________________
___ उत्तरायनले कर्म क्षीणम् , अय तु बासुदेवस्य लाभः, यत श्रीकृष्णस्त्वां वन्दितमान, अतस्ते मोदकाम् श्रेष्ठी दत्तवान् । तद्वचन श्रुत्वा ढढणमुनि 'परलामो न कल्पते' इत्युक्त्या राग वर्जितो मूर्छारहितः सन् नगराद् हिर्गत्ला मामुकस्थण्डिले मोदकान् यतनया परिष्ठाप्य, तापदैन्यायकरणेन लाभान्तरायम क्षपयन् क्षपश्रेणिमारुह्य केवली जातः। एवमन्यैरपि मुनिभिरलाभपरीपह सोढव्यः ॥ ३१॥ ।
अलाभादन्तमान्ताद्याहारलामाद् वा शरीरे रोगा उत्पधन्ते, अतः पोडश रोगपरीपहजय माह-- मूलम्-नच्चों उप्पइय दुक्ख, वेयणाए दुहटिए ।
अंदीणो ठाए पन्न, पुट्ठो तत्थऽहियासए ॥३२॥ मोदको का लाभ तुम्हें हुआ है वह लाभ तुम्हारा नहीं है किन्तु या लाभ वासुदेव का है, कारण कि तुम को कृष्ण ने वदना की इसलिये सेठ ने तुमको ये मोदक वाये, अतः तुम्हारे इस लाभ में निमित्त कृष्ण हैं। ढढणमुनि ने भगवान् के इन वचनों को सुनकर "परलाभ मुझे कल्पता नहीं है" ऐसा कहकर रागदेष से एव मूर्छा से वर्जित होते हुए नगर के बाहर जाकर किसी प्रासुक भूमि में उन मोदकों को यतनापूर्वक परिठवदिया । ताप एव दीनता के नहीं करने से लाभान्त रायकर्म को नष्ट करते हुए उन ढढणमुनिने क्षपकश्रेणी पर आरोहण कर केवलज्ञान प्राप्त कर लिया। इसी तरह अन्यमुनियो को भी अलाभपरिषह को सहन करना चाहिये ॥३१॥ હજુ સમય બાકી છે ભિક્ષામા લાડવાને લાભ તમને થશે છે તે લાભ તમારી નથી પરંતુ એ લાભ વાસુદેવને છે કારણ કે કૃણે તમારી વદના કરી આ જોઈને શેઠે તમને લાડવા વહેરાવ્યા છે આથી તમારા આ લાભમા નિમિત્ત કૃષ્ણ બન્યા છે ઢઢણમુનિએ ભગવાનના આ વચન સાંભળી બીજાને લાભ મને ક૫તે નથી” એમ કહી રાગદ્વેષ અને મૂચ્છથી વજીત રહી નગરની બહાર જઈ કોઈ પ્રાસુક ભૂમિમા એ લાડવાને યતનાપૂર્વક છોડી દીધા તપ અને ભિક્ષામા દીનતા ન કરવાથી લાભાનતરાય કમને નષ્ટ કરતા એ ઢઢણમુનિએ ક્ષપકશ્રેણી પર આરોહણ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું . આ રીતે અન્ય મુનિઓએ પણ અલાભ પરીષહને સહન કરતા રહેવું જોઈએ કે ૩૧ |