________________
લેવા જેવું છે હસ સમાન આત્માઓ જ્ઞાન ઝરાઓથી આત્મરૂપ વાડીને વિકસિત કરે છે ધન્ય છે આપને અને સમિતિના કાર્યકરોને જે સમાજ ઉથાન માટે કેઈની પણ પરવા કર્યા વગર જ્ઞાનનું દાન ભવ્ય આત્માને આપવા નિમિત્તરૂપ થઈ રહ્યા છો આવા સમર્થન વિદ્વાન પાસેથી સપનું કાર્ય પુરૂ કરાવશે તેવી આશા છે
એજ લિ બરવાળા સપ્રદાયના વિધી
મહાસતીજી મેઘીબાઈ સ્વામી ના ફરમાનથી લી ખેડીદાસ ગણેશભાઈ ધુકા
સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ અઘતક પદ્ધતિને અપનાવનાર વડેદરા, કેલેજના એક વિદ્વાન !
ફેસરને અભિપ્રાય સ્થાનકવાસી સ પ્રદાયના મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ જેનશાના સસ્કૃત ટીકાબદ્ધ, ગુજરાતીમાં અને હિન્દીમાં ભાષાંતર કરવાના ઘણા વિકટ કાર્યમાં વ્યાપ્ત થયેલા છેશાસ્ત્રો પિકી જે શાસ્ત્રો પ્રસિદ્ધ થયા છે તે હું જોઈ શકો છુ, મુનિશ્રી પિતે સંસ્કૃત, અર્ધમાગધી હિન્દી ભાષાઓના નિષ્ણાત છે, એ એમને ટુકો પરિચય કરતા સહજ જણાઈ આવે છેશાસ્ત્રોનું સંપાદન કરવામાં તેમને પિતાના શિષ્યવર્ગને અને વિશેષમાં ત્રણ પડિતેને સહકાર મળે છે, તે જોઈ મને આનદ થયે સ્થાનકવાસી સંપ્રદાયના અગ્રેસર પડિતેને સહકાર મેળવી આપી મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ બનાવ્યુ છે સ્થાનકવાસી સમાજમાં વિદ્વત્તા ઘણી ઓછી છે તે દિગ બર મૂર્તિપૂજક
તાબર વગેરે જૈનદર્શનના પ્રતિનિધિઓના ઘણા સમયથી પરિચયમાં આવતા હુ વિરોધના ભય વગર કહી શકુ પૂ મહારાજને આ પ્રયાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રથમ છે એવી મારી માન્યતા છે સ કૃત સ્પષ્ટીકરણે સારા આપવામાં આવ્યા છે ભાષા શુધ્ધ છે એમ હું ચોક્કસ કહી શકુ છુ ગુજ રાતી ભાષાન્તરે પણ શુદ્ધ અને સરળ થયેલા છે અને વિશ્વાસ છે કે મહા રાજશ્રીના આ સ્તુત્ય પ્રયાસને જૈનસમાજ ઉત્તેજન આપશે અને શાસ્ત્રોના ભાષાતરોને વાચનાલયમાં અને કુટુંબોમાં વસાવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરશે પ્રતાપગજ વડોદરા
કામદાર કેશવલાલ હિમતગમ. તા. ૨૬-૨-૧૯૫૬