________________
४१२
उत्तराध्ययनस्त्रे विक्रमाचार्य गच्छसहित दूरदेशे प्रेषितगात् । स्वय तु एकेन शिष्येण सह वसन् तत्रैव नगरे नव भागान् कल्पयित्वा ययाकल्पमनातकुले रूक्षशुप्फमन्तपान्तममादिक गृहीत्वा विहरति स्म । जराक्रान्तोऽपि चर्यापरीपद सोढुकामः कृताभिप्रहत्वात् स्त्रयभिक्षार्थमटति स्म। एव चर्यापरीपह सहमानस्तमभिग्रह यारज्जीव निर्वाह्यालोचितमतिक्रान्तः कालमासे काल कृत्या सकल्याण साधितवान् । श्रुतचारिकरूप धर्म की आराधना करने में ही इनका जीवन का अधिक से अधिक समय निकलता था। अवस्थाप्राप्त होने से इनका जघाचल क्षीण हो गया था। एक समय की बात है कि वहा पर भय. कर दुर्भिक्ष पड़ गया । आचार्य ने परिस्थिति का अवलोकन कर अपने विक्रमाचार्य शिष्य को गच्छसहित दूर देश में विहार करा दिया और स्वय एक शिष्य के साथ उसी नगरी में रहे। वहा नौ भागों की कल्पना कर वे यथाकल्प अज्ञातकुल में रूक्ष, शुष्क, अन्त प्रान्त आहारा दिक ग्रहण कर वहा विचरण करते रहे। यद्यपि इनकी वृद्धावस्था, थी चलने मे पूरी शक्ति नही थी तो भी चर्यापरीपर को सहन करने की अभिलाषा से वे विविध अभिग्रह ग्रहण करते और स्वय भिक्षा के लिये जाते । इस प्रकार चर्यापरीषद को सहन करते२ उन्हों ने अपने अभि ग्रहो का अच्छी तरह से निर्वाह किया। अन्त में अपने कर्तव्यों की आलोचना कर उनके प्रति निवृत्त होकर आत्मकल्याण कर लिया। નિવારણ કરવામાં પવનતુલ્ય એવા, એક નિસગ નામના આચાર્ય હતા મૃતચારિત્ર રૂપ ધર્મની આરાધના કરવામાં જ તેમના જીવનને મેટે ભાગ તેઓ ગાળતા હતા અવસ્થા થવાથી તેમનું જ ઘાબળ ક્ષીણ બની ગયુ હતુ એક સમયની વાત છે કે, ત્યા ભયકર એ દુકાળ પડે, આચાયે પરિસ્થિતિનું અવલોકન કરી પિતાના વિકમાચાર્ય નામના શિષ્યને ગચ્છ સાથે દૂર દેશમાં વિહાર કરાવરાવ્યો અને પોતે એક શિષ્યની સાથે તે નગરમાં રહ્યા ત્યા નવ ભાગના કલ્પના કરી તેઓ યથાકલ્પ અજ્ઞાત કુળમાથી રૂક્ષ, શુષ્ક અન્નપ્રાન્ત આહાર આદિ ગ્રહણ કરી ત્યાં વિચરતા રહ્યા છે કે તેમની વૃદ્ધાવસ્થાને કારણે તેમનામાચાલવાની પૂરી શકિત ન હતી તે પણ ચર્ચાપરીષહને સહન કરવાની અભિલાષાથી તેઓ વિવિધ અભિગ્રહ કરતા અને સ્વય ભિક્ષા માટે જતા આ પ્રકારે ચર્યાપારીપહને સહન કરતા કરતા પિતાને અભિગ્રહોનો સારી રીતે નિર્વાહ કર્યો અત સમય ઉપર પોતાના કર્તવ્યેની આલોચના કરી તેનાથી નિવૃત્ત થઈ આત્મકલ્યાણ પ્રાપ્ત કર્યું