Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ઉપનથી વગામી Eવ
શ્રી હાથીપપ્રાપ્તિ સુગ
ગુરુપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા : તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રત આરોધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
21)
એમની કોટ hoiste Inse મા સુખસ
સાબરી ibers નબળાં ભા
Es
14-0007
Ma
વ્યત્વનોબાની ડાબે
સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
समयारा समणो होइ बंगचरेण बंत्रणो नाणेण य भुणी होइ तवेण होइ तावसो | CHH૨૧ વ્
રૂ
સમભાવથી નમણા થાયછે બ્રહ્મમયથી બ્રહ્મા હોય છે જ્ઞાન થી નિ થાયÈ, તપથી તખમ થાય છે
जय कन्ते थिए नारो साहीजे चयइ चारा
लद्दे वि पि सेडुचाइत्ति बुझाई ....
SA••{s:3 જે મનુષ્ય સુંદર અનેત્રિય ભાગ પ્રાપ્ત થયા છતાં તેનાથી પીઢબતાવે છે (અધતિ છોદેછે.) અને સ્મીન ભોના ત્યાગ ત સિગ્મા
ધનદ જનતાપૂનું માનત કુ ગોળમી વાર પોતે બીજી મામી
બ્રટન સમાર નાળાથી સાડના ધડના તેજાના સા વનબાશ મા અને
મલિક
નગદ નાનાભ આભલાનીસામ”નબો ધુઓ આયન સ
ન Re
ગ441સનરમ ક અળસી પરવાલે જુઠા સામ બખાન હવે સોલર
-શ્રીનગનના
નાના --હલાવી સકાય?નારે ઉઠતા જ એને મૂળા ના થાભખાર
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક - પ્રાણ - તિ ગુરુભ્યો નમઃ
શ્રી ગર પ્રાણ આગમ બત્રીસી
વિર થિત ઉપાંગ સંજ્ઞક
સૌરાષ્ટ્ર કેસરી ગુરુદવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ની ચીર સ્મૃતિ તથા તપસમ્રાટ ગુરુદવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ દશાબ્દીવર્ષ ઉપલક્ષ શ્રી જંબુદ્ધીપપ્રજ્ઞપ્તિ સૂત્ર
(મૂળપાઠ, ભાવાર્થ, વિવેચત્ર, ર્પોરેશષ્ટ)
• પાવન નિશ્રા :
ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
ગોંડલ ગચ્છ જયવંત હો
પૂ
: સંપ્રેરક : વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. ઃ પ્રકાશન પ્રેરક : ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. શુભાશિષ : મંગલમૂર્તિ પૂજ્યવરા પૂ. શ્રી મુકતાબાઈ મ.
ઃ પરામર્શ પ્રયોજિકા ઉત્સાહધરા
શ્રી ઉષાબાઈ મ.
: અનુવાદિકા મંગલમૂર્તિ પૂ.શ્રી મુક્તાબાઈ મ.
: પ્રકાશક :
શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
• પ્રધાન સંપાદિકા અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મ.
- સહ સંપાદિકા
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ.
તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
PARASDHAM
પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
જ
み
(
સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ
શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
વાત્સલ્ય ભીનું જેનું વદન,
કરૂણા ભીના જેના નયન, સંયમ સુવાસિત જીવન,
હિતશિક્ષાના વિમલ વારિથી ખીલવ્યા ગમ જીવનનાસંયમ સુમન,
આકાશ સમ વિરાટ વ્યક્તિત્વના ઘારક, સમંદર સમ ગંભીરતાદિ ગુણોના ગ્રાહ્ક, અણિત ગુણરત્નોના રત્નાકર, પારદર્શક પવિત્રતાના પ્રભાકર,
દર્પણ સમ દિવ્ય સ્નેહમૂર્તિ, જિનશાસનના અણુશાસ્તા, ગૌરવવંતા ગોંડલગચ્છના અનસ્ડ સિતારા, મમ જીવનના અનંત અનંત ઉપકારી, પૂજ્યપાદ ‘ગુરુપ્રાણ'ના પવિત્ર હસ્તામ્બુજે સાદર સવિનય સમર્પણ...
પૂ. ફૂલ - આમ્ર ગુરુણીના સુશિષ્યા આર્યા મુકતાબાઈ મ.
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છ શિરોમણિ પૂ. શ્રી જયંતમુનિ
ॐॐ गया णाणस्य
अत्र अनुज्ञायते बधैच अनुमन्यते च यह "गुरुप्राप्त आगम बत्री शत पुनप्रकाशन अवश्य कार्य । इदं मया कार्य पूज्य - गोंडक मच्छ कीर्तिधर अरुणोदय नम्र मुनिना प्रारभ्यले इनि मम
लाव:
तंत्र काउपि दाखन स्थान इनि सद विश्वका
अनुमदिन कियी शुभ स्यार
सुन्दर स्थान
इति आश्नवचनं अपि
अर्थले
[ म. सा. ना स्वहस्ताक्षरे
आनंद मंगको ३ अ
शुल थारमो... सुंदर थारमो... આ આશીર્વચન અર્પિત કરું છું.
27-4-2009
अक्षय तृतीया सोमबार
હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગચ્છ કીર્તિધર અરુણોઘ્ય શ્રી નમ્રમુક્તિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું.
આનંદ મંગલમ્.
all. 29-08-200G
अक्षय तृतीया - सोमवार.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ
સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
અનુવાદિકા
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા
આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા.
અકુતૂહલતી
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા
શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો
પવિત્રતા વિશાળતા દયાળુતા
સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
સૌષ્ઠવતા
લાવણ્યતા સમયસતી
પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા
| પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા
ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
વરિષ્ઠતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
પપ
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
૦
$ 6
છે.
-
VVVV
=
રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
to જ
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા)
માતુશ્રી જયાબેન શાંતિલાલ કામદાર. માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી.
એક કહેવત પ્રચલિત છે કે કૂવામાં હોય તે એવેડામાં આવે. વડ એવા ટેટા, બાપ એવા બેટા. માતા – પિતાના દેહપિંડથી વ્યક્તિનો દેહપિંડ રચાય છે અને માતા – પિતાના સંસ્કાર દેહથી વ્યક્તિનો સંસ્કાર દેહ તૈયાર થાય છે.
માતુશ્રી જયાબેન અને પિતાશ્રી શાંતિભાઇ કામદાર તથા માતુશ્રી રમાબેન અને પિતાશ્રી છોટાલાલભાઇ દફ્તરી દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે અવિહડ શ્રદ્ધા ધરાવતા હતાં. તેઓના શ્વાસ સાથે નવકાર મંત્રનું સ્મરણ જોડાયેલું હતું. ધર્મવાંચન, ધર્મ શ્રવણ, સત્સંગના રંગે રંગાયેવલું તેઓનું જીવન હતું.
આવા સંસ્કારી, ધર્મનિષ્ઠ, પરાર્થપરાયણ માતા - પિતાના સુસંતાન ડૉ. પ્રેમીલાબેન અને શ્રી કિરીટભાઇ અમેરિકામાં વસવાટ કરવા છતાં ભૌતિકતાના વાતાવરણ વચ્ચે ધાર્મિકતાની સુવાસ ફેલાવી રહ્યા છે. શ્રી કિરીટભાઇ વર્ષોથી જૈના (જૈન ફેડરેશન ઓફ અમેરિકા) માં સેવા આપી રહ્યાં છે. જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે પાર્લામેન્ટ ઓફ જૈન રીલીઝયનમાં પાર્ટ લઇ રહ્યા છે. છેલ્લા ઘણાં વર્ષોથી ભારતમાં આવીને પર્યુષણ મહાપર્વની સાધના – આરાધના સંત – સતીજીઓના સાંનિધ્યે કરી રહ્યા છે.
જૈના, જૈન સેન્ટર, પાર્લામેન્ટ ઓફ જૈન રીલીઝયન આદિ ધાર્મિક - સામાજિક કાર્યના સહકાર્યકર શ્રી ગિરીશભાઇ શાહે આગમ રીપ્રિન્ટનું કાર્ય સ્વીકાર્યુ છે, તે જાણીને તેઓએ શ્રુતાધાર બનવાનું નિશ્ચિત કર્યુ અને ભવિષ્યમાં જિનશાસન પ્રાપ્ત થાય તેવું પુણ્ય કર્મ ઉપાર્જિત કર્યુ છે. આપની આ શ્રુત સેવાને ધન્યવાદ આપતા અમે આનંદ અનુભવીએ
છીએ.
ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM
7
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
106
| વિષય | પૃષ્ઠ | વિષય
| પૃષ્ટ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન
અવસર્પિણીઃ સુષમા નામનો બીજો આરો પૂ.શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવનદર્શન
અવસર્પિણી : સુષમદુષમા નામનો ત્રીજો આરો પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન
ત્રીજા આરામાં કુલકર વ્યવસ્થા પુનઃ પ્રકાશનના બે બોલ
ઋષભદેવ સ્વામી : જીવન વર્ણન પૂર્વ પ્રકાશનના બે બોલ
ઋષભદેવ સ્વામીની સંયમ સાધના અભિગમ
ઋષભદેવ સ્વામીને કેવળજ્ઞાન સંપાદકીય
ઋષભદેવ સ્વામીની સંઘ સંપદાદિ | સંપાદન અનુભવો
ઋષભદેવ સ્વામીનું નિર્વાણ અનુવાદિકાની કલમે
અવસર્પિણી દુષમસુષમા નામનો ચોથો આરો ૯૯ ૩ર અસ્વાધ્યાય
અવસર્પિણીઃ દુષમા નામનો પાંચમો આરો
અવસર્પિણીઃ દુષમદુઃષમા નામનો છઠ્ઠો આરો ૧૪ (શાસ્ત્ર પ્રારંભ
ઉત્સર્પિણીઃ દુષમદુઃષમા નામનો પ્રથમ આરો ૧૧૧ પ્રથમ વક્ષસ્કાર
ઉત્સર્પિણીઃ દુષમા નામનો બીજો આરો ૧૧૩ પરિચય વિષય પ્રારંભ
ઉત્સર્પિણીઃ દુષમસુષમા નામનો ત્રીજો આરો ૧૧૭ જંબૂદ્વીપનું સ્થાનઃ સંસ્થાનાદિ
ઉત્સર્પિણીના સુષમાદિ આરા જંબૂઢીપની જગતી અને વનખંડ
ત્રીજે વક્ષસ્કાર જંબૂદ્વીપના દ્વાર
પરિચય
૧૨૪ ભરતક્ષેત્ર
વિનીતા રાજધાની
૧૨૬ દક્ષિણાર્ધ ભરત
ભરત ચક્રવર્તી વૈતાઢય પર્વત
ચક્રરત્નની ઉત્પત્તિ મહોત્સવ ઉત્તરાર્ધ ભરત
દિગ્વિજય પ્રયાણ : માગધતીર્થ વિજય બીજો વક્ષસ્કાર
વરદામ તીર્થ વિજય
૧૪૮ પરિચય
પ્રભાસ તીર્થ વિજય
૧૫૬ ભરતક્ષેત્રમાં કાળપરિવર્તન
૩૭ સિંધુદેવી વિજય અવસર્પિણીઃ સુષમસુષમા નામનો પ્રથમ આરો વૈતાઢય વિજય ૧૫૮ અવસર્પિણી કાળનો પર્યવ હાનિક્રમ
| કૃતમાલદેવ વિજય
૧૩૦
૧૩૮
૧૫૭
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય
સેનાપતિ દ્વારા દક્ષિણ સિંધુ નિષ્કુટ વિજય
તિમિસ ગુફા દ્વારા નિર્ગમન
ઉત્તરાર્ધ ભરત : કિરાત વિજય
ઉત્તરાદ્ધ સિંધુ નિષ્કુટ વિજય
ચુહિમન વિજય
ૠષભકૂટ પર નામાંકન
વિદ્યાધર શ્રેણી વિજય
ગંગાદેવી વિજય
વૃત્તમાલક દેવ વિજય
ઉત્તરાદ્ધ ગંગા નિષ્કુટ વિજય
ખંડપ્રપાત ગુફા દ્વારા નિર્ગમન
નવનિધિ સંપ્રાપ્તિ
દક્ષિણાર્ધ ગંગા નિષ્કુટ વિજય દિગ્વિજય સમાપન : નગર પ્રવેશ અવનીનો રાજ્યાભિષેક રત્ન, નિધિઓનું ઉત્પત્તિ સ્થાન ચક્રવર્તીની ઋદ્ધિ સંપદા ભરત ચક્રવર્તીનું મોક્ષગમન ભરતક્ષેત્ર નામહેતુ
ચોથો વક્ષસ્કાર પરિચય
ચુાહિમવંત વર્ષધર પર્વત
પદ્મદ્રહ, પદ્મ, ભવન
ગંગા, સિંધુ, રોહિતાંશા નદી
ચૂલ્લહિમવંત પર્વત ફૂટ સંખ્યા
પ્રેમવત ક્ષેત્ર
મહાતિમવંત વર્ષધર પર્વત
મહાપદ્મદ્રહ
રોહિતા, હરિના નદી
વિષય
મહાહિમવંત પર્વત ફૂટ સંખ્યા
પૃષ્ટ
૧૬૦
૧૬૫ | હરિવર્ષ ક્ષેત્ર
૧૭૫ | નિષધ વર્ષધર પર્વત
૧૯૧ | તિવિંચ્છ દ્રહાદિ
૧૯૧ | હિર, સીતોદાનદી
૧૯૨ | નિષધ પર્વત ફૂટ સંખ્યા
૧૯૩ | મહાવિદેહ ક્ષેત્ર
૧૯૬ | ગંધમાદન ગજદંત પર્વત
૧૯૭ | ઉત્તરકુરુક્ષેત્ર
૧૯૭ | યમક પર્વતો
૧૯૮ | પાંચ દ્રહ અને સો કાંચનક પર્વતો
૧૯ | વૃક્ષ આદિ
૨૦૪ | માલ્યવંત ગજદંત પર્વત કચ્છ વિજય
૨૦૮
૨૧૬ | ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત
૨૨૬ | કચ્છ વિજય
૨૨૯ ગ્રાહવત્યાદિ અનરીઓ
૨૩૦ | ઉત્તરવર્તી વિજયાદિ
૨૩૩ ઉત્તર, દક્ષિણી સીતામુખવન
પૂર્વમહાવિદેહની દક્ષિણવર્તી આઠ વિજય
૨૩૪ | સોમનસ ગજદંત પર્વત | ૨૩૩ | દેવકુક્ષેત્ર
૨૩૯ | ચિત્રવિચિત્ર ફૂટ પવનો
૪૫ | નિષ્ઠાદિ દ્રો અને કાંચનક પર્વત
|૨૫૪ | શાલ્મલી વૃક્ષાદિ
૨૫૯ વિદ્યુતપ્રભ ગજદંત પર્વત
૨૪ | પશ્ચિમ મહાવિદેશ : વિજય, પર્વત, નદી
૨૫
મંદર-મેરુ પર્વત
૨૬
ભદ્રશાલ વન
10
પૃષ્ટ
૨૭૧
૨૭૨
૨૭૫
૨૭૭
૨૭૮
૨૮૨
૨૮૩
૨૮:
૨૯૦
૨૯૨
૨૯૪
૨૯૭
૩૦૫
૩૦૮
૩૧૫
૩૧૭
૩૧૮
૩૧૯
૩ર૪
૩૨૭
૩૨૯
૩૩૧
૩૩૨
૩૩૩
૩૩૪
૩૩૫
૩૩૬
૩૪૦
૩૪૨
Page #17
--------------------------------------------------------------------------
________________
વિષય
નંદન વન
સૌમનસ વ
પંડક વન
મંદર પર્વતના ત્રણ કાંડ
મંદર મેરુનાં સોળ નામ
નીલવન વર્ષધર પર્વત
રમ્બકવાસ ક્ષેત્ર
રુક્મિ વર્ષધર પર્વત-૩૯
હેરણ્યવત ક્ષેત્ર
શિખરી વર્ષધરપર્વત
|ઐરવત ક્ષેત્ર
પાંચમો વક્ષસ્કાર
પરિચય
અધૌલોકવાસી દિશાકુમારિકા દેવીઓ ઊર્ધ્વલોકવાસી દિશાકુમારિકા દેવીઓ રુચકવાસી દિશાકુમારિકા દેવીઓ જન્માભિષેક માટે શક્રેન્દ્રનનું આગમન શકેન્દ્રના થાન-વિમાનનું વર્ણન
ઈશાનેન્દ્રનું આગમન
ચમરેન્દ્રાદિનું આગમન
અભિષેકની પૂર્વ વિધિ
નીર્થકર જન્માભિષેકમાં દેવો બ્રાસ જન્માભિષેક સમાપન વિધિ
છઠ્ઠો વક્ષસ્કાર
પરિચય
જંઠ્ઠીપ અને લવણસમુદ્રના સ્પદ જંલ્હીપની ખંડસંખ્યા
જવ્હીપનું ક્ષેત્રફળ જંલ્હીપમાં ક્ષેત્ર સંખ્યા
પૃષ્ટ | વિષય
૩૪૯ જંબુદીપની પર્વત સંખ્યા
૩૫૩ જંબૂદ્રીપના પર્વતોની ફૂટ સંખ્યા
|
૩૫૫ | તીર્થ સંખ્યા
૩૬૧ | શ્રેણી સંખ્યા
૩૩ | વિજયાદિની સંખ્યા
૩૪
દ્રહ સંખ્યા
૩૬૮ | મહાનદી સંખ્યા
સાતમો વક્ષસ્કાર
૩૭૩ | પરિચય
૩૭૫ જંબૂદ્રીપમાં ચંદ્રાદિની સંખ્યા ૩૭૯ | સૂર્યમંડળની સંખ્યા
સૂર્યમંડલનું ચારક્ષેત્ર
૩૮૧ | સૂર્યમંડલો વચ્ચેનું અંતર ૩૮૩ | સૂર્ય વિમાનની લંબાઈ-પહોળાઈ ૩૮૭ | સૂર્યમંડળો અને મેરુનું અંતર ૩૮ સૂર્યમંડળોની લંબાઈ-પહોળાઈ : પરિધિ ૩૯૫ | સૂર્યની મુહૂર્તગતિ
૪૦૨ દિવસ રાત્રિના પ્રમાણની હાનિવૃદ્ધિ ૪૦૭ | તાપ અંધકાર ક્ષેત્ર
૪૦૯ | સૂર્ય દર્શન વિષયક લોક પ્રતીતિ
૪૧૪ | ગમન ક્ષેત્ર સંબંધી અતીતાદિ પ્રશ્નો
૪૧૭ | ઊર્ધાદિ દિશામાં સૂર્ય પ્રકાશ પ્રમાણ
૪૨૪ વĪપપન્નકાદિ : ધંદ્ર વિશ્વાદિ
અહીદીપ બાવની જ્યોતિષી
૪૨૮ | ચંદ્રમંડલની સંખ્યા
૪૨૯ | ચંદ્રમંડલ ચારક્ષેત્ર
૪૩૦ | ચંદ્રમંડલો વચ્ચેનું અંતર
૪૩૨
૪૩૪
ચંદ્ર વિમાનની લંબાઈ-પહોળાઇ
ચંદ્રમંડલો અને મેરુનું અંતર
11
પુષ્ટ
૪૩૫
૪૩
૪૩
૪૩૭
૪૩૮
૪૩૯
૪૩૯
૪૪૫
૪૪૭|
૪૪૮
૪૫૧
૪૫૨
૪૫૩
૪૫૩
૪૫૭
૪૧
૪૬૮
૪૭૨
૪૭૯
૪૮૧
૪૮૩
૪૮૪
૪૮૫
४८८
૪૮૯
૪૯૦
૪૯૧
૪૯૧
Page #18
--------------------------------------------------------------------------
________________
વિષય
મંડલોની લંબાઈ-પહોળાઈ : પરિધિ
ચંદ્રની મુહૂર્તગતિ
નક્ષત્ર મંડલની સંખ્યા
નક્ષત્ર મંડલ ચારક્ષેત્ર
નક્ષત્ર મંડલો વચ્ચેનું અંતર
નક્ષત્ર વિમાનની લંબાઈ-પહોળાઈ, પરિધિ
નક્ષત્ર મંડલ અને મેરુનું અંતર નક્ષત્ર મંડલોની લંબાઈ-પહોળાઈ, પરિધિ નક્ષત્ર મુહૂર્તગતિ
નક્ષત્ર મંડલોનો ચંદ્ર મંડળમાં સમાવેશ સૂર્યોદય વ્યવસ્થા
સંવત્સરના પ્રકાર
માસ, પક્ષ, દિવસાદિની સંખ્યા : નામાદિ કરવા વિકાર
સંવત્સર, અયન, ઋતુ આદિ
યુગમાં અયન, ઋતુ, વગેરેની સંખ્યા
નક્ષત્ર : દસદ્ધાર
નક્ષત્રયોગ
નક્ષત્રના સ્વામી દેવ
નક્ષત્રના તારા વિમાનની સંખ્યા
નક્ષત્રોના ગોત્ર અને સંસ્થાન
નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય યોગકાલ કુલ, ઉપકુલ, કુલોપકુલ નક્ષત્રો પૂનમ-અમાસ
પૂનમ-અમાસ સાથે નક્ષત્ર સંબંધ
માસ પરિસમાપક નક્ષત્રો અને પુરુષ છાયા
જ્યોતિષ મંડલના વિષય સૂચક દ્વાર તારા દેવોની અલ્પાદિ ઋદ્ધિ હેતુ ચંદ્ર પિરવાર
પૃષ્ટ
વિષય
૪૯૫ જ્યોતિષી વિમાનોનું બૈરું આદિશ્રી અંતર ૪૯૯ સર્વથી અંદર, બહાર, ઉપરના નક્ષત્રો ૫૦૩| જ્યોતિષી વિમાનોનો આકાર ૫૦૪ વિમાનોની લંબાઈ-પહોળાઈ ૫૦૫ | વિમાનોના વાહક દેવો
૫૦૬ | જ્યોતિષી દેવોની ગતિ
૫૦૬ | જ્યોતિષી દેવોની ઋદ્ધિ
૫૦૭ તારાઓ વચ્ચેનું અંતર
પ૦૯ અગ્રમહિષીઓ : ભોગમા
પ૧૦ જ્યોતિથી દેવોની સ્થિતિ
૫૧૩ | જ્યોતિષી દેવોનું અલ્પબહુત્વ ૫૧૬ | જંબુદ્રીપમાં તીર્થંકર આદિની સંખ્યા ૫૨૨ | જંબુદ્રીપનો વિસ્તાર
૫૨૮ જંબુદ્રીપની શાશ્વતતા- અશાશ્વતતા
૫૩૧ | જંબુદ્રીપનું સ્વરૂપ
૫૩૩ | જંબુદ્રીપ નામહેતુ
૫૩૪ | ઉપસંહાર
૫૩૫
પરિશિષ્ટ
૫૩૮ | ચંદ્રના ૧૫ મંડલોની વિગતનું કોષ્ટક ૫૩૯ | સૂર્યના ૧૮૪ મંડલોની વિગતનું કોષ્ટક
૫૪૧૦ જંબૂઢીપમાં જ્યોતિષ મંડલનું કોષ્ટક ૫૪૨ | જંબુદ્રીપના મુખ્યક્ષેત્ર અને પર્વતનું કોષ્ટક ૫૪૫ જંબુદ્રીપના ૪૨૫ ફૂટનું કોષ્ટક ૫૪૭૨ જંબૂતી પની ૯૦ મહાનદીઓનું કોષ્ટક ૫૪૭ | જબૂતીપના ૯૦ કુંડોનું કોષ્ટક
૫૫૪ – પારિભાષિક શબ્દોની અકારાદિ અનુક્રમણિકા
૫૩
૫૪
૫૫
12
૧
૫
૫૯
૫૭૦
૫૭૦
૫૭૧
૫૭૭
૫૭૭
૫૭૮
૫૭૯
૫૮૧
૫૮૩
૫૮૪
૫૮૭
૫૮૮
૫૮૯
૫૯૦
૫૯૧
૫૯૩
૫૯૪
૧૦
૧૨
૧૪
૧૬
૨૨
ર૪
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૧. પણ
|
-
૩૦૩
-
*
૩/૪
-
*
-
*
-
*
૩૧c
-
*
-
*
૩૪૨
-
*
૩૪૭
-
*
-
*
૩૫૩ ૩૫૪ ૩૬O ૩૩
-
*
૧૭
*
- -
૪૪૮
-
૦
આકૃતિઓની સૂચી વિષય
વલ.| પૃષ્ઠ | વિષય લોક વિભાગ
જંબૂપીઠ, મણિપીઠિકા, જંબૂવૃક્ષ સર્વાત્યંતર સ્થાને જંબૂદ્વીપ
જંબૂવનખંડ વૃત્ત ચક્રવાલ વિખંભ
મહાવિદેહક્ષેત્રની ૩ર વિજયો અઢીદ્વીપ આકાર તથા માપ
બત્રીસ વિજય પ્રમાણ જંબૂદ્વીપ જગતી પ્રમાણ
સોળ વક્ષસ્કાર પર્વત પ્રમાણ જગતી ગવાક્ષ કટક
જંબૂદ્વીપના ચાર મુખવન જંબૂદ્વીપ જગતી
સુદર્શન મેરુપર્વત જંબૂદ્વીપ દ્વાર પ્રમાણ
ભદ્રશાલવન અને તેના આઠ વિભાગ જંબુદ્વીપના ચાર દ્વાર
નંદનવનના કૂટાદિ ભરતક્ષેત્ર
સોમનસવન પ્રાસાદાદિ જીવા, ઈર્ષા, ધનુપૃષ્ઠ અને બાહા
૧૬ પંડકવન અભિષેક શિલાદિ ભરત ક્ષેત્રના બાહાદિ
મેરુપર્વતના ત્રણ કાંડ વૈજ્ઞાઢય પર્વત
જ્યોતિષ ચક્ર વૈજ્ઞાઢય પર્વત-ગુફા
સૂર્યનું મંડળ સદશ મંડળ ઋષભકૂટ પર્વત
જીવાકોટી પરના બે સૂર્યમંડળ અંગુલાદિ પ્રમાણ
સૂર્યનું ભ્રમણક્ષેત્ર ૮૧ પદનું વાસ્તુ
૧૫૪ સૂર્ય મંડળો વચ્ચેનું અંતર વાસ્તુશાસ્ત્ર કથિત ૧૬ પ્રકારના ઘર
સૂર્ય મંડળો અને મેરુ વચ્ચે અંતર તિમિસ્રા ગુફાના ૪૯ પ્રકાશ મંડલો ૧૭૪ બંને સૂર્યો વચ્ચેનું અંતર ગુફાગત નદીઓ
ઉદય-અસ્ત વચ્ચેનું અંતર અને દષ્ટિપથ નવનિધિ અને તેની મંજૂષા
દક્ષિણાયન-ઉત્તરાયણ સૂર્ય છ ખંડ વિજય યાત્રાક્રમ
૨૦૫ દક્ષિણાયનમાં પ્રકાશ-અંધકારક્ષેત્ર સાત એકેન્દ્રિય રત્નો
૨૨૭ ઉત્તરાયણમાં પ્રકાશ-અંધકારક્ષેત્ર જંબૂદ્વીપ
ચંદ્રમંડળ શ્રી દેવીનું મુખ્ય કમળ અને ભવન
અઢીદ્વીપ બહાર ચંદ્ર-સૂર્ય શ્રી દેવીના પદ્ધોની ગોઠવણી
૨૪૫ ચંદ્રમંડળ સમાવિષ્ટ નક્ષત્રમંડળ ધોધરૂપે પડતી નદીઓની અશ્વિકા
મહાવિદેહમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પદ્મ પુંડરિક દ્રહમાંથી નીકળતી નદીઓ ૨પર ભરત-ઐરવતમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રપાતકુંડ, દેવદ્વીપ, દેવી ભવન
નક્ષત્રોની તારાચંખ્યા તથા આકારાદિ હેમવત આદિમાં વૃત્તવૈતાઢયપર્વત
સમપૃથ્વીથી સૂર્યાદિની ઊંચાઈ મહાપદ્માદિ દ્રહોમાંથી નીકળતી નદીઓ ૪ ૨૭૧ જ્યોતિષ્ક દેવ વિમાન સંસ્થાન ગજદંતા પર્વતોઃ દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્ર ૨૯૧ તારાઓ વચ્ચે અંતર
-
૪૫૦ ૪૫૦ ૪૫૧
૦
૦
o
૦
૪પર
o
૧૫૫
૪૫૬
૦
o
૦
o
૧૭૫
૦
o
૨૦૩
૦
o
૦
o
૦
=
૦
=
૨૪૫
૦
४८७
૦
જ =
૨૫૨
૦
પ૧પ
ન
૦
પ૧૫
જ
૨૫૩
પYO
૦
જ
૦
૦
પથ0
૦
13
Page #20
--------------------------------------------------------------------------
________________
વિષય
કૃષ્ટ
=
૨૮૧
=
=
=
૧૧
=
૨૯૬ ૨૪૪
=
=
37
=
૩પ૩
૩૫૫
૨૬૩ ૩૭૫
=
૩૬૧
૮
૩૯૫
૭
કોષ્ટકોની સૂચી વિ.| પૃષ્ટ
વિષય વિક્ષ. હરિસલિલા, સીતોદા નદી ૧ | ૨૮ સીતા, નારીકંતા નદી ૩૦ નરકતા, રૂપ્યકૂલા નદી
રક્તા, રક્તવતી, સુવર્ણકૂલા નદી
ઉત્તરકુરુક્ષેત્રના પાંચદ્રહ અને ૨૦૪ કાંચનક પર્વતો ૨૨૭ પદ્મદ્રહના પઘોની સંખ્યા સ્થાનાદિ ૨૦૬ ભદ્રશાલવન ૩૮૦ નંદનવન
સોમનસવન
પંડકવન ૨૭૫ પદ દિશાકુમારિકાઓનું કાર્ય ૩૬૯ દેવોની કાર્યવાહી ૨૮૬ વૈમાનિક દેવોના ઇન્દ્રોની ઘંટાદિ ૩૨૨ જયોતિષી દેવોના ઇન્દ્રોની ઘંટાદિ ર૯૧ વ્યંતર દેવોના ઇન્દ્રોની ઘંટાદિ ૩૧૪ ભવનપતિ દેવોના ઇન્દ્રોની ઘંટાદિ
જંબૂદ્વીપના પૂર્વ-પશ્ચિમ એક લાખ યોજન ૨૫
જેબૂદ્વીપના દક્ષિણોત્તર એક લાખ યોજન ૨૭૭ ૧૪ નદીઓનું ઉદ્ગમ સ્થાન
મહાનદીઓ અને તેનો પરિવાર ૩૭૧ સૂર્યાદિ સંવત્સરના અહોરાત્ર પ્રમાણાદિ
એક પક્ષના દિવસ નામાદિ નક્ષત્ર મંડળ સંખ્યાદિ
ચંદ્રયોગ અને નક્ષત્રો ૨૯૪ નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય, યોગકાળ ૩૩૩ જ્યોતિષી વિમાનોના વાહક દેવો ૩૪૧ જ્યોતિષી દેવો ઊપપન્નકાદિ
મહિનાના નક્ષત્રો, સ્થિતિ, પોરસી છાયા ૭ તાપ અંધકાર ક્ષેત્ર પહોળાઈ
ટ
૪૧૨
૪૧૩
ટ
ટ
ભરતક્ષેત્ર દીર્ઘ વૈતાઢય પર્વત દીર્ઘ વૈતાઢય પર્વત ઉપરની શ્રેણીઓ ઋષભકૂટ પ્રમાણ ઉત્સર્પિણીકાલના પાંચ મેઘ ચક્રવર્તીની નવનિધિ ચક્રવર્તીના ચૌદ રત્નો ચક્રવર્તી દિગ્વિજય અધિષ્ઠાતા દેવાદિ ઐરવત ક્ષેત્ર હેમવત ક્ષેત્ર હરણ્યવત ક્ષેત્ર હરિવર્ષ ક્ષેત્ર રમ્યફ વર્ષ ક્ષેત્ર મહાવિદેહ ક્ષેત્ર દેવકુરુક્ષેત્ર ઉત્તરકુરુક્ષેત્ર મહાવિદેહ ક્ષેત્રની ૩ર વિજય ચુલ્લ હિમવંત પર્વત મહાહિમવંત પર્વત નિષધ પર્વત નીલવાન પર્વત રુકિમ પર્વત શિખરી પર્વત ગજદંત વક્ષસ્કાર પર્વતો સોળ વક્ષસ્કાર પર્વતો યમક પર્વત ચિત્ર-વિચિત્ર પર્વત મેરુ પર્વત ચાર વૃત્ત વૈતાઢય પર્વત ચુલ્લહિમવંત કૂટ ગંગા, સિંધુ, રોહિતાશા નદી રોહિતા, હરિકતા નદી
૪૧૩
xxxxxxxxxxxxxxxxxxxxxxxx a du Ueeee
S
4
૨૩૮
0
D
=
0
૪૩૧
0
४४३
૩૬
0
0
પરર
0
પ૨૭
૩૭૭ ૨૮૯
0
૩૧૭
0
૫૦૪ પ૩૭ ૫૪૫
0
0
પ૭૬
0
૪૮૬
પso
४७८
Page #21
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર
પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન
નામ
: : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ
: વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ
: માંગરોળ. પિતાશ્રી
: ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી
? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત
: માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની
: ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર
: વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના
: અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો
અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપઆરાધના
રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો : વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે..
15
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રમુખશિષ્ય
: આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા
: પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન
? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ
સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે
માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર
: કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ,
પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં
ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ
? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ. ઉત્તરાધિકારી
: આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ
: ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા
: ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
આ
16
TO
Page #23
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.
જીવન દર્શન
શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ
વેરાવળ. પિતા
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ
વિસા ઓસવાળ. જન્મદિન
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની
ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર.
તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ
બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા
ગોંડલ ગચ્છ. સંયમદાતા
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય,
વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ
અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા.
ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧
Page #24
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
18
Page #25
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું
- જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા ગુરુદેવ
રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ.
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ તપયોગ
- 19
Page #26
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
-
20
Page #27
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Page #28
--------------------------------------------------------------------------
________________
પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
- પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
Page #29
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #30
--------------------------------------------------------------------------
________________
10
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા., તથા આગમ દિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વશ્રુત આરાધક પૂ. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાં નિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્પ્યુટરાઈઝડ્ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાં ય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – ટ્રસ્ટી મંડળ
શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
24
શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #31
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. બંધુવર ! જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ એ ક્ષેત્રીય ભાવોનું પ્રદર્શક વિશાળ ભાવયુક્ત ભાષામાં લખાયેલું અદ્ભુત શાસ્ત્ર છે.
જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિના વિષયને તો સંપાદક મંડળ સુંદર અનુવાદ સાથે કડીબદ્ધ પ્રકાશિત કરશે, તેથી તે વિષય ઉપર બહુ જ મર્યાદિત પ્રકાશ નાંખી, હાલમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રત્યે જે વિચારધારાઓ પ્રવર્તે છે તે, તથા આજનો વૈજ્ઞાનિકયુગ, ક્ષેત્ર તથા અવકાશ મંડળના બધા ગ્રહો, ઉપગ્રહો પ્રત્યે જે વિજ્ઞાન પ્રગટ કરે છે, તેના આધારે પણ કેટલીક વિચારધારાઓ પ્રફુટિત થયેલી છે, તે વિષય પર અહીં સમાલોચના કરતા પાઠકો માટે આવશ્યક વિચાર પ્રદર્શિત કરવા બહુ જ જરૂરી છે.
શાળામાં ભણતો વિદ્યાર્થી વૈજ્ઞાનિક દષ્ટિએ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર કે બીજા ગ્રહો માટે જે કાંઈ સિદ્ધ કરેલા ગણિત યુક્ત વિચારો લઈને જો આ ધર્મશાસ્ત્ર વાંચે, તો તેના મનમાં માનસિક સંઘર્ષ ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. તેને આ શાસ્ત્રો કેવળી પ્રરૂપિત છે, તે શાસ્ત્રો સાથે તર્કથી વિચારણા કરવી ગેરવ્યાજબી છે, એમ કહી ઉત્તર આપવો રહ્યો.
આવા પ્રશ્નોને સામે રાખી અમે અહીં બહુ જ સમાધાનકારી વલણ સાથે પ્રત્યુત્તર આપશે અને આપણા પવિત્ર શાસ્ત્રોની પવિત્ર ભાવનાઓને જરાપણ ઠેસ ન લાગે કે અવિનય, અભક્તિ ન થાય તેનો ખ્યાલ રાખી, પક્ષ-વિપક્ષની વિચારધારાને એક સૂત્રમાં લાવવા કોશિશ કરીશું.
અત્યાર સુધી રાજકોટના આગમ પ્રકાશક ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રો માટે આમુખ, અભિગમ, કે તત્ત્વ દષ્ટિના જે લેખો મંગાવવામાં આવ્યા, તે શાસ્ત્રની વિષય વસ્તુનો સ્પર્શ કરી, મહિમાભાવે લખવામાં આવ્યા છે પરંતુ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વિશે જે કાંઈ અત્યારે કહેવું છે, તે શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે ઊભો થયેલા 'ગજગ્રાહ" કે વિવાદને સમલક્ષી બનાવવા માટે લખવું છે પરંતુ તે ઘણું જ કઠિન છે. છતાં ગુરુકૃપાએ આવિષયમાં
25 ON .•
Page #32
--------------------------------------------------------------------------
________________
**
ં કાંઈ ચિંતન કર્યું છે કે સમાધાન મેળવ્યું છે તે પ્રગટ કરી, શાસ્ત્રની પૂજ્યતાને અખંડ જાળવી રાખી અમે વિરમશું અને પાઠકને કેટલું સમાધાન મળ્યું, તે તેના પર છોડી દેશું. શાસ્ત્ર જે કાંઈ ભૌતિક જગતનું વર્ણન કરે છે. તેમાં શાસ્ત્રનો લક્ષ્યાર્થ શું છે ? તે પ્રથમથી જ અધ્યેતાએ સમજી લેવું જોઈએ.
શાસ્ત્રકારનું લક્ષ અને તેમાં પણ ખાસ કરીને, જૈન શાસ્ત્રનું લક્ષ જરા પણ ભૌતિકવાદી નથી. માનસિક વિકલ્પો દૂર કરી, આત્માનો શુદ્ઘ ઉપયોગ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય, એ જ એકમાત્ર લક્ષ રહ્યું છે. આ લક્ષને સિદ્ધ કરવા માટે બુદ્ધિને છૂટ્ટી મુકી શકાતી નથી. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે બૌદ્ધિક સમાધાન થયા પછી બુદ્ધિ વ્યવહાર ક્ષેત્રથી વેગળી થઈ શુદ્ધ લક્ષ પ્રત્યે વળે છે. જેને જૈન શાસ્ત્રોમાં ધ્યાનયોગ કહેવામાં આવ્યો છે. જ્ઞાન અને ધ્યાન આ બંને ઉપાસનાની મુખ્ય બે બાજુઓ છે. જ્ઞાનમાં વિસ્તાર છે જ્યારે ધ્યાનમાં સંકોચ છે. જ્ઞાનમાં જાણવાનું છે જ્યારે ધ્યાનમાં ભૂલવાનું છે. જ્ઞાન વિશેષ પ્રત્યે વળે છે જ્યારે ધ્યાન સામાન્ય તત્ત્વનો સ્પર્શ કરે છે. અનેક અંશોને સ્પર્શ કર્યા પછી જ્ઞાન પાછું વળે છે અને ધ્યાનમાં પરિણત થાય છે અર્થાત્ એક તત્ત્વ ઉપર આવીને સ્થિર થાય છે.
જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં જૈન શાસ્ત્રકારોએ ક્ષેત્ર સંબંધી અને આકાશીય ગ્રહો સંબંધી સુવ્યવસ્થિત ઘટમાળનું પ્રદર્શન કરી, બુદ્ધિને પૂરો ક્ષેત્રીય ખોરાક આપી દીધો અને આ ક્ષેત્રીય હિસાબ કિતાબ એટલો બધો સચોટ તથા ગણિતબદ્ધ કે જેમાં જોમેટ્રીના બધા સિદ્ધાંતો સમાવિષ્ટ થયેલા છે.
ભગવાન મહાવીરે વૈજ્ઞાનિક ઢંગથી પૂરેપૂરા હિસાબ સાથે જંબૂઢીપની પરિધિનું માપ આપ્યું છે, તે જોમેટ્રીના સિદ્ધાંત પ્રમાણે બરાબર ઠીક ઉતરે છે.
જંબુદ્રીપ પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ છે. તેનો વ્યાસ એક લાખ યોજનનો છે અને તેની પરિધિ ૩, ૧૬, ૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩ા આંગુલ, ૫ જવ, ૧જૂ, ૧ લીંખ, ૬ વાલાગ્ર અને ૧ વ્યવહાર પરમાણું જેટલી છે.
જૈન શાસ્ત્રનું આ આખું વર્ણન ધ્યાનયોગને સ્થિર કરવા માટે છે અને અધ્યેતાની બુદ્ધિ સૂક્ષ્મ અને ગણિત બદ્ધ થાય તેમજ તત્ત્વદર્શી બને તે લક્ષે કરવામાં આવ્યું છે. તેમાં નદીઓ, પહાડો અને વનખંડો વગેરેના અતિ રમણીય અને વાસનાઓથી મનને મુક્ત કરે તેવા ભવ્ય વર્ણનો છે. આ બધા વર્ણનો કોઈ માણસને યાત્રા કરવા માટે કે બીજા પ્રદેશની ધન સામગ્રીને ખેંચી લાવવા માટે નથી પરંતુ માનવની બુદ્ધિ ક્ષેત્રીય સમાધાન
400
AB
26
Page #33
--------------------------------------------------------------------------
________________
મેળવી સંતુષ્ટ થાય અને પોતાના ઘર તરફ વળે. તેવું તેનું ઉત્તમ લક્ષ છે.
જૈન ધર્મના ભૂગોળ તથા ખગોળશાસ્ત્ર આજના વિજ્ઞાન સાથે મેળ ધરાવતા નથી. જૈન દર્શનના ગણિત પ્રમાણે રોજ બદલાવકો સૂર્ય અને બદલાવકો ચંદ્ર આવે છે અર્થાત્ જે સૂર્ય સોમવારે ઉગે છે તેનો વારો બુધવારે આવે છે અને મંગળવારે જે સૂર્ય ઉગે છે તેનો વારો ગુરુવારે આવે છે. આમ બે સૂર્ય વારાફરતી ઉદયમાન થઈ આકાશમાં ફરતા રહે છે. એવી જ રીતે બે ચંદ્રનું પણ ગણિત છે. જે આજના જગતમાં વૈજ્ઞાનિક મનુષ્યને પચે તેવું નથી. ઉપરાંત આજે વૈજ્ઞાનિકો ઉત્તર ધ્રુવ તરફ છ મહિના રાત્રિ અને છ મહિના દિવસનું કથન કરે છે. તેનો પણ જૈન ગણિતમાં મેળ બેસવો મુશ્કેલ છે. આ જ રીતે ગંગા અને સિંધુ જે બંને મહાન નદીઓ ભરતક્ષેત્રમાં આવે છે તે બે ગુફાઓમાંથી પાર થઈને દક્ષિણ ભરતક્ષેત્રમાં આવે છે. તેવી જેનભૂગોળની માન્યતા છે. જ્યારે આવી ગુફાઓનો પત્તો મેળવવો આજના માનવોની સંકુચિત શક્તિના કારણે મુશ્કેલ નહીં પણ અતિ મુશ્કેલ છે. આવા તો અટપટા કેટલાય પ્રશ્નો ઊભા થાય તેમ છે. માટે અહીં બંધુઓ! જૈનભૂગોળને વિજ્ઞાન સાથે મેળ બેસાડવાની કોશિશ કરવી તે લક્ષહીન વાત જેવું છે કારણ કે જૈન ખગોળ અને ભૂગોળ આધ્યાત્મિક દષ્ટિ ધરાવે છે. જ્યારે વૈજ્ઞાનિકો પ્રત્યક્ષ અને શોધ દષ્ટિ ધરાવે છે અને તેઓની શોધ હજુ ચાલુ જ છે. માટે પવિત્ર જૈન આગમના ભાવોને કેવળીગમ્ય સ્વીકારી, તે ભાવો ઉપર માનવની નાની બુદ્ધિથી ટીકા ટીપ્પણી કરવી તે ઉચિત નથી, તેનું વજન કરવા માટે બુદ્ધિ ચલાવવી તે આપણી જ કુપાત્રતાને પ્રગટ કરવા જેવું છે.
વસ્તુતઃ આજે હજારો વરસથી અસ્મલિત ભાવે આ આગમો જળવાઈ રહ્યા છે અને સમસ્ત આગમોનું એક માત્ર લક્ષ ત્યાગ વૈરાગ્ય છે. એટલે આ આપ્તવાણીમાં જરાપણ કુતર્ક કરવા જેવું નથી. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ કે તે વિષયને સ્પર્શ કરતા સૂર્ય પ્રજ્ઞપ્તિ કે ચંદ્ર પ્રજ્ઞપ્તિ શાસ્ત્રો ગણિત વિજ્ઞાનના આધારે કેટલું ઉચ્ચકોટિનું રેખાંકન કરે છે તે અધ્યયન કર્તાએ શીખવા જેવું છે.
આપણે ત્યાં ચાર અનુયોગનું વર્ણન આવે છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણકરણાનુયોગ અને (૪) ધર્મકથાનુયોગ આ બધા અનુયોગ આત્મલક્ષી વીતરાગભાવને પ્રગટ કરવા માટે છે. જેમાં ગણિતાનુયોગનો સમગ્ર વિષય મનુષ્યની બુદ્ધિને સ્થિર કરાવવા માટે છે. તે બધુ ગણિતબદ્ધ છે, સંતુલનમાં રહેલું છે. માટે કર્તુત્વ કે રાગ દ્વેષના પરિણામો છોડવા જોઈએ. સંસારના પદાર્થોનું અસ્તિત્વ સ્વયં પોતાની શક્તિના આધારે છે અને તેનું ગણિત અને માપ તોલ સુનિશ્ચિત છે માટે બધા
$(
27 ,
Page #34
--------------------------------------------------------------------------
________________
પદાર્થોનું દર્શન કરી તેનું ગણિત કરી જીવે પાછા વળી પોતાના કેન્દ્રમાં સ્થિર થવા જેવું છે. ઉપસંહાર :
આ લેખ પૂરો કરતા અમારે એટલું જ કહેવાનું છે કે જૈન શાસ્ત્રો પ્રત્યે મનુષ્યની ભક્તિ ઊંડાઈથી કેળવાય તથા તેમના નિર્મળ શબ્દો. ભાષાનો અઅલિત પ્રવાહ મનષ્ય મનને નિર્મળ બનાવે, તે ઉપાદેય છે. શાસ્ત્રોની ભાષા અર્ધમાગધી હોવા છતાં તેમાં કેટલું સૌષ્ઠવ અને માધુર્ય ભરેલું છે તે પાઠ કર્તાએ પોતાની વિવેકબુદ્ધિથી અનુભવ કરી નત મસ્તક થવું જોઈએ, આ આગમો આપણી મોટી સંપત્તિ છે અને જૈનશાસનનો પાયો છે, તે ભૂલવું ન જોઈએ. કેવળ જૈનશાસન નહીં પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિ તથા ત્યાગમય સંસ્કૃતિમાં ભારતીય તત્ત્વજ્ઞાનનો જે મહિમા છે અને તેમાં પણ જૈનશાસ્ત્રોએ પૂરો ભાગ ભજવ્યો છે તે ભારતના કોઈપણ વિદ્વાનોએ નજર અંદાજ ન કરવો જોઈએ. વિશ્વના બીજા રાષ્ટ્રોના ખાસ કરીને જર્મનના વિદ્વાનોએ જૈન સંસ્કૃતિ તથા તત્ત્વજ્ઞાનને ખૂબ જ બિરદાવ્યું છે અને ઘોષણા કરી છે કે– ભારતના આધ્યાત્મિક જગતમાંથી જૈન તત્ત્વજ્ઞાનને કે તેમની અહિંસાની સાધનાને હટાવી દેવામાં આવે તો ભારતીય સંસ્કૃતિનો મહિમા આઠ આના કરતા પણ ઓછો થઈ જાય, તેવો સંભવ છે. ભારતના મહાન સંત સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ભારતના બગીચામાં વિકાસ પામેલો જૈન ધર્મ ઉચ્ચકોટિનો ગુલદસ્તો છે. સંત વિનોબા તો જૈન તત્ત્વજ્ઞાનથી ખૂબ જ પ્રભાવિત થયેલા છે અને કહે છે કે– જૈન તત્ત્વજ્ઞાન પરમ વિરક્તિનું સૂચક છે તે જ રીતે કાકા સાહેબ કાલેલકર જૈન ધર્મના સ્યાદવાદથી મંત્રમુગ્ધ છે. તો આપણે આ બધા શાસ્ત્રોની ઊંડાઈમાં અગવાહન કરી દિવ્યતા મેળવવાની છે. તેના ઉપર કુતર્કથી બીજા કોઈ પણ વિરાધનાપૂર્ણ અભિપ્રાયો આપવાની આવશ્યકતા નથી.
અંતે આગમ અનુવાદના આ મહાકાર્યમાં શાસ્ત્રનું નેતૃત્વ કરનારા આગમરત્ન ત્રિલોકમુનિ છે. પ્રાણ પરિવારના પ્રબુદ્ધ મહાસતીજીઓએ આગમ અનુવાદનો ભગીરથ પુરુષાર્થ કર્યો છે, તે સતીમંડળનું નેતૃત્વ મહાપુણ્યશાળી સાક્ષાત્ ભગવતી સ્વરૂપ લીલમબાઈ મ.એ સ્વીકાર્યું છે. તે સહુને હૃદયના આશીર્વાદ છે કે તેઓ ધારેલું કામ પૂર્ણ કરી ગોંડલ ગચ્છની જ્ઞાન સાધના ઉપર સુવર્ણ કળશ ચઢાવે, શાસનની પ્રભાવના કરી અમરત્વને પ્રાપ્ત કરે... આનંદ મંગલમ્
જયંતમુનિ પેટરબાર
'
G 28 ON
Page #35
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
ભ્રાન્તિ ભંજક ભગવંતના પરમાગમ ભાગ્ય યોગે મને મળી ગયા, સ્વાધ્યાય ચિંતન કરવાના સુઅવસરો "પ્રાણ" પસાયે પાંગરી રહ્યા, "ફૂલ-આમ્ર" ગુરુણીના કૃપા ભર્યા વરદ્ હસ્ત મમ શિર પર રહો, સંપાદન કાર્ય સફળ બને તેવું સામર્થ્ય બળ સદા મળતુ રહો.
પ્રિય વાચક સજ્જન ગણ !
આજે આપના કરકમળમાં જંબૂદ્બીપનું સાદ્યંત દર્શન કરાવતું આગમ શ્રી 'જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ' નામનું ઉપાંગ સૂત્ર અર્પણ કરી રહ્યા છીએ, તેનો આનંદ રોમેરોમ છવાઈ રહ્યો છે.
આ સૂત્રમાં ગણિત સહિત, નય-પ્રમાણ સહિત, ભૂગોળનું અદ્ભુત, વાસ્તવિક યથાતથ્ય વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન અનંત જ્ઞાની અરિહંત પરમાત્માના જ્ઞાનની પ્રસાદી રૂપ છે. તે કોઈ દંતકથા નથી કે નથી કપોલ કલ્પિત ગપ્પા. હા ! તેનો વિસ્તાર વિસ્મય પમાડે તેવો જરૂર છે. આ સૂત્રનું ઊંડાણથી અધ્યયન કરવામાં આવે, છ દ્રવ્યના ગુણ-પર્યાયની લીલા જાણી લેવામાં આવે તો મોક્ષગામી જીવો માટે મુક્તિનું કારણ બની શકે છે.
જ્ઞાની પુરુષો કહે છે કે જ્ઞાન ગમક થાય તો ચેતનામાં ચમક પ્રગટે અને તે જ્ઞાન ઝમક ઝમક કરતું ઝળકી ઊઠે. જિનવાણીમાં જો પ્રાણ પાંગરે તો સંસાર સાગરને પાર કરી શરીર રૂપ નાવ નાંગરે અને જન્મ-મરણનો નાશ કરી, અવ્યાબાઘ સુખને પ્રાપ્ત કરી, સિદ્ધાલયના કાંગરે પહોંચી જઈ જીવ અવિચલ પદને પ્રાપ્ત કરે છે. શાશ્વત શાંતિનો સ્વાદ માણતો તે લોકાગ્રે વસી સદાકાળ માટે સ્વરૂપ સામ્રાજ્યનો સમ્રાટ બનીને જીવે છે.
પ્રસ્તુત સૂત્રનું નામ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ છે. આ ક્ષેત્રમાં જંબૂ નામના અનેક વૃક્ષો
29
Page #36
--------------------------------------------------------------------------
________________
હોવાથી તેનું નામ જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ તેવું સાર્થક છે. સ્થવિર મુનિપુંગવોએ આ સૂત્રના પ્રકરણોને અધ્યયન, ઉદ્દેશક કે વિભાગ, તેવા નામ ન આપતા, ગુણ નિષ્પન્ન, અર્થ પરક, યથાર્થ એવું વક્ષસ્કાર” નામ આપ્યું છે.
‘વક્ષસ્કાર'નો અર્થ શોધવા આ સંપાદિકાને બહુ દિન ચિંતન, મનનની મસ્તી માણવી પડી છે. વક્ષ શબ્દ ઘણો આલાદ જનક છે. વક્ષ એટલે ઊભરેલો, ઉપર ઊઠેલો ભાગ. તે ઊભરેલો ભાગ જમીન ઉપરનો હોય કે શરીર ઉપરનો હોય; આનંદ, હર્ષ ગુણમાંથી ઊભરાયો હોય કે પદાર્થ કક્ષમાંથી ઊભરાયો હોય, તેને વક્ષ કહેવામાં આવે છે. માનવ શરીરમાં નાભિથી ઉપર ઊભરેલા ભાગને વક્ષસ્થળ કહે છે અને જમીન ઉપરના ઊભરેલા, ઉપર ઉઠેલા ભાગને વક્ષસ્કાર (પર્વત) કહે છે. મહર્ષિ પુરુષો ઉપાંગ સૂત્રમાં જેવું, જે જાતનું વર્ણન કરે છે, તેને તેવું જ નામ આપે છે. તેઓનો એક પણ અક્ષર નિરર્થક હોતો નથી. તેથી જ પ્રસ્તુત સૂત્રના પ્રકરણોને વક્ષસ્કાર નામ આપ્યું છે.
લોકમાં છ દ્રવ્ય છે. તેમાંથી પાંચ અજીવ છે, તે પૈકીના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આ બે દ્રવ્ય લોક વ્યાપી છે અને આકાશાસ્તિકાય લોકાલોક વ્યાપી છે તે એક દ્રવ્ય છે. આ ત્રણે અરૂપી દ્રવ્યો પોતાના સ્વભાવમાં સ્થિર રહે છે. પોત-પોતાના સ્વભાવાનુસાર ગુણ-પર્યાયમાં દ્રવ્યા કરે છે.
પુલાસ્તિકાય દ્રવ્યો આખા લોકમાં ઠસોઠસ ભરેલાં છે અને તે સ્વભાવ-વિભાવ રૂપે પરિણત થયા કરે છે. પુદ્ગલ પરમાણુઓ પોતે પોતાના શુદ્ધ સ્વભાવમાં છે. સ્થવિરા ભગવંતો એ તેના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. વિસસા, મિશ્રા અને પ્રયોગસા. શુદ્ધ સ્વભાવી પરમાણુઓ સ્વ પ્રયોગથી એટલે સ્વભાવથી (વિસસાથી) કે પર પ્રયોગ (પ્રયોગસા)થી બીજા પરમાણુઓ સાથે સંયોગ સંબંધથી જોડાય છે ત્યારે નવું રૂપ સર્જિત થાય છે અને તે વર્ગણા કહેવાય છે.
વિસસારૂપે પુદ્ગલ સ્કંધોની વણા સર્જાય છે ત્યારે તેના વિવિધ આકાર સર્જાય છે, સ્વાભાવિક પરિણતિથી જ પુરુષાકાર લોક સર્જાયો છે અને તે શાશ્વત છે. આ લોકમાં જીવ અને પુદ્ગલ ઠસોઠસ ભર્યા છે. પરમાણુ પુદ્ગલ સ્કંધરૂપે પરિણત થાય, તે તેનો વિભાવ છે. પૌદ્ગલિક દરેક સામગ્રીના વિભાવને વૈભવ કહેવાય છે. જીવ આ વૈભવનો લાભ લે છે, તેને માણે છે અને તેને સુખ, દુઃખ રૂપે અનુભવે છે. જીવો અનાદિકાળથી
30
Page #37
--------------------------------------------------------------------------
________________
( 5.
પોતાનું સ્વરૂપ ભૂલી પૌદ્ગલિક વૈભવમાં પોતાનું સુખ-દુઃખ માની બેઠા છે અને તેથી જ તે સંસારી કહેવાય છે. સંસારી જીવ સ્વપુરુષાર્થથી આ પુલોને ગ્રહણ કરે છે, તે કર્મ કહેવાય છે અને કર્મ સંયોગે, પુદ્ગલ સહાયે જીવ શરીર બનાવે છે. આવા શરીરધારી જીવો લોકમાં ઠસોઠસ ભર્યા છે.
આ પ્રમાણે વાર્તાલાપ કરતાં જ્ઞાની ભગવંતોએ આ સૂત્રમાં પુદ્ગલને મુખ્ય કરી, દ્વીપ સમુદ્રનું જ્ઞાન કરાવી, ચેતન્ય સ્વરૂપી જીવને પરથી પરાંગમુખ કરાવી, સ્વ સન્મુખ કરવા માટે ઉપદેશ આપ્યો છે. લોકમાં પુગલ સ્કંધો જ્યાં-જ્યાં ગોઠવાયા છે, તેનું નાનકડું સેમ્પલ જંબૂદ્વીપના વર્ણનના માધ્યમે પ્રગટ કર્યું છે. અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત પુદ્ગલનો પ્રચય નીચે ઊતરતો જાય છે, તેને અધોલોક કહે છે. શુભ વર્ણાદિ યુક્ત પુગલ પ્રચયો ઉપર ઊભરતા જાય છે તેને ઊર્ધ્વલોક કહે છે. તે બંને લોકની મધ્યમાં જે પુલ પ્રચય ઊભરતો-ઊભરતો એક લાખ યોજન પર્વત ઉપર ઊભરેલો છે તેને મેરુ પર્વત કહે છે. તે મેરુ પર્વત સર્વની મધ્યમાં છે. તેને ફરતો જંબૂદ્વીપ છે. ચાલો, આપણે જંબૂદ્વીપની યાત્રાનો પ્રારંભ કરીએ. પ્રથમ વક્ષસ્કાર – આપણું માનસપક્ષી ઊડીને મધ્યલોકના મધ્યભાગમાં નીચે ઉતરી ગયું. જંબૂદ્વીપનો આછેરો ખ્યાલ લેવા માટે તેમણે સીધા પુદ્ગલપ્રચય રાજાનો સંપર્ક સાધ્યો અને પ્રશ્ન કર્યો– આપના દેશમાં કયો માલ પ્રચુર પ્રમાણમાં થાય છે? તેનો ઉપયોગ ક્યાં, કેટલા પ્રમાણમાં થાય છે? જુલપ્રચય રાજાએ ઉત્તર આપ્યો- અમારા રાજ્યમાં પૌદ્ગલિક સામગ્રીનો વૈભવ પ્રચુર પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તે આખા જગતને લાલાયિત કરી આંદોલિત કરી દે છે. અમારો માલ એકેન્દ્રિય જીવો ગ્રહણ કરે છે, તે નાના નાના શરીરો બનાવી અખિલ વિશ્વમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના રૂપમાં વિકાસ પામી જન્મ-મરણ કરતા રહે છે. અમારા માલથી જ પૃથ્વીકાયના જીવો જંબૂદ્વીપના પર્વતો, ક્ષેત્રો બનાવે છે. અપકાયના જીવો નદીઓ, તળાવો બનાવે છે. અમારા માલની ખૂબી એ છે કે તેની પર્યાયો બદલાય છે. પણ તેનો કદી વિનાશ થતો નથી. દ્રવ્યના રૂપમાં અમારું અસ્તિત્વ કાયમ રાખીને સ્કંધરૂપ વિભાવમાં પરિણત થતાં અમારા માલના આધારે જ તેઓ બધા ક્ષેત્રાદિ રચે છે. તે પૈકીનો આ જંબૂદ્વીપ પણ ત્રણ પ્રકારના પુદ્ગલ સ્કંધોથી આકાર પામે છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
તેમાં પણ ઉપર બેઠેલા ગોળાકાર મેપર્વતની ચારેય બાજુ પરમાણુ પુદ્ગલોની વર્ગણાઓ એક લાખ યોજન પર્યત ગોઠવાઈને ધરતીના રૂપમાં આકારિત બની છે. તે ધરતીના છેડે તે વર્ગણાઓ ઉપર ઊભરાતી-ઊભરાતી ગવાક્ષજાળી સહિત જિલ્લાના રૂપમાં આકારિત થયેલી છે.
તેના ઉપર પદ્મવર વેદિકા(પાળી), વનખંડ ઈત્યાદિ રચનારૂપ પુદ્ગલોનો દ્રવ્યાનુયોગ રચાઈ ગયેલો છે.
પુદ્ગલોની આ કુદરતી રચનાઓ જેટલા આકાશને અવગાહીને રહે છે, તેને માનવો ક્ષેત્ર કહે છે. જંબૂદ્વીપમાં ૧૯૦ ખંડ ગોઠવાયેલા છે. તેમાનો એક ખંડ-વિભાગ ભરત ક્ષેત્રનો છે. તેના દ્વારા ક્ષેત્રાનુયોગ, તે સર્વની લંબાઈ આદિ માપ બતાવતા ગણિતાનુયોગ પ્રગટ કર્યો છે, પુદ્ગલ પ્રચયનું વર્ણન કરતાં, તેના વર્ણાદિગુણો, પર્વત, ભરત ક્ષેત્રાદિના વૃક્ષમાં કેવી રીતે રહ્યા છે, તેનું કથન કરી ભાવાનુયોગ અને તેની સ્થિતિ પ્રગટ કરી કાલાનુયોગનું કથન કર્યું છે. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ ચાર અનુયોગથી પ્રગટ થતાં જેબૂદ્વીપના પુદ્ગલો પ્રથમ વક્ષસ્કારની ધરતી બની શોભી રહ્યા છે.
અમારા પુદ્ગલોના માલથી શરીર બનાવતા શરીરધારીઓને પુગલો પોતાની ગોદમાં રાખે છે અને ચારે ગતિમાં લઈ જઈને અમારા પુદ્ગલ સામ્રાજ્યના રહેલા ધરતી, કિલ્લા, પર્વત ઉપર રમાડે છે. દેવગતિમાં લઈ જઈને પદ્મવરવેદિકા, વનખંડ, ભરતક્ષેત્ર, વૈતાઢય પર્વત, ગંગા-સિંધુ નદીના રમણીય સ્થાનમાં ફેરવે છે અને પર્વત, ગુફા, નદીઓના અધિષ્ઠાતા દેવ બનાવી ત્યાં ગોઠવી દે છે. અમારા માલમાંથી જ બનાવેલા ઝરૂખા, કૂટ, ઝરણા, કહ, શ્રેણી રૂપ નગરો, મહેલો, પ્રાસાદો વગેરે વિભિન્ન રમણીય સ્થાનોમાં ક્રીડા કરાવે છે અને તેઓને મારા કાળ નામના મિત્રના હાથમાં સોપી દે છે તે કાળ મિત્ર તેને એક પલ્યોપમાદિ કાળ મર્યાદા સુધી જીવન વ્યતીત કરાવે છે.
જે જીવો અમારા માલનો સંગ કનિષ્ઠ રૂપે કરે છે, તેને તેઓ નરક, તિર્યંચના કનિષ્ઠ સ્થાનમાં લઈ જાય છે અને કર્કશ-ઉષ્ણાદિ રૂપ બનાવી રાખેલા ત્યાંના પુગલો ઉપર ખેલકૂદ કરાવે છે.
જે લોકો અમારા માલનો શ્રેષ્ઠરૂપે સંગ કરે છે તેને તેઓ મનુષ્યાદિ સ્થાનમાં
Page #39
--------------------------------------------------------------------------
________________
Th( 5.
લઈ જાય છે. ત્યાં સનો સંગ થતાં તેઓ અમારો સંગ છોડી દે છે. તેથી સિદ્ધાલયમાં પહોંચાડવા અમે વળાવીયા થઈએ છીએ. આ રીતે પુદ્ગલપ્રચય રાજા માનસ પક્ષીને કહે છે કે તમે જો મારું પ્રકરણ ખોલશો તો મને વિસ્તારથી પામી શકશો. બીજો વક્ષસ્કાર – આપણું માનસ પક્ષી ઊડીને કાલચક્રવાલ કુમારના દેશમાં આવી પહોંચ્યું. તે કાલચક્રવાલ કુમારના રાજમંદિરના કક્ષમાં જઈને સીધુ કાલકુમારને મળ્યું અને વિનય સહિત શિષ્ટાચારથી પૂછ્યું, આપના દેશમાં જ્યાં જોઈએ ત્યાં રમણીયતમ વાતાવરણ દષ્ટિગોચર થાય છે. પક્ષીનો કલરવ, વનસ્પતિની રસાળતા, ધરતીની મનોહરતા, ઊંચા-પહોળા મનુષ્યો યુગલના રૂપમાં દેખાય છે. શું આવું વાતાવરણ સદાકાળ રહે છે?
પક્ષીની વાત સાંભળી કાલકુમાર ઉદાસીન બની ગયા. તેમણે પોતાના દેશનું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો.
જૂઓ માનસ પક્ષીરાજ ! મારા મોટાભાઈએ દસ ક્ષેત્રનું રાજ્ય મને સોંપ્યું છે. તેમાંના બે ક્ષેત્ર આ જંબુદ્વીપમાં છે. એકનું નામ ભરત અને બીજાનું નામ ઐરાવતક્ષેત્ર. તેમાં તમે આ ભરતક્ષેત્રમાં આવ્યા છો. મારું કાર્ય સ્થિતિ નિર્માણ કરવાનું છે. મારા મોટાભાઈ પુગલનો જે માલ જીવોને આપે તે માલનું નિર્માણ કેટલો સમય રાખવું અને પછી બદલી દેવું તેનો ખ્યાલ માટે રાખવો પડે છે.
મારી પાસે છ પ્રકારનો માલ હોય છે. શુભતમ, શુભતર, શુભ, અશુભ, અશુભતર, અશુભતમ. જે જીવો પાસે જેવી પુણ્ય પાપની મૂડી હોય તેવો માલ મારી પાસેથી ગ્રહણ કરી શકે છે.
જ્યારે પુણ્યશાળી આત્માઓ આવે ત્યારે તે મૂલ્યવાન(શુભતમ) માલ ગ્રહણ કરે છે. તે વખતે વાતાવરણ અતિ રમણીય બની જાય છે અને ત્રણ ગાઉની ઊંચાઈવાળા માનવોને ત્રણ પલ્યોપમની સુદીર્ઘ સ્થિતિ હું પ્રદાન કરું છું.
તે સમયે કેટલાક બાદ એકેન્દ્રિય જીવો તે ધરતી ઉપર અતિ રમણીય રંગ-બે રંગી પુદ્ગલોમાં સુશોભિત થઈ વનસ્પતિનું રૂપ ધારણ કરે છે. જુદા-જુદા ગુણધર્મોથી મનોહર દસ જાતિના કલ્પવૃક્ષો જીવોની મનોકામનાને પૂર્ણ કરે છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
માનસ પક્ષીરાજ ! તમે અત્યારે જોઈ રહ્યા છો તેવા પ્રકારની શુભતમ સ્થિતિયુક્ત એક વિભાગ પૂર્ણ થાય. ત્યાર પછી જીવો કંઈક ન્યૂન પુણ્ય પ્રભાવે મારી પાસેથી શુભતર -બીજા પ્રકારનો માલ ગ્રહણ કરે છે. તે યુગલ દંપતિઓ મારા પ્રભાવે બે ગાઉની ઊંચાઈવાળા થાય છે અને તે જીવોને હું બે પલ્યોપમની સ્થિતિ પ્રદાન કરું છું. તે જીવો કામરાગ પૂર્ણ બની સુખી અવસ્થામાં કાલ વ્યતીત કરે છે. આ રીતે બીજો વિભાગ પૂર્ણ થાય છે.
પક્ષીરાજ ! તમે જૂઓ તો ખરા ! મારા ત્રીજા વિભાગમાં તો અવનવા દશ્યોનું સર્જન થાય છે. પ્રારંભમાં તો ન્યૂનતર પુછ્યવાળા જીવો સુખેથી જીવન જીવવા માટે ત્રીજા પ્રકારનો શુભ માલ ગ્રહણ કરે છે. એક ગાઉના શરીરવાળા જીવો એક પલ્યોપમ સુધી પુણ્ય ભોગવી શકે છે.
ત્યાર પછી મારા રાજ્યનું દશ્ય બદલાય જાય છે.
હું શુભ પુદ્ગલો સાથે થોડા થોડા અશુભ પુદ્ગલોનું મિશ્રણ કરીને માલ આપું છું. તેથી માનવો કાંઈક અશાતા અનુભવતા, ક્ષુધાતુર, અલ્પ સંખ્યક ફળ-ફૂલ માટે ક્લેશ અનુભવતા આર્તધ્યાનના પરિણામવાળા યુગલ દંપતિઓ સર્જાય છે. સાધનોની સુવિધા ન મળતાં અરસ-પરસમાં મારા-તારાનો ભેદ થતાં તે બે ને સમજાવનાર ત્રીજો વ્યક્તિ પ્રવેશ કરે છે. તે ત્રીજો પુરુષ એટલે કુલકર. તે યુગલિક પ્રજા ઉપર કંટ્રોલ કરે છે.
ત્યાર પછી નાભિ કુલકર અને મરુદેવા માતાની કુક્ષિએ ઉજ્જવળ, શાંતરસના પરમાણુનો, તીર્થંકર નામ કર્મ યોગ્ય ઉત્તમોત્તમ માલ લઈને ૠષભકુમાર મારા રાજ્યમાં પ્રવેશ કરે છે. તે ૠષભકુમારને પોતાના ચેતન સ્વરૂપની જાણ-પીછાણ થઈ ગઈ હોવાથી
તે
પુદ્ગલના સંગથી નિસંગી થવા તીર્થંકર નામ કર્મરૂપી પૌદ્ગલિક સાધનને મ્યાનમાં રાખીને જ અવતાર ધારણ કરે છે. જે કર્મ રૂપ પુદ્ગલોના સાધનો પ્રાપ્ત થયા છે તેને ઋષભ અનાસક્તપણે ભોગવીને છોડી દે છે. ૠષભ રાજા પ્રજાને નીતિ-વ્યવહાર, કૃષિ, શિલ્પ શીખવાડી, રાજ્ય વ્યવસ્થાનું સ્થાપન કરી, પુત્રોને રાજ્ય ઉપર આરૂઢ કરી, ભોગમાંથી યોગ તરફ જાય છે. હજાર વર્ષ સુધી સાધના કરી, નિસંગ દશાનો અનુભવ કરતાં, કેવળજ્ઞાન, કેવળ દર્શન, શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી, તીર્થંકર નામ કર્મના સાધનને બહાર લાવી, તેનો ઉપયોગ કરી, ચાર તીર્થની સ્થાપના કરી, ધર્મરાજ્યનું સ્થાપન કરે
34
Page #41
--------------------------------------------------------------------------
________________
છે. ઋષભ અહંનું ચરિત્ર ખરેખર અપૂર્વ અને અદ્ભુત છે. અંતે ૮૪ લાખ પૂર્વ પૂર્ણ થતાં ઋષભ અહંત પદગલ લોકથી અલગ થઈ સ્વરૂપાનંદી બની જાય છે. તેમના તેજસ્વી શરીરની અંતિમ વિધિ કરવા ઊદ્ગલોકમાંથી દેવો આવે અને ત્યાગી મહાત્માનું શરીર કેટલું પૂજનીક, અર્ચનીક છે તે તેમના શરીરને વંદન નમસ્કાર કરીને ઋષભ અહંતના શરીરના દાઢ, અસ્થિ ગ્રહણ કરીને તીર્થકરના સ્થૂલ દેહના મહિમાને પ્રગટ કરે છે. ત્રીજો વિભાગ પૂર્ણ થતાં ચોથા વિભાગમાં ઋષભ સમાન તીર્થંકરાદિ મહાપુરુષો જન્મ ધારણ કરે છે. આ રીતે ચોથો વિભાગ પૂર્ણ થાય છે.
ત્યારપછી જીવોના પુણ્ય ઘટી જવાથી તે જીવો મારી પાસેથી અશુભતર અને ક્રમશઃ અશુભતમ માલ ગ્રહણ કરે છે. અશુભતર અને અશુભતમ માલના પ્રભાવે ચારે બાજુ પાંચમાં અને છઠ્ઠા વિભાગના દુઃખમય દશ્યો સર્જાય છે, માનવોના નાના નાના દેહ, ૭ર બિલમાં જ નિવાસ, મનુષ્યોની અતિ દુઃખી અવસ્થા થાય છે.
આ રીતે સારા-નરસા છ વિભાગ અને નરસા-સારાના બીજા છ વિભાગમાં માનસ યાત્રી પક્ષીને પદ્ગલિક જગતમાં ફેરવી, ભિન્ન-ભિન્ન દશ્યો બતાવીને કહ્યું કે અમારું ક્ષેત્ર નિહાળવા તમે બીજા વક્ષસ્કારના કક્ષને ખોલીને જોશો ત્યારે તેને માણી શકશો. હવે અમારા ત્રીજા ભાઈના રાજ્યમાં પધારો. ત્રીજો વક્ષસ્કાર - આપણું માનસ પક્ષી ઊડ્યું અને આવી ચઢયું ત્રીજા વક્ષસ્કારના કક્ષમાં. ત્યાં કર્મભોગ કુમારનું સામ્રાજ્ય છે. માનસ પક્ષીની જાણવાની આતુરતા જોઈને કર્મભોગકુમારે પોતાના રાજ્યના વર્ણનનો પ્રારંભ કર્યો અને કહ્યું કે આ કક્ષમાં કર્મ અને ધર્મ, મારું અને તારું, જ્યાં જૂઓ ત્યાં પુલનું રાજ્ય જોવા મળે છે. આ કક્ષમાં પુદ્ગલપિંડના ભોગ અને અંતે તેના ત્યાગ માટે સર્જિત ભરત રાજાનું વર્ણન છે. તે સ્વયં પોતાનું કથાનક કહે છે તે તમે સાંભળો.
ઋષભપિતાએ અમારા સો ભાઈઓમાં રાજ્યનું વિભાજન કર્યું હોવા છતાં સંપૂર્ણ ભરતક્ષેત્રના ભોગ્ય ભોગોને એકત્રિત કરવાની મારી તમન્ના કેવી હોય છે? તે ભરતક્ષેત્રને વશ કરવા, પૌદ્ગલિક સુખ ભોગવવા ક્યા ક્યા સાધન જોઈએ તે હું તમોને સમજાવું છું.
ભરતક્ષેત્રના છખંડને જીતવા મેં બહુ પુણ્ય કરી સાત એકેન્દ્રિય રત્ન અને સાત
35
Page #42
--------------------------------------------------------------------------
________________
પંચેન્દ્રિય રત્ન પ્રાપ્ત કર્યા. સાત પંચેન્દ્રિય રત્નમાં સવારી કરવા અશ્વ રત્ન અને હસ્તિ રત્ન, સેનાને સંભાળવા સેનાધિપતિ રત્ન, રહેવાના સ્થાન પ્રાપ્ત કરવા વર્ધકીરત્ન, શુભ મુહૂર્ત કાઢવા પુરોહિત રત્ન, વિવિધ પ્રકારની રસોઈ જમવા માટે અને અને પ્રાપ્ત કરવા ગાથાપતિરત્ન, ઋતુને અનુકૂળ પાંચે ઈદ્રિયના ભોગ માટે સ્ત્રીરત્ન તથા સાત એકેન્દ્રિય રત્નમાં પ્રકાશ માટે મણિરત્ન, ગુફામાં અજવાળા પાથરવા કાંકણી રત્ન, ગુફાના દ્વાર ખોલવા, રસ્તાને સમ બનાવવા દંડરત્ન, છ ખંડનું રાજ્ય મેળવવા ક્ષેત્રાદિનું જાણપણું મેળવવા, દિશા સૂચન કરે તેવું ચક્રરત્ન; નદી પાર કરવા ચર્મરત્ન; વરસાદ, તાપ આદિનું નિવારણ કરે તેવું છત્રરત્ન; શત્રુને જીતવા, કમ્મર પર ધારણ કરાતું અસિરત્ન, આ રીતે ચૌદ રત્નો ધારણ કરી, નવ નિધાન પ્રાપ્ત કરી છ ખંડનો અધિપતિ બની હું કર્મ ચક્રવર્તીપણે પંકાયો છું.
મારા પુણ્યયોગે હું જીવું ત્યાં સુધી પોલિક જગત મારી સેવા કરે પણ હું તેને પરલોકમાં સાથે લઈ જઈ શકતો નથી.
જૂઓ! પૌદ્ગલિક જગતની લીલા અજબગજબની છે. જે જીવો ઉચ્ચકોટિના ભોગો ભોગવ્યા જ કરે, તે જીવ સંસારનો ત્યાગ ન કરે તો કનિષ્ઠ જગ્યામાં ધકેલાઈ જાય છે અને જેઓ તેની સાથે મિત્રની જેમ અનન્ય ભાવથી વર્તે અને મુનિવેશ ધારણ કરે તો મોક્ષમાં પહોંચી જાય છે.
ત્રીજા વક્ષસ્કારના કક્ષમાં ભરત ચક્રવર્તી અરીસાભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ રીતે ભોગમાંથી યોગ તરફ જવાની પૂર્ણ પ્રક્રિયા ભરત રાજાના નાટકથી જોઈ આપણા માનસપક્ષીએ મનનશીલ બનીને, ત્યાંથી રવાના થઈને ચોથા ભાઈના રાજ્યમાં જવા વણથંભી યાત્રા લંબાવી. ચોથો વક્ષસ્કાર :- માનસ પક્ષી ઉડયન કરતું ચોથા વક્ષસ્કાર કક્ષમાં આવી પહોંચ્યું. ત્યાં તેણે ઉપચયકુમારનું રાજ્ય જોવા જંબૂદ્વીપની પ્રદક્ષિણા કરી. ભરત ક્ષેત્ર જેવા ઐરાવત ક્ષેત્રને, હેમવત જેવા હરણ્યવત ક્ષેત્રને, હરિવર્ષ જેવા રમ્યક વર્ષ ક્ષેત્રને તથા મહાવિદેહ અને દેવકુઉત્તરકુરુક્ષેત્ર જેવા ક્ષેત્રોને જોયા. ત્યાં મુખ્ય સુમેરુ પર્વત અને અન્ય ઘણાં પર્વતો, સરોવરો, નદીઓ, રમણીય ઝરણાઓ આવાસો, જાત-જાતના માનવો, પશુઓ, વનખંડો કુત્રિમ અને અકુત્રિમ સર્વ સ્થાનોને જોઈને માનસ પક્ષીરાજ ઠરી ગયા અને
(36
Page #43
--------------------------------------------------------------------------
________________
The .
ચિંતન-મનનની મોજ માણતાં યાત્રા આગળ ધપાવી. પાંચમો વક્ષસ્કાર – ઊડતું-ઊડતું માનસ પક્ષી પાંચમા વક્ષસ્કારના કક્ષમાં આવી ઊભું રહ્યું. તે પક્ષીરાજને અભિષેક રાજકુમાર મેરુ પર્વત ઉપરના પંડગવનમાં લઈ ગયા. ત્યાં એક નવજાત તીર્થકરની કાયા ઉપર કરાતો અભિષેક જોયો અને અંતરના ઉદ્ગાર સરી પડ્યા- વાહ ! અભિષેક કરાતી આ કાયા અણારંભી પુણ્યથી બંધાયેલી; સર્વ જીવો પ્રતિ કષ્ણા ભરેલી, વિશ્વ મૈત્રીની ભાવનાથી પુષ્ટ બનેલી, સમરસથી રસાળ થયેલી, સર્વોત્કૃષ્ટ ભાવ રસાયણ અને શાંત રસથી પૂર્ણ ભરેલી, સંયમ-તપની તેજસ્વિતાથી માનવતાની પરાકાષ્ટાએ પહોંચેલી, તીર્થકર નામ કર્મની પ્રકૃતિના પ્રચુર પુણ્યની આ લીલા છે. તે કાયાના ગુણગાન મુનિપુગંવોએ કર્યા છે. મધ્યલોકના આર્યક્ષેત્રમાં સપ્તધાતુથી નિર્માણ પામેલા તે નરપુંગવ, તીર્થકર નામકર્મની મુદ્રાથી અંકિત થઈ, સત્તામાં બંધ પડેલી પુણ્ય પ્રકૃતિથી, રળિયામણા માનવ તનના ખોળીયાના ખોખામાં સુશોભિત થઈ જગતમાં પધારે છે. જન્મ સમયે ત્રણ જ્ઞાનના નેત્રવાળા પ્રભુ પૂર્ણ વિશ્વને આંદોલિત કરી દે છે. તીર્થકર નામ કર્મની પ્રકૃતિની શક્તિ ત્રણે ય લોકમાં પાંગરી ઊઠે છે. નારકીઓને પણ ક્ષણિક પ્રકાશ આપી જાગૃત કરે છે. તે પુણ્ય પ્રકૃતિ દિકુમારીકાઓને સૂતિકા કર્મ કરવા આહાન આપે છે અને ઈન્દ્રોને નીચે ઉતારી મેરુ પર્વત ઉપર લાવે છે. શક્રેન્દ્રને તો જંબૂદ્વીપની ધરતી ઉપર, પોતાના આવાસ સુધી ખેંચી લાવે છે. શક્રેન્દ્રના કરકમળમાં બિરાજિત થઈને મેરુપર્વતની ટોચે રહેલા પંડકવનમાં જન્મજાત તીર્થંકર પ્રભુ પધારે છે અને અભિષેકશિલા ઉપર આરૂઢ ઈન્દ્રના અંકમાં બિરાજિત થાય છે. કરોડો દેવોથી અભિષેક કરાતો, જગતના સુગંધી પદાર્થોથી સુવાસિત થતો પ્રભુનો દેહ શોભી ઊઠે છે. માનસ પક્ષી તીર્થંકર પ્રકૃતિનો મહિમા જોતા વર્ષોલ્લાસથી ઉલ્લસિત થઈ, તેમના ચરણમાં નમી પડ્યું. યાત્રાળુઓએ તેને જાગૃત કરી આગળ વધવા કહ્યું અને તે મનન કરતું આવી પહોંચ્યું છઠ્ઠા કક્ષમાં. છઠ્ઠો વક્ષસ્કાર - છઠ્ઠા કક્ષમાં અંક ગણિતકુમારનું સામ્રાજ્ય હતું. ત્યાં બેસીને તે
બૂદ્વીપના ક્ષેત્રો, દ્વીપો, નદીઓ, કૂટો, પહાડો, ગુફાઓ, પર્વતો, વાપિકાઓ, વનરાજીઓની સંખ્યાનું ગણિત ગણવા લાગ્યું અને ગણિત યોગથી સભર બની ગયું. ત્યાંથી શીઘ ઊડીને માનસ પક્ષી સાતમા કક્ષમાં આવી પહોંચ્યું.
37
Page #44
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર - આ સાતમાં કક્ષમાં ગગનકુમારનું સામ્રાજ્ય હતું. ત્યાં તેણે અવનવી દુનિયા નિહાળી. સૂર્ય-ચંદ્રનો પ્રકાશ; ગ્રહ, નક્ષત્ર, તારાનો આલોક નીહાળ્યો. તેઓના વિમાનના નામ, કામ અને સરનામાની નોંધ કરી, તેના પરિભ્રમણનું ગણિત માંડ્યું. છ કક્ષની ભૂગોળ જાણ્યા પછી આ કક્ષની ખગોળમાં પણ તેને ખૂબ મઝા પડી ગઈ. તેના અનેક ચિત્રો(નકશા) જોઈ મસ્તીમાં ઝૂલવા લાગ્યું.
આ રીતે માનસ પક્ષી સાતે ય વક્ષસ્કારને વ્યવસ્થિત રીતે જોવા લાગ્યું, મનનનું પણ મનન કરવા લાગ્યું, ચિંતનનું પણ ચિંતન કરવા લાગ્યું. આખરે કોઈએ અવાજ દિીધો...જાગો. જંબુદ્વીપની યાત્રા પૂર્ણ થઈ છે.
પાઠક ગણ! આપણે આગમને અવલોકીએ તો આપણો ક્ષયોપશમ વધી જાય છે, ક્ષાયક ભાવમાં આવવાનો સામર્થ્યયોગ જાગે છે. સામર્થ્યયોગ જાગૃત કરવાના ઉપાયો આ શાસ્ત્રમાં છે. તેનો ઉપયોગ કરવા જિજ્ઞાસા જાગૃત કરવી, તે મારું, તમારું સહુનું કર્તવ્ય છે.
જય જય જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, પ્રભુ જય જય અંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ.
જ્યાં વિચરી રહી જિનેશ્વરની, સંચરણ શક્તિ, (૨) ભાવ ભરીને કરું પંચ પરમેષ્ઠીની સ્તુતિ... પ્રભુ (૨)
જન્મ મરણને ટાળી...(૨) પામું પંચમ ગતિ....જય જય આભાર : સાધુવાદ : ધન્યવાદ :
ગોંડલ ગચ્છ શિરોમણી, અમારા નાયક પરમ દાર્શનિક પૂ. જયંતિલાલજી મ. સા. આગમના રહસ્યોને ઉદ્ઘાટિત કરતો અભિગમ પ્રેષિત કરીને આગમને ઓપાવે છે. અમારો આગમ કાર્યનો વેગ જરા ય ઓછો ન થાય તેવું પ્રોત્સાહન પાથેય આપતા રહે તેવી કામના સાથે તેઓશ્રીના ચરણોમાં સાદર ભાવે શત શત કોટી વંદના કરું છું. તેમજ પરમાગમના પ્રમોદક વાણીભૂષણ પૂ. ગિરીશગુરુદેવ જેઓશ્રી પ્રતિપળે અમારા માર્ગદર્શક બની આસન્ન ઉપકારી બની રહ્યા છે. તેઓશ્રીના ચરણોમાં સાભાર, સાદર વંદના કરું છું.
આગમ અનુવાદમાં દીવેલ પૂરી અમારો ઉત્સાહ વધારનાર, અમારા ત્રિલોક
K
)
(38
Page #45
--------------------------------------------------------------------------
________________
મુનિરાજ તો મૌન તપ સહિત આગમની આરાધના કરી, નિસ્પૃહી બની, નિષ્કામભાવે આગમને અલંકૃત કરી રહ્યા છે. તેમના અનેક ઉપકારને કયા શબ્દથી વર્ણવું? બસ! કરજોડી અનેકશઃ વંદના સહિત ધન્યવાદ અર્પણ કરું છું.
પ્રસ્તુત આગમના અનુવાદિકા છે અમારા ૭૧ સાધ્વગણના મુગટસમા, સરલ સ્વભાવી, શાંત, દાંત, તપસ્વિની, વાત્સલ્ય વરિષ્ઠા મમ ગુરુણી મૈયા સૌમ્યમૂર્તિ અંબાબાઈ મહાસતીજીના પટોધરા સુશિષ્યા મંગલમૂર્તિ પૂજ્યવરા મુક્તાબાઈ સ્વામી. તેઓશ્રીને કયા શબ્દથી વધાવું? ફક્ત દેહના ઉત્તમાંગ એવા મસ્તકને તેમના ચરણો સુધી નમાવી વંદન કરું છું અને આગમ કાર્ય પૂર્ણ થાય તેવો અનુગ્રહ કરતાં રહે, પ્રેરણા પાથેય ભરતા રહે તેવી કામના કરું છું.
કર્તવ્યનિષ્ઠા, કૃતજ્ઞા, ઉદારમના મમશિષ્યા સાધ્વી શ્રી ઉષા એવં સંપાદન સહયોગ સેવારત સાધ્વશ્રી હસુમતી તથા વીરમતીને તેમના યોગદાન માટે અનેકશઃ ધન્યવાદ.
અમારા સહસંપાદિકા ડૉ. આરતીશ્રી તથા સુબોધિકાશ્રી. જેઓ તપસ્વિની બનીને શાસ્ત્રને અણમોલ અને લોકભોગ્ય બનાવવા, આગમમાં આકૃતિઓ, કોષ્ટકો વગેરે મૂકીને, અનુવાદની કાયાપલટ કરવાનો ક્ષયોપશમભાવે પ્રશંસનીય પુરુષાર્થ કરી રહી છે. તેઓના પુરુષાર્થને મનોમન વંદી તેમના પ્રયત્નને ધન્યવાદ આપું છું. તેઓ આરોગ્યવાન રહે, તેઓની કાર્ય કરવાની તમન્ના વૃદ્ધિગત થાય તેવી ભાવના કરું છું.
મારી સાથે રહેલા સર્વ સહયોગી સાધ્વીશ્રીઓને પણ અનેકશઃ ધન્યવાદ. તેઓ પણ ખૂબ ખૂબ સેવા શુશ્રુષા કરી શાતા ઉપજાવી રહ્યા છે.
શ્રમણોપાસક મુકુંદભાઈ, મણીભાઈ, ધીરૂભાઈ વગેરેને ધન્યવાદ. ગુરુપ્રાણ ફાઉન્ડેશનના સભ્ય શ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિ ભાવથી ભરેલા ભામાશા શ્રીયુત રમણિકભાઈ અને આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની વિજ્યાબેન તથા શ્રી માણેકચંદભાઈ શેઠના સુપુત્ર નરબંકા, રોયલ પાર્ક
સ્થા. જૈન સંઘના યુવા પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણ, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ તેમના પિતાશ્રી હસમુખભાઈ, તેમના સહયોગી જીગ્નેશ જોષી, નીતા દરિયાનાણી અને શાબીરભાઈ તથા આગમના દાનદાતાઓ વગેરે
39
Page #46
--------------------------------------------------------------------------
________________
સર્વને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
પ્રસ્તુત આગમના શ્રુતાધાર યુવાશ્રાવક શ્રી નીલેશભાઈ ચંદ્રકાંતભાઈ હેમાણીને ધર્મધ્યાનમાં અભિવૃદ્ધિ સહિતના ધન્યવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વ પ્રકાશિત આગમપ્રકાશકો તથા સંપાદકોનો આભાર સહ અનેકશઃ સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગ શૂન્યતાના યોગે ઝૂટી રહી જવા પામી હોય, જિનવાણી વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તોત્રિવિધેત્રિવિધેમિચ્છામિ દુક્કડમ્...
વિતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ પુનઃ ક્ષમાપના મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં, વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના
પ. પૂ. અબાબાઈ મ. સ. ના
સુશિષ્યા- આર્યા લીલમ
40
Page #47
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
મોક્ષમાર્ગનું આદ્ય સોપાન છે સમ્યજ્ઞાન અને અંતિમ સોપાન છે કેવળજ્ઞાન. કેવળજ્ઞાનની પ્રાપ્તિના ઉપાયો આગમોમાં સમાયેલા છે. સાધ્યની સિદ્ધિ માટે આગમજ્ઞાન અનિવાર્ય છે. પરમ ઉપકારી તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.એ અસીમ કૃપા કરી, અમોને શ્રમણી વિદ્યાપીઠમાં પંડિત શ્રી શોભાચંદ ભારિલ્લજી અને રોશનલાલજી જૈન પાસે આગમિક, દાર્શનિક, તાત્ત્વિક, સાહિત્યિક અને વ્યાકરણાદિનો પાંચ-પાંચ વરસ અભ્યાસ કરાવ્યો. દીક્ષા દાન આપીને જ્ઞાનની ખૂટતી કડીઓને પૂર્ણ કરવા ત્રણ-ત્રણ વર્ષ સામૂહિક ચાતુર્માસ કરાવી, સ્વયં પોતે વાચના આપી અને પોતાના સાંનિધ્યમાં વાચના કરાવી છે. અમારા જ્ઞાન ખજાનાને સમૃદ્ધ બનાવવા ગુણીમૈયા પૂ. લીલમબાઈ મ.એ શિલ્પી બની ખૂબ જહેમત ઉઠાવી છે. આજે અમારી પાસે યત્કિંચિત જે કાંઈ જ્ઞાન મૂડી છે તે પૂ. ગુસ્વર્યોનું કૃપા ફળ છે.
વાત્સલ્ય વારિધિ પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી તથા ગુર્ભગિની પૂ. ઉષાબાઈ મ.સ. એ આગમ પ્રકાશન કાર્યમાં સહસંપાદિકા બનાવી અમને શ્રુતસેવાની અમૂલ્ય તક આપી છે. આ સમયે આપ સહુના ચરણોમાં કોટીશઃ વંદના. આ પાવન પળે ગચ્છ શિરોમણી પૂ. જયંતિલાલજી મ.સા., વાણી ભૂષણ પૂ.ગિરીશમુનિ મ.સા. તથા સર્વ ગુરુ ભગવંતો અને રત્નાધિક ગુજ્જી ભગવંતોના શુભાશિષે આ કાર્યને સુચારુરૂપે સંપન્ન કરીએ તેવી અંતરેચ્છા પ્રગટ કરીએ છીએ.
આગમ અનુવાદ અને સંપાદન કાર્યદરમ્યાન આગમમનીષી પૂ.તિલોક મુનિ મ.સા. આગમ રહસ્યોની ચાવીઓ આપીને અમારી ક્ષયોપશમ શક્તિને તેજસ્વી બનાવી રહ્યા છે. તેઓશ્રીને અમે અંતરથી અભિવંદીએ છીએ.
કહેવાય છે કે સર્પ સાથેના યુદ્ધ દરમ્યાન નોળીયો વારંવાર નોળવેલ પાસે દોડી જાય છે અને તેને સૂંઘીને નવું બળ, નવો ઉત્સાહ મેળવી સર્પ સાથેના યુદ્ધમાં વિજયી
જ નજીક
છે
Page #48
--------------------------------------------------------------------------
________________
બને છે. આગમ સંપાદનના શુભારવહનમાં ગુસ્સીમૈયા પૂ.વીરમતીબાઈ મ. અમારા માટે નોળવેલ સમ છે. નાખી નજર ન પહોંચે તેટલું વિશાળ કાર્ય, ક્યારેક થાક અનુભવાય, કયારેક ઉત્સાહ મંદ પડે તો ક્યારેક સહસંપાદિકાના કાનમાંથી અધવચ્ચે જ ઉતરી જવાનું મન થઈ જાય, તેવા સમયે પૂ. વીરમતીબાઈ મ.ની પ્રેરણા અંતરમાં નવો પ્રાણ પૂરે છે. તેઓ સંપાદન કાર્યના માત્ર પ્રેરક જ નથી પરંતુ અમારા કાર્યમાં અનેક રીતે સહાયક બની અમારા બોજને હળવો બનાવે છે. સ્વયં અનેકવિધ પ્રતિકૂળતા ભોગવી અમને અનુકૂળતા આપે છે, મતિ મુંજાય જાય, આગમમાં ગમ ન પડે ત્યારે માર્ગદર્શક બની, તેઓશ્રી આગમ સેવાનો પરોક્ષ તથા મૂક લાભ લઈ રહ્યા છે. તેઓની શ્રુત અનુમોદનાને અહર્નિશ અભિવંદના.
સહવર્તી રત્નાધિક પૂ. બિંદુબાઈ મ. તથા ગુરુકુલવાસી સર્વ સાધ્વી ભગવંતો અમારી કાર્ય સફળતાના સહભાગી છે. શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ આગમ પ્રકાશનના સંપૂર્ણ સહયોગી છે. તે સહુનો અંતરથી આભાર માનીએ છીએ.
સદા ઋણી માતતાત ચંપાબેન-શામળજીભાઈ સદા ઋણી માતતાત લલિતાબેન-પોપટભાઈ કર્યું તમે સુસંસ્કારોનું સિંચન,.
કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુણીશ્રી શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ કરું કષાયોનું શમન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
Page #49
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
- મંગલમૂર્તિ પૂજ્યવરા મુક્તાબાઈ મ.
દાર્શનિક જગતમાં જૈન દર્શન એક આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જૈનદર્શને જગત સમક્ષ જીવ-અજીવ સૃષ્ટિ, લોક-પરલોક આદિ વિષયોનું તલસ્પર્શી ચિંતન રજૂ કર્યું છે. જૈનાગમોનો મુખ્ય વિષય અધ્યાત્મ હોવા છતાં તે આનુષંગિક રૂપે વિશ્વના પ્રાયઃ સર્વવિષયોને સ્પર્શે છે. ગણિત, ભાષા, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, વૈદ્યકીય આદિ વિષયોમાંથી કેટલાક વિષયોની અલ્પ પ્રમાણમાં તો કેટલાક વિષયોની વિસ્તૃત માહિતી આગમોમાં જોવા મળે છે. આગમો ભૂગોળ અને ખગોળ વિષયક વિસ્તૃત માહિતીના ખજાના રૂપ છે. જો કે આગમ સાહિત્યમાં ભૂગોળ કે ખગોળ શબ્દનો પ્રયોગ નથી પરંતુ ક્ષેત્રલોકના વર્ણન અંતર્ગત, લોકમાં સ્થિત સર્વ ક્ષેત્રો, પૃથ્વીઓ, નદીઓ, તળાવો, પર્વતો, વનો આદિ ભૂગોળ વિષયક વર્ણન અને મધ્યલોકમાં વસતા સૂર્ય, ચંદ્રાદિ જ્યોતિષી દેવો વગેરે ખગોળ વિષયક વર્ણન દષ્ટિગોચર થાય છે.
શ્રી ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, જીવાભિગમ સૂત્ર વગેરે આગમોમાં અનેક સ્થાને ભૌગોલિક માહિતીઓ તો છે જ પરંતુ તે વિષયને અનુલક્ષીને રચાયેલા જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ-સૂર્ય પ્રજ્ઞપ્તિ જેવા સ્વતંત્ર આગમો તે વિષયની મહત્તા સૂચિત કરે છે. આ આગમો વર્તમાન સંશોધકોને પથદર્શક બને છે.
પ્રસ્તુત જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં મહદ્ અંશે જંબુદ્વીપનું વર્ણન છે. એશિયા આદિ ૬ ખંડો આ જંબુદ્વીપની દક્ષિણે આવેલા ભરતક્ષેત્રમાં સમાવિષ્ટ થાય છે. આ ભરત ક્ષેત્ર ઉપરાંત માનવ વસ્તી ધરાવતા અન્ય ક્ષેત્રો પણ જંબૂદ્વીપમાં છે અને જંબૂદ્વીપની બહાર ધાતકી ખંડ દ્વીપ વગેરેમાં પણ માનવ વસ્તી છે. માનવ વસ્તી ન હોય તેવા પણ અસંખ્યાત દ્વીપ છે. તે સર્વનું વર્ણન આગમ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. આગમ સાહિત્યમાં જેબૂતીપ પ્રજ્ઞપ્તિનું સ્થાન :- આગમ સાહિત્યમાં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની 'અંગબાહ્ય” સૂત્ર રૂપે ગણના થાય છે. આગમ સાહિત્ય અંગસૂત્ર અને અંગ
43
Page #50
--------------------------------------------------------------------------
________________
બાહ્ય સૂત્ર, તેવા બે વિભાગમાં વિભક્ત છે. ગણધર ભગવંતો દ્વારા રચિત આગમો 'અંગ સૂત્ર' કહેવાય છે. અંગ સૂત્ર સાક્ષાત્ ગણધર ભગવંતો દ્વારા રચિત હોવાથી સ્વતઃ પ્રમાણ રૂપ જ છે.
ચૌદ પૂર્વીથી દશ પૂર્વી સ્થવિર ભગવંતો દ્વારા રચિત આગમો "અંગબાહ્ય સૂત્ર" કહેવાય છે. આ અંગબાહ્ય સૂત્રો પરતઃ પ્રમાણરૂપ છે. દશપૂર્વી સાધુ ભગવંતો અવશ્ય સમ્યગ્દર્શી હોય છે. તેથી તેમના દ્વારા રચિત ગ્રંથોમાં તથ્યોના વિરોધી તત્ત્વ પ્રરૂપણાની સંભાવના નથી. તેમની પ્રરૂપણા સત્ય અને પ્રમાણભૂત હોય છે.
શ્રી દેવવાચક ગણિએ શ્રી નંદી સૂત્રમાં અંગ સૂત્રો અને અંગ બાહ્ય સૂત્રોને કાલિક શ્રુત ૧ અને ઉત્કાલિક શ્રુત, તે બે વિભાગમાં વિભક્ત કર્યા છે. જે સૂત્રોનો સ્વાધ્યાય પ્રથમ અને ચોથા પ્રહરે જ કરી શકાય, તેને કાલિક શ્રુત કહેવામાં આવે છે અને જે સૂત્રનો સ્વાધ્યાય સંધ્યા સમયની બે-બે ઘડીઓ વર્જિને કરી શકાય તેને ઉત્કાલિક શ્રુત કહે છે. અંગ સૂત્રો તો કાલિક શ્રુત જ છે. અંગ બાહ્ય સૂત્રોમાં કેટલાક કાલિક શ્રુતરૂપ છે અને કેટલાક ઉત્કાલિક શ્રુતરૂપ છે. તેમાં જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ કાલિક શ્રુત રૂપ છે. નંદીસૂત્રની અંગબાહ્ય કાલિક શ્રુતની ગણનામાં જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિનું આઠમું સ્થાન છે. આગમોના અંગ, ઉપાંગ, મૂળ અને છેદ રૂપ વર્ગીકરણમાં જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ પાંચમું ઉપાંગ છે.
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના વક્ષસ્કાર ઃ– જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ એક અધ્યયન રૂપ છે
અને તેના સાત વક્ષસ્કાર-પ્રકરણ છે. વક્ષસ્કાર શબ્દનો વાસ્તવિક અર્થ પ્રકરણ નથી પરંતુ સૂત્રકારે પ્રકરણ અર્થમાં વક્ષસ્કાર શબ્દનો પ્રયોગ કર્યો છે. જંબુદ્રીપમાં વક્ષસ્કાર નામના પ્રમુખ પર્વતો છે. આ વક્ષસ્કાર પર્વતો એક ક્ષેત્રને જુદા જુદા વિભાગમાં વિભક્ત કરે છે. પ્રકરણ કે ઉદ્દેશક એક અધ્યયનના વિષયાનુરૂપ જુદા જુદા વિભાગ કરે છે. આ વિભાગ કરવાની સામ્યતાના કારણે સૂત્રકારે પ્રસ્તુત સૂત્રમાં ઉદ્દેશક કે પ્રકરણ અર્થમાં વક્ષસ્કાર શબ્દનો પ્રયોગ કર્યો છે, તે પ્રસંગોચિત છે.
આ આગમના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે વિભાગ પણ કરવામાં આવે છે. તેમાં ૧ થી ૪ વક્ષસ્કારનો સમાવેશ પૂર્વાર્ધમાં અને ૫ થી ૭ વક્ષસ્કારનો સમાવેશ ઉતરાર્ધમાં કરવામાં આવે છે. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિનો સૂત્ર પાઠ ૪,૧૪૬(ચાર હજાર એકસો છેતાલીશ) શ્લોક પ્રમાણ ગણવામાં આવ્યો છે.
44
Page #51
--------------------------------------------------------------------------
________________
જંબૂઠ્ઠીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની વિશાળતા :– જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રનો વિષય મુખ્યતયા ગણિતાનુયોગમાં સમાવિષ્ટ થાય છે. આ સૂત્ર ભરતાદિ ક્ષેત્ર, વૈતાઢયાદિ પર્વતો, ગંગાદિ નદીઓ, વનો, કૂટોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, શરાદિ ગણિત તથા સૂર્ય, ચંદ્રાદિ વિમાનો, મંડલો, મંડલોની વચ્ચેનું અંતર વગેરે ગણિતની ગણનાઓથી ભરપૂર છે.
ૠષભદેવ સ્વામી અને ભરત ચક્રવર્તીના વર્ણન દ્વારા આ સૂત્રમાં ધર્મકથાનુયોગ
પણ દષ્ટિગોચર થાય છે.
બીજા વક્ષસ્કારમાં ઋષભદેવ સ્વામીના સંયમ જીવનના વર્ણન પ્રસંગે ईरियासमिए आहि सूत्र तथा तरणं भगवं णिग्गंथाण य पंचमहव्वयाई सभावणाइं, छच्च जीवणिकाए धम्मं देसमाणे विहरइ, तं जहा - पुढ વીાર્... વગેરે સૂત્ર દ્વારા આચાર ધર્મ પણ જોવા મળે છે.
अरहो णं उसभस्स दुविहा अंतकरभूमी होत्था, तं जहाजुगंतरभूमी य परियायंतकरभूमी य..., जीवाण वि सव्वभावे, अजीवाण वि सव्वभावे, मोक्ख मग्गस्स विसुद्धत्तराए भावे जाणेमाणे त्याहि सूत्री દ્વારા તત્ત્વજ્ઞાન ઝળકે છે.
જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ : મુખ્ય વિષય વસ્તુ :– જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં જંબુદ્રીપ નામવાળા અનેક દ્વીપોમાંથી મધ્યવર્તી, કેન્દ્રવર્તી જંબુદ્રીપનું વર્ણન છે. મધ્યલોકમાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર છે, તેની મધ્યમા જંબૂઢીપ નામનો દ્વીપ છે.
જંબુદ્રીપ વિષયક પ્રશ્નોથી સૂત્રનો પ્રારંભ થાય છે. ઋદ્ધિ ળ મતે ! નંબુદ્દીને વીવે ? જે મહાતમ્ ળ મતે ! નંબુદ્દીને પીવે પળત્તે ? સૂત્રકારે આ પ્રશ્નના ઉત્તરરૂપે સંપૂર્ણ જંબૂદ્વીપનું વર્ણન કર્યું છે.
પ્રથમ વક્ષસ્કારમાં જંબૂદ્દીપનો આકાર, તદ્ગત પદાર્થો, જંબુદ્રીપની જગતી = કોટ, કિલ્લો; જંબુદ્રીપની દક્ષિણમાં સ્થિત ભરત ક્ષેત્ર, તેની મધ્યમાં રહેલો દીર્ઘ વૈતાઢ ય પર્વત, તે પર્વતથી વિભાજિત દક્ષિણાર્ધ ભરત ક્ષેત્ર અને ઉત્તરાર્ધ ભરતક્ષેત્ર વગેરે વિષયોનું વર્ણન છે.
બીજા વક્ષસ્કારમાં ભરતક્ષેત્રમાં વર્તતા કાળનું વર્ણન છે. ભરત ક્ષેત્રમાં કાળ
45
Page #52
--------------------------------------------------------------------------
________________
પરિવર્તનશીલ છે. ૨૦ ક્રોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર છે. તેના ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ નામના બે વિભાગ છે. પુનઃ તે બંને કાળ વિભાગના છ વિભાગ કરવામાં આવ્યા છે, જે આરાના નામે પ્રસિદ્ધ છે. તે આરાનું સંપૂર્ણ વર્ણન આ વક્ષસ્કારમાં છે. તે ઉપરાંત ત્રીજા આરાના અંત ભાગમાં ઋષભદેવ સ્વામી થઈ ગયા, તેમના જીવનનું, તેમને શીખવેલી કળાઓ, દીક્ષા, કેવળજ્ઞાન તથા નિર્વાણ સમયનું વિસ્તૃત વર્ણન છે.
ત્રીજા વક્ષસ્કારમાં ભરત ક્ષેત્રના પ્રથમ ચક્રવર્તીના નામે ભરત ક્ષેત્રના, ઐરવત ક્ષેત્રના અને મહાવિદેહ ક્ષેત્રની સર્વ વિજયના, સર્વ કાલના ચક્રવર્તીઓની છ ખંડ વિજય યાત્રા, ૧૪ રત્ન, નવનિધિ આદિ સંપદાનું વર્ણન છે.
ચોથા વક્ષસ્કારમાં ૬ વર્ષધર પર્વતો, સાત મહાક્ષત્રો, પર્વત ઉપરના દ્રહોસરોવરો, તેમાંથી પ્રવાહિત થતી નદીઓ, પર્વત ઉપરના કૂટો અને વનાદિના કૂટો, વનો વગેરેનું વર્ણન છે. મધ્યલોકમાં જંબૂદ્વીપના કેન્દ્ર સ્થાને સ્થિત સાધિક એક લાખ યોજન ઊંચા એવા સુમેરુ પર્વતનું વર્ણન છે.
પાંચમા વક્ષસ્કારમાં મેરુ પર્વત ઉપરના પંડકવનમાં ઈન્દ્રો જન્મજાત તીર્થંકર પ્રભુનો જંબૂદ્વીપના તીર્થો, નદીઓ, દ્રહો તથા સમુદ્રોના પાણીથી અભિષેક કરે છે, તે અભિષેક વિધિનું સંપૂર્ણ વર્ણન છે.
છઠ્ઠા વક્ષસ્કારમાં જંબૂદ્વીપના પર્વતો, કૂટો, નદીઓ આદિનું માત્ર સંખ્યા દષ્ટિથી કથન છે. છઠ્ઠો વક્ષસ્કાર ચોથા વક્ષસ્કારના ઉપસંહાર રૂપ છે.
સાતમા વક્ષસ્કારમાં જેબૂદ્વીપમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષમંડલ મેને પ્રદક્ષિણા-પરિભ્રમણ કરે છે. તેમની ગતિ, રાત્રિ-દિવસની ઉત્પત્તિ, નક્ષત્રના યોગ આદિ ખગોળનું વર્ણન છે.
આ રીતે છ વક્ષસ્કારમાં જૈન ભૂગોળ અને સાતમાં વક્ષસ્કારમાં જૈન ખગોળનું વર્ણન છે. જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની ઉદ્ગમ નગરી – ભગવાન મહાવીર સ્વામીએ મિથિલા નગરીના માણિભદ્ર નામના ચૈત્યમાં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની દેશના આપી હતી. સૂત્રકારે આ આગમના પ્રથમ સૂત્ર અને અંતિમ સૂત્ર, આ બંને સૂત્રમાં તેનો ઉલ્લેખ
46
Page #53
--------------------------------------------------------------------------
________________
કર્યો છે. મિથિલા નગરીની ગણના આર્ય ક્ષેત્રમાં કરવામાં આવે છે. મિથિલા વિદેહ જનપદની રાજધાની હતી. વિદેહ રાજ્ય ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં ગંગાનદી, પશ્ચિમમાં ગંડકી અને પૂર્વમાં મહી નદી સુધી વિસ્તૃત હતું. વર્તમાને નેપાળની સીમા ઉપર જ્યાં જનકપુર નામનું ગામ છે, તે પ્રાચીન કાળની મિથિલા હોવી જોઈએ, તેમ કેટલાક વિદ્વાનોનું માનવું છે, જ્યારે કેટલાક વિદ્વાનો સીતામઢી પાસેના 'મુહિલા' નામના સ્થાનને મિથિલાનું અપભ્રંશ માને છે.
ઠાણાંગ સૂત્રમાં ૧૦ રાજધાનીઓના નામમાં મિથિલાનું નામ છે. આ મિથિલા નગરીમાં ભગવાન મહાવીરના ૬ ચાતુર્માસ થયા હતા. આ નગરમાં જ પ્રત્યેક બુદ્ધ નમી રાજર્ષિ, કંકણ ધ્વનિ શ્રવણ દ્વારા વૈરાગ્ય વાસિત બન્યા હતા, ચોથા નિહ્નવે આ નગરીમાં જ સમુચ્છેદિકવાદનું પ્રવર્તન કર્યું હતું, આઠમા અકંપિત નામના ગણધરની જન્મભૂમિ હતી.
પ્રસ્તુત આગમમાં મિથિલા ઉપરાંત વિનીતા નગરીનું પણ અલ્પાંશે વર્ણન છે. સ્થ ળ વિળીયાળામ રાયહાળી પદ્મત્તા । આ વિનીતા નગરીનું અપર નામ અયોધ્યા છે. આ નગરી ભરત ક્ષેત્રની બરાબર મધ્યમાં છે. જૈન સાહિત્યની દષ્ટિએ આ નગરી સહુથી પ્રાચીન છે. તે અનેક તીર્થંકરોની જન્મભૂમિ અને દીક્ષા ભૂમિ છે. તે ભરત ચક્રવર્તી, અચલ ગણધર, રામ-લક્ષ્મણ બળદેવ, વાસુદેવની જન્મભૂમિ છે.
આવશ્યક મલયગિરિવૃત્તિ અનુસાર આ નગરના નિવાસીઓએ વિવિધ કળામાં કુશળતા પ્રાપ્ત કરી હોવાથી તેને કૌશલા કહેતા હતા. તે નગરમાં જન્મ થવાના કારણે ભગવાન ઋષભ દેવને કૌશલીય-કૌશલક કહેતા હતા. પ્રસ્તુત સૂત્રમાં સમ નેં બરદા જોક્ષતિ... આ રીતે કૌશલિક ૠષભ અરિહંતનો અનેકવાર ઉલ્લેખ છે.
જંબૂદીપ પ્રજ્ઞપ્તિની ઉપદેશ શૈલી . :– પ્રસ્તુત આગમનો ઉપદેશ પ્રભુએ કેવી શૈલીથી આપ્યો છે તેનો ઉલ્લેખ સૂત્રકારે સૂત્રમાં ગાયને અવું ૨, હેડ ૪, પશિળ ૬, ારળ શ્વ, વારળ ચ મુગ્ગો મુખ્મો વવસેફ સૂત્રપાઠથી કર્યો છે. સૂત્રકારે પ્રત્યેક વિષયના અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ વગેરે દ્વારા કથન કર્યું છે.
ભગવાન જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના અર્થને-પ્રતિપાદ્ય વિષયને, તેના અન્વયાર્થને તે કેળ મતે ! વં વુષ્પદ્ ? હે ભગવન્ ! તેનું શુ કારણ છે કે તેનું કથન આ
47
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે થાય છે? તેવા પ્રશ્નો અને તેણ‘ાં તેવા ઉત્તરો દ્વારા પ્રગટ કર્યા છે.
બૂઢીપ પ્રજ્ઞપ્તિમાં પ્રાયઃ સૂત્રકારે પ્રશ્નોત્તર પદ્ધતિ અપનાવી છે. જેમ કે कहिणं भंते ! जंबुद्दीवे दीवे? गोयमा ! अयं णं जंबुद्दीवे सव्वद्दीवसमुद्दाई સબૂમંતર, ગૌતમ સ્વામીના મુખે પ્રશ્ન રજૂ કર્યો છે કે જંબૂદ્વીપ દીપ ક્યાં છે? ઉત્તરમાં કહ્યું છે કે હે ગૌતમ! જંબૂઢીપ સર્વ દ્વીપ સમુદ્રની મધ્યમાં છે. આ રીતે ગૌતમ અને પ્રભુ મહાવીરના પ્રશ્નોત્તર રૂપે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રનું વર્ણન કર્યું છે.
અહીં વ્યાકરણ–પ્રશ્ન પૂછાયા વિના જ પ્રભુએ તે તે વિષયનું પ્રતિપાદન પણ કર્યું છે. જેમ કે તથા રૂથર્સ મધુસર્સ સીયારીના ગોયણસહસ્તેë दोहिं य तेवढेहिं जोयण सएहिं एगवीसाए जोयणस्स सट्ठिभागेहिं सूरिए વકghસ હૃથ્વમાચ્છ - અહીં સૂર્યની દષ્ટિપથતાના માપ આદિનું કથન કર્યું છે. વર્તમાન વિજ્ઞાન અને જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ વર્ણિત જૈન ભૂગોળ ખગોળ - વર્તમાનના વૈજ્ઞાનિકો જે પૃથ્વીનું કથન કરે છે તે જ પૃથ્વીનું કથન જૈન શાસ્ત્રો પણ કરે છે. પરંતુ બંનેની માન્યતામાં આકાશ પાતાળ જેટલું અંતર છે. જૈન ભૂગોળ, ખગોળ અને વર્તમાન વિજ્ઞાન વચ્ચે એટલું બધું અંતર છે કે તેની સાથે કોઈ પણ પ્રકારે તુલના થઈ શકે તેમ નથી.
જૈનદષ્ટિએ પૃથ્વી દડા જેવી ગોળ નથી, ધરી પર ફરતી નથી, આકાશમાં ફરતી નથી પણ આકાશમાં સ્થિર છે. પૃથ્વી આકાશમાં જરૂર છે, આ દેખાતી આપણી પૃથ્વી સાથે(પહેલી નરકની પૃથ્વી) જોડાયેલી છે. તે પૃથ્વીપિંડ પછી ઘનવાત પિંડ, તનુવાત પિંડ, ઘનોદધિ પિંડ, આ ત્રણે ય પિંડ પૂર્ણ થયા પછી અસંખ્યાત યોજન-અબજો માઈલ સુધી નર્યું આકાશ છે. તે આકાશ ઉપર પૃથ્વી પ્રતિષ્ઠિત છે.
જૈનદષ્ટિએ આ દેખાતી પૃથ્વી જેટલી જ પૃથ્વી નથી. જૈન શાસ્ત્રની ભૂગોળ નિર્વિવાદપણે માને છે કે ઉત્તરધ્રુવ-દક્ષિણધ્રુવ પાસે પૃથ્વીની સમાપ્તિ થતી નથી. જૈન શાસ્ત્રાનુસાર જંબુદ્વીપના દક્ષિણ છેડે ભરત ક્ષેત્ર નામનું અબજો માઈલનું એક ક્ષેત્ર છે. તે ભરત ક્ષેત્રની વચ્ચે વૈતાઢય પર્વત હોવાથી તેના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તેવા બે વિભાગ પડી ગયા છે. આજની આ દેખાતી એશિયાદિ છ ખંડાત્મક દુનિયા દક્ષિણ
Page #55
--------------------------------------------------------------------------
________________
ભરત ક્ષેત્રમાં છે, તેમાં આપણો ભારત દેશ પણ આવી જાય છે. જૈન દષ્ટિએ વર્તમાન પૃથ્વીની આગળ હજુ જંગી ધરતી વિદ્યમાન છે. ઉત્તરધ્રુવથી આગળ ઉત્તરભારત, વૈતાઢય પર્વતથી મહાવિદેહક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર સુધી એટલે કરોડો કિલોમીટર સુધી પૃથ્વી પથરાયેલી છે. દક્ષિણધ્રુવથી આગળ પણ સેંકડો માઈલ સુધી પૃથ્વી પથરાયેલી છે. વિજ્ઞાનિકો તેની જાણકારી હજુ મેળવી શક્યા નથી.
જ્યોતિષમંડલ તે આકાશી વસ્તુ છે. ખગોળ-આકાશી તત્ત્વ બાબતમાં પણ જૈન ખગોળને વિજ્ઞાન સાથે આકાશ-પાતાળનું અંતર છે. જૈન ખગોળ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ આપણી પૃથ્વીથી ૭૯૦ યોજનથી ઉપર છે. તેઓ સૂર્યને નહીં પણ મેરુને કેન્દ્રમાં રાખી, મેરુને પ્રદક્ષિણા કરે છે. વિજ્ઞાને સૂર્યમંડળને આકાશી ગ્રહો જ માન્યા છે જ્યારે જૈન ખગોળકારોએ તે ગ્રહો ઉપર અસંખ્ય વિમાનો, દેવોની મહાતિમહા સુષ્ટિ વર્ણવી છે. તે અંગે વૈજ્ઞાનિકો જાણકારી મેળવી શકયા નથી. જેમ આકાશમાં ઊંચે ઊર્ધ્વલોક તરફ વિજ્ઞાન સંશોધન કરી શક્યું નથી તેમ પાતાળમાં સાત નરકો અંગે કોઈ માહિતી મેળવી શક્યું નથી. સાતે ગ્રહો અને પૃથ્વી વૈજ્ઞાનિકોએ જેટલી જોઈ છે, તે જૈન બ્રહ્માંડ આગળ બિંદુ સમાન પણ નથી.
અવકાશમાંથી આવતા ન સમજાય તેવી ભાષાના શબ્દ સંદેશાઓ યંત્રમાં ઝીલાયા કરે છે. તે ઉપરથી વૈજ્ઞાનિક અનુમાન કરે છે કે અવકાશમાં બીજા ગ્રહોમાં વસ્તી હોવી જોઈએ અને તે અહીંના મનુષ્ય કરતાં વધુ બુદ્ધિશાળી, વધુ સુખી હોવા જોઈએ.
- વિજ્ઞાન એ વિકસતું જ્ઞાન છે. ખુદ વૈજ્ઞાનિકો પણ કહે છે કે આજનું સંશોધન આવતીકાલે ખોટું પણ પડી શકે છે, તેમાં ફેરફાર પણ થઈ જાય. તે ઉપરાંત વિજ્ઞાનના નિર્ણયો યંત્રો, ગણિત અને અનુમાનના આધારે એટલે કે પરોક્ષ આંખે લેવાય છે. જ્યારે તીર્થકરોએ જૈનાગમોમાં જે કહ્યું છે કે તે તીર્થકરોએ દૂરબીન દ્વારા જોઈને કે રોકેટાદિ અવકાશમાં મોકલીને જણાવ્યું નથી. તેઓએ જ્ઞાનચક્ષુથી ત્રણે ય કાળની વાત જાણી, યથાર્થ કથન કર્યું છે.
તેઓને અસત્ય ઉપદેશ આપવાનું કોઈ પ્રયોજન ન હતું. જૈનધર્મ, જૈનતત્ત્વજ્ઞાનના આદ્ય પ્રકાશક વીતરાગ, સર્વજ્ઞ તીર્થકરો હોય છે. તેઓશ્રીના આપેલા જ્ઞાનને તેમના આધ શિષ્યો-ગણધરો ઝીલે છે. તે જ્ઞાન આધારે તેઓ શાસ્ત્રની રચના કરે છે તે શાસ્ત્રો દ્વારા તીર્થકર દેવના જ્ઞાનનો જુદી-જુદી રીતે વિસ્તાર થતો રહે છે. તે વાણી
Page #56
--------------------------------------------------------------------------
________________
યથાર્થ(સર્વથા સત્ય) હોય છે.
પરંતુ વૈજ્ઞાનિકોના નિર્ણયો પરિવર્તન પામે છે. આજ નહીં તો કાલે વિજ્ઞાન પણ સત્યાંશને પામશે.
વ્યાખ્યા સાહિત્ય :– વ્યાખ્યા સાહિત્યને છ વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે. (૧) નિર્યુક્તિ (૨) ભાષ્ય (૩) ચૂર્ણિ (૪) ટીકા (૫) ટબ્બા (૬) અનુવાદ.
જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ઉપર કોઈ નિર્યુક્તિ કે ભાષ્ય ઉપલબ્ધ નથી. જાણવા મળે છે કે તેના ઉપર ચૂર્ણિ લખાયેલી હતી. પણ તેના લેખક, પ્રકાશન અંગે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. આચાર્ય મલયગિરિએ તેના ઉપર ટીકા લખી હતી પરંતુ તે પણ અપ્રાપ્ત છે. આચાર્ય શાંતિચંદ્ર ગણિએ તેના ઉપર ટીકા લખી છે તે હાલ ઉપલબ્ધ છે.
આ ટીકાકાળ પછી શ્રી અમોલક ૠષિએ તેનો હિન્દી અનુવાદ પ્રકાશિત કર્યો અને ત્યાર પછી હિન્દી-ગુજરાતી ભાષામાં તેના અનુવાદો પ્રકાશિત થતા રહ્યા છે. પ્રસ્તુત સંસ્કરણ :– શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના સંસ્કૃત, હિન્દી, ગુજરાતી ભાષામાં અનેક સંસ્કરણો પ્રકાશિત થયા છે. તે જ કડીમાં ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા આ આગમનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરી, એક નૂતન કડી ઉમેરતા અમો ધન્યતા અનુભવીએ છીએ.
અમારા પ્રસ્તુત પ્રકાશનની વિશેષતા એ છે કે તેમાં મૂળપાઠ, ભાવાર્થ અને વિવેચન સાથે વિષયને સરળ બનાવવા ઉપયોગી આકૃતિઓ, કોષ્ટકો તથા પરિશિષ્ટ આપવામાં આવ્યા છે. વાંચકો ગ્રંથના ભાવોને સરળતાથી સમજી શકે તેવા લક્ષ્યપૂર્વક પૂર્વાચાર્યોના ઉપલબ્ધ પ્રકાશિત આગમો તથા લોકપ્રકાશ’, ‘બૃહસંગ્રહણી', ‘ જૈનદષ્ટિએ મધ્યલોક' જેવા ગ્રંથોનો આધાર લઈ, આ સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું છે. જે આગમ પ્રેમી જિજ્ઞાસુઓને અવશ્ય ઉપયોગી થશે.
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના પ્રકાશિત ગ્રંથો :
ગ્રંથ
સમય
સં.૧૬૩૯
સં. ૧૬૪૫
સં.૧૬૬૦
ઈ.સ. ૧૮૮૫
પૂ. હીરવિજયજી સૂરિષ્કૃત ટીકા
પૂ. પુણ્યવિજયજી મ. સા. કૃત ટીકા શાંતિચંદ્રગણિકૃત પ્રમેયરત્ન મંજૂષા નામની ટીકા
પ્રમેય રત્ન મંજૂષા ટીકા
50
પ્રકાશક
ધનપતસિંહ,
Page #57
--------------------------------------------------------------------------
________________
ઈ.સ. ૧૯૨૦
કલકત્તા દેવચંદ લાલાભાઈ
પ્રમેયરત્ન મંજૂષા ટીકા
જૈન પુસ્તકોદ્ધાર
સં. ૨૪૪૬ ઈ.સ. ૧૯૭૮
અમોલક ઋષિકૃત હિન્દી અનુવાદ પૂ. ઘાસીલાલજી મ.સા. કૃત સંસ્કૃત ટીકા;
સમિતિ – અમદાવાદ
ફંડ- મુંબઈ
હૈદ્રાબાદ જૈન શાસ્ત્રોદ્ધાર
ઈ.સ. ૧૯૯૪
હિન્દી અનુવાદ
હિન્દી, ગુજરાતી અનુવાદ આગમ પ્રકાશન સમિતિ
– ખ્યાવર
સં. ૨૦૪૬
જૈનાગમ નવનીત
જૈનાગમ નવનીત પૂ. ત્રિલોકમુનિ મ. સા.
પ્રકાશન સમિતિ
સિરોહી
ત્રણ સ્વીકાર :
આ અગાધ સંસાર સાગરમાંથી મારી જીવનનૈયાને સમ્યક સમજણના સહારે સંયમ તટે લાવનાર, સંયમ પ્રદાતા આગમ રહસ્યના ઉદ્ઘાટક, આર્ષદષ્ટા પૂજ્યપાદ ગુરુપ્રાણના ઋણમાંથી ઉઋણ થવાનું ઉત્તમોત્તમ નિમિત્ત મળ્યું, ઉપકારી પૂ. પ્રાણગુવરની જન્મશતાબ્દી વર્ષ !!
આ શતાબ્દીન યેર સ્મરણીય બનાવવા મમ શિષ્યા સાધ્વી રત્ના ઉષાબાઈ મ. ની પ્રબળ ભાવનાએ આગમ બત્રીસીનું સરલ, સરસ ભાવયુક્ત ગુજરાતીમાં પ્રકાશન કરવાનું આયોજન થયું. જેથી જન જનના મનમાં પરમતારક પરમાત્માની વાણી ગુંજતી અને ગાજતી રહે, જેના પ્રભાવે દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાનો દીપ અંતરમાં ભવોભવ ઝળહળતો રહે !!
પૂ. ગુરુદેવની કૃપાએ આ ભાવના સાકાર થઈ. સહુના સહિયારા પુરુષાર્થથી કાર્યનો પ્રારંભ થયો અને શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશન કાર્ય હાથ ધરાયું. ગુરુવર્યોની કૃપાએ આ કાર્ય આજે વેગવંતુ બન્યું છે.
ગોંડલગચ્છના આદ્ય સંસ્થાપક નિદ્રા વિજેતા ૧૦૦૮ બા.બ્ર. પૂ. ડુંગરદાદાની
Page #58
--------------------------------------------------------------------------
________________
પાટાનુપાટ બિરાજિત, ગોંડલ સંપ્રદાયના ચમકતા સિતારા પૂ. જય-માણેક-પ્રાણગુરુની અસીમ કૃપાએ, ગુરુભ્રાતા તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ના અંતરના અમૃતમય આશીર્વાદે તથા મમ સંયમ જીવનના ઘડવૈયા પરમ તારક ગુરુણીમૈયા જયણાચારી પૂ. ફૂલકુંવરબાઈ મ. તથા વાત્સલ્યહૃદયા, સૌમ્યમૂર્તિ પૂ. અંબાભાઈ મ.ના અનન્ય અનુગ્રહે આજે જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના ભગવદ્ભાવોને સ્વની સ્વાધ્યાયના સહારે આગમપ્રેમી આત્માઓની જિજ્ઞાસાને સંતોષવા પ્રયત્ન કર્યો છે. આ સમયે સહુ ગુરુ ભગવંતો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. વર્તમાન બિરાજમાન ગોંડલગચ્છ શિરોમણી પરમ- દાર્શનિક પ. પૂ. શ્રી જયંતલાલજી મહારાજ સાહેબ, જેઓ અભિગમ મોકલી, પ્રસ્તુત આગમનું રહસ્ય પ્રગટ કરી અનન્ય ઉપકાર કર્યો છે. તેમજ વાણીભૂષણ ગિરીશ ગુરુદેવ માર્ગદર્શન આપતા રહ્યા છે; તેમનો હાર્દિક આભાર માની વંદન પાઠવું
છું.
આ આયોજનની પૂર્ણ સફળતા માટેના અખંડ ભેખધારી, આગમ રહસ્યવેત્તા, અપ્રમાદી પૂ. ત્રિલોકમુનિ મ.સા.નો અંતરથી આભાર માનું છું.
આગમ સંપાદન કાર્યને સુઘડ, સચોટ, સુંદર અને સરસ બનાવવા નિશદિન અપ્રમત્ત ભાવે કાર્ય કરનાર મમ લઘુ ગુરુભગિની સાઘ્વીરત્ના શ્રી લીલમબાઈ મ. ની શ્રુતસેવાની અંતરના ઉમળકે અનુમોદના કરી ભૂરી ભૂરી પ્રશંસા કરું છું. તેમજ સહ કાર્યકર્તા પ્રજ્ઞાવાન શિષ્યા—પ્રશિષ્યા વિનયવંતા સાધ્વી હસુમતિ, આરતી, સુબોધિકાને અંતરના આશીર્વાદ આપું છું કે આપનું આગમોનું અવગાહન આપને આત્મભાવોમાં ગમન કરાવનારું બને...
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ, ઉત્સાહી કાર્યકર્તા ઉદારદિલા શ્રીયુત્ ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે દરેક આ અપૂર્વ સત્કાર્યને સાદ્યંત સફળ બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે. શ્રી મુકુંદભાઈ પારેખ, મણીભાઈ, ભાઈ શ્રી નેહલ વગેરે દરેકે શ્રુતસેવામાં સહકાર આપી વીતરાગ વાણી પ્રત્યેની શ્રદ્ધા સાકાર કરી છે.
ગુરુ ભક્તિવંત સ્વ. ઈદુબેન હેમાણીની ધાર્મિક ભાવના, દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા અનન્ય ગુરુભક્તિને સાકાર કરવા ઉદારમના સુપુત્ર શ્રી નીલેશ ચંદ્રકાંતભાઈ હેમાણીએ આ આગમના શ્રુતાધાર બની માતૃ ઋણ, પિતૃ ઋણ અને ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો
52
Page #59
--------------------------------------------------------------------------
________________
યત્કિંચિત્ પ્રયત્ન કર્યો છે. તે જ્ઞાનપિપાસુ માટે અનુકરણીય છે.
પરમાત્માના આગમ આપે છે આત્માની ગમ, આગમ ભાવો વિના ક્યાંય નથી કંઈ દમ, આગમ રહસ્યના આત્મજ્ઞાનમાં નિશદિન ૨મ, આગમવાણી કહે છે તે આત્માનું! પાપોથી વિરમ.
અહો પરમાત્મા !
આપની આગમોક્ત આજ્ઞાઓને હું મારા જીવનમાં આત્મસાત્ કરી અનંતભવોના અનંત કર્મોનો અંત કરી, અનંત સિદ્ધોના સિદ્ધાલયમાં નિવાસ કરવા પ્રયત્નશીલ બનું, એ જ અંતરની સદ્ભાવના..
આ આગમના અનુવાદ કાર્યમાં જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો અનંત સિદ્ધ ભગવંતો, ગુરુ ભગવંતોની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્..
–આર્યા મુક્તાબાઈ મ.
53
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૨ સ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
ક્રમ
વિષય
અસ્વાધ્યાય કાલ
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી
બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર
એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૧ ૧૨-૧૩
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય
શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય
કરા પડે
ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય
ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ
[ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય].
ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ
સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં
યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર
ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને
- ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી
૨૧-૨૮]
સંપૂર્ણ દિવસ–રાત્રિ
એક મુહૂર્ત
૨૯-૩ર
[નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
Page #61
--------------------------------------------------------------------------
________________
श्री शंभू द्वीपप्रज्ञभि दीपप्रज्ञप्ति सु
श्री
શ્રી જંબુદ્વિપપ્રસિ
શ્રી
भूद्वीपप्रज्ञप्ति सूत्र ज्ञप्ति सूत्र श्री शंभूद्वीप
सूत्र श्री भूद्विपप्रज्ञसि सूत्र श्री द्विपप्रज्ञप्ति सूत्र श्रीज्ञप्ति सूत्र
ति सूत्र
જબુદ્ધીપપ્રાપ્ત સૂત્ર
श्री द्विपप्रज्ञप्ति सूत्र श्री द्विपप्रज्ञप्ति सूर्य
श्री दिपप्रज्ञप्ति सूत्र श्री मूद्विपप्रज्ञप्ति सूच
श्री दिपप्रज्ञप्ति सूत्र श्री ४मूद्विपयज्ञ
C
भूमि सूत्र श्री दीपप्रज्ञ प्रज्ञभि सूत्र,
का श्री
સ્થવિર રચિત ઉપાંગ
CR
મૂળપાઠ,
ભાવાર્થ,
વિવેચન,
પરિશિષ્ટ
સંજ્ઞક
સૂત્ર
जति सूत्र
• અનુવાદિકા મ
શ્રી
આ કાલિકસૂત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Page #62
--------------------------------------------------------------------------
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રથમવાર
પ્રથમ વક્ષસ્કાર
જે પરિચય : પ્રસ્તુત વક્ષસ્કારમાં જંબુદ્વીપની જગતી(કોટ) અને ભરતક્ષેત્રનું વર્ણન છે. મધ્યલોકના સર્વ દ્વીપ સમુદ્રોની મધ્યમાં સ્થિત જંબુદ્વીપને ફરતી જગતી છે. જગતી – જગતી એટલે કોટ, કિલ્લો. આ જગતી ૮ યોજન ઊંચી છે અને તેના ઉપર એક વેદિકા છે. વેદિકા :- વેદિકા એટલે યજ્ઞકુંડના ઓટલા જેવો ઊંચો ભૂમિ ભાગ, બેસવા યોગ્ય પાળી કે જે દેવોની રમણભૂમિ છે. તે વેદિકાની બંને બાજુએ વનખંડ હોય છે. વનખંડ:- જુદી-જુદી જાતના વૃક્ષોના ઉધાનને વનખંડ કહે છે. આ વનખંડોમાં વાવડીઓ અને શિલાઓ હોય છે. તે દેવોના ક્રીડા સ્થાનો છે. ગવાક્ષકટક:- ગવાક્ષકટક એટલે જાળી યુક્ત ગોખલા જેવો ભાગ(ગેલેરી). જગતીની ચારે બાજુ જગતીની લવણ સમુદ્ર તરફની દિવાલમાં ગવાક્ષકટક છે.
જગતીની ચારે દિશામાં જગતી જેટલા ઊંચા ચાર દરવાજા છે અને તે વિજયાદિ ચાર દેવથી અધિષ્ઠિત છે. ભરતક્ષેત્ર :- ભરતક્ષેત્ર દક્ષિણ જંબુદ્વીપમાં સ્થિત છે. ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં વૈતાઢય પર્વત છે. તેથી ભરતક્ષેત્રના બે વિભાગ થાય છે તથા ગંગા, સિંધુ નદીના કારણે તે બંને વિભાગના પુનઃ ત્રણ-ત્રણ વિભાગ થાય છે.
આ પર્વતમાં બે ગુફા છે, જે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતા બોગદા કે ટનલનું કાર્ય કરે છે. વૈતાય પર્વત:- રૂપ્યમય વૈતાઢય પર્વત ૨૫ યોજન ઊંચો છે. તેના ઉપર સવા છ યોજન ઊંચા કૂટ શિખર છે. આ રીતે તે કુલ ૨૫ + ૬ યોજન = ૩૧ યોજન ઊંચાઈ ધરાવે છે. આ વૈતાઢય પર્વત ઉપર ૧૦ અને ૨૦ યોજનની ઊંચાઈ પર એક-એક મેખલા = કટી ભાગ જેવો પહોળો ભૂમિ ભાગ છે અને તેના ઉપર અનુક્રમે વિદ્યાધર મનુષ્યોના નગરો અને લોકપાલ દેવોના આભિયોગિક દેવો-સેવક દેવોના ભવનો અર્થાત્ નિવાસ સ્થાન છે.
આ વક્ષસ્કારમાં આ સર્વ ભૂમિઓ તથા મનુષ્યાદિના સ્વરૂપનું વર્ણન છે. આ રીતે આ વક્ષસ્કાર અને આ સૂત્ર મુખ્યતયા જૈન ભૂગોળને વર્ણવતું સૂત્ર છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૨
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રથમ વક્ષસ્કાર
વિષય પ્રારંભ -
I
१ णमो अरिहंताणं । तेणं कालेणं तेणं समएणं मिहिला णामं णयरी होत्था । रिद्धित्थिमिय समिद्धा, वण्णओ । तीसे णं मिहिलाए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए, एत्थ णं माणिभद्दे णामं चेइए होत्था, वण्णओ । जियसत्तू राया, ધારિણી લેવી, વળઓ ।
ते काणं तेणं समएणं सामी समोसढे, परिसा णिग्गया, धम्मो कहिओ, परिसा पडिगया ।
ભાવાર્થ :- અરિહંત ભગવાનને નમસ્કાર હો. તે કાળે—વર્તમાન અવસર્પિણી કાળના ચોથા આરાના અંતમાં, તે સમયે–ભગવાન મહાવીર વિદ્યમાન હતા, તે સમયે મિથિલા નામની એક નગરી હતી. તે રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિથી સમૃદ્ધ હતી. તે મિથિલાનગરીની બહાર ઈશાન ખૂણામાં માણિભદ્ર નામનું યક્ષાયતન હતું.
તે મિથિલાનગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામની પટ્ટરાણી હતી. નગર, ઉધાન, રાજા, રાણી, આ સર્વનું વર્ણન ઉવવાઈ સૂત્ર । પ્રમાણે જાણવું.
તે કાળે, તે સમયે ભગવાન મહાવીર સ્વામી મિથિલા નગરીમાં પધાર્યા. પરિષદ દર્શન કરવા નીકળી, ભગવાન જ્યાં બિરાજતા હતાં ત્યાં આવી, ભગવાને ધર્મદેશના આપી, ધર્મદેશના સાંભળી પરિષદ પાછી ફરી.
२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूई णामं अणगारे गोयमगोत्तेणं सत्तुस्सेहे, समचउरंससंठाणसंठिए जाव एवं વયાસી –
ભાવાર્થ:- તે કાળે, તે સમયે,ભગવાનમહાવીરનાજ્યેષ્ઠઅંતેવાસીશિષ્યઇન્દ્રભૂતિનામનાઅણગારહતા. તે ગૌતમ ગોત્રમાં જન્મ્યા હતા. તેના શરીરની ઊંચાઈ સાત હાથની હતી. તેમનું સમચતુરસ સંસ્થાન હતું
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વક્ષસકાર
અર્થાત્ ચારેબાજુથી સપ્રમાણ શરીર હતું. યાવતગૌતમસ્વામીએ ભગવાનને આ પ્રમાણે કહ્યું – જંબૂઢીપનું સ્થાન સંસ્થાનાદિ :| ३ कहि णं भंते! जंबुद्दीवे दीवे ? केमहालए णं भंते! जंबुद्दीवे दीवे ? किंसंठिए णं भंते! जंबुद्दीवे दीवे ? किमायास्भाक्पडोयारे णं भंते! जंबुद्दीवे दीवे पण्णत्ते? ___गोयमा! अयं णं जंबुद्दीवे दीवे सव्वदीक्समुदाणं सव्वभितराए सव्वखुड्डाए वट्टे, तेल्लापूयसंठाणसंठिए वट्टे, रहचक्कवालसंठाणसंठिए वट्टे, पुक्खस्कण्णिया संठाण संठिए वट्टे, पडिपुण्णचंदसंठाणसंठिए वट्टे, एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं सोलस सहस्साई दोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरस अंगुलाई अद्धंगुलं च किंचिविसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । से णं एगाए वइरामईए जगईए सव्वओ समंता संपरिक्खित्ते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન! આ જંબુદ્વીપ નામનો દ્વીપ ક્યાં છે? આ જંબુદ્વીપ નામનો દ્વીપ કેટલો વિશાળ છે? તેનું સંસ્થાન કેવું છે? આ જંબૂદ્વીપ નામના દ્વીપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! આ જેબૂદ્વીપ બધા દ્વીપ સમુદ્રોમાં આત્યંતર છે, તે બધાથી નાનો છે, તે ગોળ છે, તળેલા પૂડલા જેવો ગોળ છે, રથના પૈડાના ચક્રવાલની જેવો ગોળ છે, કમળની કર્ણિકાની જેવો ગોળ છે, પરિપૂર્ણ ચંદ્ર જેવો ગોળ છે. તે ગોળાકારમાં તે એક લાખ યોજન લાંબો, પહોળો છે. તેની પરિધિ ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ યોજન, ત્રણ ગાઉ, એકસો અઠ્ઠયાવીસ ધનુષ્ય અને સાડા તેર અંગુલથી કંઈક વધારે છે.
તે જંબુદ્વીપ, એક વજમય જગતી(કોટ)થી ચારે બાજુએ ઘેરાયેલો છે અર્થાત્ તે જંબૂદ્વીપને ફરતી એક વજમય જગતી છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રશ્નોત્તરના માધ્યમે મધ્યલોકની મધ્યમાં સ્થિત જેબૂદ્વીપના સ્વરૂપનું વર્ણન છે. અહીં સૂત્રકારે ગૌતમ સ્વામીના મુખે (૨) હે , (ર) જે મહાન, () વિં સંવિદ (૪) મિયાર ભાજપલોયારે, આ ચાર પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે અને તેના ઉત્તર આ પ્રમાણે આપ્યા છે.
(૧) જેબલીપનું સ્થાન :- ચૌદ રાજુ પ્રમાણ લોકના ત્રણ વિભાગ છે. (૧) ઊર્ધ્વલોક (૨) મધ્યલોક (તિરછા લોક) (૩) અધોલોક. આ ત્રણમાંથી તિરછા લોકમાં અસંખ્યાત દ્વીપ સમૃદ્ધ છે. આ અસંખ્યાત દ્વીપ
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
મધ્યક
(૪૮ખDram
તે
લા
ને
અદ્દ કુકર ક્રીપ
૨લાક
-પ
-
લે
સમુકેË
'
લોક વિભાગ
સમુદ્રના સર્વાત્યંતર
સ્થાને અર્થાતુ બરાબર અઢીદ્વીપ આકાર તથા માપ
મધ્યમાં જંબૂદ્વીપ છે. (૨) જંબૂઢીપનો વિસ્તાર - અસંખ્યાત
દ્વિીપ સમુદ્રમાં કેન્દ્રવર્તી કે ૬૮ અમુકે
જંબૂદ્વીપ સૌથી નાનો છે.
વીંટળાઈને રહેલા સમઢિી ૫ - સ મ દ્રો
અ - ય ો - ય થી દ્વિગુણિત-દ્વિગુણિત
(બમણા- બમણા) સભ્યતર સ્થાને જબુદ્ધીપ
વિસ્તારવાળા છે. જંબૂદ્વીપનો વૃત્ત વિખંભ ૧ લાખ યોજન છે. જંબૂદ્વીપને ફરતો લવણ સમુદ્ર છે. તેનો ચક્રવાલવિખંભ ૨લાખ યોજન છે. તેને ફરતો ધાતકીખંડ છે. તેનો ચક્રવાલ વિખંભ ૪ લાખ યોજન છે. તેને ફરતો કાલોદધિ સમુદ્ર છે. તેનો ચક્રવાલવિખંભ આઠ લાખયોજન છે. તેને ફરતો પુષ્કર દ્વીપ છે. તેનો ચક્રવાલ વિખંભ સોળ લાખ યોજન છે. આ પુષ્કર દ્વીપની બરાબર મધ્યમાં વલયાકારે સંપૂર્ણ દ્વીપવર્તી માનુષોત્તર નામનો પર્વત છે. ત્યાં સુધીનો અર્ધ પુષ્કર દ્વીપનો ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજન છે અને આ માનુષોત્તર પર્વત સુધીના અઢી દ્વીપમાં મનુષ્યો રહે છે.
આ રીતે દ્વિગુણિત વિખંભ વધતા-વધતા અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર અર્ધ રાજૂ પ્રમાણ છે.
આ આકતિમાં મધ્યવર્તુળ જંબૂદ્વીપનું છે. તેમાં અ થી આ, ઇ થી સુધીના વિસ્તારને વૃત્ત વિખંભ વૃત્ત અનેકવાલવિખંભ
કહે છે અને તે એક લાખ યોજન છે. બીજું વલયકાર વર્તુળ લવણસમુદ્રનું છે. તેમાં ક થી અ, આ થી ખ, ઈ થી ગ, ઉ થી ઘ સુધીના વિસ્તારને
ચક્રવાલ વિખંભ કહે છે, તે બે લાખ યોજન છે. ગ ઈિ
જબૂદ્વીપની પરિધિ – જંબુદ્દીપની પરિધિ ૩,૧૬રર૭ યોજન, ૩ ગાઉ,
૧૨૮ ધનુષ્ય, ૧૩ાા અંગુલ, ૫ જવ અને ૧ જૂ પ્રમાણ છે. સૂત્રકારે જવ અને જુ આ8
પ્રમાણ પરિધિનું કથન કર્યું નથી, પણ અધિક શબ્દથીજ તે સૂચિત કર્યું છે. (૩) જબૂતીપનું સંસ્થાન-આકાર – જંબૂદ્વીપનો આકાર વૃત્ત ગોળ
હર
ક છે
દં સારી
»
8િ
+
હી
.
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વક્ષસ્કાર
કાર-વર્તુળાકાર છે. શેષ દ્વીપસમુદ્રો વલયાકાર ગોળ છે. સૂત્રકારે જેબૂદ્વીપના વૃત્ત ગોળાકાર સંસ્થાનને પૂડલો, રથનું પૈડું, કમળની કર્ણિકા અને પૂર્ણ ચંદ્ર, આ ચાર ઉપમા દ્વારા સમજાવ્યું છે. (४) ४५दीपना ॥२मा प्रत्यावतार:- आकारश्च स्वरूपं, भावाश्च-जगती वर्ष वर्षधराद्यास्तदगत पदार्था, तेषां प्रत्यवतारः अवतरण: आविर्भाव इति । २ = २१३५, भाव = पहार्थ; જગતી, ક્ષેત્ર, પર્વત વગેરે. જંબૂદ્વીપમાં રહેલા પદાર્થો તથા તેના સ્વરૂપનું ગ્રહણ 'આકાર ભાવ પ્રત્યાહાર' શબ્દથી કરવામાં આવે છે.
સૂત્રકારે જંબૂદ્વીપ વિષયક ત્રણ પ્રશ્નના ઉત્તર આ સૂત્રમાં આપ્યા છે અને ચોથા પ્રશ્નના ઉત્તરમાં જંબુદ્વીપની જગતીનો ઉલ્લેખ કરી, તેનું વર્ણન અને જંબુદ્વીપના સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન સાત વક્ષસ્કાર દ્વારા કર્યું છે.
જંબૂલીપની ગતી અને વનખંડ :|४ सा णं जगई अट्ठ जोयणाई उठं उच्चत्तेणं, मूले बारस जोयणाई विक्खंभेणं, मज्झे अट्ठजोयणा विक्खंभेणं, उवरिं चत्तारि जोयणाइं विखंभेणं, मूले वित्थिण्णा, मज्झे संक्खित्ता, उवरिं तणुया गोपुच्छसंठाणसंठिया सव्ववइरामई अच्छा सण्हा लण्हा घट्टा मट्ठा णीरया णिम्मला णिप्पंका णिक्कंकडच्छाया सप्पभा, समिरीया (ससिरीया) सउज्जोया पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा ।।
सा णं जगई एगेणं महंतगवक्खकडएणं सव्वओ समंता संपरिक्खित्ता । से णं गवक्खकडए अद्धजोयणं उखु उच्चत्तेणं पंच धणुसयाई विक्खंभेणं, सव्वरयणामए अच्छे जाव अभिरूवे पडिरूवे ।
तीसे णं जगईए उप्पिं बहुमज्झदेसभाए, एत्थ णं महई एगा पउमवरवेइया पण्णत्ता- अद्धजोयणंड्डं उच्चत्तेणं,पंचधणुसयाई विक्खंभेणं, जगईसमिया परिक्खेवेणं सव्वरयणामई, अच्छा जाव अभिरूवा पडिरूवा । तीसे णं परमवस्वेइयाए अयमेया- रूवे वण्णावासे पण्णत्ते, तं जहा- वइरामया णेमा एवं जहा जीवाभिगमे जाव धुवा णियया सासया अक्खया अव्वया अवट्ठिया णिच्चा । ભાવાર્થ :- જગતી આઠ યોજન ઊંચી છે, મૂળમાં બાર યોજન પહોળી છે, મધ્યમાં આઠ યોજન પહોળી છે અને ઉપર ચાર યોજન પહોળી છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત-સાંકડી અને ઉપર પાતળી છે. તેથી તેનો આકાર ઊંચા કરેલા ગાયના પૂંછડાં જેવો દેખાય છે. તે જગતી સંપૂર્ણ વજરત્નમય, स्वच्छ, सुओभन (भुलायम), घसेली, भांडली डोय तेम सुवाणी, २४२डित, भेसहित, गहीरहित छे.
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
તેની દીપ્તિ નિરાવરણરૂપે પ્રકાશિત છે, અનુપમ પ્રભાયુક્ત છે, દિશા-વિદિશાઓમાં તેના કિરણો ફેલાતા હોવાથી અતિ શોભનીય છે, ઉદ્યોતયુક્ત છે, ચિત્તને પ્રસન્ન કરે તેવી છે, જોવા યોગ્ય છે, મનને ગમે તેવી મનોજ્ઞ છે, મનમાં વસી જાય તેવી છે.
તે જગતીની ચારેબાજુ વિશાળ ગવાક્ષકટક(જાળીયુક્ત ગેલેરી) છે. તે અર્ધા યોજન ઊંચો અને પાંચસો ધનુષ્ય પહોળો છે. તે સંપૂર્ણ રત્નમય સ્વચ્છ ભાવતું મનને અભિપ્સિત અને પ્રતિરૂપ છે.
તે જગતીની ઉપર ચાર યોજના સમતલ ભૂમિ ભાગની બરાબર મધ્યમાં એક મોટી પદ્મવરવેદિકા છે. તે અર્ધા યોજન ઊંચી અને પાંચસો ધનુષ્ય પહોળી છે. તેની પરિધિ જગતીની સમાન છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ ભાવતું મનોજ્ઞ અને મનને અભિપ્સિત છે. તે પદ્મવરવેદિકાના નેમ ભૂમિ ભાગથી બહાર નીકળેલા પ્રદેશ વજમણિના બનેલા છે વગેરે વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રમાણે સમજવું થાવત્ તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. | ५ तीसे णं जगईए उप्पिं पउमवरवेइयाए बाहिं एत्थ णं महं एगे वणसंडे पण्णत्ते । देसूणाई दो जोयणाई विक्खंभेणं, जगईसमिए परिक्खेवेणं, वणसंड वण्णओ णेयव्वो । ભાવાર્થ :- જગતી ઉપર પાવરવેદિકાની બહાર બાજુ અર્થાત્ લવણ સમુદ્ર તરફ એક વિશાળ વનખંડ (અનેક પ્રકારનાં વૃક્ષોનો સમૂહ) છે, તે વનખંડનો ચક્રવાલ વિખંભ અર્થાત્ ચૂડીના આકારની પહોળાઈ, દેશોન બે યોજનની છે. તેની પરિધિ જગતની સમાન છે. તેનું વર્ણન પપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. |६ तस्स णं वणसंडस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए
आलिंगपुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहिं मणीहि, तणेहिं उवसोभिए, तं जहाकिण्हेहिं जाव सुक्किलेहिं; एवं वण्णो गंधो रसो फासो सो पुक्खरिणीओ पव्वयगा घरगा मंडवगा पुढविसिलापट्टया य णेयव्वा ।
तत्थणं बहवे वाणमंतरा देवा य देवीओ य आसयंति सयंति चिट्ठति णिसीयंति तुयटॅति रमंति ललंति कीलंति मोहंति पुरापोराणाणं सुचिण्णाणं सुपरक्कंताणं सुभाणं कडाणं कम्माणं कल्लाणाणं कल्लाणफलवित्तिविसेसं पच्चणुभवमाणा विहरति । ભાવાર્થ - તે વનખંડમાં અત્યંત સમતલ, રમણીય ભૂમિ ભાગ છે. તે આલિંગપુષ્કર-ચર્મ મઢેલા ઢોલના ઉપરના ભાગ જેવો સમતલ છે યાવતુ અનેક પ્રકારના પંચરંગી મણિઓથી અને વિવિધ તૃણોથી સુશોભિત છે. તે મણિઓ કૃષ્ણ યાવત શ્વેત છે. આ રીતે તે મનોજ્ઞ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દથી યુક્ત છે. ત્યાં પુષ્કરિણી(નાની વાવડીઓ), પર્વત, કદલી આદિ ગૃહ, મંડપ તથા પૃથ્વીમય શિલાપટ્ટક છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વાર
ત્યાં અનેક વાણવ્યંતર દેવ અને દેવીઓ આશ્રય લે છે, શયન કરે છે, ઊભા રહે છે, બેસે છે, સૂવે છે, પડખું ફેરવતાં ફેરવતાં વિશ્રામ કરે છે, રમણ કરે છે, મનોરંજન કરે છે, ક્રીડા કરે છે, પરસ્પર આનંદપ્રમોદ કરે છે. આ પ્રમાણે તેઓ પોતાનાં પૂર્વ ભવના ઉપાર્જિત શુભ, કલ્યાણકારી કર્મોનાં કલ્યાણકારી ફળરૂપ વિશેષ સુખનો ઉપભોગ કરતા વિચરે છે.
७ तीसे णं जगईए उप्पि अंतो पउमवरवेइयाए एत्थ णं एगे महं वणसंडे पण्णत्ते, देसूणाई दो जोयणाई विक्खंभेणं वेइयासमिए परिक्खेवेणं वणसंड वण्णओ तणविहूणे णेयव्वो । ભાવાર્થ :- જગતીની ઉપર પદ્મવરવેદિકાની અંદર અર્થાત્ જંબૂદ્વીપ તરફ એક વિશાળ વનખંડ છે. તે વનખંડનો ચક્રવાલ વિખંભ દેશોન બે યોજન છે. તેની પરિધિ પદ્મવર- વેદિકાની પરિધિની સમાન છે. તે વન કૃષ્ણ છે યાવત તૃણ સિવાય સર્વ વર્ણન બાહ્ય વન વિભાગની સમાન જાણવું.
વિવેચન :
જંબુદ્વિપ જગતી પ્રમાણ
કે જ
છે ન
LL SONG
કપનું,
પ્રસ્તુત સૂત્રમાં જેબૂદ્વીપના અંતભાગમાં ગોળાકારે આવેલી જગતનું વર્ણન છે. નારું – જગતી = કોટ. જેમ નગરને ફરતો કોટ-કિલ્લો હોય છે તેમ જેબૂદ્વીપ આદિ સર્વ દ્વીપ અને સમુદ્રને ફરતી જગતી શાશ્વત ભાવે રહેલી છે. જબૂઢીપની જગતીનું માપ – આ જગતી ૮ યોજન ઊંચી છે અને તે મૂળમાં ૧૨ યોજન પહોળી છે.
ઉપર-ઉપર તેની પહોળાઈ ઘટતી જાય છે. ૧ યોજનની ઊંચાઈ પર તે ૧૧ યોજન પહોળી છે, ૨ યોજનની ઊંચાઈ પર ૧૦ યોજન, ૩ યોજનની ઊંચાઈ પર ૯ યોજન પહોળી છે. આ રીતે ક્રમશઃ પહોળાઈ ઘટતા-ઘટતા ૮ યોજનની
ઊંચાઈ પર જગતી ૪ યોજન પહોળી છે. -જયો ઈ જગતીનું સંસ્થાન - જગતીનો આકાર ઊંચા કરેલા ગોપુચ્છ જેવો છે. ગાયનું
પૂછડું જેમ મૂળમાં જાડું હોય અને પછી પાતળું થતું જાય છે, તેમ જગતી મૂળમાં પહોળી છે અને પછી ઉપર ઉપર જતાં તેની પહોળાઈ ઘટતી જાય છે. જગતી પરના ગવાક્ષ કટક - વવહાણ - ગવાક્ષ કટક.
મહા વાલ -વૃદનાનસમૂહેન ગવાક્ષ કટક એટલે જગતીના મધ્યભાગે ગવાણકટકનો દેખાવ જાળી સમૂહ. જગતીના કોટ ઉપર ફરતો ચારેબાજુ સર્વદિશામાં
જાળી સમૂહ છે. રુશ્વ ગવાક્ષણિર્નવોલપારું નતિમિતિ દff -
મધ્યમાનતાડવાંતવ્યા | આ ગવાક્ષ-જાળી લવણસમુદ્ર બાજુ જગતીની ભીંતના મધ્ય ભાગમાં છે. તે દેવો અને વિદ્યાધરોનું
-૧૨ પો,
TH, ENTERT hits
Page #70
--------------------------------------------------------------------------
________________
|
૮
|
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
મનોરંજનનું સહેલગાહનું સ્થાન છે. તે ગવાક્ષકટક અર્ધા યોજન ઊંચો અને ૫૦૦ ધનુષ્ય પહોળો છે.
જબલીપ જગતી
રાકરાર જ
જ કરી દો
HTTI
(Tલા 1 લી 17
SPGPS.
જા | IIT T.
)E)
17
SHT TR
હે
સાદિUO_
गाजाहानामा
*ti TT
" સાધી સુબોધિકા
લવણસમુદ્ર
જગતી પર પાવરવેદિકા :- જગતીની ઉપર બરાબર મધ્યમાં ફરતા ગોળાકારમાં એક વેદિકા- યજ્ઞ કુંડની પાળી જેવું દેવોનું ક્રીડા સ્થાન છે. પવરાિ -રેવમોરમૂનિ - જ્ઞત્તિ તે વેદિકા અર્ધા યોજના ઊંચી અને ૫૦૦ ધનુષ્ય પહોળી છે. આ વેદિકા ઉપર, વેદિકાની બાજુની દિવાલો પર, વેદિકાના સર્વસ્થાને લાખ પાંખડીવાળા રત્નમય કમળો છે, તેથી તે પાવરવેદિકાના નામે પ્રસિદ્ધ છે. તેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રમાણે જાણવું. જગતી ઉપરના વનખંડો – જગતીની ઉપર પદ્મવરવેદિકાની બંને બાજુએ વનખંડો છે. પદ્મવરવેદિકાની બહાર અર્થાત્ લવણસમુદ્ર તરફ અને અંદર અર્થાત્ જંબૂદ્વીપ તરફ જગતીના આખા ગોળાકારની ઉપર વિવિધ પ્રકારના વૃક્ષોથી યુક્ત એક-એક, એમ કુલ બે વનખંડ છે.
૪ યોજનની પહોળાઈવાળી જગતી પર બરાબર મધ્યમાં ૫૦૦ ધનુષ્ય પહોળી વેદિકા છે. ૪ યોજનમાંથી ૫૦૦ ધનુષ્ય બાદ કરતાં બંને વનખંડોનો ચક્રવાલ વિખંભ ૨૫૦-૨૫૦ ધનુષ્ય ન્યૂન બે યોજનનો છે.
તે બંને વનખંડના સમતલ ભૂમિભાગ પંચવર્ણી મણિઓ અને તૃણોથી સુશોભિત છે. તે બંને વનખંડ કાળો, કાળી આભાદિથી યુક્ત છે. આ વનના કેટલાક ભાગમાં કાળા પાંદડાવાળા વૃક્ષના કારણે કૃષ્ણ છાયાદિ છે. વૃક્ષની મધ્યવયમાં પ્રાયઃ તેના પાંદડા કાળા લાગે છે. નીલ પાંદડાના યોગથી કેટલોક વનખંડ નીલ છાયાયુક્ત હોય છે. મોરની ડોક જેવા વર્ણને નીલ અને પોપટની પાંખ જેવા વર્ણને લીલો વર્ણ કહે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
પ્રથમવાર
આ વનખંડ કૃષ્ણ, કૃષ્ણાદિ આભા, કૃષ્ણાદિ છાયામય છે. આ વનખંડમાં સૂર્યકિરણો પ્રવેશી શકતા નથી અને તેથી તે વનખંડ શીતલ રહે છે. બંને વનખંડ એક સમાન છે. તેમાં માત્ર તફાવત એ છે કે બહારનો વનખંડ પવનના કારણે મણિ-તૃણના ધ્વનિથી યુક્ત છે, જ્યારે અંદરનો વનખંડ પાવરવેદિકાના કારણે વાયુના સંચારથી રહિત હોવાથી મણિ-તૃણના ધ્વનિથી રહિત પ્રશાંત હોય છે.
જંબૂદ્વીપના દ્વાર :|८ जंबुद्दीवस्स णं भंते ! दीवस्स कइ दारा पण्णत्ता ?
गोयमा ! चत्तारि दारा पण्णत्ता, तं जहा- विजए, वेजयंते, जयंते, अपराजिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! જંબૂદ્વીપનાં કેટલાં દ્વાર છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપનાં ચાર દ્વાર છે– (૧) વિજય (૨) વૈજયન્ત (૩) જયંત (૪) અપરાજિત. | ९ कहि णं भंते ! जंबुद्दीवस्स दीवस्स विजए णामं दारे पण्णत्ते ?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमेणं पणयालीसं जोयणसहस्साई वीइवइत्ता जंबुद्दीवेदीवे पुरथिमपेरंते लवणसमुद्दपुरथिमद्धस्स पच्चत्थिमेणं सीयाए महाणईए उप्पि, एत्थ णं जंबुद्दीवस्स दीवस्स विजए णामं दारे पण्णत्तेअट्ठ जोयणाई उद्धं उच्चत्तेणं चत्तारि जोयणाई विक्खंभेणं तावइयं चेव पवेसेणं सेए वरकणगथूभियाए जाव दारस्स वण्णओ जाव रायहाणी । एवं चत्तारि वि दारा सरायहाणिया भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપનું વિજય નામનું દ્વાર ક્યાં આવ્યું છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂઢીપ નામના દ્વીપમાં મંદરપર્વતથી ૪૫ હજાર યોજન દૂર જંબૂદ્વીપની પૂર્વ દિશાના અંતમાં અને લવણસમુદ્રના પૂર્વાર્ધની પશ્ચિમમાં સીતા મહાનદીની ઉપર જંબુદ્વીપનું વિજય નામનું દ્વાર છે. તે આઠ યોજન ઊંચું અને ચાર યોજન પહોળું છે. તેનો પ્રવેશમાર્ગ પણ ચાર યોજના પહોળો છે. તે દ્વાર શ્વેત અને ઉત્તમ સુવર્ણમય સૂપિકાઓથી યુક્ત છે યાવત તે વિજય દ્વાર અને વિજય દેવની રાજધાની પર્યતનું વર્ણન તથા વિજયદ્વાર સહિત ચારે દ્વાર અને ચારે દ્વારના દેવોની રાજધાનીઓનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રમાણે જાણવું. |१० जंबुद्दीवस्स णं भंते ! दीवस्स दारस्स य दारस्स य केवइए अबाहाए अंतरे પu ?
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोयमा ! अउणासीइं जोयणसहस्साइं बावण्णं च जोयणाई देसूणं च अद्धजोयणं दारस्स य दारस्स य अबाहाए अंतरे पण्णत्ते ।
૧૦
अउणासीइ सहस्सा, बावण्णं चेव जोयणा हुंति । ऊणं च अद्धजोयणं, दारंतरं जंबुदीवस्स ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપના એક દ્વારથી બીજા દ્વારા વચ્ચે કેટલું અંતર છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબૂદ્વીપના એક દ્વારથી બીજા દ્વાર વચ્ચે અંતર ઓગણાએંશી હજાર બાવન યોજન અને અર્ધા યોજન (૭૯,૦૫૨ )માં કંઈક ઓછું છે.
ગાથાર્થ– જંબુદ્રીપના દ્વારોનું અંતર દેશોન ઓગણાએંશી હજાર સાડા બાવન યોજન છે. વિવેચન :
જંબૂઢીપ જગતી દ્વાર પ્રમાણ
| ગ
મજા યો±
૯૯૪ યો
જંબુદ્વીપના ચાર દ્વારોના સ્થાન અને નામ ઃજંબુદ્રીપમાં મેરુપર્વતથી પૂર્વાદિ ચારે દિશામાં ૪૫,૦૦૦ યોજન દૂર, જંબુદ્રીપના અંતભાગમાં, જગતીની મધ્યમાં એક-એક, કુલ મળી ચાર દ્વાર છે. પૂર્વ દિશામાં વિજય, દક્ષિણ દિશામાં વૈજયંત, પશ્ચિમ દિશામાં જયંત અને ઉત્તર દિશામાં અપરાજિત નામનું દ્વાર આવેલું છે.
:
જંબૂતીપના ચાર હારોનું પ્રમાણ – જંબુદ્રીપના વિજયાદિ ચારે દ્વારો આઠ યોજન ઊંચા અને ચાર યોજન પહોળા છે. તે દ્વારોની બંને બાજુની બારસાખ એક-એક ગાઉની છે. બારસાખ સહિત ચારે દ્વારોની પહોળાઈ ૪ા યોજન છે.
જબૂતીપના ચાર દ્વાર વચ્ચેનુ અંતર ઃ- - જંબુદ્રીપના ચારે દ્વારો વચ્ચેનું અંતર, જંબુદ્રીપની પરિધિમાંથી ચાર દ્વારોની પહોળાઈ બાદ કરતાં જે આવે, તેના ચતુર્થાંશ જેટલું છે. તે આ પ્રમાણે છે–
E] ] ] []
[] [*]| દરેક દ્વાર સાડા ચાર યોજન પહોળા હોવાથી ચારે દ્વારનો સરવાળો અઢાર યોજન થયો. તે અઢાર યોજનને જંબુદ્રીપની પરિધિ (૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧ા અંગુલ)માંથી બાદ કરતાં ૩,૧૬,૨૦૯ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩ા અંગુલ રહે છે. તેનો ચતુર્થાંશ (ચોથો ભાગ) એટલે ૭૯,૦૫ર યોજન, ૧ ગાઉ, ૧૫૩ર ધનુષ્ય, ત્રણ અંગુલ, ત્રણ જવ અને બે જૂ પ્રાપ્ત થાય છે. તે દ્વારોનું પરસ્પર અંતર જાણવું.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રથમવાર
|
११
।
જબૂદ્વીપની જગતના ચાર દ્વાર
मी
.
ARMA
HA
७८०५२यो.
१५३२ धनु उ.3४१२
સૂત્રકારે સૂત્રમાં ૭૯,૦૫ર યોજન અને અર્ધ યોજનમાં ન્યૂન અંતર કહ્યું છે. તે કિંચિત્ જૂનથી ૧ ગાઉં, ૧,પ૩ર ધનુષ્ય વગેરેનું સૂચન કર્યું છે. જબલીપ વારના સ્વામી દેવ તેની રાજધાનીઓ :એક પલ્યોપમની સ્થિતિવાળા વિજયાદિ દ્વારના નામવાળા ચાર દેવ તેના સ્વામી છે. તે ચારે દેવોની રાજધાનીઓ, આપણા આ જંબૂદ્વીપથી અસંખ્યાત યોજન દૂર, અસંખ્યાત દ્વીપ-સમુદ્ર પછી બીજો જંબૂદ્વીપ नामनो वी५छ, ते खूद्वीपमा १२,००० योन २ જઈએ ત્યારે વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા નામની ચારે દેવોની એક-એક રાજધાની ચારે દિશાઓમાં છે.
Freone Nel 'th hone
भरतक्षेत्र :|११ कहि णं भंते ! जंबुद्दीवे दीवे भरहे णामं वासे पण्णत्ते ? __गोयमा ! चुल्लहिमवंतस्स वासहस्फव्वयस्स दाहिणेणं, दाहिणलवणसमुद्दस्स उत्तरेणं, पुरथिमलवणसमुहस्स पच्चस्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरथिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे भरहे णामं वासे पण्णते – खाणुबहुले कंटकबहुले विसमबहुले दुग्गवहुले पव्वयबहुले, पवायवहुले उज्झरबहुले णिज्झरबहुले खड्डाबहुले दरिबहुले णईबहुले दहबहुले रुक्खबहुले गुच्छबहुले गुल्मबहुले, लयाबहुले वल्लीबहुले अडवीबहुले सावयबहुले तेणबहुले तक्करबहुले डिंबबहुले डमरबहुले दुब्भिक्खबहुले दुक्कालबहुले पासंडबहुले किवणबहुले, वणीमगबहुले, ईतिबहुले, मारिबहुले, कुवुट्ठिबहुले, अणावुट्ठिबहुले, रायबहुले, रोगबहुले, संकिलेसबहुले, अभिक्खणं अभिक्खणं संखोहबहुले ।
पाईणपडीणायए, उदीणदाहिण वित्थिण्णे, उत्तरओ पलियंकसंठाणसंठिए, दाहिणओ धणुपिट्ठसंठिए, तिहा लवणसमुदं पुढे, गंगासिंधूहिं महाणईहिं वेयड्डेण य पव्वएण छब्भागपविभत्ते, जंबुद्दीवदीवणउक्सयभागे पंच छव्वीसे जोयणसए छच्च एगूण- वीसइभाए जोयणस्स विक्खंभेणं ।
Page #74
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ |
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
भरहस्स णं वासस्स बहुमज्झदेसभाए, एत्थणं वेयड्ढे णामं पव्वए पण्णत्ते, जे णं भरहं वासं दुहा विभयमाणे-विभयमाणे चिट्ठइ, तं जहा- दाहिणड्डभरहं च उत्तरड्डभरहं च ।
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપમાં ભરત નામનું ક્ષેત્ર ક્યાં છે?
ઉત્તર– હે ગૌતમ! ચુલ્લહિમવંત (લઘુ હિમવંત) વર્ષધર પર્વતની દક્ષિણમાં, દક્ષિણવર્તી લવણ સમુદ્રની ઉત્તરમાં, પૂર્વવર્તી લવણસમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમવર્તી લવણસમુદ્રની પૂર્વમાં જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત નામનું ક્ષેત્ર છે.
તે ભરતક્ષેત્રમાં પ્રાયઃ (બહુલતાએ) સૂકાવૃક્ષના ટૂંઠાં તથા બોરડી, બાવળ જેવા કાંટાળા વૃક્ષો, ઊંચી-નીચી ભૂમિ; દુર્ગમ સ્થાનો, પર્વતો, પ્રપાતો(પડી જવાય તેવા સ્થાનો), વહેતા પાણીના ધોધ, ઝરણાઓ, ખાડાઓ, ગુફાઓ, નદીઓ, દ્રહો, વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલાઓ, વનો, જંગલી હિંસક પશુઓ હોય છે. ત્યાં ચોરો, સ્વદેશના લોકોના ઉપદ્રવો, શત્રુકૃત ઉપદ્રવો ઘણા હોય છે. ત્યાં દુર્ભિક્ષ, દુષ્કાળ સાધુ-સંન્યાસી, ગરીબ, ભિખારી વગેરે બહુ હોય છે. ત્યાં પાકનો નાશ કરનારી જીવોત્પત્તિ, જન સંહારક રોગોત્પત્તિ ઘણી હોય છે, ત્યાં કુવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પ્રજાપીડક ઘણા રાજાઓ, રોગો, સંકલેશો (શારીરિક, માનસિક અસમાધિ ઉત્પાદક કજીયાદિ) તથા વારંવાર માનસિક અસ્થિરતા ઉત્પન્ન કરે તેવા કષ્ટદાયી દંડની બહુલતા હોય છે. આવી સ્થિતિવાળું ભરતક્ષેત્ર છે.
તે ભરતક્ષેત્ર પૂર્વ પશ્ચિમ લાંબુ અને ઉત્તર દક્ષિણ પહોળું છે. તે ભરતક્ષેત્ર ઉત્તર દિશામાં પથંક સંસ્થાને અર્થાત્ લંબચોરસ આકારે છે અને દક્ષિણ દિશામાં ધનુષ્યના કમાનની જેમ ગોળાકારે સંસ્થિત છે. તે ભરતક્ષેત્ર પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ આ ત્રણ દિશામાં લવણસમુદ્રને સ્પર્શે છે. ગંગા અને સિંધુ બે મહાનદી તથા વૈતાઢય પર્વત દ્વારા તેના છ વિભાગ(ખંડ) થાય છે. તે જંબુદ્વીપના ૧૯૦મા ભાગે છે અર્થાતુ તેનો વિખંભ(વિસ્તાર-પહોળાઈ) પર ઈંયોજન છે.
ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાઢય નામનો પર્વત છે. તે પર્વત ભરતક્ષેત્રને બે વિભાગમાં વિભક્ત કરતો સ્થિત છે. ભરતક્ષેત્રના બે વિભાગ આ પ્રમાણે છે– દક્ષિણાર્ધ ભરત અને ઉત્તરાર્ધ ભરત.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપગત ભરતક્ષેત્રનું વર્ણન છે. તેનું સ્વરૂપ, સ્થાન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. મંગુલી વહીવMડીસચારો –ભરતક્ષેત્ર જેબૂદ્વીપના ૧૯૦મા ભાગે છે. એક લાખયોજનના જંબૂદ્વીપના ૧૯૦ ખંડ થાય છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વક્ષસ્કાર
જબૂતીપના ૧૯૦ ખંડ –
ભરત—ઐરવતના
ચુલ્લહિમવંત-શિખરી પર્વતના
હેમવત—હેરણ્યવતના
મહાહિમવંત–રૂક્મિ પર્વતના
પરિવાસ–રમ્યવાસના
નિષધ–નીલવાન પર્વતના
મહાવિદેહ ક્ષેત્રના
૬૨૩૪ ચો.
૨ ખંડ
૪ ખંડ
૯ ખંડ
15 ખંડ
૩૨ ખંડ
૪ ખંડ
૪
કુલ
૧૯૦ ખંડ
આ પ્રત્યેક ખંડ પર યોજન પ્રમાણ છે. પ૩ જે યો. × ૧૯૦ ખંડ – ૧,૦૦,૦૦૦ લાખ યોજન પ્રમાણ જંબૂતીપ થાય છે. તેમાં ભરતક્ષેત્ર જંબુદ્રીપના ૧૯૦મા ભાગ રૂપે છે અર્થાત્ પર સૂટ યોજન પહોળું છે.
*
L 5 - 3
36982 Eni. vis-2
પત
निमिस ગુ
-...
૧૧૪
એક–એક ખંડ
બે બે ખંડ
'';
૧૪એ ખંડ,
. . . રકતો દયા
ચારચાર ખંડ
આઠ-આઠ ખંડ
સોળ સોળ ખંડ
બત્રીસ-બત્રીસ ખંડ
ચોસઠ ખંડ
ભરત ક્ષેત્ર
कि योभन 23 30년 틀리 पर्वत
ખંડજ
-yes..
5*
૩
प्रपात
3 $ lh
કપા
ફ્રા
૨૩૪૧ર કે ખા
ખંડ -9
૧૩
૩૩૪૬ કર 5-5
: :
વાળુ વહુતૅ – ઠૂંઠાંની બહુલતા. કાંટાળા વૃક્ષની બહુલતા, વિષમ સ્થાનની બહુલતા વગેરે ભરતક્ષેત્રના ભૂમિભાગનું આ વર્ણન કોઈપણ સ્થાનવિશેષ અને કાળવિશેષની અપેક્ષાએ છે, તેમ અહીં સમજવું જોઈએ.
Page #76
--------------------------------------------------------------------------
________________
| १४ ।
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ભરતક્ષેત્રમાં એકાંત શુભકાળમાં સર્વ ક્ષેત્રો શુભરૂપે અને સમતલ હોય છે. એકાંત અશુભકાળમાં સર્વ ક્ષેત્રાદિ અશુભ જ હોય છે અને શુભાશુભ મિશ્રકાળમાં ક્યાંક શુભતા, ક્યાંક અશુભતા, ક્યાંક સમસ્થળ, ક્યાંક વિષમ સ્થળ હોય છે. અહીં જે હૂંઠાંદિની બહુલતા વગેરે કથન કર્યું છે તે મિશ્રકાળ અર્થાત ત્રીજા આરાના અંતથી 100 વર્ષ જૂના પાંચમાં આરા સુધીના કાલગત ક્ષેત્ર માટે અને તે પણ પ્રદેશ વિશેષોની અપેક્ષાએ છે. તેથી જ સૂત્રકાર પાંચમાં આરાના વર્ણનમાં સમતલભૂમિ ભાગનું કથન અવિરોધ ભાવે કરી શક્યા છે. क्षिा भरत :१२ कहि णं भंते ! जंबुद्दीवे दीवे दाहिणड्डे भरहे णामं वासे पण्णत्ते ?
गोयमा ! वेयड्डस्स पव्वयस्स दाहिणेणं, दाहिणलवणसमुदस्स उत्तरेणं, पुरथिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं, एत्थ गंजबुद्दीवे दीवे दाहिणभरहे णामं वासे पण्णत्ते- पाईणपडीणायए उदीणदाहिणवित्थिण्णे अद्धचंदसंठाणसंठिए तिहा लवणसमुदं पुढें, गंगासिंधूहिं महाणईहिं तिभागपविभत्ते दोण्णि अट्ठतीसे जोयणसए तिण्णि य एगूणवीसभागे जोयणस्स विक्खंभेणं ।
___ तस्स जीवा उत्तरेणं पाईणपडीणायया, दुहा लवणसमुदं पुट्ठा-पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुट्ठा, पच्चस्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुदं पुट्ठा, णव जोयणसहस्साई सत्त य अडयाले जोयणसए दुवालस य एगूणवीसभाए जोयणस्स आयामेणं, तीसे धणुपुढे दाहिणेणं णव जोयणसहस्साई सत्तछाव→ जोयणसए इक्कं च एगूणवीसभागे जोयणस्स किंचिविसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણાર્ધ ભરત નામનું ક્ષેત્ર ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! વૈતાઢય પર્વતની દક્ષિણ દિશામાં, દક્ષિણવર્તી લવ સમુદ્રની ઉત્તર દિશામાં, પૂર્વવર્તી લવણસમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમવર્તી લવણ સમુદ્રની પૂર્વદિશામાં જંબૂદ્વીપ નામના દ્વીપનું દક્ષિણાર્ધ ભરત નામનું ક્ષેત્ર છે.
આ દક્ષિણાર્ધ ભરતક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું, અર્ધચંદ્રના આકારે સ્થિત છે. તે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, તેમ ત્રણ દિશામાં લવણસમુદ્રને સ્પર્શે છે. તે ગંગા-સિંધુ મહાનદીથી ત્રણ વિભાગમાં વિભક્ત છે. તે દક્ષિણાર્ધ ભરત ક્ષેત્ર બસો આડત્રીસ યોજના અને ત્રણ કળા(ર૩૮ યોજન)થી કાંઈક અધિક પહોળું છે. દક્ષિણાર્ધ ભરતની ઉત્તરવર્તી ધનુષ્ય પ્રત્યંચા જેવી જીવા(લંબાઈવાળો
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વાર
[ ૧૫]
કિનારો-વિભાગ) પૂર્વ પશ્ચિમ લાંબી છે. તે જીવા બે બાજુથી લવણ સમુદ્રને સ્પર્શે છે. તે જીવા પૂર્વદિશાની કોટિ-કિનારાથી, પૂર્વી અંત ભાગથી પૂર્વ સમુદ્રને અને પશ્ચિમી કિનારાથી પશ્ચિમી સમુદ્રને સ્પર્શે છે. તે પૂર્વ પશ્ચિમવર્તી જીવા નવ હજાર સાતસો અડતાલીસ યોજન અને બાર કળા (૯,૭૪૮૧ યોજન) લાંબી છે. તેનું ધનુઃપૃષ્ઠ-ધનુષ્યાકાર ભાગ દક્ષિણ દિશામાં નવ હજાર સાતસો છયાંસઠ યોજન અને એક કળા (૯,૭૬ ૮ યોજન)થી કાંઈક અધિક છે. આ ધનુપૃષ્ઠનું માપ ગોળાઈની અપેક્ષાએ સમજવું. १३ दाहिणड्डभरहस्स णं भंते ! वासस्स केरिसए आयारभाक्पडोयारे पण्णत्ते?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहिं मणीहिं तणेहिं उवसोभिए, तं जहा- कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! દક્ષિણાર્ધ ભરતનો ભૂમિભાગ અતિ સમતલ છે. તે મૃદંગ(ઢોલક)ના ઉપરી ચર્માચ્છાદિત ભાગની જેમ સમતલ છે યાવત્ તે અનેકવિધ પંચરંગી મણિઓથી યુક્ત છે અને કૃત્રિમઅકૃત્રિમ તૃણો વનસ્પતિઓથી સુશોભિત છે. १४ दाहिणड्डभरहे णं भंते ! वासे मणुयाणं केरिसए आयारभावपडोयारे पण्णत्ते ? ___ गोयमा ! तेणं मणुया बहुसंघयणा, बहुसंठाणा, बहुउच्चत्तपज्जवा, बहुआऊपज्जवा, बहूई वासाइं आउं पालेति, पालित्ता अप्पेगइया णिरयगामी अप्पेगइया तिरियगामी अप्पेगइया मणुयगामी अप्पेगइया देवगामी अप्पेगइया सिज्झति बुज्झति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન ! દક્ષિણાર્ધ ભરતના મનુષ્યોનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! દક્ષિણાર્ધ ભરતમાં મનુષ્યોના સંહનન, સંસ્થાન, ઊંચાઈ, આયુષ્ય અનેક પ્રકારના છે. તે અનેક વર્ષોનું આયુષ્ય ભોગવે છે. આયુષ્ય ભોગવીને કેટલાક નરકગતિમાં, કેટલાક તિર્યંચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં અને કેટલાક દેવગતિમાં જાય છે અને કેટલાક સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિર્વાણને પામે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દક્ષિણાર્ધ ભરતનું વર્ણન છે. ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં વૈતાઢય પર્વત છે. ત્યાંથી દક્ષિણ દિશાનું ક્ષેત્ર દક્ષિણાર્ધ ભરત કહેવાય છે. ગંગા-સિંધુ નદીના કારણે તેના ૩ વિભાગ થાય છે. ભરતક્ષેત્રનો આકાર – જેબૂદ્વીપના ભરતક્ષેત્ર તથા દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રનો આકાર તીર ચઢાવેલા
Page #78
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
શ્રી જબલીપ પ્રજ્ઞપ્તિ સત્ર
ધનુષ્ય જેવો છે. આ સૂત્રમાં તેની જીવા, ધનુપૃષ્ઠ, ઈષ વગેરેનું માપ બતાવવામાં આવ્યું છે. જીવા – વૃત્ત ક્ષેત્રના છેલ્લા ખંડની પૂર્વ-પશ્ચિમ લંબાઈ અથવા ધનુષ્યની દોરી જેવી ઉત્કૃષ્ટ લંબાઈને જીવા કહે છે.
विवक्षितस्य क्षेत्रस्य, पूर्वापरान्त गोचरः । આયામ: પરનો વોઝ સા નીત્યમથીયરે - લોકપ્રકાશ સર્ગ ૧૬. ગા. ૭ ગાથાર્થ – વિવક્ષિત ક્ષેત્રની પૂર્વ પશ્ચિમ સુધીની ઉત્કૃષ્ટ લંબાઈને જીવા કહે છે
દક્ષિણાર્ધભરતની જીવા ૯,૭૪૮ ૧૨ યોજનની છે. ઈષ – ધનપૃષ્ઠના મધ્યથી જીવાના મધ્યભાગ સુધીના વિખંભને ઈષ, શર, કે બાણ કહે છે.
विवक्षितस्य क्षेत्रस्य जीवाया मध्यभागतः । विष्कम्भो योऽर्णवं यावत्, स इषु परिभाषित: ॥
–લોક પ્રકાશ, સર્ગ ૧૬ ગા. ૬ ગાથાર્થ – વિવક્ષિત ક્ષેત્રની જીવાના મધ્ય ભાગથી સમુદ્ર સુધીના વિખંભને ઈષ
કહે છે. દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રની ઈષ (વિખંભ) સાધિક ર૩૮ યોજન છે. ધન પૃષ્ઠ - વૃત્ત પદાર્થનો છેલ્લો દેશભાગ ધનુષ્યના આકાર જેવો થાય છે, તેટલા દેશભાગને ખંડ કહેવામાં આવે છે. ખંડ સ્થાનીય ધનુષ્યનું કામઠું-કમાન જેવા ભાગને ધનુપૃષ્ઠ કહે છે. તે ભાગ પરિધિના
એક દેશરૂપ હોય છે. અર્ધચંદ્રાકાર ભરત વગેરે ક્ષેત્રના પાછળના ભાગને ધનઃપૃષ્ઠ
विवक्षितक्षेत्रजीवा, पूर्वापरान्त सीमया । યોfશ્વસ્થ રિપો, ધનુ-પુષ્ટ તÇવિરે II - લોકપ્રકાશ, સર્ગ-૧૬, ગા. ૮
ગાથાર્થ –વિવક્ષિત ક્ષેત્રની જીવાના પૂર્વ છેડાથી પશ્ચિમી છેડા સુધીની, સમુદ્રને સ્પર્શતી પરિધિને ધનુપૃષ્ઠ કહે છે. દક્ષિણાર્ધ ભારતનું ધનુપૃષ્ઠ સાધિક ૯,૭૬ યોજન પ્રમાણ છે. બાહા - ખંડની બે બાજુના પડખા.
पूर्वक्षेत्र धनुः पृष्टाद्धनुः, पृष्टेऽग्रिमेऽधिकम् । guહું વીદુ વત્સા વીદેત્યમથીયતે II – લોકપ્રકાશ, સર્ગ–૧૬. ગા–૯.
પૂર્વના ધનુ:પૃષ્ઠ અને પછીના ધનુપૃષ્ઠ વચ્ચેનો વાંકા હાથ જેવો વધારાનો જે ખંડ હોય તે બાહા કહેવાય છે અર્થાત્ મોટા ધનુપૃષ્ઠ અને નાના ધનુપૃષ્ઠની વચ્ચેના તફાવતરૂપ ભૂમિ ભાગને બાહા કહે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રથમવાર
| ૧૭ |
ભરતક્ષેત્રના બાહાદિ
ભરતક્ષેત્રનું ધનુપૃષ્ઠ એક જ છે, તેથી તેને બાહા હોતી નથી પરંતુ ભરત ક્ષેત્રના દક્ષિણ-ઉત્તર એવા બે વિભાગના કારણે ઉત્તર બાહા
ભરતને બે બાહા થઈ શકે છે. દક્ષિણ ભારતને બાહા નથી. દક્ષિણ - જીવા ભરતનું વર્ણન હોવા છતાં પ્રાસંગિક રૂપે અહીં બહાનું કથન
કર્યું છે. – ધનઃપૃષ્ઠ
आलिंगपुक्खरेइ:- आलिंगो-मुरजो वाद्यविशेष आलिंग
‘એટલે મૃદંગ, ઢોલ વગેરે વાદ્ય વિશેષ, પુશર વર્મપુત્ર-પુત્રીજું એટલે ચામડું. મૃદંગ કે ઢોલનો ચર્મ મઢેલો ભાગ જેમ સમતલ-સપાટ હોય છે, તેમ આ ક્ષેત્રનો ભૂમિભાગ સમતલ હોય છે.
પૂર્વ સૂત્રમાં ભરતક્ષેત્રમાં સ્થાણુ બહુલતા, વિષમતા આદિનો જે ઉલ્લેખ થયો છે, તે સંપૂર્ણ ક્ષેત્રના સામાન્ય વર્ણનની દષ્ટિએ છે. અહીં રમણીય ભૂમિભાગનું જે વર્ણન છે, તે કાલ વિશેષની દષ્ટિએ છે. ભરત ક્ષેત્રમાં શુભ અને અશુભની મુખ્યતાવાળી બે પ્રકારની સ્થિતિઓનું કથન સ્થાનભેદ અથવા કાલભેદના કારણે અસંગત નથી. પૂર્વસૂત્રમાં જે વર્ણન છે તે મિશ્રકાળની અપેક્ષાએ છે અને અહીં જે વર્ણન છે તે શુભ કાળની અપેક્ષાએ છે.
પ્રસ્તુત સૂત્રમાં દક્ષિણાદ્ધ ભરતના મનુષ્યોની નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને મોક્ષપ્રાપ્તિનું જે વર્ણન છે, તે આરા-વિશેષની અપેક્ષાથી છે. ભરત ક્ષેત્રમાં ત્રીજા-ચોથા આરામાં મનુષ્યો મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શકે છે. ભોગકાળ કે યુગલિક કાળમાં યુગલિકો એક દેવગતિને જ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન બીજા વક્ષસ્કારમાં છે. વૈતાઢય પર્વત :|१५ कहि णं भंते ! जंबुद्दीवे दीवे भरहे वासे वेयड्डे णामं पव्वए पण्णते?
गोयमा ! उत्तरभरहवासस्स दाहिणेणं, दाहिणभरहवासस्स उत्तरेणं, पुरथिम लवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेण, एत्थ णं जंबुद्दीवे दीवे भरहे वासे वेयड्डे णामं पव्वए पण्णत्ते-पाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे दुहा लवणसमुदं पुढे-पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुढे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चथिमिल्लं लवणसमुदं पुढे, पणवीसं जोयणाई उखु उच्चत्तेणं छस्सकोसाइं जोयणाई उव्वेहेणं, पण्णासंजोयणाई विक्खंभेणं । तस्स बाहा पुरथिमपच्चत्थिमेणं चत्तारि अट्ठासीए जोयणसए सोलस य एगूणवीसभागे जोयणस्स अद्धभागं च आयामेणं पण्णत्ता । तस्स जीवा उत्तरेणं
Page #80
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
पाईणपडीणायया दुहा लवणसमुदं पुट्ठा-पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुट्ठा, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुदं पुट्ठा, दस जोयणसहस्साइं सत्त य वीसे जोयणसए दुवालस य एगूणवीसभागे जोयणस्स आयामेणं । तीसे धणुपुढें दाहिणेणं दस जोयणसहस्साइं सत्त य तेयाले जोयणसए पण्णरस य एगुणवीसभागे जोयणस्स परिक्खेवेणं, रुयगसंठाणसंठिए, सव्वरययामए, अच्छे जाव अभिरूवे पडिरूवे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત કયાં છે?
ઉત્તર- હે ગૌતમ! આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રની દક્ષિણ દિશામાં, દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રની ઉત્તર દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં વૈતાઢય પર્વત સ્થિત છે.
તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો છે. તે પૂર્વ અને પશ્ચિમ બે દિશામાં લવણ સમુદ્રને સ્પર્શે છે. તે પૂર્વી અંતભાગથી પૂર્વી સમુદ્રને અને પશ્ચિમી અંતભાગથી પશ્ચિમી સમુદ્રને સ્પર્શી છે. તે ૨૫ યોજન ઊંચો, સવા છયોજન(એક ગાઉ અધિક છયોજન) જમીનમાં ઊંડો અને પ0 યોજન પહોળો છે. પૂર્વ પશ્ચિમ દિશામાં તેની બાહા સાધિક ચારસો અઢ્યાસી યોજન સાડા સોળ કળા (૪૮૮ યોજન)ની પરિધિરૂપે કે ગોળાઈ રૂપે છે. ઉત્તર દિશામાં આવેલી તેની જીવા પૂર્વ પશ્ચિમ લાંબી છે અને પૂર્વ પશ્ચિમ બે બાજથી લવણ સમુદ્રને સ્પર્શે છે. પૂર્વી અંતભાગથી પૂર્વી સમુદ્રને અને પશ્ચિમી અંતભાગથી પશ્ચિમી સમદ્રને સ્પર્શે છે. તે જીવાની લંબાઈ સાધિક દસ હજાર સાતસો વીસ યોજન અને બાર કળા (૧૦,૭૨૦ ૧ યોજન)ની છે. દક્ષિણ દિશામાં આવેલું તેનું ધનુ પૃષ્ઠ દસ હજાર, સાતસો તેતાલીસ યોજન અને પંદર કળા (૧૦,૭૪૩ ૪ યોજન) ગોળાઈરૂપે છે. તે વૈતાઢય પર્વત રૂચક નામના ગળાના આભરણના સંસ્થાને છે.
આ વૈતાઢય પર્વત પૂર્ણતયા રજતમય છે, સ્વચ્છ છે યાવતું મનને ગમે તેવો અને મનમાં વસી જાય તેવો છે. १६ से णं उभओ पासिं दोहिं पउमवस्वेइयाहिं दोहिं य वणसंडेहिं सव्वओ समंता संपरिक्खित्ते । ताओ णं परमवस्वेइयाओ अद्धजोयणं उड्डे उच्चत्तेणं, पंचधणुसयाई विक्खंभेणं, पव्वयसमियाओ आयामेणं । वण्णओ भाणियव्वो । तेणं वणसंडा देसूणाई दो जोयणाई विक्खंभेणं, परमवस्वेइया समगा आयामेणं, किण्हा किण्होभासा वण्णओ । ભાવાર્થ :- વૈતાઢય પર્વત ઉત્તર અને દક્ષિણ બંને બાજુએ બે પદ્મવરવેદિકા અને બે વનખંડોથી પૂર્ણતઃ ઘેરાયેલો છે. તે પાવરવેદિકા અર્ધ યોજન ઊંચી અને ૫૦૦ ધનુષ્ય પહોળી અને પર્વત જેટલી
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વક્ષસ્કાર
૧૯
લાંબી છે. તે વનખંડો દેશોન બે યોજનના પહોળા છે અને પદ્મવરવેદિકા જેટલા લાંબા છે. તે અતિ સઘન હોવાથી કૃષ્ણવર્ણી અને કૃષ્ણકાંતિવાળા છે વગેરે વર્ણન ઉવવાઈ સૂત્ર પ્રમાણે જાણવું.
१७ वेयड्डुस्स णं पव्वयस्स पुरत्थिम-पच्चत्थिमेणं दो गुहाओ पण्णत्ताओ - उत्तरदाहिणाययाओ पाईणपडीणवित्थिण्णाओ पण्णासं जोयणाई आयामेणं, दुवालस जोयणाई विक्खंभेणं, अट्ठ जोयणाई उड्डुं उच्चत्तेणं, वइरामयकवाडोहाडियाओ, जमलजुयल कवाङघणदुप्पवेसाओ णिच्चंधयास्तिमिस्साओ ववगयगहचंद- सूरणक्खत्तजोइसपहाओ सव्वरययामए अच्छे जाव अभिरूवाओ पडिरूवाओ, तं जहा- तिमिसगुहा चेव, खंडप्पवायगुहा चेव । तत्थणंदो देवा महिड्डीया, महज्जुईया, महाबला, महायसा महासोक्खा महाणुभागा पलिओवमट्टिईया परिवसंति, तं जहा- कयमालए चेव णट्टमालए चेव ।
ભાવાર્થ :- વૈતાઢય પર્વતની પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં એક-એક, એમ બે ગુફા છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. તે ૫૦ યોજન લાંબી, ૧૨ યોજન પહોળી અને આઠ યોજન ઊંચી છે. તે ગુફાઓ હંમેશાં વજરત્નમય દરવાજા(બારણા)થી બંધ રહે છે. સમસ્થિત તે બંને દરવાજા એવા સઘન રીતે બંધ રહે છે કે તે ગુફામાં પ્રવેશ કરવો અશક્ય છે. તે બંને બંધ ગુફાઓ સઘન અંધકારથી વ્યાપ્ત રહે છે. તે ગુફાઓ ગ્રહ, ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રો વગેરેના પ્રકાશથી રહિત હોય છે, તે બંને ગુફાઓ સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ મનને ગમે તેવી અને મનમાં વસી જાય તેવી છે. તે ગુફાઓના નામ આ પ્રમાણે છે– (૧) तिमिस्र गुझ ( २ ) is प्रपात गुईझ.
ત્યાં મહા ઐશ્વર્યવાન, ધૃતિમાન, બળવાન, યશસ્વી, સુખી, મહાભાગ્યવાન અને એક પલ્યોપમની स्थितिवाणा मे अधिपति देव रहे छे. यथा - (1) 1⁄2तभासङ (२) नृत्तभास
१८ तेसि णं वणसंडाणं बहुसमरमणिज्जाओ भूमिभागाओ वेयडुस्स पव्वयस्स उभओ पासिं दस दस जोयणाई उड्डुं उप्पइत्ता, एत्थ णं दुवे विज्जाहस्सेढीओ पण्णत्ताओपाईणपडीणाययाओ उदीणदाहिणवित्थिण्णाओ दस दस जोयणाइं विक्खंभेणं, पव्वक्समियाओ आयामेणं, उभओ पासिं दोहिं पउमवस्वेइयाहिं दोहिं वणसंडेहिं संपरिक्खित्ताओ । ताओ णं परमवस्वेइयाओ अद्धजोयणं उड्ड उच्चत्तेणं, पंच धणुसयाई विक्खंभेणं, पव्वयसमियाओ आयामेणं, वण्णओ णेयव्वो । वणसंडा वि पउमवस्वेइयासमगा आयामेणं, वण्णओ ।
भावार्थ :(વૈતાઢય પર્વતની ઉત્તર અને દક્ષિણ બંને બાજુએ આવેલા) તે વનખંડો-બગીચાઓના રમણીય સમતલ ભૂમિભાગથી બંને બાજુએ દશ-દશ યોજન ઊંચે જઈએ ત્યારે વૈતાઢય પર્વત ઉપર ઉત્તર અને દક્ષિણ બંને બાજુએ એક-એક એમ બે વિદ્યાઘરની શ્રેણિઓ અર્થાત્ આવાસ પંક્તિઓ આવી
Page #82
--------------------------------------------------------------------------
________________
| ૨૦ |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
છે.(બહુ લાંબી અને અત્યલ્પ પહોળી જગ્યાને શ્રેણી કહેવાય છે.) તે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. તે દશ યોજન પહોળી અને પર્વત જેટલી લાંબી છે. તે શ્રેણીઓની બંને બાજુ એક-એક એમ બે પાવર વેદિકા અને બે વનખંડ છે. તે પદ્મવરવેદિકાઓ અર્ધા યોજન ઊંચી, ૫૦૦ ધનુષ્ય પહોળી અને પર્વત જેટલી લાંબી છે. તે વનખંડો વેદિકા જેટલા જ લાંબા છે વગેરે વેદિકા અને વનખંડનું સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું. | १९ विज्जाहरसेढीणं भंते ! भूमीणं केरिसए आयारभाक्पडोयारे पण्णत्ते ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए- आलिंग पुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहिं मणीहिं तणेहिं य उवसोभिए, तं जहाकित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । तत्थ णं दाहिणिल्लाए विज्जाहस्सेढीए गगण वल्लभपामोक्खा पण्णासं विज्जाहरणगरावासा पण्णत्ता, उत्तरिल्लाए विज्जाहरसेढीए रह णेउस्चक्कवालपामोक्खा सर्टि विज्जाहरणगरावासा पण्णत्ता । एवामेव सपुव्वावरेणं दाहिणिल्लाए उत्तरिल्लाए विज्जाहस्सेढीए एगं दसुत्तरं विज्जाहर- णगरावाससयं भवतीति मक्खायं । ते विज्जाहरणगरा रिद्धस्थिमिय समिद्धा, पमुइयजणजाणवया जाव अभिरूवा पडिरूवा । तेसुणं विज्जाहरणगरेसु विज्जाहस्रायाणो परिवसंति-महया हिमवंतमहंतमलयमंदरमहिंदसारा रायवण्णओ માળિયળ્યો ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિદ્યાઘર શ્રેણીઓની ભૂમિનું અર્થાત્ ક્ષેત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ ! વિદ્યાઘર શ્રેણીઓનો ભૂમિભાગ ઘણો સમતલ, રમણીય છે. તે ઢોલકના ચર્મમઢિત ભાગની જેમ સમતલ છે યાવતુ તે અનેક પ્રકારના પંચવર્ણી મણિઓથી યુક્ત છે તથા કૃત્રિમ અને અકૃત્રિમ બંને પ્રકારની તૃણ વનસ્પતિઓથી સુશોભિત છે. દક્ષિણવર્તી વિદ્યાધરની શ્રેણીમાં ગગનવલ્લભ વગેરે વિદ્યાધરના પચાસ(૫૦) મોટા નગરો છે અને ઉત્તરવર્તી વિદ્યાધરની શ્રેણીમાં રથનુપુર ચક્રવાલ આદિ સાઠ(0) નગરો છે. આ પ્રમાણે દક્ષિણવર્તી અને ઉત્તરવર્તી બન્ને વિદ્યાઘર શ્રેણીઓના નગરોની સંખ્યા એકસો દશ છે. તે વિદ્યાધરના નગર વૈભવશાળી, સુરક્ષિત અને સમૃદ્ધ છે. ત્યાં આનંદ-પ્રમોદના સાધનો પ્રચુર માત્રામાં હોવાથી ત્યાંના નિવાસીઓ અને અન્ય ભાગોમાંથી આવેલી વ્યક્તિઓ આનંદિત રહે તેવા યાવતું મનોજ્ઞ અને મનમાં વસી જાય તેવા તે નગરો છે.
તે વિદ્યાધરના નગરોમાં મહાહિમવંત, મલય, મેરુ અને મહેન્દ્ર પર્વતોની જેમ મર્યાદા કરનાર મહાનપ્રધાન વિધાધર રાજાઓ નિવાસ કરે છે. તેઓનું સંપૂર્ણ વર્ણન ઔપપાતિક સૂત્રના કોણિક રાજાના વર્ણનાનુસાર જાણવું. | २० विज्जाहरसेढीणं भंते ! मणुयाणं केरिसए आयारभाक्पडोयारे पण्णते ?
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રથમવાર
|
२१
गोयमा ! ते णं मणुया बहुसंघयणा बहुसंठाणा बहुउच्चत्तपज्जवा बहुआऊपज्जवा बहूई वासाइं आउं पालेंति, पालित्ता अप्पेगइया णिरयगामी अप्पेगइया तिरियगामी अप्पेगइया मणुयगामी अप्पेगइया देवगामी अप्पेगइया सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति ।
तासि णं विज्जाहस्सेढीणं बहुसमस्मणिज्जाओ भूमिभागाओ वेयड्डस्स पव्वयस्स उभओ पासिं दस दस जोयणाई उठं उप्पइत्ता, एत्थ णं दुवे आभिओग्गसेढीओ पण्णत्ताओ- पाईणपडीणाययाओ उदीणदाहिणवित्थिण्णाओ दस दस जोयणाइविक्खंभेणं, पव्वयसमियाओ आयामेणं, उभओ पासिंदोहिं परमवस्वेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ताओ, वण्णओ दोण्हवि, पव्वयसमियाओ आयामेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિધાઘરની શ્રેણીઓના મનુષ્યોનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! ત્યાંના મનુષ્યો વિવિધ સંહનન, સંસ્થાન, ઊંચાઈ અને આયુષ્યવાળા હોય છે. અનેક વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને કેટલાક વિદ્યાધર મનુષ્યો નરકગતિમાં, કેટલાક તિર્યંચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં અને કેટલાક દેવગતિમાં જાય છે અને કેટલાક સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખનો અંત કરે છે.
તે વિદ્યાઘર શ્રેણીઓના બમણીય સમભૂમિભાગથી દશ-દશ યોજન ઉપર વૈતાઢય પર્વતની બન્ને બાજુએ આભિયોગિક દેવોની અર્થાત્ જૂભક જાતિના વ્યંતર દેવ વિશેષોની બે શ્રેણીઓઆવાસપંક્તિઓ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. તે બન્ને શ્રેણીઓ બંને બાજુએ એક એક, એમ કુલ બે પદ્મવર વેદિકાઓ અને બે વનખંડોથી આવૃત્ત છે. તે વેદિકાઓ અને વનખંડની લંબાઈ પર્વતની સમાન છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. | २१ आभिओग्गसेढीणं भंते ! केरिसए आयारभाक्पडोयारे पण्णत्ते ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव तणेहिं उवसोभिए । तासि णं आभिओग्गसेढीणं तत्थ तत्थ देसे तहिं तहिं बहवे वाणमंतरा देवा य देवीओ य आसयंति जाव कडाणं कम्माणं कल्लाण फलवित्तिविसेसं पच्चणुभवमाणा विहरति ।
तासु णं आभिओग्ग-से ढीसु सक्कस देविंदस्स देवरण्णो सोमजम-वरुण वेसमण काइयाणं आभिओग्गाणं देवाणं बहवे भवणा पण्णत्ता । ते णं भवणा बाहिं वट्टा अंतो चउरंसा, वण्णओ ।
Page #84
--------------------------------------------------------------------------
________________
।
२२
।
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
तत्थ णं सक्कस्स देविंदस्स देवरण्णो सोमजमवरुणवेसमणकाइयाणं बहवे आभिओग्गा देवा महिड्डिया जाव पलिओवमट्ठिइया परिवसंति । लावार्थ :- प्रश्न- हे भगवन् ! मामियो श्रेणीमोनु २१३५ छ ?
ઉત્તર- હે ગૌતમ ! તે આભિયોગિક દેવોની શ્રેણીઓનો સમતલ રમણીય ભૂમિભાગ છે વાવત તે ક્ષેત્ર અકૃત્રિમ અને કૃત્રિમ(મનુષ્ય કૃત) બંને પ્રકારની તૃણ વનસ્પતિઓથી સુશોભિત છે.
તે આભિયોગિક દેવોની શ્રેણીઓના સ્થાનોમાં અનેક વ્યંતર દેવ-દેવીઓ આવે છે યાવતુ પોતાના પૂર્વકૃત પુણ્ય કર્મોના ફળનો ઉપભોગ કરતાં વિચરે છે.
તે આભિયોગિક શ્રેણીઓમાં દેવેન્દ્ર દેવરાજ શક્રના સોમ, યમ, વરુણ, વૈશ્રમણ આદિ ચાર લોકપાલ દેવોના આભિયોગિક-સેવક દેવોના ઘણા ભવનો છે. તે ભવન બહારથી ગોળ અને અંદરથી ચોરસ છે. ભવનોનું વર્ણન અન્ય સૂત્રથી જાણવું.
ત્યાં દેવેન્દ્ર દેવરાજ શક્રના અત્યંત ઋદ્ધિ સંપન્ન થાવતુ એકપલ્યોપમની સ્થિતિવાળા સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ નામના લોકપાલ દેવોના સેવક દેવો નિવાસ કરે છે.
२२ तासि णं आभिओगसेढीणं बहुसमरमणिज्जाओ भूमिभागाओ वेयड्डस्स पव्वयस्स उभओ पासिं पंच पंच जोयणाई उड्डे उप्पइत्ता, एत्थणं वेयड्वस्स पव्वयस्स सिहरतले पण्णत्ते- पाईणपडिणायए, उदीणदाहिणवित्थिपणे दस जोयणाई विक्खंभेणं, पव्वयसमगे आयामेणं । से णं एक्काए परमवस्वेइयाए एक्केणं वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते । पमाणं वण्णओ दोण्हंपि । ભાવાર્થ - વૈતાઢય પર્વતની બન્ને બાજુએ તે આભિયોગિક શ્રેણીઓના રમણીય, સમતલ ભૂમિભાગથી પાંચ-પાંચ યોજન ઉપર વૈતાઢયપર્વતનું શિખરતલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર દક્ષિણ પહોળું છે. તેની પહોળાઈ દશ યોજન છે, લંબાઈ પર્વત જેટલી છે. તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલું છે. તે બન્નેનું વર્ણન પૂર્વવત્ જાણવું. २३ वेयड्स्स णं भंते! पव्वयस्स सिहस्तलस्स केरिसए आयास्भावपडोयारे पण्णते?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । से जहाणामएआलिंगपुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहिं मणीहिं तणेहि य उवसोभिए । वावीओ, पुक्खरिणीओ जाव वाणमंतरा देवा य देवीओ य आसयंति जाव पच्चणुभवमाणा विहरंति ।
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વક્ષસ્કાર
। २३ ।
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વૈતાઢય પર્વતના શિખરતલનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય છે. તે ચર્મમઢિત મૃદંગ જેવો સમતલ છે. યાવતુ બહુવિધ પંચરંગી મણિઓથી અને તૃણોથી શોભિત છે. ત્યાં અનેક વાવડીઓ, સરોવરો વગેરે છે યાવત ત્યાં અનેક વાણવ્યંતર દેવ-દેવીઓ આવે છે યાવતુ પૂર્વકૃત પુણ્ય કર્મોના ફળનો ઉપભોગ १२त वियरे छ. २४ जंबुद्दीवे णं भंते ! दीवे भारहे वासे वेयलपव्वए कइ कूडा पण्णत्ता ?
गोयमा! णव कूडा पण्णत्ता, तं जहा- सिद्धायतणकूडे दाहिणड्डभरहकूडे खंडप्पवायगुहा-कूडे माणिभद्दकूडे वेयडकूडे पुण्णभकूडे तिमिसगुहा-कूडे उत्तरडभरहकूडे वेसमणकूडे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેબૂદીપ નામના દ્વીપના ભરતક્ષેત્રના વૈતાઢય પર્વત પર કેટલા दूट (शि५२) छ?
गौतम! नवदछ.ते आमाछ- (१) सिद्धायतन 2 (२) क्षिu भरतट (3) is प्रपात गुडूट (४) माशिम डूट (५) वैताढय डूट (G) पूभिद्र डूट (७) तिमिस गुडूट (८) उत्तरार्ध भरत () वैश्रम। डूट. | २५ कहिं णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे वेयड्डपव्वए सिद्धायतणकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा ! पुरथिमलवणसमुदस्स पच्चत्थिमेणं, दाहिणल भरहकूडस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे भारहे वासे वेयड्डे पव्वए सिद्धायतणकूडे णामं कूडे पण्णत्ते- छ सक्कोसाइं जोयणाई उड्डे उच्चत्तेणं, मूले छ सक्कोसाइं जोयणाई विक्खंभेणं, मज्झे देसूणाई पंच जोयणाई विक्खंभेणं, उवरि साइरेगाई तिण्णि जोयणाई विक्खंभेणं, मूले देसूणाई वीसं जोयणाई परिक्खेवेणं, मज्झे देसूणाई पण्णरस जोयणाई परिक्खेवेणं, उवरिं साइरेगाई णव जोयणाई परिक्खेवेणं, मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उप्पि तणुए गोपुच्छसंठाणसंठिए, सव्वरयणामए अच्छे जाव अभिरूवे पडिरूवे । से णं एगाए पउमवस्वेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिखित्ते, पमाणं वण्णओ दोण्हंपि ।
सिद्धायतणकूडस्स णं उप्पि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव वाणमंतरा देवा य देवीओ य जाव पच्चणुभवमाणा विहरति ।
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપના ભરતક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપર સિદ્ધાયતન ફૂટ ક્યાં છે?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપ નામના દ્વીપના ભરતક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપર, પૂર્વદિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમમાં અને દક્ષિણાર્ધ ભરતફૂટની પૂર્વમાં સિદ્ધાયતન નામનું ફૂટ છે. તે સવા છ યોજન ઊંચું, મૂળભાગમાં સવા છ યોજન પહોળું, મધ્યમાં દેશોન પાંચ યોજન અને ઉપર સાધિક ત્રણ યોજન પહોળું છે. તેની પરિધિ મૂળમાં દેશોન ૨૦ યોજન, મધ્યમાં દેશોન ૧૫ યોજન અને ઉપર સાધિક નવ યોજનની છે. આ કૂટ મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત-સાંકડું અને ઉપર પાતળું છે. તે ગોપુચ્છ સંસ્થાને(આકારે) સંસ્થિત છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ મનોજ્ઞ અને મનોહર છે. તે કૂટ એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી પરિવેષ્ટિત છે. તે બંનેનું પ્રમાણ વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું.
સિદ્ધાયતન ફૂટની ઉપર મૃદંગના ચર્મ મઢિત ભાગ જેવો અતિ સમતલ રમણીય ભાગ છે વગેરે પૂર્વવત્ જાણવું યાવત્ ત્યાં વાણવ્યંતર દેવ-દેવીઓ પૂર્વકૃત પુણ્ય ફળનો ઉપભોગ કરતાં વિચરણ કરે છે. २६ तस्स णं बहुसमस्मणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागे, एत्थ णं महं एगे सिद्धायतणे पण्णत्ते-कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूणं कोसं उड्ड उच्चत्तेणं, अणेगखंभसक्सण्णिविट्ठे खब्भुग्गय सुकयवइरवेइया तोरणवर रइयसालभंजियसुसिलिट्ठविसिट्ठलट्ठसंठियपसत्थवेरुलिय-विमलखंभे णाणामणि रयण-खचिय-उज्जल-बहुसमसुविभत्त-भूमिभागे, ईहामिग-उसभतुरगणर-मगरविहगवालग किण्णस्रुरु सरभचमस्कुंजरवणलयपउमलय-भत्तिचित्ते कंचण मणि रयण-थूभियाए, णाणाविहपंचवण्णघंटापडाग-परिमंडियग्गसिहरे धवले मरीइकवयं विणिम्मुयंते लाउल्लोइयमहिए जाव झया ।
ભાવાર્થ :- તે બહુરમણીય સમતલ ભૂમિભાગની બરાબર મધ્યમાં એક સિદ્ધાયતન છે. તે એક ગાઉ લાંબુ, અર્ધ ગાઉ પહોળું અને દેશોન(કંઈક ન્યૂન) એક ગાઉ ઊંચું છે. તે અનેક સો થાંભલાઓ ઉપર સ્થિત છે. તે સ્તંભો, સ્તંભગત સુરચિત વજ્ર વેદિકાઓ, તોરણો, શ્રેષ્ઠ, મનને આનંદિત કરનારી શાલભંજિકા અર્થાત્ પુતળીઓથી સુશોભિત છે. તે સ્તંભો સારી રીતે જોડેલા; વિલક્ષણ; સ્નિગ્ધ, સુંદર આકારવાળા, ઉત્તમ વૈડૂર્યમણિમય અને વિમળ છે. તેનો(સિદ્ધાયતનનો) ભૂમિભાગ અનેક પ્રકારના મણિઓ અને રત્નોથી જડેલો છે, ઉજ્જવળ, સમતલ અને સુવિભક્ત છે. તે ઈહામૃગ-વરૂ, વૃષભ-બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, કસ્તુરી મૃગ, શરભ(અષ્ટાપદ), ચમરી ગાય, હાથી, વનલતા અને પદ્મલતા વગેરેના ચિત્રોથી અંકિત છે. તેની રૂપિકા(શિખર) સુવર્ણ, મણિ અને રત્નોથી નિર્મિત છે. તે શિખરનો અગ્રભાગ પંચવર્ણી મણિઓ, અનેક પ્રકારની ઘટાઓ અને પતાકાથી શોભિત છે. તે સિદ્ધાયતન શ્વેત છે અને શ્વેતપ્રભા(કિરણોને) ફેલાવે છે. ત્યાંની ભૂમિ લીંપેલી અને દિવાલો ધોળેલી હોય છે. યાવત્ તે સિદ્ધાયતનની ઉપર અનેક ધજાઓ ફરફરતી હોય છે વગેરે સંપૂર્ણ વર્ણન જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું.
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રથમવાર
| २५ ।
| २७ कहि णं भंते ! वेयड्डे पव्वए दाहिणभरहकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा ! खंडप्पवायकूडस्स पुरथिमेणं, सिद्धायतणकूडस्स पच्चत्थिमेणं, एत्थणं वेयलपव्वए दाहिणलभरहकूडे णामं कूडे पण्णत्ते । सिद्धायतणकूडप्पमाणसरिसे जाव विहरंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈતાઢ્ય પર્વત પર દક્ષિણાર્ધ ભરત નામનું કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! ખંડ પ્રપાત કૂટની પૂર્વમાં અને સિદ્ધાયતન ફૂટની પશ્ચિમમાં વૈતાઢય પર્વતનું દક્ષિણાર્ધ ભરત નામનું કૂટ છે. તેનું પરિમાણ આદિ સંપૂર્ણ વર્ણન સિદ્ધાયતન કૂટની સદશ જ છે યાવતું અનેક દેવ-દેવીઓ ત્યાં વિચરે છે.
२८ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगे पासायवर्डेसए पण्णत्ते- कोसं उड्डु उच्चत्तेणं, अद्धकोसं विक्खंभेणं, अब्भुग्गयमूसिय पहसिए जाव अभिरूवे पडिरूवे ।
तस्स णं पासायव.सगस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगा मणिपेढि या पण्णत्ता-पंच धणुसयाइं आयामविक्खंभेणं, अड्डाइज्जाहिं धणुसयाइं बाहल्लेणं, सव्वमणिमई । तीसे णं मणिपेढियाए उप्पिं सिंहासणं पण्णत्तं, सपरिवारं भाणियव्वं। ભાવાર્થ :- દક્ષિણાર્ધ ભરતકૂટના અતિ સમતલ, સુંદર ભૂમિભાગની બરાબર મધ્યમાં એક ઉત્તમ પ્રાસાદવવંસક(મહેલ) છે. તે એક ગાઉ ઊંચો અને અર્ધો ગાઉ લાંબો-પહોળો છે. તેમાંથી નીકળતાં તેજોમય કિરણોથી તે જાણે હસતો હોય તેવો લાગે છે યાવતું તે મનોજ્ઞ અને મનમાં વસી જાય તેવો છે. તે મહેલની બરાબર મધ્યમાં એક વિશાળ મણિપીઠિકા છે. તે પાંચસો ધનુષ્ય લાંબી, પહોળી અને અઢીસો ધનુષ્ય જાડી છે. તે સંપૂર્ણ મણિમય છે. તે મણિપીઠિકાની ઉપર એક સિંહાસન છે. તે સિંહાસન તથા દેવ પરિવારનું વિસ્તૃત વર્ણન રાજપ્રશ્રીય સૂત્ર પ્રમાણે જાણવું. | २९ से केणटेणं भंते ! एवं वुच्चइ- दाहिणलभरहकूडे दाहिणलभरहकूडे ?
गोयमा ! दाहिणभरहकूडे णं दाहिणलभरहे णामं देवे महिड्डीए जाव पलिओवमट्टिईए परिवसइ । से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं चउण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं सत्तण्हं अणियाणं सत्तण्हं अणियाहिवईणं, सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं दाहिणड्डभरहकूडस्स दाहिणड्ढाए रायहाणीए, अण्णेसिं बहूणं देवाण य देवीण य जाव विहरइ । भावार्थ :- प्रश्न- हे मावन् ! क्षिu (मरतडूटने दक्षिा मरत2 ४३वानुं | ॥२५॥ छ ?
Page #88
--------------------------------------------------------------------------
________________
२९
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ! દક્ષિણાર્ધ ભરતકૂટ ઉપર અત્યંત ઋદ્ધિશાળી તથા એક પલ્યોપમની સ્થિતિવાળા દક્ષિણાર્ધ ભરત નામના દેવ રહે છે. તે દેવ ચાર હજાર સામાનિક દેવ, પોતાના પરિવારથી પરિવૃત્ત ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદ, સાત સેનાઓ, સાત સેનાપતિ, સોળ હજાર આત્મરક્ષક દેવ અને બીજા ઘણાં દેવ-દેવીઓ પર અધિપતિપણું કરતાં સુખપૂર્વક નિવાસ કરે છે, વિચરણ કરે છે. ३० कहि णं भंते ! दाहिणभरहकूडस्स देवस्स दाहिणड्ड भरहा णामं रायहाणी पण्णत्ता?
___ गोयमा ! मंदरस्स पव्वयस्स दक्खिणेणं तिरियमसंखेज्जदीवसमुद्दे वीईवइत्ता, अण्णंमि जंबुद्दीवे दीवे दाहिणेणं बारस जोयणसहस्साई ओगाहित्ता, एत्थ णं दाहिणड्डभरहकूडस्स देवस्स दाहिणड्ढभरहा णामं रायहाणी भाणियव्वा जहा विजयस्स देवस्स । एवं सव्वकूडा णेयव्वा जाव वेसमणकूडे, परोप्परं पुरथिमपच्चत्थिमेणं, इमेसिं वण्णावासे गाहा
मज्झ वेयड्डस्स उ, कणगमया तिण्णि होति कूडा उ । सेसा पव्वयकूडा, सव्वे रयणामया होति ॥
माणिभद्दकूडे वेयड्डकूडे पुण्णभद्दकूडे एए तिण्णि कूडा कणगामया सेसा छप्पि रयणामया । दोण्हं विसरिसणामया देवा-कयमालए चेव णट्टमालए चेव, सेसाणं छण्हं सरिसणामया ।
जण्णामया य कूडा, तण्णामा खलु हवंति ते देवा ।
पलिओवमट्ठिईया, हवंति पत्तेयं पत्तेयं ॥ रायहाणीओ-जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्सदाहिणेणं तिरियं असंखेज्जदीवसमुद्दे वीईवइत्ता अण्णंम्मि जंबुद्दीवे दीवे बारस जोयणसहस्साइं ओगाहित्ता, एत्थ णं रायहाणीओ भाणियव्वाओ विजयरायहाणी सरिसियाओ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દક્ષિણાર્ધ ભરતકુટ નામના દેવની દક્ષિણાર્ધ ભરત નામની રાજધાની ध्यां छ?
ઉત્તર- હે ગૌતમ! મંદર પર્વતની દક્ષિણ દિશામાં તિરછા અસંખ્યાત દ્વીપ અને સમુદ્રનું ઉલ્લંઘન કરીને જઈએ ત્યારે ત્યાં બીજો જંબુદ્વીપ નામનો દ્વીપ આવે છે. તે દ્વીપની દક્ષિણ દિશામાં બાર હજાર યોજન દૂર દક્ષિણાર્ધભરતકૂટ દેવની દક્ષિણાર્ધ ભરતકૂટ નામની રાજધાની છે. તેનું વર્ણન વિજયદેવની રાજધાનીની સમાન જાણવું. આ રીતે વૈશ્રમણકૂટ સુધીના સર્વ કૂટોનું વર્ણન છે. તે અનુક્રમે પૂર્વથી પશ્ચિમ
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વક્ષસ્કાર!
[ ૨૭]
તરફ સ્થિત છે. તેના વર્ણનની એક ગાથા છે–
ગાથાર્થ– વૈતાઢય પર્વતની મધ્યના ત્રણ ફૂટ સુવર્ણમય છે, બાકીના બધા કૂટ રત્નમય છે.
માણિભદ્રકૂટ, વૈતાઢયકૂટ અને પૂર્ણભદ્રકૂટ, આ ત્રણ ફૂટ સુવર્ણમય છે અને શેષ છ ફૂટ રત્નમય છે. તિમિસકૂટ અને ખંડપ્રપાત કૂટ, આ બે ફૂટ ઉપર કૃતમાલક અને નૃત્તમાલક નામનાં કૂટથી જુદા નામવાળા બે દેવ રહે છે. શેષ છે કૂટો પર કૂટ સદેશ નામવાળા દેવો છે.
ગાથાર્થ– જે નામ કૂટોના છે તે જ નામ તેના અધિપતિ દેવાના છે. તે બધા એક પલ્યોપમની સ્થિતિવાળા છે.
રાજધાનીઓ– મંદર પર્વતની દક્ષિણમાં તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને પાર કર્યા પછી બીજા જબૂદ્વીપમાં, બાર હજાર યોજન અંદર જઈએ ત્યાં તેની રાજધાનીઓ છે, તેનું વર્ણન વિજયા રાજધાની સમાન કહેવું જોઈએ. ३१ से केणटेणं भंते ! एवं वुच्चइ वेयड्डे पव्वए, वेयड्डे पव्वए ?
गोयमा ! वेयड्डे णं पव्वए भरहं वासं दुहा विभयमाणे विभयमाणे चिटुइ, तं जहा- दाहिणड्डभरहं च उत्तरकुभरहं च । वेयगिरिकुमारे य इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिईए परिवसइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- वेयड्डे पव्वए वेयड्डे पव्वए।
अदुत्तरं च णं गोयमा ! वेयड्डस्स पव्वयस्स सासए णामधेज्जे पण्णत्ते । जं ण कयाइ ण आसि, ण कयाइ ण अत्थि, ण कयाइ ण भविस्सइ, भुविं च, भवइ य, भविस्सइ य, धुवे णियए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વૈતાઢ્ય પર્વતને "વૈતાઢયપર્વત" કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! વૈતાઢય પર્વત ભરતક્ષેત્રને દક્ષિણાર્ધ ભરત અને ઉત્તરાર્ધ ભરત નામના બે ભાગોમાં વિભક્ત કરે છે. તેના ઉપર વૈતાઢયગિરિકુમાર નામના પરમ ઋદ્ધિશાળી, એક પલ્પોપમના આયુષ્યવાળા દેવ નિવાસ કરે છે. હે ગૌતમ! તેથી તે પર્વતને વૈતાઢય પર્વત કહે છે.
હે ગૌતમ! તે ઉપરાંત વૈતાઢય પર્વતનું નામ શાશ્વત છે અર્થાતુ આ નામ ક્યારે ય ન હતું, નથી, અને રહેશે નહીં તેમ નથી. તે ભૂતકાળમાં હતું, વર્તમાને છે અને ભવિષ્યમાં રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવસ્થિત અને નિત્ય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વૈતાઢય પર્વત અને તેના ઉપર સ્થિત વિદ્યાધરોના નગરો, વ્યંતરદેવોના નિવાસસ્થાનરૂપ કૂટો વગેરેનું વર્ણન છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર-દક્ષિણ વૈતાઢય પર્વતની પહોળાઈ
જબૂઢીપમાં વૈતાઢય પર્વતનું સ્થાન :જંબૂદ્વીપના દક્ષિણ દિભાગમાં આવેલા ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં અર્થાત્ હિમવંત પર્વતથી દક્ષિણ દિશામાં ૨૩૮ યોજન અને ૩ કળા અને લવણ સમુદ્રથી ઉત્તર દિશામાં ર૩૮ યોજન ૩ કળા દૂર, પ્યમય વૈતાઢય પર્વત સ્થિત છે. તે પૂર્વ પશ્ચિમ લાંબો છે. તે પૂર્વ-પશ્ચિમ બંને બાજુએ જંબૂદ્વીપની જગતીને ભેદીને લવણસમુદ્રને સ્પર્શે છે. દક્ષિણમાં દક્ષિણાર્ધ ભરત છે ઉત્તરમાં ઉત્તરાર્ધભરતક્ષેત્ર છે.
/
કળા અને લવણ સમુદ્રથી ઉત્તર દિશામાં ૩૮
ની જમી, તો
ખેતી
દક્ષિણ
ને ઉત્તર
પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાઢય પર્વત અને તેના કૂટ, શ્રેણી આદિ
- હું
બી
જી
મેં બ લ ા
ભ યો
ગે.ક
શ્રે
મો.
%e uપ્રn ૫s
a મે બ ૮૧n a souવ ધ ધ ૨ on ઐ િa g ન ગ ર છે
(
_||જાણકાર
સાબી સબૌધિકા
નિં1
–
-
2 2
0
- YA
0
પો.
વૈતાઢય પર્વત પ્રમાણ:
જીવા | પહોળાઈ ઊંડાઈ | ઊંચાઈ ઈષ | બાહા | પૃષ્ઠ | સ્વરૂપ | સંસ્થાન ૧૦,૭૨૦યો. | ૫૦યો. | વ્ર યો. | ૨૫ યો. | ૨૮૮ યો. | ૪૮૮ યો. | ૧૦,૭૪૩યો. | રજતમય | રૂચક નામના ૧૨ કળા ૩ કળા | ૧ઘા કળા ૧૫ કળા
આભૂષણ જેવું પહોળાઈઃ- વૈતાઢય પર્વત ૫૦ યોજન પહોળો છે. ૧૦ યોજન ઊંચે તેની બંને બાજુએ ૧૦-૧૦ યોજન પહોળી મેખલા-કટી સ્થાનીય સમતલ ભૂમિભાગ છે. તેના ૨૦ યોજન બાદ થતાં અહીં પર્વતની
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વક્ષસ્કાર
૨૯ |
પહોળાઈ ૩0 યોજન રહે છે.
ત્યાંથી ૧૦ યોજન ઊંચે, પર્વતની બંને બાજુએ ૧૦-૧૦ યોજન પહોળી બીજી મેખલા છે. તેના ૨૦ યોજન બાદ થતાં અહીં પર્વતની પહોળાઈ ૧૦ યોજન રહે છે.
ત્યાંથી પાંચ યોજનની ઊંચાઈ પર્યત વૈતાઢય ૧૦ યોજન પહોળો છે. તે શિખરતલ ઉપર પર્વતના ૯ કૂટ–શિખરો છે. આ રીતે વૈતાઢયના ત્રણ ખંડ થાય છે.
વૈતાઢયના ત્રણ ખંડ:
ત્રણ વિભાગ
લંબાઈ.
ઊંચાઈ
પહોળાઈ
પ્રથમ ખંડ ૧૦,૭૨૦ ૧૮ યો. ૧૦ યોજન
૫૦ યોજન બીજો ખંડ ૧૦,૭૨૦૨૮ યો. ૧૦ યોજના
૩૦ યોજન ત્રીજો ખંડ ૧૦,૭૨૦ હૈ યો. પ યોજના
૧૦ યોજના - આ રીતે વૈતાઢય પર્વત ૨૫ યોજન ઊંચો છે અને તેના ઉપર સવા છ યોજન ઊંચા, સવા છ યોજના લાંબા-પહોળા નવ શિખરો છે.
ઊંડાઈ – પર્વતો ઊર્ધ્વ દિશામાં ઊંચા હોય છે, તેમ જમીનમાં ઊંડા પણ હોય છે. તે તેનો પાયો છે, મૂળ છે. અઢીદ્વીપના મેરુ પર્વત સિવાયના બધા પર્વતો પોતાની ઊંચાઈના ચોથા ભાગ જેટલા જમીનમાં ઊંડા છે. વૈતાઢય પર્વત ૨૫ યોજન ઊંચો છે. તેનો ચોથો ભાગ એટલે સવા છ યોજન જમીનમાં ઊંડો છે.
બાહા - વૈતાઢય પર્વતનું ધનુપૃષ્ઠ મોટું છે અને દક્ષિણાર્ધ ભરતનું ધનુપૃષ્ઠ નાનું છે, તેથી તેને બાહા સંભવે છે.
બાહાનું પ્રમાણ કાઢવાની રીત :- મોટા ધનુપૃષ્ઠમાંથી નાના ધનુપૃષ્ઠને બાદ કરતાં જે સંખ્યા આવે તેનું અર્ધ કરતા જે સંખ્યા આવે તે બાહા કહેવાય છે.
| વૈતાદ્યનું મહાધન પૃષ્ઠ – ભરતાર્ધનું લધુ ધનુષ્પષ્ટ =
પ્રાપ્ત સંખ્યા
અર્થે કરતા પ્રાપ્ત બાહા
૧૦,૭૪૩ ૪
૯,૭૧૯
૯૭૭ ૧૪
૪૮૮
યોજન
યોજન
યોજન
યોજન
વૈતાઢય પર્વતની ગુફાઓ :- વૈતાઢય પર્વતની પૂર્વ દિશામાં ખંડપ્રપાત અને પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા છે. આ ગુફાઓ ઉત્તર અને દક્ષિણ ભરતાર્ધને જોડતા માર્ગ જેવી છે. આ ગુફા ઉત્તર-દક્ષિણ ૫૦
Page #92
--------------------------------------------------------------------------
________________
| ૩૦ |
શ્રી જંબુઢીપ પ્રાપ્તિ સૂત્ર
યોજન લાંબી છે. પૂર્વ-પશ્ચિમ ૧૨ યોજન
ગુફા દ્વાર પ્રમાણ વૈતાઢ્ય પર્વત ગુફા પ્રમાણ
પહોળી અને ૮ યોજન ઊંચી છે. ૯ ૪ યો. તે
આ ગુફાની ઉત્તર-દક્ષિણ બંને બાજુએ ૪ યોજન પહોળા અને આઠ યોજન ઊંચા વજમય દ્વાર છે અને તે દ્વારથી ગુફા બંધ રહે છે. ચક્રવર્તી દિગ્વિજય સમયે તેના દ્વાર ખોલાવે છે અને માત્ર ચક્રવર્તીના જીવન પર્યત જ તે દ્વાર ખુલા રહે છે.
આ બંને ગુફામાં ત્રણ-ત્રણ
યોજનની વિસ્તૃત ઉન્મજ્ઞા અને નિમગ્ના નામની બે નદીઓ ગુફાની એક દિવાલમાંથી પ્રવેશી બીજી દિવાલમાંથી બહાર નીકળી ગંગા, સિંધુમાં મળી જાય છે.
તિમિસ ગુફાના અધિપતિ કૃતમાલક દેવ છે અને ખંડપ્રપાતા ગુફાના અધિપતિ નૃતમાલક દેવ છે વગેરે વર્ણન સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. વિદ્યાધર શ્રેણીઓ :- વૈતાઢ્ય પર્વત ઉપર ૧0 યોજન ઊંચે. પર્વતની ઉત્તર-દક્ષિણ બંને બાજએ એક-એક, એમ બે વિદ્યાધરની શ્રેણીઓ છે. તે પર્વત જેટલી લાંબી અને ૧૦-૧૦ યોજન પહોળી છે. પર્વતની આ મેખલા અર્થાત્ કટીબાગ જેવા સપાટ ભૂમિભાગ ઉપર વિધાધર મનુષ્યોના પંક્તિબદ્ધ નગરો છે અને ત્યાં વિધાધર મનુષ્યો નિવાસ કરે છે. દક્ષિણમાં ૫૦ અને ઉત્તરમાં ૬૦ વિધાધરોના નગરો છે. વિદ્યાધર મનુષ્યો ત્યાં રહેતા હોવાથી તે વિદ્યાધર શ્રેણીના નામે પ્રસિદ્ધ છે. વૈતાઢ્ય પર્વત પર વિધાધર અને આભિયોગિક દેવોના આવાસોઃનામ | દિશા | પર્વતની | લંબાઈ | પહોળાઈ | | વેદિકા
નગર ઊંચાઈએ
સંખ્યા
વિધાધર | ઉત્તર/દક્ષિણ | ૧૦ યોજના શ્રેણી
સાધિક | ૧૦ યોજના ૧૦,૭૨૦ યોજન
આભિયોગિક | ઉત્તર-દક્ષિણ
૨૦ યોજન
શ્રેણી
સાધિક | ૧૦ યોજન ૧૦,૭૨૦ યોજન
આભિયોગિક શ્રેણીઓ – વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધર શ્રેણીથી ૧0 યોજન ઊંચે અર્થાત્ પર્વતની ૨૦ યોજનની ઊંચાઈ પર, પર્વતની ઉત્તર-દક્ષિણ બંને દિશામાં એક-એક, એમ બે આભિયોગિક શ્રેણીઓ છે. તે પર્વત જેટલી લાંબી અને ૧૦-૧0 યોજન પહોળી છે. પર્વતની આ મેખલા ઉપર લોકપાલ દેવોના
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વાર
[ ૩૧]
આભિયોગિક = સેવક દેવોના પંક્તિબદ્ધ નિવાસ સ્થાનો છે. તેમાં મુખ્યતયા વ્યંતર જાતિના જંભક દેવો નિવાસ કરે છે. અહીં આભિયોગિક દેવો રહેતા હોવાથી તે આભિયોગિક શ્રેણીના નામે પ્રખ્યાત છે. વિતાય પર્વતન શિખરતલ – વૈતાઢયપર્વત ઉપર આભિયોગિક શ્રેણીથી પાંચ યોજન ઉપર અર્થાત્ વૈતાઢ્ય પર્વતની ૨૫ યોજનની ઊંચાઈ ઉપર વૈતાઢ્ય પર્વતનું શિખરતલ છે. તે ૧૦ યોજન પહોળું છે. અહીં વૈતાઢય પર્વતની પહોળાઈ પણ ૧૦ યોજનની જ છે. શિખરતલ વૈતાઢય પર્વત જેટલી લંબાઈ ધરાવે છે. આ શિખરતલ પર જ વૈતાઢય પર્વતના નવ ફૂટ–શિખરો આવેલા છે. વૈતાઢ્ય પર્વતના કૂટઃ- વૈતાઢય પર્વતના શિખરતલ ઉપર પૂર્વદિશાથી શરૂ કરી પશ્ચિમ તરફ અનુક્રમે નવકૂટ છે. (૧) સિદ્ધાયતનકૂટ (૨) દક્ષિણાર્ધ ભરતકૂટ (૩) ખંડuપ્રાત ગુફાકૂટ (૪) માણિભદ્રકૂટ (૫) વૈતાઢ્યકૂટ (૯) પૂર્ણભદ્રકૂટ (૭) તિમિસ ગુફાકૂટ (૮) ઉત્તરાર્ધ ભરતકૂટ (૯) વૈશ્રમણ કૂટ. વૈતાઢય પર્વતના નવ ફૂટઃ
સમાન વિગત ફૂટ ઊંચાઈપહોળાઈ | પરિધિ | આકાર | દેવ પરિવાર | રાજધાની નવ ફૂટ વ્ર યો. | મૂળ-યો. મૂળ–દેશોન ૨૦ યો. | ગોપુચ્છ | અગ્રમહિષી-૪ | બીજા મધ્ય-પ યો. મધ્ય-દેશોન ૧૫ યો.
સામાનિક–૪000 | જંબુદ્વીપમાં ઉપર–સાધિક ૩ યો. |ઉપર–સાધિક ૯ યો. આત્મરક્ષક–૧૬000
પરિષદ-૩ સેના–સેનાપતિ–૭
અસમાન વિગત
નિર્મિત
પ્રાસાદાદિ.
અધિષ્ઠાયક દેવ
૧, ૨, ૩, ૭,૮,૯, સિદ્ધાયતનકૂટ શેષ નવકૂટ ઉપર | ૧ –
૬ પૂર્ણભદ્રદેવ (ફૂટ) કૂટ રત્નમય ઉપરસિદ્વાયતન દેવોના પ્રાસાદ ૨ દક્ષિÍર્ધભરતદેવ ૭ કૃતમાલકદેવ ૪, ૫, ૬, (૩ ફૂટ) | ઊંચાઈ- દેશોનલગાઉ| ઊંચાઈ–૧ગાઉ ૩ નૃતમાલકદેવ ૮ ઉત્તરાર્ધફૂટ સુવર્ણમય લંબાઈ–૧ગાઉ | લંબાઈ–વા ગાઉ | ૪ માણિભદ્રદેવ ભરતદેવ
પહોળાઈ–વા ગાઉ | પહોળાઈ–વા ગાઉ| ૫ વૈતાઢ્યકુમારદેવ ૯ વૈશ્રમણદેવ
વૈતાય પર્વત ઉપરની વેદિકા અને વનખંડો :- વૈતાઢય પર્વત તથા બંને વિદ્યાધર શ્રેણીઓની
Page #94
--------------------------------------------------------------------------
________________
|
उ२
।
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ચારેબાજુ બે-બે પદ્મવરવેદિકા અને બે-બે વનખંડ છે. બંને આભિયોગિક શ્રેણીઓ, શિખરતલ તથા નવે નવકુટની ચોમેર એક-એક પદ્મવરવેદિકા અને એક-એક વનખંડ છે. તે વેદિકા અને વનખંડ જગતીની વેદિકા અને વનખંડની સમાન જ છે. उत्तरार्ध भरत :३२ कहि णं भंते ! जंबुद्दीवे दीवे उत्तरडभरहे णामं वासे पण्णत्ते ?
गोयमा ! चुल्लहिमवंतस्स वासहस्पव्वयस्स दाहिणेणं, वेयड्डस्स पव्वयस्स उत्तरेणं, पुरथिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरथिमेणं, एत्थणं जंबुद्दीवे दीवे उत्तरङ्भरहे णामं वासे पण्णत्ते-पाईणपडीणायए उदिणदाहिण वित्थिपणे पलियंकसंठाणसंठिए दुहा लवणसमुदं पुढे-पुरथिमिल्लाए कोडी पुरत्थि मिल्लं लवणसमुदं पुढे, पच्चथिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं लवणसमुदं पुढे, गंगासिंधूहि महाणईहिं तिभागपविभत्ते, दोण्णि अद्रुतीसे जोयणसए तिण्णि य ए गूण-वीसभागे जोयणस्स विक्खंभेणं ।
तस्स बाहा पुरथिमपच्चरिथमेणं अट्ठारस बाणउए जोयणसए सत्त य एगूणवीसभागे जोयणस्स अद्धभागं च आयामेणं ।
तस्स जीवा उत्तरेणं पाईणपडीणायया दुहा लवणसमुदं पुट्ठा तहेव जाव चोद्दस जोयणसहस्साई चत्तारि य एक्कहत्तरे जोयणसए छच्च एगूणवीसभाए जोयणस्स किंचिविसेसूणे आयामेणं पण्णत्ता ।
तीसे धणुपिट्टे दाहिणेणं चोइस जोयणसहस्साई पंच अट्ठावीसे जोयणसए एक्कारस य एगूणवीसभाए जोयणस्स परिक्खेवेणं । भावार्थ :- प्रश्न- हे भगवन् ! पूद्वीपमा उत्तरार्ध मरतनामनु क्षेत्र या छ ?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં ચુલ્લહિમવંત વર્ષઘર પર્વતની દક્ષિણમાં, વૈતાઢય પર્વતની ઉત્તરમાં, પૂર્વવર્તી લવણસમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમવર્તી લવણસમુદ્રની પૂર્વમાં, ઉત્તરાર્ધ ભરત નામનું ક્ષેત્ર છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું છે, તે પલંગના આકારે(લંબચોરસ) છે. તે પૂર્વ-પશ્ચિમ બંને બાજુની દિશામાં લવણસમુદ્રને સ્પર્શે છે. પૂર્વ કિનારેથી પૂર્વી લવણસમુદ્રને અને પશ્ચિમી કિનારેથી પશ્ચિમી લવણસમુદ્રને સ્પર્શે છે. તે ગંગા મહાનદી અને સિંધુ મહાનદીના કારણે ત્રણ ભાગોમાં વિભક્ત છે. તે બસો આડત્રીસ અને ત્રણ કળા(ર૩૮ ) યોજન પહોળું છે. તેની બાહા(ભુજાકાર ક્ષેત્ર विशेष) पूर्व-पश्चिममा २, मासो मा भने AISI सात ४(१,८८२ ॥) यो४न पी .
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રથમવાર
| 33
તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી છે. પૂર્વ-પશ્ચિમ બન્ને બાજુએ લવણસમુદ્રને સ્પર્શે છે. તે પૂર્વ કિનારેથી પૂર્વી લવણસમુદ્રને અને પશ્ચિમી કિનારેથી પશ્ચિમી લવણસમુદ્રને સ્પર્શે છે. તેની લંબાઈ કાંઈક ન્યૂન ચૌદ હજાર, ચારસો એકોત્તેર અને છ કળા(૧૪,૪૭૧ ) યોજન છે. તેનું દક્ષિણી ધનુપૃષ્ઠ ચૌદ હજાર, પાંચસો અઠ્યાવીસ અને અગિયાર કળા(૧૪,૫૨૮) યોજનાનું ગોળાકારે છે. |३३ उत्तरमुभरहस्स णं भंते ! वासस्स केरिसए आयास्भाक्पडोयारे पण्णत्ते?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए -आलिंगपुक्खरेइ वा जाव कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । भावार्थ :- प्रश्न- हे भगवन् ! उत्तराई भरतक्षेत्र २१३५ छ ?
ઉત્તર- હે ગૌતમ! તેનો ઉપરી ભાગ ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો બહુ સમતલ અને રમણીય છે યાવત્ કૃત્રિમ અને અકૃત્રિમ તૃણ વનસ્પતિઓથી સુશોભિત છે. ३४ उत्तरडभरहे णं भंते ! वासे मणुयाणं केरिसए आयास्भावपडोयारे पण्णत्ते?
गोयमा ! ते णं मणुया बहुसंघयणा जाव सव्वदुक्खाणमंतं करेंति । ભાવાર્થ - હે પ્રશ્ન- ભગવન્! ઉત્તરાર્ધ ભરતના મનુષ્યોનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ ! તે મનુષ્યો બહુ સંઘયણવાળા છે વગેરે ઉત્તરાર્ધ ભરતના મનુષ્યોનું સંપૂર્ણ વર્ણન દક્ષિણ ભરતની સમાન છે યાવત્ તે મનુષ્યો સર્વ દુઃખોનો અંત કરે છે, મુક્ત થાય છે. ३५ कहि णं भंते ! जंबुद्दीवे दीवे उत्तरङ्गभरहे वासे उसभकूडे णामं पव्वए पण्णत्ते?
__ गोयमा ! गंगाकुंडस्स पच्चत्थिमेणं, सिंधु कुंडस्स पुरत्थिमेणं, चुल्ल हिमवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्ले णितंबे,एत्थ णं जंबुद्दीवे दीवे उत्तरडभरहे वासे उसह- कूडे णामं पव्वए पण्णत्ते-अट्ठ जोयणाई उड्ढे उच्चत्तेणं, दो जोयणाई उव्वेहेणं, मूले अट्ठ जोयणाई विक्खंभेणं, मज्झे छ जोयणाई विक्खंभेणं, उवरि चत्तारि जोयणाई विक्खंभेणं, मूले साइरेगाइं पणवीसं जोयणाई परिक्खेवेणं, मज्झे साइरेगाइं अट्ठारस जोयणाई परिक्खेवेणं, उवरिं साइरेगाई दुवालसजोयणाई परिक्खेवेणं, मूले वित्थिण्णे मज्झे संक्खित्ते उप्पि तणुए गोपुच्छसंठाणसंठिए सव्वजंबूणयामए अच्छे सण्हे जाव अभिरूवे पडिरूवे ।
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
णं गाए पवेइयाए तहेव जाव भवणं कोसं आयामेणं अद्धको सं विक्खंभेणं देणं कोसं उङ्कं उच्चत्तेणं । अट्ठो तहेव, उप्पलाणि पउमाणि जाव उसभे य एत्थ देवे महिड्डीए जाव दाहिणेणं रायहाणी तहेव मंदरस्स पव्वयस्स जहा विजयस्स अविसेसियं ।
३४
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુઢીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં ઋષભકૂટ નામનો પર્વત ક્યાં આવ્યો છે?
ઉત્તર– હે ગૌતમ ! ગંગાકુંડની પશ્ચિમમાં અને સિંધુ કુંડની પૂર્વદિશામાં, ચાહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણી તળેટીના(નજીકના) પ્રદેશમાં, જંબુદ્રીપના ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં ૠષભકૂટ નામનો પર્વત છે. તે પર્વત આઠ યોજન ઊંચો, બે યોજન ઊંડો, મૂળમાં ૮ યોજન, મધ્યમાં ૬ યોજન અને ઉપર ૪ યોજન પહોળો છે, મૂળમાં સાધિક ૨૫ યોજન, મધ્યમાં સાધિક ૧૮ યોજન, ઉપર સાધિક ૧૨ યોજનની પરિધિથી યુક્ત છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સાંકડો અને ઉપર પાતળો છે. તે ગૌપુચ્છ સંસ્થાને સંસ્થિત છે. તે જાંબૂનદમય(શ્યામવર્ણા રત્નમય) છે. તે સ્વચ્છ યાવત્ મનોજ્ઞ અને મનોહર છે.
તેની ચોમેર એક પાવરવેદિકા અને એક વનખંડ છે યાવત્ તે પર્વત પર એક ગાઉ લાંબું, અર્થ ગાઉ પહોળું અને દેશોન એક ગાઉં ઊંચું ભવન છે. ભવનની ચોમેર વાવડીઓ છે. તેમાં ઉત્પલો, પો વગેરે વિવિધ પ્રકારના પુષ્પો છે. ત્યાંની વાવડીઓ ઋષભકૂટની પ્રભા અને વર્ણ જેવા સામાન્ય કમળો, હજાર પાંખડીવાળા કમળો અને લાખ પાંખડીવાળા પદ્મ કમળોથી યુક્ત છે, ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળા ઋષભ નામના મહર્ષિક દેવ વસે છે યાવત મેરુ પર્વતની દક્ષિણ દિશામાં તેની રાજધાની છે. વિજય રાજધાનીની જેમ તેનું સંપૂર્ણ વર્ણન સમજવું.
વિવેચન :
વૈતાઢય પર્વતની ઉત્તર દિશામાં ઉત્તરાર્ધ ભરત ક્ષેત્ર છે. ગંગા-સિંધુ નદીના કારણે તે ત્રણ વિભાગમાં વિભક્ત છે.
ભરતક્ષેત્ર પ્રમાણા -
નામ
જીવા
દક્ષિણાર્ધ ૯,૭૪૮ યો. ભરતક્ષેત્ર ૧૨ કળા ઉત્તરાર્ધ ૧૪,૪૭૧ યો. ભરતક્ષેત્ર ૬ કળા સંપૂર્ણ ૧૪,૪૭૧ યો.
ભરતક્ષેત્ર
દ કળા
પહોળાઈ
૨૩૮ યો.
૩ કળા
૨૩૮ યો.
૩ કળા પર યો.
૬ કળા
બાહા
ધનઃપૃષ્ઠ
૯,૭૬૬ યો.
૧ કળા
૧૮૯૨ યો. ૧૪,૫૨૮ યો.
જ્ઞા કળા
૧૧ કળા ૧૪,પ૨૮ યો. ૧૧ કળા
પર્વત
ઋષભ ફૂટ
નદી
સંસ્થાન
તીર ચડાવેલા
ગંગા—સિંધુ | સુષમાદિ ધનુષ્ય જેવું
અને છ આરાનું પથંક પરિવારૂપ | પરિવર્તન લખચોરસ)
૨૮,૦૦૦
કાળ
તીર ચડાવેલા
ધનુષ્ય જેવું.
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વક્ષસ્કાર
ઉત્તર ભરતક્ષેત્રના મનુષ્યાદિનું વર્ણન દક્ષિણ ભરત પ્રમાણે જાણવું.
ૠષભકૂટ :– ઉત્તર ભરતક્ષેત્રમાં બે પ્રપાતકુંડની વચ્ચે ચુલ્લહિમવંતની તળેટીમાં ઋષભકૂટ પર્વત છે. ચક્રવર્તી છ ખંડ પરની વિજયયાત્રા દરમ્યાન વચ્ચમાં આવતા આ પર્વત પર પોતાનું નામ અંકિત કરે છે.
ૠષભકૂટ પર્વત
ૠષભકૂટ પ્રમાણાદિ :
નામ હેતુ | ઊંચાઈ
ઋષભ ૮ ર્યો.
નામનો
દેવ
અધિષ્ઠાયક
હેવાથી
---
મૂળમાં
૮ યો.
૧૨
યો.
યો.
८
યો.
૮ યો.
પહોળાઈ
મધ્યમાં ૬ યો. ૪ ..
ઉપર
પાઠાંતરે
૪
યો.
૩૫
ઊંડાઈ | નિર્મિત આકાર
૨ ચો.
શ્યામવર્ણ ગોપુચ્છ રત્નમય જેવો
|| વક્ષસ્કાર-૧ સંપૂર્ણ ॥
Page #98
--------------------------------------------------------------------------
________________
[ ૩૬]
શ્રી જેબલીપ પ્રાપ્તિ સૂત્ર
બીજા વક્ષસ્કાર જે પરિચય
પ્રસ્તુત વક્ષસ્કારમાં ભરતક્ષેત્રમાં પરિવર્તન પામતા કાળનું વર્ણન છે. ભરતક્ષેત્રમાં કાળ નિરંતર પરિવર્તન પામ્યા કરે છે. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમનું કાળચક્ર ફર્યા જ કરે છે.
કાળચક્ર અને તેના આરા-વિભાગોના કાળમાનની ગણના સાગરોપમાદિથી થતી હોવાથી સૂત્રકારે આ વક્ષસ્કારના પ્રારંભમાં ગણના કાળ અને ઉપમા કાળનું કથન કર્યું છે. પ્રાયઃ આ વર્ણન અનુયોગ દ્વાર સૂત્ર પ્રમાણે જ છે.
આ કાળ ચક્રના બે વિભાગ છે. (૧) અવસર્પિણી કાળ અને (૨) ઉત્સર્પિણી કાળ. જે કાળમાં દ્રવ્યાદિ ગુણધર્મો હીન, ક્ષીણ થતાં જાય તેને અવસર્પિણી કાળ કહે છે. જે કાળમાં દ્રવ્યાદિ ગુણધર્મો વૃદ્ધિ પામતા જાય તેને ઉત્સર્પિણી કાળ કહે છે.
તે બંને કાળના છ-છ વિભાગો છે, જે આરાના નામે પ્રખ્યાત છે. આ છ-છ આરાનો કાળ ૧૦ ક્રોડાક્રોડી સાગરોપમ છે.
અવસર્પિણીના પ્રથમ ત્રણ અને ઉત્સર્પિણીના અંતિમ ત્રણ આરા યુગલિક કાળ કહેવાય છે. તે સમયે ભરત ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષો યુગલરૂપે જન્મ પામતા અને રહેતા હોવાથી તેને યુગલિક ભૂમિ; અસિ(શસ્ત્ર), મસિ(લેખન), કૃષિ(ખેતી), આ ત્રણ કાર્ય ત્યાં ન હોવાથી અકર્મભૂમિ અને યુગલિકો સંચિત પૂર્વ પુણ્યના કારણે વિપુલ ભોગ ભોગવતા હોવાથી ભોગભૂમિના નામે પણ ઓળખાય છે.
અવસર્પિણી-ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરામાં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવાદિ શ્લાઘનીય પુરુષો થાય છે.
અવસર્પિણીના પ્રથમના ત્રણ આરામાં ત્રીજા આરાના અંતિમ ભાગને છોડીને, તથા ઉત્સર્પિણીના અંતિમ ત્રણ આરામાં (ચોથા આરાના પ્રથમ ભાગને છોડીને) રાજ્યાદિ વ્યવસ્થા બાદર અગ્નિ હોતા નથી. ત્રીજા આરાના અંત ભાગમાં જન્મ ધારણ કરતા પ્રથમ તીર્થકર કળા, વ્યાપાર, રાજ્ય વ્યવસ્થા અને ધર્મના આદ્ય પ્રણેતા બને છે. વર્તમાન અવસર્પિણીના ચોવીસ તીર્થકરોમાંથી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીનું વિસ્તૃત જીવન વર્ણન તથા તેમના નિર્વાણ મહોત્સવનું સાંગોપાંગ વર્ણન પ્રસ્તુત વક્ષસ્કારમાં છે.
આ રીતે ભરત ક્ષેત્રના એક કાળચક્રનું, તેના બે કાળ વિભાગનું અને ૧૨ આરાનું વર્ણન પ્રસ્તુત વક્ષસ્કારમાં છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
|
3७
બીજે વક્ષસ્કાર
ट
ભરતક્ષેત્રમાં કાળ પરિવર્તન :| १ जंबुद्दीवे णं भंते ! दीवे भारहे वासे कइविहे काले पण्णत्ते ?
गोयमा! दुविहे काले पण्णत्ते, तं जहा-ओसप्पिणिकाले य उस्सप्पिणिकाले य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપ નામના આ દ્વીપના ભરતક્ષેત્રમાં કેટલા પ્રકારનો કાળ કહ્યો છે?
उत्तर- 3 गौतम! ते 10ना प्रा२ छ. सक्सपिए आमने उत्सपिए.stm. | २ ओसप्पिणिकाले णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! छव्विहे पण्णत्ते, तं जहा- सुसमसुसमाकाले, सुसमाकाले, सुसम दुस्समाकाले, दुस्समसुसमाकाले, दुस्समाकाले, दुस्समदुस्समाकाले । भावार्थ :- प्रश्न- हे भगवन् ! अक्सपिए अन 20 २ छ ?
उत्तर- गौतम ! अवसर्पिणी ॥ ७ ॥२ – (१) सुषमसुषमा अ॥ (२) सुषमा 100 (3) सुषमःषमा 14 (४) दु:षमसुषमा ॥ (५) दु:षमा 10 (s) दुःषभ:५माण. | ३ | उस्सप्पिणिकाले णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! छविहे पण्णत्ते, तं जहा- दुस्समदुस्समाकाले, दुस्समाकाले, दुस्समसुसमाकाले, सुसमदुस्समा काले, सुसमाकाले, सुसमसुसमाकाले । भावार्थ :- प्रश्न- मावन् ! उत्सपिअन 20 प्रा२ छ ?
उत्तर- गौतम ! Gत्सपिए आण। ७ ५२ छ, ते ॥ प्रभा छ– (१) दु:षमःषमा (२) हुपमा 11 (3) हुपमसुषमा 10 (४) सुषमःषमा अ॥ (५) सुषमा 14 (5) सुषमसुषमा 1. | ४ एगमेगस्स णं भंते ! मुहुत्तस्स केवइया उस्सासद्धा वियाहिया ?
गोयमा ! असंखिज्जाणं समयाणं समुदयसमिइसमागमेणं सा एगा आवलियत्ति
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
वुच्चइ, संखिज्जाओ आवलियाओ उसासो, संखिज्जाओ आवलियाओ णीसासो, हट्ठस्स अणवगल्लस्स, णिरुवकिटुस्स जंतुणो । एगे उसासणीसासे, एस पाणु त्ति वुच्चइ ॥१॥ तपाइं से थोवे, सत्त थोवाई से लवे । लवाणं सत्तहत्तरीए, एस मुहुत्ते त्ति आहिए ॥२॥
३८
तिण्णि सहस्सा सत्त य, सयाइं तेवत्तरि च ऊसासा । एस मुहुत्तो भणिओ, सव्वेहिं अनंतणाणीहिं ॥३॥
एएणं मुहुत्तप्पमाणेणं तसं मुहुत्ता अहोरत्तो, पण्णरस अहोरत्ता पक्खो, दो पक्खा मासो, दो मासा उउ, तिण्णि उउ अयणे, दो अयणा संवच्छरे, पंचसंवच्छरिए जुगे, वीसं जुगाई वाससए, दस वाससयाइं वाससहस्से, सयं वाससहस्साणं वाससयसहस्से, चउरासीइं वाससयसहस्साइं से एगे पुव्वंगे, चउरासीइ पुव्वंगसक्सहस्साइं से एगे पुव्वे, एवं तुडियंगे तुडिए, अडडंगे अडडे, अववंगे अववे, हुहुयंगे हुहुए, उप्पलंगे उप्पले, पउमंगे पउमे, णलिणंगे णलिणे, अत्थणिउरंगे अत्थणिउरे, अउअंगे अउए,
उयंगे गए, पउयंगे पउए, चूलियंगे चूलिए, सीस- पहेलियंगे सीसपहेलिए, एवं चउरासीइं सीसपहेलियंगसयसहस्साइं सा एगा सीस- पहेलिया । एतावताव गणिए, एतावताव गणियस्स विसए, तेणं परं ओवमिए ।
भावार्थ :- हे भगवन् ! ये भुहूर्तमां डेटला उच्छ्वास-निःश्वास ह्या छे ?
હે ગૌતમ ! અસંખ્યાત સમય = ૧ આવલિકા
૧૫ અહોરાત્ર = ૧ પક્ષ
સંખ્યાત આવલિકા = ૧ ઉચ્છ્વાસ
૨ પક્ષ = ૧ માસ
૨ માસ = ૧ ઋતુ
ૐ ૠતુ = ૧ અયન
સંખ્યાત આવલિકા = ૧ નિઃશ્વાસ એક ઉચ્છવાસ-નિશ્વાસ = ૧ પ્રાણ (હ્રષ્ટ-પુષ્ટ વ્યાધિ રહિત વૃદ્ધાવસ્થા રહિત મનુષ્યના એક ઉચ્છવાસ-નિશ્વાસને પ્રાણ કહે છે.)
२ अयन = १ संवत्सर (वर्ष)
५ सवंत्सर (वर्ष) = १ युग
૭ પ્રાણ = ૧ સ્મોક
૨૦ યુગ = ૧૦૦ વર્ષ
૭ સ્ટોક = ૧ લવ
૧૦ સો વર્ષ = ૧૦૦૦ વર્ષ ૧૦૦ હજાર વર્ષ = ૧ લાખ વર્ષ
૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ
૮૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ
૭૭ લવ = ૧ મુહૂર્ત અથવા
(3,993 श्वासोश्वास = १ । મુહૂર્ત
એમ સર્વ અનંતજ્ઞાનીઓ આવા કહે છે. ૩૦ મુહૂર્ત – ૧ અહોરાત્ર
Page #101
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
| 3e
આ રીતે ૮૪ લાખથી ગુણતાં ત્યાર પછીની રાશિ ક્રમશઃ પ્રાપ્ત થાય છે. તેનો ક્રમ આ પ્રમાણે छ-त्रुटितांग, त्रुटित, मांग, 55, वांग, सवय, टुहुन, हुडु, उत्पलांग, उत्पस, भांग, ५भ, नलिना, नलिन, अनिपुसंग, मनिपुर, अयुतांग, अयुत, नयुतांग, नयुत, प्रयुतांग, प्रयुत, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા. ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગ = ૧ શીર્ષ પ્રહેલિકા હોય છે.
શીર્ષ પ્રહેલિકા સુધી જ ગણના થાય છે, ત્યાં સુધી જ ગણિતનો વિષય છે, ત્યાર પછી ઉપમાકાળ નો વિષય છે. | ५ से किं तं उवमिए ?
उवमिए दुविहे पण्णत्ते, तं जहा- पलिओवमे य सागरोवमे य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પમિક કાળ શું છે અર્થાત્ તેનું સ્વરૂપ કેવું છે? તેના કેટલા પ્રકાર છે?
उत्तर- हे गौतम ! मोपभि 10 प्र२ छ– (१) पक्ष्योपम (२) सागरोपम. ६ से किं तं पलिओवमे ?
पलिओवमस्स परूवणं करिस्सामि- परमाणु दुविहे पण्णत्ते, तं जहासुहुमे य वावहारिए य । अणंताणं सुहुमपरमाणुपुग्गलाणं समुदयसमिङ्समागमेणं वावहारिए परमाणु णिप्फज्जइ, तत्थ णो सत्थं कमइ
सत्थेण सुतिक्खेण वि, छेत्तुं भेत्तुं च जं किर ण सक्का ।
तं परमाणु सिद्धा, वयंति आई पमाणाणं ॥१॥ अणंताणं वावहारियपरमाणुणं समुदयसमिइसमागमेणं सा एगा उस्सहसण्हियाइ वा, सण्हसण्हिया इ वा, उद्धरेणू इ वा तसरेणू इ वा रहरेणू इ वा, वालग्गे इ वा लिक्खा इ वा, जूया इ वा, जवमज्झेइ वा, उस्सेहगुले इ वा; अट्ठ उस्सण्हसण्हियाओ सा एगा सण्हसण्हिया अट्ठ सहसण्हियाओ सा एगा उद्धरेणू, अट्ठ उद्धरेणूओ सा एगा तसरेणू, अट्ठ तसरेणूओ सा एगा रहरेणू, अट्ठ रहरेणूओ से एगे देवकुरु-उत्तरकुराणं मणुस्साणं वालग्गे, अट्ठ देवकुरु-उत्तरकुराणं मणुस्साणं वालग्गा, से एगे हरिवासरम्मय-वासाणं मणुस्साणं वालग्गे, अट्ठ हेमवयहेरण्णवयाणं मणुस्साणं वालग्गा से एगे पुव्वविदेह अवरविदेहाणं मणुस्साणं वालग्गे, अट्ठ पुव्वविदेह अवरविदेहाणं मणुस्साणं वालग्गा भरहेरवयाणं मणुस्साणं से एगे वालग्गे । अट्ठ भरहेरवयाणं मणुस्साणं वालग्गा सा एगा लिक्खा, अट्ठ
Page #102
--------------------------------------------------------------------------
________________
| ४० ।
શ્રી જંબૂઢીપ પ્રશપ્તિ સૂત્ર
लिक्खाओ सा एगा जूया, अट्ठ जूयाओ से एगे जवमज्झे, अट्ठ जवमज्झा से ए गे अंगुले । ___ एएणं अंगुलप्पमाणेणं छ अंगुलाई पाओ, बारस अंगुलाई विहत्थी, चउवीसं अंगुलाई रयणी, अडयालीसं अंगुलाई कुच्छी, छण्णउइ अंगुलाई से एगे अक्खेइ वा दंडेइ वा धणूइ वा जुगेइ वा मुसलेइ वा णालिआइ वा । एएणं धणुप्पमाणेणं दो धणुसहस्साई गाउयं, चत्तारि गाउयाई जोयणं ।।
एएणं जोयणप्पमाणेणं जे पल्ले जोयणं आयामविक्खंभेणं, जोयणं उड्डे उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं । से णं पल्ले
एगाहियबेहियतेहिय, उक्कासेणं सत्तरत्तपरूढाणं । संमढे, सण्णिचिए, भरिए वालग्गकोडीणं ॥
ते णं वालग्गा णो अग्गी डहेज्जा, णो वाए हरेज्जा, णो कुत्थेज्जा, णो परिविद्धंसेज्जा, णो पूइत्ताए हव्वमागच्छेज्जा । तओ णं वाससए वाससए ए गमेगं वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे, णीरए, पिल्लेवे णिट्ठिए भवइ से तं पलिओवमे ।
एएसिं पल्लाणं, कोडाकोडी हवेज्ज दसगुणिया ।
तं सागरोवमस्स उ, एगस्स भवे परिमाणं ॥१॥ भावार्थ :- प्रश्न- हे भगवन् ! ५ल्योपभर्नु २१३५३ छ ?
6त्त२- गौतम ! वे पत्योभना २१३५नी ५३५९॥ शश. ५२माना २ छ. (१) સૂક્ષ્મ પરમાણુ (૨) વ્યાવહારિક પરમાણુ. અનંત સૂક્ષ્મ પરમાણુ પુદ્ગલોનો સમુદાય એકત્રિત થવાથી એક વ્યાવહારિક પરમાણુ બને છે. તેને (વ્યાવહારિક પરમાણુને) શસ્ત્ર કાપી શકે નહીં. કોઈ વ્યક્તિ તીર્ણ શસ્ત્રથી પણ તેનું છેદન-ભેદન કરી શકે નહીં. તે વ્યાવહારિક પરમાણુ સર્વ પ્રમાણોનું આદિ કારણ छतभसर्वशोमेधुंछ.
તે અનંતાનંત વ્યાવહારિક પરમાણુઓનો સમુદાય એકત્રિત થવાથી એક ઉશ્લષ્ણશ્લર્ણિકા, શ્લષ્ણફ્લેક્સિકા, ઊર્ધ્વરેણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાઝ, લીખ, જૂ, જવમધ્ય અને ઉત્સધાંગુલની નિષ્પત્તિ थाय छे.ते ॥ प्रभाछ
(१) 166RANAust = मे सक्षस वर, (3) म16 14२ = में सरे, (४) मा
, (२) 06 | Aust = मेड स२ = मे २थरे, (५) मा6 २थरे =
Page #103
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
( ૪૧
|
એક દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યોનો વાલાઝ, (૬) દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યના આઠ વાલાગ્ર = હરિવર્ષ, રમક વર્ષના મનુષ્યનો એક વાલાગ્ર, (૭) હરિવર્ષ રમ્યફ વર્ષના મનુષ્યના આઠ વાલાગ્ર = હેમવતહૈરણ્યવત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાઝ, (૮) હેમવત-હૈરણ્યવતક્ષેત્રના મનુષ્યોના આઠ વાલાગ્ર = પૂર્વ મહાવિદેહ અને અપર મહાવિદેહના મનુષ્યોનો એક વાલાઝ, (૯) પૂર્વમહાવિદેહ-અપર મહાવિદેહના મનુષ્યોના આઠ વાલાગ્ર = ભરત, ઐરાવત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાગ્ર, (૧૦) ભરત, ઐરાવતક્ષેત્રના મનુષ્યના આઠ વાલાગ્ર = એક લીખ, (૧૧) આઠ લીખ = એક જૂ, (૧૨) આઠ જૂ = એક જવનો મધ્યભાગ, (૧૩) આઠ જવના મધ્યભાગ = એક ઉત્સધાંગુલ થાય છે. આ અંગુલ પ્રમાણથી
૯૬ અંગુલ = ૧ ધનુષ્ય ૬ અંગુલ = ૧ પાદ
યુગ, અક્ષ, દંડ, મુસલ કે નાલિકા ૧૨ અંગુલ = ૧ વેંત
આ ધનુષ્ય પ્રમાણથી ૨૪ અંગુલ = ૧ રત્ની (કોણી સુધીનો હાથ) ૨૦૦૦ ધનુષ્ય = ૧ ગાઉ ૪૮ અંગુલ = ૧ કુક્ષી (બે હાથ)
૪ ગાઉ = ૧ યોજના આ યોજન પ્રમાણથી એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજન ઊંડો અને સાધિક ત્રણ યોજનની પરિધિવાળો પલ્ય(ખાડો) હોય, તે પલ્યને એક—બે-ત્રણ વગેરે વધુમાં વધુ સાત દિવસના બાળકના ઉગેલા વાલાઝના ટુકડાથી ઠાંસીઠાંસીને આખો એવી રીતે ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે, વાયુ તેને ઉડાડી ન શકે, તે કોહવાઈ ન શકે, નાશ ન પામી શકે, સડી ન શકે. આ રીતે ભરેલા તે પલ્યમાંથી સો-સો વર્ષે એક–એક વાલાગ્ર ખંડોને બહાર કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પલ્ય વાલાઝથી શુન્ય થાય, નીરજ, નિર્લેપ, એકદમ ખાલી થઈ જાય તેટલા કાળને પલ્યોપમ કહે છે. આવા એક પલ્યોપમને દશ ક્રોડાકોડીથી ગુણતા એક સાગરોપમ થાય છે અર્થાત્ દસ ક્રોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. | ७ एएणं सागरोवमप्पमाणेणं चत्तास्सिागरोवमकोडा-कोडीओ कालो सुसमसुसमा तिण्णि सागरोवमकोडाकोडीओ कालो सुसमा, दो सागरोवम कोडाकोडीओ कालो सुसमदुस्समा, एगा सागरोवम्कोडाकोडी बायालीसाए वाससहस्सेहिं ऊणिया कालो दुस्समसुसमा, एक्कवीसं वाससहस्साई कालो दुस्समा, एक्कवीसं वाससहस्साई कालो दुस्समदुस्समा ।
पुणरवि उस्सप्पिणीए एक्कवीसं वाससहस्साई कालो दुस्समदुस्समा, एक्कवीसं वाससहस्साई कालो दुस्समा, एगा सागरोवम्कोडाकोडी बायालीसाए वाससहस्सेहिं ऊणिओ कालो दुस्समसुसमा, दो सागरोवमकोडाकोडीओ कालो सुसमदुस्समा, तिण्णि सागरोवमकोडाकोडीओ कालो सुसमा, चत्तारिसागरोवम कोडाकोडीओ कालो सुसमसुसमा, दससागरोवमकोडाकोडीओ कालो ओसप्पिणी,
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
दससागरोवमकोडाकोडीओ कालो उस्सप्पिणी, वीसं सागरोवमकोडाकोडीओ कालो ओसप्पिणी-उस्सप्पिणी । ભાવાર્થ :- આ સાગરોપમ પ્રમાણથી- ૪ ક્રોડાકોડી સાગરોપમનો પ્રથમ સુષમસુષમા કાળ, ૩ ક્રોડાક્રોડી સાગરોપમનો બીજો સુષમાકાળ, ૨ ક્રોડાક્રોડી સાગરોપમનો ત્રીજો સુષમદુઃષમાકાળ, ૪૨,000 વર્ષ જૂન ૧ ક્રોડાકોડી સાગરોપમનો ચોથો દુઃષમસુષમાકાળ, ૨૧,૦૦૦ વર્ષનો પાંચમો દુઃષમાકાળ, ૨૧,૦૦૦ વર્ષનો છઠ્ઠો દુઃષમદુઃષમાકાળ છે.
ત્યાર પછી ફરી ઉત્સર્પિણીકાળમાં ૨૧,000 વર્ષનો પ્રથમ દુઃષમદુઃષમાકાળ, ૨૧,000 વર્ષનો બીજો દુઃષમાકાળ, ૪૨,૦૦૦ વર્ષ જૂન ૧ ક્રોડાકોડી સાગરોપમનો ત્રીજો દુઃષમસુષમાકાળ, ૨ ક્રોડાકોડી સાગરોપમનો ચોથો સુષમદુઃષમાકાળ, ૩ ક્રોડાકોડી સાગરોપમનો પાંચમો સુષમાકાળ, ૪ ક્રોડાક્રોડી સાગરોપમનો છઠ્ઠો સુષમસુષમાકાળ છે.
આ રીતે દશ ક્રોડાકોડી સાગરોપમનો અવસર્પિણી કાલ અને દશ ક્રોડાકોડી સાગરોપમનો ઉત્સર્પિણી કાલ થાય છે. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમના અવસર્પિણી-ઉત્સર્પિણીકાળનું એક કાળચક્ર હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભરતક્ષેત્રમાં ચક્રગતિએ પરિવર્તન પામતા કાળનું વર્ણન છે. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાલનું પરિવર્તન થયા કરે છે. ત્યાં એક સમાન કાળ નથી. ૨૦ ક્રોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર છે. તે અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણીકાળમાં વિભક્ત છે.
અવસર્પિણી કાળ - સર્પ એટલે સરકવું, અવ એટલે નીચેની તરફ, હીનતા તરફ સરકતો કાળ અથવા સર્પિણી–સર્પનું શરીર મોઢા તરફથી પૂંછડી તરફ હીન થતું જાય છે તેમ શુભથી અશુભ તરફ ગતિ કરતો કાળ. જે કાળમાં જીવોના સંઘયણ, સંસ્થાન ઉત્તરોત્તર ન્યૂન થતાં જાય; આયુષ્ય અને અવગાહના ઘટતી જાય તથા ઉત્થાન, કર્મ, બલ, વિર્ય અને પુરુષાકાર પરાક્રમનો ક્રમશઃ હ્રાસ થતો જાય; પુગલોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હીન થતાં જાય; શુભતમ ભાવો શુભતર, શુભ, અશુભ, અશુભતર, અશુભતમ બની નિમ્નથી નિમ્નતમ અવસ્થામાં આવી જાય, તેને અવસર્પિણી કાળ કહે છે.
ઉત્સર્પિણી કાળ - ઉતુ એટલે ઉપર. સર્પનું શરીર પૂંછડેથી મુખ તરફ જતાં તેનું શરીરવૃદ્ધિ પામે છે, તેમ અશુભથી શુભ તરફ ગતિ કરતો કાળ. તે કાળમાં જીવોના સંઘયણ, સંસ્થાન ઉત્તરોત્તર શુભ થતાં જાય; આયુષ્ય અને અવગાહના વધતી જાય; ઉત્થાન, કર્માદિ વૃદ્ધિ પામે; પુદ્ગલોના વર્ણાદિ શુભ થતાં જાય; અશુભતમ ભાવો ક્રમશઃ અશુભતર, અશુભ, શુભ, શુભતર, શુભતમ બની અંતે ઉચ્ચતમ અવસ્થામાં આવી જાય તેને ઉત્સર્પિણી કાળ કહે છે.
આ અવસર્પિણી-ઉત્સર્પિણી કાળના છ છવિભાગ છે, તે આરા'ના નામે પ્રસિદ્ધ છે. અવસર્પિણીનો
Page #105
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
પ્રથમ અને ઉત્સર્પિણીનો છઠ્ઠો, અવસર્પિણીનો બીજો અને ઉત્સર્પિણીનો પાંચમો, તેમ વિપરીત ક્રમથી તે તે આરામાં સમાન ભાવ હોય છે.
છ આરાઃ
આરાનું | આરાના ભાવ-નામહેતુ | આરાનો | અવસર્પિણી | ઉત્સર્પિણી નામ
સ્થિતિકાળ નો આરો | નો આરો સુષમસુષમા | સુખ સુખ. જેમાં કેવળ સુખજ | ૪ ક્રોડાક્રોડી સાગરોપમ
વર્તતું હોય તે સુષમાં સુખ. જે આરો સુખમય હોય ૩ ક્રોડાકોડી સાગરોપમ સુષમદુઃષમાં સુખ દુઃખ. જેમાં સુખ ઘણું ૨ ક્રોડાકોડી સાગરોપમ
અને દુઃખ થોડુ હોય તે દુષમસુષમાં દુઃખ સુખ. જેમાં દુઃખ ઘણું
૪૨,૦૦૦ વર્ષ અને સુખ થોડું હોય તે ન્યૂન ૧ ક્રોડાક્રોડી
સાગરોપમ દુઃષમાં
| દુઃખ. જે આરો દુઃખમય હોય તે ૨૧,000 વર્ષ દુઃષમદુઃષમા | દુઃખ દુઃખ. જેમાં કેવળ દુઃખ ૨૧,૦૦૦ વર્ષ
જ વર્તતું હોય તે કાળચક કાળમાનઃ- અવસર્પિણી કાળ ૧૦ ક્રોડાકોડી સાગરોપમનો છે. ઉત્સર્પિણી કાળ ૧૦ ક્રોડાકોડી સાગરોપમનો છે. બંને મળી ૨૦ ક્રોડાકોડી સાગરોપમનું કાળચક્ર પૂર્ણ થાય છે. તે કાળચક્ર ફરતું જ રહે છે. ક્રોડાકોડી - કરોડને કરોથી ગુણતા જે રાશિ આવે તે ક્રોડાકોડી કહેવાય છે. અંગુલાદિ પ્રમાણ
સાગરોપમ તે ઉપમાકાળ છે. બે વેતની એક ૨ની ૮ ) |
તેને સમજાવવા સૂત્રકારે પ્રારંભમાં પ્રાસંગિક રીતે ગણનાકાળનું વર્ણન કર્યું છે. સમયથી શીર્ષપ્રહેલિકા પર્યત
ગણનાકાળ છે. ઉપમાકાળમાં : - ( બે પાન
પલ્યોપમ અને સાગરોપમને પલ્યની બે ૨ની ૮ ની એક છે.
| ઉપમાથી સમજાવ્યા છે. તે સૂત્રાર્થથી બે ફુail એડ ધનુષ્ય
સ્પષ્ટ છે. તેમાં અંગુલ, પાદ વગેરેની આકૃતિઓ આ પ્રમાણે છે.
6 ] રંગુલી / એક
(
, પદ
હાથમા માં )
બિગ છે
જ એક કિક
' હe'
S://]
Page #106
--------------------------------------------------------------------------
________________
४४
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
અવસર્પિણી : સુષમસુષમા નામનો પ્રથમ આરો:[८ जंबुद्दीवे णं भंते ! दीवे भरहे वासे इमीसे ओस्सप्पिणीए सुसमसुसमाए समाए उत्तमकट्ठपत्ताए भरहस्स वासस्स केरिसए आयारभाक्पडोयारे होत्था ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे होत्था, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहिं मणीहिं तणेहि य उवसोभिए, तं जहा- किण्हेहिं जाव सुक्किल्लेहिं । एवं वण्णो गंधो रसो फासो सहो य तणाण य मणीण य भाणियव्वो जाव तत्थ णं बहवे मणुस्सा य मणुस्सीओ य आसयंति सयंति चिटुंति णिसीयंति तुयटृति हसंति रमंति ललंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળનો સુષમસુષમા નામનો પ્રથમ આરો સર્વોત્કૃષ્ટ અવસ્થામાં વર્તી રહ્યો હોય ત્યારે ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે?
ઉત્તર- હે ગૌતમ!તે સમયે (સુષમસુષમા નામના પ્રથમ આરામાં) તેનો ભૂમિભાગ ઘણો સમતલ રમણીય અને ઢોલકના ચર્મ મઢિત ભાગ જેવો સમતલ હોય છે યાવતું તે ભૂમિભાગ અનેક પ્રકારના પંચવર્ણી મણિઓ અને તૃણોથી સુશોભિત હોય છે. તે તૃણ અને મણિઓ કૃષ્ણથી શ્વેત પર્યંતના પાંચે વર્ણવાળા હોય છે. આ રીતે મણિ તૃણાદિના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દાદિનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રમાણે જાણવું થાવ ત્યાં ઘણા મનુષ્ય, મનુષ્યાણીઓ આશ્રય લેતા, શયન કરતા, ઊભા રહેતા, બેસતા, सूता, सता, २८९ ४२ता, मनोरं४न ४२ता विय२९॥ ४२ छे. | ९ तीसे णं समाए भरहे वासे बहवे उद्दाला कुद्दाला मोद्दाला कयमाला पट्टमाला दंतमाला णागमाला सिंगमाला संखमाला सेयमाला णामं दुमगणा पण्णत्ता, कुस विकुस विसुद्धरुक्खमूला, मूलमंतो कंदमंतो जावबीयमंतो; पत्तेहि य पुप्फेहि य फलेहि य उच्छण्णपडिच्छण्णा, सिरीए अईव-अईव उवसोभेमाणा चिटुंति । भावार्थ:-तसमये (प्रथम साराभां) भरत क्षेत्रमा ६स, दाल, भोपास, कृतभाल, नृत्तमाल, દંતમાલ, નાગમાલ, ભૃગમાલ, શંખમાલ અને શ્વેતમાલ નામના ઉત્તમ જાતિના વૃક્ષનો સમૂહ હોય છે. તે વૃક્ષોના મૂળભાગ કુશ, વિકુશ-દર્દાદિ ઘાસથી રહિત હોય છે; તે વૃક્ષો પ્રશસ્ત મૂળ, કંદ, વાવ, બીજ યુક્ત હોય છે. તે વૃક્ષો પત્ર, ફૂલોથી અને ફળોથી વ્યાપ્ત હોવાથી અતિ સુશોભિત હોય છે.
१० तीसे णं समाए भरहे वासे तत्थ तत्थ बहवे भेरुतालवणाई हेरुताल वणाई मेरुतालवणाई पयालवणाई सालवणाई सरलवणाई सत्तिवण्णवणाई पूयफलि वणाइं खज्जूरीवणाइं णालिएरीवणाई कुस विकुस विसुद्धरुक्खमूलाइं जाव चिटुंति ।
Page #107
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
| ४५ ।
ભાવાર્થ - તે સમયે (પ્રથમ આરામાં) ભરતક્ષેત્રમાં અનેક સ્થાને અનેક ભેરુતાલ વૃક્ષો, હેરુતાલ વૃક્ષો, મેરુતાલ વૃક્ષો, પ્રવાલવૃક્ષો, સાલવૃક્ષો, સરલવૃક્ષો, સપ્તપર્ણ વૃક્ષો, સોપારી વૃક્ષો, ખજૂરી વૃક્ષો, નાળિયેરી વૃક્ષોના વન હોય છે. તે વૃક્ષોના મૂળભાગો કુશ, દર્ભાદિ ઘાસથી રહિત યાવત્ સુશોભિત હોય છે.
११ तीसे णं समाए भरहे वासे तत्थ तत्थ बहवे सेरियागुम्मा णोमालियागुम्मा कोरंटयगुम्मा बंधुजीवगगुम्मा मणोज्जगुम्मा बीयगुम्मा बाणगुम्मा कणइरगुम्मा कुज्जयगुम्मा सिंदुवारगुम्मा मोग्गस्गुम्मा जूहियागुम्मा मल्लियागुम्मा वासंतिया गुम्मा वत्थुलगुम्मा कत्थुलगुम्मा सेवालगुम्मा अगत्थियगुम्मा मगदंतियागुम्मा चंपकगुम्मा जागुम्मा णवणीइयागुम्मा कुन्दगुम्मा महाजागुम्मा रम्मा महामेह णिकुरंबभूया दसद्धवण्णं कुसुमं कुसुमेति; जे णं भरहे वासे बहुसमरमणिज्जं भूमिभागं वायविधुयग्गसाला मुक्कपुप्फपुंजोवचास्कलियं करेंति । ભાવાર્થ – તે સમયે (પ્રથમ આરામાં) ભરતક્ષેત્રમાં ઠેકઠેકાણે સેરિકા ગુલ્મ- પુષ્પાદિના છોડો હોય છે. નવમાલિકા ગુલ્મ, કોરટંક ગુલ્મ, બંધુજીવક ગુલ્મ, મનોવધ ગુલ્મ, બીજ ગુલ્મ, બાણ ગુલ્મ, કર્ણિકાર ગુલ્મ, કુન્જક ગુલ્મ, સિંદુવાર ગુલ્મ, મુદ્ગર ગુલ્મ, સુવર્ણ જુહીના ગુલ્મ, મલ્લિકા ગુલ્મ, વાસંતિકા ગુલ્મ, વસ્તુલ ગુલ્મ, કસ્તુલ ગુલ્મ, શેવાલ ગુલ્મ, અગસ્તિ ગુલ્મ, મંગદંતિકા ગુલ્મ, ચંપક ગુલ્મ, જાતી ગુલ્મ, નવનીતિકા ગુલ્મ, કુંદ ગુલ્મ, મહાજાતી ગુલ્મ હોય છે. તે ગુલ્મ રમણીય વાદળાઓના સમૂહ જેવા લાગે છે, પંચરંગી ફૂલોથી કુસુમિત હોય છે અને તે ગુલ્મો વાયુથી કંપતી પોતાની શાખાઓના અગ્રભાગથી ખરેલાં ફૂલો વડે ભરતક્ષેત્રના અતિ સમતલ, રમણીય ભૂમિભાગને અલંકૃત કરે છે. | १२ तीसे णं समाए भरहे वासे तत्थ तत्थ तहिं तहिं बहुईओ पउमलयाओ जाव सामलयाओ णिच्चं कुसुमियाओ । ભાવાર્થ :- સમયે ભરતક્ષેત્રમાં ઠેકઠેકાણે નિત્ય કસુમિત અનેક પઘલતાઓ યાવતું શ્યામલતાઓ डोय छे. |१३ तीसे णं समाए भरहे वासे तत्थ तत्थ तहिं तहिं बहुईओ वणराईओ पण्णत्ताओ- किण्हाओ, किण्होभासाओ जाव मणोहराओ । ભાવાર્થ - તે સમયે ભરતક્ષેત્રમાં ઠેકઠેકાણે ઘણી વનરાજીઓ(વન પંક્તિઓ) હોય છે. તે કૃષ્ણ, કૃષ્ણ આભાવાળી હોય છે યાવત્ મનોહર હોય છે. १४ तीसे णं समाए भरहे वासे तत्थ तत्थ तहि-तहिं मत्तंगा णामं दुमगणा पण्णत्ता, जहा से चंदप्पओछण्णपडिच्छण्णा चिटुंति । एवं जाव अणिगणा णामं दुमगणा पण्णत्ता ।
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ભાવાર્થ :- તે સમયે ભરતક્ષેત્રમાં ઠેકઠેકાણે મત્તાંગનામના અનેક કલ્પવૃક્ષ હોય છે. ચંદ્રપ્રભા નામની સુરાની જેમ તે વૃક્ષો માદક રસથી પરિપૂર્ણ તુષ્ટિ-પુષ્ટિકારક હોય છે. તે વૃક્ષો પુષ્પાદિથી આચ્છાદિત રહેવાના કારણે સુશોભિત દેખાય છે. આ પ્રમાણે અણિગણા સુધી દસ કલ્પવૃક્ષોનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રમાણે જાણવું.
४७
१५ तसे णं भंते ! समाए भरहे वासे मणुयाण केरिसए आयार भाक्पडोयारे पण्णत्ते ? गोयमा ! ते णं मणुया सुपइट्ठियकुम्मचारु चलणा जाव अभिरूवा पडिरूवा। ભાવાર્થ : - प्रश्न - हे भगवन् ! ते समये भरतक्षेत्रना मनुष्य ( युगलिङ पुरुष ) नुं स्व३५ देवु होय छे ? ઉત્તર– હે ગૌતમ ! તે યુગલિક મનુષ્યો સુંદર, પ્રમાણોપેત આકારવાળા, કાચબાની જેમ ઉન્નત ચરણવાળા યાવત્ મનોજ્ઞ અને મનોહર હોય છે.
१६ तीणं भंते! समाए भरहे वासे मणुईणं केरिसए आयास्भाक्पडोयारे पण्णत्ते? गोयमा ! ताओ णं मणुईओ सुजाक्सव्वंगसुंदरीओ पहाणमहिला-गुणेहिं जुत्ताओ, अइक्कंतविसप्पमाणमउया, सुकुमालकुम्मसंठियविसिट्ठचलणाओ, उज्जु मउयपीवस्सुसाहयंगुलीओ, अब्भुण्णक्रइक्तलिणतंबसूङ्गणिङ्खणक्खा, रोमरहिय वट्टलट्ठसंठियअजहण्णपसत्थलक्खण-अकोप्पजंघजुयलाओ, सुणिम्मियसुगूढ · सुजाणुमंसलसुबद्धसंधीओ, कयली खंभाइरेगसंठियणिव्वणसुकुमालमउयमंसलअविरलसमसंहियसुजायवट्टपीवरणिरंतरोरुओ,
अट्ठावयवीइक्पटुसंठिय पसत्थविच्छिण्ण पिहुलसोणीओ, वयणायामप्पमाण दुगुणियविसालम्मंसलसुबद्ध जहणवरधारिणीओ, वज्जविराइयप्पसत्थलक्खण णिरो-दरा तिवलियवलियतणु णमिय मज्झिमाओ, उज्जुयसमसहियजच्चतणु कसिणणिद्ध आइज्जलडहसुजायसुविभक्त्तकंतसोभंतरुइलरमणिज्जरोमराईओ,
गंगावत्तपयाहिणावत्ततरंगभंगुस्रविकिरणतरुण-बोहियआकोसायंत पउमगंभीर वियडणाभिओ, अणुब्भङपसत्थपीणकुच्छीओ, सण्णयपासाओ, संगयपासाओ, सुजायपासाओ, मियमाइयपीणरइयपासाओ, अकरंडुक्कणगरुयगणिमल्लसुजायणिरुवहयगाफ्लट्ठीओ, कंचणकलसप्पमाणसमसहिय लट्ठचुच्चुयामेलगजमलजुयल वट्टिय अब्भुण्णय पीणरइयपीवस्पयोहराओ,
भुयंग-अणुपुव्क्तणुक्गोपुच्छवट्ट समसंहियणमिय-आइज्जललियबाहाओ,
Page #109
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
तंबणहाओ, मंसलग्गहत्थाओ, पीवस्कोमलवरंगुलीयाओ, णिपाणिलेहाओ, रक्सिसिसंखचक्कसोत्थियसुविभत्तसुविरइयपाणिलेहाओ, पीणुण्णयकक्ख वक्ख-वत्थिप्पएसाओ, पडिपुण्णगल-कपोलाओ, चउरंगुलसुप्पमाणकंबुवस्सरिस गीवाओ,
मंसलसंठियपसत्थहणुगाओ, दाडिम पुप्फप्पगास पीवर पलंबकुंचिय वराधराओ, सुंदरुत्तरोट्ठाओ, दहिदगरयचंद- कुंदवासंतिमउलधवल अच्छिद्द विमलदसणाओ, रत्तुप्पलपत्तमउयसुकुमालतालु-जीहाओ, कणवीर- मउल अकुडिलअब्भुग्गयउज्जु-तुंगणासाओ, सारयणवकमलकुमुयकुवलयविमलदल णियर-सरिस-लक्खण-पसत्थ- अजिम्ह कंतणयणाओ, पत्तल-धवलायत आतंबलोयणाओ, आणामियचावरुइलकिण्ह-ब्भराइसंगसुजायभुमगाओ,
अल्लीणपमाणजुत्तसवणाओ, सुसवणाओ, पीणमट्ठगंडलेहाओ, चउरंसपसत्थ-समणिडालाओ, कोमुईरयणियर विमलपडिपुण्णसोमवयणाओ, छत्तुण्णयउत्तमंगाओ, अकविलसुसिणिद्धसुगंधदीहसिरयाओ ।
छत्तज्झयजूय-थूभदामिणि कमंडलु कलसवावि-सोत्थिय-पडागजव मच्छकुम्म रहवस्मगरज्झयअंकथालअंकुसअट्ठावय सुपइट्ठगमयूरसिस्अिभिसेय तोरणमेइणि-उदहि वरभवणगिरिवरआयंससलीलगयउसभसीहचामर-उत्तम पसत्थबत्तीस लक्खण-धरीओ। भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते समयमा (सुषमसुषमा नमन। प्रथम आरामा) भरतक्षेत्रनी મનુષ્યાણી (યુગલિક સ્ત્રીઓ)નું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સ્ત્રીઓ સુજાત-પ્રમાણોપેત સર્વાગ સુંદર હોય છે, સ્ત્રીઓના મુખ્યગુણ (प्रियवयन, अनुवर्तन वगे३)थी युऊत डोय छे.
તેઓના ચરણો– અતિસુંદર, વિશિષ્ટ પ્રમાણોપેત-પોતપોતાના શરીરને અનુરૂપ પ્રમાણવાળા, મૃદુ, સુકુમાર, કાચબાના સંસ્થાન જેવા હોય છે. તેઓના પગની આંગળીયો- સરળ, મૃદુ, માંસલ, સસંગત પરસ્પર જોડાયેલી હોય છે. તે આંગળીઓના નખ ઉન્નત, રતિદ-જોનારને આનંદપ્રદ, પાતળા, २al, पवित्र-भेसहित अने स्निग्ध डोय छे. तेमोनी बने धागो (43)-रोभडित, गोग, રમ્ય આકારવાળી (ક્રમથી ઉપર-ઉપર વધુ સ્કૂલ), અજઘન્ય એટલે ઉત્કૃષ્ટ પ્રશંસનીય લક્ષણોથી યુક્ત અને સુભગ હોવાથી અકોણ, અદ્રેષ્ય; અથૂણ્ય હોય છે. (બેડોળ અવયવ જોઈ કોઈને દ્વેષ જાગે, ધૃણા થાય.) તેઓના જાનુમંડળ(ઢીંચણ) બંને ઘૂંટણ સુનિર્મિત-અત્યંત પ્રમાણપત, માંસલ અને તેના સાંધા
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
દઢ સ્નાયુઓથી સારી રીતે બદ્ઘ હોય છે. તેઓના બંને ઉરુ(સાથળ)– કેળના સ્તંભથી વધુ સુંદર સંસ્થાન– વાળા, કોઈ પણ જાતના ઘા આદિના નિશાન વિનાના, સુકુમાર, મૃદુ, માંસલ, અવિરલ-પરસ્પર અડીને રહેલા, સમતુલ્ય પ્રમાણવાળા, સક્ષમ, સુજાતવૃત્ત-શ્રેષ્ઠ ગોળાકાર રૂપે ઉત્પન્ન થયેલા, પુષ્ટ, હંમેશાં અંતર રહિત હોય છે. તેઓની શ્રોણી– કટીનો અગ્રભાગ અક્ષત ધૃતફલકની જેમ શ્રેષ્ઠ આકારયુક્ત, પ્રશસ્ત, વિસ્તીર્ણ, અતિસ્થૂલ હોય છે. તેઓનો કટિ(કમ્પર)નો પૂર્વભાગ– વદન- મુખ કરતાં (૧૨ અંગુલ પ્રમાણથી) દ્વિગુણિત અર્થાત્ ૨૪ અંગુલ પહોળો, માંસલ, સુબદ્ધ, હોય છે. તેઓનું કટિરૂપ મધ્યાંગ– વજ્રરત્ન જેવું મનોહર, સામુદ્રિક શાસ્ત્ર કથિત પ્રશસ્ત ગુણ-લક્ષણયુક્ત, વિકૃત ઉદરથી રહિત અર્થાત્ અલ્પ ઉદરવાળું, ત્રિવલીથી યુક્ત, બળયુક્ત, ગોળાકાર અને તનુ- પાતળું હોય છે. તેની રોમરાજિ– ૠજુ-સરળ, સમ-એક સરખી, સંહિત-પરસ્પર મળેલી, જાતિ-સ્વભાવથી પાતળી, કૃષ્ણ, સ્નિગ્ધસુંવાળી, આદેય-નેત્ર માટે સ્પૃહણીય લલિત-સુંદરતા યુક્ત, સુજાત, સુવિભક્ત-યોગ્ય વિભાગથી સંપન્ન, કાંત-કમનીય, શોભાયમાન, અતિમનોહર હોય છે. તેઓની નાભિ− ગંગા નદીના વમળની જેમ ગોળ, દક્ષિણાવર્ત તરંગની જેમ ગોળ, ઉદય પામતા સૂર્યના કિરણોથી વિકસિત થતાં કમળ સમાન ગૂઢ અને ગંભીર હોય છે. તેઓના ઉદરનો વામ–ડાબો ભાગ- અનુક્ર્મટ-અસ્પષ્ટ, બહાર ન દેખાય તેવો પ્રશસ્ત, પીન-સ્થૂલ હોય છે. તેઓના બંને પાર્શ્વ— પડખા ક્રમશઃ સાંકડા, સંગત-દેહ પ્રમાણને અનુરૂપ, સુંદર રીતે સુજાત-નિષ્પન્ન થયેલા, ઉચિત પ્રમાણમાં સ્કૂલ, જોનારાને આનંદપ્રદ, મનોહર હોય છે. તેઓની દેહયષ્ટિ–સાંઠી અકદંડુક-માંસલ હોવાથી હાડકા ન દેખાય તેવી, સુવર્ણ જેવી કાંતિથી યુક્ત, નિર્મળસ્વાભાવિક અને ઉપરથી લાગતા મેલથી રહિત, સુજાત- દોષ રહિતપણે ઉત્પન્ન, નિરુપહત- જ્વરાદિ રોગ તેમજ દંશાદિ ઉપદ્રવોથી રહિત હોય છે. તેઓના સ્તન– સુવર્ણ કળશની જેમ મનોહર, એક સરખા, પરસ્પર મળેલા, સુંદર અગ્રભાગથી યુક્ત, સમશ્રેણીમાં યુગ્મરૂપે ગોળાકાર, ઉભારયુક્ત, સ્થૂળ, આનંદદાયક અને માંસલ હોય છે. તેઓની બંને ભુજાઓ– બાહુ, સર્પની જેમ ક્રમશઃ નીચેની તરફ પાતળી, ગોપુચ્છની જેમ ગોળાકાર, અવિરલ- એક સરખી, આદેય અને મનોહર હોય છે. તેઓના હાથના નખ— તામ્રવર્ણના હોય છે, અગ્રહસ્ત માંસલ હોય છે. હાથની આંગળીઓ– પુષ્ટ, કોમળ અને ઉત્તમ હોય છે. તેઓની હસ્તરેખાઓ–સ્નિગ્ધ-ચળકતી હોય છે. તેમની હથેળીમાં સુવિભક્ત, સુસ્પષ્ટ, સનિર્મિત સૂર્ય, ચંદ્ર, શંખ, ચક્ર અને સ્વસ્તિકના રેખા ચિહ્નો હોય છે. તેઓનો કક્ષભાગ–બગલ, વક્ષઃસ્થળ, ગુલપ્રદેશ પુષ્ટ, ઉન્નત અને પ્રશંસ્ય હોય છે. તેઓનું ગળું અને કંઠપ્રદેશ- પરિપુષ્ટ, સુંદર હોય છે. તેઓની ગ્રીવા– ડોક, ઉત્તમ શંખ સદશ ત્રણ રેખાયુક્ત, ચાર અંગુલ પ્રમાણવાળી હોય છે. તેમની હડપચી– માંસલ, ઉચિત આકારવાળી અને પ્રમાણોપેત હોય છે. તેઓનો અધરોષ્ઠ– નીચેનો હોઠ દાડમના ફૂલ જેવો લાલ, પુષ્ટ, ઉપરના હોઠ કરતાં લાંબો, કંઈક વળેલો હોવાથી સુંદર, શ્રેષ્ઠ દેખાતો હોય છે. તેઓનો ઉપરનો હોઠ સુંદર હોય છે. તેઓના દાંત- દહીં, જલકણ, ચંદ્ર, કુંદપુષ્પ(મોગરો), વાસંતીની કળી જેવા શ્વેત, પોલાણરહિત, વિમળ હોય છે. તેઓનું તાલુ, જીહ્વા– રક્ત કમળની પાંખડીઓની જેમ લાલ, મૃદુ, સુકુમાર હોય છે. તેઓની નાસિકા– કણેર વૃક્ષની કલિકાની જેમ અકુટિલ, બે ભ્રમરની મધ્યમાંથી નીકળતી, સરળ, ઉત્તુંગ-ઊંચી, અણીયાળી હોય છે. તેઓના નયનો– શરદ ૠતુના નૂતન વિકસિત સૂર્ય વિકાસી પદ્મો, ચંદ્રવિકાસી કુમુદ-ઉત્પલો, કુવલય- નીલોત્પલ, નીલ
૪.
Page #111
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
૪૯]
કમળોના નિર્મળ પત્રોના સમૂહ જેવા અર્થાત્ રક્ત, શ્વેત અને નીલવર્ણી, શુભલક્ષણોના યોગથી પ્રશસ્ત, અજિહ્મ– ભદ્રભાવયુક્ત અર્થાત્ નિર્વિકાર, કાંત- સુંદર હોય છે. તેઓની સુંદર પાંપણો-પલકથી યુક્ત, ધવલ, લાંબી-કર્ણાન્તગત, આતામ્ર-આછા લાલ રંગની હોય છે. તેઓની ભ્રમરો– નેણ, ખેંચેલા ધનુષ્યની જેવી સુંદર, થોડી વાંકી, કાળા વાદળોની રેખાની સમાન, પાતળી, સુજાત-શોભનીય હોય છે. તેઓના કાન- સુસંગત, પ્રમાણયુક્ત હોય છે. તેઓના કપોલ– લમણા પુષ્ટ, ઊંચા-નીચા ન હોય તેવા સમાન, મૃષ્ટ-શુદ્ધ હોય છે. તેઓનું લલાટ- ભાલ પ્રદેશ ચોરસ, પ્રશસ્ત, સમ-અવિષમ હોય છે. તેઓનું વદનમુખ શરદઋતુના પૂર્ણમાસી ચંદ્રની જેમ પરિપૂર્ણ, સૌમ્ય- પ્રસન્ન હોય છે. તેઓનું ઉત્તમાંગ– મસ્તક છત્રની જેમ ઉન્નત હોય છે. તેઓના વાળ કાળા, સ્નિગ્ધ-રેશમી, સુગંધિત અને લાંબા હોય છે.
તે સ્ત્રીઓ ૩ર લક્ષણી હોય છે. તે ૩ર લક્ષણો-ચિહ્નો આ પ્રમાણે છે– (૧) છત્ર (૨) ધ્વજા (૩) યજ્ઞ સ્તંભ (૪) સૂપ (૫) માળા (૬) કમંડળ (૭) કળશ (૮) વાપી-વાવડી (૯) સ્વસ્તિક (૧૦) પતાકા (૧૧) યવ (૧૨) મત્સ્ય (૧૩) કાચબો (૧૪) શ્રેષ્ઠરથ (૧૫) મકર ધ્વજ (૧૬) અંક-કાળા તલ (૧૭) થાળ (૧૮) અંકુશ (૧૯) અષ્ટાપદ-ધુતપટ્ટ (૨૦) સુપ્રતિષ્ઠક-સરાવલો (ર૧) મોર (રર) અભિષેક પામતી લક્ષ્મી (૨૩) તોરણ (ર૪) પૃથ્વી (રપ) સમુદ્ર (ર૬) ઉત્તમભવન (૨૭) પર્વત (૨૮) શ્રેષ્ઠ દર્પણ (૨૯) લીલોત્સુક હાથી (૩૦) બળદ (૩૧) સિંહ (૩૨) ચામર. | १७ हंससरिसगईओ, कोइलमहरगिस्सुस्सराओ, कंताओ, सव्वस्स अणुमयाओ, ववगय वलिपलियवंगदुव्वण्णवाहिदोहग्गसोगमुक्काओ, उच्चत्तेण य णराण थोवूण मुस्सियाओ, सभावसिंगार चारु वेसाओ, संगयगय हसिय भणियचिट्ठियविलाससंलाव-णिउणजुत्तोवयास्कुसलाओ, सुंदरथण जहण वयण करचलणणयणलावण्णवण्णरुव-जोव्वणविलासकलियाओ, णंदण वण विवर चारिणीउव्व-अच्छराओ, भरहवासमाणुस-च्छराओ, अच्छेरगपेच्छणिज्जाओ, पासाईयाओ जाव अभिरूवाओ पडिरुवाओ । ભાવાર્થ:- તેઓની(યુગલિક સ્ત્રીની) હંસ જેવી ગતિ, કોયલ જેવો મધુર સ્વર હોય છે, તેઓ કાંતિયુક્ત હોય છે. તેઓ સર્વજનમાન્ય હોય છે. તેઓના શરીર પર ક્યારે ય કરચલી પડતી નથી, વાળ સફેદ થતા નથી અર્થાત્ વૃદ્ધાવસ્થા આવતી નથી. તેઓ હીનાધિક અવયવ, અપ્રશસ્ત વર્ણ, જવરાદિ વ્યાધિ, દુર્ભાગ્યવૈધવ્ય, પતિ, પુત્રના મરણજન્ય અને દારિદ્રજન્ય દુઃખ, શોકથી રહિત હોય છે. તેની ઊંચાઈ પુરુષ કરતા કિંચિત્ ન્યૂન હોય છે. સ્વભાવથી જ તેનો વેષ શૃંગારાનુરૂપ હોય છે. તેઓ સુયોગ્યગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, શૃંગાર, તેમજ પરસ્પરના વાર્તાલાપમાં નિપુણ હોય છે અર્થાત્ લોકવ્યવહારમાં કુશળ હોય છે. તેઓના સ્તન, જઘન-કટિભાગ, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, વિલાસ(સ્ત્રી યોગ્ય ચેષ્ટાઓ) સુંદર હોય છે. તે સ્ત્રીઓ નંદનવનમાં વિચરણશીલ-વિચરણના સ્વભાવવાળી અપ્સરાઓ જેવી હોય છે, ભારતવર્ષની માનવીય અપ્સરાઓ સમાન શોભતી હોય છે. તેઓ મનુષ્ય લોકના આશ્ચર્યરૂપ હોવાથી લોકો વડે પ્રેક્ષણીય હોય છે, પ્રાસાદીય યાવત મનોજ્ઞ અને મનોહર હોય છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ]
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
१८ ते णं मणुया ओहस्सरा, हंसस्सरा, कोंचस्सरा, णंदिस्सरा, णंदिघोसा, सीहस्सरा, सीहघोसा, सूसरा, सुसरणिग्घोसा, छाया यवोज्जोवियंगमंगा, वज्ज रिसहणाराय- संघयणा, समचउरंससंठाण संठिया, छकिणिरातंका, अणुलोम वाउवेगा, कंकग्गहणी, कवोयपरिणामा, सउणिपोसपिटुंतरोरु-परिणया, छद्धणुसहस्समूसिया । ભાવાર્થ:- તે સમયના મનુષ્ય(સ્ત્રી પુરુષો) ઓઘસ્વરા- મેઘ જેવા ગંભીર સ્વરવાળા, હંસ જેવા મધુર સ્વરવાળા, ક્રૌંચ પક્ષી જેવા દીર્ઘ સ્વરવાળા, નંદી સ્વરા- દ્વાદશવિધ તૂર્ય વાજિંત્ર સમુદાયના સ્વર જેવા સ્વરવાળા, નંદીના ઘોષ-નાદ જેવા ઘોષવાળા, સિંહ જેવા બલિષ્ઠ સ્વરવાળા, સિંહના ઘોષ જેવા ઘોષવાળા, સુસ્વરા, સુસ્વરઘોષવાળા, શરીર પ્રભાથી પ્રકાશિત અંગવાળા અર્થાત્ શરીરના અંગેઅંગમાંથી ફેલાતી ઉર્જાવાળા, વજ8ષભનારાચ સંઘયણવાળા, સમચતુરસ સંસ્થાનવાળા, ચર્મરોગરહિત ત્વચાવાળા હોય છે. તેઓ અનુકુળ વાયુવેગવાળા, કંકપક્ષીની જેમ નિર્લેપ ગુદાવાળા, કપોત-કબૂતરની જેવી પ્રબળ પાચનશક્તિવાળા(કબૂતર પત્થરને પણ પચાવી શકે છે.) પક્ષી જેવી બાહ્ય ગુદા, ગુપ્તાંગ અને ઉરુવાળા તથા ૬૦૦૦ ધનુષ્યની ઊંચાઈવાળા હોય છે. | १९ तेसिणं मणुयाणं बेछप्पण्णा पिटुकरंडकसया पण्णत्ता समणाउसो ! पउमुप्पल गंधसरिसणीसाससुरभिवयणा । ते णं मणुया पगझ्भया पगडवसंता, पगईपयणुकोहमाणमायालोभा, मिउमद्दक्संपण्णा, अल्लीणा, भद्दगा, विणीया, अप्पिच्छा, असण्णिहिसंचया, विडिमंतस्पस्विसणा, जहिच्छियकामकामिणो । ભાવાર્થ – હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યોને અસ્થિમય ૨૫૬ પાંસળીઓ હોય છે. પદ્મ અને કમળ જેવા સુગંધી શ્વાસોશ્વાસથી તેમનું મુખ સુવાસિત રહે છે. તે મનુષ્યો પ્રકૃતિથી શાંત સ્વભાવવાળા, પ્રકૃતિથી મંદ ક્રોધ, માન, માયા અને લોભવાળા, કોમળ અને સરળ વ્યવહારવાળા હોય છે. તેઓ અલીન-વિષયોમાં અતિલીન હોતા નથી, ભદ્ર-કલ્યાણ ભાગી, વિનીત, અલ્પેચ્છા-મણિ, સુવર્ણ વગેરે પ્રતિ અલ્પ મમત્વી, તેના અસંગ્રાહક હોય છે. તેઓનો નિવાસ પ્રાસાદાકાર વૃક્ષમાં હોય છે, તેઓ યથેચ્છ–ઇચ્છા પ્રમાણે ભોગ ભોગવનારા હોય છે. २० तेसि णं भंते ! मणुयाणं केवझ्कालस्स आहारट्टे समुप्पज्जइ ?
गोयमा! अट्ठमभत्तस्स आहारट्टे समुप्पज्जइ, पुढवीपुप्फ फलाहारा णं ते मणुया पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે મનુષ્યોને કેટલા સમય પછી આહારની ઇચ્છા થાય છે?
ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ગૌતમ! તેઓને ત્રણ દિવસ પછી આહારની ઇચ્છા થાય છે અને તે પૃથ્વી અને પુષ્પ, ફળનો આહાર કરે છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
| ५१ २१ तीसे णं भंते ! पुढवीए केरिसए आसाए पण्णत्ते ?
गोयमा ! से णं इढे इट्ठतरे चेव जाव मणामे मणामतरे चेव ।
जहाणामए से भंते ! गुलेइ वा खंडेइ वा सक्कराइ वा मच्छंडियाइ वा पप्पडमोयएइ वा भिसेइ वा पुप्फत्तराइ वा पउमुत्तराइ वा विजयाइ वा महाविजयाइ वा आकासियाइ वा आदंसियाइ वा आगासफलोवमाइ वा, उवमाइ वा, अणोवमाइ वा; भवे एयारूवे ?
गोयमा ! णो इणढे समढे । सा णं पुढवी इतो इट्ठतरिया चेव, पियतरिया चेव, कंततरिया चेव, मणुण्णतरिया चेव, मणामतरिया चेव आसाएणं पण्णत्ता । भावार्थ :- प्रश्न- हे भगवन् ! ते पृथ्वीनो आस्वाद वो डोय छ ?
ઉત્તર- હે ગૌતમ! તે પૃથ્વીનો આસ્વાદ ઈષ્ટ, ઈષ્ટતર યાવત્ મનોહર હોય છે.
प्रश्न-डे मागवन् ! शुतेनो आस्वाद , His, Al5२, 450 सा२, ५पभो65 (4usal) विशेष, STARSI, पुष्पोत्त२ (अन्य सा२ विशेष), पोत्त२(मे प्रा२नी सा४२), वि४या, महावि४या, આકશિકા, આદર્શિકા, આકાશ ફલોપમા તથા અન્ય ઉપમા યોગ્ય અને અનુપમ; એવો હોય છે? (સૂત્રોક્ત સર્વ પદાર્થો તે સમયના વિશિષ્ટ મધુર સ્વાદવાળા પદાર્થો છે.)
ઉત્તર– હે ગૌતમ! તે પ્રમાણે નથી. તે પૃથ્વીનો સ્વાદ ગોળ, સાકર વગેરે પદાર્થો કરતાં પણ અધિક ઇષ્ટતર-બધી ઈદ્રિયોને વધુ સુખપ્રદ, અધિક પ્રિયકર, અધિક કાંત-વધુ રુચિકર, અધિક મનોજ્ઞ, अधिक भनी २ (मनोगभ्य) डोय छे. २२ तेसिणं भंते ! पुप्फफलाणं केरिसए आसाए पण्णत्ते ? गोयमा ! से णं इटे इट्ठतरे चेव जाव मणामतरे चेव ।
जहाणामए से भंते ! रण्णो चाउरंतचक्कवट्टिस्स कल्लाणे भोयणजाए सयसहस्सणिप्फण्णे वण्णेणुववेए, जावफासेणुववेए, आसायणिज्जे, विसायणिज्जे, दीवणिज्जे, दप्पणिज्जे, मयणिज्जे, बिहणिज्जे, सव्विदियगायपल्हायणिज्जे; भवे एयारूवे?
गोयमा ! णो इणढे समढे । तेसि णं पुप्फफलाणं एत्तो इट्टतराए चेव जाव मणामतराए चेव आसाए पण्णत्ते । भावार्थ :- प्रश्न- मावन् ! ते पुष्पो भने ३णोनो स्वाद वो डोय छ ?
उत्तर- 3 गौतम ! ते ३५-दोनो आस्वाद 5ष्टतर यावत् मनोडर ोय छे.
Page #114
--------------------------------------------------------------------------
________________
પર |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રશ્ન- હે ભગવન્ ! શું તેનો આસ્વાદ એક લાખ સુવર્ણમુદ્રાઓથી નિષ્પન્ન, કલ્યાણકારક, અતિસુખપ્રદ, પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ અને પ્રશસ્ત સ્પર્શયુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય(વિશેષ આસ્વાદ યોગ્ય), જઠરાગ્નિને ઉદીપ્ત કરનાર, ઉત્સાહ અને સ્કૂર્તિ વધારનાર, આહ્વાદ ભાવ વધારનાર, બૃહણીયશરીરની ધાતુઓની વૃદ્ધિ કરનાર, પ્રલાદનીય-ઇદ્રિય અને શરીરને પુષ્ટ કરનાર ચક્રવર્તીના ભોજન જેવો હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે પુષ્પ અને ફળોનો આસ્વાદ, તે ભોજન કરતાં વધુ ઇષ્ટતર યાવત વધુ મનોગમ્ય હોય છે. | २३ ते णं भंते! मणुया तमाहारं आहारेत्ता कहिं वसहिं उर्वति? गोयमा! रूक्खगेहालया णं ते मणुया पण्णत्ता ।
तेसि णं भंते ! रूक्खाणं केरिसए आयास्भाक्पडोयारे पण्णत्ते ?
गोयमा ! कूडागारसंठिया, पेच्छाच्छत्तझय-थूभतोरणगोउर वेइया. चोप्फालग-अट्टालगपासायहम्मियगवक्खवालग्गपोइया वलभीघस्संठिया । अण्णे इत्थ बहवे वरभवणविसिट्ठसंठाणसंठिया दुमगणा सुहसीयलच्छाया पण्णत्ता समणाउसो ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે મનુષ્યો તેવા પ્રકારના આહારનું ભોજન કરતાં ક્યાં રહે છે?
ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ગૌતમ! તે મનુષ્યો વૃક્ષ રૂપી ઘરોમાં રહે છે. પ્રશ્ન- હે ભગવન્! તે વૃક્ષોનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! તે વૃક્ષ કટ, પ્રેક્ષાગૃહ-નાટયગૃહ, છત્ર, ધ્વજા, રૂપ- ચબુતરો, તોરણ, ગોપુરનગરદ્વાર, વેદિકા-બેસવા યોગ્ય પાળી, ચોપાડ- ફળિયું, અટ્ટાલિકા-અટારી, બારીઓ, પ્રાસાદ-શિખરબંધી દેવભવન અથવા રાજભવન, હવેલીઓ, ઝરૂખા, જળમહેલ અને વલભીગૃહ જેવા આકારવાળા હોય છે. તેમજ શ્રેષ્ઠ ભવનો વગેરે અન્ય ઘણા પ્રકારના આકારવાળા શુભ-શીતળ છાયાવાળા વૃક્ષો હોય છે.
२४ अत्थि णं भंते! तीसे समाए भरहे वासे गेहाइ वा गेहावणाइ वा ? गोयमा! णो इणढे समढे, रूक्खगेहालया णं ते मणुया पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં શું ઘર હોય છે? શું ગેહાપણ- દુકાનો અથવા બજાર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે ઘર વગેરે હોતા નથી. તે મનુષ્યોને માટે વૃક્ષ તે જ ઘર રૂપ હોય છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
બીજો વણાટ
| ५३ |
|२५ अस्थि णं भंते ! तीसे समाए भरहे वासे गामाइ वा जाव संणिवेसाइ वा । गोयमा ! णो इणढे समटे, जहिच्छियकामगामिणो णं ते मणुया पण्णत्ता । लावार्थ :- प्रश्न- मावन् ! Vते समये मरतक्षेत्रमा २॥म, न॥२ तथा सन्निहिडीय छ ?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે ગ્રામ, નગર તથા સન્નિવેશાદિ હોતા નથી. તે મનુષ્યો સ્વભાવથી ઇચ્છાનુસાર વિચરણશીલ હોય છે. २६ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे असीइ वा, मसीइ वा, किसीइ वा, वणिएत्ति वा, पणिएत्ति वा, वाणिज्जेइ वा ?
गोयमा ! णो इणटे समटे, ववगयअसिमसिकिसिवणियपणियवाणिज्जा णं ते मणुया पण्णत्ता ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે સમયે શું ભરતક્ષેત્રમાં તલવાર વગેરે આધારિત યુદ્ધકળા, શ્યાહી કલમ આધારિત લેખનકળા, કૃષિકળા-ખેતી, વણિક કળા, ખરીદવા-વેચવા સંબંધીકળા, વ્યાપાર વાણિજ્ય કળા, માલ જોખવાદિ સંબંધી કળા હોય છે?
उत्तर- गौतम ! ते समये मसि आ गामी डोती नथी. ते मनुष्यो मसि, मषि, कृषि, વણિક, ક્રય-વિક્રય કળા અને વાણિજ્યકળા આદિથી રહિત હોય છે. | २७ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे हिरण्णेइ वा, सुवण्णेइ वा, कंसेइ वा, दूसेइ वा, मणिमोत्तियसंखसिलप्पवालरत्तरयणसावएज्जेइ वा ।।
हंता, अस्थि । णो चेव णं तेसिं मणुयाणं परिभोगत्ताए हव्वमागच्छइ । भावार्थ:- भगवान ! शुत समये भरतक्षेत्रमा यही, सोनु, सु, वस्त्र, भशिमओ, भोती, शंण, શિલા-સ્ફટિક, પ્રવાલ, રક્તરત્ન- માણેક, સ્વાપતેય- રજતસુવર્ણ વગેરે હોય છે?
उत्त२-७, गौतम ! ते समये यांही, सोनु मा डोय छे, परंतु ते मनुष्योन। पयोगमा भावतुं नथी. | २८ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे रायाइ वा, जुवरायाइ वा, ईसस्तलवर- माडंबियकोडुंबियइब्भसेट्ठिसेणावासत्थवाहाइ वा ?
गोयमा ! णो इणढे समढे, ववगयइड्डिसक्कारा णं ते मणुया पण्णत्ता । भावार्थ :- प्रश्न- हे भगवन् ! शुंते समये भरतक्षेत्रमा २४, युवरा४, ६श्वर-मैश्वर्याणी भने પ્રભાવશાળી પુરુષ; તલવર જાગીરદાર કે રાજ સન્માનિત વિશિષ્ટ નાગરિક; માંડલિક- અનેક દેશોના
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
રાજા; કૌટુમ્બિક- વિશાળ પરિવારના મુખ્ય વડીલ; ઇભ્ય- હાથીના વજન પ્રમાણ વિપુલ ધન વૈભવના સ્વામી; શ્રેષ્ઠી-સંપત્તિ અને સર્વ્યવહારથી પ્રતિષ્ઠા પામેલ શેઠ; સેનાપતિ-ચતુરંગિણીસેનાના અધિકારી; સાર્થવાહ- અનેક નાના વ્યાપારીઓને સાથે લઈને દેશાંતરમાં વ્યવસાય કરનારા સમર્થ વ્યાપારી હોય છે?
૫૪
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે રાજા આદિ હોતા નથી. તે મનુષ્યો ઋદ્ધિ, વૈભવ અને સત્કાર આદિથી નિરપેક્ષ હોય છે.
२९ अत्थि णं भंते! तीसे समाए भरहे वासे दासेइ वा, पेसेइ वा, सिस्सेइ वा, ભયનેર્ વા, માત્ત્તણ્ વા, જમ્મÇ વા ?
गोमा ! णो ण सम, ववगयआभिओगा णं ते मणुया पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે સમયે ભરતક્ષેત્રમાં દાસ, પ્રેષ્ય-દૂતનું કાર્ય કરનારા સેવક, શિષ્ય પગાર લઈને કાર્ય કરનારા પરિચારક, ભાગ વહેંચનારા-ભાગીદાર અને ઘર સંબંધી કાર્ય કરનાર નોકર હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે દાસ આદિ હોતા નથી. તે મનુષ્યો સ્વામી-સેવકભાવ, આજ્ઞા આજ્ઞાપકભાવ આદિથી રહિત હોય છે.
३० अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे मायाइ वा, पियाइ वा, भायाइ वा, શિળીફ્ વા, મન્નાર્ વા, પુત્તાફ વા, ધૈયાડ્ વા, મુખ્તાર્ વા ?
गोयमा ! हंता अस्थि, णो चेव णं तिव्वे पेम्मबंधणे समुप्पज्जइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે સમયે ભરતક્ષેત્રમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી અને પુત્રવધૂ હોય છે ?
ઉત્તર– હા ગૌતમ ! તે સમયે માતા-પિતા આદિ સંબંધો હોય છે પરંતુ તે મનુષ્યોને તેમાં તીવ્ર પ્રેમબંધ હોતો નથી.
३१ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे अरीइ वा, वेरिएइ वा, घायएइ વા, વહર્ વા, ડિળીયમ્ વા, પન્નામિત્તેર વા
णो इणट्ठे समट्ठे, ववगक्वेराणुसया णं ते मणुया पण्णत्ता समणाउसो !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! શું તે સમયે ભરતક્ષેત્રમાં અરિ- શત્રુ, ઉંદર બિલાડીની જેમ જાતીય વેરવાળા વૈરિક, ઘાત કરાવનારા ઘાતક, વધ કરનારા વધક અથવા થપ્પડ આદિ દ્વારા વ્યથા ઉત્પન્ન કરનારા, વ્યથક, કામ બગાડનારા પ્રત્યનીક- વિરોધી, પહેલાં મિત્ર બન્યા પછી શત્રુ બની જનારા પ્રત્યમિત્ર હોય છે ?
ઉત્તર– ગૌતમ ! તે સમયે શત્રુ, વેરી આદિ હોતા નથી. તે મનુષ્યો વેરાનુબંધ રહિત હોય છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
૫૫
३२ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे मित्ताइ वा, રૂ વા, સંચાલિઙ્ગ વા, સહાફ વા, સુદ્દીફ વા, સંનફ્ વા ?
हंता अत्थि, णो चेव णं तेसिं मणुयाणं तिव्वे रागबंधणे समुप्पज्जइ ।
वयंसाइ वा,
णायए
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે સમયે ભરતક્ષેત્રમાં મિત્ર, સમાનવયવાળા સાથી, જ્ઞાતિજન, સહચારી, સખા- સાથે ખાનારા, સુહૃદ સ્નેહયુક્ત (પ્રેમાળ) મિત્ર દરેક સમયે સાથ દેનારા, હિત ઇચ્છનારા, હિતકર શિક્ષા દેનારા સાથી, સાંગતિક- સમયે-સમયે મળનારા સાથી આદિ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે મિત્ર આદિ હોય છે, પરંતુ તે મનુષ્યોને તેમાં તીવ્ર રાગબંધ થતો
નથી.
३३ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे आवाहाइ वा, विवाहाइ वा, નાદ્ વા, સનાદ્ વા, થાલીપાનાફ વા, મિયપિકળિવેળા વા ?
गोयमा ! णो इणट्टे समट्ठे, ववगयआवाहविवाहजण्णसद्धथालीपाकमियपिंड- णिवेदणाइ वा णं ते मणुया पण्णत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન- ભગવન્ ! શું તે સમયે ભરતક્ષેત્રમાં આવાહ-લગ્ન પહેલાં વાગ્દાન રૂપ ઉત્સવ, લગ્નોત્સવ, યજ્ઞ, શ્રાદ્ધ, સ્થાલીપાક- પ્રીતિભોજ, મૃતક ભોજન, નિવેદ વગેરે હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે આવા કોઈ વ્યવહાર હોતા નથી. તે મનુષ્યો આવાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, પ્રીતિભોજ અને મૃતક ભોજન, નિવેદ વગેરેથી રહિત હોય છે.
णो इणट्ठे समट्ठे, ववगय महिमा णं ते मणुया पण्णत्ता ।
',
३४ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे इंदमहाइ वा, खंदमहाइ वा, બાળમહાદ્ વા, નવસ્ત્વમહાદ્ વા, સૂર્યમહાદ્ વા, અગડમહાદ્ વા, તડામહાજ્ વા, મહારૂ વા, પમહાદ્વા, રુક્ત્વમહાદ્ વા, પયમહારૢ વા, થૂમમહાદ્ વા, चेइयमहाइ वा ?
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે સમયે ભરતક્ષેત્રમાં ઇન્દ્રોત્સવ, સ્કંદોત્સવ- કાર્તિકેયને અનુલક્ષીને થતો મહોત્સવ, નાગકુમારનો ઉત્સવ, યક્ષોત્સવ, ભૂતોત્સવ, કૂવાના નિમિત્તે થતો ઉત્સવ, તળાવોત્સવ, વૃક્ષોત્સવ, પર્વતોત્સવ, સ્તૂપોત્સવ અને ચૈત્યોત્સવ વગેરે ઉત્સવો હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે ઇન્દ્રોત્સવ આદિ હોતા નથી. તે મનુષ્યો ઉત્સવો-મહોત્સવોથી રહિત
હોય છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
| પ૬]
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
| ३५ अस्थि णं भंते ! तीसे समाए णडपेच्छाइ वा, णट्टपेच्छाइ वा, जल्लपेच्छाइ वा, मल्लपेच्छाइ वा, मुट्ठियपेच्छाइ वा, वेलंबगपेच्छाइ वा, कहगपेच्छाइ वा, पवगपेच्छाइ वा, लासगपेच्छाइ वा ?
गोयमा ! णो इणढे समतु, ववगयकोउहल्ला णं ते मणुया पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! શું તે સમયે ભરતક્ષેત્રમાં નટોના ખેલ, તમાશા, નાટકના અભિનય. જલ-દોરડા પર ચઢી કળાબાજોની કળા, મલ્લોની કુસ્તી, મૌષ્ટિક- મુક્કાબાજી, વિદૂષકોના કૌતુક, કથાકારની કથા, પ્લાવક-છલાંગ મારવાની અથવા નદીને તરવાની ક્રિયા, લાસક-નૃત્યવિશેષ આ સર્વ ક્રિયાઓને જોવા માટે લોકો ભેગા થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે સમયે આ પ્રકારના નટોના ખેલતમાશા આદિ હોતા નથી કારણ કે તે મનુષ્યો કુતૂહલથી રહિત હોય છે. ३६ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे सगडाइ वा, रहाइ वा, जाणाइ वा, जुग्गाइ वा, गिल्लिइ वा, थिल्लिइ वा, सीयाइ वा, संदमाणियाइ वा?
गोयमा ! णो इणढे समढे, पायचारविहारा तं ते मणुया पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં શકટ-ગાડુ, રથ, યાન- અન્ય વાહન, યુગ્યબે હાથ લાંબુ-પહોળું ડોળી જેવું યાન, ગિલિબે પુરુષો દ્વારા ઉપાડાતી ડોલી, થિલ્લિ-બે ઘોડા અથવા ખચ્ચરો દ્વારા ખેંચાતી બગીઓ, શિબિકા-પડદાવાળી પાલખીઓ અને ચંદમાનિકા- પુરુષ પ્રમાણ પાલખી, ઇત્યાદિ વાહનો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે શકટ આદિ વાહનો હોતા નથી. તે મનુષ્યો પગે ચાલનારા હોય છે. ३७ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे गावीइ वा, महिसीइ वा, अयाइ વા, પત્તા વા ?
हंता अत्थि, णो चेव णं तेसिं मणुयाणं परिभोगत्ताए हव्वमागच्छंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં ગાય, ભેંસ, બકરી, ઘેટી વગેરે(દુધાળા) પશુઓ હોય છે?
ઉત્તર– હા ગૌતમ! તે પશુઓ હોય છે પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી અર્થાત્ તે મનુષ્યોને તેના દૂધ વગેરેથી કોઈ પ્રયોજન હોતું નથી. |३८ अस्थि णं भंते ! तीसे समाए भरहे वासे आसाइ वा, हत्थीइ वा, उट्टाइ वा,
Page #119
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
गोणाइ वा, गवयाइ वा, अयाइ वा, एलगाइ वा, ससगाइ वा, मियाई वा, वराहाइ वा, रुरुत्ति वा, सरभाइ वा, चमराइ वा, सबराइ वा, कुरंगाइ वा, गोकण्णाइ वा ?
हंता अत्थि, णो चेव णं तेसिं मणुयाणं परिभोगत्ताए हव्वमागच्छंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં ઘોડા, હાથી, ઊંટ, ગાય, ગવય- જંગલીગાય (રોઝ), બકરાં, ઘેટાં, સસલા, મૃગ, વરાહ- સૂવર, રુરુ- મૃગવિશેષ, શરભ- અષ્ટાપદ, ચમર- ચમરી ગાય, સાબરશાખાવાળા શીંગડા હોય તેવા મૃગવિશેષ, કુરંગ-મૃગવિશેષ, અને ગોકર્ણ-મૃગવિશેષ વગેરે પશુઓ હોય છે?
ઉત્તર-હા ગૌતમ! તે સમયે ઘોડા આદિ પશુઓ હોય છે પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી. ३९ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे सीहाइ वा, वग्घाइ वा, विग, दीविग अच्छ, तरच्छ सियाल बिडाल सुणग कोकंतिय कोलसुणगाइ वा ?
गोयमा ! हंता अत्थि, णो चेव णं तेसिं मणुयाणं आबाहं वा वाबाहं वा छविच्छेयं वा उप्पायेंति, पगइभद्दया णं ते सावयगणा पण्णत्ता ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! શું તે સમયમાં ભરતક્ષેત્રમાં સિંહ, વાઘ, વરૂ, દ્વીપિક-ચિત્તો, અચ્છરીંછ, તરક્ષ-મૃગભક્ષી વાઘ વિશેષ, શિયાળ, બિલાડી, કૂતરા, લીમડી, જંગલી કૂતરા અથવા સૂવર આદિ જંગલી પશુઓ હોય છે?
ઉત્તર- હા ગૌતમ! તે સમયે સિંહ આદિ જંગલી પશુઓ હોય છે પરંતુ તે મનુષ્યોને આબાધાઅલ્પબાધા(અલ્પકષ્ટ) વિશેષ કષ્ટ પહોંચાડતા નથી અને છવિચ્છેદ- તેના શરીરનાં અંગોપાંગનું છેદનભેદન કરતા નથી અથવા નહોર ભરાવતા નથી. તે વ્યાપદ-જંગલી જાનવરો પ્રકૃતિથી જ ભદ્ર હોય છે. ४० अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे सालीइ वा, वीहि गोहूम जव जवजवाइ वा, कला-मसूरमुग्गामासतिलकुलत्थणिप्फाग-आलिसंदग-अयसिकुसुंभ कोद्दक्कंगुवरग रालगसणसरिसक्मूलगबीयाइ वा ?
गोयमा ! हंता अत्थि, णो चेवणं तेसिं मणुयाणं परिभोगत्ताए हव्वमागच्छंति। ભાવાર્થ - હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં શાલી-કલમ જાતિના ચોખા, વ્રીહિ-વ્રીહિ જાતિના ચોખા, ગોધૂમ-ઘઉં, જવ, જવજવ વિશેષ જાતિના જવ અથવા જુવાર, કલાય- વટાણા, મસૂર, મગ, અડદ, તલ, કળથી, વાલ, આલિસંદક- ચોળા, અળસી, કુસુક્ષ્મ-કસુંબ વૃક્ષના બી-જેનાં પુષ્પો વસ્ત્ર રંગવાના કામમાં આવે છે, કોદ્રવ-કોદરો, કંગુ-મોટા પીળા ચોખા, વર, રાલક-નાના પીળા ચોખા, સણ-ધાન્ય વિશેષ, સરસવ, મૂલક- મૂળા આદિ જમીનકંદના બીજ, વગેરે ધાન્યાદિ હોય છે?
Page #120
--------------------------------------------------------------------------
________________
[ ૫૮ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
ઉત્તર- હા ગૌતમ!તે સમયે શાલિ આદિ ધાન્ય હોય છે પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી. |४१ अत्थिणं भंते ! तीसे समाए भरए वासे गड्ढाइ वा, दरी ओवायपवायविसम विज्जलाइ वा ?
गोयमा ! णो इणटे समटे, तीसे समाए भरहे वासे बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा० । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં ખાડા, દરી-ગુફાઓ, અવપાત-ગુપ્ત ખાડા કે
જ્યાં પ્રકાશમાં ચાલતાં પણ પડવાની શંકા રહે; પ્રપાત-નૃપાપાત સ્થાન કે જ્યાંથી વ્યક્તિ મનમાં કોઈ કામના લઈને પડે અને પ્રાણ આપી દે, તેવું સ્થાન. વિષમ સ્થાન-જ્યાં ચડવું-ઊતરવું મુશ્કેલ હોય તેવા સ્થાન; કાદવવાળા લપસણા સ્થાન; વગેરે વિષમસ્થાનો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે ખાડા આદિ વિષમ સ્થાનો હોતા નથી. તે સમયે ભરતક્ષેત્રમાં અતિ સમતલ અને રમણીય ભૂમિ હોય છે. તે મૃદંગના ચર્મમઢિત ભાગ જેવી સમ હોય છે.
४२ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे खाणूइ वा, कंटगतणयकयवराइ वा, पत्तकयवराइ वा ?
गोयमा ! णो इणटे समटे, ववगयखाणुकंटगतणक्कयवस्पत्तकयवरा णं सा समा पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં સ્થાણુ-હૂંઠાં, કાંટા, ઘાસનો કચરો અને પાંદડાનો કચરો આદિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે સૂંઠાં આદિ હોતા નથી. તે કાળ દૂઠાં, કંટક, ઘાસના કચરા અને પાંદડાઓના કચરાથી રહિત હોય છે. ४३ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे डंसाइ वा, मसगाइ वा, जूआइ वा, लिक्खाइ वा, ढिंकुणाइ वा, पिसुआइ वा ?
गोयमा ! णो इणटे समढे, ववगयडंसमसगजूयलिक्ख टिंकुणपिसुयाउवद्दवविरहिया णं सा समा पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં ડાંસ, મચ્છર, જૂ, લીખ, માંકડ અને પિશૂક-ડાંસ આદિ શુદ્ર જંતુઓ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે સમયે ડાંસ, મચ્છર આદિ હોતા નથી. તે કાળ ડાંસ, મચ્છર, જૂ, લીખ, માંકડ અને પિશૂક આદિ ક્ષુદ્ર જંતુઓના ઉપદ્રવરહિત હોય છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
| ५८
|४४ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे अहीइ वा, अयगराइ वा ?
गोयमा ! हंता अत्थि, णो चेव णं तेसिं मणुयाणं आबाहं वा, वाबाहं वा, छविच्छेयं वा उप्पार्येति, पगइभद्दया णं वालगगणा पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં સાપ અને અજગર હોય છે?
ઉત્તર-હા ગૌતમ!તે સમયે સાપ, અજગર હોય છે પરંતુ તે મનુષ્યો માટે અબાધાજનક(વિબાધા જનક, તેમજ દૈહિકપીડા અને વિકૃતિજનક) હોતા નથી. તે સર્પ, અજગર આદિ પ્રકૃતિથી ભદ્ર હોય છે. ४५ अत्थिणं भंते ! तीसे समाए भरहे वासे डिंबाइ वा, डमराइ वा, कलहबोलखास्वेस्महाजुद्धाइ वा, महासंगामाइ वा, महासत्थपडणाइ वा, महापुरिसपडणाइ वा, महारुहिरणिवडणाइ वा ?
गोयमा ! णो इणढे समढे, ववगयवेराणुबंधा णं ते मणुया पण्णत्ता । भावार्थ :- प्रश्न- हे भगवन् ! शुंते समये भरतक्षेत्रमा जि- मयन स्थिति, उभ२-५२२५२न। ઉપદ્રવ કે બાહ્ય ઉપદ્રવ, કલહ-વાચુદ્ધ, બોલ-અનેક દુઃખી વ્યક્તિઓના ચિત્કાર, ક્ષાર-ખાર, પારસ્પરિક ઇર્ષા, વેર- અસહનશીલતાના કારણે થતો હિંસ્ય હિંસકભાવ, મહાયુદ્ધ- વ્યુહરચના સહિતનું યુદ્ધ, મહાસંગ્રામ-ધૂહરચના અને વ્યવસ્થા યુક્ત યુદ્ધ, મહાશસ્ત્ર પતન-યુદ્ધ સમયે નાગબાણ, તામસબાણ, પવનબાણ, અગ્નિબાણ આદિ દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ, મહાપુરુષ પતન- યુદ્ધ સમયે રાજાદિ વિશિષ્ટ પુરુષોનો વધ, મહારુધિર રિપતન-યુદ્ધ સમયે પ્રવાહરૂપમાં રક્તપાત ઇત્યાદિ હોય છે?
ઉત્તર– હે ગૌતમ! તે સમયે ભયજનક કોઈ પણ પરિસ્થિતિ હોતી નથી. તે મનુષ્યો વૈરાનુબંધશત્રુત્વના ભાવોથી રહિત હોય છે.
४६ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे दुब्भूयाणि वा, कुलरोगाइ वा, गामरोगाइ वा, मंडलरोगाइ वा, पोट्टरोगाइ वा, सीसवेयणाइ वा, कण्णोठ्ठअच्छिणहदंतवेयणाइ वा, कासाइ वा, सासाइ वा, सोसाइ वा, दाहाइ वा, अरिसाइ वा, अजीरगाइ वा, दओदराइ वा, पंडुरोगाइ वा, भगंदराइ वा, एगाहियाइ वा, बेयाहियाइ वा, तेयाहियाइ वा, चउत्थाहियाइ वा, इंदग्गहाइ वा, धणुग्गहाइ वा, खंदग्गहाइ वा, जक्खग्गहाइ वा, भूयग्गहाइ वा, मत्थगसूलाइ वा, हिययसूलाइ वा, पोट्टसूलाइ वा, कुच्छिसूलाइ वा, जोणिसूलाइ वा, गाममारीइ वा, सण्णिवेसमारीइ वा, पाणक्खया, जणक्खया, वसणब्भूयं अणारिआ ?
गोयमा ! णो इणढे समढे, ववगयरोगायंका णं ते मणुया पण्णत्ता ।
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં શું દુર્ભૂત દુર્ઘટના(હોનારત) કુલરોગ- કુળ પરંપરાગત રોગો; ગ્રામ રોગો-ગામ વ્યાપી રોગ; મંડલ રોગ-અનેક ગામમાં ફેલાયેલા રોગ; પોટ્ટ રોગપેટ સંબંધી રોગ; શીર્ષવેદના-મસ્તકની પીડા; કર્ણ, ઓષ્ઠ, નેત્ર, નખ અને દાંતની વેદના; ખાંસી, શ્વાસ રોગ, શોષ-ક્ષય રોગ, દાહ-જલન, અર્શ-હરસ, અજીર્ણ, જલોદર, પાંડુરોગ, ભગંદર, એક દિવસના અંતરે આવતો તાવ, બે દિવસના અંતરે આવતો તાવ, ત્રણ દિવસના અંતરે આવતો તાવ, ચાર દિવસના અંતરે આવતો તાવ, ઇન્દ્રગ્રહ, ધનુગ્રહ, સ્કંદગ્રહ, યક્ષગ્રહ, ભૂતગ્રહ આદિ દેવ કૃત ઉપદ્રવો; મસ્તકશૂળ, હૃદયશૂળ, ઉદર-શૂળ, કુક્ષિશૂળ, યોનિશૂળ, ગામમાં ફેલાતી મરકી(કોલેરા રોગ), સન્નિવેશમાં ફેલાતી મરકી, પ્રાણીઓનો નાશ, જન ક્ષયમનુષ્યોનો નાશ વગેરે રોગો હોય છે ?
Fo
ઉત્તર– હે ગૌતમ ! તે મનુષ્યો રોગ અને આતંક- શીઘ્ર પ્રાણઘાતક શૂળ આદિ રોગ રહિત હોય છે. ४७ तीसे णं भंते ! समाए भारहे वासे मणुयाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं देसूणाई तिण्णि पलिओवमाइं, उक्कोसेणं तिण्णि पलिओव- माइं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ આયુષ્ય કેટલા કાળનું હોય છે ? ઉત્તર– ગૌતમ ! તે સમયે તે મનુષ્યોનું આયુષ્ય જઘન્ય કંઈક ન્યૂન ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે.
४८ तीसे णं भंते ! समाए भारहे वासे मणुयाणं सरीरा केवइयं उच्चत्तेणं पण्णत्ता ? गोयमा ! जहण्णेणं देसूणाई तिण्णि गाउयाई, उक्कोसेणं तिण्णि गाउयाइं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં મનુષ્યોનાં શરીરની અવગાહના(ઊંચાઈ) કેટલી હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમના શરીરની અવગાહના જઘન્ય કંઈક ન્યૂન ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે.
४९ मा किंसंघयणी पण्णत्ता ? गोयमा ! वइरोसभ्णारायसंघयणी
પળત્તા |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે મનુષ્યોને કયુ સંહનન હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મનુષ્યોને વજૠષભનારાચ સંહનન હોય છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
[ ૧ ]
|५० तेसि णं भंते ! मणुयाणं सरीरा किंसंठिया पण्णत्ता ?
गोयमा ! समचउरंससंठाणसंठिया पण्णत्ता । तेसिणं मणुयाणं बेछप्पण्णा पिट्ठकरंडक्सया पण्णत्ता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે મનુષ્યોને ક્યું સંસ્થાન હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેઓને સમચતુરસ સંસ્થાન હોય છે. તેને રપ૬ પાંસળીઓ હોય છે. | ५१ तेणं भंते ! मणुया कालमासे कालं किच्चा कहिं गच्छंति, कहिं उववज्जति?
गोयमा ! छम्मासाक्सेसाउया जुयलगं पसवंति, एगूणपण्णं राइंदियाई सारक्खंति, संगोवेति; सारक्खित्ता संगोवेत्ता, कासित्ता, छीइत्ता, जंभाइत्ता, अक्किट्ठा, अव्वहिया, अपरियाविया कालमासे कालं किच्चा देवलोएसु उववज्जंति, देवलोक्परिग्गहा णं ते मणुया पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! તે મનુષ્યો આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્યારે તે મનુષ્યનું આયુષ્ય છ માસ બાકી રહે છે, ત્યારે તે યુગલ-એક બાળક અને એક બાલિકાને જન્મ આપે છે. તેઓ ઓગણપચ્ચાસ દિવસ-રાત તેની સારસંભાળ, પાલન પોષણ, સંરક્ષણ કરે છે. આ પ્રમાણે પાલન પોષણ અને રક્ષણ કરીને તેઓ ઉધરસ આવતા કે છીંક ખાતા, શારીરિક વ્યથા અને પરિતાપ પામ્યા વિના, કાળના સમયે કાળ ધર્મ પામી(મૃત્યુ પામી) દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે મનુષ્યોનો જન્મ દેવલોકમાં જ થાય છે. |५२ तीसे णं भंते ! समाए भारहे वासे कइविहा मणुस्सा अणुसज्जित्था ?
ગોવા ! છબ્રિણ પત્તા, તં નહી– પાંથા, મિયથા, મામા, તેલ્સિ, હા, સવારી | ભાવાર્થ – હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં કેટલા પ્રકારના મનુષ્યો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! છ પ્રકારના મનુષ્ય હોય છે યથા– (૧) પદ્મગંધા (૨) મૃગગંધા (૩) અમમાં (૪) તેજસ્વી (૫) સહા (૬) શનૈશ્ચારી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અવસર્પિણી કાલના પ્રથમ વિભાગ-સુષમસુષમા કાલનું વિસ્તૃત વિવેચન છે. યુગલિક કાળ – અવસર્પિણી કાળના પહેલા, બીજા, ત્રીજા આરાને યુગલિક કાળ કહેવામાં આવે છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
|
દર
|
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
આ સમયમાં સ્ત્રી-પુરુષ યુગલરૂપે-જોડલે જન્મે છે, તેથી તે યુગલિક કાળ રૂપે ઓળખાય છે. આ કાળ પુણ્યકાળ પણ કહેવાય છે. પુણ્યયોગે આ સમયની ભૂમિ, વૃક્ષ, મનુષ્ય વગેરે શ્રેષ્ઠ હોય છે. આ સમયમાં ભરતક્ષેત્રાદિમાં મનુષ્યો પોતાની ઇચ્છાનુસાર ભોગપૂર્તિ કરી શકે છે, ભોગોપભોગના સાધનો પણ ઇચ્છાનુસાર પ્રાપ્ત થઈ શકે છે, તેથી તે ભોગ કાલ રૂપે પણ પ્રસિદ્ધ છે. આ સમયે ભરતાદિ ક્ષેત્રમાં મનુષ્યો શસ્ત્ર ચલાવવા રૂપ કાર્ય, લખવા રૂપ કાર્ય કે ખેતી, વ્યાપારાદિ કાર્ય કર્યા વિના કલ્પવૃક્ષથી જ પોતાનો જીવન વ્યવહાર ચલાવે છે, તેથી તે અકર્મભૂમિ પણ કહેવાય છે. પ્રથમ આરાનો નામ હેતુ – સુષમાનો અર્થ છે સુખ. આ કાળમાં સર્વત્ર સુખ સુખ અને સુખ જ હોય છે. અતિશય સુખ, કેવળ સુખ જ વર્તતું હોવાથી તેનું નામ 'સુષમસુષમા' પ્રસિદ્ધ થયું છે. યુગલિક કાળની ભૂમિ અને વનસ્પતિ શોભા :- આ આરામાં ભરતક્ષેત્રની ભૂમિ અતિસમતલ અને રમણીય હોય છે. આ સમયે પૃથ્વી, પાણી, વાયુમંડળ તથા પ્રત્યેક પ્રાકૃતિક પદાર્થો ઉત્તમ, સુખકારી અને સ્વાથ્યપ્રદ હોય છે, ઉત્તમ પુષ્પ, ફળો યુક્ત વૃક્ષો, વનો-વૃક્ષ સમૂહો, લતાઓ, ગુલ્મો-પુષ્ય યુક્ત છોડથી પૃથ્વી અતિ શોભાયમાન હોય છે. આ વૃક્ષાદિ મનુષ્યના ઉપભોગ માટે હોતા નથી. વિવિરુદ્ધ
હમૂના- તે વૃક્ષાદિનો મૂળભાગ-થડની સમીપનો ભૂમિભાગ કુસ, વિક્સ વગેરે પ્રકારના ઘાસ રહિત હોય છે, તેના ક્યારાઓ કચરા, ઘાસ વિનાના વિશુદ્ધ હોય છે. યુગલિક કાળના કલ્પવૃક્ષ :- આ સમયમાં મનુષ્યોનો સંપૂર્ણ જીવન નિર્વાહ કલ્પવૃક્ષ આધારિત હોય છે. તે સમયે વિશિષ્ટ પ્રકારના ૧૦ જાતિના વૃક્ષો હોય છે. અમુક પ્રકારના વૃક્ષોના ફળાદિ ખાધ આહારરૂપે પરિણત થાય છે તો અમુક વૃક્ષના પત્રાદિ વસ્ત્રરૂપે ઉપયોગમાં આવે છે. કેટલાક વૃક્ષો સૂર્ય સમ પ્રકાશ અર્પે છે. તેઓની પરિણતિના આધારે તે વૃક્ષોને ૧૦ પ્રકારમાં વિભક્ત કરવામાં આવ્યા છે. આ વૃક્ષો કલ્પવૃક્ષ રૂપે પ્રસિદ્ધ છે. સુ. ૧૪માં આદિ અને અંતના બે નામ આપી ગાવ શબ્દથી સંક્ષિપ્ત પાઠ જોવા મળે છે. (૧) મત્તાંગ – માદક રસ દેનારા. અહીં મત્ત શબ્દથી હર્ષના કારણભૂત પદાર્થો ગ્રહણ કરવામાં આવ્યા છે. આનંદદાયક પેયવસ્તુ જેના અવયવરૂપ છે તેવા વૃક્ષો અર્થાત્ આનંદદાયક પેયવસ્તુઓ આપનારા વૃક્ષોને મત્તાંગ કહે છે. આ વૃક્ષના ફૂલો પરિપક્વ થાય ત્યારે તેમાંથી રસપ્રવાહ વહે છે. તે રસપાન કરી લોકો આનંદિત બને છે. મનુષ્ય જે પેયની ઇચ્છા કરે, તે રીતે તે વૃક્ષ સ્વયં, સ્વભાવતઃ પરિણત થઈ જાય છે. ચંદ્રપ્રભા વગેરે સુરાથી તેને ઉપમિત કર્યા છે. તે તેની મધુરતા સૂચિત કરવા માટે જ છે. આ વૃક્ષો સુરાઓ આપે છે તેમ ન સમજવું. ઉપમાઓ હંમેશાં એકદેશથી જ હોય છે. તે વૃક્ષો અમાદક એવા અમૃતમય પેય પદાર્થો વહાવે છે. (૨) ભૂરાંગ – ભાજન-પાત્ર-વાસણ આપનારા વૃક્ષો. આ વૃક્ષોના પત્રાદિ વિવિધ પ્રકારના પાત્ર આકારે પરિણત થઈ જાય છે. (૩) ત્રુટિતાંગ - અનેક પ્રકારના વાજિંત્ર આપનારા વૃક્ષો. આ વૃક્ષોનું અનેક પ્રકારના વાજિંત્રરૂપે પરિણમન થઈ જાય છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
|
૩
|
(૪) દીપશિખા – ઉદ્યોત આપનારા વૃક્ષો. તે વૃક્ષો સ્વાભાવિક રૂપે જ ઉદ્યોત પ્રકાશ યુક્ત હોય છે. તે સંધ્યા સમયના પ્રકાશ જેવો પ્રકાશ આપે છે. (૫) જ્યોતિષિક - જ્યોતિ પ્રકાશ આપનારા વૃક્ષો. આ વૃક્ષો સ્વાભાવિક રૂપે જ સૂર્ય, ચંદ્ર આદિ
જ્યોતિષી દેવની સમાન તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે. () ચિત્રાંગ :- માળાઓ આપનારા વૃક્ષો. તે વિસસા પરિણામથી માળારૂપે પરિણત થઈ માળાઓ પ્રદાન કરે છે. (૭) ચિત્રરસ :- વિવિધ પ્રકારના રસવંતા ભોજન આપનારા વૃક્ષો. તે સ્વભાવતઃ મધુરાદિ રસ રૂપે પરિણત થઈ વિવિધ પ્રકારના ભોજન આપે છે. (૮) મયંગ - આભૂષણ આપનારા વૃક્ષો. સ્વભાવતઃ આભૂષણો રૂપે પરિણત આ વૃક્ષો યુગલિકોની આભૂષણ ઇચ્છાની પૂર્તિ કરે છે. (૯) ગેહાકાર:- ગૃહ, નિવાસ સ્થાન આપનારા વૃક્ષો. આ વૃક્ષો મનોનુકૂલ ભવનવિધિથી યુક્ત હોય છે. ભવનના આકારવાળા આ વૃક્ષો યુગલિકોને આશ્રય આપે છે. (૧) અનગ્ન - વસ્ત્ર આપનારા વૃક્ષો. આ વૃક્ષોના પત્રો, છાલ આદિ સ્વભાવતઃ વસ્ત્રાકારે પરિણત થાય છે. તેના પ્રભાવે સર્વ મનુષ્યોને ઇચ્છાનુસાર વસ્ત્ર પ્રાપ્ત થઈ જાય છે. આ કલ્પવૃક્ષોનું વિશેષ વર્ણન જીવાભિગમ સૂત્રથી જાણવું. યુગલિક કાળના મનુષ્ય-મનુષ્યાણી :- આ સમયના મનુષ્યો મનુષ્યાણીઓ સર્વાગ સુંદર હોય છે. તથા પ્રકારના કાળ પ્રભાવે સ્ત્રી-પુરુષ બંને જોડલે જ જન્મે છે. એકલો પુરુષ કે એકલી સ્ત્રી, બે પુરુષ કે બે
સ્ત્રી જન્મ ધારણ કરતા નથી. તે ક્ષેત્ર અનુસાર તેનો કાળ પરિપક્વ થતાં તે યુગલ જ પતિ-પત્નીરૂપ વ્યવહાર કરે છે. વિવાહ વિના પણ તેઓના પતિ-પત્ની રૂપ સંબંધ ટકી રહે છે.
પુણ્યયોગે તેઓ મનોહર, કમનીય કાયા ધરાવે છે. માનવ રૂપે રહેલા તે દેવ કે અપ્સરા સમાન પ્રતીત થાય છે. સૂત્રકારે પુરુષના શરીરનું વર્ણન ગાવ(યાવતુ) શબ્દથી સંક્ષિપ્ત કર્યું છે. તે વર્ણન જીવાભિગમ સૂત્રથી જાણવું. સ્ત્રીના પ્રત્યેક અંગનું વર્ણન વિવિધ ઉપમાઓ દ્વારા કર્યું છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. તે સમયની સ્ત્રીઓ ૩ર લક્ષણી હોય છે.
૩ર લક્ષણો :- સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીના સૌભાગ્ય સૂચક ૩ર લક્ષણો વર્ણવ્યા છે. છત્ર, ધ્વજા વગેરે લક્ષણો સૂત્ર પાઠથી સ્પષ્ટ છે. આ લક્ષણો શરીર પર ચિહ્ન રૂપે હોય છે. આ બત્રીસ-બત્રીસ ચિહ્નો જેના શરીર પર હોય તે સ્ત્રી શ્રેષ્ઠ, પરમ સૌભાગ્યશીલ કહેવાય છે. પ્રથમ આરામાં યુગલિકોનો આહાર :- આ કાળના મનુષ્યોને ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તેઓ ત્રીજે ત્રીજે દિવસે તુવેરના દાણા પ્રમાણ કલ્પવૃક્ષના પત્ર, પુષ્પ, ફળાદિનો આહાર કરે છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
આહારની સત્ત્વતાના કારણે એકવાર આહાર કર્યા પછી ત્રણ દિવસ સુધી તેઓને ક્ષુધા લાગતી નથી. જેમ વર્તમાન સમયે યુદ્ધમાં સૈનિકોને તેવા પ્રકારની સત્ત્વશીલ ગોળી આપવામાં આવે છે કે જેથી તેમને એક એક અઠવાડિયા સુધી ક્ષુધા લાગતી નથી.
૪
પ્રથમ આરાના યુગલિકોનું આયુષ્ય :- યુગલિકોનું જઘન્ય આયુષ્ય દેશોન ત્રણ પલ્યનું અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યનું છે. સમયે સમયે આયુષ્યહીન થતાં અંતે બે પલ્યોપમનું આયુષ્ય હોય છે. અહીં જઘન્ય આયુષ્ય યુગલિક સ્ત્રીઓની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ આયુષ્ય યુગલિક પુરુષોની અપેક્ષાએ સમજવું કારણ કે યુગલિક સ્ત્રી, પુરુષ કરતાં કિંચિત્ ન્યૂન આયુષ્ય અને ઊંચાઈવાળી હોય છે.
પ્રથમ આરાના મનુષ્યની ઊંચાઈ : જઘન્ય દેશોન ત્રણ ગાઉની ઊંચાઈ સ્ત્રીઓની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની ઊંચાઈ પુરુષોની અપેક્ષાએ હોય છે.
સમયે સમયે અવગાહનામાં હાનિ થતાં આ આરાના અંતે બે ગાઉની અવગાહના થઈ જાય છે. પ્રથમ આરામાં : સંતાન પ્રતિપાલના :– પ્રથમ આરાના યુગલ છ મહિના આયુષ્ય શેષ રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે. ૪૯ દિવસ તે બાળકનું લાલન, પાલન અને સંરક્ષણ કરે છે. તે યુગલ બાળકની ૪૯ દિવસની અવસ્થાઓ વૃત્તિકારે વર્ણવી છે.
सप्तोत्तानशया लिहन्ति दिवसान् स्वाङ्गुष्ठमार्यास्ततः कौ रिङ्खन्ति पदैस्ततः कलगिरो यान्ति स्खलद्भिस्ततः । स्थेयोभिश्च ततः कलागुणभृतस्तारुण्य भागोद्गताः । सप्ताहेन ततो भवन्ति सद्गादाननेऽपि योग्यास्ततः ॥
અર્થ :— તે યુગલિક બાળકો જન્મથી એક સપ્તાહ પર્યંત ચત્તા સૂઈ પોતાનો અંગૂઠો ચૂસતા રહે છે. બીજા સપ્તાહમાં ઘૂંટણીએ ચાલવા લાગે, ત્રીજા સપ્તાહમાં ચાલતા શીખે, ચોથા સપ્તાહમાં મધુરવાણી બોલવા માંડે, પાંચમાં સપ્તાહમાં સ્થિર પગે ચાલતા થઈ જાય, છઠ્ઠા સપ્તાહમાં સર્વકળામાં વિશારદ થઈ જાય અને સાતમાં સપ્તાહમાં તેઓ યુવાવસ્થાપન્ન ભોગોના ઉપભોક્તા થઈ જાય છે. કેટલાક તો તે સમયે સમ્યગ્દર્શન ગ્રહણ કરવા યોગ્ય પણ થઈ જાય છે.
પ્રથમ આરામાં યુગલિકના જાતિ પ્રકાર :– આ આરામાં પદ્મગંધાદિ ગુણના યોગથી મનુષ્યો સ્વભાવથી જ છ પ્રકારની જાતિવાળા થઈ જાય છે અર્થાત્ પદ્મગંધવાળા મનુષ્યની એક જાતિ, કસ્તૂરી જેવી ગંધવાળાની બીજી જાતિ, તેમ છ જાતિ તે સમયે હોય છે. તે છ પ્રકાર સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
--
યુગલિક આયુબંધ, મૃત્યુ તથા ગતિ - યુગલિકો વર્તમાન આયુષ્યના છ માસ શેષ હોય ત્યારે પરભવના દેવાયુનો બંધ કરે છે. યુગલિકો મરીને એક દેવગતિમાં જ જાય છે. દેવગતિમાં પણ તેઓ ભવનપતિથી બીજા દેવલોક સુધીની ગતિ પામે છે. કારણ કે યુગલિકો વર્તમાનમાં જેટલું આયુષ્ય હોય
Page #127
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
પ
તેથી વધુ આયુષ્ય દેવભવમાં પામી શકતા નથી. પ્રથમ આરાના યુગલિકોનું આયુષ્ય ૩ પલ્યોપમનું છે. તેથી તેઓ ત્રણ પલ્યોપમ કે તેથી ન્યૂન સ્થિતિવાળા દેવભવનું આયુષ્ય બાંધે છે. ભવનપતિ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સાગરોપમ ઝાઝેરી છે, પ્રથમ દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨ સાગરોપમ અને બીજા દેવલોકના દેવોની ૨ સાગરોપમ ઝાઝેરી છે. તેથી યુગલિકો ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થતાં નથી. તેઓ વધુમાં વધુ ૩ પલ્યોપમની મધ્યમ સ્થિતિ જ પામે છે. વાણવ્યંતરોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોપમની અને જ્યોતિષ્મદેવોની ૧ લાખ વર્ષ અધિક ૧ પલ્યોપમની સ્થિતિ હોવાથી વ્યંતર અને જ્યોતિષ્કમાં ઉત્પન્ન થતાં યુગલિકો ત્યાંની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે.
યુગલિકો અનપવર્ત્ય આયુષ્યવાળા હોય છે, તેઓનું અકાલ મૃત્યુ થતું નથી. આયુષ્ય પૂર્ણ થાય ત્યારે તેઓ કોઈ પણ જાતના કષ્ટ વિના છીંક, બગાસુ કે ઉધરસ આવે અને મૃત્યુ પામે છે.
આ રીતે યુગલિક કાળના મનુષ્યો શારીરિક, માનસિક, સાંયોગિક આદિ સર્વ પ્રકારની સંપૂર્ણ અનુકૂળતાનો ભોગવટો કરતા જીવન વ્યતીત કરે છે.
અવસર્પિણી કાળનો પર્યવહાનિ ક્રમ :
५३ तीसे णं समाए चउहिं सागरोवमकोडाकोडीहिं काले वीइक्कंतेहिं अणंतेहिं वण्णपज्जवेहिं अणंतेहिं गंधपज्जवेहिं, अणंतेहिं रसपज्जवेहिं, अणंतेहिं फासपज्जवेहिं, अणंतेहिं संघयणपज्जवेहिं, अणंतेहिं संठाणपज्जवेहिं, अणंतेहिं उच्चत्तपज्जवेहिं, अणंतेहिं आउपज्जवेहिं, अणंतेहिं गुरुलहुपज्जवेहिं, अणंतेहिं अगुरुलहुपज्जवेहिं, अणंतेहिं उट्ठाणकम्मबल-वीरियपुरिसक्कास्परक्कमपज्जवेहिं, अनंतगुणपरिहाणीए परिहायमाणे-परिहायमाणे एत्थ णं सुसमा णामं समाकाले पडिवज्जिसु समणाउओ !
ભાવાર્થ :- હે આયુષ્યમાન્ શ્રમણ ! તે સમયે- જ્યારે (પ્રથમ આરો) ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો કાળ વ્યતીત થાય છે, ત્યારે અનંત વર્ણ પર્યાય, અનંત ગંધ પર્યાય, અનંત રસ પર્યાય, અનંત સ્પર્શ પર્યાય, અનંત સંહનન પર્યાય, અનંત સંસ્થાન પર્યાય, અનંત ઉચ્ચત્વ પર્યાય, અનંત આયુષ્ય પર્યાય, અનંત ગુરુલઘુ પર્યાય, અનંત અગુરુલઘુ પર્યાય, અનંત ઉત્થાન કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ પર્યાયોની, અનંતગુણ હાનિ થતાં થતાં આ સુષમસુષમા નામનો કાળ સમાપ્ત થાય ત્યારે સુષમા નામનો કાળ શરૂ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અવસર્પિણી કાળની હીયમાન અવસ્થાઓનું કથન છે. અવસર્પિણી કાળ એટલે હીયમાન કાળ. કાળ તો નિત્ય દ્રવ્ય છે, તેની હાનિ સંભવિત નથી પરંતુ તે કાલે વર્તતા દ્રવ્યની અને ગુણની જે પર્યાયો હોય તેમાં હાનિ વૃદ્ધિ સંભવે છે. પ્રત્યેક દ્રવ્ય અને તેના ગુણની અનંત પર્યાય હોય છે. આ
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
પર્યાયના પરિર્વતનમાં કાળ નિમિત્ત બને છે, કારણમાં કાર્યનો ઉપચાર કરી અવસર્પિણીને હીયમાન કાળ કહેવામાં આવે છે. વાસ્તવમાં તે કાલગત અવસ્થાઓ હીયમાન થતી જાય છે.
$$
પદ્મવેત્તિ :- પર્યાય, પર્યવ કે અવસ્થાઓ, દ્રવ્ય કે ગુણના નિર્વિભાગ અંશ. પર્વવાવૃિત્તા નિવિમાના બાળ બુદ્ધિ કલ્પનાથી દ્રવ્ય-ગુણના ભાગ કરતાં કરતાં અંતે એવો અંશ ભાગ આવે કે જેનો ભાગ કરવો હવે શક્ય જ ન હોય, તેવા તે નિવિર્ભાગ અંશને પર્યવ કે પર્યાય કહે છે. તેવા પર્યાય અનંત હોય છે. જેમ કે એક ગુણ કાળો વર્ણ, બે ગુણ કાળો વર્ણ યાવત્ અનંત ગુણ કાળો વર્ણ હોય છે. આ રીતે પ્રત્યેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શના તેમજ જીવની અવસ્થાઓના અનંત પર્યવ હોય છે.
પર્યવ હાનિ ક્રમ ઃ- અવસર્પિણી કાળના પ્રથમ સમયે અર્થાત્ 'સુષમસુષમા' કાળના પ્રથમ સમયે વૃક્ષ, ફળ, પુષ્પો વગેરે સર્વમાં જે વર્ણાદિ હોય છે, તે સર્વોત્કૃષ્ટ હોય છે. તસ્ય વણિ પ્રશ્નવા વિમાના મલિ નિર્વિભાળા ભા: યિનો તર્દિ અનન્તા ભવન્તિ । તે વર્ણાદિને જો કેવળીની પ્રજ્ઞાથી નિર્વિભાગ કરવામાં આવે તો, તેના અનંત ભાગ થાય છે. રોમાં મધ્યાવના માળામાં પોરાશિ ધનાતિતી વસમયે છુત્પત્તિ- વૃત્તિ. તેમાંથી અનંત ભાગાત્મક એક રાશિ પ્રથમ આરાના બીજા સમયે હીન થાય છે, ક્ષીણ થાય છે. ત્રીજા સમયે બીજી અનંત ભાગાત્મક રાશિ હીન થાય છે, ચોથા સમયે ત્રીજી અનંત ભાગાત્મક રાશિ હીન થાય છે. આ જ હાનિક્રમ અવસર્પિણી કાળના અંતિમ સમય સુધી ચાલુ રહે છે. અનંતના અનંત ભેદ છે. પ્રતિ સમયે અનંત ભાગાત્મક રાશિનો ક્ષય થવા છતાં તે ગુણનો ઉચ્છેદ-નાશ થતો નથી. ક્ષીણ પામતા પર્યાયનું અનંત નાનું છે અને મૂળ પર્યાયરાશિનું અનંત મોટું છે, તેથી વદિ ગુણોની સમયે સમયે હાનિ થવા છતાં તે ગુળનો નાશ થતો નથી.
વખપાવેદ......પાસપ′વેદિ :– પુદ્ગલ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગુણ છે અને તેના પર્યવોની અનંત ભાગાત્મક રાશિ પ્રતિ સમયે ક્ષીણ થતી રહે છે.
સંઘવળ-સંતાન પદ્મવેËિ :- હાડકાની મજબૂતાઈ-રચનાને સંઘયણ કહે છે. છ પ્રકારના સંઘયણમાંથી આ આરામાં એક વજઋષભનારાચ સંઘયણ હોય છે. પ્રથમ સમયે તેની જે મજબૂતાઈ હોય તેના કરતાં બીજા સમયે તે મજબૂતાઈ અનંત ગુણહીન થઈ જાય છે.
શરીરની શોભા અથવા શરીરના આકારને સંસ્થાન કહે છે. આ આરામાં એક સમચતરસ સંસ્થાન હોય છે. પ્રતિસમયે શરીરની શોભા અનંતભાગ ક્ષીણ થતી જાય છે.
મુખ્વત્તપન્ગવેદિ :- ઊંચાઈ, અવગાહના, પ્રથમ આરામાં મનુષ્યોના શરીરની ૩ ગાઉની ઊંચાઈ હોય છે. જેટલા આકાશ પ્રદેશને અવગાહીને જીવ રહે, તેને અવગાહના કહે છે. લોકાકાશના પ્રદેશ અસંખ્યાત જ છે. તેથી અવગાહનામાં આકાશપ્રદેશની અપેક્ષાએ અનંત ભાગોની હીનતા ઘટિત થઈ શકતી નથી. પરંતુ આકાશ પ્રદેશગન પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ તે હીનતા સમજવી. પ્રથમ સમયે જેટલા આકાશપ્રદેશ અવગાણા હોય તેના કરતાં બીજા સમયે એક આકાશપ્રદેશ ઓછી અવગાહના થાય તો પણ તદ્ગત શરીર પુદ્ગલ અનંત ભાગ હીન થઈ જાય છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
સાડmહિં – આ આરાના મનુષ્યોનું ૩ પલ્યનું આયુષ્ય હોય છે. એક સમય, બે સમય એમ ૩ પલ્યના સ્થિતિ સ્થાનો અસંખ્યાત છે. તેથી સ્થિતિની અપેક્ષાએ અનંતભાગની હાનિ સંભવિત નથી. તેથી આયુષ્યની હીયમાનતા આયુષ્યકર્મના દલિકોની અપેક્ષાએ ઘટિત થાય છે. ભવસ્થિતિના કારણભૂત અનંતાનંત આયુદલિકો હોય છે. તેમાં પ્રતિક્ષણ અનંતભાગ હીનતા આવે છે. ત્રણ પલ્યના આયુષ્યમાંથી આયુષ્ય એક સમય ન્યૂન થાય તો પણ અનંત આયુષ્ય દલિકોની હાનિ થાય છે. ગુરતાપન - ગુરુલઘુ પર્યવો. ગુરુ લઘુ દ્રવ્યથી બાદર સ્કંધ રૂપ દ્રવ્ય અર્થાત્ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ શરીરનું ગ્રહણ કરવામાં આવે છે. આ આરામાં વૈક્રિય કે આહારક શરીર હોતા નથી.
ઔદારિક શરીરમાં વર્ણ, ગંધાદિ પ્રતિસમયે હીન થતાં જાય છે. તેમજ આ આરાના પ્રારંભમાં તૈજસ શરીરને આશ્રયી જઠરાગ્નિ અતિ ઉત્કૃષ્ટ હોય છે. પ્રતિસમયે તે હાનિ પામતા જઠરાગ્નિની શક્તિ મંદ-મંદતર થતી જાય છે. અપુરતાપHવેડું - અગુરુલઘુ પર્યાવો. અગુરુલઘુ દ્રવ્યથી સૂક્ષ્મ સ્કંધરૂપ દ્રવ્ય અર્થાત્ કાર્પણ શરીર, ભાષાવર્ગણા, મનોવર્ગણાનું ગ્રહણ કરવામાં આવ્યું છે. કાર્પણ શરીરગત શતાવેદનીય, શુભનિર્માણ, સુસ્વર, સૌભાગ્ય, આદેય વગેરે પુણ્યકર્મ પ્રકૃતિઓ, તેની સ્થિતિ, અનુભાગ, પ્રદેશ વગેરે પ્રતિક્ષણ અનંત ભાગાત્મક રાશિરૂપે હીનતાને પામે છે.
મનરૂપ મનોવર્ગણામાં શીધ્ર, અસંદિગ્ધ, ધ્રુવાદિ રૂપે વિષયને ગ્રહણ કરવાની શક્તિ ક્ષીણતાને પામે છે. ભાષા રૂપ પરિણત ભાષાવર્ગણામાં રાગ, ગાંભીર્યતા, સ્વર વગેરે ક્ષીણતાને પામે છે. ડાઇમ્સ...પmહિં - સ્થાન-ઊભા થવું વગેરે ક્રિયા, વર્ષ- ફેંકવું, ગમન વગેરે ચેષ્ટા વિશેષ, વન- શારીરિક સામર્થ્ય, વીર્ય- જીવનો ઉત્સાહ, આત્મ સાથ્ય, પુરુષાવાર પરામ-મર્દાનગીયુક્ત પરાક્રમ, બહાદુરી, આત્મવીર્ય, શરીર વીર્યનું ક્રિયાન્વિત થવું, કાર્ય કરવું. આ ઉત્થાનાદિ પ્રતિસમયે અનંતભાગાત્મક રાશિ ક્ષીણતાને પામે છે.
જે રીતે અવસર્પિણીકાલમાં આ પર્યવો ક્ષીણ થતાં જાય છે તે જ રીતે ઉત્સર્પિણી કાળમાં તે સર્વ પર્યવોની અનંતભાગાત્મક રાશિએ વૃદ્ધિ પામે છે. સુષમા નામનો બીજો આરો - ५४ जंबूद्दीवे णं भंते ! दीवे इमीसे ओसप्पिणीए सुसमाए समाए उत्तमकट्ठपत्ताए भरहस्स वासस्स केरिसए आयास्भाक्पडोयारे होत्था ? ।
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे होत्था, से जहाणामए आलिंगपुक्खरेइ वा तं चेव जं सुसमसुसमाए पुव्ववण्णियं, णवरं णाणत्तं चउधणुसहस्समूसिया, एगे अट्ठावीसे पिट्ठकरंडुयसए, छट्ठभत्तस्स आहारट्टे, चउसटुिं राइंदियाई
Page #130
--------------------------------------------------------------------------
________________
[ ૬૮ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
सारक्खंति, दो पलिओवमाइं आऊ, सेसं तं चेव ।
तीसे णं समाए चउव्विहा मणुस्सा अणुसज्जित्था, तं जहा- एका, पउरजंघा, कुसुमा, सुसमणा ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં આ અવસર્પિણી કાલનો સુષમા નામનો કાલ જ્યારે ઉત્કૃષ્ટ-પરાકાષ્ટાએ હોય ત્યારે ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય હોય છે. તે ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો સમતલ હોય છે. તેનું કથન સુષમસુષમા કાલની સમાન જાણવું જોઈએ. બંને આરા વચ્ચે તફાવત એ જ છે કે આ કાળના(બીજા આરાના) મનુષ્ય ચાર હજાર ધનુષ્યની અવગાહનાવાળા હોય છે અર્થાતુ તેના શરીરની ઊંચાઈ બે ગાઉની હોય છે. તેને ૧૨૮ પાંસળીઓ હોય છે, બે દિવસ પછી તેને ભોજનની ઇચ્છા થાય છે. તે પોતાના સંતાનનું પાલન પોષણ ૬૪ દિવસ કરે છે. તેનું આયુષ્ય બે પલ્યોપમનું હોય છે. શેષ સર્વ વર્ણન સુષમસુષમા કાળ પ્રમાણે જ છે.
તે સમયે ચાર પ્રકારના મનુષ્યો હોય છે. (૧) એક-પ્રવર, શ્રેષ્ઠ, (૨) પ્રચુર જંઘ-પુષ્ટ જંઘાવાળ |, (૩) કુસુમ-ફૂલ જેવા કોમળ, સુકુમાર, (૪) સુશમન-અત્યંત શાંત. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુષમાં નામના બીજા આરાનું સ્વરૂપ વર્ણન છે. બીજા આરાના મનુષ્યો, ભૂમિ આદિનું વર્ણન પ્રથમ આરા પ્રમાણે જ જાણવું.
આ આરાના પ્રારંભમાં મનુષ્યોની ઊંચાઈ ૨ ગાઉની અને અંતમાં ૧ ગાઉની હોય છે. તેમના શરીરમાં ૧૨૮ પાંસળીઓ હોય છે. તે મનુષ્યોને બે દિવસે આહારની ઇચ્છા થાય છે અને બોર પ્રમાણ આહાર કરે છે. આ આરાના પ્રારંભમાં બે પલ્યોપમનું અને અંતે એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. તે કાલમાં માતા-પિતા સંતાનનું પાલન-પોષણ, સંરક્ષણ ૬૪ દિવસ કરે છે. બાળ વિકાસની ૭ અવસ્થા હોવાથી તે એક-એક અવસ્થા સાધિક નવ દિવસની જાણવી. વર્ણાદિમાં સમયે સમયે હીનતા આવતી જાય છે. સુષમદુષમા નામનો ત્રીજો આરો :| ५५ तीसे णं समाए तिहिं सागरोवमकोडाकोडीहिं काले वीइक्कते अणंतेहिं वण्णपज्जवेहिं जाव अणंतगुणपरिहाणीए परिहायमाणे परिहायमाणे, एत्थ णं सुसमदुस्समा णामं समा पडिवज्जिसु, समणाउसो ! ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! તે સમયે અનંત વર્ણાદિ પર્યાયોની અનંતગુણ હાનિ થતાં થતાં જ્યારે ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો આ સુષમા નામનો કાળ સમાપ્ત થાય, ત્યારે સુષમદુષમા નામનો કાળ-ત્રીજો આરો શરૂ થાય છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
| ९ | ५६ सा णं समा तिहा विभज्जइ, तं जहा- पढमे तिभाए, मज्झिमे तिभाए, पच्छिमे तिभाए।
भावार्थ:-आण-त्रील आरोत्र विभागमा विभत छ.तेसाप्रमा- (१) प्रथम त्रिभाग (२) मध्यम त्रिमा (3) पश्चिम त्रिमा
५७ जंबुद्दीवे णं भंते ! दीवे इमीसे ओसप्पिणीए सुसमदुस्समाए समाए पढममज्झिमेसु तिभाएसु भरहस्स वासस्स केरिसए आयास्भावपडोयारे होत्था ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे होत्था, सो चेव गमो णेयव्वो, णाणत्तं दो धणुसहस्साइं उ8 उच्चतेणं, तेसिं च मणुयाणं चउसटिपिट्ठकरंडुगा, चउत्थभत्तस्स आहारत्थे समुप्पज्जइ, ठिई पलिओवमं, एगूणासीइं राइंदियाइं सारक्खंति, संगोवेति जावदेवलोगपरिग्गहिया णं ते मणुया पण्णत्ता समणाउसो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બૂઢીપ નામના દ્વીપમાં અવસર્પિણી કાલના સુષમદુષમાં નામના ત્રીજા આરાના પ્રથમ અને મધ્યમ ત્રિભાગમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હોય છે ?
ઉત્તર- હે ગૌતમ ! તે સમયે અતિરમણીય સમતલ ભૂમિભાગ હોય છે. તે સમયના સર્વ ભાવો પ્રથમ આરા પ્રમાણે જ હોય છે. વિશેષતા એ છે કે ત્રીજા આરામાં મનુષ્યની ઊંચાઈ ૨000 ધનુષ્ય અર્થાત્ ૧ ગાઉની હોય છે. તે કાલના મનુષ્યના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. તે મનુષ્યોને એક દિવસના અંતરે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તેઓની સ્થિતિ એક પલ્યોપમની છે. માતાપિતા સંતાનનું પાલન-સંરક્ષણ ૭૯ દિવસ કરે છે. તે સમયના મનુષ્ય દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. ५८ तीसे णं भंते ! समाए पच्छिमे तिभाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे होत्था ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे होत्था, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव मणीहिं तणेहिं उवसोभिए, तं जहा – 'कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । भावार्थ :- प्रश्न- मावन् ! ते आना-आराना पश्चिम निमामा (मरतक्षेत्रनुं २०३५४डोय छ ?
ઉત્તર- હે ગૌતમ ! તે સમયે અતિ રમણીય ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો સમતલ ભૂમિભાગ હોય છે. યાવત્ તે ભૂમિભાગ કૃત્રિમ-અકૃત્રિમ તૃણ, મણિઓથી સુશોભિત હોય છે. ५९ तीसे णं भंते ! समाए पच्छिमे तिभागे भरहे वासे मणुयाणं केरिसए आयार- भावपडोयारे होत्था ?
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
गोयमा ! तेसिं मणुयाणं छव्विहे संघयणे, छव्विहे संठाणे, बहूणि धणुसयाणि उड्ड उच्चत्तेणं, जहण्णेणं संखिज्जाणि वासाणि, उक्कोसेणं असंखिज्जाणिवास आउयं पार्लेति, पालेत्ता अप्पेगइया णिरयगामी, अप्पेगइया तिरियगामी, अप्पेगइया मणुस्सगामी, अप्पेगइया देवगामी, अप्पेगइया सिज्झति जाव सव्वदुक्खाणमंत करेंति ।
૭૦
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે કાળ-આરાના પશ્ચિમ ત્રિભાગમાં ભરતક્ષેત્રના મનુષ્યોનું સ્વરૂપ કેવું હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મનુષ્યોને છ સંઘયણ, છ સંસ્થાન, સેંકડો ધનુષ્યની ઊંચાઈ હોય છે. તેઓનું જઘન્ય આયુષ્ય સંખ્યાત વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય અસંખ્યાત વર્ષનું હોય છે. આયુષ્ય પૂર્ણ કરી કેટલાક નરકગતિમાં, કેટલાક તિર્યંચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં, કેટલાક દેવગતિમાં જાય છે અને કેટલાક સિદ્ધ બની સર્વ દુઃખોનો અંત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રીજા આરાનું સ્વરૂપ દર્શન છે. આ આરામાં મનુષ્યાદિના સ્વરૂપમાં ઘણો ફેરફાર થાય છે તેને સ્પષ્ટરૂપે સમજાવવા આ આરાના ત્રણ વિભાગ કરવામાં આવે છે. આ આરો બે ક્રોડાક્રોડી સાગરોપમનો છે.
ત્રીજા આરાના ત્રણ વિભાગ :– બે ક્રોડાક્રોડી સાગરોપમના ત્રણ વિભાગ કરતા પ્રત્યેક વિભાગ poppysppppppppp. ૩ (૬૬ લાખ કરોડ, ૬૬ હજાર કરોડ, ૬ સો કરોડ, ૬ કરોડ, ૬૬ લાખ, ૬૬ હજાર, ૬૬ ) સાગરોપમનો થાય છે.
ત્રીજા આરાના પ્રથમના બે ભાગ ઃ– પ્રથમ અને મધ્યમ ભાગમાં યુગલિક કાળ જ હોય છે. તે સમયના મનુષ્યાદિનું સ્વરૂપ પ્રથમ આરા પ્રમાણે જાણવું. આ બંને વિભાગમાં પ્રથમ-દ્વિતીય આરાની જેમ ક્રમિક પરંતુ અધિકાધિક પ્રમાણમાં રૂપી પદાર્થના વર્ણાદિ ગુણોની હાનિ થતી રહે છે. પ્રારંભમાં મનુષ્યોનું આયુષ્ય એક પલ્યોપમ અને અંતે ક્રોડપૂર્વનું હોય છે. ઊંચાઈ પ્રારંભમાં એક ગાઉ અને અંતમાં ૫૦૦ ધનુષ્યની
હોય છે. તેઓના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. પ્રતિદિન આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે અને માતાપિતા સંતાનોની પ્રતિપાલના ૭૯ દિવસ કરે છે. બાળ યુગલિકોના વિકાસ ક્રમની ૭ અવસ્થામાં પ્રત્યેક અવસ્થામાં સાધિક ૧૧ દિવસ વ્યતીત થાય છે.
આ બંને વિભાગ-કાળમાં યુગલિક ધર્મ જ હોય છે. તે કાળ સુષમ જ હોય છે પરંતુ અંતિમ ત્રીજા ભાગના પ્રારંભમાં મિશ્રકાળ અને તેના અંતભાગમાં યુગલ ધર્મ સમાપ્ત થઈ જાય છે તે સમયે લોકો દુઃખનો અનુભવ કરે છે તેથી તેને દુષમકાળ કહ્યો છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
|
૭૧
|
ત્રીજા આરાનો અંતિમ ત્રીજો ભાગ :- આ અંતિમ ત્રીજા ભાગના અંતિમ પલ્યોપમના આઠમા ભાગમાં પુગલના વર્ણાદિ ગુણોની અક્રમિક અને અનિશ્ચિતરૂપે શીધ્ર અતિ હાનિ થાય છે. આ કાળ, યુગલકાળ અને કર્મભૂમિકાળનો મિશ્રણકાળ છે. આ સમયમાં કલ્પવૃક્ષની સંખ્યા અને ફળ આપવાની શક્તિ ક્રમશઃ ઓછી થઈ જાય છે. યુગલ વ્યવસ્થામાં ફેરફાર થવા લાગે છે. આ આરાનો ૮૪ લાખ પૂર્વ જેટલો સમય શેષ રહે ત્યારે પરિવર્તન કાળ સમાપ્ત થઈ જાય છે. યુગલકાળ સમાપ્ત થઈ કર્મભૂમિ કાળ શરૂ થઈ જાય છે. વિવિધ પ્રકારના કર્મો, સંતાનોત્પતિ, આહાર, મનુષ્યોના સ્વભાવાદિમાં પરિવર્તન થઈ જાય છે. મોક્ષમાર્ગનો પ્રારંભ થઈ જાય છે. મનુષ્યો છ સંઘયણ, છ સંસ્થાનવાળા થાય છે. ત્રીજા આરામાં કુલકર વ્યવસ્થા :
६० तीसे णं समाए पच्छिमे तिभाए पलिओवमट्ठभागावसेसे एत्थ णं इमे पण्णरस कुलगरा समुप्पज्जित्था, तं जहा- सुमई पडिस्सुई सीमंकरे सीमंधरे खेमंकरे खेमंधरे विमलवाहणे चक्खुमं जसमं अभिचंदे चंदाभे पसेणई मरुदेव णाभी उसभे त्ति । ભાવાર્થ - તે આરાના અંતિમ ત્રીજા ભાગનો એક પલ્યોપમનો આઠમો ભાગ શેષ રહે ત્યારે પંદર કુલકર-વિશિષ્ટ બુદ્ધિશાળી પુરુષ ઉત્પન્ન થાય છે. તેના (આ અવસર્પિણી કાળના કુલકરના) નામ આ પ્રમાણે છે– (૧) સુમતિ (૨) પ્રતિશ્રુતિ (૩) સીમંકર (૪) સીમંધર (૫) ક્ષેમકર (૬) ક્ષેમંધર (૭) વિમલવાહન (2) ચક્ષુષ્માન (૯) યશસ્વાનું (૧૦) અભિચંદ્ર (૧૧) ચંદ્રાભ (૧૨) પ્રસેનજિત (૧૩) મરુદેવ (૧૪) નાભિ (૧૫) ઋષભ.
६१ तत्थ णं सुमईपडिस्सुईसीमंकस्सीमंधरखेमंकराणं एतेसिं पंचण्हं कुलगराणं हक्कारे णामं दंडणीई होत्था । तेणं मणुया हक्कारेणं दंडेणं हया समाणा लज्जिया, વિઝિયા, વેડ્ડા, ભય, સિળીયા, વિયોગય વિતિ | ભાવાર્થ - તે પંદર કુલકરોમાંથી સુમતિ, પ્રતિશ્રુતિ, સીમંકર, સીમંધર અને ક્ષેમંકર આ પાંચ કુલકરોની "હ"કાર નામની દંડનીતિ હોય છે. તે સમયના મનુષ્ય 'હકારદંડ- "હા, તમે આ શું કર્યું?" આટલું કહેવા રૂપ દંડથી અભિહત થઈને, લજ્જિત, વિશેષ લજ્જિત, અતિશય લજ્જિત, ભયભીત, તૂષ્ણીક- ચૂપ બનીને વિનયથી નમ્ર બની જાય છે.
६२ तत्थ णं खेमंधरविमलवाहणचक्खुम्जसमअभिचंदाणं एतेसिं पंचण्हं कुलगराणं मक्कारे णामं दंडणीई होत्था । ते णं मणुया मक्कारेणं दंडेणं हया समाणा लज्जिया जाव विणयोणया चिटुंति । ભાવાર્થ :- ૧૫ કુલકરોમાંથી ક્ષેમંધર, વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વાન અને અભિચંદ્ર, આ પાંચ કુલકરોની મકાર નામની દંડનીતિ હોય છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
[
૭૩ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
તે સમયના મનુષ્યો મકાર-"માકુરુ–નહીં કરો, આવું ન કરો" આટલું કહેવા રૂપ દંડથી લજ્જિતાદિ બની, વિનયથી નમ્ર બની જાય છે.
६३ तत्थ णं, चंदाभपसेणझ्मरुदेवणाभिउसभाणं एतेसि णं पंचण्हं कुलगराणं धिक्कारे णाम दंडणीई होत्था । ते णं मणुया धिक्कारेणं दंडेणं हया समाणा लज्जिया जाव विणयोणया चिटुंति । ભાવાર્થ :- તેમાંથી ચંદ્રાભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ, આ પાંચ કુલકરોની ધિક્કાર નામની નીતિ હોય છે. તે સમયના મનુષ્યો "ધિક્કાર, તને ધિક્કાર છે." આટલું કહેવા રૂપ દંડથી અભિહત, લજ્જિતાદિ થઈને, વિનયથી નમ્ર બની જાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રીજા આરાના અંતિમ ત્રીજા ભાગના અંતિમ પલ્યોપમના આઠમા ભાગમાં થતાં કુલકરોના કાર્યનું દિગ્દર્શન છે. ભરત ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થતું હોવાથી ૩ આરા સુધી યુગલ ધર્મ હોય છે. ત્રીજા આરાના અંતભાગમાં યુગલધર્મ પૂર્ણ થઈ, કર્મભૂમિકાળ શરુ થાય છે. તે સમયે વ્યવસ્થા માટે કુલકરોની ઉત્પત્તિ થાય છે. કુલકર - યુગલિક કુલ(સમૂહ)ના અધિપતિને કુલકર કહે છે. તેઓ લોક વ્યવસ્થાપક હોય છે. તેઓ યુગલિકના કુલોની રચના કરે છે તેથી કુલકર કહેવાય છે. તે સમયે કાળના પ્રભાવે કલ્પવૃક્ષની સંખ્યા અને ફળ આપવાની શક્તિ ઘટવા લાગે છે અને યુગલિકોમાં લોભ તથા મમત્વ ભાવની વૃદ્ધિ થવા લાગે છે. તેઓ કલ્પવૃક્ષ ઉપર માલિકી ભાવ જમાવવા પ્રયત્નશીલ બની જાય છે. તેથી તેઓ વચ્ચે નીતિનાશક વિવાદ અને કલહ શરૂ થઈ જાય છે. તે સમયે કુલકરો યુગલિકો વચ્ચે કલ્પવૃક્ષનું વિભાજન કરી આપે છે અને દંડનીતિના પ્રયોગ દ્વારા તેઓના વિવાદ અને કલહને દૂર કરી શાંતિ સ્થાપે છે. કલકરોની દંડનીતિ - કલકરોને કઠોર દંડનીતિનો પ્રયોગ કરવો પડતો નથી. ઉપાલંભના એકાદ વાક્યથી તે યુગલિકો લજ્જા પામી, ફરી કદાપિ તે નીતિનું ઉલ્લંઘન કરતા નથી જેમ અશ્વને ચાબુક મારવાથી પીડા થાય તેમ આ ઉપાલંભ વાક્યથી યુગલિકો પીડા પામે છે. તેમના વ્યવહારમાં ત્રણ નીતિનો પ્રયોગ થાય છે. (૧) હકાર દંડનીતિઃ - અપરાધી પ્રતિ "હા, આ શું કર્યું? આ ઉપાલંભ વાક્યરૂપ દંડ આપવાને 'હકાર' દંડનીતિ કહે છે. પ્રથમના પાંચ કુલકર પર્યત આ દંડનીતિથી જ વ્યવસ્થા જળવાઈ રહે છે. પછી તેનું ઉલ્લંઘન થવા લાગે છે. (૨) મકાર દંડનીતિ:- અપરાધી પ્રતિ 'મા કુરુ–આમ ન કરો" આવા ઉપાલંભ વાક્ય રૂ૫ દંડ આપવાને મકાર દંડનીતિ કહે છે. તેઓ સ્વલ્પ અપરાધ માટે હકાર અને મોટા અપરાધ માટે મકાર દંડનીતિનો પ્રયોગ કરે છે. મધ્યના પાંચ કુલકર પર્યત આ બંને દંડનીતિ ચાલુ રહે છે પછી તેનું પણ ઉલ્લંઘન થવા લાગે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
[ ૭૩ ]
(૩) ધિક્કાર નીતિ :- અપરાધી પ્રતિ 'તમને ધિક્કાર છે' આવા ઉપાલંભ વાક્યરૂપ દંડ આપવાને 'ધિક્કાર દંડનીતિ' કહે છે. અંતિમ પાંચ કુલકરો આ નીતિનો પ્રયોગ કરે છે. તેઓ અલ્પ અપરાધ માટે પહેલી, મધ્યમ અપરાધ માટે બીજી અને અત્યુત્કૃષ્ટ અપરાધ માટે ત્રીજી નીતિનો ઉપયોગ કરે છે.
કુલકર સંખ્યા - સમવાયાંગ સૂત્ર, ઠાણાંગ સૂત્રમાં ૭ કુલકર કહ્યા છે. અહીં ૧૫ કુલકરનો ઉલ્લેખ છે, પરંતુ તેમાં કોઈ વિરોધ નથી. સૂત્રની ગતિ વિચિત્ર હોય છે. કેટલાક ગ્રંથોમાં ઋષભદેવને છોડીને ૧૪ કુલકર પણ કહ્યા છે. ઋષભ દેવના રાજ્યાભિષેક પૂર્વે તેઓ કુલકર અવસ્થામાં રહ્યા હતા, તેથી અહીં તેઓને કુલકર કહ્યા છે. કુલકર આયુષ્ય :- પ્રથમ કુલકરનું આયુષ્ય પલ્યોપમના દસમા ભાગનું હતું. પછીના ૧૨ કુલકરનું આયુષ્ય અનુક્રમે એક બીજાથી ઓછું ઓછું અસંખ્યાતા પૂર્વનું અને ૧૪-૧૫મા કુલકરનું આયુષ્ય સંખ્યાતા પૂર્વનું હોય છે.
- ત્રીજા આરાના અંતિમ ત્રીજા ભાગના અંતિમ પલ્યોપમના આઠમા વિભાગમાં કુલકર થયા. અસત્કલ્પનાથી એક પલ્યોપમના ૪૦ ભાગ કલ્પીએ અને તેના આઠવિભાગ કરીએ, તો પ્રત્યેક વિભાગમાં પાંચ-પાંચ ભાગ આવે. પાંચ ભાગવાળા આઠમા વિભાગમાં બધા કુલકર થયા. તેમાં પહેલા કુલકરનું આયુષ્ય પલ્યોપમના દસમા ભાગનું છે. પલ્યોપમના ૪૦ ભાગ કહ્યા છે તેથી તેનો દસમો ભાગ કાઢવા દસથી ભાંગતા, ૪૦ + ૧૦ = ૪ ભાગ આવે. તેટલું આધ કુલકરનું આયુષ્ય જાણવું. પલ્યોપમના આઠમા વિભાગના ૪ ભાગમાં પ્રથમ કુલકર અને શેષ ૧ભાગમાં સર્વ કુલકર થયા. આ પાંચ ભાગવાળો પલ્યોપમનો આઠમો વિભાગ મિશ્રકાળ કહેવાય છે.
રષભદેવ સ્વામી જીવન વર્ણન :६४ णाभिस्स णं कुलगरस्स मरुदेवाए भारियाए कुच्छिसि एत्थ णं उसहे णामं अरहा कोसलिए पढमराया पढमजिणे पढमकेवली पढमतित्थयरे पढमधम्मवरचाउरंतचक्कवट्टी समुप्पज्जित्था । ભાવાર્થ :- નાભી કુલકરના મરુદેવા નામના ભાર્યાની કુક્ષીથી કૌશલિક(કોશલ દેશમાં અવતરિત) પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવળી, પ્રથમ તીર્થકર, પ્રથમ ધર્મવરચાઉરંતચક્રવર્તી, એવા ઋષભ અર્હત્ ઉત્પન્ન થયા. ६५ तए णं उसभे अरहा कोसलिए वीसं पुव्क्सक्सहस्साइं कुमारवासमज्झे वसइ, वसित्ता तेवढेि पुव्वसयासहस्साइं महारायवासमज्झे वसइ । तेवढेि पुव्वसयसहस्साई महारायवासमज्झे वसमाणे लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुयपज्जवसाणाओ, बावत्तरि कलाओ, चोसटुिं महिलागुणे, सिप्पसयं च
Page #136
--------------------------------------------------------------------------
________________
| ७४ ।
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
कम्माणं तिण्णिवि पयाहियाए उवदिसइ, उवदिसित्ता पुत्तसयं रज्जसए अभिसिंचइ, अभिसिंचित्ता तेसीइं पुव्वसयहस्साई महारायवासमज्झे वसइ,
वसित्ता जे से गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले, तस्स णं चित्तबहुलस्सणवमीपखेणं दिवसस्स पच्छिमे भागे चइत्ता हिरण्णं, चइत्ता सुवण्णं, चइत्ता कोसं, कोट्ठागारं, चइत्ता बलं, चइत्ता वाहणं, चइत्ता पुरं, चइत्ता अंतेउरं, चइत्ता विउलधण-कणगरयणमणिमोत्तियसंखसिलप्पवाल रक्तरयण-संतसार सावइज्जं विच्छड्डयित्ता, विगोवइत्ता दायं दाइयाणं परिभाएत्ता, सुदंसणाए सीयाए सदेव-मणुयासुराए परिसाए समणुगम्ममाणमग्गे ।
संखियचक्कियणंगलियमुहमंगलियपूसमाणगवद्धमाणग-आइक्खग लंखमंख- घंटियगणेहिं ताहिं इट्ठाहिं, कंताहिं, पियाहिं, मणुण्णाहिं, मणामाहिं, उरालाहिं, कल्लाणाहिं, सिवाहिं, धण्णाहिं, मंगल्लाहिं, सस्सिरियाहिं, हियय गमणिज्जाहिं, हिययपल्हायणिज्जाहिं, कण्णमणणिव्वुझ्करीहिं, अपुणरुत्ताहिं अट्ठसइयाहिं वग्गूहि अणवरयं अभिणंदंता य अभिथुणता य एवं वयासी- जय जय नंदा! जय जय भद्दा ! धम्मेणं अभीए परीसहोक्सग्गाणं, खंतिखमे भयभेरवाणं, धम्मे ते अविग्धं भवउ त्ति कटु अभिणंदंति य अभिथुणंति य । ભાવાર્થ - ત્યારપછી, તે કૌશલિક ઋષભ અહંતુ ૨૦ લાખ પૂર્વ પર્યત કુમારાવસ્થામાં રહ્યા, ૩ લાખ પૂર્વ પર્યત મહારાજ પદે (રાજા તરીકે) રહ્યા. ૩ લાખ પૂર્વ પર્યત મહારાજા પદ પર રહ્યા ત્યારે તેઓએ પ્રજાના હિત માટે લેખન કળા, ગણિત કળા વગેરે શકુનિરુત-પક્ષીઓની ભાષા પર્વતની ૭ર કળાઓ, ૬૪ મહિલા ગુણ-સ્ત્રીની કળાઓ અને સો શિલ્પ, આસિ મસિ અને કૃષિ આ ત્રણે ય કર્મ અર્થાત્ સર્વ પ્રજા હિતકારી કર્તવ્યો બતાવ્યા; બતાવીને સો પુત્રોનો રાજ્યાભિષેક કર્યો. પોતે મહારાજા રૂપે કુલ ૮૩ લાખ પૂર્વ પર્યત ગૃહવાસમાં રહ્યા.
ગૃહસ્થાવાસમાં રહીને ઋષભરાજા ગ્રીષ્મઋતુના પ્રથમ માસના પ્રથમ પક્ષમાં, ચૈત્ર વદ નોમના (१४२रातीशगहनोभ)ना हिवसन। पासा मागमा यांही, सोनु, नो, हा२, यतुरंगिणी सेना, सवाहिवाइनो, नगर, मंत:पुर, विपुल प्रभाएमांधन, सुवा, रत्न, मणि, मोती, शंण, टि, प्रवास, રક્તરત્ન વગેરે જગતના સારભૂત પદાર્થોનો ત્યાગ કરી, આ બધા પદાર્થો અસ્થિર છે તેથી તેને ત્યાજ્ય માનીને, પરિવારાદિને ધન વહેંચીને 'સુદર્શના' નામની શિબિકા પર આરૂઢ થયા ત્યારે દેવ, મનુષ્ય, અસુરો, તેમની સાથે ચાલ્યા.
શંખ વગાડનાર શંખિઓ, ચક્ર ફેરવનારા ચક્રીઓ, સોનાના હળને ગળામાં લટકાવનાર લાંગુલિકો
Page #137
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
૭૫ ]
મંગલમય શુભ વચન બોલનારા મુખ માંગલિકો, સ્તુતિ, બિરુદાવલી ગાનારા ભાટ ચારણો, પોતાના ખંભા ઉપર પુરુષોને બેસાડનારા વર્ધમાનકો, કથાકારો, વાંસ ઉપર ચઢીને ખેલ દેખાડનારા લંખો, ચિત્રપટ બતાવી આજીવિકા ચલાવનારા મંખો, ઘંટ વગાડનારા ઘંટિક પુરુષો વગેરે, ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોરમ, ઉદાર, કલ્યાણકારી, નિરુપદ્રવી, પવિત્ર, મંગલકારી, શબ્દાલંકાર-અર્થાલંકારયુક્ત, હૃદયગમ્ય, હૃદયને પ્રફુલ્લિત કરનારી, કાન તથા મનને શાંતિ દેનારી, પુનરુક્તિ દોષ રહિત, સેંકડો અર્થવાળી, વાણી વડે નિરંતર અભિનંદન કરતાં, સ્તુતિ, પ્રશંસા કરતાં અને તે નિંદા ! આનંદદાતા ! આપનો જય થાઓ. હે ભદ્રા! કલ્યાણકાર! આપનો જય થાઓ. આપ ધર્મના પ્રભાવથી પરીષહો અને ઉપસર્ગ સમયે નિર્ભય રહો. સિંહાદિ ભયને ભયાવહ તથા ઘોર, હિંસક પ્રાણી દ્વારા કરવામાં આવતા ઉપદ્રવોને ક્ષમાપૂર્વક સહન કરો, આપની ચારિત્રધર્મની આરાધના નિર્વિઘ્ન રહો. આ પ્રમાણે બોલતા વારંવાર પ્રભુનો સત્કાર અને સ્તુતિ પ્રશંસા કરતા હતા. ६६ तए णं उसभे अरहा कोसलिए णयणमाला-सहस्सेहिं पिच्छिज्जमाणे पिच्छिज्जमाणे एवं जहा उववाइए जाव आउलबोलबहुलं णभं करेंते विणीयाए रायहाणीए मज्झमज्झेणं णिग्गच्छइ, णिगच्छित्ता आसियसंमज्जियसित्तसुइकपुप्फोवयास्कलिय सिद्धत्थवणविउलरायमग्गं करेमाणे हयगयरहपहकरेण पाइक्क चङकरेण य मंद मंदयं उद्ध्यरेणुयं करेमाणे-करमाणे जेणेव सिद्धत्थवणे उज्जाणे, जेणेव असोगवस्पायवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवस्पायवस्स अहे सीयं ठवेइ, ठवित्ता सीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता सयमेवआभरणालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव चाहिं मुट्ठीहिं लोयं करेइ, करित्ता छटेणं भत्तेणं अपाणएणं आसाढ हिं णक्खत्तेणं जोगमुवागएणं उग्गाणं, भोगाणं राइण्णाणं, खत्तियाणं चाहिं सहस्सेहि सद्धिं एगं देवदूसमादाय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । ભાવાર્થ :- ત્યારપછી કૌશલિક ઋષભ અહંતુ નાગરિક જનોની હજારો નેત્રપંક્તિઓથી વારંવાર નિહાળાતા ઔપપાતિક સુત્ર વર્ણિત કોણિક રાજાના નિર્ગમનની જેમ વિનીતા રાજધાનીના મધ્યમ માર્ગથી નીકળ્યા. પહેલા સુગંધિત જળ છંટાયેલા, સાફ કરાયેલા, ફરી સુરભિ જળથી સિંચિત, અનેક જગ્યાએ પુષ્પો વડે સુશોભિત કરાયેલા સિદ્ધાર્થવન તરફ જતા રાજમાર્ગ ઉપર તેઓ ચાલ્યા. તે સમયે ઘોડા, હાથી, રથ, પાયદળ- સૈનિકોના ચાલવાથી જમીન ઉપર જામેલી ધૂળ ધીમે-ધીમે ઉપર ઊડી રહી હતી. તે પ્રમાણે ચાલતા તેઓ જ્યાં સિદ્ધાર્થવન ઉદ્યાન હતું, જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું, ત્યાં આવ્યા. અશોક વૃક્ષ નીચે શિબિકાને ઊભી રખાવી, શિબિકા ઊભી રહેતા ઋષભરાજા તેમાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને સ્વયં અલંકારો ઉતાર્યા. અલંકાર ઉતારીને સ્વયં ચાર મુષ્ટિઓ દ્વારા(ચતુર્મુષ્ટિક પ્રમાણ મસ્તકના) વાળ નો લોચ કર્યો અને ચોવિહાર છઠની તપસ્યા સહિત ઉત્તરાષાઢા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ થયો તે સમયે ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય કુળના ૪000 પુરુષો સહિત તથા દેવ પ્રદત્ત દિવ્ય વસ્ત્ર ગ્રહણ કરી,
Page #138
--------------------------------------------------------------------------
________________
૭૬
મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાનો પરિત્યાગ કરી, અલગાર બન્યા.
વિવેચન :
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
પ્રસ્તુત સૂત્રમાં આદિ તીર્થંકર ઋષભદેવ સ્વામીના જન્મ, ગૃહવાસ અને દીક્ષાનું વર્ણન છે. ૠષભદેવનો જન્મ :– નાભિ કુલકર અને મરુદેવા યુગલિક હોવા છતાં મિશ્રકાળના પ્રભાવે અનેક વર્ષોનું આયુષ્ય અવશેષ હતું ત્યારે, જયાં વિનીતા નગરી વસવાની હતી, તે ભૂમિ પર ઋષભદેવનો યુગલરૂપે જન્મ થયો. ૬૪ ઈન્દ્રોએ મેરુપર્વત પર પ્રભુનો જન્માભિષેક કર્યો.
ઋષભદેવના અપરનામો :– ઋષભદેવની વિવિધ વિશેષતાના કારણે તેમના અન્ય નામો પ્રચલિત થયાં છે. તે આ પ્રમાણે છે–
કૌશલિક :– કોશલ દેશની ભૂમિમાં જન્મ થયો હોવાથી પ્રભુ કૌશલિક નામથી પ્રસિદ્ધ થયા.
પ્રથમ રાજા ઃ– આ અવસર્પિણી કાળમાં ત્રીજા આરાના બે ભાગ અને ત્રીજા ભાગના તમ પલ્યોપમના આઠમા ભાગ પર્યંત રાજા-પ્રજા કે સ્વામી-સેવકના કોઈ ભેદ ન હતા. કુલકરના સમયમાં પણ રાજ્ય વ્યવસ્થા ન હતી. આ અવસર્પિણી કાળમાં અભિષેક કરાયેલા પ્રથમ રાજા ઋષભદેવ થયા.
પ્રથમ જિન ઃ– રાગ-દ્વેષને જિતે તે જિન કહેવાય. મોહનીયકર્મ સંપૂર્ણ ક્ષય પામે તે જિન. ૠષભદેવ સ્વામી ૧૦મા ગુણસ્થાનના અંત સમયે મોહનીયનો ક્ષય કરી, આ અવસર્પિણીના પ્રથમ જિન થયા.
વૃત્તિકારે જિનથી મન:પર્યવર્જિન ગ્રહણ કર્યા છે. તીર્થંકરો દીક્ષા લે તે સમયે જ તેમને મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઋષભ દેવ દીક્ષા ગ્રહણ કરી પ્રથમ મનઃપર્યવ જિન થયા અને દીક્ષા ગ્રહણ કરતાં પ્રથમ સાધુ થયા.
પ્રથમ કૈવળી :– ચાર ઘાતિ કર્મનો સર્વથા ક્ષય થાય ત્યારે તે જીવ કેવળી કહેવાય છે. ૧૨મા ગુણસ્થાનના અંતે જ્ઞાનાવરણીયાદિ ઘાતિ કર્મનો ક્ષય કરી ઋષભદેવ પ્રથમ કેવળી થયા.
પ્રથમ તીર્થંકર :– તીર્થંકર નામ કર્મના ઉદયે જીવ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચાર તીર્થની સ્થાપના કરે છે. તે તીર્થ સ્થાપકને તીર્થંકર કહે છે. ઉત્સર્પિણી કાળના અંતિમ તીર્થંકરના શાસન વિચ્છેદ પછી ભરતક્ષેત્રમાં શાસનનો અભાવ હતો, તેવા સમયે ઋષભદેવ સ્વામીએ શાસન સ્થાપી તીર્થ પ્રવર્તાવ્યું. તેથી તેઓ પ્રથમ તીર્થંકર કહેવાયા.
પ્રથમ ચક્રવર્તી :– જેમ ચક્રવર્તી ચારે દિશાના અંત પર્યંતનું રાજ્ય ભોગવે છે. તેથી તે ચાર્લરન્ત ચક્રવતી કહેવાય છે. તીર્થંકરો ચાર ગતિનો, ક્રોધાદિ ચાર કષાયનો અંત કરતા હોવાથી અથવા અંત એટલે અવયવ (અોડવવને સ્વએ પ– હેમચંદ્ર કોષ) દાનાદિ ચાર અવયવ જેના છે તેવા ધર્મ રાજ્ય, આત્મ રાજ્યનો ભોગવટો કરતાં હોવાથી, ચાતુરન્ત ચક્રવર્તી કહેવાય છે. તે સમયમાં ઋષભદેવ પ્રથમ ધર્મવર ચાતુરન્ત ચક્રવર્તી થયા.
Page #139
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
ઋષભદેવનો રાજ્ય શાસન કાળ -ઋષભદેવ સ્વામી ૨૦ લાખ પૂર્વના થયા ત્યારે ઇન્દ્રોએ ઋષભદેવનો રાજ્યાભિષેક કર્યો અને ઋષભદેવ રાજા બન્યા. ૩ લાખ પૂર્વ સુધી તેઓએ રાજ્યનું પાલન કર્યું. આ સમયે યુગલિક કાળ સંપૂર્ણ રીતે સમાપ્ત થવાનો હોવાથી ઋષભરાજાએ પ્રજાને કર્મભૂમિ યોગ્ય અનેક કળાઓ શીખવાડી, પુરુષોને ૭ર અને સ્ત્રીઓને ૬૪ કળા શીખવાડી.
સિપલયં:- ઋષભરાજાએ ૧૦૦ શિલ્પ શિખવાડવ્યા. તેમાં મૂળ પાંચ શિલ્પ છે. તે પ્રત્યેકના ૨૦-૨૦ પ્રકારો હોવાથી સો શિલ્પ થઈ ગયા. મુળ પાંચ શિલ્પ આ પ્રમાણે છે
(૧) કુંભકત શિલ્પઃ- કલ્પવૃક્ષ દ્વારા આહાર પ્રાપ્તિ દુર્લભ બની ત્યારે ઋષભરાજાએ રસોઈ બનાવવાના સાધન રૂપ પાત્ર અને તેમાં પ્રથમ ઘટ નિર્માણ રૂપ શિલ્પનો ઉપદેશ આપ્યો. (૨) ચિત્રકૃત શિલ્પ – કાળના પ્રભાવે ચિત્રાંગ કલ્પવૃક્ષો નાશ પામ્યા ત્યારે ઋષભરાજાએ ચિત્ર શિલ્પનો ઉપદેશ આપ્યો. (૩) લોહકત શિલ્પ- રાજ્યવ્યવસ્થા વિકસાવતા રાજ્ય-પ્રજાના રક્ષણ માટે ક્ષત્રિય વર્ગ ઊભો થયો. આ ક્ષત્રિયો પ્રજાની રક્ષા માટે હાથમાં હથિયારો રાખવા લાગ્યા. તે માટે ઋષભરાજાએ લોહશિલ્પનો ઉપદેશ આપ્યો. (૪) તંતવાય શિલ્પ – વસ્ત્રો આપનારા 'અનાગ્નેય કલ્પવૃક્ષો નાશ પામ્યા ત્યારે ઋષભરાજાએ તંતુવાય(વણાટ) શિલ્પનો ઉપદેશ કર્યો.
(૫) નાપિત શિલ્પ :- કાળ પ્રભાવથી તે સમયે યુગલિકોના રોમ-નખ વધવા લાગ્યા. નખાદિથી તેઓને વ્યાઘાત ન થાય તે હેતુથી ઋષભરાજાએ નાપિત શિલ્પનો ઉપદેશ આપ્યો.
ત્રાષભદેવન રાજ્ય વિભાજન :- ઋષભદેવે દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે રાજ્યના 100 વિભાગ કરી ૧૦૦ પુત્રોને વહેંચી આપ્યા હતા. સૂત્રગત પુરસ શબ્દ 28ષભરાજાને ૧૦૦ પુત્ર હોવાનું સૂચન કરે છે પરંતુ ઋષભદેવના વિવાહ સંબંધી કોઈ ઉલ્લેખ આગમોમાં નથી. ગ્રંથકારો ઋષભદેવના વિવાહનું વર્ણન કરતાં જણાવે છે કે પ્રભુ છ લાખ પૂર્વના થયા ત્યારે ઇન્દ્ર-ઇન્દ્રાણીઓએ ઋષભકુમારના વિવાહ સુમંગલા અને સુનંદા નામની બે કન્યા સાથે કરાવ્યા હતા. તેમાં સુમંગલા પ્રભુની સાથે જન્મેલી કન્યા હતી અને સુનંદા નામની કન્યા સાથે જોડલે જન્મેલા બાળપુરુષનું તાડફળ પડવાથી મૃત્યુ થયું અને એકલી થઈ ગયેલી કન્યાને નાભિકુલકરે ઋષભકુમારની પત્ની થશે તેમ કહી સ્વીકારી અને ત્યાર પછી યોગ્ય વયે ઋષભકુમાર સાથે તેના વિવાહ કરાવ્યા. 28ષભ રાજાને સુમંગલા દ્વારા જોડલે જન્મેલા ૯૯ પુત્ર અને એક પુત્રી-બ્રાહ્મી તથા સુનંદા દ્વારા બાહુબલી નામક એક પુત્ર અને સુંદરી નામક એક પુત્રી, એમ ૧૦૦ પુત્ર અને ૨ પુત્રી, કુલ ૧૦૨ સંતાનની પ્રાપ્તિ થઈ હતી.
દીક્ષા ગ્રહણ પૂર્વે ઋષભરાજાએ પોતાના રાજ્યના ૧૦૦ વિભાગ કરી પ્રત્યેક પુત્રનો એક-એક રાજ્ય પર રાજ્યાભિષેક કર્યો.
Page #140
--------------------------------------------------------------------------
________________
[
૭૮ ]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થાના + ૩ લાખ પૂર્વ રાજ્યાવસ્થાના = ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહી ઋષભરાજા દીક્ષા લેવા તત્પર બન્યા. વર્ષીદાન અને દીક્ષા યાત્રા - તીર્થકરો દીક્ષા ગ્રહણ કરે તે પૂર્વે વાર્ષિક દાન આપે છે. ત્રીજા આરાના કારણે યાચકોના અભાવમાં ઋષભરાજા પરિવારના લોકોને દાન આપી; સોનું, ચાંદી વગેરેનો ત્યાગ કરી; દેવો, અસુરો, મનુષ્યોના સમૂહથી ઘેરાયેલા; હજારો લોકોના અભિવાદન અને અભિનંદનને ઝીલતા સુદર્શના નામક શિબિકા દ્વારા સિદ્ધાર્થ નામના દીક્ષાવનમાં પહોંચ્યા. જયજય નંદાઃ જય જય ભદ્રા - નંદ એટલે આનંદ, સમૃદ્ધિ. અહીં નંદ શબ્દ સંબોધન સૂચક છે. હે સમૃદ્ધિ શાલિન ! હે આનંદ દાતા ! ભદ્રા એટલે કલ્યાણ કે કલ્યાણકારી. હે કલ્યાણકારી ! આપનો જય
થાઓ.
વહં મુકીર્દિ તો.... - સિદ્ધાર્થ વનમાં અશોકવૃક્ષ નીચે ઋષભરાજાએ સર્વાલંકારનો ત્યાગ કરી, ચાર મુષ્ટિ લોન્ચ કર્યો. પ્રથમ એક મુષ્ટિ દ્વારા દાઢી-મૂછના વાળોનું લુચન કર્યું. ત્રણ મુષ્ટિ પ્રમાણ માથાના વાળનું લુચન કર્યું. એક મુષ્ટિ પ્રમાણ વાળ હજુ મસ્તક પર શોભી રહ્યા હતા ત્યારે ઇન્દ્ર વિનંતી કરી કે મારા પર અનુગ્રહ કરી એક મુષ્ટિ કેશ રહેવા દો. પ્રભુએ તે વાત માન્ય કરી એક મુષ્ટિ પ્રમાણ વાળનું લંચન ન કર્યું. આ કારણથી સૂત્રમાં ચતુર્મુષ્ટિ લોચનું વિધાન છે. સામાન્ય નિયમ મુજબ સાધુઓ પંચમુષ્ટિ લોચ જ કરે છે.
દેવદુષ્ય :- તીર્થકરો દીક્ષા ગ્રહણ કરે તે સમયે ઇન્દ્ર પ્રભુના ડાબા ખભે વસ્ત્ર સ્થાપિત કરે છે. તે દેવદૂષ્ય કહેવાય છે. તીર્થકરો આ દેવદૂષ્યને પોતાના હાથે દૂર કરતા નથી અને જો સ્વયંમેવ પડી જાય, શરીર પરથી સરી જાય તો ઉપાડીને પાછું શરીર પર સ્થાપિત કરતા નથી.
રષભ દેવ સ્વામીની સંયમ સાધના :६७ उसभे णं अरहा कोसलिए संवच्छर साहियं चीवरधारी होत्था, तेण परं अचेलए । जप्पभिई च णं उसभे अरहा कोसलिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, तप्पभिई च णं उसभे अरहा कोसलिए णिच्चं वोसट्टकाए, चियत्तदेहे जे केइ उवसग्गा उप्पज्जंति, तं जहा- दिव्वा वा माणुसा वा तिरिक्खजोणिया वा पडिलोमा वा अणुलोमा वा तत्थ पडिलोमा- वेत्तेण वा जाव कसेण वा काए आउट्टेज्जा; अणुलोमा- वंदेज्ज वा जाव पज्जुवासेज्ज वा, ते सव्वे सम्मं सहइ खमइ तितिक्खइ अहियासेइ । ભાવાર્થ - કૌશલિક ઋષભ અહંતુ સાધિક એક વરસ સુધી વસ્ત્રધારી રહ્યા, ત્યારપછી નિર્વસ્ત્ર થયા. કૌશલિક ઋષભ અહંતુ જ્યારથી ગૃહસ્થાવસ્થાને ત્યાગી શ્રમણધર્મમાં પ્રવ્રજિત થયા ત્યારથી તેઓ વ્યુત્કૃષ્ટ
Page #141
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
| ७८
કાય- શરીર સંસ્કાર, શૃંગાર આદિ શોભારહિત, ત્યક્તદેહ- શરીર પ્રત્યેના મમત્વથી રહિત બનીને દેવ, મનુષ્ય, તિર્યચકૃત-નેતરની સોટી તથા ચામડાની ચાબુકથી મારવા રૂપ પ્રતિકૂળ ઉપસર્ગ અને વંદન, નમસ્કાર તથા પર્યાપાસના કરવા રૂપ અનુકૂળ ઉપસર્ગોને સહન કરતા હતા; ક્ષમા ભાવપૂર્વક ખમતા હતા; સ્વકર્તવ્ય માની નિર્જરાર્થે તિતિક્ષા કરતા હતા; વૈરાગ્યભાવપૂર્વક આનંદાનુભૂતિ સહિત સહન કરતા હતા; અર્થાત્ સંયમભાવોમાં અવિચલ રહેતા હતા. ६८ तए णं से भगवं समणे जाए, ईरियासमिए जाव पारिद्धावणिया समिए, मणसमिए, वयसमिए कायसमिए, मणगुत्ते, वयगुत्ते, कायगुत्ते, गुत्ते, गुतिदिए, गुत्तबंभयारी, अकोहे, अलोहे, संते, पसंते, उवसंते, परिणिव्वुडे, छिण्णसोए, णिरुवलेवे, संखमिव णिरंजणे, जच्चकणगं इव जायरूवे, आदरिसपडिभागे इव पागडभावे, कुम्मो इव गुत्तिदिए, पुक्खस्पत्तमिव णिरुवलेवे, गगणमिव णिरालंबणे, अणिले इव णिरालए, चंदो इव सोमदंसणे, सूरो इव तेयंसी, विहगो इव अपडिबद्धगामी, सागरो इव गंभीरे, मंदरो इव अकंपे, पुढवी विव सव्वफासविसहे, जीवो विव अप्पडिहयगइ । ભાવાર્થ - ત્યારપછી (દીક્ષા પછી) તેઓ ઉત્તમ શ્રમણ બન્યા- ઈસમિતિ આદિ પાંચે ય સમિતિથી યુક્ત, તેમજ મન, વચન અને કાયાની સમિતિ તથા ગુપ્તિથી યુક્ત, પૂર્ણનિયંત્રિત ગુપ્તેન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, ક્રોધાદિ કષાયોથી રહિત, શાંત, પ્રશાંત, અત્યંત શાંત, ઉપશાંત, પરીષહ, ઉપસર્ગ સમયે અવ્યાકુળ, પરમ શીતલીભૂત થઈ ગયા હતા. છિન્નસોત- સંસાર પ્રવાહ રહિત કે આશ્રવ રહિત અથવા શોકનું છેદન કરી, નિરુપલેપ થઈ ગયા હતા. તેઓ (૧) શંખ જેવા નિરંજન, (૨) જાત્યકનક જેવા નિખાલસ- સહજ स्वभावी (निर्भणयारित्री), (3) पंगत प्रतिनिटेवा प्रगट भावयुडत, (४) अयावा गुप्तेन्द्रिय, (५) भणपत्र ठेवा निर्द५, (G) शव निशांबी, (७) पवनवा निरालय, प्रमशीद (८) यंद्र सेवा सौभ्यशी, (C) सूर्य सेवा ते४स्वी, (१०) पक्षी ठेवा अप्रतिवद्ध विडारी, (११) साठेवा गंभीर, (१२) भंहपर्वत ठेवा , (१३) Yथ्वी ठेवा अनुग-प्रतिषसट सडिया अने (१४) જીવ જેવા અપ્રતિહત ગતિવાળા થયા. ६९ णत्थि णं तस्स भगवंतस्स कत्थइ पडिबंधे । से पडिबंधे चउव्विहे भवइ, तं जहा- दव्वओ, खित्तओ, कालओ, भावओ ।
दव्वओ- इह खलु माया मे, पिया मे, भाया मे, भगिणी मे, भज्जा मे, पुत्ता मे, धूया मे, णत्ता मे सुण्हा मे, सहिसयणा मे, सगंथसंथुया मे, हिरणं मे, सुवण्णं मे, कंसं मे, दूस मे, धणं मे, उवगरणं मे; अहवा समासओ सच्चित्ते वा अचित्ते वा, मीसए वा दव्वजाए; सेवं तस्स ण भवइ ।खित्तओ- गामे वा, णगरे
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
વા, अरणे वा, खेत्ते વા, વને વા, મેહે વા, अंगणे वा; एवं तस्स ण भवइ । હાલો- થોને વા, તવે વા, મુઠુત્તે વા, अहोरत्ते वा પવન્તુ વા, મારે વા, उऊए वा, अयणे वा, संवच्छरे वा, अण्णयरे वा दीहकालपडिबंधे; एवं तस्स ભવદ્ । માવો- જોઢે વા, માળે વા, માયાર્ વા, તોડ઼ે વા, મચ્છુ વા, હાલે વા, एवं तस्स ण भवइ ।
८०
ભાવાર્થ :- તે ભગવાનને કોઈપણ પ્રકારનો પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી (૪) ભાવથી.
દ્રવ્ય પ્રતિબંધ– આ મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બહેન છે. આ મારી પત્ની, મારા દીકરા, મારી દીકરી, મારી પૂત્રવધૂ, મારા પૌત્ર-દોહિત્ર, મારા મિત્ર છે. આ મારા સ્વજન અને સંબંધીઓ છે. આ સોનું, ચાંદી, ઉપકરણો આદિ મારા છે. અથવા સંક્ષેપમાં સચેત- સ્વજન, પશુ, દાસાદિ, અચેતસુવર્ણાદિ, મિશ્ર- અલંકાર સહિતના બળદાદિ મારા છે. તે સર્વ પ્રકારના મમત્વના પ્રતિબંધ રહિત હતા અર્થાત્ તેમાં આસક્ત ન હતા.
ક્ષેત્ર પ્રતિબંધ– તેઓને ગામ, નગર, અરણ્ય, ખેતર, ખળા-અનાજ રાખવાના સ્થાન, ઘર, આંગણા વગેરે પ્રતિ આસક્તિ ભાવ ન હતો.
કાળ પ્રતિબંધ– સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર તથા અન્ય કોઈપણ દીર્ઘકાળ પર તેઓને મમત્વ ભાવ ન હતો.
ભાવ પ્રતિબંધ– તેમને ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય વગેરે ન હતા.
७० से णं भगवं वासावास वज्जं हेमंतगिम्हासु गामे एगराइए, गरे पंचराइए, ववगयहाससोग- अरइ भयपरित्तासे, णिम्ममे णिरहंकारे लहुभूए अगंथे वासीतच्छणे अदुट्ठे चंदणाणुलेवणे अरत्ते, लेट्ठम्मि कंचणम्मि य समे, इहलोए परलोए य अपडिबद्धे, जीवियमरणे निरवकंखे, संसारपारगामी, कम्मसंगणिग्घायणट्ठाए अब्भुट्ठिए विहरइ ।
ભાવાર્થ :- તે ઋષભદેવ સ્વામી વર્ષાવાસ(ચાતુર્માસ) સિવાયના સમયમાં શિયાળા અને ઉનાળામાં ગામમાં એક રાત, નગરમાં પાંચ રાત નિવાસ કરતા હતા. હાસ્ય, શોક, અરિત, ભય તથા આકસ્મિક ભયથીરહિત, મમતારહિત, અહંકારરહિત, લઘુભૂત, બાહ્ય તથા આત્યંતર ગ્રંથિથીરહિત, કુહાડાથી કોઈ તેના શરીરની ચામડી ઉતારે તો તેના પર દ્વેષરહિત અને કોઈ ચંદનનો લેપ કરે તો તેના પ્રત્યે
રાગ(આસક્તિ)રહિત, પથ્થર અને સુવર્ણમાં સમાનભાવ રાખનારા, આ લોકમાં અને પરલોકમાં
Page #143
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
( ૮૧
|
અપ્રતિબદ્ધ અર્થાતુ આ લોકના અને દેવભવના સુખમાં તૃષ્ણારહિત, જીવન અને મરણની આકાંક્ષારહિત, સંસાર પાર કરવા અને કર્મ સંબંધનો વિચ્છેદ કરવા માટે અભ્યસ્થિત-પ્રયત્નશીલ બની વિચરણ કરતા હતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન ઋષભદેવના છપસ્થીકાળનું, સંયમ સાધનાનું વર્ણન છે. વોરકુwાપ:- વ્યસૂકાય. ભગવાને દીક્ષા લીધી ત્યારથી તેઓ વિસર્જિત કાયાવાળા અર્થાત્ સ્નાન, વિભૂષા, વાળ સમારવા, નખાદિને સંસ્કારિત કરવા રૂપ શરીરની સાર સંભાળના ત્યાગી હતા. વિચારે – ત્યક્ત દેહ. શરીર પરના મમત્વને તેઓએ ત્યાગી દીધું હતું. તેથી ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ હતા. અન્ય દ્વારા થતી અનુકૂળતા અને પ્રતિકૂળતાને સમભાવે સહન કરતા હતા. ૩વસT:- ઉપસર્ગ એટલે ઉપદ્રવ. દેવ, મનુષ્ય, તિર્યંચો દ્વારા જે ઉપદ્રવો કરવામાં આવે તેને ઉપસર્ગ કહે છે. તેમાં કેટલાક અનુલોમ = અનુકૂળ હોય અને કેટલાક પ્રતિલોમ = પ્રતિકૂળ હોય છે. અનુકૂળ ઉપસર્ગો– રાગાત્મક ઉપદ્રવો, જીવને ગમે તેવા સુખદાયી ઉપદ્રવોને અનુકૂળ ઉપસર્ગ કહે છે. જેમ કે કોઈ વંદન કરે, માન-સન્માન કરે વગેરે. પ્રતિકૂળ ઉપસર્ગો- દ્વેષાત્મક ઉપદ્રવો. જીવને ન ગમે તેવા દુઃખદાયી ઉપદ્રવોને પ્રતિકૂળ ઉપસર્ગ કહે છે. જેમ કે માર પડવો વગેરે. ભગવાન આ ઉપસર્ગોને શાંતિપૂર્વક સહન કરતા હતા. તેને માટે સૂત્રકારે ચાર શબ્દનો પ્રયોગ કર્યો છે.
સહ-કોઈપણ પ્રકારના ભય વિના સહન કરવું, હમ ઉપસર્ગ તથા તેના કર્તા પ્રત્યે ક્રોધ કર્યા વિના ક્ષમાભાવપૂર્વક સહન કરવું, ખમવું. રિતિભા ઉપસર્ગના સમયે દીન બનતા ન હતા. અદીન ભાવે સહન કરતા હતા. દિયારે- ઉપસર્ગ સમયે વિચલિત થતાં નહીં. અવિચલ ભાવે વૈર્ય અને પ્રસન્નતા પૂર્વક સહન કરતા હતા.
ભગવાન સંયમ સ્વીકાર પછી રાગ-દ્વેષથી રહિત ભાવે સમિતિ-ગુપ્તિનું પાલન કરતા હતા.
સમિતિ- સમિતિઃ સાચવ પ્રવૃત્ત | ગમનાદિ ક્રિયાઓની સમ્યક પ્રવૃત્તિને સમિતિ કહે છે. ઈસમિતિ- સમ્યક રીતે ગમનાગમનની પ્રવૃત્તિ. ભાષા સમિતિ-હિત, મિત, મૃદુ, નિરવદ્યાદિ ભાષા
બોલવી, એષણા સમિતિ- નવકોટિ વિશુદ્ધ આહાર, વસ્ત્રાદિનું ગ્રહણ કરવું. આદાન ભંડમત નિખેવણા સમિતિ-વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણોને ઉપયોગપૂર્વક, લેવા, જોઈને પોંજીને મૂકવા. ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ સિંઘાણ પરિઠાવણિયા સમિતિ- મળ, મૂત્ર, કફ, મેલ, નાકની લીંટ વગેરેનો જીવ જંતુ રહિત સ્થાનમાં ત્યાગ કરવો.
મન, વચન, કાયાની સમ્યપ્રવૃત્તિને મનસમિતિ વગેરે કહે છે. અહીં વચન સમિતિનો સમાવેશ ભાષા સમિતિમાં, કાય સમિતિનો સમાવેશ ઈર્યાસમિતિ વગેરેમાં થઈ જાય છે છતાં તેનું મહત્વ અને આદર પ્રદર્શિત કરવા સમિતિરૂપે કથન કરવામાં આવ્યું છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
| ૮૨ |
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
તીર્થંકર પરમાત્માને વસ્ત્ર પાત્રાદિનો અભાવ હોવાથી ત્રીજી સમિતિ સંભવે નહીં પરંતુ દેવદૂષ્યની અપેક્ષાએ તે સમજવી. ગુપ્તિ - મન, વચન, કાયાનો નિરોધ તે મનોગુપ્તિ વગેરે કહેવાય છે. સમિતિ-ગુપ્તિ તફાવત :
પ્રવૃત્તિ: સતિયોગસાવૃત્તિનિરોષણાજુ : I સમિતિ સમ્પ્રવૃત્તિરૂપ છે જ્યારે ગુપ્તિ અસ–વૃત્તિના નિરોધ રૂપ છે. ભગવાનની ચૌદ ઉપમાઓ - ભગવાનની ઉચ્ચ પ્રકારની સાધક દશાનું વર્ણન સૂત્રકારે ચૌદ ઉપમા દ્વારા કર્યું છે. યથા(૧) સંમિશિન - શંખ શ્વેત હોય છે તેમ જીવને મલિન કરનાર કર્મોનો નાશ કરી પ્રભુ વિશુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા હતા. (૨) ગન્દરમિવ ગાયકવે - જાત્યકનક = શુદ્ધ સુવર્ણ. વિશોધિત, અન્ય કુધાતુઓથી અમિશ્રિત, ઉત્તમ સુવર્ણ જાત્યકનક કહેવાય છે તેમ પ્રભુ જાત રૂ૫ = રાગાદિ વિભાવ રહિત, નિર્મળ અને નિર્દોષ
સ્વરૂપ રમણતા રૂપ ચારિત્રના પ્રતિપાલક હતા. (૩) આરસમાજે રૂપાનમાવે - જે વસ્તુ જેવી હોય તેવું જ અરિસામાં પ્રતિબિંબ પડે છે તેમ ભગવાન અનિગૂહિત અભિપ્રાયવાળા અર્થાત્ માયાકપટ રહિત હતા. આંતરિક ભાવાનુસાર તેઓનો બાહ્ય વ્યવહાર હતો. (૪) ઉો વ ગુલિપ – જેમ કાચબો પોતાના ચાર પગ અને ગરદન આ પાંચ અવયવને પોતાની ઢાલમાં સંગોપિત કરી પોતાનું રક્ષણ કરે છે, તેમ ભગવાન પાંચે ય ઇન્દ્રિયોને વિષયોથી ગોપવતા હતા અર્થાત્ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત ન હતા. (૫) પુરપનિવવિવે:- કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી સંવર્ધિત થાય છે પરંતુ તે કાદવથી અને પાણીથી નિર્લેપ રહે છે. તેમ ભગવાન સ્નેહરૂપ લેપથી રહિત હતા. (૬) અનિવરિdવો - આકાશને જેમ કોઈ સહારો હોતો નથી, તે આલંબન રહિત હોય છે તેમ ભગવાન કુળ, ગામ વગેરેની નિશ્રાથી રહિત હતા. (૭) ળિને ફુવ વિITE:- વાયુ કોઈપણ સ્થાનના પ્રતિબંધ વિના સર્વત્ર વિચરણ કરે છે તેમ ભગવાન કોઈ એક ઘરમાં બંધાયેલા ન હતા. વસ્તી વગેરેમાં મમત્વ રહિત અપ્રતિબંધ વિહારી હતા. (૮) વો રુવ સોમવંશ – ચંદ્રનું દર્શન સર્વને પ્રિય છે, મન અને નેત્રને આલ્હાદકારી હોય છે તેમ ભગવાન સૌમ્ય સ્વરૂપી હતા. સર્વ જીવને આનંદ આપનાર હતા.
Page #145
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
[ ૮૭ ]
૯) સૂરો રૂવ તેવલી - સૂર્ય પોતાના તેજથી નક્ષત્રાદિના તેજને હરે છે તેમ ભગવાન અન્યતીર્થિકોના તેજને હરી લેતા હતા. (૧૦) વિહોવ અપડવાની – પક્ષી કોઈપણ જાતના બંધન વિના સર્વત્ર ઉડે છે તેમ ભગવાન સર્વત્ર વિચરતા હતા. કર્મક્ષય માટે કોઈની અપેક્ષા રાખ્યા વિના સ્વબળે અનાર્ય દેશોમાં પણ વિચરતા હતા. (૧૧) સી ફેવ મીર:- સમુદ્ર અગાધ-અતલસ્પર્શી હોય છે. તેમ ભગવાન પણ ગંભીર હતા. તેના અનંતજ્ઞાનનો તાગ પામી શકાતો નહીં. તેમના અભિપ્રાયને કોઈ જાણી શકતા નહીં અથવા ભગવાન નિરૂપમ જ્ઞાની હોવાથી અન્યના દુશ્ચરિત્રો જાણવા છતાં, હર્ષ-શોકાદિના કારણોના સર્ભાવમાં પણ હર્ષાદિથી રહિત હતા. (૧૨) મંદો રૂવ કરે - મંદર પર્વત ભયંકર આંધીમાં, કલ્પાંતકાલીન સંવર્તક વાયરાથી પણ અકંપ રહે છે, અડોલ રહે છે તેમ ભગવાન ભયંકર ઉપસર્ગ પરીષહ સમયે અડોલ રહેતા હતા. (૧૩) પુદ્રવી રવ સંધ્યાવસરે – પૃથ્વી તેના પર થતાં સારા-નરસા સર્વ સ્પર્શને, સર્વ ક્રિયાઓને સહન કરે છે તેમ ભગવાન અનુકૂળ-પ્રતિકૂળ સ્પશોને સહન કરતા હતા. (૧૪) નીવો સવ પડિહાફ - જીવની ગતિ અપ્રતિબદ્ધ હોય છે. પર્વત, સમુદ્ર કે લોક ગત કોઈપણ પદાર્થ તેની ગતિને રોકી શકતા નથી તેમ ભગવાન પણ અન્યતીર્થિકો, પાખંડીઓથી પ્રતિઘાત પામતા ન હતા. પ્રતિબંધ – 'આ મારું છે' તેવો ભાવ જ બંધનરૂપ છે. આ મમકાર જ જીવને સંસારમાં જકડી રાખે છે, માતા, પિતાદિ કુંટુંબીજનો તથા ધન-ધાન્યાદિ દ્રવ્ય પ્રત્યેના મમત્વ ભાવને દ્રવ્ય પ્રતિબંધ, ગામાદિ ક્ષેત્ર પ્રત્યેના મમત્વભાવને ક્ષેત્રપ્રતિબંધ, દિવસ-રાત્રિ વગેરે કાળ પ્રત્યેના મમત્વભાવ તે કાળપ્રતિબંધ કહે છે. જેમ કે આ ઋતુ જ મને અનુકુળ છે, વગેરે. ક્રોધ, માન, હાસ્ય વગેરે દૂષિત ભાવોને ત્યાગે નહીં તે ભાવપ્રતિબંધ છે. ભગવાન ચારે પ્રકારના પ્રતિબંધથી રહિત હતા. નીવિયમરણિરવ -જીવન-મરણની આકાંક્ષાથી રહિત હતા. ઇન્દ્રો, રાજાઓ આદિ પૂજા-સત્કાર કરે છે, તો વધુ જીવું, તેવી જીવનની અભિલાષા તથા પરીષહ-ઉપસર્ગ સમયે જલદી મરણ પામું તો આપત્તિઓથી મુક્તિ મળે' તેવી મૃત્યુની આકાંક્ષાથી રહિત હતા. જીવન અને મરણ બંને પ્રત્યે તેમને સમદષ્ટિ હતી.
આ રીતે ભગવાન 1000 વર્ષ સુધી કર્મના ક્ષય અર્થે સંયમનું પાલન કરતા વિચરતા રહ્યા. 2ષભદેવ સ્વામીને કૈવલ્યજ્ઞાન :
७१ तस्सणं भगवंतस्स एएणं विहारेणं विहरमाणस्स एगे वाससहस्से विइक्कते समाणे पुरिमतालस्स णगरस्स बहिया सगडमुहंसि उज्जाणंसिणिग्गोहवस्पायवस्स
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
अहे झाणंतरियाए वट्टमाणस्स फग्गुणबहुलस्स इक्कारसीए पुव्वण्हकालसमयंसि अट्ठमेणं भत्तेणं अपाणएणं उत्तरासाढा-णक्खत्तेणं जोगमुवागएणं अणुत्तरेणं णाणेणं, दंसणेणं, अणुत्तरेणं चरित्तेणं, अणुत्तरेणं तवेणं बलेणं वीरिएणं आलएणं, विहारेणं, भावणाए, खंतीए, मुत्तीए तुट्ठीए, अज्जवेणं, मद्दवेणं, लाघवेणं, सुचरियसोवचियफल-णिव्वाणमग्गेणं अप्पाणं भावेमाणस्स अनंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुण्णे केवलवस्णाणदंसणे समुप्पण्णे;
८४
जिणे जाए केवली सव्वण्णू सव्वदरिसी सणेरइयतिरिक्णरामरस्स लोगस्स पज्जवे जाणइ पास, तं जहा आगई गई ठिइं चवणं उववायं भुत्तं कडं पडिसेवियं आवीकम्मं रहोकम्मं; तं तं कालं मणवयकाइए जोगे एवमादी जीवाण वि सव्वभावे, अजीवाण वि सव्वभावे, मोक्खमग्गस्स विसुद्धतराए भावे जाणमाणे पासमाणे; एस खलु मोक्खमग्गे ममं अण्णेसिं च जीवाणं हिक्सुहणिस्सेयसकरे, सव्वदुक्खविमोक्खणे, परमसुहसमाणणे भविस्सइ ।
-
ભાવાર્થ :- આ પ્રમાણે વિચરણ કરતાં ભગવાનને એક હજાર વર્ષ પૂરા થયા, ત્યારે પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં, વટવૃક્ષની નીચે, ધ્યાનાંતરિકામાં વર્તતા, ફાગણ વદ એકાદશીના દિવસે, દિવસના પૂર્વ ભાગમાં; ચૌવિહારા અક્રમ તપની આરાધનામાં; ચંદ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રના योगभां; सर्वोत्तम ज्ञान, दर्शन, यारित्र, तप, जण, वीर्यथी युक्त; निर्घोष स्थानमां आवास खाने विहार डरता; महाव्रत संबंधी उत्तम भावना भावतां; क्षमा, निष्परिग्रहता, संतोष, सरणता, प्रेभणता, लघुता આદિ ગુણોને ધારણ કરતાં; સચ્ચારિત્રની વૃદ્ધિ થતાં(પુષ્ટિ થતા) અને તેનાં ફળ સ્વરૂપે નિર્વાણમાર્ગમાં आत्माने भावित डरता; अनंत, अनुत्तर, निर्व्याघात, निरावरण, संपूर्ण, प्रतिपूर्ण, श्रेष्ठ देवणज्ञान खने કેવળદર્શન ઉત્પન્ન થયું. પ્રભુ જિન, કેવળી, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા. તેઓ નરક, તિર્યંચ, મનુષ્ય અને हेवलोडनी सर्व पर्यायोना ज्ञाता थया. यथा - तेखो कवोनी जागति, गति, स्थिति, उपपात, भुडत, त અને સેવિત, પ્રગટ તથા ગુપ્ત કાર્યોને તેમજ તે કાળે વર્તતા મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિ ઇત્યાદિ જીવોના સર્વ ભાવોને અને અજીવ દ્રવ્યના સર્વ ભાવોને જાણવા લાગ્યા. મોક્ષમાર્ગના વિશુદ્ધતર ભાવોને જાણતા અને જોતા તેઓને જણાયું કે આ મોક્ષમાર્ગ મારા માટે અને અન્ય જીવો માટે હિતકારી, સુખકારી, કલ્યાણકારી થશે; સર્વ દુઃખોથી મુક્ત કરાવનાર, પરમ સુખ આપનાર અને આનંદદાયક થશે. ७२ तए णं से भगवं समणाणं णिग्गंथाणं पंच महव्वयाइं सभावणाई, छच्च जीवणिकाए धम्मं देसमाणे विहरइ; तं जहा - पुढविकाइए जव तस्सकाइए, तहेव भावणागमेणं पंच महव्वयाइं सभावणगाई भाणियव्वाइं ।
ભાવાર્થ :- ત્યારપછી ભગવાન શ્રમણોને-નિગ્રંથ નિગ્રંથીઓને ભાવનાસહિત પાંચ મહાવ્રત તથા છ
Page #147
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
( ૮૫ |
કાયના જીવોનું સ્વરૂપ દર્શાવતો ઉપદેશ આપતા વિચરવા લાગ્યા. તે પૃથ્વીકાયાદિ જીવનિકાય તથા ભાવના સહિત પાંચ મહાવ્રતોનું વિસ્તૃત વર્ણન આચારાંગ સૂત્ર પ્રમાણે જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કૈવલ્ય પ્રાપ્તિ પૂર્વેની અવસ્થા, કૈવલ્ય સ્વરૂપ અને તેના ફળનું કથન છે. ફારિયા:- શુક્લ ધ્યાનના ચાર ભેદ છે. (૧) પ્રથકૃત્વ વિતર્ક સવિચાર (૨) એકત્વવિતર્ક અવિચાર (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ (૪) બુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ. તેમાંથી મારબ્ધધ્યાનસ્થ સમાપ્તિપૂર્વાના
ન્માનિત્યર્થ |–વૃત્તિ. આદિના બે ભેદની સમાપ્તિ અને પછીના બે ભેદની હજુ પ્રાપ્તિ થઈ ન હોય, તેની વચ્ચેની અવસ્થાને ધ્યાનાંતરિકા કહે છે.
કેવળજ્ઞાન પ્રાપ્તિ પૂર્વેની અવસ્થા :- કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે કેવળજ્ઞાનની અત્યંત નજીક પહોંચી ગયેલા જીવના જ્ઞાનાદિ અનુત્તર હોય છે. અરે બાળાં – અનુત્તર જ્ઞાનથી. ક્ષપક શ્રેણી પર આરૂઢ જીવને નિશ્ચિતરૂપે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૨મા ગુણસ્થાનના અંતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મનો ક્ષય થાય છે. તેની સમીપનું જ્ઞાન તે અનુત્તર જ્ઞાન કહેવાય છે. અનુત્તરતિ-
ક્ષ ણિપ્રતિપન્નત્વેન વત્તાસનત્વેન પરમવિશુદ્ધપછાતવેન નવિદતે સત્તર પ્રધાનમપ્રવર્તિ-વૃત્તિ. ક્ષપકશ્રેણીને પ્રાપ્ત, કેવળજ્ઞાનની આસન(સમીપ) પરમ વિશુદ્ધ પદ પ્રાપ્ત થવાથી, તેમજ જેની પછી તેવા ઉત્કૃષ્ટ સ્વરૂપવાળું જ્ઞાન ન હોય તેને અનુત્તર કહે છે તેવા અનુત્તર, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વગેરેની પરાકાષ્ટા દ્વારા આત્માને ભાવિત કરતા કેવળજ્ઞાનદર્શન પ્રગટ થાય છે. કેવળજ્ઞાન-કેવળદર્શનનો અર્થ :- સામાન્યવિશેષોમાભશે રેયવસ્તુનિ જ્ઞાનં વિશેષાવનોધરુપ, વર્ણન સામાન્યાવવોયરુપતિ - જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ. લોકાલોકના સામાન્ય વિશેષ ઉભયાત્મક શેય વસ્તુનો વિશેષરૂપે અવબોધ કરનારું, વિશેષરૂપે નિશ્ચય કરનારું જ્ઞાન અને સામાન્યરૂપે વસ્તુને જાણનારું દર્શન કહેવાય છે. કેવળજ્ઞાન-કેવળદર્શન સર્વ પદાર્થને જાણે છે. કેવળજ્ઞાન વડે વસ્તુના વિશેષ ગુણધર્મો અને કેવળ દર્શન વડે વસ્તુના સામાન્ય ગુણધર્મો જણાય છે. કેવળજ્ઞાન નિરાવરણ હોવાથી તેમના જ્ઞાન ઉપયોગ સમયે સામાન્ય અને દર્શન ઉપયોગ સમયે વિશેષ ગુણધર્મો પણ પ્રકાશિત થઈ જાય છે પણ જ્ઞાનમાં વિશેષ ગુણધર્મની અને દર્શનમાં સામાન્ય ગુણધર્મની પ્રધાનતા રહે છે.
કેવળજ્ઞાન-દર્શનનું સ્વરૂપ - સૂત્રકારે કેવળજ્ઞાન-દર્શનનું સ્વરૂપ સમજાવવા અનેક વિશેષણોનો પ્રયોગ કર્યો છે. અનંત- આ કેવળજ્ઞાન-દર્શન અવિનાશી હોવાથી અનંત છે. અનુત્તર- સર્વોત્તમ-સર્વોત્કૃષ્ટ હોવાથી અનુત્તર છે. નિર્ચાઘાત- તે દિવાલાદિ દ્વારા અપ્રતિહત છે માટે નિર્વાઘાત છે. નિરાવરણ– કર્મરૂપી આવરણનો સર્વથા ક્ષય થવાથી નિરાવરણ છે. કુસ્ન- મૂર્ત-અમૂર્ત સકલ અર્થને ગ્રહણ કરતું હોવાથી સ્ત્ર છે. પ્રતિપુર્ણ ચંદ્રની જેમ પોતાના સર્વ અંશોથી પૂર્ણ હોવાથી પરિપૂર્ણ છે. કેવળ
Page #148
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
શ્રી જતીપ પ્રાપ્તિ સૂત્ર
અસહાય- અન્ય જ્ઞાનાદિની સહાય રહિત હોવાથી કેવળ અને વર એટલે શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રભુને પ્રગટ થયું. કેવળજ્ઞાન-દર્શનન ફળ – કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્તિના ફળ સ્વરૂપે જીવ સમસ્ત પદાર્થના જ્ઞાતાદષ્ટા બની જાય છે. તો રૂપ -દેવ, નારકી, તિર્યંચ, મનુષ્યથી યુક્ત પંચાસ્તિકાયાત્મક ક્ષેત્રના અર્થાતુ લોકના અને ઉપલક્ષણથી અલોકની સર્વ અવસ્થાઓના હાથમાં રહેલા આમળાની જેમ જ્ઞાતાદષ્ટા થઈ જાય છે.
તેની ગતિ, આગતિ, ચ્યવન પ્રતિસેવનાદિ-મૈથુનાદિને જાણે અને જૂએ છે. તેઓ માટે કોઈ વસ્તુ રહસ્યમય રહેતી નથી.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેઓ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ તેમજ છ કાયનું સ્વરૂપ લોકો સમક્ષ પ્રગટ કરે છે. બાષભદેવ સ્વામીની સંઘ સંપદાદિ :७३ उसभस्सणं अरहओ कोसलियस्स चउरासीइं गणा चउरासीइं गणहरा होत्था। ભાવાર્થ - કૌશલિક ઋષભ દેવ તીર્થકરને ઉત્કૃષ્ટ ૮૪ ગણ અને ૮૪ ગણધર હતા. ७४ उसभस्स णं अरहओ कोसलियस्स उसभसेणपामोक्खाओ चुलसीइं समण साहस्सीओ उक्कोसिया समणसंपया होत्था । ભાવાર્થ - કૌશલિક ઋષભ અને ઋષભસેન પ્રમુખ ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦(ચોર્યાસી હજાર) શ્રમણોની સંપદા હતી. | ७५ उसभस्सणं अरहओ कोसलियस्स बंभीसुंदरीपामोक्खाओ तिण्णि अज्जियासयसाहस्सीओ उक्कोसिया अज्जियासंपया होत्था । ભાવાર્થ - કૌશલિક ઋષભ અહને બ્રાહ્મી-સુંદરી પ્રમુખ ઉત્કૃષ્ટ ૩,૦૦,૦૦૦(ત્રણ લાખ) આર્યાઓની સંપદા હતી. ७६ उसभस्सणं अरहओ कोसलियस्स सेज्जंसपामोक्खाओ तिण्णि समणोवासगसयसाहस्सीओ पंच य साहस्सीओ उक्कोसिया समणोवासगसंपया होत्था ।। ભાવાર્થ :- કૌશલિક ઋષભ અહંને શ્રેયાંસપ્રમુખ ઉત્કૃષ્ટ ૩,૦૫,૦૦૦(ત્રણ લાખ પાંચ હજાર) શ્રાવકોની સંપદા હતી.
Page #149
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
| ८७
|७७ उसभस्सणं अरहओ कोसलियस्स सुभद्दापामोक्खाओ पंच समणोवासियासयसाहस्सीओ चउपण्णं च सहस्सा उक्कोसिया समणोवासिया संपया होत्था । भावार्थ :- शमिम महतने सुभद्राप्रभुम उत्कृष्ट ५,५४,०००(पांय सा योपन १२) શ્રાવિકાઓની સંપદા હતી.
७८ उसभस्स णं अरहओ कोसलियस्स अजिणाणं जिणसंकासाणं, सव्वक्खरसण्णिवाईणं, जिणो विव अवितहं वागरमाणाणं चत्तारि चउद्दसपुव्वीसहस्सा अट्ठमा य सया उक्कोसिया चउदसपुव्वी संपया होत्था । ભાવાર્થ - કૌશલિક ષભ અહંતને જિન નહીં પણ જિન સરીખા, સર્વાક્ષર સન્નિપાતિ, (સર્વઅક્ષરોના સંયોગોના જ્ઞાતા), જિનેશ્વરની જેમ જ યથાર્થ અર્થના પ્રરૂપક, ઉત્કૃષ્ટ ૪,૪૦૦(ચાર હજાર ચારસો) ચૌદપૂર્વીની સંપદા હતી. ७९ उसभस्स णं अरहओ कोसलियस्स णव ओहिणाणिसहस्सा उक्कोसिया ओहिणाणि संपया होत्था । भावार्थ :- शिबि मतने 6ष्ट ५,०००(नव 3%8२) मयिनीनी संप ती. ८० उसभस्सणं अरहओ कोसलियस्स वीसं जिणसहस्सा, वीसं वेठव्वियसहस्सा छच्च सया उक्कोसिया विउलमइसहस्सा छच्च सया पण्णासा, बारस वाईसहस्सा छच्च सया पण्णासा । भावार्थ :- औशनि *षम मतने उत्कृष्ट २०,०००(वीस 1२) वणीनी संपहाडती.
કૌશલિક ઋષભ અહંતને ઉત્કૃષ્ટ ૨૦,૬00(વીસ હજાર છસો) વૈક્રિય લબ્ધિવાળા, ૧૨,૫૦(બાર હજાર છસો પચ્ચાસ) વિપુલમતિ મન:પર્યવજ્ઞાની અને ૧૨,૫૦(બાર હજાર છસો પચાસ) વાદી હતા. ८१ उसभस्स णं अरहओ कोसलियस्स गइकल्लाणाणं, ठिइकल्लाणाणं, आगमेसि-भद्दाणं, बावीसं अणुत्तरोक्वाइयाणं सहस्सा णव य सया उक्कोसिया अणुत्तरोववाइय-संपया होत्था । ભાવાર્થ :- કૌશલિક ઋષભ અહંતને કલ્યાણ ગતિવાળા, કલ્યાણ સ્થિતિવાળા, આગામી ભવ-દેવ ભવ પછીના મનુષ્યભવમાં કલ્યાણ થવાનું છે, તેવા ર૨,૯૦૦(બાવીસ હજાર નવસો) અનુત્તરોપપાતિક દેવોમાં ઉત્પન્ન થનારાઓની સંપદા હતી.
Page #150
--------------------------------------------------------------------------
________________
[ ૮૮
શ્રી જંબડીપ પ્રજ્ઞપ્તિ સત્ર
८२ उसभस्स णं अरहओ कोसलियस्स वीसं समणसहस्सा सिद्धा, चत्तालीसं अज्जिया-सहस्सा सिद्धा, सट्टि अंतेवासीसहस्सा सिद्धा । ભાવાર્થ :- કૌશલિક ઋષભ અહંતના ૨૦,000(વીસ હજાર) શ્રમણો, ૪0,000 (ચાલીસ હજાર) આર્યાઓ, સર્વ મળી ૬૦,૦૦૦(સાઠ હજાર) જીવો સિદ્ધ થયા. ८३ अरहओ णं उसभस्स बहवे अंतेवासी अणगारा भगवंतो- अप्पेगइया मास- परियाया, एवं जहा उववाइए सच्चेव अणगास्वण्णओ जाव उ8जाणू अहोसिरा झाणकोट्ठोवगया संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरति । ભાવાર્થ -ઋષભ અહંના ઘણા અંતેવાસી અણગાર ભગવંતોમાંથી કેટલાક એક માસની દીક્ષા પર્યાયવાળા હતા વગેરે વર્ણન ઉવવાઈસૂત્ર પ્રમાણે જાણવું યાવત ઊર્ધ્વ જાનુ, અધોશિર ધ્યાનકોષ્ઠોપગત સાધુઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. ८४ अरहओ णं उसभस्स दुविहा अंतकरभूमी होत्था, तं जहा- जुगंतकरभूमी यपरियायतकस्भूमी य, जुगंतकरभूमी जाव असंखेज्जाइं पुरिसजुगाइं परियायतकरभूमि अंतोमुहुत्तपरियाए अंतमकासी । ભાવાર્થ:- ઋષભ અહતની અંતકર ભૂમિ-કર્મોનો અંત કરનાર મોક્ષગામી જીવનો કાળ બે પ્રકારનો છે. (૧) યુગાન્તકરભૂમિ અને (૨) પર્યાયાન્તકરભૂમિ. યુગાન્તકરભૂમિ- તેમના મોક્ષ પ્રાપ્ત શિષ્યોની પરંપરા અસંખ્યાત પુરુષ પરંપરા સુધીની હતી અને પર્યાયાન્તકરભૂમિ-તેમના કેવળજ્ઞાન પર્યાય પછી મોક્ષ માર્ગ શરૂ થવાનો કાળ અંતર્મુહૂર્તનો હતો. | ८५ उसभेणं अरहा पंच उत्तरासाढे अभीइ छडे होत्था, तं जहा- उत्तरासाढाहिं चुए, चइत्ता गब्भं वक्कते, उत्तरासाढाहिं जाए, उत्तरासाढाहिं रायाभिसेयं पत्ते, उत्तरासाढाहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, उत्तरासाढाहिं अणंते अणुत्तरे जाव केवलवस्णाणदंसणे समुप्पण्णे, अभीइणा परिणिव्वुए । ભાવાર્થ – ઋષભ અહંતના જીવનની પાંચ મહત્ત્વપૂર્ણ ઘટના ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને એક અભિજિત નક્ષત્રમાં ઘટિત થઈ હતી. (૧) ચ્યવન ઉત્તરાષાઢા નક્ષત્રમાં સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાંથી ચ્યવી પ્રભુ મરુદેવી માતાની કુક્ષીમાં અવતર્યા (૨) ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયો. (૩) ઉત્તરાષાઢા નક્ષત્રમાં રાજ્યાભિષેક થયો. (૪) ઉત્તરાષાઢા નક્ષત્રમાં મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરી, અણગારપણામાં પ્રવ્રજિત થયા. (૫) ઉત્તરાષાઢા નક્ષત્રમાં અનંત, અનુત્તર કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થયું અને અભિજિત નક્ષત્રમાં પ્રભુનું નિર્વાણ થયું.
Page #151
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
૮૯ ]
८६ उसभे णं अरहा कोसलिए वज्जरिसहणाराय संघयणे समचउरस संठाणसंठिए, पंचधणुसयाई उ8 उच्चत्तेणं होत्था । ભાવાર્થ - કૌશલિક ભગવાન ઋષભ અહંતુ વજઋષભનારાચ સંહાન, સમચતુરસ સંસ્થાન અને પાંચસો ધનુષ્યની શરીરની ઊંચાઈવાળા હતા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાનની સંઘ સંપદાનું પરિમાણ નિર્દિષ્ટ છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ચૌદપર્વો:- ચૌદપૂર્વને ધારણ કરનારા ચૌદપૂર્વી કહેવાય છે. તેઓ સર્વાક્ષર સન્નિપાતી લબ્ધિના ધારક હોય છે. તેઓ સર્વ અક્ષરોના સન્નિપાત-સંયોગોના જ્ઞાતા હોય છે. તેઓ જિન નહીં પણ જિન સરીખા કહેવાય છે. તેઓ જિનની જેમ અવિતથ-સત્ય અર્થની પ્રરૂપણા કરે છે. ફિલત્તાબાળઅyત્તરોવવાફળ :- ગતિકલ્યાણ-પ્રાયઃ શાતા વેદનીયના ઉદયવાળા. દેવોની ગતિ કલ્યાણરૂપ હોવાથી તેઓ ગતિકલ્યાણ કહેવાય છે. ડિફાઇ જેઓની દેવાયુરૂપ સ્થિતિ કલ્યાણ રૂપ છે તે સ્થિતિ કલ્યાણ કહેવાય છે. આ સિમા-આગામી-દેવભવ પછીના મનુષ્યભવમાં જેઓનું મોક્ષ રૂપ કલ્યાણ થવાનું છે. આ ત્રણે વિશેષણોથી યુક્ત અનુત્તર વિમાનવાસી દેવો અનુત્તરોપપાતિક કહેવાય છે. પ્રસ્તુતમાં સૂત્રકારે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા સાધુઓને દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાથી અનુત્તરોપપાતિક કહ્યા છે. મંતળરમતી - અંતર = મોક્ષગામી, મોક્ષમાં જનાર જીવો, શ્રમિક કાળ. મોક્ષગામી જીવોનો કાળ બે પ્રકારનો કહ્યો છે. (૧) યુગાંતકરભૂમિ– યુગ = પાંચ પાંચ વર્ષના કાળને યુગ કહે છે. આ યુગરૂપીકાળ ક્રમિક છે. તે જ રીતે ગુરુશિષ્ય પરંપરા પણ ક્રમિક હોય છે તેથી સૂત્રકારે અહીં યુગ શબ્દથી ગુરુશિષ્ય પરંપરાનું ગ્રહણ કર્યું છે. મોક્ષગામી ગુરુ શિષ્ય, પ્રશિષ્યની પરંપરાનોકાળ તે યુગાંતકરભૂમિ કહેવાય છે. તીર્થકર પછી જ્યાં સુધી આચાર્ય પરંપરા મોક્ષને પ્રાપ્ત થાય, ત્યાં સુધીની કાલમર્યાદા તેમની યુગાંતકરભૂમિ કહેવાય છે. ઋષભદેવ સ્વામી પછી અસંખ્યાત પાટ પરંપરા સુધી જીવો મોક્ષને પામ્યા હતા. તેથી તેમની યુગાંતકરભૂમિ અસંખ્યાતકાલ છે. (૨) પર્યાયાંતકરભૂમિ- પર્યાય = કેવળ પર્યાય. ભગવાનના કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી, જેટલા સમય પછી જીવ મોક્ષે જાય તેની કાલમર્યાદા પર્યાયાંતકર ભૂમિ કહે છે અર્થાત્ પ્રભુના કૈવલ્ય પ્રાપ્તિ અને મોક્ષ માર્ગ શરૂ થવાના વચ્ચેના સમયને પર્યાયાંતકર ભૂમિ કહે છે. ઋષભદેવ સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારપછી એક અંતમુહૂર્ત મરુદેવા માતા મોક્ષે ગયા. તેથી તેમની પર્યાયાંતકરભૂમિ અંતર્મુહૂર્તકાળની છે. પંઘ ૩ત્તરસાદે અપી છદ્દે – ત્રષભ દેવ સ્વામીના જીવનની પાંચ મહત્વપૂર્ણ ઘટના ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને એક અભિજિત નક્ષત્રમાં થઈ હતી.
આગમમાં તીર્થકરના જીવનની જન્માદિ ઘટના માટે કલ્યાણક શબ્દનો પ્રયોગ જોવા મળતો નથી
Page #152
--------------------------------------------------------------------------
________________
૯૦ |
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
પરંતુ ગ્રંથો અને વૃદ્ધ પરંપરા તીર્થકરોના જીવનની આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓને "કલ્યાણક" કહે છે. તે પાંચ ઘટના આ પ્રમાણે છે– (૧) ચ્યવન (૨) જન્મ (૩) દીક્ષા (૪) કેવળજ્ઞાન પ્રાપ્તિ (૫) નિર્વાણ. ગ્રંથકારોએ પ્રથમ તીર્થકરના રાજ્યાભિષેક અને અંતિમ તીર્થંકરના ગર્ભ સંહરણના પ્રસંગ સહિત તેઓના છ-છ કલ્યાણક કહ્યા છે.
સ્થાનાંગ સૂત્રમાં તીર્થકરોના (૧) જન્મ (૨) દીક્ષા (૩) કેવળજ્ઞાન પ્રાપ્તિ અને (૪) નિર્વાણ પ્રસંગે ૬૪ ઇન્દ્રો આવે છે, તેવો ઉલ્લેખ છે. પ્રથમ તીર્થકરનો રાજ્યાભિષેક તથા લગ્ન પ્રસંગ ઉજવવા ઇન્દ્રો, દેવ-દેવીઓ આવે છે, તેવો ઉલ્લેખ ગ્રંથોમાં જોવા મળે છે.
બદષભદેવ સ્વામીનું નિર્વાણ :| ८७ उसभे णं अरहा वीसं पुव्क्सयहस्साई कुमारवासमज्झे वसित्ता, तेवढ़ि पुव्वसयसहस्साई महारज्जवासमझे वसित्ता, तेसीइं पुव्वसयहस्साई अगारवासमझे वसित्ता, मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । उसभे णं अरहा एगं वाससहस्सं छउमत्थपरियायं पाउणित्ता, एगं पुव्क्सयसहस्सं वाससहस्सूणं केवलीपरियायं पाउणित्ता, एगं पुव्वसयसहस्सं बहुपडिपुण्णं सामण्णपरियायं पाउणित्ता, चउरासीई पुव्वसयसहस्साई सव्वाउयं पालइत्ता जे से हेमंताणं तच्चे मासे पंचमे पक्खे माहबहुले, तस्स णं माहबहुलस्स तेरसीपक्खेणं दसहिं अणगास्सहस्सेहिं सद्धिं संपरिवुडे अट्ठावक्सेलसिहरंसि चोइसमेणं भत्तेणं अपाणएणं संपलियंकणिसण्णे पुव्वण्हकालसमयंसि अभीइणा णक्खत्तेणं जोगमुवागएगं सुसमदुसमाए समाए एगूणणउतीहिं पक्खेहिं सेसेहिं कालगए जाव सव्वदुक्खप्पहीणे। ભાવાર્થ – ઋષભ અહં વીસ લાખપૂર્વ કુમારઅવસ્થામાં અને ત્રેસઠલાખ પૂર્વ મહારાજાવસ્થામાં, આ પ્રમાણે ૮૩ (ત્રાસી) લાખ પૂર્વ ગૃહવાસમાં રહીને, મુંડિત થઈને, ગૃહવાસમાંથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈને, એક હજાર વર્ષ છદ્મસ્થ પર્યાયનું અને એક હજાર વર્ષ જૂના એક લાખ પૂર્વ કેવળ પર્યાયનું, સર્વ મળીને પરિપૂર્ણ એક લાખ પૂર્વ સુધી શ્રમણ્યપર્યાયનું-સાધુપણાનું પાલન કરીને, ચોર્યાસી લાખ પૂર્વનું પરિપૂર્ણ આયુષ્ય ભોગવીને, હેમંત ઋતુના ત્રીજા મહિનામાં, પાંચમાં પક્ષમાં મહા વદ-૧૩(ગુજરાતી પોષ વદ-૧૩)ના દશ હજાર સાધુઓ સહિત, અષ્ટાપદ પર્વતના શિખર ઉપર છ દિવસના ચોવિહારા ઉપવાસપૂર્વક પૂર્વાહ્નકાળમાં પર્યકાસનમાં અવસ્થિત, ચંદ્રયોગ યુક્ત અભિજિત નક્ષત્રમાં, સુષમદુઃષમા આરાના નેવ્યાસી (૮૯) પક્ષ-ત્રણ વર્ષ, સાડા આઠ માસ શેષ રહ્યા ત્યારે (તેઓ) કાળધર્મને પામ્યા થાવત્ મોક્ષગતિને પ્રાપ્ત કરીને સર્વ દુ:ખ રહિત થયા. ८८ जं समयं च णं उसभे अरहा कोसलिए कालगए वीइक्कंते, समुज्जाए
Page #153
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
|
१
छिण्णजाइजरामरणबंधणे, सिद्धे जावसव्वदुक्खप्पहीणे, तं समयं चणं सक्कस्स देविंदस्स देवरण्णो आसणे चलिए । तए णं से सक्के देविंदे, देवराया, आसणं चलियं पासइ, पासित्ता ओहिं पउंजइ, पउंजित्ता भयवं तित्थयरं ओहिणा आभोए इ, आभोएत्ता एवं वयासी- परिणिव्वुए खलु जंबुद्दीवे दीवे भरहे वासे उसके अरहा कोसलिए, तंजीयमेयं तीयपच्चुप्पण्णमणागयाणं सक्काणं देविंदाणंदेवराईणं तित्थयराणं परिणिव्वाणमहिमं करेत्तए ।
तं गच्छामि णं अहंपि भगवओ तित्थयरस्स परिणिव्वाणमहिमं करेमि त्ति कटु वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता चउरासीईए सामाणिय साहस्सीहिं, तायत्तीसाए तायत्तीसएहि, चउहिं लोगपालेहिं, अट्ठहिं अग्गमहिसीहिं सपरिवाराहिं,
तिहिं परिसाहि, सत्तहिं अणीएहिं, सत्तहिं अणियाहि-वईहिं चउहिं चउरासीईहिं आयरक्खदेवसाहस्सीहि, अण्णेहि य बहूहि सोहम्मकप्प वासीहिं वेमाणिएहिं देवेहिं देवीहि य सद्धिं संपरिखुडे ताए उक्किट्ठाए दिव्वाए देवगईए वीईवयमाणे वीईवयमाणे तिरियमसंखेज्जाणं दीवसमुद्दाणं मज्झमज्झेणं जेणेव अट्ठावयपव्वए, जेणेव भगवओ तित्थयरस्ससरीरए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता विमणे, णिराणंदे, अंसुपुण्णणयणे तित्थयरसरीरयं तिक्खुत्तो आयाहिण पयाहिणं करेइ, करेत्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासइ । ભાવાર્થ - જ્યારે કૌશલિક ઋષભ અહ કાળ ધર્મ પામી શરીર છોડી, જન્મ, જરા તથા મૃત્યુના બંધનથી મુક્ત થયા અને સિદ્ધ, બદ્ધ યાવત સર્વદુઃખ રહિત થયા તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રનું આસન ચલિત થયું અર્થાતુ અંગ સ્કુરાયમાન થયા. દેવેન્દ્રદેવરાજ શકે પોતાની અંગ ફુરણાને જાણી અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો, ઉપયોગ કરી તેણે ભગવાનને અવધિજ્ઞાનથી જોયા. જોઈને તે આ પ્રમાણે બોલ્યા-જંબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં કૌશલિક અરિહંત ઋષભ પરિનિર્વાણને પામ્યા છે. તેથી અતીત, અનાગત અને વર્તમાન દેવેન્દ્ર, દેવરાજ, શક્રનો જીત વ્યવહાર છે કે તીર્થકરોનો નિર્વાણ મહોત્સવ ઉજવવો. તેથી હું પણ તીર્થકર ભગવાનનો પરિનિર્વાણ મહોત્સવ કરવા જાઉં. આ પ્રમાણે વિચાર કરીને તેણે ત્યાંથી પ્રભુને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને ચોર્યાસી હજાર સમાન ઋદ્ધિવાળા સામાનિક દેવો, ગુરુસ્થાનીય તેત્રીસ ત્રાયસ્વિંશક દેવો, સપરિવાર આઠ અગ્રમહીષિઓ, ત્રણ પરિષદો, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, ચારે દિશાઓના ચોર્યાસી ચોર્યાસી હજાર આત્મરક્ષક દેવો અને બીજા પણ સૌધર્મકલ્પવાસી ઘણાં દેવ-દેવીઓથી પરિવત્ત થઈને, તેમની સાથે ઉત્કૃષ્ટ દિવ્ય ગતિથી ચાલતાં તિર્ય) લોકવર્તી અસંખ્ય દ્વીપો અને સમુદ્રો પાર કરતાં, જ્યાં અષ્ટાપદ પર્વત અને જ્યાં તીર્થકર ભગવાનનું શરીર હતું, ત્યાં આવ્યા અને ઉદાસ, આનંદ રહિત તથા અશ્રુપૂર્ણ નયને તીર્થકરના શરીરની ત્રણવાર આદક્ષિણા
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રદક્ષિણા કરી, તે પ્રમાણે કરીને અત્યંત દૂર નહીં અને અતિ નજીક પણ નહીં તે રીતે શુશ્રુષા કરતા, નમસ્કાર કરતાં વિનયપૂર્વક હાથ જોડી, સંમુખ ઊભા રહી પર્યાપાસના કરવા લાગ્યા. | ८९ तेणं कालेणं तेणं समएणं ईसाणे देविंदे देवराया उत्तरडलोगाहिवई, अट्ठावीसविमाणसयसहस्साहिवई, सूलपाणी, वसहवाहणे, सुरिंदे, अयरंबरवत्थधरे जाव विउलाई भोगभोगाई भुंजमाणे विहरइ । तए णं तस्स ईसाणस्स देविंदस्स देवरण्णो आसणं चलइ । तए णं से ईसाणे देविंदे देवराया आसणं चलियं पासइ, पासित्ता ओहिं पउंजइ, पउंजइत्ता भगवं तित्थयरं ओहिणा आभोएइ, आभोएत्ता जहा सक्के णियगपरिवारेणं भाणियव्वो जाव पज्जुवासइ ।।
एवं सव्वे देविंदा जाव अच्चुए देविंदे णियगपरिवारेणं भाणियव्वा, एवं वीसं भवणवासीणं वाणमंतराणं सोलस जोइसियाणं दोण्णि इंदा णियगपरिवारा णेयव्वा । ભાવાર્થ :- કાલે, તે સમયે ઉત્તરાર્ધ લોકાધિપતિ, અઠ્ઠયાવીસ લાખ વિમાનોના સ્વામી, શૂલપાણિજેમના હાથમાં ફૂલ છે તેવા, વૃષભના વાહનવાળા, નિર્મળ આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્ર ધારી દેવેન્દ્ર દેવરાજ ઈશાન વિપુલ ભોગો ભોગવતા રહેતા હતા.
ત્યારે દેવેન્દ્ર, દેવરાજ ઈશાનનું આસન ચલાયમાન થયું. દેવેન્દ્ર દેવરાજ ઈશાને પોતાનું આસન ચલાયમાન થતું જોયું. આ પ્રમાણે જોઈને અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. પ્રયોગ કરી તીર્થકર ભગવાનને અવધિજ્ઞાન દ્વારા જોયા. જોઈને શક્રેન્દ્રની જેમ પોતાના દેવ પરિવાર સહિત ભગવાન સમીપે આવ્યા. તે જ રીતે અચ્યતેન્દ્ર સુધીના સર્વ ઈન્દ્રો પરિવાર સહિત આવ્યા. ભવનવાસીઓના વીસ ઈન્દ્ર, વાણવ્યંતરના ૧૬ ઈન્દ્ર, જ્યોતિષ્કોના બે ઈન્દ્ર(સૂર્ય તથા ચંદ્ર) પોત પોતાના દેવ પરિવારોની સાથે અષ્ટાપદ પર્વત પર साव्या. |९० तए णं सक्के देविंदे, देवराया बहवे भवणवझ्वाणमंतस्जोइसवेमाणिए देवे एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! णंदणवणाओ सरसाइं गोसीसवरचंदणकट्ठाई साहरह, साहरेत्ता तओ चिइगाओ रएह- एगं भगवओ तित्थयरस्स, एगं गणधराणं, एगं अवसेसाणं अणगाराणं । तए णं ते भवणवइ जाव वेमाणिया देवा णंदणवणाओ सरसाइं गोसीसवरचंदणकट्ठाईसाहरंति, साहरेत्ता तओ चिइगाओ रएंति- एगं भगवओ तित्थयरस्स, एगं गणहराणं, एगं अवसेसाणं अणगाराणं । ભાવાર્થ - ત્યારે દેવેન્દ્ર દેવરાજ, શક્રે ઘણા ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોને કહ્યું- હે
Page #155
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
દેવાનુપ્રિયો ! નંદનવનમાંથી શીઘ્ર સરસ, ઉત્તમ ગોશીર્ષ ચંદનના લાકડા લઈ આવો. લાવીને ત્રણ ચિતાઓ બનાવો. એક તીર્થંકર ભગવાન માટે, એક ગણધરો માટે અને એક શેષ સર્વ મુનિઓ માટે. ત્યારે તે ભવનપતિ યાવત્ વૈમાનિકદેવો નંદનવનમાંથી સરસ, ઉત્તમ, ગોશીર્ષ ચંદનના લાકડા લઈ આવ્યા, લાવીને ત્રણ ચિતાઓ બનાવી. એક તીર્થંકર ભગવાન માટે, એક ગણધરો માટે અને એક મુનિઓ માટે.
૯૩
९१ तणं से सक्के देविंदे देवराया आभिओगे देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! खीरोदगसमुद्दाओ खीरोदगं साहरह । तए णं ते आभिओगा देवा खीरोदगसमुद्दाओ खीरोदगं साहरंति ।
तणं सक्के देविंदे देवराया तित्थयस्सरीरगं खीरोदगेणं ण्हाणेइ, णहाणेत्ता सरसेणं गोसीसवरचंदणेणं अणुलिंपइ, अणुलिंपेत्ता हंसलक्खणं पडसाडयं णियंसेइ, णियंसेत्ता सव्वालंकारविभूसियं करेइ ।
तणं ते भवणवइ जाव वेमाणिया देवा गणहस्सरीरगाइं अणगास्सरीरगाइंपि खीरोदगेणं ण्हावंति, ण्हावेत्ता सरसेणं गोसीसवरचंदणेणं अणुलिंपंति, अणुलिंपेत्ता अहयाइं दिव्वाइं देवदूसजुयलाई णियंसंति, णियंसेत्ता सव्वालंकारविभूसियाई करें |
ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે આભિયોગિકદેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર ક્ષીરસમુદ્રમાંથી ક્ષીરોદક લાવો. તે આભિયોગિક દેવો ક્ષીરોદક સમુદ્રમાંથી ક્ષીરોદક લાવ્યા.
ત્યારપછી(પોતાના જીત વ્યવહાર અનુસાર)દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે તીર્થંકરના શરીરને ક્ષીરોદકથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવી સરસ, ઉત્તમ, ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. લેપ કરીને તેમને હંસ જેવાં શ્વેત-વસ્ત્ર પહેરાવ્યાં, વસ્ત્ર પહેરાવીને(શ્રમણ યોગ્ય)સર્વ અલંકારોથી શણગાર્યું. પછી ભવનપતિ યાવત્ વૈમાનિક આદિ દેવોએ ગણધરોનાં શરીરને અને સાધુઓનાં શરીરને ક્ષીરોદકથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને તેમને સ્નિગ્ધ, ઉત્તમ ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. લેપ કરીને બે દિવ્ય દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરાવ્યાં. એ પ્રમાણે કરીને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યા.
९२ तए णं से सक्के देविंदे देवराया ते बहवे भवणवइ जाव वेमाणिए देवे एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! ईहा- मिग- उस तुरग जाव वणलयपउमलय- भत्तिचित्ताओ तओ सिवियाओ विउव्वह, एगं भगवओ तित्थयरस्स, एगं गणहराणं, एगं अवसेसाणं अणगाराणं, तए णं ते बहवे भवणवइ जाव वेमाणिया तओ सिवियाओ विउव्वंति, एगं भगवओ तित्थयरस्स, एगं गणहराणं,
Page #156
--------------------------------------------------------------------------
________________
८४
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
एगं अवसेसाणं अणगाराणं ।
तणं से सक्के देविंदे देवराया विमणे, णिराणंदे, अंसुपुण्णणयणे भगवओ तित्थयरस्स विणट्ठजम्मजरा-मरणस्स सरीरगं सीयं आरुहेइ आरुहेत्ता चिइगाइ ठवेइ। तए णं ते बहवे भवणवइ जाव वेमाणिया देवा गणहराणं, अणगाराण विणट्ठ जम्मजरा-मरणाणं सरीरगाइं सीयं आरुर्हेति, आरुहेत्ता चिइगाए ठवेंति । ભાવાર્થ:- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે અનેક ભવનપતિ યાવત્ વૈમાનિક દેવોને કહ્યું– હે દેવાનુપ્રિયો! व३, वृषभ ( जगह), घोडा, वनवता, पद्मलता वगेरे यित्रोथी मंडित ए पासजी खोनी विडुर्वशा रो. એક તીર્થંકર ભગવાનને માટે, એક ગણધરોને માટે અને એક શેષ સાધુઓને માટે. ઇન્દ્રની આજ્ઞાનુસાર ભવનપતિ યાવત્ વૈમાનિક આદિ દેવોએ ત્રણ શિબિકાઓની વિપુર્વણા કરી. એક તીર્થંકર ભગવાન માટે, એક ગણધરો માટે તથા એક શેષ અણગારો માટે.
ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે ઉદાસ અને ખિન્ન ભાવે તેમજ અશ્રુપૂર્ણ નયનોએ જન્મ, જરા, મૃત્યુથી મુક્ત થયેલા તીર્થંકર પ્રભુના શરીરને પાલખીમાં પધરાવ્યું, પાલખીમાં પધરાવીને પાલખીને ચિતા પર સ્થાપી. ત્યારપછી ભવનપતિ યાવત્ વૈમાનિક આદિ દેવોએ જન્મ, જરા અને મરણથી મુક્ત થયેલા ગણધર અને સાધુઓના શરીરને પાલખીમાં પધરાવ્યાં અને ચિતા પર રાખ્યાં.
९३ त णं सक्के देविंदे देवराया अग्गिकुमारे देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! तित्थयरुचिइगाए, गणहरुचिइगाए अणगारचिइगाए अगणिकायं विउव्वह, विउव्वित्ता एयमाणत्तियं पच्चप्पिह । त अग्गिकुमारा देवा विमणा, णिराणंदा, अंसुपुण्णणयणा तित्थयरचिइगाए जाव अणगारचिइगाए य अगणिकायं विउव्वंति ।
ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે અગ્નિકુમારદેવોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! તીર્થંકરની ચિતામાં, ગણધરોની ચિતામાં અને સાધુઓની ચિતામાં શીઘ્ર અગ્નિકાયની વિકુર્વણા કરો. આ પ્રમાણે કરીને મને સૂચના આપો. ત્યારપછી તે અગ્નિકુમારદેવોએ ઉદાસ ભાવે, દુઃખિત ચિત્તે અને અશ્રુપૂર્ણ નેત્રે તીર્થંકરની ચિતામાં, ગણધરોની ચિતામાં તેમજ અણગારોની ચિતામાં અગ્નિકાયની વિકુર્વણા કરી.
| तए णं से सक्के देविंदे देवराया वाउकुमारे देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! तित्थयरचिइगाए जाव अणगारचिइगाए य वाउक्कायं विउव्वह, विउव्वित्ता अगणिकायं उज्जालेह, तित्थयरसरीरगं, गणहर- सरीरगाइं, अणगारसरीरगाइं च झामेह । तए णं ते वाउकुमारा देवा
Page #157
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
| ९५
विमणा, णिराणंदा, अंसुपुण्णणयणा तित्थयरचिइगाए जावविउव्वंति, अगणिकायं उज्जालेंति, तित्थयस्सरीरगं गणहस्सरीरगाणि, अणगास्सरीरगाणि य झामेति । ભાવાર્થ - ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર વાયુકુમાર દેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું – તીર્થકરની ચિતામાં, ગણધરોની ચિતામાં અને અણગારોની ચિતામાં વાયુની વિદુર્વણા કરો. અગ્નિ પ્રજવલિત કરો. તીર્થકરના શરીરને, ગણધરોના શરીરને તથા અણગારોનાં શરીરને અગ્નિ સંયુક્ત કરો. વાયુકુમાર દેવોએ ઉદાસ ભાવે, દુઃખિત ચિત્તે તથા અશ્નપૂર્ણ નેત્રે ચિતાઓમાં વાયુકાયની વિદુર્વણા કરી, અગ્નિકાયને પ્રજવલિત કરી તીર્થકરના શરીર, ગણધરોનાં શરીર તથા અણગારોનાં શરીર અગ્નિ સંયુક્ત કર્યા. |९५ तए णं से सक्के देविंदे देवराया ते बहवे भवणवइ जाव वेमाणिए देवे एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया !तित्थयरचिइगाए जावअणगारचिइगाए अगुरु-तुरुक्कघयमधुं च कुंभग्गसो य भारग्गसो य साहरह । तए णं ते भवणवइ जाव भारग्गसो य साहरंति । ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર ભવનપતિ યાવત વૈમાનિક આદિ દેવોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તીર્થકરની ચિતા, ગણધરોની ચિતા અને અણગારોની ચિતામાં અનેક કુંભ પ્રમાણ અને અનેક ભાર પ્રમાણઅગર, તગર, ઘી અને મઘ નાંખો, ત્યારે તે ભવનપતિ આદિ દેવોએ તીર્થકરની ચિતા, ગણધરોની ચિતા તથા અણગારોની ચિતામાં અનેક કુંભ પ્રમાણ અગર, તગર, ઘી અને મઘ નાખ્યું.
९६ तए णं से सक्के देविंदे देवराया मेहकुमारे देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! तित्थयरचिइगं जाव अणगारचिइगं च खीरोदगेणं णिव्वावेह । तएणं ते मेहकुमारा देवा तित्थयरचिइगं जावणिव्वार्वेति। ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર મેઘકુમાર દેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિયો ! તીર્થકરની ચિતાને ગણધરોની ચિતાને અને અણગારોની ચિતાને ક્ષીરોદકથી બુઝાવો. મેઘકુમારદેવોએ તીર્થકરની ચિતાને, ગણધરોની ચિતાને અને અણગારોની ચિતાને બુઝાવી. |९७ तए णं से सक्के देविंदे देवराया भगवओ तित्थयरस्स उवरिल्लं दाहिणं सकहं गेण्हइ, ईसाणे देविंदे देवराया उवरिल्लं वामं सकहं गेण्हइ, चमरे असुरिंदे, असुरराया हिट्ठिल्लं दाहिणं सकहं गेण्हइ, बली वइरोयणिंदे वइरोयणराया हिट्ठिल्लं वामं सकहं गेण्हइ, अवसेसा भवणवइ जाव वेमाणिया देवा जहारिहं अवसेसाई अंगमंगाई, केइ जिणभत्तीए, केइ जीयमेयं तिकटु केइ धम्मो त्ति कटु गेण्हति । ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર તીર્થકર ભગવાનની ઉપરની જમણી દાઢ ગ્રહણ કરી.
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર ઉપરની ડાબી દાઢ ગ્રહણ કરી. અસુરેન્દ્ર અસુરરાજ ચમરે નીચેની જમણી દાઢ લીધી. વૈરોચનરાજ વૈરોચનેન્દ્ર બલીએ નીચેની ડાબી દાઢ લીધી. બાકીના ભવનપતિ, વૈમાનિક આદિ દેવોમાંથી કેટલાક દેવોએ જિનેન્દ્ર ભગવાનની ભક્તિથી, કેટલાકે પરંપરાનુગત જીત વ્યવહાર સમજીને અને કેટલાક દેવોએ આ આપણો ધર્મ છે તે પ્રમાણે માનીને યથાયોગ્ય અંગે-અંગનાં અસ્થિ ગ્રહણ કર્યા.
८६
९८ त णं से सक्के देविंदे देवराया बहवे भवणवइ जाव वेमाणिए देवे जहारिहं एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! सव्वरयणामए, महइमहालए ओ इथू करेह, एगं भगवओ तित्थयरस्स चिइगाए, एगं गणहरचिइगाए, एगं अवसेसाणं अणगाराणं चिइगाए । तए णं ते बहवे जाव करेंति ।
ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે ભવનપતિ યાવત્ વૈમાનિક આદિ દેવોને યથાયોગ્ય રૂપે આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! સર્વ રત્નમય વિશાળ ત્રણ સ્તૂપોનું નિર્માણ કરો. એક તીર્થંકર ભગવાનની ચિતાના સ્થાને, એક ગણધરોની ચિતાના સ્થાને અને એક બાકીના અણગારોની ચિતાના સ્થાને. તે ભવનપતિ વગેરે દેવોએ તે પ્રમાણે કર્યું.
९९ त णं ते बहवे भवणवइ जाव वेमाणिया देवा तित्थयरस्स परिणिव्वाणमहिमं करेंति, करेत्ता जेणेव णंदीसरवरे दीवे तेणेव उवागच्छंति । तए णं से सक्के देविंदे देवराया पुरत्थिमिल्ले अंजणगपव्वए अट्ठाहियं महामहिमं करेंति । तणं सक्कस्स देविंदस्स देवरायस्स चत्तारि लोगपाला चउसु दहिमुहपव्वएसु अट्ठाहियं महामहिमं करेंति ।
ईसाणे देविंदे देवराया उत्तरिल्ले अंजणगे अट्ठाहियं महामहिमं करेंति, तस्स लोगपाला चउसु दहिमुहेसु अट्ठाहियं महामहिमं करेंति ।
चमरो य दाहिणिल्ले अंजणगे, तस्स लोगपाला दहिमुहपव्वसु । बली पच्चत्थिमिल्ले अंजणगे, तस्स लोगपाला दहिमुहेसु ।
तए णं ते बहवे भवणवइ जाव अट्ठाहियाओ महामहिमाओ करेंति, करित्ता जेणेव साईं साइं विमाणाइं, जेणेव साइं साइं भवणाई, जेणेव साओ साओ सभाओ सुहम्माओ, जेणेव सया सया माणवगा चेइयखंभा तेणेव उवागच्छंति, उवागच्छित्ता वइरामएस गोलवट्ट समुग्गएसु जिण सकहाओ पक्खिवंति, पक्खिवित्ता अग्गेहिं वरेंहिं मल्लेहि य गंधेहि य अच्वेंति, अच्चेत्ता विउलाई भोगभोगाई भुंजमाणा विहरंति ।
Page #159
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
૯૭]
ભાવાર્થ :- ત્યાર પછી અનેક ભવનપતિ યાવતુ વૈમાનિક આદિ દેવોએ તીર્થકર ભગવાનનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. આ પ્રમાણે કરીને નંદીશ્વર દ્વીપમાં ગયા. દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર પૂર્વ દિશામાં સ્થિત અંજનક પર્વત પર આઠ દિવસનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રના ચાર લોકપાલ દેવોએ ચાર દધિમખ પર્વત પર આઠ દિવસનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર ઉત્તરદિશાવર્તી અંજનક પર્વત પર આઠ દિવસનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. તેના ચારે લોકપાલ દેવોએ ચારે ય દિશાના દધિમુખ પર્વતો ઉપર નિર્વાણ મહોત્સવ ઉજવ્યો.
ચમરેન્દ્ર દક્ષિણ દિશાવર્તી અંજનક પર્વત ઉપર, તેના લોકપાલ દેવોએ દધિમુખ પર્વતો પર નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. બલીએ પશ્ચિમ દિશાવર્તી અંજનક પર્વત પર અને તેના લોકપાલ દેવોએ દધિમુખ પર્વતો પર નિર્વાણ મહોત્સવ ઉજવ્યો.
આ પ્રમાણે ઘણા ભવનપતિ, વાણવ્યંતર આદિ દેવોએ અષ્ટાલિકા મહોત્સવ ઉજવ્યો. આ પ્રમાણે કરીને જ્યાં પોત પોતાના વિમાન, ભવન, સુધર્માસભા તથા પોતાનાં માણવક નામના ચૈત્ય સ્થંભ હતા, ત્યાં આવ્યા. આવીને જિનેશ્વરદેવની દાઢ તથા અસ્થિ આદિને વજમય ગોળાકાર ડબ્બીઓમાં રાખ્યા, રાખીને નવી ઉત્તમ માળાઓ તથા સુગંધિત દ્રવ્યોથી પૂજા કરી, પૂજા કરીને પોતાના વિપુલ સુખોપભોગ ભોગવતા રહેવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાનના મોક્ષગમનનું અને ઇન્દ્રો દ્વારા તેમના પાર્થિવ દેહની કરાતી અંત્ય વિધિનું વર્ણન છે. પ્રણવ પહિં- ૮૯ પક્ષ. ઋષભદેવ ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે ત્રીજા આરાના ૮૯ પક્ષ બાકી હતા. ભગવાનના નિર્વાણ પછી ૮૯ પક્ષ વ્યતીત થયા ત્યારે ચોથો આરો શરૂ થયો. એક મહિનાના બે પક્ષ અને ૧૨ મહિનાના એક વર્ષના હિસાબે ૮૯ પક્ષ એટલે ૩ વરસ અને સાડા આઠ માસ થાય છે. સિદ્ધ – સિદ્ધ. નિષ્ક્રિતાર્થ, કૃતકૃત્ય થયા. તેના સમસ્ત કાર્ય સિદ્ધ-પૂર્ણ થયા. યુદ્ધ- બુદ્ધ. જ્ઞાન સ્વરૂપ થયા. લોકાલોકના સર્વ પદાર્થના જ્ઞાતા થયા. - મુક્ત. ભવોપગ્રાહી સર્વ કર્મથી મુક્ત થયા. સંતાઅંતકૃત. સર્વ દુઃખોનો અંત કરનાર થયા. ગિળુ- પરિનિવૃત્ત. કર્મજનિત સંતાપથી રહિત થવાથી ચારે બાજુથી સર્વથા શાંત-શીતલીભૂત થયા. સવ્વલુપદી- સર્વ દુઃખ પ્રક્ષણ. શારીરિક, માનસિક, જન્મ, મરણના સર્વ દુઃખો ક્ષીણ થઈ ગયા.
માસ નિ:- આસન ચલાયમાન થયું. તીર્થંકર પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્ય પ્રાપ્તિ, નિર્વાણ વગેરે મહત્વપૂર્ણ પ્રસંગના સમયે ઇન્દ્રોના આસન ચલાયમાન થાય છે, તેમના અંગ ફ્રરાયમાન થાય છે. તે ઉપરાંત કોઈ મનુષ્ય દેવોને અનુલક્ષીને એકાગ્રતા પૂર્વક જપ-તપ કરે ત્યારે પણ તે દેવોના અંગ
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
સ્ફૂરાયમાન થાય છે. જ્યારે આસન ચલાયમાન થાય ત્યારે મધ્યલોકમાં કોઈક વિશિષ્ટ ઘટના ઘટી છે, તેમ ઇન્દ્ર જાણે છે અને પોતાના અવધિજ્ઞાનનો પ્રયોગ કરી તે ઘટનાને જાણી લે છે.
et
जिवं --જીત વ્યવહાર. પરંપરાથી ચાલ્યા આવતા વ્યવહારને જીત વ્યવહાર કહે છે. તીર્થંકરોના જન્મ, દીક્ષા, કૈવલ્ય પ્રાપ્તિ, નિર્વાણ પ્રસંગ ઉજવવા આવવાનો, ઇન્દ્રોનો પારંપરિક વ્યવહાર છે.
તો વિશાઓ ર૪ :– ત્રણ ચિતા બનાવો ઋષભદેવ નિર્વાણ પામ્યા ત્યારે ઇન્દ્રે પ્રભુ માટે, પ્રભુ સાથે સહનિર્વાણ પામેલા ગણધરો અને સાધુઓ માટે ચંદનકાષ્ઠની પણ ચિંતા તૈયાર કરવી ગ્રંઘોમાં એવો ઉલ્લેખ છે કે ઇન્દ્રો તીર્થંકરો માટે પૂર્વદિશામાં ગોળ, ગણધરો માટે દક્ષિણદિશામાં ત્રિકોણ અને પશ્ચિમદિશામાં અન્ય સાધુઓ માટે ચોરસ ચિતા તૈયાર કરાવે છે.
વાળનંતરાળ સોનલ કુંવા :– વાણવ્યંતરના ૧૬ ઇન્દ્રો. ૬૪ ઇન્દ્રોની ગણનામાં અને સ્થાનાંગ સૂત્રમાં વાણવ્યંતર દેવોના ૩ર ઇન્દ્રો કા છે. વ્યંતરના ૩ર ઇન્દ્રો સમાન ઋદ્ધિવાળા નથી. તેમાંથી કાલાદિ ૧૬ ઇન્દ્રો મહા- ઋદ્ધિવાળા છે, તે પ્રધાન ૧૬ ઇન્દ્રોનો જ અહીં ઉલ્લેખ છે. સૂત્રકારની શૈલી વિચિત્ર અને સમયોચિત હોય છે.
તીર્થંકરોના દેહની અંત્યક્રિયામાં દેવોની કાર્યવાહી :
૧
૨
૩
૪
૫
S
૭
८
2
૩
૧૦
ભવનપતિ, વ્યંતરદેવો
આભિયોગિક દેવો
શક્રેન્દ્ર
ચારે નિકાયના દેવો
શક્રેન્દ્ર
અગ્નિકુમાર દેવો
વાયુકુમાર દેવી
ચારે નિકાયના દેવો
મેઘકુમાર દેવો
શક્રેન્દ્ર
ચંદનકાષ્ઠ, ગૌશીર્ષ ચંદનાદિ લાવીને ચિતાનું નિર્માણ કરે. ક્ષીરસમુદ્રમાંથી શીરોદક લઈ આવે.
પ્રભુના દેહને શીરોદકથી સ્નાન કરાવી અંત્યેષ્ટિ ક્રિયા સંબંધિત સર્વ કાર્ય માટે અન્ય દેવોને આજ્ઞા આપે, શ્વેત દેવ પહેરાવે અને અલંકારોથી વિભૂષિત કરે.
શિબિકાનું નિર્માણ કરે.
પ્રભુના દેહને શિબિકામાં પધરાવે અને શિબિકાને ચિતા ઉપર સ્થાપે.
ચિતામાં અગ્નિ પ્રગટાવે.
વાયુ દ્વારા અગ્નિને પ્રજવલિત કરે.
અનેક ભાર પ્રમાણ ઘી, અગરાદિ દ્રવ્યો ચિતામાં નાખે.
ક્ષીરોદકથી ચિતાને ચારે.
પ્રભુની ઉપરની જમણી દાડ ગ્રહણ કરે.
Page #161
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
ઈશાનેન્દ્ર
ચમરેન્દ્ર
બલીન્દ્ર
ચારે જાતિના દેવો
ચારે જાતિના દેવો
પ્રભુની ઉપરની ડાબી દાઢ ગ્રહણ કરે.
પ્રભુની નીચેની જમણી દાઢ ગ્રહણ કરે.
પ્રભુની નીચેની ડાબી દાઢ ગ્રહણ કરે.
અન્ય અંગોપાંગના અસ્થિ ગ્રહણ કરે.
નંદીશ્વર દ્વીપ પર નિર્વાણ મહોત્સવ ઉજવે.
નંદીશ્વરીપમાં દેવોના ઉત્સવ ઉજવવાના સ્થાનો :–
શક્રેન્દ્ર પૂર્વદિશાના અંજનક પર્વત ઉપર ઉત્સવ ઉજવે. ઈશાનેન્દ્ર ઉત્તરદિશાના અંજનક પર્વત ઉપર ઉત્સવ ઉજવે. ચમરેન્દ્ર દક્ષિણદિશાના અંજનક પર્વત ઉપર ઉત્સવ ઉજવે. બલીન્દ્ર પશ્ચિમ દિશાના અંજનક પર્વત ઉપર ઉત્સવ ઉજવે.
૯૯
બધા લોકપાલ દેવો દધિમુખ પર્વત ઉપર ઉત્સવ ઉજવે.
આ રીતે દેવો દ્વારા ઉજવાયેલા ભવ્ય નિર્વાણ મહોત્સવથી દેવાધિદેવની ત્રૈલોક્ય પૂજનીયતા અને દેવોની દેવાધિદેવ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિના ભાવો પ્રગટ થાય છે.
અષ્ટાલિકા મહોત્સવ ઃ– આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) આઠ દિવસીય ઉત્સવ. તીર્થંકરોના જન્મથી નિર્વાણ પર્યંતના મહત્વપૂર્ણ પ્રસંગો પૂર્ણ કરી દેવો નંદીશ્વર દ્વીપ ઉપર જઈ આઠ દિવસ સુધી ઉત્સવ ઉજવે છે (૨) દેવો દ્વારા ઉજવાતા ઉત્સવ માટે અષ્ટાહ્નિકા ઉત્સવ શબ્દપ્રયોગ રૂઢ થયેલો છે કારણ કે દરેક ઉત્સવ આઠ દિવસનો જ હોય, તેવું નથી.
રુંમળતો :- કુંભાગ્રશઃ કુંભ = ઘડો, અગ્ર = પરિમાણ, પ્રમાણશઃ = અનેક કુંભ પ્રમાણ, અનેક કુંભ જેટલા.
ભાર્ગો :- ભારાગ્રશઃ ભાર = ૨૦ તોલાનો ૧ ભાર અથવા એક પુરુષ જેટલું વજન ઉપાડી દૂર ફેંકી શકે તેટલા વજનને એક ભાર કહે છે. તેવા અનેકભાર પ્રમાણ.
અવસર્પિણી : દુઃષમસુષમા નામનો ચોથો આરો
१०० तीसे णं समाए दोहिं सागरोवमकोडाकोडीहिं काले वीइक्कंते अनंतेहिं वण्णपज्जवेहिं जाव परिहायमाणे परिहायमाणे एत्थ णं दूसमसुसमा णामं समा काले पडिवज्जिसु समणाउसो !
--
Page #162
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ભાવાર્થ – હે આયુષ્યમાનું શ્રમણ ! તે સમયે અનંત વર્ણાદિ પર્યાયનો ક્રમશઃ હ્રાસ થતાં બે ક્રોડાકોડી સાગરોપમનો ત્રીજો આરો પૂર્ણ થાય છે ત્યારે દુઃષમસુષમા નામના ચોથા આરાનો પ્રારંભ થાય છે. १०१ तीसे णं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे पण्णत्ते?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव मणीहिं तणेहिं य उवसोभिए, तं जहा- कत्तिमेहिं चेव अकत्तिमेहिं चेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે ભરતક્ષેત્રનો ભૂમિભાગ ઘણો સમતલ રમણીય અને ઢોલકના ચર્મ મઢિત ભાગ જેવો સમતલ હોય છે વગેરે વર્ણન જાણવું થાવ તે કૃત્રિમ અને અકૃત્રિમ મણિઓ અને તૃણોથી (તૃણ વનસ્પતિઓથી) સુશોભિત હોય છે. १०२ तीसे णं भंते ! समाए भरहे मणुयाणं केरिसए आयारभावपडोयारे पण्णत्ते?
गोयमा ! तेसिं मणुयाणं छव्विहे संघयणे, छव्विहे संठाणे, बहूई धणूइं उर्दू उच्चत्तेणं, जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी आउयं पालेति । पालित्ता अप्पेगइया णिरयगामी जाव अप्पेगइया सव्वदुक्खाणमंतं करेंति ।
तीसे णं समाए तओ वंसा समुप्पज्जित्था, तं जहा- अरहंतवंसे, चक्कवट्टिवंसे, दसारवंसे । तीसेणं समाए तेवीसं तित्थयरा, इक्कारस चक्कवट्टि, णव बलदेवा, णव वासुदेवा समुप्पज्जित्था । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે(ચોથા આરાના) મનુષ્યોનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે મનુષ્યોને છ પ્રકારના સંહનન અને છ પ્રકારના સંસ્થાન હોય છે. તેમની ઊંચાઈ અનેક ધનુષ્ય પ્રમાણ હોય છે. તેઓનું જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વનું આયુષ્ય હોય છે. આયુષ્ય પૂર્ણ કરીને તેઓ નરકાદિ ચાર ગતિઓમાં જાય છે અને કેટલાક સિદ્ધ થઈ સંપૂર્ણ દુઃખનો અંત કરે છે.
તે સમયે ત્રણ વંશ ઉત્પન્ન થાય છે–અહંતુ વંશ, ચક્રવર્તી વંશ અને દશાર(બળદેવ-વાસુદેવ) વંશ. તે કાળમાં ત્રેવીસ તીર્થકર, અગિયાર ચક્રવર્તી, નવ બળદેવ, નવ વાસુદેવ ઉત્પન્ન થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દુષમસુષમા નામના ચોથા આરાનું સ્વરૂપ વર્ણન છે. આ આરો ૪૨,000 વર્ષ ન્યૂન એક ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે. આ આરાના પ્રારંભમાં મનુષ્યની ઊંચાઈ અનેક ધનુષ્ય
Page #163
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
| ૧૦૧ |
પ્રમાણ અર્થાતુ ૨ થી ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હોય છે અને ઉતરતા આરે ૭ હાથની ઊંચાઈ હોય છે. આ આરાના પ્રારંભમાં મનુષ્યોનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વનું હોય છે, ઉતરતા આરે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦ વર્ષ અર્થાત્ ૨૦૦ વર્ષમાં કાંઈક ન્યૂન હોય છે. આ આરાના મનુષ્યો નરકાદિ ચારે ગતિ અને મોક્ષગતિ પ્રાપ્ત કરી શકે છે. આ આરામાં છ સંઘયણ અને છ સંસ્થાન હોય છે. આ આરાના પ્રારંભમાં ૩ર અને અંતે ૧૬ પાંસળીઓ હોય છે. આ યુગલિક કાળ નથી તેથી પ્રથમ આરામાં અસિ, મસિ, કૃષિ વિદ્યા, વેર-વિરોધ, રોગ ઉપદ્રવ વગેરે જે જે ભાવોનો નિષેધ હતો તે બધા ભાવો આ આરામાં અસ્તિત્વ ધરાવે છે.
વંશ - પિતા, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર વગેરે સંતાન પરંપરાને વંશ કહેવામાં આવે છે. આ સૂત્રમાં સંતાનરૂપ વંશનું ગ્રહણ કર્યું નથી. વંશ રૂદ્ર વંશ | વંશ પરંપરાની જેમ, વંશ સમાન એક પછી બીજા તેમ પ્રવાહરૂપે તીર્થકરાદિ થાય છે. જેમ એક સમય પછી બીજો સમય, એક આવલિકા પછી બીજી આવલિકા આવે છે અને સમયાદિનો પ્રવાહ ચાલુ રહે છે. તેમ ચોથા આરામાં તીર્થકર, ચક્રવર્તી અને બળદેવ, વાસુદેવ ક્રમશઃ એક પછી એક થાય છે, તેથી તેને તીર્થકરાદિ વંશ કહે છે. વીર વ - દશાઈ વંશ-વાસુદેવ વંશ, દશા શબ્દ દશા અને અર્ધ શબ્દના મેળથી નિષ્પન્ન થાય છે. અહં એટલે પૂજ્ય, પૂજનીય. જેઓની દશા-અવસ્થા પૂજનીય છે તેવા વાસુદેવ દશાર્ણ કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં ત્રણ વંશના કથન પછી "તેવાં સિલ્વર, ફારસ વજીવઠ્ઠી, બવ વનવા, નવ વાસુદેવા..." સૂત્રપાઠમાં બળદેવ અને વાસુદેવ બંનેનું ગ્રહણ હોવાથી 'દશાર વંશ'નો માત્ર વાસુદેવ વંશ, એવો અર્થ ન કરતા બળદેવ-વાસુદેવ વંશ અર્થ ગ્રહણ કર્યો છે અને બળદેવ મોટા ભાઈ હોવાથી પ્રથમ બળ દેવનો ઉલ્લેખ કર્યો છે.
પ્રથમ તીર્થકર અને પ્રથમ ચક્રવર્તી ત્રીજા આરાના અંતમાં થાય છે. તેથી ચોથા આરામાં શેષ ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવર્તી, ૯ બળદેવ અને ૯ વાસુદેવ થાય છે. ઉપલક્ષણથી ૯ પ્રતિવાસુદેવ પણ થાય છે. પ્રતિવાસુદેવનો વાસુદેવ દ્વારા વધ થતો હોવાથી તેમની ગણના અહીં કરવામાં આવી નથી, તેવું વૃદ્ધોનું કથન છે. આ આરાના ૮૯ પક્ષ અર્થાત્ ૩ વર્ષ અને સાડા આઠ મહિના શેષ રહે ત્યારે ૨૪મા તીર્થંકર નિર્વાણ પામે છે.
દુઃષમા નામનો પાંચમો આરો:१०३ तीसे णं समाए एक्काए सागरोवमकोडाकोडीए बायलीसाए वाससहस्सेहिं ऊणियाए काले वीइक्कंते अणंतेहिं वण्णपज्जवेहिं तहेव जाव परिहाणीए परिहाय माणे-परिहायमाणे एत्थ णं दुसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो ! ભાવાર્થ - તે સમયે અનંત વર્ણાદિ પર્યાયો હીન થતાં થતાં ૪૨,૦૦૦ વર્ષ જૂની એક ક્રોડાકોડી સાગરોપમનો ચોથા આરો પૂર્ણ થાય છે ત્યારે દુષમા નામના પાંચમા આરાનો પ્રારંભ થાય છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
| १०४ तीसे णं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्स ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे भविस्सइ, से जहाणामए आलिंग पुक्खरे वा मुइंग-पुक्खरेइ वा जाव कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव ।
૧૦૨
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે કાળમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે ભરતક્ષેત્રનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય હોય છે. તે ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો સમતલ હોય છે વગેરે વર્ણન જાણવું, યાવત્ ત્યાં સ્વાભાવિક અને મનુષ્યકૃત બંને પ્રકારના મણિઓ અને તૃણ વનસ્પતિઓ હોય છે.
१०५ तीसे णं भंते ! समाए भरहस्स वासस्स मणुयाणं केरिसए आयारभाक्पडोयारे વળત્તે ?
गोयमा ! तेसिं मणुयाणं छव्विहे संघयणे, छव्विहे संठाणे, बहुइओ रयणीओ उड्डुं उच्चत्तेणं, जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं साइरेगं वाससयं आउयं पार्लेति, पालेत्ता अप्पेगइया णिरयगामी जाव सव्वदुक्खाणमंतं करेंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સમયે ભરત ક્ષેત્રના મનુષ્યોનું સ્વરૂપ કેવું હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે કાળમાં ભરતક્ષેત્રના મનુષ્યોને છ સંહનન અને છ સંસ્થાન હોય છે. તે મનુષ્યોની ઊંચાઈ અનેક હાથની હોય છે. તેઓ જઘન્ય અંતર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ સાધિક સો વર્ષનું (બસો વર્ષ સુધીનું) આયુષ્ય ભોગવે છે. આયુષ્યને ભોગવીને તેમાંથી કેટલાક નરકાદિ ચાર ગતિઓમાં જાય છે અને કેટલાક સિદ્ધ થઈ સર્વ દુઃખનો અંત કરે છે.
१०६ तीसे णं समाए पच्छिमे तिभागे गणधम्मे, पासंडधम्मे, रायधम्मे, जायतेए धम्मचरणे य वोच्छिज्जिस्सइ ।
ભાવાર્થ :- તે કાળના અંતિમ ત્રીજા ભાગમાં ગણધર્મ-સામાજિક વ્યવહારો; વિવિધ ધાર્મિક મતો, પરંપરાઓ; રાજધર્મ; અગ્નિ અને ચારિત્ર ધર્મનો વિચ્છેદ થઈ જાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દુષમ નામના પાંચમાં આરાનું સ્વરૂપ દર્શન છે. ૨૧,૦૦૦ વર્ષના આ આરાના પ્રારંભમાં મનુષ્યોની ઊંચાઈ અનેક હાથની અર્થાત્ ૭-૧૦ રત્ની-હાથની અને અંતમાં એક હાથની, આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પ્રારંભમાં સાધિક ૧૦૦ વર્ષ, અંતમાં ૨૦ વર્ષનું હોય છે. વૃત્તિકા૨ે સાધિક શબ્દથી ૩૦ વર્ષ ગ્રહણ કરી ૧૩૦ વર્ષનું આયુષ્ય કહ્યું છે. આ આરાના મનુષ્યોને પ્રારંભમાં ૧૬
Page #165
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
અને
અને ઉતરતા આરે ૮ પાંસળીઓ હોય છે. આ કાળમાં હિંસા, અનૈતિકતાદિ દુર્ગુણો વૃદ્ધિ પામતા જાય છે ક્ષમા, , અહિંસાદિ ગુણોની હાનિ થતી રહે છે. ગુરુ-શિષ્ય પણ અવિનીત, અયોગ્ય અને અલ્પજ્ઞ થાય છે. बहुसमरमणिज्जे : – આ કાળમાં ગંગાકિનારે, ઉધાનોમાં, વૈતાઢયગિરિની કુંજો વગેરેમાં સમતલ અને રમણીય ભૂમિઓ જોવા મળે છે. પ્રથમ વક્ષસ્કારમાં ભરતક્ષેત્રના વર્ણનમાં લાબુવતુતે...વિશ્વમ બહુલે કહ્યું છે પરંતુ તેની સાથે વિરોધ થતો નથી. કારણ કે તે સૂત્રમાં બહુલતા શબ્દ છે. ઘણી જ ભૂમિ વિષમ હોય તેને લક્ષમાં રાખીને વિષમ વહુત્તે કહ્યું છે જ્યારે અહીં બહુસમરમણીય કહ્યું છે તે ઉદ્યાનાદિની સમભૂમિને લક્ષમાં રાખીને કહ્યું છે.
૧૦૩
સૂત્રગત ભવિષ્યકાળ–વર્તમાનકાળ પ્રયોગના હેતુ :– પ્રસ્તુત સૂત્રમાં પત્તિવખ્રિસ્ત જેવો ભવિષ્ય
કાલીન ક્રિયાપદનો પ્રયોગ છે. તે વક્તાની અપેક્ષાએ છે. વક્તા-ઉપદેષ્ટા ભગવાન મહાવીર સ્વામી તેમજ ગણધરો ચતુર્થ આરામાં થયા. તેઓ માટે પાંચમો આરો ભવિષ્ય હોવાથી 'પાંચમો આરો' શરૂ થશે તેમ ભવિષ્યકાલીન ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે અને આ જ સૂત્રમાં પાર્લેંતિ, તિવગેરે વર્તમાનકાલીન ક્રિયાપદો છે. પ્રત્યેક અવસર્પિણીના પાંચમાં આરાનું સ્વરૂપ એક સમાન જ હોય છે તે સૂચિત કરવા સૂત્રકારે વર્તમાનકાલીન ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે.
પાંચમા આરામાં મોક્ષગતિ :– પ્રસ્તુત સૂત્રગત 'સવ્વનુંવવાળમાં તિ' આ કથન ચોથા આરાના જન્મેલા અને પાંચમાં આરામાં મોક્ષ પ્રાપ્ત જીવોની અપેક્ષાએ સમજવું જોઈએ. પાંચમાં આરામાં જન્મેલા પાંચમાં આરામાં મોક્ષ પામી શકતા નથી. ચોથા આરામાં જન્મેલા પાંચમાં આરામાં મોક્ષે જઈ શકે છે. જેમ કે ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુસ્વામી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૩ વર્ષ અને સાડા આઠ મહિને પાંચમા આરાનો પ્રારંભ થયો અને ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમસ્વામી ૧૨ વર્ષે, સુધર્માસ્વામી ૨૦ વરસે અને જંબૂસ્વામી ૬૪ વર્ષે નિર્વાણ પામ્યા. આ અવસર્પિણી કાલમાં જંબુસ્વામી અંતિમ કેવળી થયા. જંબુસ્વામીના મોક્ષગમન પછી ૧૦ બોલ વિચ્છેદ થયા. (૧) પરમ અવધિજ્ઞાન (૨) મનઃપર્યવજ્ઞાન (૩) કેવળજ્ઞાન (૪ થી ૬) પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્ર (૭) પુલાક લબ્ધિ (૮) આહારક શરીર (૯) જિનકલ્પ (૧૦) ઉપશમ-ક્ષપક શ્રેણી.
पच्छिमे तिभागे :- અંતિમ ત્રીજો ભાગ. પાંચમો આરો ૨૧,૦૦૦ વર્ષનો છે. તેના ત્રણ ભાગ ૭,૦૦૦– ૭,૦૦૦ વર્ષના થાય છે. તેના બે ભાગ અર્થાત્ પાંચમાં આરાના ૧૪,૦૦૦ વર્ષ વ્યતીત થઈ જાય અને અંતિમ ત્રીજા ભાગના ૭,૦૦૦ વરસમાં સૂત્રોક્ત તત્ત્વોનો વિચ્છેદ થાય છે. તાત્પર્ય એ છે કે તે ૭,૦૦૦ વર્ષમાં છેલ્લા કોઈ વર્ષોમાં કે દિવસોમાં ગણ વ્યવસ્થા નાશ પામે, કોઈ સમયે સામાજિક વ્યવસ્થાઓ નાશ પામે, કોઈ સમયે અન્ય દાર્શનિકમતો અને કોઈ સમયે નિગ્રંથ ધર્મનો વિચ્છેદ થઈ જાય છે. આ રીતે ક્રમશઃ હાનિ થતાં અંતે છેલ્લે દિવસે બાદર અગ્નિનો વિચ્છેદ થાય છે.
જાળધર્મો :- ગણધર્મ. ગણ = સમુદાય, જ્ઞાતિ વગેરે, ધર્મ = તે તે જ્ઞાતિના વિવાહાદિ વ્યવહારો. પાંચમા આરાના અંતે જ્ઞાતિ વ્યવહારો વગેરે નાશ પામે છે.
બાસંડપમ્મે :- પાખંડધર્મો, અન્ય ધર્મો. પ્રાચીન કાળમાં અન્યમતના અનુયાયીઓ માટે પાખંડી શબ્દ
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૦૪ |
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
પ્રયુક્ત થતો હતો. વર્તમાનમાં પાખંડી શબ્દ નિંદામૂલક અર્થમાં પ્રયુક્ત થાય છે. ઢોંગીને પાખંડી કહે છે. પ્રાચીનકાળમાં પાખંડ કે પાખંડ શબ્દ સાથે નિંદાત્મક ભાવ જોડાયેલ ન હતો. પાંચમાં આરાના અંતે અન્ય ધર્મો નાશ પામે છે. રાધને :- રાજધર્મ. પ્રજાને હિંસાદિ કાર્યથી રોકવા દંડ-ન્યાયાદિ આપવા રૂપનિગ્રહ અને અહિંસા, વ્યાપારાદિ કાર્યમાં પ્રોત્સાહિત કરવા રૂપ અનિગ્રહાદિ રૂપ રાજાના ધર્મનો નાશ થાય છે. ગાયતે :- જાતતેજ એટલે અગ્નિ. જાત = જન્મ, ઉત્પત્તિ, તેજ = તેજસ્વી. ઉત્પત્તિ સમયથી જ અગ્નિ જાજ્વલ્યમાન હોવાથી અગ્નિને જાતતેજ કહે છે. અતિરૂક્ષ(લખા) અને અતિ સ્નિગ્ધ કાળમાં અગ્નિ ઉત્પન્ન થઈ શકતી નથી. અગ્નિને ઉત્પન્ન થવા રૂક્ષ-
સ્નિગ્ધ મિશ્રકાળની આવશ્યકતા રહે છે. પહેલા, બીજા અને ત્રીજા આરાના અંતિમ પલ્યોપમના આઠમા ભાગ પર્યત સ્નિગ્ધ કાળ હોય છે અને છઠ્ઠા આરામાં રૂક્ષકાળ હોય છે. તેથી તેમાં અગ્નિ સંભવે નહીં. ત્રીજા આરાના અંતિમ ભાગમાં અને ચોથા, પાંચમાં આરામાં અગ્નિ હોય છે. છઠ્ઠા આરાનો રૂક્ષકાળ શરુ થવાથી પાંચમાં આરાના અંતે અગ્નિ નાશ પામે છે. અગ્નિ નાશ પામવાથી રાંધવું વગેરે અગ્નિથી થતી પ્રત્યેક ક્રિયાનો પણ નાશ થાય છે.
— વર - ધર્માચરણ, ચારિત્રધર્મ. છઠ્ઠા આરામાં બિલમાં રહેતા મનુષ્યો ચારિત્ર ધર્મનું પાલન કરી શકતા નથી. પાંચમા આરાના અંતે શ્રાવક, શ્રાવિકાનો દેશવિરતિ ધર્મ અને સાધુ, સાધ્વીનો સર્વવિરતિ ધર્મ અર્થાત્ જૈન શાસન, ચતુર્વિધ સંઘ, જૈનધર્મ નાશ પામે છે.
પ્રસ્તુત સૂત્રમાં ગણધર્મ, પાખંડધર્મ, રાજધર્મ, અગ્નિ અને ચારિત્ર ધર્મના નાશનો ઉલ્લેખ છે. પરંપરા તથા ગ્રંથો અનુસાર પાંચમા આરાના અંતિમ દિવસે પ્રથમ પ્રહરે જૈન ધર્મ, બીજા પ્રહરે અન્ય ધર્મો, ત્રીજા પ્રહરે રાજધર્મ અને ચોથા પ્રહરેખાદર અગ્નિ વિચ્છેદ પામે છે. તે પ્રમાણે કથન છે.
આ સુત્રમાં ચારિત્રધર્મના નાશનું કથન છે. તેથી ઉપલક્ષણથી જણાય છે કે છઠ્ઠા આરામાં કેટલાક જીવોને સમ્યકત્વ રૂપ ધર્મ પ્રાપ્ત થતો રહેશે. અવસર્પિણી-દુઃષમદુઃષમા નામનો છઠ્ઠો આરો :१०७ तीसे णं समाए एक्कावीसाए वाससहस्सेहिं काले विइक्कंते अणंतेहिं वण्णपज्जवेहिं जाव परिहायमाणे-परिहायमाणे एत्थ णं दुसमदुसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउओ ! ભાવાર્થ :- સમયે અનંત વર્ણાદિ પર્યાયો હાનિ પામતાં પામતાં પાંચમા આરાના ૨૧,000 વર્ષ વ્યતીત થાય છે, ત્યારે દુષમદુષમાં નામના છઠ્ઠા આરાનો પ્રારંભ થાય છે. १०८ तीसे णं भंते ! समाए उत्तमकट्ठपत्ताए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्सइ?
Page #167
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
| १०५
गोयमा ! काले भविस्सइ हाहाभूए, भंभाभूए, कोलाहलभूए । समाणुभावेण य खरफरुसधूलिमइला, दुव्विसहा, वाउला, भयंकरा य वाया संवट्टगा य वाइंति, इह अभिक्खं धूमाहिति य दिसा समंता रउस्सला रेणुकलुसतमपडलणिरालोया, समय लुक्खयाए य णं अहियं चंदा सीयं मोच्छिहिंति, अहियं सूरिया तविस्संति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે (છઠ્ઠો) આરો પરાકાષ્ઠા પર પહોંચશે ત્યારે ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું डशे?
ઉત્તર- હે ગૌતમ! તે કાળ(છઠ્ઠો આરો) દુઃખથી પીડિત મનુષ્યોના હાહાકારના શબ્દથી વ્યાપ્ત થશે; પશુઓના ભાંભરવાના શબ્દથી વ્યાપ્ત થશે અને પક્ષી સમૂહના કોલાહલથી વ્યાપ્ત થશે. કાળના પ્રભાવે તે સમયે કઠોર, અતિ કઠોર, ધૂળ-રજથી મલિન, દુઃસહ્ય, વ્યાકુળતા ઉત્પાદક, ભયંકર, પદાર્થોને એક સ્થાનેથી બીજા સ્થાને ફેંકી દે તેવો સંવર્તક નામનો વાયુ વાશે; દિશાઓ સતત ધૂમનું વમન કરશે, દિશાઓ ધુમિત થશે. સર્વત્ર ધુળ-રજ છવાઈ જવાથી તે દિશાઓ ઘોર અંધકારના કારણે પ્રકાશ રહિત થશે.
કાળની રૂક્ષતાના કારણે ચંદ્ર અતિ ઠંડી વરસાવશે અને સૂર્ય અતિ તપશે અર્થાત્ કાળ અને શરીરની રૂક્ષતાના કારણે ચંદ્ર-સૂર્યની અતિ ઠંડી, અતિ ગરમી લોકોને પરિતાપ પહોંચાડશે. १०९ अदुत्तरं च णं गोयमा ! अभिक्खणं अरसमेहा विरसमेहा खारमेहा खत्तमेहा अग्गिमेहा विज्जुमेहा विसमेहा असणिमेहा अजवणिज्जोदगा वाहिरोग वेदणोदीरणपरिणामसलिला, अमणुण्णपाणियगा चंडाणिलपहततिक्खधारा-णिवातपउरं वासं वासिहिति ।
जेणं भरहे वासे गामं जाव जणवयं, चउप्पयगवेलए, खहयरे, पक्खिसंघे गामारण्ण-प्पयारणिरए तसे य पाणे, बहुप्पयारे रुक्ख गुच्छ गुम्मलय वल्लि पवालंकुर- मादीए तणवणस्सइकाइए ओसहिओ य विद्धंसेहिति ।
पव्वयगिरिडोंगरुत्थलभट्ठिमादीए य वेयङगिस्विज्जे विरावेहिति, सलिलबिलविसमगडणिण्णुण्णयाणि य गंगासिंधुवज्जाइं समीकरेहिति ।
ભાવાર્થ :- હે ગૌતમ ! ત્યાર પછી અમનોજ્ઞ રસવાળા અરસમેઘ; વિપરીત રસવાળા વિરસમેઘ; સાજીખાર જેવા ક્ષારયુક્ત જલવાળા ક્ષારમેઘ; ખાતર જેવા રસવાળા ખાત્રમેઘ; ખાટા રસવાળા ખટ્ટમેઘ; અગ્નિ સમ દાહકારી જલવાળા અગ્નિમેઘ; અતિ વિજળી પડે તેવા જલવાળા વિધુત્મઘ; વિષયુક્ત અને શસ્ત્ર જેવા પ્રાણઘાતક જલવાળા વિષમેઘ; જીવન નિર્વાહ માટે અયોગ્ય, કુષ્ટાદિ લાંબી બિમારી રૂપ વ્યાધિ જન્ય અને શૂળાદિ પ્રાણહારી બીમારી રૂપ રોગજન્ય, વેદનોત્પાદક જલવાળા તથા અપ્રિય-અમનોજ્ઞ
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૦૬ |
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
5
5...
-
જલવાળા પ્રચંડ પવનથી આહત, તીક્ષ્ણ, તીવ્રવેગી જલધારા વરસાવતા પ્રચુર મેઘો વરસ્યા કરશે.
તે મેઘ વર્ષા ભરતક્ષેત્રના ગામ આદિમાં વસતા મનુષ્યો, ગાય વગેરે ચોપગા પ્રાણીઓ, આકાશમાં ઉડતા પક્ષી ગણ અને અન્ય પણ ગામ અને વનોમાં સંચરતા અનેક પ્રકારના બેઇન્દ્રિયાદિ ત્રસ પ્રાણીઓ, આગ્રાદિ વૃક્ષો, ગુચ્છ, નવમાલિકાદિ ગુલ્મ, અશોક આદિ લતાઓ, કારેલા વગેરેના વેલાઓ, પલ્લવ રૂપ પ્રવાલ, અંકુરા, તૃણ, બાદર વનસ્પતિકાય, ધાન્યાદિરૂપ ઔષધિ વગેરેનો નાશ કરશે.
તે મેઘવર્ષા વૈતાઢય પર્વતને વર્જિને ઉજ્જયંત, વૈભાર વગેરે ક્રીડા પર્વતો; ગોપાલગિરિ વગેરે ગિરિ પર્વતો, ડુંગરાઓ; ટીંબાઓ, બ્રાષ્ટા-ધૂળ રહિતની વિશાળ ભૂમિ અને મહેલ, શિખર આદિ સર્વસ્થાનોનો નાશ કરશે.
ગંગા, સિંધુ નદીને વર્જિને સલિલબિલ-પૃથ્વી પરના પાણીના સ્ત્રોતોને(ઝરણાઓને); વિષમગર્તાખાડાઓને, નીચે રહેલા પાણીના કહોને, ઉપર-નીચે આવેલા પાણીના સ્થાનોને સમાન કરી નાંખશે. ११० तीसे णं भंते ! समाए भरहस्स वासस्स भूमीए केरिसए आयारभावपडोयारे મવિરૂદ્દ ?
गोयमा ! भूमी भविस्सइ इंगालभूया, मुम्मुरभूया, छारियभूया, तत्तकवेल्लुयभूया, तत्तसमजोइभूया, धूलिबहुला, रेणुबहुला, पंकबहुला, पणयबहुला, चलणिबहुला, बहूणं धरणिगोयराणं सत्ताणं दुण्णिक्कमा यावि भविस्सइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયમાં ભરતક્ષેત્રની ભૂમિનું સ્વરૂપ કેવું હશે?
ઉત્તર- હે ગૌતમ! તે દુષમદુષમા કાળમાં તે ભૂમિ જ્વાલારહિત અગ્નિપિંડ જેવી અંગારભૂત, છૂટા અગ્નિઓના તણખા જેવી મુશ્મરભૂત, ગરમ ભસ્મ જેવી ક્ષારિકભૂત, તપેલી કડાઈકે તપેલા નળીયા જેવી, સર્વ ભાગમાં સમાન જ્વાલાવાળી અગ્નિ જેવી હશે. તે ભૂમિ પ્રચુર માત્રામાં ધૂળ, રેતી, કાદવ, કીચડ ચાલતા પગ ખેંચી જાય તેવા ગારાવાળી થશે અને તેથી પ્રાણીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડશે. १११ तीसे णं भंते ! समाए भरहे वासे मणुयाणं केरिसए आयारभावपडोयारे भविस्सइ ?
गोयमा ! मणुया भविस्संति दुरूवा दुव्वण्णा दुगंधा दुरसा दुफासा अणिट्ठा अकंता अप्पिया असुभा अमणुण्णा अमणामा हीणस्सरा दीणस्सरा अणिट्ठस्सरा अकंतस्सरा, अप्पियस्सरा, अमणामस्सरा, अमणुण्णस्सरा, अणादेज्ज वयण पच्चायाता, णिल्लज्जा, कूङकवङकलहबंधवेरणिरया, मज्जायातिक्कमप्पहाणा, अकज्जणिच्चु-ज्जुया गुरुणियोगविणकरहिया य, विकलरूवा,
Page #169
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
| १०७ |
परूढणहकेसमंसुरोमा, काला, खर-फरुससमावण्णा, फुट्टसिरा, कविलपलिय-केसा, बहुण्हारुणि संपिणद्धदुइंस-णिज्जरूवा, संकुडिय वली तरंगपरिवेढियंगमंगा, जरापरिणयव्वथेरगणरा, पविरल परिसडियदंतसेढी, उब्भङ घडमुहा, विसमणयण-वंकणासा, वंकवलीविगय भेसणमुहा, दहुकिटिभसिब्भ फुडियफरुसच्छवी, चित्तलंगमंगा, ____ कच्छूखसराभिभूया, खरतिक्खणक्खकंडूइयविकयतणू, टोलगतिविसमसंधि-बंधणा, उक्कडुय-ट्ठिय-वित्तदुब्बलकुसंघयणकुप्पमाणकुसंठिया, कुरूवा, कुट्ठाणा-सणकुसेज्जकुभोइणो, असुइणो, अणेगवाहिपरिपीलिअंगमंगा, खलंतविब्भलगई, णिरुच्छाहा, सत्तपरिवज्जिया विगयचेट्ठा, णट्ठतेया, अभिक्खणं सीउण्ह- खस्फरुस-वायविज्झडिय- मलिणपंसुरओगुंडिअंगमगा, ___ बहुकोहमाणमायालोभा, बहुमोहा, असुभदुक्खभागी, ओसणं धम्मसण्णसम्मत्तपरिब्भट्ठा, उक्कोसेणं रयणिप्पमाणमेत्ता, सोलसवीसझ्वासपरमाउसो, बहुपुत्तणत्तुपरियालपणयबहुला गंगासिंधूओ महाणईओ वेयर्ल्ड च पव्वयं णीसाए णिगोयभूया बीयमेत्ता बावत्तरि बिलवासिणो मणुया भविस्संति । लावार्थ :- प्रश्न- 3 मावन् ! ते आमा (मरतक्षेत्र। मनुष्यो- २१३५ (डशे ?
उत्तर- गौतम! ते अपना मनुष्यो दु३५-अशोभन३५-२॥इतिवाणा, दुष्टqf, दुष्टगंध-दुगंध, દુષ્ટ રસ, દુષ્ટ સ્પર્શ યુક્ત શરીરવાળા હશે. તેથી તેઓ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનામ, હીનસ્વરા, દીનસ્વરા, અનિષ્ટસ્વરા, અકાંતસ્વરા, અપ્રિયસ્વરા, અમનોજ્ઞ સ્વરા, અમનામ સ્વરા(મનમાં ગ્લાનિ થાય તેવા સ્વરવાળા), તેમના વચનને સાંભળવાની પણ કોઈ ઈચ્છા ન કરે તેવા અનાદેય વચનવાળા અને અનાદેય જન્મવાળા થશે. તેઓ નિર્લજ્જ, કૂડકપટ, કલહ, બંધન, વધ, વૈરમાં અત્યંત રત રહેશે; મર્યાદાઓનું ઉલ્લંઘન કરવામાં તત્પર, અકાર્ય કરવામાં ઉદ્યત રહેશે; માન આપવા યોગ્ય ગુરુજનોની-વડીલોની આજ્ઞાનું પાલન અને વિનયથી રહિત થશે. તેઓ વિકલ-ન્યૂનાધિક અંગોપાંગ- વાળા કાણા, લંગડાદિ થશે. તેઓ વધેલા નખ, કેશ, મૂછ, રુંવાટીવાળા, કાળા, અત્યંત કઠોર સ્પર્શવાળા (અથવા ઘેરા નીલ-શ્યામવર્ણી) થશે. મોઢા પરની કરચલીઓની રેખાના કારણે ફૂટેલાં માટલાં જેવા મસ્તકવાળા, શ્વેત કેશધારી, સ્નાયુઓ અને નસો દેખાવાના કારણે દુર્દર્શનીય થશે. તેમનું શરીર-અંગો રેખાત્મક કરચલીઓથી વ્યાપ્ત રહેશે, તેઓ હંમેશાં વૃદ્ધ જેવા દેખાશે; કેટલાક દાંત પડી જવાથી વિરલ દંતશ્રેણીના કારણે વિકૃત ઘડાના મુખ જેવા વિકૃત લાગશે; તેઓના નેત્ર અને નાક વાંકા હશે; કુટિલ-વક્ર કરચલીઓના કારણે તેઓ ભયંકર લાગશે.
દ, કટિભ, સિધ્ધ વગેરે કુષ્ઠ રોગોથી કઠોર ચામડીવાળા અને કાબરચીતરા અંગવાળા થશે.
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ધાધર, કંડુ-ખંજવાળ રોગથી વ્યાપ્ત થવાના કારણે અને કઠોર તીક્ષ્ણ નખોથી શરીર ખંજવાળવાના કારણે તેમના શરીર વિકૃત થઈ જશે. તેમની ચાલ ઊંટ જેવી અને તેમના સાંધાઓ વિષમ હશે. તેઓના હાડકા અસ્થિર અને વિભક્ત-પરસ્પરના સંશ્લેષથી રહિત હશે; તેઓ દુર્બળ, કુસંહનન, પ્રમાણહીન શરીર, કુસંસ્થાન, કુરૂપવાળા હશે. તેઓના સ્થાન, આશન, શયન અને ભોજન વગેરે ખરાબ થશે અને તેઓની રહેણીકરણી ગંદકી યુક્ત હશે. તેઓના શરીરના પ્રત્યેક અંગો અનેકવિધ વ્યાધિઓથી પીડિત હશે. તે વિહ્વળ ગતિવાળા, નિરુત્સાહી, આત્મ બળથી રહિત, વિકૃત ચેષ્ટા અને કાંતિ રહિત થશે. તેઓ શીત, ઉષ્ણ, તીક્ષ્ણ, કઠોર, સ્પર્શવાળા વાયુથી ઊડતા મલિન ધૂળકણોથી અવગુંઠિત- મેલના થર યુક્ત શરીરવાળા રહશે. તેઓ ઘણા ક્રોધ, માન, માયા, લોભ, મોહવાળા, અસુખી, દુ:ખભાગી, પ્રાયઃ ધર્મ શ્રદ્ધા અને સમ્યક્ત્વથી રહિત થશે, ઉત્કૃષ્ટ એક હાથ પ્રમાણ ઊંચાઈવાળા, ૧૬ અને ૨૦ વર્ષના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા, અલ્પ આયુષ્યમાં પણ ઘણા પુત્ર-પૌત્રોવાળા તથા તેના પર અતિ સ્નેહ રાખનારા થશે. તે ગંગા-સિંધુ મહાનદી તથા વૈતાઢય પર્વતનો આશ્રય કરી ૭૨ બિલોમાં રહેશે. નિગોદ ભૂત(નિગોદ જીવોની જેમ સંમિલિત નિવાસવાળા) અને બીજ ભૂત (ભરતક્ષેત્રમાં મનુષ્યોના બીજ સમાન) ૭૨ બિલવાસી મનુષ્યો રહેશે.
૧૦૮
११२ तेणं णं भंते ! मणुया किमाहारिस्संति ?
गोयमा ! तेणं कालेणं तेणं समएणं गंगासिंधूओ महाणईओ रह पह मित्तवित्थराओ अक्खसोयप्पमाणमेत्तं जलं वोज्झिहिंति । से वि य णं जले बहुमच्छ कच्छभाइण्णे, णो चेव णं आउबहुले भविस्सइ ।
तए णं ते मणुया सूरुग्गमणमुहुत्तंसि य सूरत्थमणमुहुत्तंसि य बिलेहिंतो णिद्धाइस्संति, बिलेहिंतो णिद्धाइत्ता मच्छकच्छभे थलाई गाहेहिंति, गाहेत्ता सीयात - तत्तेहिं मच्छकच्छभेहिं इक्कवीसं वाससहस्साइं वित्तिं कप्पेमाणा विहरिस्संति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે મનુષ્યો શેનો આહાર કરશે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે ગંગા-સિંધુ આ બે મહાનદીમાં રથ પ્રમાણ પહોળું અને રથના ચક્રની નાભિ-ધૂંસર પ્રમાણ ઊંડું પાણી વહેશે. તે પાણીમાં માછલા, કાચબા વગેરે ઘણા થશે અને પાણી અલ્પ રહેશે. બિલવાસી તે મનુષ્યો સૂર્યોદયના સમયે અને સૂર્યાસ્તના સમયે બિલમાંથી બહાર નીકળશે. બહાર નીકળીને; મચ્છ, કચ્છને જમીન ઉપર લાવીને ખાડામાં દાટશે. રાત્રિની ઠંડી અને દિવસના તાપમાં તપાવીને (શુષ્કરસ વાળા બનાવી) તે મચ્છ-કચ્છ દ્વારા ૨૧,૦૦૦ વર્ષ સુધી જીવન નિર્વાહ કરશે.
११३ ते णं भंते! मणुया णिस्सीला णिव्वया णिग्गुणा णिम्मेरा णिप्पच्चक्खाणपोसोहववासा, ओसण्णं मंसाहारा मच्छाहारा खुद्दाहारा कुणिमाहारा कालमासे कालं किच्चा कहिँ गच्छिहिंति, कहिं उववज्जिहिंति ?
Page #171
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
[ ૧૦૯ ]
गोयमा ! ओसण्णं णरग-तिरिक्खजोणिएसु उववज्जिहिंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયના શીલરહિત, દુરાચારી, અણુવ્રત-મહાવ્રત રહિત, ઉત્તમગુણ રહિત, કુળ મર્યાદા રહિત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ રહિત, માંસાહારી, મસ્યાહારી, તુચ્છાદારી, કુણિમાહારી-ચરબી વગેરેનો આહાર કરનારા તે મનુષ્યો મરણના સમયે મૃત્યુ પામી ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયના(છઠ્ઠા આરાના) મનુષ્યો પ્રાયઃ નરક ગતિ અને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થશે. ૨૨૪ તીરે ગંતે ! સમાઈ સીદ, વધા, વિના, લીવિયા, મચ્છી, તરછા, परस्सरा, सरभसियालबिरालसुणगा, कोलसुणगा, ससगा, चित्तगा, चिल्ललगा ओसण्णं मंसाहारा, मच्छाहारा, खोद्दाहारा, कुणि
माहारा कालमासे कालं किच्चा कहिं गच्छिहिंति कहिं उववज्जिहिति?
गोयमा ! ओसणं णरगतिरिक्खजोणिएसु उववज्जिहिति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે સમયના માંસાહારી, મત્સાહારી, ક્ષુદ્રાહારી, કુણિમાહારી એવા સિંહ, વાઘ, વરુ, દીપડા, રીંછ, તરક્ષ- વાઘની એક જાતિ, પરાશર- ગેંડો, શરભ- અષ્ટાપદ, બિલાડા, કૂતરા, જંગલી કૂતરા, ડુક્કર, સસલા, ચિત્રક, ચિલગ- કૂતરાની એક જાત વગેરે પશુઓ મરણના સમયે મૃત્યુ પામીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયના (છઠ્ઠા આરાના) તે પશુઓ પ્રાયઃ નરક કે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થશે. ११५ ते णं भंते ! ढंका, कंका, पिलगा, मग्गुगा, सिही ओसणं मंसाहारा जाव कहिं गच्छिहिंति कहिं उववज्जिहिंति ?
गोयमा ! ओसणं णरगतिरिक्खजोणिएसु उववज्जिहिंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે માંસાહારી વાવ કુણિમાહારી એવા ઢંક- કાગડાની એક જાત, કંડ- લક્કડખોદ પક્ષી, પિંગલ, મુદ્રક- જલકાગડા, શિખી- મોર, વગેરે પક્ષી મરણના સમયે મૃત્યુ પામી કયાં જશે, કયાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે પક્ષીઓ પ્રાયઃ નરક અને તિર્યંચગતિમાં ઉત્પન્ન થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દુષમદુષમાં નામના છઠ્ઠા આરાનું સ્વરૂપ વર્ણન છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
દુષમદુષમા નામહેતુ :- આ કાળ વિભાગમાં દુઃખ ને દુઃખ જ હોય છે, તેમાં સુખનો અભાવ હોય છે તેથી તેનું નામ દુધમદુષમા પ્રસિદ્ધ થયું છે.
૧૧૦
છઠ્ઠા આરાના વરસાદ અને નાશ ઃ– સામાન્ય રીતે મેઘ—વરસાદ જગતને જીવન આપનાર, તાપનાશક અને સર્વને ઇષ્ટ હોય છે પરંતુ કાલના પ્રભાવે આ આરામાં તેની અનિષ્ટ પ્રવૃત્તિ થશે. તેમાં અરસ, વિસ, સાજી, કરીષ, ખાટા રસવાળા પાણીની, અગ્નિ જેવા દાહ કરનારા પાણીની, વિષમય પાણીની અને પર્વતોને પણ ભેદી નાંખે તેવા વજ્ર જેવા પાણીની વર્ષા થરો.
કાલ સપ્તતિ પ્રકરણ ગ્રંથમાં આ વરસાદનું કાલમાન બતાવ્યું છે. ક્ષાર, અગ્નિ, વિષ, અમ્લ અને વિદ્યુત આ પાંચ પ્રકારના મેઘ ૭-૭ દિવસ વરસશે. તે પર્વતાદિ સર્વ સ્થાનનો નાશ કરી સર્વ સ્થાનને સમાન કરી નાંખે છે. ગ્રંથાંતરમાં તો પાંચમાં આરાના ૧૦૦ વર્ષ શેષ હોય ત્યારે આ વરસાદ થશે તેમ કહ્યું છે તથા આ સમયે વસ્તુઓને ખેદાન મેદાન કરી નાંખે તેવા ભયંકર વાયરા વાશે. તે વાયુ પૃથ્વી પર રહેવા માટે ગામ, નગર, ગૃહાદિને; પહેરવા માટે વસ્ત્રાદિને; જમીનમાંથી ઉત્પન્ન થતાં ધાન્ય, ફળોને નષ્ટ પ્રાય કરી નાંખશે.
આવા ભયંકર પર્વત ભેદી વરસાદમાં કોઈ માનવ કે પશુઓ જીવી શકે નહીં પરંતુ ભરતક્ષેત્રના અધિષ્ઠાયક દેવ બીજભૂત કેટલાક મનુષ્યો અને તિર્યંચોને ઉપાડી-ઉપાડીને વૈતાઢય પર્વતની ગુફાઓ પાસે આવેલા ૭૨ બિલોમાં મૂકી દેશે. તેના દ્વારા સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યોની પરંપરા ચાલશે કારણ કે ગર્ભજ જીવો માટે માતાપિતાની પરંપરા અવિચ્છિન્ન રહેવી જરૂરી છે. આ રીતે દેવ દ્વારા સંહરિત મનુષ્યો અને સ્થલચર, ખેચર વગેરે સંશી તિર્યંચોની પરંપરા ૨૧,૦૦૦ વર્ષ પર્યંત ચાલશે.
પદ્મય મિતિ આશરુત્ત્વતમžિ :- પર્વત- પર્વ એટલે ઉત્સવ. તેને વિસ્તૃત કરે તે પર્વતો, તે પર્વતોને ક્રીડા પર્વત પણ કહે છે. ગિરિ પર્વત– ગિરિ એટલે શબ્દ. જે પર્વત ઉપર લોકો રહેતા હોય, તે લોકોના શબ્દોથી પર્વત શબ્દાયમાન હોય તેવા પર્વતોને ગિરિ પર્વત કહે છે. ડુંગર– ડુંગર એટલે શિલા. મોટી-મોટી શિલાવાળા પર્વતોને ડુંગર કહે છે. ઉત્થલ– ધૂળ સમૂહના ઉન્નત સ્થાનો ટીંબાઓ અથવા ઉન્નત ટેકરીઓ, ભ્રાષ્ટ- ધૂળ રહિતની વિશાળ ભૂમિ.
ઓસાં ધમ્મસળા સમ્મત્ત પરિભઠ્ઠા :– પ્રાયઃ ધર્મ સંજ્ઞા = શ્રદ્ધા અને સમ્યક્ત્વથી પરિભ્રષ્ટ હોય છે. અહીં પ્રાયઃ શબ્દ ગ્રહણ કર્યો હોવાથી કોઈક જીવ સમ્યક્ત્વ પામી શકે છે, તેમ સમજવું.
છઠ્ઠા આરાના મનુષ્યના બિલસ્થાનો ઃ– છઠ્ઠા આરામાં ગામ, નગરાદિનો નાશ થવાથી મનુષ્યો પોતાનું રક્ષણ કરવા ગંગા અને સિંધુ નદીઓના કાંઠાઓ ઉપર રહેલી ભેખડોમાં ગુફા જેવાં બિલ સ્થાનોમાં રહેશે. દક્ષિણાવર્તી ચૈતાઢ્ય પર્વતની સમીપે ગંગાનદીના બંને તટ ઉપર ૯-૯ – ૧૮ બિલો અને તે જ રીતે = સિંધુનદીના બંને કિનારે ૯-૯ - ૧૮ બિલો, કુલ ૩૬ બિલોમાં દક્ષિણાર્ધ ભરતના મનુષ્યો અને તિર્યંચો રહેશે. તે જ રીતે ઉત્તરવર્તી ચૈતાઢય પર્વતના ૩૬ બિલોમાં ઉત્તર ભરતક્ષેત્રના મનુષ્ય અને તિર્યંચો રહેશે. આ બિલો ભયંકર અને ઘોર અંધકારવાળા હશે. ચોર કારાગૃહમાં રહે તેમ મનુષ્યાદિ તેમાં રહેશે. તે મનુષ્યો દિવસના તાપ અને રાત્રિની શીત પીડાના કારણે બહાર નીકળી શકશે નહીં.
Page #173
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
[ ૧૧૧]
શાશ્વતી ગંગા સિંધુની હાનિ વિષયક શંકા સમાધાન – ગંગા–સિંધુ નદી શાશ્વતી છે, તેના ઉદ્ગમ સ્થાનભૂત ચલહિમવંત પર્વત પર આરાઓનું પરિવર્તન થતું નથી, તો તેમાંથી નીકળતી ગંગા-સિંધુ નદીના પાણીમાં હાનિ કેમ થાય? અને જો તેમ થતું હોય તો તે શાશ્વત કેમ કહેવાય? સમાધાન - ગંગા સિંધુ નદી ચલહિમવંત પર્વતમાંથી નીકળી પ્રપાતકુંડમાં પડે અને તે કુંડમાંથી બહાર નીકળે ત્યાં સુધી ગંગાનદીના પ્રવાહમાં કિંચિત્ પણ હાનિ થતી નથી. ત્યારપછી શુભકાળના પ્રભાવે બીજી હજારો નદીઓ તેમાં મળવાથી તેનો પ્રવાહ વધતો જાય છે પરંતુ આ છઠ્ઠા આરામાં દુષ્ટકાળના પ્રભાવે બીજી નદીઓનો પ્રવાહ તેમાં મળશે નહી, અત્યંત તાપથી આ પ્રવાહ સુકાય જશે. પરંતુ પદ્માદિ દ્રહમાંથી તેનો પ્રવાહ સતત વહ્યા કરશે અને સમુદ્ર સુધી અલ્પ પ્રમાણમાં પણ તે વહેતી જ રહેશે છે તે અપેક્ષાએ તે બંને નદીઓ શાશ્વત છે.
છઠ્ઠા આરાના મનુષ્ય-તિર્યંચોની ગતિ - છઠ્ઠા આરાના મનુષ્યો અને તિર્યચો પ્રાયઃ માંસાહારી, મસ્યાહારી, ક્લિષ્ટ પરિણામી થશે. તેથી તેઓ નરક અને તિર્યંચ ગતિમાં જશે. પ્રાયઃ શબ્દ ગ્રહણ કર્યો હોવાથી જણાય છે કે કેટલાક મનુષ્યો ક્ષુદ્રાન-તુચ્છ ધાન્યનો આહાર કરનારા અને અકિલષ્ટ અધ્યવસાયવાળા હશે. તેવા કોઈક જીવો સ્વર્ગે પણ જશે.
સંક્ષેપમાં આ કાલમાં ભરતક્ષેત્રની સ્થિતિ અત્યંત સંકટાપન્ન, ભયંકર, હૃદયવિદારક, અનેક રોગોત્પાદક, અત્યંત શીત, તાપ, વર્ષાદિથી દુઃસહ્ય હશે.
ળિોયકૂવા :- છઠ્ઠા આરાના મનુષ્યોના નિવાસ સ્થાન રૂ૫ ૭૨ બિલ છે. તેના માટે વિશેષણરૂપે સૂત્રકારે 'fોયમૂયા' શબ્દ પ્રયોગ કર્યો છે. નિગોદભૂત-નિગોદ જેવા ૭ર બિલમાં મનુષ્યો, પશુઓ, પક્ષીઓ નિવાસ કરશે.
નિગોદ વનસ્પતિના અનંતા જીવો એક શરીરમાં સાથે રહે છે. પરંતુ પરસ્પર બાધક બનતા નથી. તે જ રીતે છઠ્ઠા આરાના મનુષ્યો, પશુઓ, પક્ષીઓ એક સાથે વૈતાઢય પર્વતના બિલરૂપ આવાસોમાં એક સાથે રહેશે પરંતુ પરસ્પર એકબીજાને બાધક બનશે નહીં. અત્યંત હર્ષ કે અત્યંત શોકજન્ય પરિસ્થિતિમાં જીવો પ્રાયઃ વૈરભાવને ભૂલીને સાથે રહે છે. શ્રી જ્ઞાતાસૂત્ર વર્ણિત દાવાનલના સમયે પણ હિંસક અહિંસક સર્વ પ્રકારના પશુ-પક્ષીઓ એક જ મેદાનમાં રહ્યા હતા. ત્યાં પણ સુત્રકારે નિગોદ ભૂત શબ્દ પ્રયોગ કર્યો છે.
ઉત્સર્પિણી દુઃષમદુષમા પહેલો આરો:११६ तीसे णं समाए एक्कवीसाए वाससहस्सेहिं काले वीइक्कंते आगमिस्साए उस्सप्पिणीए सावणबहुलपडिवए बालवकरणंसि अभीइणक्खत्ते चोइसपढमसमये अणंतेहिं वण्णपज्जवेहिं जाव अणंतगुणपरिवुड्डीए परिवड्डमाणे एत्थ णं दूसमदूसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो !
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૧૨]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! તે અવસર્પિણીકાળના છઠ્ઠા આરાના એકવીશ હજાર વર્ષ વ્યતીત થશે ત્યારે ઉત્સર્પિણીકાળના શ્રાવણ કૃષ્ણ પ્રતિપદાના દિવસે બાલવ નામના કરણમાં, ચંદ્ર સાથે અભિજિત નક્ષત્રનો યોગ થાય ત્યારે ઉચ્છવાસ-નિઃશ્વાસ, પ્રાણ વગેરે ચૌદ પ્રકારના કાળના પ્રથમ સમયે અનંત વર્ણાદિ પર્યાયો વૃદ્ધિ પામતા-પામતા દુષમદુષમા નામનો કાળ-પ્રથમઆરો શરૂ થશે. ११७ तीसे णं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविસ્પરૂ ?
गोयमा ! काले भविस्सइ हाहाभूए, भंभाभूए एवं सो चेव समदूसमा वेढ ओ णेयव्वो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્સર્પિણી કાળના પ્રથમ આરામાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હશે?
ઉત્તર- હે ગૌતમ ! તે સમય હાહાકારમય, ચિત્કારમય થશે. તે સર્વ વર્ણન અવસર્પિણીકાળના છઠ્ઠા આરાની સમાન જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્સર્પિણી કાળના દુષમદુષમા નામના પ્રથમ આરાનું સ્વરૂપ દર્શન છે. આ આરામાં ઘણું દુઃખ હોય છે તેથી તે દુષમદુષમા કહેવાય છે. તે ૨૧,000 વર્ષનો હોય છે. ઉત્સર્પિણી કાળનો પ્રારંભદિન :- શ્રાવણ વદ-૧, ગુજરાતી તિથિ પ્રમાણે અષાઢ વદ-૧ના દિવસે ઉત્સર્પિણી કાળ અને તેના પ્રથમ આરાનો પ્રારંભ થાય છે. અષાઢ પૂર્ણિમાના છેલ્લા સમયે અવસર્પિણી કાળ પૂર્ણ થાય છે. બાલવ નામના કરણ અને અભિજીત નક્ષત્રના પ્રથમ સમયે ઉત્સર્પિણી કાળનો પ્રારંભ થાય છે. આ ઉત્સર્પિણી કાળના પ્રારંભ સમયે, ચૌદ પ્રકારના કાળના પ્રારંભનો પણ પ્રથમ સમય કહેવાય છે. તે ચૌદ પ્રકારના કાળ આ પ્રમાણે છે– (૧) ઉચ્છશ્વાસ અથવા નિઃશ્વાસ (૨) પ્રાણ (૩) સ્તોક (૪) લવ (૫) મુહૂર્ત (૬) અહોરાત્ર (૭) પક્ષ (૮) માસ (૯) ઋતુ (૧૦) અયન (૧૧) સંવત્સર (૧૨) યુગ (૧૩) કરણ (૧૪) નક્ષત્ર.
સમય તે કાળનો નિર્વિભાગ અંશ છે. તેમાં આદિ, અંતનો વ્યવહાર શક્ય નથી તેથી સમય કાળ ગણનાનું આદિ એકમ હોવા છતાં અહીં ચૌદ પ્રકારની કાળ ગણનામાં તેનું કથન કર્યું નથી. સમય પછીનું એકમ છે આવલિકા. તે અવ્યવહાર્ય હોવાથી તેની પણ ગણના અહીં કરી નથી. વૃત્તિકારે કહ્યું છે કે समयस्स निर्विभाग कालत्वेन आधन्तव्यवहाराभावाद् आवलिकायाश्च अव्यवहारार्थत्वेन उपेक्षा ।
ઉત્સર્પિણી રૂપ મહાકાળ જે સમયે શરૂ થાય છે, તે જ સમયે તેના અવાજોરભૂત ઉચ્છશ્વાસાદિ ૧૪ કાળ વિશેષનો પણ પ્રારંભ થાય છે અને પોત-પોતાનું પ્રમાણ સમાપ્ત થતાં તે સમાપ્ત થઈ જાય છે. આ રીતે કાળના અવાજોર એકમો પ્રારંભ સમાપ્તિ પામતા પામતા મહાકાળની સમાપ્તિ સાથે સમાપ્ત
Page #175
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
| ११३ ।
થાય છે. મહાકાળના પ્રારંભ સાથે પુનઃ તેનો પ્રારંભ થાય છે. આ રીતે બાલવ કરણ, અભિજીત નક્ષત્રમાં ઉત્સર્પિણીકાલનો પ્રારંભ થાય છે.
વણદિનો વહિ કમ – ઉત્સર્પિણી કાળમાં સમયે સમયે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, સંઘયણાદિ પર્યાયો અનંતગુણ વૃદ્ધિ પામતા રહે છે. અવસર્પિણી કાળમાં જે ક્રમથી વર્ણાદિ પર્યાયો ક્ષીણ થતા હતા તે જ ક્રમથી ઉત્સર્પિણીકાળમાં તે અનંતગુણ વૃદ્ધિ પામે છે. શેષ મનુષ્યો, આહાર, ગતિ વગેરે સંપૂર્ણ વર્ણન અવસર્પિણીના છઠ્ઠા આરા જેવું હોય છે.
દુષમા નામનો બીજો આરો :११८ तीसे णं समाए एक्कवीसाए वाससहस्सेहिं काले विइक्कते अणंतेहिं वण्णपज्जवेहिं जाव अणंतगुणपरिवुड्डीए परिवड्डेमाणे परिवड्डेमाणे एत्थ णं दूसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो ! ભાવાર્થ:- તે સમયે અનંત વર્ણાદિ પર્યાયો અનંતગુણ પરિવર્ધિત થતાં ૨૧,000 વર્ષનો પહેલો આરો પૂર્ણ થશે ત્યારે દુષમા' નામનો બીજો આરો શરૂ થશે. ११९ तेणं कालेणं तेणं समएणं पुक्खलसंवट्टए णामं महामेहे पाउब्भविस्सइ भरहप्प- माणमेत्ते आयामेणं, तदणुरूवं च णं विक्खंभबाहल्लेणं । तए णं से पुक्खलसंवट्टए महामेहे खिप्पामेव पतणतणाइस्सइ, पतणतणाइत्ता खिप्पामेव पविज्जुयाइस्सइ, पविज्जुयाइत्ता खिप्पामेव जुगमुसलमुट्ठिप्पमाणमेत्ताहिं धाराहिं ओघमेघं सत्तरत्तं वासं वासिस्सइ, जे णं भरहस्स वासस्स भूमिभागं इंगालभूयं, मुम्मुरभूयं, छारियभूयं, तत्तकवेल्लगभूयं, तत्तसमजोइभूयं णिव्वाविसइ । ભાવાર્થ :- ઉત્સર્પિણી કાળના, દુષમા નામના બીજા આરાના સમયમાં પુષ્કર સંવર્તક નામનો મહામેઘ પ્રગટ થશે. તે લંબાઈ, પહોળાઈ, જાડાઈમાં ભરતક્ષેત્ર પ્રમાણ થશે અર્થાત્ સંપૂર્ણ ભરતક્ષેત્રને તે વ્યાપ્ત કરશે. ક્ષણ માત્રમાં આખા ભરતક્ષેત્રમાં વ્યાપ્ત થઈને તે ગર્ભશે, વીજળીના ચમકારા કરશે, વિધુત યુક્ત થઈને તુરત જ તે રથના ધુસર પ્રમાણ, સાંબેલા અને મુટ્ટી પ્રમાણ મોટી ધારાથી સાત રાત-દિવસ સુધી સર્વ ક્ષેત્રમાં એકસરખો(તે મેઘ) પાણીને વરસાવશે. તે વરસાદ ભરત ક્ષેત્રની અંગારમયી, મુર્મુરમયી, ક્ષારમયી, તપેલા નળીયા જેવી તખ, જવાલાવાળી અગ્નિ જેવી દાહક ભૂમિને શીતળ કરશે. १२० तसि च णं पुक्खलसंवट्टगंसि महामेहंसि सत्तरत्तं णिवइयंसि समाणंसि ए त्थ णं खीरमेहे णामं महामेहे पाउब्भविस्सइ, जाव सत्तरत्तं वासं वासिस्सइ, जेणं भरहवासस्स भूमीए वणं गंधं रसं फासं च जणइस्सइ ।
Page #176
--------------------------------------------------------------------------
________________
| ११४ ।
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ:- સાત અહોરાત્ર પછી તે પુષ્કર સંવર્તક મેઘ વિરામ પામશે ત્યારે ક્ષીર મેઘ નામનો મહામેઘ પ્રગટ થશે. યાવત્ સાત અહોરાત્ર સુધી તે ક્ષીરોદક વરસાવશે. તે વરસાદ ભરત ક્ષેત્રની ભૂમિના અશુભ વર્ણાદિને શુભ બનાવી દેશે. १२१ तसि च णं खीरमेहंसि सत्तरत्तं णिवइयंसि समाणंसि एत्थ णं घयमेहे णाम महामेहे पाउब्भविस्सइ जाव सत्तरत्तं वासं वासिस्सइ, जेणं भरहस्स वासस्स भूमीए सिणेहभावं जणइस्सइ । ભાવાર્થ :- સાત અહોરાત્ર પછી તે ક્ષીરમેઘ વિરામ પામશે ત્યારે ધૃતમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે થાવત્ સાત અહોરાત્ર સુધી વૃતોદકને વરસાવશે. તે વરસાદ ભરતભૂમિમાં સ્નિગ્ધતા ઉત્પન્ન કરશે. १२२ तसिं च णं घयमेहंसि सत्तरत्तं णिवइयंसि समाणंसि एत्थ णं अमयमेहे णाम महामेहे पाउब्भविस्सइ जाव सत्तरत्तं वासं वासिस्सइ, जेणं भरहे वासे रुक्खगुच्छ गुम्मलक्वल्लितणपव्वगहरियओसहिपवालंकुस्माईए तणवणस्सइकाइए जणइस्सइ। ભાવાર્થ:- સાત અહોરાત્ર પછી તે ધૃતમેઘ વિરામ પામશે ત્યારે અમૃતમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે થાવત્ સાત અહોરાત્ર સુધી અમૃતોદકને વરસાવશે. તે વરસાદ ભરતભૂમિમાં વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, वेदा, ४, ५, रित, औषधि, ५ ,५ वगेरेमा २ वनस्पतिने 6त्पन्न ४२शे. १२३ तसिं च णं अमयमेहंसि सत्तरत्तं णिवइयंसि समाणंसि एत्थ णं रसमेहे णामं महामेहे पाउब्भविस्सइ जाव वासं वासिस्सइ, जेणं तेसिं बहूणं रुक्खगुच्छगुम्म लयवल्लितणपव्वगहरियओसहिपवालंकुरमादीणं तित्तकडुक्कसायअंबिलमहुरे पंचविहे रसविसेसे जणइस्सइ ।
तए णं भरहे वासे भविस्सइ परूढरुक्खगुच्छगुम्मलयवल्लितणपव्वगहरिय ओसहिए, उवचियतयपत्तपवालंकुरपुप्फफलसमुइए, सुहोवभोगे यावि भविस्सइ। ભાવાર્થ – સાત અહોરાત્ર પછી તે અમૃતમેઘ વિરામ પામશે ત્યારે રસમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે યાવતું સાત અહોરાત્ર સુધી રસોઇકને વરસાવશે. તે વરસાદ ભરતક્ષેત્રના ઉત્પન્ન થયેલા અનેક વૃક્ષ, शु२७, शुल्म, सता, वेला, तु, पर्व, रित, औषधि, ५८सव, हिमांतीमो, वो, षायेलो, पाटो અને મીઠો એમ પાંચ પ્રકારના રસ ઉત્પન્ન કરશે.
त्या२५छी मरतक्षेत्र, गेडा वृक्ष, २७, शुक्ष्म, संत, वे, तृ, पर्व, रित, औषधि, उपयित-पुष्ट छ, ५, २, पुष्प, ३थी सहित अने सुपोपभोग्य जनशे.
Page #177
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
| ११५
१२४ तए णं से मणुया भरहं वासं परूढरुक्खगुच्छगुम्म-लय-वल्लि-तणपव्वय-हरिय-ओसहीयं, उवचियतयपक्तपवालंकुर-पुप्फ-फलसमुइयं, सुहोवभोगं जायं चावि पासिहिंति, पासित्ता बिलेहितो णिद्धाइस्संति, णिद्धाइत्ता हट्ठतुट्ठा अण्णमणं सदाविस्संति सहाविता एवं वदिस्संति- जाए णं देवाणुप्पिया ! भरहे वासे परूढ रुक्ख-गुच्छ जाव सुहोवभोगे, तं जे णं देवाणुप्पिया ! अम्हं केइ अज्जप्पभिइ असुभं कुणिमं आहारं आहारिस्सइ, से णं अणेगाहिं छायाहिं वज्जणिज्जे त्ति कटु संठिई ठवेस्संति, ठवेत्ता भरहे वासे सुहंसुहेणं अभिरममाणा-अभिरममाणा विहरिस्सति । भावार्थ:-त्यारपछी बिसवासी मनुष्यो भरतक्षेत्रने गेला वृक्ष, शु२७, गुल्म, सता, वेद, तृel, પર્વગ, હરિત, ઔષધિ, છાલ, પલ્લવ, અંકુર, પુષ્પ, ફળથી સંયુક્ત, સમુદિત અને સુખોપભોગ્ય થયેલું જોશે, તે જોઈને બિલમાંથી બહાર નીકળશે, બહાર નીકળીને હર્ષિત અને સંતુષ્ટ થઈને એકબીજાને બોલાવશે, પરસ્પર વિચાર વિનિમય કરશે અને પરસ્પર કહેશે, હે દેવાનુપ્રિયો ! ભરતક્ષેત્રમાં વૃક્ષ, ગુચ્છ વગેરે સુખોપભોગ્ય થઈ ગયા છે, તો હે દેવાનુપ્રિયો! આજથી આપણામાંથી કોઈ અશુભ માંસાહાર કરશે તેની સાથે પંકિતમાં બેસી ભોજન કરવું અને તેનો સ્પર્શ કરવો કે તેના પડછાયાનો સ્પર્શ પણ વર્જનીય ગણાશે, તેવો નિર્ણય કરીને ભરતક્ષેત્રમાં સુખપૂર્વક રહેશે. १२५ तीसेणं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्सइ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे भविस्सइ जाव से जहाणामए आलिंगपुक्खरेइ वा, मुइंगपुक्खरेइ वा जाव णाणाविह पंचवण्णेहिं मणीहिं तणेहिं य उवसोभिए, तं जहा- कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે કાળમાં ઉત્સર્પિણીકાળના દુઃષમા નામના બીજા આરામાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હશે?
ઉત્તર- હે ગૌતમ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ, રમણીય અને ઢોલકના ચર્મ મઢિત ભાગ જેવો સમતલ થશે યાવતુ અનેક પ્રકારના પંચરંગી મણિઓથી તેમજ કૃત્રિમ અને અકૃત્રિમ તૃણ વનસ્પતિઓથી સુશોભિત થશે. १२६ तीसे णं भंते समाए मणुयाणं केरिसए आयारभावपडोयारे भविस्सइ ?
गोयमा ! तेसि णं मणुयाणं छव्विहे संघयणे, छव्विहे संठाणे, बहूईओ रयणीओ उड्डे उच्चत्तेणं जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं साइरेगं वाससयं आउयं
Page #178
--------------------------------------------------------------------------
________________
11
पालेहिंति, पालेत्ता अप्पेगइया णिरयगामी जाव ण सिज्झति ।
।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સમયે મનુષ્યોનું સ્વરૂપ કેવું હશે ?
ઉત્તર- હે ગૌતમ ! તે મનુષ્યોને છ પ્રકારના સંહનન, છ પ્રકારના સંસ્થાન હશે. તેઓની ઊંચાઈ અનેક હાથની હશે. તેઓનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક સો વર્ષનું હશે. આયુષ્યને ભોગવીને કેટલાક નરકગતિ યાવતુ કેટલાક દેવગતિમાં જશે પરંતુ કોઈપણ જીવ સિદ્ધ ગતિને પ્રાપ્ત થશે નહીં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉત્સર્પિણી કાળના દુધમા નામના બીજા આરાનું વર્ણન છે. આ આરામાં દુઃખ હોય છે પણ અતિશય દુઃખ નથી. આ આરો ૨૧,૦૦૦ વર્ષનો છે. આ આરો અવસર્પિણીના પાંચમાં આરા સદશ હોય છે અર્થાત્ મનુષ્ય, તેની ઊંચાઈ, આયુષ્ય, જમીનની સરસતા વગેરે પાંચમા આરા તુલ્ય હોય છે. દુઃષમદુષમાકાલમાં થયેલી જમીનની રુક્ષતા દૂર કરવા પાંચ પ્રકારના મેઘ વરસે છે.
ઉત્સર્પિણીકાલના પાંચ મેળ ઃ
૧
૨
૩
૪
૫
મહામેથનું
નામ
પુષ્કર સંવનંદ
સીર મેધ
મૃતમેઘ
અમૃતમેઘ
રસમેધ
પાણીના
પ્રશસ્ત
પાણી
દૂધ તુલ્ય પાણી
ઘી
તુલ્ય પાણી
આમૃત તુલ્ય
પાણી
પાંચ
રસવાળું પાણી
માપ
ગુણ
ભરતક્ષેત્ર
પ્રમાણ
કાળ
૭ રાત્રિ
દિવસ
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
:
"1
"
સમય
સ્થિતિ
ઉત્સર્પિણી
કાળનો
બીજો
આરો
.
"
વર્ષા—ફળ
પૃથ્વીની
દર્દીઓ કેનાનું
શમન કરે.
પૃથ્વીમાં શુભ વર્ણાદિ
ઉત્પન્ન કરે.
પૃથ્વીને
સ્નિગ્ધ
બનાવે.
વનસ્પતિ ઉત્પન્ન કરે.
વનસ્પતિમાં
પંચવિધ સ
ઉત્પન્ન કરે.
Page #179
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
૧૧૭
જ સિફાતિ :- ઉત્સર્પિણીકાલના આ બીજા આરામાં કોઈ જીવ સિદ્ધ થતા નથી. ઉત્સર્પિણીકાલનો બીજો આરો, અવસર્પિણીકાલના પાંચમાં આરા જેવો જ હોય છે. અવસર્પિણીકાલના પાંચમાં આરામાં પાંચ ગતિ કહી છે અને અહીં ઉત્સર્પિણીકાલના બીજા આરામાં સિદ્ધ ગતિનો નિષેધ કર્યો છે. અવસર્પિણીકાલના ચોથા આરામાં તીર્થકર વિદ્યમાન હોય છે. પાંચમાં આરામાં તેનું શાસન હોય છે. તેથી ચોથા આરામાં જન્મેલી વ્યક્તિ પાંચમાં આરામાં સિદ્ધ થઈ શકે છે. પરંતુ ઉત્સર્પિણીકાલના બીજા આરામાં તીર્થકર કે તીર્થકરનું શાસન વિદ્યમાન હોતું નથી. તેથી આ આરામાં કોઈ સિદ્ધ થતાં નથી. ઉત્સર્પિણી કાળના બીજા આરામાં રાજ્ય વ્યવસ્થાદિ પ્રવર્તન :- અવસર્પિણીના છઠ્ઠા અને ઉત્સર્પિણીના પ્રથમ આરામાં બિલવાસી મનુષ્ય હોય છે. તેઓમાં રાજ્યાદિ વ્યવસ્થા હોતી નથી. બીજા આરામાં પાંચ પ્રકારના વરસાદના કારણે જમીન રસવતી બનતા, વનસ્પતિ ઉગવાથી બિલવાસી મનુષ્યો બહાર નીકળી, અન્ય ક્ષેત્રોમાં વિચરવા લાગે છે. તે સમયે નગરાદિ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થાદિ અસ્તિત્વમાં આવે છે. નગરાદિ વ્યવસ્થા માટે વૃત્તિકારે ત્રણ કારણ દર્શાવ્યા છે– (૧) કોઈ વ્યક્તિને જાતિસ્મરણજ્ઞાન થાય અને તે જ્ઞાનના આધારે રાજનીતિ આદિ શરૂ કરે (૨) ક્ષેત્રના અધિષ્ઠાયક દેવ કોઈ મનુષ્યને પ્રેરણા-જ્ઞાનાદિ આપી તે વ્યવસ્થા શરૂ કરાવે અથવા (૩) કાલાનુભવ જનિત નિપુણતાથી આ વ્યવસ્થા શરૂ થાય છે. જેમ વૃક્ષાદિને જોઈને બિલવાસી મનુષ્યો સ્વયં ફૂરણાથી જ માંસાહારનો ત્યાગ અને માંસાહાર કરનાર સાથે વ્યવહાર ન રાખવાની નીતિ અપનાવે છે, તેમ કાલપ્રભાવે સર્વ વ્યવસ્થા ગોઠવાય જાય છે. કાલસપ્તતિ ગ્રંથમાં બીજા આરામાં નગરાદિ વ્યવસ્થા કરનાર કુલકર થશે તમે કહ્યું છે. દુષમસુષમા નામનો ત્રીજો આરો :१२७ तीसे णं समाए एक्कवीसाए वाससहस्सेहिं काले वीइक्कते अणंतेहिं वण्ण- पज्जवेहिं जाव परिवड्डेमाणे-परिवड्डेमाणे एत्थ णं दुस्समसुसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो ! ભાવાર્થ :- સમયે અનંત વર્ણાદિ પર્યાયો ક્રમશઃ પરિવર્તિત થતાં-થતાં જ્યારે ૨૧,૦૦૦ વર્ષનો બીજો આરો વ્યતીત થશે ત્યારે દુષમસુષમા નામ ત્રીજા આરાનો પ્રારંભ થશે. १२८ तीसेणं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्सइ?
गोयमा ! बहूसमरमणिज्जे भूमिभागे भविस्सइ, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે કાળમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હશે?
ઉત્તર- હે ગૌતમ! તે કાળમાં ભરતક્ષેત્રનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય હશે. તે ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો સમતલ હશે. યાવત્તે અનેક પ્રકારના કૃત્રિમ-અકૃત્રિમ તૃણ વનસ્પતિઓથી સુશોભિત હશે.
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
१२९ तेसि णं भंते ! मणुयाणं केरिसए आयारभावपडोयारे भविस्सइ ? गोयमा ! तेसि णं मणुयाणं छव्विहे संघयणे, छव्विहे संठाणे, बहूई धणूइं उड्डुं उच्चत्तेणं, जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडीआउयं पालेहिंति, पालेत्ता अप्पेगइया णिरयगामी जाव सव्वदुक्खाणं अंतं करेहिंति ।
૧૧૮
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે મનુષ્યોનું સ્વરૂપ કેવું હશે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મનુષ્યોને છ પ્રકારના સંહનન અને સંસ્થાન હશે. તેઓના શરીરની ઊંચાઈ અનેક ધનુષ્ય પ્રમાણ હશે. તેઓનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વકોટિનું હશે. આયુષ્ય પૂર્ણ કરીને કેટલાક નરકગતિમાં જશે યાવત્ કેટલાક સમસ્ત દુઃખોનો અંત કરશે.
१३० तीसे णं समाए तओ वंसा समुप्पज्जिस्संति, तं जहा- तित्थयरवंसे, चक्कवट्टिवंसे दसारवंसे । तीसे णं समाए तेवीसं तित्थयरा, एक्कारस चक्कवट्टी, णव बलदेवा, णव वासुदेवा समुप्पज्जिस्संति ।
ભાવાર્થ :- તે કાળમાં ત્રણ વંશ ઉત્પન્ન થશે. (૧) તીર્થંકર વંશ (૨) ચક્રવર્તી વંશ અને (૩) દશાર્હ વંશ— બળદેવ વાસુદેવ વંશ. તે કાળમાં ત્રેવીસ તીર્થંકર, અગિયાર ચક્રવર્તી અને નવ બળદેવ, નવ વાસુદેવ ઉત્પન્ન થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉત્સર્પિણી કાળના દુષમસુષમા નામના ત્રીજા આરાનું સ્વરૂપ દર્શન છે. આ આરો ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન એક ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે. આ આરો પ્રતિલોમપણે અવસર્પિણીના ચોથા આરા જેવો જ હોય છે.
ઉત્સર્પિણીકાલમાં પ્રથમ તીર્થંકરની ઉત્પત્તિ- આ આરાના પ્રથમ સમયથી ૮૯ પક્ષ અર્થાત્ ૩ વર્ષ અને સાડા આઠ મહિના વ્યતીત થયા પછી પ્રથમ તીર્થંકર જન્મ ધારણ કરે છે. આ પ્રથમ તીર્થંકરની ઊંચાઈ, વર્ણ, આયુ વગેરે અવસર્પિણી કાલના ચોવીસમા તીર્થંકરની સમાન જ હોય છે. તે રીતે ક્રમશઃ ત્રેવીસ તીર્થંકરો થાય છે. તીર્થંકરો વચ્ચેનું અંતર પણ અવસર્પિણી કાલના તીર્થંકરોની સમાન સમજવું. જે જે તીર્થંકરોની ઉત્પત્તિ અવસર્પિણીકાલમાં જે આરાનો જેટલો કાળ બાકી રહે છે, તે જ પ્રમાણે ઉત્સર્પિણીકાલમાં તે તીર્થંકરોની ઉત્પત્તિ તે આરાનો તેટલો કાળ વ્યતીત થયા પછી સમજવી.
ઉત્સર્પિણીના સુષમદુષમાદિ આરા :
१३१ तीसे णं समाए सागरोवमकोडाकोडीए बायालीसाए वाससहस्सेहिं ऊणियाए काले वीइक्कंते अणंतेहिं वण्णपज्जवेहिं जाव अनंतगुणपरिवुड्डीए परिवड्डेमाणे
Page #181
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
| ૧૧૯ |
परिवड्डेमाणे एत्थ णं सुसमदूसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो ! ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણ ગૌતમ! તે સમયે અનંત વર્ણાદિ પર્યાયો પરવર્ધિત થતાં થતાં જ્યારે ૪૨ હજાર વર્ષ ન્યૂન એક ક્રોડાક્રોડી સાગરોપમનો ત્રીજો આરો પૂર્ણ થશે ત્યારે સુષમદુષમા નામના ચોથા આરાનો પ્રારંભ થશે. १३२ सा णं समा तिहा विभजिस्सइ तं जहा- पढमे तिभागे, मज्झिमे तिभागे, पच्छिमे तिभागे । ભાવાર્થ:- તે કાળ ત્રણ ભાગોમાં વિભક્ત થશે, તે આ પ્રમાણે છે– પ્રથમ તૃતીય ભાગ, મધ્યમ તૃતીય ભાગ અને અંતિમ તૃતીય ભાગ. १३३ तीसे णं भंते ! समाए पढमे तिभाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्सइ ?
गोयमा ! बहुसमरमणिज्जे जाय भविस्सइ । मणुयाणं जा चेव ओसप्पिणीए पच्छिमे तिभागे वत्तव्वया सा भाणियव्वा, कुलगरवज्जा उसभसामिवज्जा । तीसे णं समाए पढमे तिभाए रायधम्मे जाव धम्मचरणे य वोच्छिज्जिस्सइ ।
तीसे णं समाए मज्झिमपच्छिमेसु तिभागेसु जा पढममज्झिमेसु वत्तव्वया ओसप्पिणीए सा भाणियव्वा । सुसमा तहेव, सुसमासुसमावि तहेव जाव छव्विहा मणुस्सा अणुसज्जिस्संति जाव सणिच्चारी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે કાળના પ્રથમ ત્રિભાગમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હશે?
ઉત્તર- હે ગૌતમ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય હશે. અવસર્પિણી કાળના સુષમદુઃષમ નામના ત્રીજા આરાના અંતિમ તૃતીય વિભાગમાં મનુષ્યોના સ્વરૂપનું જેવું વર્ણન કર્યું છે, તેમાંથી કુલકર અને ઋષભદેવ સ્વામીના વર્ણનને છોડીને, શેષ સર્વ વર્ણન આ આરાના મનુષ્યોને પણ સમજવું. તે કાળના પ્રથમ ત્રિભાગમાં રાજધર્મ, યાવતું ચારિત્રધર્મ વિચ્છિન્ન થશે. આ કાળના મધ્યમ અને અંતિમ ત્રિભાગની વક્તવ્યતા, અવસર્પિણીકાળના પ્રથમ અને મધ્યમ ત્રિભાગની જેવી સમજવી જોઈએ. સુષમા અને સુષમસુષમાકાળ પણ તે જ પ્રમાણે છે. છ પ્રકારના મનુષ્યો આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્સર્પિણી કાળના સુષમદુષમા નામના ચોથા આરાનું સ્વરૂપ વર્ણન છે. આ આરો અવસર્પિણીના ત્રીજા આરાની જેમ બે ક્રોડાક્રોડી સાગરોપમનો છે. આ આરાના ત્રણ વિભાગમાંથી
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
શ્રી જેબલીપ પ્રાપ્તિ સત્ર
પ્રથમ વિભાગનું સંપૂર્ણ વર્ણન અવસર્પિણીના ત્રીજા આરાના અંતિમ ત્રિભાગની સમાન છે. તે સમાનતામાં જે તફાવત છે તેનો ઉલ્લેખ સૂત્રકારે સુરત રવજ્ઞા, ૩૪માનવા શબ્દથી કર્યો છે.
સમાવિષ-28ષભ દેવ સ્વામીને વર્જિને.. તેની વ્યાખ્યા બે રીતે કરવામાં આવે છે. અવસર્પિણીકાલના વર્ણનમાં, ત્રીજા આરામાં થયેલા ઋષભદેવ સ્વામીએ પુરુષોની ૭ર કળા, સ્ત્રીઓની ૪ કળા, શિલ્પો, કૃષિ વિદ્યા, લેખન વિદ્યા આ સર્વ શીખવાડ્યું, તે પ્રમાણે વર્ણન છે. પ્રસ્તુત ચોથા આરાના વર્ણનમાં અંતિમ તીર્થકર શિલ્પાદિ શીખવાડે તેમ કહેવું ઉચિત નથી. પૂર્વ પ્રવૃત્ત શિલ્પો, પાકાદિ ક્રિયાઓની અનુવૃત્તિ જ હોય છે માટે ઋષભદેવને વર્જિને અર્થાતુ ઋષભદેવ સ્વામીની જેમ શિલ્પો, કળાઓ શીખવવી તેવું વર્ણન ન કરવું અથવા અવસર્પિણીના ત્રીજા આરામાં એક પ્રથમ તીર્થકર ઋષભદેવ થયા તેમ ઉત્સર્પિણીના ચોથા આરામાં એક ભદ્રકૃત નામના ચોવીસમા તીર્થંકર થશે. માટે 'ઋષભદેવ સ્વામી'ના નામ પૂર્વકનું કથન ન કરવું અને ભદ્રકૃત સ્વામી એવા નામથી કથન કરવાનું સૂચન છે.
Gad Rવા :- કુલકરને વર્જિને. અવસર્પિણીકાળમાં અંતિમ ત્રિભાગમાં કુલકર થાય છે. તેઓ કુલમાનવ સમૂહોની રચના કરે છે. તેવી કુલ વ્યવસ્થા ઉત્સર્પિણીના ચોથા આરામાં કુલકરોએ કરવાની રહેતી નથી. તે સર્વ વ્યવસ્થા પૂર્વકાળથી ચાલુ જ હોય છે, તે અપેક્ષાએ સૂત્રકારે "કુલકર વર્જિને" તેવું કથન કર્યું છે. કેટલાક આચાર્યઓનું કથન છે કે
अण्णे पढंति तं जहा-तीसे णं समाए पढमे तिभाए इमे पण्णरस कुलगरा समुप्पज्जिस्संति તન- સુમરું, કેસુ, સીમંત, સીમંધરે, મરે, રહેમંધરે, વિમરવાહો, વહુ, નલ, મિલે, લાખે, પહેબ, મજે, , મે, લે તે વંદેળા તો માગો વધ્યા
તે કાલના પ્રથમ ત્રિભાગમાં પંદર કુલકર થશે– (૧) સુમતિ (૨) પ્રતિશ્રુતિ (૩) સીમંકર (૪) સીમંધર (પ) ક્ષેમકર (૬) ક્ષેમંધર (૭) વિમલવાહન (2) ચક્ષુષ્માન (૯) યશસ્વાન (૧૦) અભિચંદ્ર (૧૧) ચંદ્રાભ (૧૨) પ્રસેનજિત (૧૩) મરુદેવ (૧૪) નાભિ (૧૫) ઋષભ. શેષ વર્ણન તે જ પ્રમાણે જાણવું.
ઠાણાંગ સૂત્રમાં આગામી ચોવીસીના સાત કુલકરનો નામોલ્લેખ છે. (૧) મિત્તવાહન (૨) સુભૂમ (૩) સુપ્રભ (૪) સ્વયંપ્રભ (૫) દત્ત (ડ) સુધર્મ (૭) સુબંધુ.
ઉત્સર્પિણીના ચોથા આરાના પ્રથમ વિભાગમાં કુલકરોના અસ્તિત્વને સ્વીકારનારાઓના મતે આ કુલકરો ત્રણ પ્રકારની દંડનીતિનો પ્રયોગ કરે છે. આ ત્રિવિભાગમાં રાજ્યધર્મ, ગણધર્મ આદિ નાશ પામે છે. ૨૪મા તીર્થંકરના નિર્વાણ પછીનો કાળ મિશ્રકાળ હશે, તે સમયે કલ્પવૃક્ષ ફળ આપવાનો પ્રારંભ કરશે પણ તેનું પ્રમાણ હજી અલ્પ હોવાથી પ્રથમના કુલકર ત્રણે દંડનીતિનો ઉપયોગ કરશે તત્પશ્ચાત્ કાળક્રમે લોકો ભદ્ર પ્રકૃતિના થતાં જશે, કલ્પવૃક્ષો વધુ ફળદાયી થતાં જશે તેમ બે દંડનીતિ અને પછી એક દંડનીતિ કુલકરો અજમાવશે. ચોથા આરાનો અંતિમ ત્રીજા ભાગનો, અંતિમ પલ્યોપમનો આઠમો ભાગ પૂર્ણ થાય ત્યારે સર્વ મનુષ્યો અહમિન્દ્રત્વને પ્રાપ્ત કરશે. તાત્પર્ય એ છે કે અરિષ્ટનામક બારમા ચક્રવર્તીના કુળમાં ઉત્પન્ન કુલકરો રાજધર્માદિ નાશ પામ્યા પછી હકારાદિ દંડનીતિ દ્વારા સમાજ વ્યવસ્થા કરશે. આ
Page #183
--------------------------------------------------------------------------
________________
બીજો વક્ષસ્કાર
૧૨૧
આરાના ત્રણે વિભાગનું શેષ વર્ણન અવસર્પિણીના ત્રીજા આરાના તે તે વિભાગ જેવું જ જાણવું.
રાયધર્મો :– આ ત્રીજા આરાના પ્રથમ વિભાગમાં રાજ્યધર્મ નાશ પામશે. અહીં ગણધર્મ, પાખંડ ધર્મ, રાજધર્મ, જાતતેજ-અગ્નિ અને ચારિત્ર ધર્મમાંથી મધ્યના રાજધર્મના ગ્રહણથી પૂર્વના બે અને પછીનો એક, એમ ત્રણે ધર્મનું ગ્રહણ થઈ જાય છે અર્થાત્ ત્રિભાગમાં ગણાદિ ધર્મો નાશ પામે છે.
સુસના તહેવ, સુલમાપુસમાવિ :- આ ઉત્સર્પિણીકાલના પાંચમા છઠ્ઠા આરાનું અતિદેશાત્મક વર્ણન છે. સુષમા નામનો પાંચમો આરો અને સુષમસુષમા નામનો છઠ્ઠો આરો ક્રમશઃ અવસર્પિણીકાલના બીજા અને પહેલા આરાની સમાન હોય છે. તેનું સંપૂર્ણ કથન પૂર્વવત્ જાણવું.
॥ વક્ષસ્કાર-ર સંપૂર્ણ ॥
Page #184
--------------------------------------------------------------------------
________________
| ૧૨૨ |
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર અવસર્પિણી-ઉત્સર્પિણીના છ આરા -
અવસર્પિણી નામ આરા| આરાનું હેતુ | કાળમાન | આયુષ્ય | ઊંચાઈ | પાંસળી સહનન | સંસ્થાન કિમ | નામ
વજ
સુષમ સુષમાં
અતિ | ૪ ક્રોડાકોડી | ૩ | સુખમય | સાગરોપમ | પલ્યો. | ગાઉ | ૨૫૬
સમ ચતુરા
ઋષભ
|
સુષમા
વજ
સમ
સુખમય | ૩ ક્રોડાકોડી | ૨ | ૨
| સાગરોપમ | પલ્યો. | ગાઉ
ઋષભ
ચતુરા
વિજ
સમ
સુષમ- | સુખમય || ૨ ક્રોડાક્રોડી
| સાગરોપમ | પલ્યો. | ગાઉ | જ
દુષમા
ઋષભ
ચતુરા
૧, ૨,
વિભાગ
ત્રીજો | સુખ વિભાગ
મિશ્ર
દુખમય
સહનન | સંસ્થાન
અસંખ્યાત| ૧ ગાઉથી
વર્ષ ૫૦૦ ધનુ. સંખ્યાત વર્ષ [ક્રોડપૂર્વ.
દુષમ દુઃખ વધુ૪૨૦૦૦ | ક્રોડપૂર્વ ૫૦૦ ધનુ. ૩ર | છ | છ સુષમા | સુખ થોડું
અંતમાં અંતમાં
સહનન | સંસ્થાન ૧ ક્રોડાકોડી | સાધિક અનેક સાગરોપમ ૧૦૦ વર્ષ
હાથ
૧૬
છે. સહનન | સંસ્થાન
દુષમાં |
સાધિક | અનેક વર્ષ ૧૦૦ વર્ષ | હાથ
અંતમાં અંતમાં ૨૦ વર્ષ |
૧ હાથ દુષમ
|| ર૧000 | ૨૦ વર્ષ | ૧ હાથ દુષમાં | દુઃખમય વર્ષ | | ૧૬ વર્ષ | મૂઢા હાથ
છેવટુ
હુંડ સં.
Page #185
--------------------------------------------------------------------------
________________
બીજી વક્ષસ્કાર
૧૨૭
આહારે આહારનું સંતાન ગતિ જૈનધર્મશ્લાઘનીય| જીવન | રાજા અગ્નિ ઉત્સર્ષિણી | ચ્છા પ્રમાણ | પાલન
અન્ય | પુરુષો | નિર્વાહ વ્યવસ્થા આરાના આરા ધર્મ કળા
નુ નામ ક્રમ ૩ | તુવેર | ૪૯ | દેવ ધર્મ નથી. નથી | નથી.
નથી. | નથી | નથી | સુષમ દિવસે | પ્રમાણ | દિવસ | સમ્યકત્વ કલ્પવૃક્ષ
સુષમાં સંભવે
થી નિર્વાહ બોર | ૪ | દેવ ધર્મ નથી. નથી | નથી. | નથી | નથી | સુષમા ૫ દિવસે | પ્રમાણ | દિવસ સમ્યકત્વ
કલ્પવૃક્ષ સંભવે
થી નિર્વાહ ૧ આંબળા ૭૯ | દેવ ધર્મ નથી. નથી | નથી | નથી | નથી | સુષમ દિવસે | પ્રમાણ | દિવસ સમ્યકત્વ કલ્પવૃક્ષથી
સંભવે જીવન
રજો નિર્વાહ
દુષમ
ત્રીજો વિભાગ
પ્રથમ વિભાગ
રાજા
પ્રતિદિન અનિયત |અનિયત ૪ ગતિ જૈન ધર્મનું તીર્થકર | અસિ | ૧૫
| + | અન્ય ૧લા|૨૪મા મસિ કુલકર | મોક્ષ | ધર્મ | ચક્રવર્તી | કૃષિ
ગતિ | છે | ૧લા/૧રમા કળા અનિયત અનિયત અનિયત| ૪ ગતિ જૈિન ધર્મ, ર૩ તીર્થકર
રાજ્ય + | અન્ય ૧૧ચક્રવર્તી
વ્યવસ્થા મોક્ષ | ધર્મ | બળદેવ! " | છે |
૯વાસુદેવ
દુષમ
સુષમાં
૩
છે
|
૯ પ્રતિ
૪ ગતિ
વાસુદેવ " | નથી | " | " | છે | દુષમા
દુષમાં | ૨
* ,
+
મોક્ષ
| પ્રાયઃ | નથી | નથી | નથી. | નથી | નથી | દુષમ માંસાહાર
દુષમાં થી નિર્વાહ
નરક તિર્યંચ
Page #186
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪]
શ્રી જીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ત્રીજે વક્ષસ્કાર
પરિચય છે જે
જે
પ્રસ્તુત વક્ષસ્કારમાં ચક્રવર્તી ભરતક્ષેત્રના છ ખંડ-છ વિભાગ ઉપર વિજય મેળવે છે, તેનું વર્ણન
ભરતક્ષેત્રમાં પ્રત્યેક અવસર્પિણી, ઉત્સર્પિણી કાળમાં ૧૨ ચક્રવર્તી થાય છે. તેઓ ચૌદ રત્ન, નવનિધિ અને સંપૂર્ણ ભરતક્ષેત્રના સ્વામી હોય છે. ભરતક્ષેત્રમાં કાળનું પરિવર્તન થયા કરે છે. તેમાં અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતભાગમાં પ્રથમ તીર્થકર થાય ત્યારે પ્રથમ ચક્રવર્તી પણ થાય છે. જંબૂદ્વીપના ભરતક્ષેત્રનું તથા તેમાં થતાં કાળ પરિવર્તનનું વર્ણન પ્રથમ-બીજા વક્ષસ્કારમાં પૂર્ણ કરી, સૂત્રકાર આ વક્ષસ્કારમાં ચક્રવર્તીનું વર્ણન કરે છે. ચક્રવર્તી :- જે વ્યક્તિ ચક્રને અનુસરતા ભરતક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવી, તેનું આધિપત્ય ભોગવે તે ચક્રવર્તી કહેવાય છે.
ચક્રવર્તી તીર્થકરની જેમજ ઉત્તમ જાતિ, ગોત્ર અને રાજકુળમાં જ જન્મ ધારણ કરે છે. ચક્રવર્તીની માતા તીર્થકરની માતાની જેમ ૧૪ સ્વપ્નાઓ જુએ છે પણ તે સ્વપ્નાઓ તીર્થકરની માતાના સ્વપ્ના કરતાં કાંઈક ઝાંખા હોય છે. ચક્રવર્તી કળાચાર્યની હાજરી માત્રથી શસ્ત્ર, શાસ્ત્ર તથા સમસ્ત કળાઓમાં વિશારદ થાય છે.
તેઓ પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન અને ૧૦૦૮ ઉત્તમ લક્ષણયુક્ત હોય છે. તેમના વક્ષ:સ્થળ ઉપર દક્ષિણવર્ત રોમરાજીથી બનેલું શ્રીવત્સનું ચિહ્ન હોય છે. ૨000 દેવો તેના અંગ રક્ષક(બોડી ગાડ) હોય છે.
આ ચક્રવર્તી યથાયોગ્ય સમયે રાજ્યગાદી ઉપર આવે છે અને માંડલિક રાજા બને છે. ચક્રરત્ન પ્રગટ થયા પછી ચક્રરત્નની પૂજા કરે તેનો મહોત્સવ ઉજવે તત્પશ્ચાત્ વિજય યાત્રાનો પ્રારંભ કરે છે.
ચક્રવર્તી જે જે ક્ષેત્રમાં વિજય માટે જાય છે. તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવ-દેવીઓને અઠ્ઠમ તપની આરાધના દ્વારા આધીન કરે છે અને તે ક્ષેત્ર પર વિજય મેળવે છે.
આ રીતે તે ક્રમશઃ ત્રણ તીર્થ, ગંગા-સિંધુ નદી, ચાર નિષ્ફટ(ખૂણાના ભાગ) વૈતાઢય પર્વત, તિમિસા અને ખંડ પ્રપાત ગુફા તેમજ નવનિધિ પર વિજય મેળવે છે.
ચક્રવર્તી વિજય યાત્રાના પ્રારંભથી અંત સુધીમાં કુલ ૧૩ અઠ્ઠમ તપની આરાધના કરે છે. યથા(૧-૩) ત્રણ તીર્થના દેવો, (૪-૫) ગંગા-સિંધુ દેવી, (૬) વૈતાઢય ગિરિકુમાર દેવ, (૭-૮) કૃતમાલ અને
Page #187
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
નૃતમાલ દેવ, (૯) ચુલ્લહિમવંત ગિરિદેવ, (૧૦) વિદ્યાધર રાજાઓ, (૧૧) નવનિધિના નિમિત્તે, (૧૨) રાજ્યપ્રવેશ (૧૩) ચક્રવર્તીપણાના અભિષેક સમયે. બે ગુફાઓના દ્વાર ખોલતી વખત બે અક્રમ સેનાપતિ કરે છે. આ રીતે છ ખંડની સિદ્ધિ માટે કુલ ૧૫ અક્રમ કરવામાં આવે છે. તીર્થંકર ચક્રવર્તીઓને પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિના કારણે છ ખંડ ઉપર વિજય મેળવવા અક્રમ કરવાની આવશ્યકતા રહેતી નથી. સંકલ્પ માત્રથી તે તે અધિષ્ઠાયક દેવો તીર્થંકરને વશ થઈ જાય છે.
૧૨૫
પ્રસ્તુત વક્ષસ્કારમાં પ્રસંગોચિત રૂપે ચક્રવર્તીની સ્નાનવિધિ, ચક્રવર્તીના શરીર-ગુણોનું વર્ણન, ચક્રવર્તીના રથ, ધનુષ્ય, બાણ, ચક્ર પૂજા વિધિ, પુત્ર જન્મ મહોત્સવ, ચક્રવર્તીનો નગર પ્રવેશ, મહાભિષેક, કિરાત જાતીય મનુષ્યો વગેરેનું તાદશ વર્ણન જોવા મળે છે.
આ વર્ણન આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકરના પુત્ર ભરત ચક્રવર્તીના નામથી કર્યું છે. ભરત ચક્રવર્તીને અરીસાભુવનમાં કૈવલ્ય પ્રાપ્તિ અને તેના મોક્ષગમન પર્યંતનું સંપૂર્ણ વર્ણન છે.
܀܀܀܀܀
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ત્રીજો વક્ષસ્કાર
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
विनीता रा४धानी :
१ से केणट्टेणं भंते ! एवं वुच्चइ - भरहे वासे, भरहे वासे ?
ए
गोमा ! भरणं वासे वेयड्डस्स पव्वयस्स दाहिणेणं चोद्दसुत्तरं जोयणसयं क्कारस य एगुणवीसइभाए जोयणस्स, अबाहाए लवणसमुद्दस्स उत्तरेणं चोद्दसुत्तरं जोयणसयं एक्कारस य एगूणवीसइभाए जोयणस्स, अबाहाए गंगाए महाणईए पच्चत्थिमेणं, सिंधूए महाणईए पुरत्थिमेणं, दाहिणङ्कभरहमज्झिल्लतिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं विणीया णामं रायहाणी पण्णत्ता - पाईणपडीणायया, उदीणदाहिणवित्थिण्णा, दुवाल जोयणायामा, णवजोयण वित्थिण्णा, धणवइमइणिम्माया, चामीयस्पागास्णाणामणिपंचवण्णकविसीसग परिमंडियाभिरामा, अलकापुरीसंकासा, पमुइयपक्कीलिया, पच्चक्खं देवलोगभूया, रिद्धित्थिमियसमिद्धा, पमुइय जण जाणवया जाव अभिरूवा पडिरूवा ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! ભરતક્ષેત્રને ભરતક્ષેત્ર કહેવાનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! ભરતક્ષેત્રના વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં ૧૧૪ ૯ યોજન દૂર અને દક્ષિણ લવણસમુદ્રની ઉત્તર દિશામાં ૧૧૪ દૈ યોજન દૂર, ગંગા મહાનદીની પશ્ચિમ દિશામાં અને સિંધુ મહાનદીની પૂર્વ દિશામાં, દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના ત્રણ ખંડમાંથી મધ્યવર્તી ખંડના બરાબર મધ્ય ભાગમાં विनीता (अयोध्या) नामनी नगरी छे.
તે નગરી પૂર્વ પશ્ચિમ ૧૨ યોજન લાંબી અને ઉત્તર દક્ષિણ ૯ યોજન પહોળી; ધનપતિ કુબેર દ્વારા નિર્મિત; પંચવર્ણી મણિઓથી સુશોભિત; કપિ(વાંદરાના) શીર્ષ જેવા કાંગરાવાળા સુવર્ણમય કિલ્લાના કારણે મનોહર, અલકાપુરી-ઇન્દ્રનગરી સદશ પ્રમુદિત, પ્રક્રીડિત-આનંદ, પ્રમોદ અને ક્રીડાના સ્થાનયુક્ત; સાક્ષાત્ દેવલોક જેવી, ઋદ્ધિ, શાંતિ, સમૃદ્ધિથી યુક્ત, પ્રમુદિત મનુષ્ય અને દેશથી યુક્ત યાવત્ મનોજ્ઞ અને મનોહર હતી.
Page #189
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
| १२७ ।
विवेयन :
પ્રસ્તુત સૂત્રનો પ્રારંભ ભરતક્ષેત્રના નામહેતુના પ્રશ્નથી થાય છે. આ પ્રશ્નનો ઉત્તર આ વક્ષસ્કારના અંતિમ સૂત્રમાં છે કે ભરત નામના દેવના કારણે આ ક્ષેત્રનું ભરત એવું નામ છે. આ સૂત્રગત પ્રશ્ન અને અંતિમ સૂત્રગત ઉત્તરની વચ્ચે આ સંપૂર્ણ વક્ષસ્કારમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ, ભરત નામના પ્રથમ ચક્રવર્તી ના માધ્યમે સર્વ ચક્રવર્તીના દિગ્વિજયનું વર્ણન છે.
चोद्दसुत्तर.....जोयणस्स :-वैताढय पर्वत अनेक्षिा व समुद्रमा बनेथी ११४ १ २ मा વિનીતા નગરી આવેલી છે. ભરતક્ષેત્રના પરદા યોજનાના વિસ્તારમાંથી મધ્યમાં સ્થિત વૈતાઢય પર્વતની પ૦ યોજનની પહોળાઈ બાદ કરતાં ૪૭૬ ૮ યોજન શેષ રહે છે. તેથી ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધ ભરત ક્ષેત્ર ૨૩૮ ચ યોજન પ્રમાણ થશે. દક્ષિણ ભારતમાં આ નગરી ૯ યોજન પહોળી છે. તે બાદ કરતા ૨૨૯ ૨ આવે તેના બે વિભાગ થતાં ૧૧૪ યોજન વૈતાઢય અને લવણ સમુદ્રથી વિનીતા નગરીની દૂરી નિશ્ચિત થાય છે. શેષ વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
भरत यवता :| २ तत्थ णं विणीयाए रायहाणीए भरहे णामं राया चाउरंतचक्कवट्टी समुप्पज्जित्था, महयाहिमवंतमहंतमलयमंदस्रज्जं पसासेमाणे विहरइ । बिइओ गमो रायवण्णगस्स इमो -
तत्थ असंखेज्जकालवासंतरेण उप्पज्जए जसंसी उत्तमे अभिजाए सत्तवीरियपरक्कमगुणे, पसत्थवण्णसरसारसंघयणतणुगबुद्धिधारण मेहा संठाणसीलप्पगई पहाणगारक्च्छायागइए, अणेगवयण-प्पहाणे, तेयआउबलवीरियजुत्ते, अझुसिस्घणणिचियलोहसंकलणारायवइस्उसहसंघयणदेहधारी झसजुगभिंगास्वद्धमाणगभद्दासणसंखछत्तवीयणिपडागचक्कणंगलमूसलरहसोत्थियअंकुसचंदाइच्चअग्गिजूयसागरइंदज्झयपुहविपउमकुंजस्सीहासणदंङकुम्मगिरिवस्तुरगवस्वरमउङकुंडल णंदावत्तधणुकांतगागरभवणविमाणअणेगलक्खणपसत्थसुविभत्तचित्तकरचरणदेसभाए उड्डामुहलोमजालसुकुमालणिद्धमठ यावत्तपसत्थलोमविरइयसिस्विच्छ च्छण्णविउलवच्छेदेसखेत्तसुविभत्तदेहधारी, तरुणरविरस्सिबोहियवस्कमल विबुद्धगब्भवण्णे हयपोसणकोससण्णिभपसत्थपिटुंतणिरूवलेवे, पउमुप्पलकुंद-जाइजूहियवरचंपगाणागपुप्फ-सारंगतुल्लगंधी, छत्तीसाहियपसत्थपत्थिवगुणेहिं जुत्ते, अव्वोच्छिण्णायवत्ते, पागङउभयजोणी, विसुद्धणियगकुलगयणपुण्णचंदे, चंदे इव
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ]
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सोमयाए णयणमणणिव्युइकरे, अक्खोभेसागरो व्व थिमिए, धणवइव्व भोगसमुदयसद्दव्वयाए, समरे अपराइए, परमविक्कमगुणे, अमरवासमाणसरिसरूवे, मणुयवई भरहचक्कवट्टी भरहं भुंजइ पणट्ठसत्तू । ભાવાર્થ :- વિનીતા નામની રાજધાનીમાં ભરત નામના ચાતુરંત-ચારે દિશાના અંત પર્યત રાજ્ય કરનારા ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે. તેઓ મહાહિમવંત, મલય, મેરુપર્વત જેવા મહાન થાવત્ રાજ્યનું પાલન કરતા વિચરે છે. [ચક્રવર્તી રાજાનું બીજી રીતે વર્ણન કરે છે.]
તેિ ભરત ચક્રવર્તીનું વર્ણન આ પ્રમાણે છે- તે વિનીતા નગરીમાં અસંખ્યાતકાળ પછી ભરત નામના ચક્રવર્તી ઉત્પન્ન થાય છે. આ ભરત ચક્રવર્તી યશસ્વી, શ્રેષ્ઠ પુરુષ હોવાથી ઉત્તમ, ઉત્તમ વંશમાં ઉત્પન્ન થવાથી અભિજાત-કુલીન હોય છે. તેઓ સત્ત્વ-સાહસિક, વીર્ય-આંતરિક બળ તથા પરાક્રમ વગેરે ગુણોથી યુક્ત હોય છે. તેઓનું શરીર પ્રશસ્ત વર્ણાદિ અને સુદઢ સંહનન યુક્ત હોય છે. ઔત્પાતિકી વગેરે બુદ્ધિ, અનુભૂત અર્થને ધારણ કરનારી ધારણા શક્તિ, હેય અને ઉપાદેય વિવેચક બુદ્ધિ રૂપ મેધા, સંસ્થાન (આકાર), શીલાચાર, પ્રકૃતિ વગેરે પ્રશસ્ત અને ઉત્તમ હોય છે. તેઓના આજ્ઞા, ઐશ્વર્ય, શરીર શોભા તથા ગતિ ઉત્કૃષ્ટ હોય છે. તેઓ વિવિધ પ્રકારના પ્રભાવશાળી વચન બોલવામાં નિપુણ, તેમજ અન્યને પરાસ્ત કરે તેવો પ્રતાપ, અનપવર્તનીય આયુષ્ય, બળ અને વીર્યથી યુક્ત હોય છે. તેઓ છિદ્રરહિત, સઘન, લોખંડની શૃંખલાની જેમ દઢ વજઋષભનારાચ સંઘયણ યુક્ત હોય છે.
તેઓની હથેળી અને પગના તળીયા મત્સ્ય, ધોંસરું, ઝારી, વર્ધમાનક, ભદ્રાસન, શંખ, છત્ર, વીંજણો, પતાકા, ચક્ર, હળ, મૂસળ, રથ, સ્વસ્તિક, અંકુશ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, યજ્ઞસ્તંભ, સમુદ્ર, ઇન્દ્રધ્વજ, પૃથ્વી, કમળ, હાથી, સિંહાસન, દંડ, કાચબો, ઉત્તમપર્વત, ઉત્તમઅશ્વ, શ્રેષ્ઠ મુગટ, કુંડળ, નંદાવર્ત, ધનુષ્ય, ભાલો, કુંપિકા(કુંભ), ભવન, વિમાન વગેરે પ્રશસ્ત, વિસ્મયકારી, ભિન્ન-ભિન્ન ૧૦૦૮ લક્ષણોથી સુંદર હોય છે. તેઓનું વિશાળ વક્ષસ્થળ ઊર્ધ્વમુખી, સુકુમાર, સ્નિગ્ધ, દક્ષિણાવર્ત પ્રશસ્ત એવી રોમરાજિથી રચિત, શ્રીવત્સના ચિહ્નથી યુક્ત હોય છે. તેઓ દેશ-કોશલદેશ અને ક્ષેત્ર-વિનીતા નગરીમાં અનન્ય, વિશિષ્ટ શરીરાકૃતિના ધારક હોય છે. તેઓનો વર્ણ ઉગતા સૂર્યના કિરણોથી વિકસિત કમળના મધ્યભાગ જેવો સુવર્ણવર્ણ હોય છે. ઘોડાના અપાન-ગુદાભાગની જેમ તેઓનો પૃષ્ઠાત ભાગ મળથી અલિપ્ત હોય છે. તેઓના શરીરની સુગંધ પધ, ઉત્પલ, ચમેલી, માલતી, જુઈ, ચંપક, નાગકેસર અને કસ્તુરી જેવી સુગંધથી સુગંધિત હોય છે. તેઓ અતીવ પ્રશસ્ત ૩૬ રાજગુણોથી યુક્ત હોય છે. તેઓ એકછત્રી રાજ્યના ધારક, નિર્મળ માતૃવંશ, પિતૃવંશવાળા, પોતાના નિષ્કલંક કુળરૂપી ગગનમાં મૃદુ સ્વભાવના કારણે પૂર્ણચંદ્રની જેમ નેત્ર અને મનને આનંદદાયી લાગે છે. તેઓ અક્ષુબ્ધ ક્ષીરસમુદ્રની જેમ નિશ્ચલ, સ્થિર અને ગંભીર; ધનપતિ કુબેરની જેમ વિદ્યમાન દ્રવ્યાનુસાર ભોગોપભોગના ભોક્તા, સમરાંગણમાં અપરાજિત, ઉત્કૃષ્ટ પરાક્રમથી યુક્ત હોય છે. ઇન્દ્રતુલ્ય રૂપવાળા, પ્રનષ્ટ શત્રુવાળા, મનુષ્યાધિપતિ ભરત રાજા ભરતક્ષેત્ર ઉપર શાસન કરે છે, તેનો ઉપભોગ કરે છે. (ઉપરોક્ત વિશેષતાઓથી વિશિષ્ટ ભરત ચક્રવર્તીઓના નામ ઉપરથી ભરતક્ષેત્રનું ભરતક્ષેત્ર' એવું નામાભિધાન થયું છે.)
Page #191
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
|| ૧૨૯ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરત નામના ચક્રવર્તીનું વર્ણન છે. મર ખાન..વઠ્ઠી :- આ અવસર્પિણીકાળમાં, ત્રીજા આરામાં અસંખ્યાત કાળ વ્યતીત થયા પછી ભરત નામના ચક્રવર્તી થયા. ગત ઉત્સર્પિણી કાળના ચતુર્થ આરામાં અંતિમ ચક્રવર્તી પછી આ અવસર્પિણીના તૃતીય આરાના અંતિમ ત્રીજા ભાગમાં ભરત ચક્રવર્તી થયા, તેથી કહ્યું છે કે અસંખ્યાત કાળ પછી ભરત ચક્રવર્તી થયા.
વૃત્તિકાર આ શબ્દની અન્ય રીતે વ્યાખ્યા કરે છે. અસંખ્યાત કાળ-વર્ષો પછી ભરત નામના ચક્રવર્તી થાય છે. અસંય વનિ વક્તા સંછનેoldવનિ વક્રવર્તિમાને મરતનામ વવર્તિસગ્નવસુવ | અસંખ્યાત કાળ-વર્ષ પછી પ્રત્યેક ઉત્સર્પિણી-અવસર્પિણી કાળવર્તી ચક્રવર્તી મંડળમાં-૧૨ ચક્રવર્તીમાંથી કોઈ એક ચક્રવર્તીનું નામ ભરત હોય છે. જેમ કે આગામી ઉત્સર્પિણીમાં ભરત નામના પ્રથમ ચક્રવર્તી થશે. આ રીતે પ્રત્યેક અવસર્પિણી ઉત્સર્પિણીકાળમાં બાર ચક્રવર્તીનું થવું તે, એક શાશ્વત નિયમ છે તેમ ભરત નામના એક ચક્રવર્તીનું થવું, તે બાબત પણ શાશ્વત છે. તે ચક્રીના નામ ઉપરથી શાશ્વત એવા ભરતક્ષેત્રનું ભરતક્ષેત્ર એવું નામાભિધાન થયું છે. માત્ર ઋષભ પુત્ર ભરત ઉપરથી નહીં.
અોન - અનેક લક્ષણ. લક્ષણ એટલે ચિ. મહાપુરુષોના શરીર, હાથ-પગના તળિયા પર શુભ, મંગલ વસ્તુઓના રેખા ચિહ્ન હોય છે. નિશીથ ચૂર્ણિમાં કહ્યું છે કે સામાન્ય મનુષ્યને ૩ર લક્ષણો, બળદેવ અને વાસુદેવને ૧૦૮ લક્ષણો અને તીર્થકર તથા ચક્રવર્તીના શરીર પર ૧૦૦૮ લક્ષણો હોય છે. શેષ વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. વારત રવજી કી :- ચાતુરંત ચક્રવર્તી. જેને અધીન ચક્ર હોય, ચક્રના આધારે જે સંપૂર્ણ ક્ષેત્ર ઉપર વિજય મેળવે છે તે ચક્રવર્તી કહેવાય છે. ચાતુરંત-ચારે દિશાના અંત પર્વતની પૃથ્વી. ભરતક્ષેત્રની અપેક્ષાએ પૂર્વાદિ ત્રણ દિશામાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમવંત પર્વત પર્વતની પૃથ્વીના સ્વામી હોવાથી ચાતુરંત ચક્રવર્તી કહેવાય છે. છત્તીસહિયાથપસ્થિymહિં કુત્તે – ચક્રવર્તી છત્રીસ રાજગુણોના ધારક હોય છે. તે છત્રીસ રાજગુણો આ પ્રમાણે છે– (૧) ખામી રહિત, (અંગોપાંગ) (૨) લક્ષણોથી પૂર્ણ (૩) રૂપસંપત્તિ યુક્ત શરીર (૪) મદ રહિત (૫) પરાક્રમી (૬) યશસ્વી (૭) કૃપાળુ (૮) કળાઓમાં નિપુણ (૯) શુદ્ધ રાજકુળ માં ઉત્પન્ન (૧૦) વૃદ્ધના અનુયાયી (૧૧) ત્રણ પ્રકારની-પ્રભુ, મંત્ર અને ઉત્સાહ નામની શક્તિવાળા (૧૨) પ્રજાનુરાગી (૧૩) પ્રજાના ગુરુ(પિતા તુલ્ય) (૧૪) સમાનરૂપે ત્રણ પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ)ને સાધનારા (૧૫) ભરપૂર ભંડારવાળા (૧૬) સત્ય પ્રતિજ્ઞાવાળા (૧૭) ચર પુરુષોની દષ્ટિથી લાંબો વિચાર કરનારા (૧૯) સિદ્ધિ પર્યત કાર્ય કરનારા (૨૦) શસ્ત્રમાં પ્રવીણ (૨૧) શાસ્ત્રમાં પ્રવીણ (૨૨-૨૩) દુષ્ટના નિગ્રહ, શિષ્ટના અનુગ્રહમાં તત્પર (ર૪) સામ, દામ, દંડ અને ભેદ ઉપાય વડે ઉપાર્જિત લક્ષ્મીવાળા (૨૫) દાનવીર (૨૬) નિશ્ચયથી જય મેળવનારા (૨૭) ન્યાયપ્રિય (૨૮) ન્યાયવેત્તા (ર૯) વ્યસનોના
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ત્યાગી (૩૦) અત્યંત પરાક્રમી (૩૧) ગાંભીર્ય ગુણયુક્ત (૩૨) ઔદાર્ય (૩૩) ચાતુર્યથી ભૂષિત (૩૪) પ્રણામ પર્યંત જ ક્રોધ રાખનારા અર્થાત્ સામી વ્યક્તિ ક્ષમાયાચના કરે ત્યારે તુરંત જ શાંત થઈ જનારા (૩૫) તાત્ત્વિક (૩૬) સાત્ત્વિક.
૧૩૦
समुपजा ઃ– ઉત્પન્ન થાય છે. અર્ધમાગધી ભાષાનુસાર સમુગિત્થા, હોા ક્રિયાપદનો પ્રયોગ ત્રણે કાળ માટે થઈ શકે છે. પ્રસ્તુત વક્ષસ્કારમાં તેનો વર્તમાન કાળ રૂપે અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત વક્ષસ્કારમાં ચક્રવર્તીની વિજય યાત્રા અને સંપૂર્ણ ભરતક્ષેત્ર પરના વિજયનું વર્ણન છે. પ્રત્યેક ચક્રવર્તી ૧૪ રત્નો આદિ સમાન ઋદ્ધિના ધારક હોય છે, તેમની વિજય યાત્રાનો માર્ગ, વિજયવિધિ સમાન હોય છે. તેઓ એક સમાન પદ્ધતિએ ભરતક્ષેત્રના છ ખંડ ઉપર વિજય મેળવે છે. આવા વૈકાલિક સનાતન સત્યોના વર્ણનોમાં વર્તમાનકાળનો પ્રયોગ થાય છે.
સૂત્રકારે આ સૂત્રના પ્રથમ વાક્યમાં સમુખ્ખિાનો પ્રયોગ કરી, બીજા વાક્યમાં રખ્ખું પસાસેમાળે વિજ્ઞરૂ વર્તમાન ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે. આ જ ભાષાશૈલી પછીના સૂત્રોમાં પણ જોવા મળે છે. તેથી સ્પષ્ટ થાય છે કે સૂત્રકાર દ્વારા પ્રયુક્ત સમુખ્રિસ્ત્યા ક્રિયાપદ વર્તમાન કાળવાચી છે. ચક્રરત્નની ઉત્પત્તિ ઃ મહોત્સવ :
३ तए णं तस्स भरहस्स रण्णो अण्णया कयाइ आउहघरसालाए दिव्वे चक्करयणे समुप्पज्जित्था ।
तए णं से आउहघरिए भरहस्स रण्णो आउहघरसालाए दिव्वं चक्करयणं समुप्पण्णं पासइ, पासित्ता हट्टतुट्ठचितमाणंदिए, णंदिए, पीइमणे, परमसोमणस्सिए हरिसवसविसप्पमाणहियए जेणामेव दिव्वे चक्करयणे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता तिक्खुत्तो आयाहिण पयाहिणं करेइ, करेत्ता करयल जाव कट्टु चक्करयणस्स पणामं करेइ, करेत्ता आउहघरसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणामेव बाहिरिया उवट्ठाणसाला, जेणामेव भरहे राया, तेणामेव उवागच्छइ उवागच्छित्ता करलय जाव जएणं विजएणं वद्धावेइ, वद्धावेत्ता एवं वयासी – ए वं खलु देवाणुप्पियाणं आउहघरसालाए दिव्वे चक्करयणे समुप्पण्णे, तं एयणं देवाणुप्पियाणं पियट्टयाए पियं णिवेएमि, पियं भे भवउ । "
ભાવાર્થ :- ત્યારપછી કોઈક સમયે તેમની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થાય છે.
ત્યારપછી આયુધશાળાના રક્ષક, આયુધશાળામાં ઉત્પન્ન થયેલા તે દિવ્ય ચક્રરત્નને જુએ છે. તેને જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થાય છે. હર્ષિત, સંતુષ્ટ, આનંદિત, પ્રસન્નચિત્તવાળા, પ્રીતિકારી મનવાળા,
Page #193
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
૧૩૧ |
અતિ સૌમ્ય મનવાળા અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા તે આયુધરક્ષક દિવ્ય ચક્રરત્ન સમીપે આવીને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, હાથ જોડીને ચક્રરત્નને પ્રણામ કરે છે, પ્રણામ કરીને આયુધશાળામાંથી બહાર નીકળે છે, નીકળીને જ્યાં બહાર ઉપસ્થાનશાળા (સભા-કચેરી)માં ભરત રાજા હોય ત્યાં આવે છે, આવીને હાથ જોડીને “આપનો જય હો, આપનો વિજય હો" એવા શબ્દોથી જયઘોષ કરતા રાજાને વધામણી આપે છે કે “હે દેવાનુપ્રિય! આપની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. હે દેવાનુપ્રિય ! આ ઈષ્ટ અર્થનું નિવેદન કરવા હું આવ્યો છું. આ સમાચાર આપને પ્રિયકારી થાઓ." |४ तए णं भरहे राया तस्स आउहरियस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म हटे जाव विसप्पमाणहियये वियसियवरकमलणयणवयणे, पयलियवरकडगन्तुडियकेऊरमउड कुण्डल हारविरायंतरइयवच्छे, पालंबपलंबमाणघोलंतभूसणधरे, ससंभमं, तुरियं, चवलं परिंदे सीहासणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरूहित्ता पाउयाओ ओमुयइ, ओमुइत्ता एगसाडियं उत्तरासंगं करेइ, करेत्ता अंजलिमउलियग्गहत्थे चक्करयणाभिमुहे सत्तट्ठपयाई अणुगच्छइ, अणुगच्छित्ता वामं जाणुं अंचेइ, अंचित्ता दाहिणं जाणुं धरणितलंसि णिहट्ट करयल जाव अंजलि कटु चक्करयणस्स पणामं करेइ, करेत्ता तस्स आउहघरियस्स अहामालियं मउडवज्जं ओमोयं दलयइ, दलइत्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलइत्ता सक्कारेइ, सम्माणेइ, सक्कारेत्ता सम्माणित्ता पडिविसज्जेइ, पडिविसज्जेत्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे ।
ભાવાર્થ :- આયુધશાળાના રક્ષક પાસેથી ચક્રરત્નની ઉત્પત્તિના સમાચાર સાંભળી ભરત રાજા હર્ષિત થાવત્ વિકસિત હૃદયવાળા થાય છે કાવત્ જેની આંખો અને મુખ કમળ વિકસિત થઈ જાય છે જેના વલય, બાજુબંધ, મુગટ, કુંડલ તથા વક્ષઃસ્થલને શોભાવતા હાર અને ગળામાં લટકતી માળાઓ (હર્ષાતિરેકથી શરીર કંપિત થવાથી) કંપિત થઈ રહી છે; તેવા ભરત રાજા આદરપૂર્વક, ત્વરિતગતિથી, ઉત્કંઠાપૂર્વક પોતાના સિંહાસન ઉપરથી ઊભા થાય છે, પાદપીઠ ઉપર પગ મૂકી નીચે ઉતરે છે, નીચે ઊતરીને પાદુકાઓ ઉતારી, ઉત્તરીય વસ્ત્રનું ઉત્તરાસંગ કરે છે, હાથને અંજલિબદ્ધ કરીને ચક્રરત્નની સન્મુખ, ચક્રની દિશામાં સાત-આઠ પગલાં જાય છે, જઈને ડાબો ગોઠણ ઊંચો રાખી, જમણો ગોઠણ જમીન પર સ્થાપી(નમોન્યુર્ણ મુદ્રામાં બેસી) હાથને અંજલિ બદ્ધ કરી, ચક્રરત્નને પ્રણામ કરે છે. તે પ્રમાણે પ્રણામ કરીને આયુધશાળાના રક્ષકને પોતાના મુગટ સિવાય બધાંજ આભૂષણો દાનમાં આપી દે છે. તેને જીવનોપયોગી વિપુલ પ્રીતિદાન આપે છે અર્થાત્ જીવનપર્યત તેના ભરણ-પોષણ રૂપ આજીવિકાની વ્યવસ્થા કરી, તેનો સત્કાર કરે છે, સન્માન કરે છે. સત્કાર અને સન્માન કરીને તેને વિસર્જિત કરે છે. આ પ્રમાણે કરીને રાજા પૂર્વાભિમુખ થઈને સિંહાસન પર બેસે છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
५ तए णं से भरहे राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! विणीयं रायहाणिं सब्भितस्बाहिरियं आसिय संमज्जिय सित्त सुइग रत्थंतरवीहियं, मंचाइमंचकलियं, णाणाविहरागवसणऊसिक्झयपडागाइपडाग-मंडियं, लाउल्लोइयमहियं, गोसीससरसरत्तदद्दरदिण्णापंचंगुलितलं उवचिय चंदणकलसं, चंदणघङसुकतोरणपडिदुवास्देसभायं, गंधुद्धयाभिरामं, सुगंधवरगंधियं, गंधवट्टिभूयं करेह, कारवेह, करेत्ता, कारवेत्ता य एयमाणत्तियं पच्चप्पिणह।
૧૩૨
तणं ते कोडुंबिय पुरिसा भरहेणं रण्णा एवं वुत्ता समाणा हट्ठ जाव अंजलिं कट्टु एवं सामित्ति आणाए विणएणं वयणं पडिसुणंति, पडिसुणित्ता भरहस्स अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता विणीयं रायहाणि जाव गंधवट्टिभूयं करेत्ता, कारवेत्ता य तमाणत्तियं पच्चपिणंति ।
ભાવાર્થ :- ત્યારપછી તે ભરત રાજા પોતાના કૌટુંબિક પુરુષોને(આજ્ઞાંકિત સેવકોને) બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિયો ! શીઘ્ર વિનીતા નગરની અંદર-બહાર ચારેબાજુ ગંધોદક છાંટીને, કચરો કાઢીને એકદમ સ્વચ્છ અને સાફ કરો; રાજમાર્ગ અને અન્ય માર્ગો પર દર્શકોને બેસવા મંચ ઉપર મંચ બનાવી તેને સુસજ્જિત કરો; વિવિધ પ્રકારના રંગીન વસ્ત્રોની, સિંહાદિના ચિહ્નથી અંકિત ધ્વજાઓ, ઊંચી અને લાંબી પતાકાઓ તથા તે પતાકાની ઉપર-ઉપર રહેતી અતિપતાકાઓથી સુશોભિત કરો; નગરીના પ્રાસાદોની જમીનને છાણથી લીંપાવી, દિવાલોને ચૂનાથી ધોળાવી, ગોશીર્ષ, સરસ, રક્તચંદન અને દર્દરચંદનથી પાંચ અંગુલિયુક્ત પંજાના છાપા મરાવો, પ્રાસાદના દ્વાર પર ચંદન કળશો મૂકાવો, ચંદન કળશને તોરણના આકારમાં સ્થાપિત કરો, સુગંધી ધૂપથી નગરીને અભિરામ બનાવો. તે નગરી જાણે સુગંધની ગોળી ન હોય ! તેવી તેને સુગંધિત કરો, કરાવો, તેમ કરી, કરાવી મને તે કાર્ય થઈ ગયાની સૂચના આપો.
ભરત રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે સેવકો ખૂબ હર્ષિત અને પ્રસન્ન થઈને હાથ જોડીને “સ્વામીની જેવી આજ્ઞા" આ પ્રમાણે કહીને આજ્ઞાને શિરોધાર્ય કરે છે. આજ્ઞા શિરોધાર્ય કરીને ભરત રાજાની પાસેથી જાય છે અને જઈને રાજાના આદેશ પ્રમાણે વિનીતા રાજધાનીને શણગારીને, સુગંધિત કરીને, રાજાની પાસે આવીને, આજ્ઞાપાલન કર્યાના સમાચાર આપે છે.
६ तए णं से भरहे राया जेणेव मज्जणघरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता समुत्तजालाकुलाभिरामे, विचित्तमणिरयणकुट्टिमतले रमणिज्जे ण्हाणमंडवंसि, णाणामणि रयणभत्तिचित्तंसि ण्हाणपीढंसि, सुहणिसण्णे, सुहोदएहिं, गंधोदएहिं, पुप्फोदएहिं, सुद्धोदएहिं य पुण्णे कल्लाणगपवरमज्जणविहीए मज्जिए ।
Page #195
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
तत्थ कोउयसएहिं बहुविहेहिं कल्लाणगपवस्मज्जणावसाणे पम्हलसुकुमालगंधकासाइक्लूहियंगे, सरससुरहिगोसीसचंदणाणुलित्तगत्ते, अहक्सुमहग्घदूसरयणसुसंवुडे, सुइमाला-वण्णगविलेवणे, आविद्धमणिसुवण्णे कप्पियहारद्धहास्तिसरियपालंबपलंबमाणकडिसुत्तसुकयसोहे, पिणद्भगेविज्जग अंगुलिज्जगललिअंगयललियकयाभरणे, णाणामणिकडगतुडियथंभियभुए अहियरूवसस्सिरीए, कुण्डलउज्जोइयाणणे, मउडदित्तसिरए, हारोत्थक्सुकयवच्छे, पालंबपलंबमाण सुकयपडउत्तरिज्जे, मुद्दिया-पिंगलंगुलीए, णाणामणिकणगविमलमहरिहणिउणोवियमिसि
१33
मिसेंतविरइयसुसिलिट्ठविसिठ्ठलट्ठसंठियपसत्थआविद्धवीरवलए ।
किं बहुणा ? कप्परुक्खए चेव अलंकियविभूसिए, णरिंदे सकोरंट जाव चउचामस्वालवीइयंगे, मंगलजयजयसद्दकयालोए, अणेगगणणायगदंडणायग जाव दूयसंधिवालसद्धिं संपरिवुडे, धवलमहामेहणिग्गए इव गहगणदिप्पंतरिक्खतारागणाण मज्झे ससिव्व पियदंसणे णरवई धूवपुप्फगंधमल्लहत्थगए मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव आउहघरसाला, जेणेव चक्करयणे, तेणामेव पहारेत्थ गमणाए ।
ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા જ્યાં પોતાનું સ્નાનઘર છે ત્યાં આવે છે અને સ્નાનઘરમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને મોતીઓથી સજાવેલા; ઝરુખાથી અતિ સુંદર; અનેકવિધ મણિ, રત્નો જડેલા ભૂમિતલથી રમણીય તેવા સ્નાન મંડપમાં, કલાત્મક રીતે જડેલા મણિરત્નોથી સુશોભિત સ્નાનપીઠ(બાજોઠ) ઉપર સુખપૂર્વક બેસે છે.
ન અતિગરમ, ન અતિ ઠંડા તેવા સુખપ્રદ જળથી, ચંદનાદિ મિશ્રિત, સુગંધી જળથી, પુષ્પમિશ્રિત જળથી, શુદ્ધોદકથી, કલ્યાણકારી, ઉત્તમસ્નાન વિધિથી રાજા સ્નાન કરે છે.
તે સેંકડો કૌતુકો-વિધિવિધાનોથી કલ્યાણકારી સ્નાનવિધિ પૂરી થઈ ગયા પછી રૂછડાંવાળા, સુકોમળ, સુગંધિત, કાષાયિક રંગના વસ્ત્રથી અંગ લૂછે છે; શરીર પર રસમય, સુગંધિત, ગોશીર્ષ ચંદનનો सेच डरे छे; अखंडित, भूल्यवान, श्रेष्ठ, उत्तम वस्त्रो पहेरे छे; पवित्रमाणा धारए। डरे छे; डेसराहि સુગંધિત દ્રવ્યો(પરફ્યુમ) છાંટે છે; મણિ જડેલા સોનાના આભૂષણો ધારણ કરે છે; કલ્પિત-યથાસ્થાને અઢારસરો હાર, અર્ધહાર-નવસરો હાર અને ત્રણસરો હાર તથા ટિસૂત્ર-કંદોરો ધારણ કરવાથી સુશોભિત; કંઠમાં કંઠાભરણ, આંગળીઓમાં મુદ્રિકાઓ, મસ્તકમાં કેશાભરણ(પુષ્પાદિ) ધારણ કરવાથી રાજા સુશોભિત લાગે છે. વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત કંકણ, ત્રુટિત-તોડા, બાજુબંધથી તે સ્તંભિત ભુજાવાળા થઈ જાય છે. સુંદર કુંડળોથી ઉદ્યોતિત મુખમંડળવાળા; મુગટથી ચમકતા મુખમંડળવાળા; હારોથી આચ્છાદિત, સુંદર વક્ષઃસ્થળવાળા; લાંબા લહેરાતા ઉત્તરીય વસ્ત્રને ધારણ કરનારા; સુવર્ણની મુદ્રિકાઓથી
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
સુવર્ણમયી દેખાતી આંગળીઓવાળા; સુયોગ્ય શિલ્પીઓ દ્વારા અનેક પ્રકારના મણિ-સુવર્ણથી બનાવાયેલા વિમળ, ઉજ્જવળ, મૂલ્યવાન, અત્યંત સુંદર, સંધિ વિશિષ્ટ, પ્રશંસનીય આકારવાળા સુંદર વિજયકંકણને ધારણ કરે છે; વધુ શું કહેવું? આ રીતે અલંકાર યુક્ત અને વેશભૂષા યુક્ત તે નરેન્દ્ર કલ્પવૃક્ષની જેમ શોભી ઉઠે છે; કોરંટ પુષ્પથી યુક્ત છત્ર ધારણ કરાયેલા યાવત્ વિંઝાતા ચાર ચામરના વાળથી સ્પર્શિત અંગવાળા રાજાને જોતા જ લોકો મંગલકારી જયનાદ કરે છે. અનેક ગણનાયકો, દંડનાયકો યાવત્ દૂતો અને રાજ્યના સીમા રક્ષકોથી વીંટાળાયેલા, મહામેઘમાંથી બહાર નીકળતા શ્વેત ચંદ્રની જેમ પ્રિયદર્શી તે રાજા धूप, पुष्प, गंध, द्रव्य, भाणा वगेरे सामग्री हाथमां बर्ध स्नानघर (महेस) भांथी जहार नीडजे छे, जहार નીકળીને જ્યાં આયુધશાળા છે, જ્યાં ચક્રરત્ન છે, તે દિશામાં જાય છે.
૧૩૪
७ तए णं तस्स भरहस्स रण्णो बहवे ईसर जावपभिइओ अप्पेगइया पउमहत्थगया, अप्पेगइया उप्पलहत्थगया जाव अप्पेगइया सयसहस्सपत्तहत्थगया भरहं रायाणं पिट्ठओ-पिट्ठओ अणुगच्छंति ।
ભાવાર્થ :- ત્યારપછી ભરત રાજાના ઘણા ઈશ્વર, તલવર વગેરેમાંથી કેટલાક લોકો હાથમાં કમળ, કેટલાક લોકો ઉત્પલ કમળ યાવત્ કેટલાક લોકો લાખ પાંદડીવાળા કમળ લઈને ભરત રાજાની પાછળપાછળ ચાલે છે.
८ तए णं तस्स भरहस्स रण्णो बहूईओ
खुज्जा चिलाइ वामणि, वडभीओ बब्बरी बउसियाओ । जोणिय पल्हवियाओ, ईसिणिय-थारुकिणियाओ ॥१॥ लासिय लउसिय दमिली, सिंहलि तह आरबी पुलिंदी य । पक्कणि बहलि मुरुंडी, सबरीओ पारसीओ य ॥२॥
अप्पेगइया वंदणकलसहत्थगयाओ, भिंगार आदंसथालसुपइट्ठगवायकरगरयणकरंङपुप्फचंगेरी-मल्लवण्णचुण्णगंधहत्थगयाओ, वत्थआभरणलोमहत्थयचंगेरीपुप्फपडलहत्थगयाओ जाव लोमहत्थगपडलहत्थगयाओ, अप्पेगइयाओ सीहासणहत्थगयाओ, छत्तचामरहत्थगयाओ, तिल्लसमुग्गयहत्थगयाओ, कोट्ठसमुग्गयहत्थगयाओ जाव सासवसमुग्गयहत्थगयाओ ।
तेल्ले कोट्ठसमुग्गे, पत्ते चोए य तगरमेला य । हरियाले हिंगुलए, मणोसिला सासवसमुग्गे ॥ १ ॥
अप्पेगइयाओ तालियंटहत्थगयाओ, अप्पेगइयाओ धूवकडुच्छुयहत्थगयाओ भरहं रायाणं पिट्ठओ-पिट्ठओ अणुगच्छंति ।
Page #197
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
| १३५
भावार्थ:- भरतरानी हासीमो- (१) थिसाती-शिक्षातहेशनी हासीओ (२)पारी-बार हेशनी वामन तथा नामिनी नीये शरीरवाणी (3) पशि (४)निय (५) ५वि (G) शनि (७) थालिन(८) मासिडी () मुशिडा (१०) द्राविडी (११) सिंडली (१२) सारणी (१3) पुलिन्द्रि (१४) ५७५ (१५) बाली (१७) भुरुन्डी (१७) परी मने (१८) पारसी (u.१/२).
આ અઢાર દેશની દાસીઓમાંથી કેટલીક હાથમાં મંગળ કળશ, ઝારી, દર્પણ, થાળ, સરાવલું, વાતકરક-ઘટ વિશેષ, રત્નની પેટી, ફૂલોની છાબડીઓ, માળા, રંગ, ચૂર્ણ ભરેલી અને સુગંધી પદાર્થો ભરેલી છાબડીઓ, વસ્ત્રોની, આભૂષણોની, મોરપીંછની છાબડીઓ, ફૂલોના ગજરા ભરેલી છાબડીઓ થાવતું મોરપીંછ, સિંહાસન, છત્ર, ચામર અને તેલ ભરેલા પાત્ર લઈને, ચાલે છે. કેટલીક દાસીઓ કોષ્ટકના પાત્ર યાવત સર્ષપ(સરસવ)ના પાત્ર હાથમાં લઈને ચાલે છે.
तम, अष्ट, पत्र, गंध द्रव्य, तामिश्रित द्रव्य, २तास, डिंगो, मन:सिख अने सपना પાત્ર(ગા. ૧), કેટલીક દાસીઓ હાથમાં તાલપત્ર-પંખા, ધૂપદાની લઈને ભરતરાજાની પાછળ-પાછળ याले छे. | ९ तए णं से भरहे राया सव्विड्डीए, सव्वजुईए, सव्वबलेणं, सव्वसमुदयेणं, सव्वायरेणं, सव्वविभूसाए, सव्वविभूईए, सव्ववत्थपुप्फगंधमल्लालंकारविभूसाए सव्वतुडियसहसण्णिणाएणं महया इड्डीए जाव महया वरतुडियजमगसमगपवाइए णं संखपणकपडहभेरिझल्लरिखरमुहिमुरयमुइंगदुंदुहिणिग्घोसणाइएणं जेणेव आउहघरसाला, तेणेव उवागच्छइ, उवागच्छित्ता आलोए चक्करयणस्स पणाम करेइ, करेत्ता जेणेव चक्करयणे तेणेव उवागच्छइ, उवागच्छिता लोमहत्थयं परामुसइ, परामुसित्ता चक्करयणं पमज्जइ, पमज्जित्ता दिव्वाए उदगधाराए अब्भुक्खेइ, अब्भुक्खित्ता सरसेणं गोसीसचंदणेणं अणुलिंपइ, अणुलिंपित्ता अग्गेहिं वरेहिं गंधहिं मल्लेहिं य अच्चिणइ, पुप्फारुहणं, मल्लगंधवण्णचुण्णवत्थारुहणं, आभरणारुहणं करेइ, करेत्ता अच्छेहि, सण्हेहिं, सेएहिं, रययामएहिं, अच्छरसातंडुलेहिं चक्करयणस्स पुरओ अट्ठमंगलए आलिहइ, तं जहा-सोत्थिय सिरिवच्छ णंदियावत्त वद्धमाणग भद्दासण मच्छ कलस दप्पण अट्ठमंगलए आलिहित्ता काऊणं करेइ उवयारं,
किं ते- पाडलमल्लियचंपग-असोगपुण्णागचूयमंजरीणवमालियबकुलतिलगकणवीस्कुंदकोज्जयकोरंटयपत्तदमणयवरसुरहिसुगंधगंधियस्स, कयग्गहगहिय करयलपब्भट्ठविप्पमुक्कस्स, दसद्धवण्णस्स, कुसुमणिगरस्स तत्थ चित्तं जाणुस्सेह
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
प्पमाणमित्तं ओहिणिगरं करेत्ता चंदप्पभ वइर वेरुलियविमलदंडं, कंचणमणिरयणभत्तिचितं, कालागुरूपवस्कुंदुरूक्कतुरूक्कधूक्गंधुत्तमाणुविद्धं च धूमवट्टि विणिम्मुयंतं, वेरुलियमयं कडच्छुयं पग्गहेत्तु पयते, धूवं दहइ, दहेत्ता सत्तट्ठपयाई पच्चोसक्कइ, पच्चोसक्केत्ता वामं जाणुं अंचेइ जाव पणामं करेइ, करेत्ता आउहघरसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमेत्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव सीहासणे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसीयइ, सण्णिसित्ता अट्ठारस सेणिप्पसेणीओ सद्दावेइ सद्दावेत्ता एवं वयासीભાવાર્થ:- આ પ્રમાણે ભરતરાજા પોતાની સર્વ પ્રકારની ઋદ્ધિ, ધુતિ, બલ-સૈન્ય અને પરિવારાદિ સમૂહથી યુક્ત થઈને આવે છે, ચક્રરત્ન પ્રતિ પૂર્ણ આદરભાવ સહિત; યથાયોગ્ય સમસ્ત વિભૂષાથી સુસજ્જ, પોતાના સમસ્ત વૈભવ સહિત, વસ્ત્ર, પુષ્પ, ગંધ, અલંકાર અને સર્વ શોભા સહિત; સર્વ વાજિંત્રોના નાદ સહિત તથા મહાદ્ધિ, મહાધુતિ યાવતું એક સાથે વગાડવામાં આવતા શ્રેષ્ઠ વાજિંત્રો- શંખ, ઢોલ, મોટા ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, મુરજ, મૃદંગ, દુભિના મહાનાદ સહિત તે ભરતરાજા આયુધશાળા સમીપે આવે છે. આવીને ચક્રરત્ન દષ્ટિગોચર થતાં જ દૂિરથી] ચક્રરત્નને પ્રણામ કરે છે. પ્રણામ કરીને
જ્યાં ચક્રરત્ન છે ત્યાં આવે છે. આવીને હાથમાં મોરપીંછ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને ચક્રરત્નનું પ્રમાર્જન કરે છે, પ્રમાર્જન કરીને દિવ્ય જલધારાથી પ્રક્ષાલન કરે છે, પ્રક્ષાલન કરીને સરસ ગોશીર્ષ ચંદનનો લેપ કરે છે, લેપ કરીને તાજા ઉત્તમ સુગંધિત દ્રવ્યો અને પુષ્પોથી પૂજા કરે છે, પૂજા કરીને તેના ઉપર પુષ્પો, માળાઓ, ગંધ દ્રવ્યો, ચૂર્ણ, વસ્ત્ર અને અલંકારો ચઢાવે છે, પુષ્પાદિ ચઢાવીને તે ચક્રરત્નની સામે ઉજ્જવળ સ્નિગ્ધ, શ્વેત, રત્નમય અક્ષત ચોખાથી અષ્ટમંગલનું આલેખન કરે છે. તે અષ્ટમંગલોના નામ આ પ્રમાણે છે. યથા- સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, મત્સ્ય, કળશ અને દર્પણ. અષ્ટ મંગલનું આલેખન કરીને દરેક મંગળ દ્રવ્યના ચિત્રની અંદર આલેખવામાં આવેલા વર્ગો ઉપર ગુલાબ, મોગરા, ચંપક, અશોક, પુન્નાગ, વૃક્ષના પુષ્પો, આમ્રમંજરી, નવમલ્લિકા, બકુલ, તિલક, કણેર, કુંદ, કુબ્બક, ટોરંટક, પત્ર, દમનક વગેરે તાજા, અમ્લાન, સુરભિત અને પાંચ વર્ણના પુષ્પોને રાજા અત્યંત કોમળતાથી પોતાના હાથેથી ગ્રહણ કરીને ચઢાવે છે. આશ્ચર્યકારક રીતે તે પુષ્પોને એટલી માત્રામાં ચઢાવે છે કે તે ચક્રરત્નની ચારેબાજુની ભૂમિમાં પુષ્પોનો જાનુપ્રમાણ(ઘૂંટણ સુધી), ૨૮ અંગુલ પ્રમાણ ઢગલો થઈ જાય છે.
ત્યારપછી ચંદ્રપ્રભમણિ, વજમણિ અને વૈર્યમણિ જેવા વિમલદંડવાળી; સુવર્ણ અને મણિરત્નોથી નિર્મિત; કાલાગુરુ, શ્રેષ્ઠ કુંદરુષ્ક, તુરુષ્ક, લોબાન વગેરે ધૂપના ઉત્તમ પદાર્થની સુગંધથી સુગંધિત; ધૂપની સુગંધ જેમાંથી નીકળતી હોય તેવી ધૂપદાનીને ગ્રહણ કરી; તેમાં ધૂપ કરીને ચક્રને ધૂપ આપે છે. ત્યારપછી રાજા પાછા પગે ચાલીને સાત, આઠ પગલા પાછળ જઈને, ત્યાં પોતાના ડાબા ઘૂંટણને ઊભો રાખીને, જમણા ઘૂંટણને જમીન પર સ્થાપિત કરીને (નોર્ધીની મુદ્રામાં બેસીને) વાવ ચક્રને પ્રણામ કરે છે, પ્રણામ કરીને આયુધશાળામાંથી બહાર નીકળે છે; બહાર નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળા-સભાભવનમાં આવે છે અને પૂર્વાભિમુખ સિંહાસન પર વિધિવતુ બેસે છે. બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણી સર્વ જાતિના
Page #199
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
[ ૧૩૭]
પ્રજાજનોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે१० खिप्पामेव भो देवाणुप्पिया ! उस्सुक्कं, उक्कर, उक्किटुं, अदिज्जं, अमिज्जं, अभडप्पवेसं, अदंडकोदंडिमं, अधरिमं, गणिया वरणाडइज्जकलियं, अणेग-ताला- यराणुचरियं, अणुद्धयमुइंगं, अमिलायमल्लदामं, पमुइयपक्कीलिय सपुरजणजाणवयं विजयवेजइयं चक्करयणस्स अट्ठाहियं महामहिमं करेह, करेत्ता ममेयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणह ।
तए णं ताओ अट्ठारस सेणिप्पसेणीओ भरहेणं रण्णा एवं वुत्ताओ समाणीओ हट्ठाओ जाव विणएणं वयणं पडिसुणेति, पडिसुणित्ता भरहस्स रण्णो अंतियाओ पडिणिक्खौति, पडिणिक्खमित्ता उस्सुक्कं जाव उक्करं अट्ठाहियं महामहिम करेंति य कारवेंति य, करेत्ता कारवेत्ता य जेणेव भरहे राया, तेणेव उवागच्छंति, उवागच्छित्ता जाव तमाणत्तियं पच्चप्पिणंति । ભાવાર્થ :- હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર જકાતનાકા પર લેવાતા રાજ્યકરથી પ્રજાજનોને મુક્ત કરો; સંપત્તિ કે પશુધન પર લેવાતા રાજ્યકરથી મુક્ત કરો અને ખેતી નીપજ, અનાજ વગેરે પર લેવાતા રાજ્યકરથી મુક્ત કરો; અદેય = પ્રજાજનો કર રૂપે કાંઈ આપે નહીં અને અમેય = રાજકર્મચારીઓ કરરૂપે કાંઈ માપે કે ગણે નહીં; પ્રજાજનોના ઘરમાં રાજકર્મચારીઓ પ્રવેશે નહીં; અપરાધી પ્રજાજનને દંડ આપવામાં આવે નહીં તથા અપરાધી રાજકર્મચારીઓને કુદંડ આપવામાં આવે નહીં અર્થાત્ પ્રજાજનો કે રાજકર્મચારીના અપરાધ બદલ દંડરૂપે વસૂલ કરાતી રકમ લેવામાં આવે નહીં; રાજદેણા માફ કરવામાં આવે; ગણિકાઓ, નટપુરુષો પોતાની કળાઓ બતાવે; તાલબજાવનારાઓવાદનવિધિ પ્રમાણે કળા દર્શાવતા મૃદંગોને ઊર્ધ્વ દિશામાં ઉપર રાખીને વાદન કરે; નગરને તાજી પુષ્પમાળાઓથી શણગારવામાં આવે; આ રીતે વિનીતાનગરી અને કોશલ દેશવાસીઓ પ્રમોદિત બની, ક્રિીડા સહિત ચક્રરત્નની ઉત્પત્તિ નિમિત્તે, મહાવિજયના સૂચન રૂપે અણહ્નિકા મહોત્સવ ઊજવે. આ કાર્ય કરીને શીધ્ર મને તે સમાચાર આપો.
ભરતરાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે સાંભળીને અઢાર શ્રેણી-પ્રશ્રેણીના પ્રજાજન ખુશ થાય છે થાવતુ વિનયપૂર્વક રાજાનાં વચન શિરોધાર્ય કરે છે. તે પ્રમાણે કરીને રાજાની પાસેથી નીકળે છે. નીકળીને તેઓ રાજાની આજ્ઞાનુસાર અષ્ટાલિકા મહોત્સવ નિમિત્તે નગરીને શુલ્ક મુક્ત કરવી વગેરે વ્યવસ્થા કરે છે અને કરાવે છે. ત્યારપછી ભરતરાજાની સમીપે આવીને તેમને કહે છે કે “આપની આજ્ઞાનુસાર બધી વ્યવસ્થા થઈ ગઈ છે.” આ રીતે ભરત રાજાની આજ્ઞા મુજબ નગરીમાં અણહ્નિકા મહોત્સવ ઉજવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચક્રવર્તીના ચક્રરત્નની ઉત્પત્તિ તથા તેની પૂજાવિધિનું વિસ્તૃત વર્ણન છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૩૮ |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ચક્રવર્તી પૂર્વભવના પ્રબળ પુણ્યપ્રભાવે ૧૪ રત્નના સ્વામી બને છે. તેની પ્રાપ્તિ ક્રમશઃ થાય છે. તેમાં સહુથી પ્રથમ આયુધશાળા-શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. તે દેવાધિષ્ઠિત હોય છે. તે ચક્રરત્નની સહાયતાથી જ રાજા છ ખંડ પર વિજય પ્રાપ્ત કરીને ચક્રવર્તી પદને પ્રાપ્ત કરે છે. ૧૪ રત્નમાં ચક્રરત્નની પ્રધાનતા છે.
ચક્રરત્ન રત્નમય અને સ્વચ્છ જ હોય છે. તેમ છતાં તેનું પ્રમાર્જન, પ્રક્ષાલન, પૂજાવિધિ વગેરે પ્રક્રિયા દ્વારા ચક્રરત્ન પ્રતિ અને તેના અધિષ્ઠિત દેવ પ્રતિ ચક્રવર્તીનો આદર ભાવ પ્રદર્શિત થાય છે.
ચક્રવર્તીની સ્નાનવિધિ, પૂજાવિધિ વગેરે વર્ણન ભાવાર્થથી સ્પષ્ટ છે. અણહિલા ઉત્સવ - મહા ઉત્સવ. રાજાને ત્યાં પુત્રજન્મ આદિ કોઈપણ આનંદજનક પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તેનો ઉત્સવ સમગ્ર પ્રજાજનો ઉજવે છે. સમસ્ત પ્રજાજનો તેનો આનંદ માણી શકે તે લક્ષથી ઉત્સવના પ્રારંભમાં પ્રજાજનોને સર્વ પ્રકારની ઉપાધિથી મુક્ત કરાય છે. તેથી જ નગરીને કરમુક્ત, દંડક્ત કરવાની ઘોષણા થાય છે. ત્યારપછી આનંદ પ્રમોદ માટે વાધ, વાજિંત્ર, નાટકાદિ ક્રિયાઓ થાય છે. કોઈપણ શુભકાર્ય પૂર્ણ થયા પછી દેવો-મનુષ્યો મહોત્સવ ઉજવે તે અણહ્નિકા મહોત્સવના નામથી પ્રસિદ્ધ છે. પ્રસ્તુતમાં ચક્ર રત્નની ઉત્પત્તિના આનંદમાં ચક્રવર્તી ઉત્સવ ઉજવે છે તેનું સૂચન છે. અવારસપિપળો :- ૧૮ શ્રેણી-પ્રશ્રેણી જનો. આ ૧૮ પ્રકારમાં સર્વ પ્રજાજનોનો સમાવેશ થઈ જાય છે. તે ૧૮માં નવ નારુક અને નવ કારુક કહેવાય છે. તે ૧૮ને શ્રેણી કહે છે. નવ નાટક :- (૧) કુંભાર માટીના વાસણાદિ બનાવનાર (૨) પટેલ-ગામના મુખી (૩) સુવર્ણકારસોનું ઘડનાર સોની (૪) સુપકાર-રસોઈયા (૫) ગંધર્વ-ગાયક (૬) કાશ્યપ-નાપિત, વાણંદ (૭) માળી (૮) કચ્છકાર- કથાકાર (૯) તાંબૂલિક- કંબોળી, પાન વિક્રેતા. નવ કારુક :- (૧) ચર્મકાર- મોચી, ચંપલાદિ બનાવનાર (૨) યંત્રપલક- તેલી, ઘાંચી-તલાદિને પીસી તેલ કાઢનાર (૩) ગંધિક- ગાંધી (૪) ઝિંપક- રંગારા, વસ્ત્રાદિ રંગનાર (૫) કંશકર- કંસારા (૬) સીવકદરજી, વસ્ત્ર સીવનારા (૭) ગોપાલ- ભરવાડ, ગાયનું પાલન કરનારા (૮) ભિલ્લ (૯) ધીવર-માછીમાર.
આ ૧૮ શ્રેણી અને તેની અવાંતર જાતિઓ પ્રશ્રેણી કહેવાય છે.
દિગ્વિજય પ્રયાણઃ માગધતીર્થ વિજયઃ|११ तए णं से दिव्वे चक्करयणे अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए आउहघरसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता अंतलिक्खपडिवण्णे, जक्खसहस्स-संपरिवुडे, दिव्वतुडिय-सहसण्णिणाएणं आपूरॆते चेव अंबरतलं विणीयाए रायहाणीए मज्झंमज्झेणं णिग्गच्छइ णिग्गच्छित्ता गंगाए महाणईए दाहिणिल्लेणं कूलेणं पुरत्थिमं दिसिं मागहतित्थाभिमुहे पयाए यावि होत्था ।
Page #201
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષાર
[ ૧૩૯]
ભાવાર્થ :- અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થઈ ગયા પછી તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળા-શસ્ત્રાગારમાંથી બહાર નીકળે છે, નીકળીને આકાશ માર્ગે ચાલે છે. તે ચક્ર એક હજાર યક્ષોથી અધિષ્ઠિત હોય છે. દિવ્ય વાજિંત્રોના ધ્વનિ અને નિર્દોષથી આકાશને પૂરિત કરતું અર્થાત્ શબ્દાયમાન કરતું તે ચક્રરત્ન વિનીતા રાજધાનીની મધ્યમાંથી નીકળે છે, નીકળીને ગંગા મહાનદીના દક્ષિણી કિનારેથી પૂર્વ દિશામાં માગધતીર્થ તરફ જવા માટે ગમન કરે છે. १२ तए णं से भरहे राया तं दिव्वं चक्करयणं गंगाए महाणईए दाहिणिल्लेणं कूलेणं पुरत्थिमं दिसिं मागहतित्थाभिमुहं पयायं पासइ पासित्ता हट्ठतुट्ठ जाव कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह, हयगयरह-पवरजोहकलियं चाउरंगिणिं सेण्णं सण्णाहेह, एत्तमाणत्तियं पच्चप्पिणह । तए णं ते कोडुबियपुरिसा जाव पच्चप्पिપતિ !
ભાવાર્થ :- ભરતરાજા તે દિવ્ય ચક્રરત્નને ગંગા મહાનદીના દક્ષિણી કિનારેથી પૂર્વ દિશામાં માગધતીર્થ તરફ પ્રયાણ કરતું જુએ છે, જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થાય છે યાવત કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિયો ! શીધ્ર અભિષિક્ત, હસ્તિરત્નને સુસજ્જ કરો. ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ, સૈનિકો સહિત ચતુરંગિણી સેનાને તૈયાર કરો. આજ્ઞાનુસાર કાર્ય થઈ ગયાના મને સમાચાર આપો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો આજ્ઞાનુસાર કાર્ય કરી રાજાને સમાચાર આપે
१३ तए णं से भरहे राया जेणेव मज्जणघरे, तेणेव उवागच्छइ उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ अणुपविसित्ता जावससिव्व पियदसणे णरवई मज्जणघराओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता हयगयरह-पवरवाहणभङचडग-पहकर-संकुलाए सेणाएपहियकित्ती जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव आभिसेक्के हत्थिरयणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अंजणगिरिकूडसण्णिभं गयवई णरवई दुरूढे । ભાવાર્થ - ત્યાર પછી ભરતરાજા સ્નાનઘર સમીપે આવીને, સ્નાનઘરમાં પ્રવેશ કરે છે યાવત્ ચંદ્રની જેમ જોવામાં પ્રિય લાગતાં તે રાજા સ્નાનગૃહમાંથી નીકળે છે.
સ્નાનઘરમાંથી બહાર નીકળીને ઘોડા, હાથી, રથ, બીજા ઉત્તમ વાહનો અને યોદ્ધાઓના વિસ્તૃતવૃંદથી વ્યાપ્ત સેનાથી સુશોભિત તે રાજા બાહ્ય ઉપસ્થાનશાળા-બહારના સભાભવન સમીપે જ્યાં અભિષિક્ત હસ્તિરત્ન છે, ત્યાં આવે છે અને અંજનગિરિના શિખર જેવા ગજપતિ પર તે નરપતિ આરૂઢ થાય છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
१४ त णं से भरहाहवे णरिंदे हारोत्थय-सुकयरइयवच्छे, कुंडलउज्जोइयाणणे, मउडदित्तसिरए, णरसीहे, णरवई, णरिंदे, णरवसहे, मरूयराय-वसभकप्पे अब्भहियरायतेय-लच्छीए दिप्पमाणे, पसत्थमंगलसएहिं संथुव्वमाणे, जयसद्दकयालोए, हत्थिखंधवरगए, सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं, सेयवरचामराहिं उद्धुव्वमाणीहिं-उद्धुव्वमाणीहिं जक्खसहस्स- संपरिवुडे वेसमणे चेव धणवई, अमरवइ-सण्णिभाए इड्डीए पहियकित्ती, गंगाए महाणईए दाहिणिल्लेणं कूलेणं गामागर णगर-खेड-कब्बड-मडंब-दोणमुहपट्टणासम-संबाह-सहस्समंडियं, थिमियमेइणीयं वसुहं अभिजिणमाणे-अभिजिणमाणे अग्गाई वराइं रयणाई पडिच्छमाणे- पडिच्छमाणे तं दिव्वं चक्करयणं अणुगच्छमाणे- अणुगच्छमाणे जोयणंतरियाहिं वसहीहिं वसमाणे वसमा जेणेव मागहतित्थे, तेणेव उवागच्छइ ।
१४०
उवागच्छित्ता मागहतित्थस्स अदूरसामंते दुवालसजोयणायामं, णवजोयणवित्थिण्णं, वरणगर सरिच्छं, विजय खंधावारणिवेसं करेइ करेत्ता वड्डइरयणं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! मम आवासं पोसहसालं च करेहि, करेत्ता ममेयमाणत्तियं पच्चप्पिणाहि । तए णं से वड्डइरयणे भरहेणं रण्णा एवं वुत्ते समाणे हट्ठतुट्ठ जाव अंजलि कट्टु एवं सामी ! तहत्ति आणाए विणणं वयणं पडिसुणेइ पडिसुणेत्ता भरहस्स रण्णो आवसहं पोसहसालं च करेइ करेत्ता यमाणत्तियं खिप्पामेव पच्चप्पिणंति ।
ભાવાર્થ :- ત્યારપછી તે ભરતાધિપતિ, નરેન્દ્ર, હારોથી વ્યાપ્ત, સુશોભિત અને પ્રીતિદાયક વક્ષઃ સ્થલવાળા, કુંડળોથી ઉદ્યોતિત મુખવાળા, મુગટથી દેદીપ્યમાન મસ્તકવાળા, મનુષ્યોમાં સિંહ જેવા શૌર્યવાન, नरपति (प्रभास), नरेन्द्र, नर वृषभ (स्वीद्धृत अर्यभारना निर्वाह ), भरुत-व्यंतर आहि हेवोना ઇન્દ્રોની મધ્યમાં મુખ્ય સૌધર્મેન્દ્ર જેવા, રાજોચિત તેજસ્વિતારૂપ લક્ષ્મીથી અત્યંત દીપ્તિમાન, સેંકડો મંગલસૂચક શબ્દોથી સ્તુતિ કરાયેલા, દર્શન થતાં જ લોકો દ્વારા જયનાદથી વધાવાતા; પટ્ટહસ્તિ પર બેઠેલા; કોરંટના પુષ્પોની માળાઓથી યુક્ત છત્રને ધારણ કરાયેલા; શ્રેષ્ઠ, શ્વેત ચામરથી વીંઝાતા; હજારો યક્ષોથી પરિવૃત્ત કુબેર જેવા ધનપતિ; ઇન્દ્રની જેવી ઋદ્ધિથી વિસ્તૃત કીર્તિને પ્રાપ્ત થયેલા તે ભરતરાજા गंगामहानहीना दृक्षिणवर्ती डिनारेथी उभरो ग्राम, खाडर (जाशो), नगर, जेट, दुर्जट, भउंज, द्रोशभुज, પટ્ટન, આશ્રમ તથા સંબાધથી સુશોભિત, પ્રજાજનયુક્ત પૃથ્વીને(ત્યાંના રાજાઓને) જીતતાં- જીતતાં ઉત્કૃષ્ટ- શ્રેષ્ઠ રત્નોને ભેટના રૂપમાં ગ્રહણ કરતાં, દિવ્ય ચક્રરત્નનું અનુસરણ કરતાં, એક-એક યોજન ઉપર પોતાના પડાવ નાંખતાં, માગધતીર્થ સમીપે આવે છે.
માગધતીર્થની સમીપે આવીને માગધ તીર્થથી ન અતિ દૂર ન અતિ સમીપે બાર યોજન લાંબી,
Page #203
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્ટાર
૧૪૧
નવ યોજન પહોળી જગ્યામાં સૈન્ય માટે શ્રેષ્ઠ નગર સદશ નિવાસ રૂ૫ છાવણી નાંખે છે, પડાવ કરે છે, પડાવ કરીને વર્ધકી રત્ન(શ્રેષ્ઠ શિલ્પકારોને બોલાવે છે, બોલાવીને કહે છે કે- “હે દેવાનુપ્રિય! મારા માટે આવાસસ્થાન અને પૌષધશાળાનું શીધ્ર નિર્માણ કરો અને તે કાર્ય પૂર્ણ કરી મને સૂચના આપો“. રાજાનો આ આદેશ સાંભળીને શિલ્પકાર હર્ષિત અને સંતુષ્ટ થાય છે. તે હાથ જોડીને આ પ્રમાણે કહે છે કે- “હે સ્વામી! જેવી આપની આજ્ઞા" એમ કહીને વિનયપૂર્વક રાજાના આદેશને સ્વીકારે છે અને ભરત રાજા માટે આવાસસ્થાન તથા પૌષધશાળાનું નિર્માણ કરે છે, નિર્માણ કરીને રાજાને કાર્ય થઈ ગયાની સુચના आपछे. | १५ तए णं से भरहे राया आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहइ पच्चोरुहित्ता जेणेव पोसहसाला, तेणेव उवागच्छइ उवागच्छित्ता पोसहसालं अणुपविसइ अणुपविसित्ता पोसहसालं पमज्जइ पमज्जित्ता दब्भसंथारगं संथरइ संथरित्ता दब्भसंथारगं दुरुहइ दुरुहित्ता मागहतित्थकुमारस्स देवस्स अट्ठमभत्तं पगिण्हइ पगिण्हित्ता पोसहसालाए पोसहिए, बंभयारी, उम्मुक्कमणिसुवण्णे, ववगयमाला-वण्णग-विलेवणे, णिक्खित्त-सत्थमुसले, दब्भसंथारोवगए, एगे अबीए अट्ठमभत्तं पडिजागरमाणे पडिजागरमाणे विहरइ । ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા અભિષિક્ત હસ્તિરત્ન ઉપરથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પૌષધશાળા સમીપે આવીને પૌષધશાળામાં પ્રવિષ્ટ થાય છે, ત્યાં પૌષધશાળાનું પ્રમાર્જન કરે છે. પ્રમાર્જન કરીને અઢી હાથ પ્રમાણ દર્ભ-ડાભનું આસન પાથરે છે, આસન પાથરીને તેના ઉપર બેસે છે, બેસીને માગધતીર્થ કુમારદેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપ(ત્રણ દિવસના ઉપવાસ)ને ધારણ કરે છે, ધારણ કરીને પૌષધશાળામાં પૌષધ કરે છે; બ્રહ્મચારી બનીને, મણિ-સુવર્ણમય આભૂષણો શરીર ઉપરથી ઊતારીને શરીર પરના ચંદન આદિ સુગંધિત પદાર્થોના લેપને દૂર કરીને, શસ્ત્ર, મુશળ(સાંબેલુ) વગેરેના સાવધ યોગનું ત્યાગ કરીને દર્ભાસન ઉપર બેસીને ભરત રાજા મગધાધિપતિના ચિંતનમાં એકરૂપ બની, અન્ય સર્વ વ્યાપાર છોડી, એકલા જ સૈન્યાદિની સહાય વિના આત્મબળપૂર્વક અટ્ટમની તપસ્યામાં જાગૃત पनी(३ हिवस) २४ छ. १६ तए णं से भरहे राया अट्ठमभत्तंसि परिणममाणंसि पोसहसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ उवागच्छित्ता कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! हयगयरह-पवरजोहकलियं चाउरंगिणिं सेणं सण्णाहेह, चाउग्घंटे आसरहं पडिकप्पेह त्ति कटु मज्जणघरं अणुपविसइ जाव ससिव्व पियदंसणे णरवई मज्जणघराओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता हयगयरह-पवरवाहण जाव
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव चाउग्घंटे आसरहे, तेणेव उवागच्छइ उवागच्छित्ता चाउग्घंटं आसरहं दुरूढे ।
૧૪૨
ભાવાર્થ :- અટ્ટમની તપસ્યા પૂર્ણ થયા પછી ભરતરાજા પૌષધશાળામાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં આવે છે, આવીને પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેને આ પ્રમાણે કહે છે— “હે દેવાનુપ્રિયો ! ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ઘાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને શીઘ્ર સુસજ્જ (તૈયાર) કરો અને ચાર ઘંટાવાળા અશ્વરથને તૈયાર કરો". આ પ્રમાણે કહીને રાજા સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થાય છે યાવત્ ચંદ્રની સમાન અતિ પ્રિય લાગતા રાજા સ્નાનગૃહમાંથી બહાર નીકળે છે, નીકળીને ઘોડા, હાથી, રથ, બીજા ઉત્તમ વાહનો અને સેનાથી સુશોભિત થઈને, તે રાજા બાહ્ય ઉપસ્થાનશાળાની સમીપે, ચાર ઘંટાવાળો અશ્વ રથ છે ત્યાં આવે અને રથારૂઢ થાય છે.
१७ तए णं से भरहे राया चाउग्घंटं आसरहं दुरूढे समाणे हय-गय-रहपवर- जोहकलियाए सद्धिं संपरिवुडे महया-भडचडगर-पहगरवंद-परिक्खित्ते चक्क रयणदेसिय मग्गे अणेगरायवर-सहस्साणुजायमग्गे महया उक्किट्ठ-सीहणायबोल-कलकलरवेणं पक्खुभिय- महासमुद्दरव भूयं पिव करेमाणे- करेमाणे पुरत्थिमदिसाभिमुहे मागहतित्थेणं लवणसमुद्दं ओगाहइ जाव से रहवरस्स कुप्परा उल्ला ।
ભાવાર્થ :- ત્યાર પછી ભરતરાજા જ્યારે ચાતુર્ઘટ-ચાર ઘંટાવાળા અશ્વ રથ ઉપર આરૂઢ થાય છે, ત્યારે તે રાજા ઘોડા, હાથી, રથ અને પદાતીઓ–સૈનિકો સહિતની ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થાય છે. ચક્ર પ્રદર્શિત માર્ગ પર મોટા મોટા યોદ્ધાઓ અને હજારો મુગટધારી શ્રેષ્ઠ રાજાઓ તેમની પાછળ ચાલે છે. રાજાના આ ગમન સમયે ઉત્કૃષ્ટ સિંહનાદના ધ્વનિ અને કલરવ યુક્ત શબ્દથી એવું લાગે છે કે જાણે વાયુ દ્વારા ક્ષુબ્ધ થયેલો મહાસાગર ઘુઘવાટા કરતો ન હોય ! તે રીતે તેઓ પૂર્વદિશા તરફ આગળ વધતાં, માગધ તીર્થના કિનારેથી રથના ચક્રની નાભિ ભીની થાય તેટલા ઊંડા લવણસમુદ્રમાં પ્રવેશ કરે છે.
१८ से भर राया तुरगे णिगिण्हs, णिगिण्हित्ता रहं ठवेइ, ठवेत्ता धणुं परामुसइ, तएणं तं अइरुग्गय- बालचंद -इंदधणुसंकासं वरमहिस-दरिय-दप्पिय-दढघण-सिंगग्ग-रइय-सारं उरगवर-पवर- गवल-पवर-परहुय-भ्रमरकुल-णीलि-णिद्धधंतधोयपट्टं णिउणोविय- मिसिमिसिंत-मणिरयण- घंटियाजाल-परिक्खित्तं तरुणकिरण-तवणिज्ज-बद्धचिंधं दद्दर-मलयगिरि-सिहर- केसर-चामर- बालद्ध-चंद- चिंधं काल-हरियरत्त-पीय-सुक्किल-बहुण्हारुणि-संपिणद्धजीवं जीवियंतकरणं चलजीवं धणुं - गहिऊण से णरवई उसुं च वरवइरकोडियं वइरसारतोंडं कंचणमणि-कणगरयणधोइट्ठ-सुकयपुंखं अणेगमणिरयण-विविह-सुविरइय-णामचिंधं वइसाहं ठाईऊण ठाणं
Page #205
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
आयतकण्णायतं च काऊण उसुमुदारं इमाइं वयणाइं तत्थ भाणिय से णरवईहंदि सुणंतु भवंतो, बाहिरओ खलु सरस्स जे देवा । णागासुरा सुवण्णा, तेसिं खु णमो पणिवयामि ॥१॥ हंदि सुणंतु भवंतो, अब्भितरओ सरस्स जे देवा । णागासुरा सुवण्णा, सव्वे मे ते विसयवासी ॥२॥ इति कट्टु उसुं णिसिर ।
परिगर-णिगरिय-मज्झो, वाउगुय-सोभमाणकोसेज्जो । વિત્ત સોમ ધણુવરેખ, ફ્લોવ્ન પ્રજ્વલ્લું રૂા तं चंचलायमाणं, पंचमिचंदोवमं महाचावं । छज्जइ वामे हत्थे, णरवइणो तंमि विजयंमि ॥४॥
૧૪૩
ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા ઘોડાની લગામ ખેંચીને રથ ઊભો રાખી ધનુષ્ય ઉપાડે છે. તે ધનુષ્ય તત્કાલ ઉદિત બાળચંદ્ર(શુક્લ પક્ષી બીજના ચંદ્ર) અને મેઘધનુષ્ય સદશ આકારવાળું હોય છે; શ્રેષ્ઠ ભેંસના સુદઢ, સઘન-નિચ્છિદ્ર, રમણીય શીંગડા જેવું શ્રેષ્ઠ હોય છે; તે ધનુષ્યનો પૃષ્ઠભાગ ઉત્તમ નાગ, મહિષશ્રૃંગ, કોયલ, ભ્રમર સમૂહ, નીલી ગુટિકા સમ ઉજ્જવળ, કાળી કાંતિવાળો, તેજથી જાજ્વલ્યમાન અને નિર્મળ હોય છે; નિપુણ કારીગરો દ્વારા બનાવેલી મણિરત્નની ચમકતી ઘંટડીઓ(ઘૂઘરીઓ)થી વેષ્ટિત હોય છે; તે ધનુષ્ય વિજળી સદશ નવીન કિરણવાળું, સુવર્ણ નિર્મિત ચિહ્નોવાળું હોય છે. તે ધનુષ્ય ઉપર(શૌર્યના ચિહ્નરૂપે) દર્દર અને મલય ગિરિના શિખરસ્થ સિંહની કેશરાલના વાળ બાંધ્યા હોય છે; (શોભા માટે ચમરી ગાયના વાળ બાંધ્યા હોય છે;) તે અર્ધ ચંદ્રના ચિહ્નથી અંકિત હોય છે. તેની જીવા(પ્રત્યંચા) કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેતવર્ણી સ્નાયુઓથી બંધાયેલી હોય છે. શત્રુના જીવનનો અંત કરનારા, ચંચળ પ્રત્યંચાવાળા એવા તે ધનુષ્યને નરપતિ ગ્રહણ કરે છે. તત્પશ્ચાત્ બાણ ગ્રહણ કરે છે. તે બાણના બંને અંતભાગ વજ્રમય હોય છે. તેનો અગ્રભાગ અભેધ હોવાથી વજ્ર જેવો સાર સંપન્ન હોય છે. તેના પૃષ્ઠ ભાગ ઉપર મણિઓ અને રત્નો સુવર્ણથી જડેલા હોય છે અને નિપુણ કારીગરથી નિર્મિત હોય છે. તેની ઉપર વિવિધ પ્રકારના મણિરત્નોથી ચક્રવર્તીનું નામ અંકિત હોય છે. તે બાણને ગ્રહણ કરી તેના મૂલ ભાગને યથાસ્થાને સ્થાપિત કરીને ધનુષ્ય ઉપર બાણ ચઢાવે છે અને પ્રત્યંચાને કાન સુધી ખેંચીને આ પ્રમાણે બોલે છે–
ગાથાર્થ– મારા બાણમાં અંકિત ક્ષેત્રસીમાના બર્હિભાગમાં રહેનારા “હે નાગકુમાર, અસુરકુમાર, સુવર્ણકુમાર દેવો ! તમે સાંભળો, હું તમને પ્રણામ કરું છું‘. ॥૧॥
મારા બાણમાં અંકિત ક્ષેત્રની અંદર રહેનારા, “હે નાગકુમાર, અસુરકુમાર સુવર્ણકુમાર દેવો ! તમે સાંભળો, તમે મારા બાણના વિષય ભૂત છો.અર્થાત્ તમે મારી નિશ્રા સ્વીકાર કરો“ ।।૨। આ પ્રમાણે
Page #206
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪]
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
કહીને બાણ છોડે છે.
જેમ મલ્લ-પહેલવાન કચ્છ બાંધે તેમ નરપતિ(બાણ છોડતા પૂર્વે) યુદ્ધોચિત વસ્ત્રથી પોતાની કમ્મર બાંધે છે. તે સમયે તેનું કૌશય વસ્ત્ર સામુદ્રીય પવનથી લહેરાતું હોય છે. ફll
વીજળી જેવા દેદીપ્યમાન, શુક્લપક્ષના પાંચમના ચંદ્ર જેવા સુશોભિત, વિજય અપાવનારા એવા મહાધનુષ્યને ડાબા હાથમાં ધારણ કરેલા નરપતિ પ્રત્યક્ષ ઇન્દ્ર જેવા શોભે છે. ll૪l. | १९ तए णं से सरे भरहेणं रण्णा णिसटे समाणे खिप्पामेव दुवालस जोयणाई गंता मागहतित्थाहि-वइस्स देवस्स भवणंसि णिवइए । तए णं से मागहतित्थाहिवई देवे भवणंसि सरं णिवइयं पासइ पासित्ता आसुरुत्ते रुटे चंडिक्किए कुविए मिसिमिसेमाणे तिवलियं भिउडि णिडाले साहरइ, साहरित्ता एवं वयासी- केस णं भो ! एस अपत्थिय- पत्थए दुरंतपंतलक्खणे हीणपुण्णचाउद्दसे हिरिसिरिपरिवज्जिए जेणं मम इमाए एयाणुरूवाए दिव्वाए देविड्डीए दिव्वाए देवजुईए दिव्वेणं देवाणुभावेणं लद्धाए पत्ताए अभिसमण्णागयाए उप्पिं अप्पुस्सुए भवणंसि सरं णिसिरइ त्ति कटु सीहासणाओ अब्भुढेइ अब्भुट्ठित्ता जेणेव से णामाहयके सरे तेणेव उवागच्छइ उवागच्छित्ता तं णामाहयंकं सरं गेण्हइ, णामंकं अणुप्पवाएइ, णामकं अणुप्पवाए माणस्स इमे एयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था । ભાવાર્થ :- ભરતરાજા જેવું તે બાણ છોડે કે તરત જ તે બાણ બાર યોજન દૂર જઈને માગધતીર્થના અધિપતિ દેવના ભવનમાં પડે છે. માગધ તીર્થાધિપતિ પોતાના ભવનમાં પડેલા બાણને જુએ છે, જોઈને તે કુધ, રુષ્ટ, ચંડ-વિકરાળ અને ક્રોધથી લાલઘૂમ બની, દાંત કચકચાવતા અને હોઠ કરડતા, કપાળમાં ત્રણ કરચલી યુક્ત બની, નેણ ચડાવી આ પ્રમાણે બોલે છે... જેને કોઈ ઇચ્છતું નથી તેવા મૃત્યુની ઇચ્છા કરનાર, દુઃખદ અંત અને અશુભ લક્ષણવાળો, હિનપુણ્ય ચતુર્દશીના દિવસે જન્મેલો, લજ્જા તથા શોભારહિત તે કોણ અભાગી છે કે જે પૂર્વજન્મના પુણ્યથી ઉપાર્જિત, ઉપલબ્ધ અને સ્વાધીન દેવભવન, રત્ન આદિ રૂપ ઋદ્ધિ; શરીર, આભરણ વગેરેની કાંતિ; અચિંત્ય વૈક્રિય શક્તિરૂપ પ્રભાવ મારી પાસે હોવા છતાં મારા પર બાણનો પ્રહાર કરે છે. આ પરસંપત્તિનો ઉત્સુક કોણ છે? આ પ્રમાણે કહીને પોતાના સિંહાસન ઉપરથી ઊઠે છે, ઊઠીને જ્યાં તે નામાંકિત બાણ પડ્યું છે ત્યાં જાય છે, જઈને તે બાણને હાથમાં ગ્રહણ કરે છે. હાથમાં લઈને ક્રમશઃ અક્ષરો વાંચે છે, નામાંકિત અક્ષરો વાંચીને તેના મનમાં આ પ્રમાણે અધ્યવસાય ચિંતન, વિચાર, મનોભાવ તથા સંકલ્પ ઉત્પન્ન થાય છે.
२० उप्पण्णे खलु भो ! जंबुद्दीवे दीवे भरहे वासे भरहे णामंराया चाउरंतचक्कवट्टी, तंजीयमेयंतीयपच्चुप्पण्ण-मणागयाणंमागहतित्थकुमाराणं देवाणं राईण-मुवत्थाणीयं
Page #207
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
| १४५ ।
करेत्तए, तं गच्छामि णं अहंपि भरहस्स रण्णो उवत्थाणीयं करेमित्ति कटु एवं संपेहेइ, संपेहेत्ता हारं मउडं कुंडलाणि य कडगाणि य तुडियाणि य वत्थाणि य आभरणाणि य सरं च णामाहयक मागहतित्थोदगं च गेण्हइ, गिण्हित्ता ताए उक्किट्ठाए तुरियाए चवलाए जयणाए सीहाए सिग्याए उद्धृयाए दिव्वाए देवगईए वीईवयमाणे वीईवयमाणे जेणेव भरहे राया तेणेव उवागच्छइ,
उवागच्छित्ता अंतलिक्खपडिवण्णे सखिखिणीयाइं पंचवण्णाई वत्थाई पवर परिहिए करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कटु भरहं रायं जएणं विजएणं वद्धावेइ वद्धावेत्ता एवं वयासी- अभिजिएणंदेवाणुप्पिएहि केवलकप्पे भरहे वासे पुरथिमेणं मागहतित्थमेराए तं अहणं देवाणुप्पियाणं विसयवासी, अहण्णं देवाणुप्पियाणं आणत्तीकिंकरे, अहण्णं देवाणुप्पियाणं पुरथिमिल्ले अंतवाले, तं पडिच्छंतु णं देवाणुप्पिया ! ममं इमेयारूवं पीइदाणं ति कटु हारं मउडं कुंडलाणि यकडगाणि य जावमागहतित्थोदगं च उवणेइ । तए णं से भरहे राया मागहतित्थ कुमारस्स देवस्स इमेयारूवं पीइदाणं पडिच्छइ पडिच्छत्ता मागहतित्थकुमारं देवं सक्कारेइ सम्माणेइ सक्कारेत्ता समाणेत्ता पडिविसज्जेइ ।। ભાવાર્થ – અહો ! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભરત નામના ચાતુરત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયા છે. અમારો જીત વ્યવહાર-પરંપરાગત આચાર છે કે ભૂત, વર્તમાન અને ભવિષ્યવર્તી માગધતીર્થના અધિષ્ઠાતા દેવકુમારો ત્યાં જઈને રાજાને ભેટ આપે. તેથી હું પણ જાઉં અને જઈને ભરત રાજાને ઉપહાર-ભેટ આપું.
॥ प्रभारी विया२रीने ते डार, भुगट, कुंड,, 351, पशुध, वस्त्र, विविध सा२, (भरतन। નામથી) નામાંકિત બાણ અને માગધતીર્થનું રાજ્યાભિષેક યોગ્ય) પાણી ગ્રહણ કરે છે. તે બધું લઈને તે ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ સિંહની ગતિ જેવી પ્રબળ, શીઘ્રતાયુક્ત, તીવ્રતાયુક્ત, દિવ્ય દેવગતિથી ભરત રાજા પાસે આવે છે.
ત્યાં ભરત રાજા પાસે આવીને નાની ઘૂઘરીઓના રણકારયુક્ત, પંચરંગી ઉત્તમ વસ્ત્ર પહેરેલા તે દેવ આકાશમાં જ ઊભા રહીને દસે નખ ભેગા થાય તેમ બન્ને હાથ જોડીને, મસ્તકે અડાડી અંજલિ પૂર્વક ભરતરાજાને જય-વિજય શબ્દોથી વધારે છે, વધાવીને આ પ્રમાણે કહે છે– “હે દેવાનુપ્રિય! આપે પૂર્વ દિશામાં માગધતીર્થ સુધી સંપૂર્ણ ભરત ક્ષેત્રને સારી રીતે જીતી લીધું છે. હું આપ દેવાનુપ્રિયનો દેશનિવાસી છું, આપ દેવાનુપ્રિયનો આજ્ઞાનુવર્તી સેવક છું, આપનો પૂર્વદિશાનો અંત પાળ છું, ઉપદ્રવનિવારક છું. તેથી આપ મારા આ પ્રીતિદાન-ભેટનો સ્વીકાર કરો." આ પ્રમાણે કહીને હાર, મુગટ, કુંડળ, કટક યાવતું માગધતીથોદક વગેરે ભરત રાજાને ભેટ રૂપે અર્પણ કરે છે.
ભરતરાજા માગધ તીર્થકુમારના પ્રતિદાનનો સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને માગધ તીર્થકુમાર
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ]
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
દેવનો સત્કાર કરે છે, સન્માન કરે છે, સત્કાર સન્માન કરીને તેને વિદાય કરે છે. | २१ तए णं से भरहे राया रहं परावत्तेइ परावत्तेत्ता मागहतित्थेणं लवणसमुद्दाओ पच्चुत्तरइ पच्चुत्तरित्ता जेणेव विजयखंधावार-णिवेसे जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ उवागच्छित्ता तुरए णिगिण्हइ णिगिण्हित्ता रहं ठवेइ ठवेत्ता रहाओ पच्चोरुहइ पच्चोरुहेत्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ अणुपविसित्ता जावससिव्व पियदसणे णरवई मज्जणघराओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जेणेव भोयणमंडवे तेणेव उवागच्छइ उवागच्छित्ता भोयणमंडवंसि सुहासणवरगए अट्ठमभत्तं पारेइ पारेत्ता भोयणमंडवाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव सीहासणे तेणेव उवागच्छइ उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे णिसीयइ णिसीइत्ता अट्ठारस सेणिप्पसेणीओ सद्दावेइ सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया! उस्सुक्कं उक्करं जाव मागहतित्थकुमारस्स देवस्स अट्ठाहियं महामहिमं करेह जाव एयमाणत्तियं पच्चप्पिणंति । ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા પોતાનો રથ પાછો વાળે છે. રથ પાછો વાળીને તે માગધતીર્થમાંથી પસાર થઈને લવણસમુદ્રમાંથી પાછા ફરે છે, પાછા ફરીને પોતાની છાવણીની બાહ્ય ઉપસ્થાનશાળા સમીપે આવીને લગામ ખેંચી, રથ ઊભો રાખે છે, રથમાંથી નીચે ઉતરે છે, ઊતરીને સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થાય છે યાવત્ ચંદ્ર જેવા પ્રિયદર્શની રાજા સ્નાનાદિ કરીને સ્નાનઘરમાંથી બહાર નીકળે છે. બહાર નીકળ ૧ને ભોજનમંડપમાં આવીને, સુખાસને બેસીને, અટ્ટમનું પારણું કરે છે. અટ્ટમનું પારણું કરીને તેઓ ભોજનમંડપમાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને બાહ્ય-ઉપસ્થાનશાળામાં સિંહાસન પાસે આવે છે અને સિંહાસન પર પૂર્વાભિમુખ બેસે છે. સિંહાસન ઉપર બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણીના અધિકૃત પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે– “હે દેવાનુપ્રિયો ! મેં માગધતીર્થકુમારદેવ ઉપર વિજય મેળવ્યો છે, તે નિમિત્તે નગરીમાં કર ન લેવો વગેરે અણહ્નિકાના મહોત્સવનું આયોજન કરો" યાવત તેઓ તે કાર્ય થઈ ગયાના રાજાને સમાચાર આપે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તી દિગ્વિજય માટે પ્રયાણ કરે તે સમયનું દશ્ય અને માગધતીર્થને જીતવાનું તાદેશ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. માગધતીર્થ સ્થાનઃ-દક્ષિણ ભરત ક્ષેત્રના પૂર્વકિનારે ગંગા મહાનદી જ્યાં સમુદ્રને મળે છે, ત્યાં માગધતીર્થ છે. વિનીતાથી માગધતીર્થનો માર્ગ:- ગંગાનદી, વિનીતા નગરની સમશ્રેણીએ પૂર્વદિશામાં વહે છે અને
Page #209
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
૧૪૭
પૂર્વ સમુદ્રમાં મળે છે. ચક્રરત્ન વિનીતા નગરમાંથી પૂર્વીદ્વારથી બહાર નીકળી, ગંગાનદીના દક્ષિણી તટદક્ષિણ દિશા તરફના કિનારે-કિનારે પૂર્વ તરફ આગળ વધે છે. ચક્રરત્ન અંતરિક્ષમાં માર્ગ બતાવતું આગળ ચાલે ત્યારે ચક્રવર્તી અને સૈન્ય તેનું અનુસરણ કરે છે.
માગધતીર્થના અધિપતિ :– ભવનપતિના નાગકુમાર જાતિના માગર્ધકુમાર દેવ માગધતીર્થના અધિપતિ છે. તેઓ નાગકુમાર જાતિના હોવાથી કુમાર કહેવાય છે.
આ સૂત્રોમાં પ્રસંગાનુરૂપ ચક્રવર્તીની સ્નાનવિધિ, ચક્રવર્તીના ધનુષ્ય અને બાણનું વર્ણન દૃષ્ટિગોચર થાય છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. સૂત્રગત કેટલાક વિશિષ્ટ શબ્દના ભાવ આ પ્રમાણે છે– નોયળતરિયાäિ :- દિગ્વિજય માટે નીકળેલા ચક્રવર્તી એક-એક યોજનના અંતરે પડાવ કરતાં આગળ વધે છે. પ્રયાણના પહેલા દિવસે પ્રમાણાંગુલ પ્રમાણ એક યોજન જઈને ચક્ર સ્થિર થાય છે. દરરોજ ચક્ર તેટલું જ ચાલે છે. જ્યાં ચક્ર સ્થિર થાય ત્યાં રાજા પડાવ નાંખે. ચક્રવર્તીઓ અને તેના સૈનિકો ભિન્ન ભિન્ન અવગાહના અને શક્તિવાળા હોય છે. અલ્પ શરીરી, અલ્પ શક્તિવાળા સૈનિકો પણ દિવ્ય શક્તિના કારણે તેટલું ક્ષેત્ર ચાલી શકે છે.
યોજનના માપનો વ્યવહાર ચક્રના ચાલવાના આધારે નિશ્ચિત થયેલો છે. વૃત્તિકાર કહે છે– પ્રયાગ પ્રથમવિને યાવત્ ક્ષેત્રમતિમ્ય સ્થિત તાવણ્ યોબનમિતિ વ્યવક્રિયન્તે । પ્રયાણના પ્રથમ દિવસે ચક્રરત્ન જેટલા ક્ષેત્રનું અતિક્રમણ કરીને સ્થિત થાય તેટલા ક્ષેત્રને યોજન કહે છે. યોજન માપનો વ્યવહાર ચક્ર ગમનના આધારે નિશ્ચિત્ત થાય છે. તે માપ પ્રમાણાંગુલથી માપવામાં આવે છે.
મારૂત્તિયુગ્મારફ્સ...પોષિર્ :- મગધકુમાર દેવને આધીન કરવા ભરત રાજા અક્રમ પૌષધ-ત્રણ ઉપવાસ સહિત પૌષધ વ્રતનો સ્વીકાર કરે છે. અહીં પૌષધ શબ્દથી શ્રાવકનું ૧૧મું પૌષધ વ્રત સમજવાનું નથી. ચક્રવર્તી આ વ્રત ઐહિક કાર્ય, સાંસારિક કાર્ય માટે કરે છે, તેથી તેને ૧૧મું પૌષધવ્રત કહેવું ઉચિત્ત નથી. અહીં પૌષધવ્રત એટલે વ્રત વિશેષ, અભિગ્રહ ધારણ કર્યો તેમ સમજવું જોઈએ. વૃત્તિકાર જણાવે છે 3- पौषधंनामेहाभिमतदेवता साधनार्थकव्रत विशेषोऽभिग्रह इति यावत्, नन्वेकादशव्रतरुपस्तद्वतः સાંસારિવાવિતનાનીવિત્યાન્ । ચક્રવર્તી સાંસારિક કાર્ય-દેવતાને આધીન કરવા પૌષધરૂપ વિશેષ અભિગ્રહ ધારણ કરે છે. તે પૌષધવ્રતની સદેશ છે પરંતુ પૌષધવ્રત નથી.
આ પ્રસંગ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઐહિક કાર્યની સિદ્ધિ પણ સંવર, તપ આદિ અનુષ્ઠાન પૂર્વક થાય છે. દિવ વધાર્યસિદ્ધિતિ સંવાનુષ્ઠાનપૂર્વિવા । – વૃત્તિ. તેથી જ ચક્રવર્તી ત્રણ દિવસ પર્યંત બ્રહ્મચર્યનું પાલન, મણિ સુવર્ણાદિનો ત્યાગ, શસ્ત્રાદિ તથા સર્વ પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરે છે.
परमजागरुक पुण्यप्रकृतिकाः संकल्पमात्रेण सिसाधयिषितसुरसाधनसिद्धि निश्वयं जाना બિનયંત્રિતો ।– વૃત્તિ. તીર્થંકર ચક્રવર્તીઓને માગધાદિ દેવોને સાધવા અષ્ટમ પૌષધ કરવાની આવશ્યકતા રહેતી નથી. તીર્થંકરોની ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિના ઉદયે સંકલ્પ માત્રથી માગધાદિ દેવો તેમની આજ્ઞા સ્વીકારી લે છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
લિ સુig... – ચક્રવર્તી અંતઃસ્થ, બહિ:સ્થ દેવતાઓને સંબોધિત કરી પ્રણામ કરે છે. કિ શબ્દ પ્રયોગ સંબોધન માટે થયો છે. આ ગાથામાં નમસ્કાર માટે નમો અને પાવયાનિબે શબ્દનો પ્રયોગ છે, તે ચક્રવર્તીની ભક્તિની અતિશયતા દર્શાવે છે.
ચક્રવર્તી બાણને છોડવા તૈયાર થાય છે. ત્યારે તે બાણાધિષ્ઠાયક દેવને નમસ્કાર કરે તે ઉચિત કારણ કે તે બાણાદિ ચક્રવર્તીને વિજય પ્રાપ્ત કરાવે છે. જેમ શસ્ત્રધારી શસ્ત્રની પૂજા કરે છે, તેમ શત્રુના જયમાં સહાયકારી એવા દેવોને તે વંદન કરે છે.
દિગ્વિજય : વરદામતીર્થ વિજય :| २२ तए णं से दिव्वे चक्करयणे वइरामयतुंबे लोहियक्खामयारए जंबूणयणेमीए णाणामणि-खुरप्पथाल-परिगए मणिमुत्ताजालभूसिए सणंदिघोसे सखिखिणीए दिव्वे तरुण-रवि-मंडलणिभेणाणामणिरयणघंटियाजाल-परिक्खित्ते सव्वोउय-सुरभिकुसुम आसत्त-मल्लदामे अंतलिक्खपडिवण्णे जक्खसहस्ससंपरिवुडे दिव्वतुडिय-सद्द सण्णिणादेणं पूरेते चेव अंबरतलं णामेण य सुदंसणे णरवइस्स पढमे चक्करयणे मागहतित्थकुमारस्स देवस्स अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए आउहघरसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता दाहिणपच्चत्थिमं दिसिं वरदामतित्थाभिमुहे पयाए यावि होत्था । ભાવાર્થ- માગધ તીર્થકુમાર દેવ વિજયનો, અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થાય ત્યારે ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળે છે. તે ચરિત્નની નાભિ વજમયી હોય છે; આરા લોહિતાક્ષ રત્નના હોય છે; ધરી જંબૂનદ-સુવર્ણમયી હોય છે; અંદરની પરિધિરૂપ થાળું વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત હોય છે. તે ચક્રરત્નમણિ-મોતીઓની સરોથી વિભૂષિત હોય છે; તે ૧૨ પ્રકારના વાજિંત્રોનોનિનાદ અને ઘૂઘરીઓનો રણકાર કરતું રહે છે, તે દિવ્યપ્રભાથી યુક્ત હોય છે; મધ્યકાલીન સૂર્ય જેવું તેજસ્વી હોય છે; વર્તુળાકાર અને અનેક મણિ-રત્નમય ઘંટડીઓથી વ્યાપ્ત હોય છે; સર્વ ઋતુની સુગંધી માળાઓથી સુશોભિત હોય છે. તે આકાશમાં અવસ્થિત રહે છે; હજાર યક્ષોથી (દેવોથી) અધિષ્ઠિત હોય છે; દિવ્યવાદ્યોના ધ્વનિ અને નિર્દોષથી આકાશને પૂરિત કરે છે. ચક્રવર્તીનું સુદર્શન નામનું આવું પ્રથમ ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને તે ચક્રરત્ન દક્ષિણપશ્ચિમ (નૈઋત્ય કોણ) તરફ વરદામ તીર્થાભિમુખ પ્રયાણ શરૂ કરે છે. | २३ तए णं से भरहे राया तं दिव्वं चक्करयणं दाहिणपच्चत्थिमं दिसिं वरदामतित्थाभिमुहं पयातं यावि पासइ पासित्ता हट्टतुट्ठ जाव कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! हयगय रहपवर जोहकलियं
Page #211
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
चाउरंगिणिं सेण्णं सण्णाहेह, आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह, त्ति कट्टु मज्जणघरं अणुपविसइ जाव ससिव्व पियदंसणे, णरवई मज्जणघराओ पडिणिक्खमइ जाव गयवइं दुरूढे जावसेयवरचामराहिं उद्ध्रुव्वमाणीहिं- उद्ध्रुव्वमाणीहिं मगइयवर-फलग पवर-परिगर-खेडय-वरवम्म- कवय-माढी - सहस्सकलिए उक्कडवरमउङ-तिरीङ-पडागझय-वेजयंतिचामर-चलंत - छत्तंधयारकलिए, असि - खेवणि खग्ग - चावणाराय-कणयकप्पणि-सूल-लउडभिंडिमाल - धणुह-तोण- सरपहरणेहि य काल-णील- रुहिर-पीयसुक्किल्ल-अणेगचिंध-सयसण्णिविट्ठे,
अप्फोडिय-सीहणाय-छेलिय- हयहेसिय-हत्थि गुलगुलाइय-अणेगरह-सयसहस्सघणघर्णेत-णीहम्ममाण-सद्दसहिएण-जमगसमग-भंभाहोरंभ-किणित-खरमुहि-मुगुंद
૧૪૯
संखिय-परिलि-वव्वग-परिवाइणि-वंस-वेणु-विपंचि महत्तिकच्छभि-रिगिसिगि-कल- तालं कंसताल-करधाणुव्विद्धेण महया सद्दसण्णिणादेण सयलमवि जीवलोगं पूरयंते बलवाहणसमुदएणं एवं जक्खसहस्ससंपरिवुडे वेसमणे चेव धणवई अमरवई-सण्णिभाए इड्डीए पहियकित्ती गाम गामागर णगर जाव विजयखंधावारणिवेसं करेइ करेत्ता वड्डइरयणं सद्दावेइ सद्दावित्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! मम आवासं पोसहसालं च करेहि, ममेयमाणत्तियं पच्चप्पिणाहि ।
ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા દિવ્ય ચક્રરત્નને દક્ષિણપશ્ચિમ દિશામાં વરદામ તીર્થાભિમુખ પ્રયાણ કરતું જુએ છે, જોઈને તેઓ હર્ષિત અને સંતુષ્ટ થાય છે. તેઓ કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને કહે છે કે— “હે દેવાનુપ્રિયો ! ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેના અને અભિષિક્ત હસ્તિરત્નને શીઘ્ર સુસજ્જ કરો." આ પ્રમાણે કહીને રાજા સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થાય છે, યાવત્ સ્નાન કરીને ચંદ્રની જેમ શોભતા નરપતિ સ્નાનઘરમાંથી બહાર નીકળી ગજરત્ન ઉપર આરૂઢ થાય છે. તેઓની બંને બાજુ ચામર વીંઝાવા લાગે છે. (અનેક યોદ્ધાઓ નરપતિ સાથે ચાલે છે.) તે યોદ્ધાઓ હાથમાં ઢાલો ધારણ કરીને; કમ્મરપટ્ટાથી કમ્મર કસીને; બાણ, કવચ અને ઉત્તમ શ્રેષ્ઠ મુગટ ધારણ કરે છે. તેઓ પતાકા-નાની નાની ઝંડીઓ; ધ્વજા-મોટા ઝંડાઓ; વૈજયંતી બંને બાજુ નાની નાની પતાકાઓ હોય તેવા ઝંડા, ચામર તથા છત્રની છાયાથી યુક્ત હોય છે. તેઓ તલવાર, ગોફણ, સામાન્ય તલવાર, ધનુષ્ય, લોહમય जाएा, एई (जाए। विशेष), नानुं जड्ग, शूल, साडडी, भाला, वांसना जनेला धनुष्य, भाथा सामान्य जाए। આદિ કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેતરંગના સેંકડો ચિહ્નોથી ચિહ્નિત શસ્ત્રોથી યુક્ત હોય છે. વારંવાર ભુજા ઠપકારતા, સિંહનાદ કરતા, હર્ષાતિરેકથી સીત્કારના શબ્દ કરતાં તે યોદ્ધાઓ ભરતરાજાની સાથે यासे छे.
(ભરત રાજાની સાથે ચતુરંગણી સેના ચાલે છે.) તે ચતુરંગિણી સેના ઘોડાઓના હણહણાટ;
Page #212
--------------------------------------------------------------------------
________________
| १५०
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
હાથીઓની ચીંઘાડ; સેંકડો, હજારો, લાખો રથના રણઝણાટ, વીંઝાતી ચાબુકોના અવાજથી દિશાઓને વ્યાપ્ત કરે છે. તે ચતુરંગિણી સેના વગાડવામાં આવતા ઢોલ, મોટા ઢોલ, વીણા, કોહલી, મૃદંગ, નાના શંખ, પરિલી, ઘાસનાં તણોથી બનાવેલા વાધ વિશેષ, વાંસળી, વિશેષ પ્રકારની વીણા, કાચબાના આકારની મોટી વીણા, સારંગી, કરતાલ, કાંસ્યતાલ-કાંસાની કરતાલ વગેરેથી ઉત્પન્ન વિપુલ ધ્વનિ-પ્રતિધ્વનિથી સંપૂર્ણ જીવલોકને વ્યાપ્ત કરે છે.
બલ-સેના અને વાહન સમુદાયથી યુક્ત, હજારો યક્ષોથી પરિવૃત્ત, તે ભરતરાજા કુબેર જેવા વૈભવ- શાળી દેખાય છે. તેઓ પોતાની ઋદ્ધિથી અમરપતિ-ઇન્દ્ર જેવા યશસ્વી, ઐશ્વર્યશાળી જણાય છે. તેવા તે ભરત રાજા ગ્રામાદિ ઉપર વિજય મેળવતાં-મેળવતાં વરદામ તીર્થ સમીપે આવે છે અને ત્યાં પડાવ નાખે છે. ત્યારપછી વર્ધકીરત્નને બોલાવીને કહે છે કે “હે દેવાનુપ્રિય! યથાશીઘ્ર મારા માટે આવાસસ્થાન અને પૌષધશાળા બનાવો. મારા આદેશ પ્રમાણે કાર્ય થઈ જાય એટલે મને સમાચાર આપો.” २४ तए णं से आसमदोणमुह गामपट्टण-पुरव-खंधावा-गिहावण विभागकुसले, एगासीइपदेसु सव्वेसु चेव वत्थुसु णेगगुणजाणए पंडिए विहिण्णू पणयालीसाए देवयाणं, वत्थुपरिच्छाए णेमिपासेसु भत्तसालासु कोट्टणिसु य वासघरेसु य विभागकुसले, छज्जे वेज्झे य दाणकम्मे पहाणबुद्धी, जलयाणं भूमियाणं य भायणे, जलथलगुहासु जंतेसु परिहासु य कालनाणे, तहेव सद्दे वत्थुप्पएसे पहाणे, गब्भिणि कण्ण-रुक्ख-वल्लि-वेढिय-गुण-दोसवियाणए, गुणड्डे, सोलसपासायकरणकुसले, चउसट्ठि विकप्पवित्थियमई, णंदावत्ते य वद्धमाणे सोत्थियरुयग तह सव्वओभद्दसण्णिवेसे य बहुविसेसे, उइंडिय-देव-कोट्ठ-दारु-गिरि-खाय-वाहणविभागकुसले
इह तस्स बहुगुणड्डे, थवईरयणे णरिंदचंदस्स । तव-संजमणिविटे, किं करवाणी-तुवट्ठाई ॥१॥ सो देवकम्मविहिणा, खंधावारं णरिंद-वयणेणं ।
आवसहभवणकलियं, करेइ सव्वं मुहुत्तेणं ॥२॥ करेत्ता पवरपोसहघरं करेइ करेत्ता जेणेव भरहे राया जाव एयमाणत्तिय खिप्पामेव पच्चप्पिणइ, सेसं तहेव जाव मज्जणघराओ पडिणिक्खमइ जावचाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ । भावार्थ:- यवतानुवरत्नमाश्रम, द्रोभुण, गाभ, पन, नगर, सैन्य शिविर-छाएी, , દુકાનના વિભાગ કરવામાં, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તેના યથા યોગ્ય સ્થાન વગેરે જાણવામાં કુશળ હોય છે. તે વર્ધકી રત્ન વાસ્તુશાસ્ત્ર માન્ય ૮૧ આદિ પદવાળા સર્વ પ્રકારના વાસ્તુના (ઘરના) અનેક ગુણના જાણનાર
Page #213
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
૧૫૧
પંડિતો હોય છે તથા ૪૫ પ્રકારના દેવની પૂજા વિધિમાં વિચક્ષણ હોય છે. તે વાસ્તુપરીક્ષાના વિધિજ્ઞ હોય છે. વિવિધ પરંપરાનુગત પ્રાસાદો-મહેલો, ભોજનશાળા, કિલ્લા, વાસગૃહ-શયનગૃહના યથાયોગ્ય નિર્માણમાં નિપુણ હોય છે. તે છેદન યોગ્ય, વેધન યોગ્ય, કાષ્ઠાદિ વિધિ તથા દાનકર્મ-ગેરુ કે લાલ રંગના દોરા (નાડાછડી) આદિ બાંધવાની વિધિઓમાં પ્રધાન બુદ્ધિવાળા હોય છે, જલગત ભૂમિને પાર કરવાના સાધનોની રચનામાં કુશળ હોય છે. તે જળગત-સ્થળગત ભોંયરાઓ બનાવવા, સુરંગાદિ મૂકવા, ખાઈઓ ખોદવા વગેરેના કાળજ્ઞાન અર્થાત્ શુભ સમયના જ્ઞાતા હોય છે. તે શબ્દ શાસ્ત્ર પ્રમાણે વાસ્તુ પ્રદેશ–ઘર બનાવવાની ભૂમિમાં ઉગેલી ફળાભિમુખવેલો, કન્યાની જેમ (કન્યા સંતાન રૂ૫ ફળ ન આપે તેમ) નિષ્ફળ કે દુષ્કળ વેલો, વૃક્ષો, વૃક્ષો પર ચડતી લતાઓ, વેષ્ટનોના ગુણદોષના જ્ઞાતા હોય છે. તે વર્ધકી રત્ન ગુણાઢ ય(પ્રજ્ઞા, હસ્તલાઘવાદિ ગુણોથી) યુક્ત હોય છે. તે ૧૬ પ્રકારના મહેલ, ઘર બનાવવામાં તથા શિલ્પ શાસ્ત્રાનુસારી ૬૪ પ્રકારના ગૃહ નિર્માણમાં વિસ્તૃત મતિવાળા હોય છે. તે નંદાવર્ત, વર્ધમાનક, સ્વસ્તિક, રૂચક, સર્વતોભદ્ર આદિ વિશેષ પ્રકારના ગૃહો, ધ્વજાઓ, ઇદ્રાદિ દેવ પ્રતિમાઓ, કોષ્ઠ ભવનની મેડીઓ અથવા ધાન્યના કોઠારો, લોકો વાસ કરી શકે તેવી પર્વતીય-ગિરિગુફાઓ, ખાઈ કે પુષ્કરિણીઓ, યાન-પાલખી વગેરે વાહનાદિના નિર્માણમાં કુશળ હોય છે.
ગાથાર્થ- બહુગુણવાન, પૂર્વાચરિત તપ-સંયમથી પ્રાપ્ત એવું નરેન્દ્ર ચંદ્ર(ચક્રવર્તી)નું આ ગાથાપતિરત્નવધેકી રત્ન, “હું શું કરું?, ચકીની હું શું સેવા કરું?" તેમ વિચારતા ચક્રીની સમીપે રહે છે. ll૧ll
નરેન્દ્ર-ભરત ચક્રીના છાવણી બનાવવાના આદેશ વચનોથી વર્ધકીરત્ન દૈવી શક્તિ દ્વારા મુહૂર્ત માત્રમાં ચક્રી માટે પ્રાસાદ અને અન્ય સૈન્યાદિ માટે આવાસનું નિર્માણ કરે છે.
આવાસોનું નિર્માણ કરીને શ્રેષ્ઠ પૌષધશાળાનું નિર્માણ કરે છે, ત્યારપછી તે ભરતરાજા પાસે આવે છે, આવીને કાર્ય થઈ ગયાના સમાચાર આપે છે. ભરતરાજા સ્નાન કરીને બહાર નીકળી, ચાતુર્ઘટ અશ્વ રથ સમીપે આવે છે. તે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. | २५ तए णं तं धरणितलगमणलहुं ततो बहुलक्खणपसत्थं हिमवंतकंदरंतर-णिवायसंवद्धिय चित्त तिणिसदलियं जंबूणयसुकयकूबरं कणयदंडियारं पुलयवइरइंदणीलसासग-पवाल-फलिह-वररयण-लेठुमणि-विद्मविभूसियंड अडयालीसाररइय-तवणिज्जपट्टसंगहिय-जुत्ततुंबं पघसिय-पसिय-णिम्मिय-णवपट्ट-पुट्ठपरिणिट्ठियं विसिट्ठ लट्ठणवलोह-वद्धकम्मं हस्पिहरणरयण-सरिसचक्कं कक्केयणइंदणी सासग सुसमाहियबद्धजालकडगं पसत्थ विच्छिण्णसमधुरं पुरवरं च गुत्तं सुकरणतवणिज्ज जुत्तकलियं कंकडगणिजुत्तकप्पणं पहरणाणुजायं खेडग-कणग-धणु-मंडलग्ग-वरसत्ति कोत्तोमस्सरसयबत्तीसतोणपरिमंडियं कणगरयणचित्तं जुत्तं हलीमुह-बलाग गयदंत चंद-मोत्तिय-तणसोल्लिय-कुंद-कुडय-वरसिंदुवार-कंदल-वरफेणणिगर-हार
Page #214
--------------------------------------------------------------------------
________________
[ ૧૫ર |
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
कासप्पगासधवलेहिं अमरमण-पवणजइण-चवल-सिग्घगामीहिं चउहिं चामराकणगभूसियंगेहिं तुरगेहिं सच्छत्तं सज्झयं सघंटं सपडागं सुकयसंधिकम्मं सुसमाहियसमरकणग-गंभीरतुल्लघोसं वरकुप्परं सुचक्कं वरणेमीमंडलं वरधुरातोंडं वरवइरबद्धतुंबंवरकंचणभूसियं वरायरियणिम्मियं वरतुरगसंपउत्तं वरसारहि- सुसंपग्गहियं वरपुरिसे वरमहारहं दुरूढे आरूढे ।
पवर-रयणपरिमंडियं कणय खिखिणीजालसोभियं अउज्झं सोयामणि-कणगतविय-पंकय-जासुयण-जलणजलिय-सुयतोंडरागं गुंजद्ध-बंधुजीवग-रक्त-हिंगुलगणिगर-सिंदूस्रुइलकुंकुमपारेवयचलण णयणकोइलदसणावरणरइयातिरेग-रत्तासोगकणग-केसुय-गयतालु-सुरिंदगोवग- समप्पभप्पगासं बिंबफलसिलप्पवाल-उर्दुत-सूरसरिसं सव्वोउय-सुरभिकुसुम आसत्तमल्लदामंऊसियसेयज्झयं महामेह- रसिय गंभीर णिद्धघोसं सत्तुहिययकंपणं पभाए य सस्सिरीयं, णामेणं पुहविविजय लंभंति विस्सुतं लोगविस्सुयजसो अहयं चाउग्घटं आसरहं पोसहिए णरवई दुरुढे । ભાવાર્થ :- ચકવર્તીનો તે રથ પૃથ્વીતલ પર શીઘ્રગામી અને ઉત્તમ લક્ષણોથી યુક્ત હોય છે. તેનું નિર્માણ હિમવંત પર્વતની નિર્વાત કંદરાઓમાં સંવર્ધિત, વિવિધ પ્રકારના તિનિશ વૃક્ષોના કાષ્ઠથી કરવામાં આવે છે. તેનું ધૂસર જંબૂનદ નામના સુવર્ણથી નિર્મિત હોય છે. તેના ચક્ર કનકમય, લઘુદંડ જેવા આરાથી યુક્ત હોય છે. તે રથ પુલાક રત્ન, વજરત્ન, ઇન્દ્રનીલ રત્ન, સાસગ રત્ન, પ્રવાલ રત્ન, સ્ફટિક રત્ન વગેરે વિવિધ પ્રકારના રત્નો તથા ચંદ્રકાંતાદિ મણિ અને મુંગા-પ્રવાલથી વિભૂષિત હોય છે. તે રથના પૈડાઓના ૪૮ આરા (એક-એક પૈડાના ૧૨-૧૨ આરા, ૪ પૈડાના ૧૨૪૪ = ૪૮ આરા) રક્ત સુવર્ણમય પટીઓથી સુદઢ રીતે તુંબ-નાભિ સાથે જોડાયેલા હોય છે. તે પૈડાની ચક્રપરિધિમાં ઘસીને સાફ કરેલી, નવી-નવી પટીઓ સારી રીતે જડેલી હોય છે અને તેની મજબૂતાઈ માટે ઠેકઠેકાણે લગાડેલી લોખંડની પટીઓ અને ખીલીઓથી તે અતિ મનોહર દેખાય છે (ટીકાનુસાર તેના અવયવો નવીન લોખંડ અને નવીન ચર્મથી આબદ્ધ હોય છે.) તેના પૈડા વાસુદેવના ચક્રરત્ન જેવા દેખાય છે. તે રથમાં બાંધેલી જાળીમાં કર્કેતન રત્ન, ઇન્દ્રનીલ રત્ન, સાસગ રત્ન જડેલા હોય છે. તેની ધુરા પ્રશસ્ત, વિસ્તીર્ણ અને સમ હોય છે. તે ધુરા ચળકતા સુવર્ણથી નિર્મિત હોય છે. તે શ્રેષ્ઠ નગરની જેમ સુરક્ષિત હોય છે. (અથવા જેમ દરવાજાને છોડીને કિલ્લાના દ્વાર ગુપ્ત હોય છે તેમ સારથિના સ્થાનને છોડીને ધુરા ગુપ્ત હોય છે, દેખાતી નથી.) તેની રાશ શ્રેષ્ઠ કિરણોવાળા તપનીય સુવર્ણથી બનેલી હોય છે. તે રથમાં શોભા માટે અનેક સ્થાને કવચો સ્થાપિત હોય છે. તે અસ્ત્ર, શસ્ત્રથી પરિપૂરિત હોય છે. તે ઢાલ, બાણ વિશેષ, ધનુષ્ય, મંડલાગ્ર-તલવાર વિશેષ, ત્રિશલ, ભાલા, તોમર-બાણ વિશેષ, સેંકડો બાણો જેમાં હોય તેવા ૩ર ભાથાથી મંડિત હોય છે. તે આયુધો કનક, રત્નથી નિર્મિત, ચિત્રોથી ચિત્રિત હોય છે. તેમાં જોડાયેલા ઘોડાઓ હલીમુખ, બગલા, હાથીદાંત, ચંદ્ર, મોતી, મલ્લિકા, કુંદ, કટજ, નિર્ગુડી અને કુંદલ-મોગરાના શ્વેત પુષ્પો, ઉત્તમ ફીણ સમૂહ, મોતીના
Page #215
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
[ ૧૫૩]
હાર, કાશ તૃણ વિશેષ જેવા શ્વેત હોય છે. તે અશ્વોની ગતિ દેવ, મન અને વાયુની ગતિને પરાસ્ત કરે તેવી હોય છે. તે અશ્વોના અંગો ચાર ચમરોથી અને સુવર્ણાભરણથી વિભૂષિત હોય છે. તે રથ છત્ર, ધ્વજા, ઘંટડીઓ અને પતાકાઓથી યુક્ત હોય છે. તેની સંધીઓનું જોડાણ સુંદર રીતે કરાયેલું હોય છે. સમર કનક નામના સંગ્રામવાધના ઘોષ જેવો તેનો ગંભીર ઘોષ હોય છે. તે રથના બંને પૈડા પરનું ઢાંકણ સુંદર હોય છે. ચક્રયુક્ત નેમિમંડળ-ચક્રની ધાર સુંદર હોય છે. તેના ધંસરના બંને ખૂણા સુંદર હોય છે. તેની વજરત્નથી આબદ્ધ બંને નાભિ(તુંબ) સુંદર હોય છે. તે શ્રેષ્ઠ સુવર્ણથી વિભૂષિત હોય છે.
તે સુયોગ્ય શિલ્પકારો દ્વારા નિર્મિત હોય છે, તે ઉત્તમ ઘોડાઓથી યુક્ત હોય છે. તેની લગામ નિપુણ સારથિના હાથમાં હોય છે. તે રથ ઉત્તમોત્તમ રત્નોથી સુશોભિત હોય; તે નાની નાની સોનાની ઘંટડીઓથી શોભતો હોય છે, શત્રુથી અજેય હોય છે. તેનો રંગ વિધુત, તપ્ત સુવર્ણ, કમળ, જપાકુસુમ, દીપ્ત અગ્નિ અને પોપટની ચાંચ જેવો લાલ હોય છે. તેનું તેજ-પ્રકાશ ચણોઠીના અર્ધભાગ, બંધુજીવક પુષ્પ, સારી રીતે ચૂંટેલ હિંગુલરાશિ, સિંદૂર, રુચિકર કુંકુમ, કબૂતરના પગ, કોયલની આખ, અધરોષ્ઠનીચેનો હોઠ, મનોહર રક્ત અશોકવૃક્ષ, સુવર્ણ, પલાશપુષ્પ, હાથીનું તાળવું, ઇન્દ્રગોપક-વરસાદમાં ઉત્પન્ન થનારા લાલરંગના નાનાં નાનાં જીવડાં જેવું લાલ હોય છે. તેની કાંતિ બિંબફળ, શિલાપ્રવાલ અને ઊગતા સુર્ય જેવી હોય છે. સર્વ ઋતુઓના સુગંધિત પુષ્પોની ગૂંથેલી માળાઓ રથ પર લટકતી હોય છે. તેના પર ઉન્નત્ત-ઊચી શ્વેત ધ્વજા લહેરાતી હોય છે. મહામેઘની ગર્જના જેવો તેનો ઘોષ અત્યંત ગંભીર હોય છે. તે ઘોષ શત્રુના હૃદયને કંપાવે છે. જગવિખ્યાત, લોકવિશ્રુત, મહા યશસ્વી એવા ભરત રાજા સવારે પૌષધ પાળીને અને અઠ્ઠમ તપ રૂપ પૌષધનું પારણું કર્યા વિના ચતુર્ઘટ “પૃથ્વી વિજયલાભ" નામના અશ્વરથ પર આરૂઢ થાય છે.
२६ तए णं से भरहे राया चाउग्घंटं आसरहं दुरूढे समाणे सेसं तहेव जहा मागहे तित्थे णवरं दाहिणाभिमुहे वरदामतित्थेणं लवणसमुदं ओगाहइ जाव से रहवरस्स कुप्परा उल्ला एवं जाव पीइदाणं से, णवरं हार मउड कुंडलस्स ठाणे चूडामणिंच दिव्वं उरत्थगेविज्जगं सोणियसुत्तगं भाणियव्वं तहेव मागधतित्थोदगस्स ठाणे वरदाम तित्थोदगं । एवं दाहिणिल्ले अंतवाले सेसं तहेव जाव अट्ठाहिया णिव्वत्ता । ભાવાર્થ :- અને ત્યારપછી તે ભરતરાજા દક્ષિણ દિશા તરફ આગળ વધતા, વરદામ તીર્થમાં થઈને લવણ સમુદ્રમાં પોતાના રથની ધરી ડૂબે ત્યાં સુધી પ્રવેશ કરે છે. યાવત માગધતીર્થ કુમારની જેમજ ચક્રવર્તીને ભેટ આપે છે. તેમાં તફાવત એ છે કે હાર, મુકુટ અને કુંડલના સ્થાને વરદામતીર્થકુમાર દેવ ભરતરાજાને દિવ્ય ચૂડામણિ(મસ્તકનું આભૂષણ); વક્ષ:સ્થળનું આભૂષણ; ગળામાં પહેરવાના અલંકાર; કમરમાં પહેરવાનો કંદોરો, વસ્ત્ર અને બીજા આભૂષણો વગેરે ભેટમાં આપીને કહે છે કે “હું આપનો દક્ષિણદિશાનો અંતિપાલ છું. હું ઉપદ્રવનિવારક, સીમારક્ષક બનું છું." શેષ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત અણહ્નિકા મહોત્સવ ઉજવાય છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ]
શ્રી જંબડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તીના વરદામતીર્થના વિજયનું વર્ણન છે. વરદામતીર્થ સ્થાન - દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રના દક્ષિણી લવણ સમુદ્રના કિનારે, વિનીતા નગરીની દક્ષિણમાં બરાબર સીધી રેખાએ અને જંબૂદ્વીપની જગતીની દક્ષિણ દિશાના વૈજયંત નામના દ્વારની સીધી રેખાએ વરદામ તીર્થ છે. વરદામ તીર્થના અધિપતિ દેવ - વરદામ તીર્થકુમાર નામના ભવનપતિ દેવ આ તીર્થના અધિષ્ઠાયક દેવ છે. તેનું ભવન સમુદ્ર તટગત તીર્થથી ૧૨ યોજન દૂર લવણ સમુદ્રની અંદર છે. સૂત્રકારે વરદામતીર્થ વિજયના વર્ણન મધ્યે ચક્રરત્ન, વર્ધકીરત્ન અને ચક્રવર્તીના રથનું વર્ણન કર્યું છે. સૂત્રગત કેટલાક વિશિષ્ટ શબ્દોનું સ્પષ્ટીકરણ
વધૂણું :- વાસ્તુશાસ્ત્ર. વાસ્તુ = ઘર. શુભાશુભ પ્રકારના ઘર, દુકાનાદિ બનાવવા સંબંધી શુભાશુભ દિશા, નક્ષત્ર, સ્થાનાદિ દર્શાવતા શાસ્ત્રને વાસ્તુશાસ્ત્ર કહે છે. વળ્યુષણ = વાસ્તુક્ષેત્ર, ઘરની જગ્યા. વર્ધકી રત્ન વાસ્તુશાસ્ત્રમાં પ્રવીણ હોય છે. પણી પાસુદેવયા - વાસ્તુ શાસ્ત્રાનુસાર વાસ્તુક્ષેત્રમાં દેવોના જુદા-જુદા પદ-ભાગ હોય છે. તે સર્વ ભાગોના સ્વામી ૪૫ દેવો છે. નગર અને રાજાના ગૃહોમાં દેવોના ૪ પદ(ભાગ), પ્રાસાદ તથા મંડપમાં ૧૦૦ પદ અને શેષ ગૃહોમાં ૮૧ પદ હોય છે. તે પદ વડે વાસ્તુની પૂજા કરવામાં આવે છે.
૮૧ પદનું વાસ્તુ
વાસ્તુક્ષેત્રમાં ૮૧ પદનું મંડળ કરે ત્યારે મધ્યમાં બ્રહ્માના ૯ પદ, તેની ૪ દિશામાં અર્યમા દેવ વગેરે ચારના છ-છ પદ (૬૪૪ =) ૨૪ પદ, મધ્યના ૪ ખૂણામાં ૮દેવોના ૨-૨ પદ, ૮ ૪ ૨ = ૧૬ પદ, બહાર ઈશા વગેરે ૩ર દેવના ૩ર પદ ભાગ હોય છે. આ રીતે કુલ (૯ + ૨૪+ ૧૬+ ૩ =) ૮૧ થાય છે.
ખા
સાવિ/
| અર્યમ.
સવિતા)
સો પૃથ્વી
he
બસ.
ich
2-યત
1
2
- ૧ ૬૩
સોનાપાસીય :- સોળ પ્રકારના ગૃહ નિર્માણમાં વર્ધકી રત્ન કુશળ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં ભિન્ન ભિન્ન રીતે શુભાશુભ ગૃહના અનેક પ્રકાર નિર્દિષ્ટ છે. વાસ્તુશાસ્ત્રમાં આલિંદ-ઓસરી, પરસાળ, ગેલેરી કે ઓરડી જેવા નાના ભાગની દિશા અને એક ઓરડાની અપેક્ષાએ ૧૬ પ્રકારના ઘરનું વિધાન છે. અનેક ઓરડાની અપેક્ષાએ ઘરના અનેક પ્રકાર પણ દર્શાવ્યા છે. તેમાંથી ૧૬ પ્રકારના ઘર અને તેનું ફળ આ પ્રમાણે છે. યથા
મંત્રણ
જય
|
| .
Page #217
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
[ ૧૫૫]
વાસ્તુશાસ્ત્ર કથિત ૧ પ્રકારના ઘરઃ
ઘર પ્રકાર ફળ
૧૧
બાંધવ
વિપક્ષ ધનદ
ધન
ઘર પ્રકાર ફળ
ઘર પ્રકાર ફળ ૧| ધ્રુવ સ્થિરતા | | કાંત સર્વસંપત ||
ધન્ય ધન પ્રાપ્તિ મનોહર મનનો આલાદ જય જય
સુમુખ
લક્ષ્મી
દુર્મુખ યુદ્ધ દારિદ્રય
વિષમતા
૧૩ |
ક્ષય
ક્ષય
૧૪
આજંદ મૃત્યુ વિપુલ આરોગ્ય | વિજય સર્વસંપતુ
ક૬ -
ફક્સ .
ક .
૩
ખa-
૬૬૬
ISSS
'મુ ખ - ૮-
૬૨ - ૧૦
SIS
વિપH-11
ધનદ શેર
કામ
મક
વિજય
વાસ્તુશાસ્ત્ર કથિત સોળ પ્રકારના ઘર
આ આકૃતિમાં ચાર-ચાર I અને આ વાળા નિશાન છે. તેમાં 1 નો અર્થ આલિંદ-ઓસરી-પરસાળ સમજવો અને S નો અર્થ ત્યાં ઓસરી નથી તેમ | સમજવું. તે ચાર ક્રમથી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશા ગ્રહણ કરવી અને ઓરડાનો દરવાજો છે તે પૂર્વદિશા છે તેમ સમજવું. પ્રથમ ધ્રુવ પ્રકારના ઘરમાં SSSS નિશાન છે. તે ઘરમાં ઓસરી નથી. ઓસરી વિનાનું એક ઓરડાવાળું ઘર સમજવું. બીજા ધન્ય પ્રકારના ઘરમાં I
SSS નિશાન છે. તેમાં પૂર્વ દિશામાં ઓસરી સમજવી અને જય પ્રકારના ઘરમાં SISS નિશાની છે, તેથી દક્ષિણમાં ઓસરી છે. તેમ ૧૬ પ્રકારના ઘર સમજવા. ખેલાવરે ય:- વાસ્તુશાસ્ત્રમાં નંદાવર્ત આદિ શુભ પ્રકારના ઘરોનું કથન છે. નંદાવર્તગહ :- આ ગુહમાં મકાનના દ્વારથી પ્રદક્ષિણાના છેડે ઓસરી-ઓસરી હોય છે. આ ઘરમાં પશ્ચિમ દિશા સિવાયની ત્રણ દિશામાં દ્વાર હોય છે. વર્ધમાન ગૃહ – મકાનના દ્વાર અને આલિંદ વચ્ચે એક અને બીજી એક શુભ પ્રદક્ષિણા જે ઘરમાં હોય તે વર્ધમાન ગૃહ કહેવાય છે. તેમાં દક્ષિણ દિશામાં દ્વાર ન હોય. સ્વસ્તિક ગૃહ – પશ્ચિમ દિશાના છેડે એક ઓસરી હોય, મકાન સાથે જોડાયેલી પૂર્વદિશાના છેડે બે
Page #218
--------------------------------------------------------------------------
________________
| ૧૫૬ |
શ્રી જંબૂતીપ પ્રાપ્તિ સત્ર
ઓસરી હોય અને એક જૂદી ઓસરી હોય, તેવું પૂર્વ દિશાના દ્વારવાળું સ્વસ્તિક ગૃહ હોય છે. સર્વતો ભદ્ર ગૃહ- ચારે તરફ ઓસરીવાળું, રાજા અને પંડિત સમુદાયને ઉચિત ચારે દિશામાં કારવાળું સર્વતોભદ્ર ગૃહ કહેવાય છે.
જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકામાં વરાહ સંહિતાના આધારે આ ચાર પ્રકારના ગૃહનું સ્વરૂપ બતાવ્યું છે. મૂળપાઠમાં રૂચક નામના ગૃહનું પણ કથન છે. પ્રભાસતીર્થ વિજય :| २७ तए णं से दिव्वे चक्करयणे वरदामतित्थकुमारस्स देवस्स अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए आउहघरसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता अंतलिक्खपडिवण्णे जाव पयाए यावि होत्था । ભાવાર્થ :- વરદામ તીર્થકમાર દેવના વિજયનો અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થતાં તે દિવ્ય ચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર નીકળે છે. બહાર નીકળીને આકાશ માર્ગે ઉત્તરપશ્ચિમ દિશામાં પ્રભાસતીર્થાભિમુખ પ્રયાણ શરૂ કરે છે. | २८ तए णं भरहे राया तं दिव्वं चक्करयणं तहेव जाव पभासतित्थेणं लवणसमुदं
ओगाहेइ जाव से रहवरस्स कुप्परा उल्ला जाव पीइदाणं से । णवरं मालं मउडिं मुत्ताजालं हेमजालं सरं च णामाहयं, पभासतित्थोदगं च, पच्चत्थिमिल्ले अंतवाले, सेसं तहेव जाव अट्ठाहिया णिव्वत्ता । ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા દિવ્ય ચક્રરત્નને અનુસરતાં યાવતું પ્રભાસતીર્થમાં થઈને રથના ચક્રની ધરી ડૂબે ત્યાં સુધી લવણસમુદ્રમાં પ્રવેશ કરે છે કાવત્ વરદામતીર્થકુમારની જેમ પ્રભાસતીર્થકુમાર ચક્રવર્તીને ભેટ આપે છે. તેમાં વિશેષતા એ છે કે ચૂડામણિ આદિના સ્થાને પ્રભાસતીર્થકુમાર ભરત ચક્રીને રત્નોની માળા, મુગટ, દિવ્ય મોતીઓની રાશિ, સુવર્ણરાશિ, ભેટ રૂપે આપીને કહે છે કે- “હું આપનો પશ્ચિમદિશાનો અંતપાલ છું, હું આપનો સીમારક્ષક બનું છું." શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. વાવ અણતિકા મહોત્સવ ઉજવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તીના પ્રભાસ તીર્થ વિજયનું વર્ણન છે. પ્રભાસ તીર્થનું સ્થાન :- આ તીર્થ દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના પશ્ચિમી લવણસમુદ્રના કિનારે, જ્યાં સિંધુનદી લવણ સમુદ્રને મળે છે, તે સંગમ સ્થાન ઉપર છે.
પ્રભાસ તીર્થ અધિપતિ દેવ :- પ્રભાસતીર્થકુમાર નામના ભવનપતિ દેવ આ તીર્થના અધિષ્ઠાયક દેવ
Page #219
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
| १५७ |
છે. તેનું ભવન સમુદ્રતટગત તીર્થથી ૧ર યોજન દૂર લવણ સમુદ્રની અંદર છે. શેષ વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે. सिंधुवा विस्य :२९ तए णं से दिव्वे चक्करयणे पभासतित्थकुमारस्स देवस्स अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए आउहघरसालाओ पडिणिक्खमइ जाव सिंधूए महाणईए दाहिणिल्लेणं कूलेणं पुरत्थिमं दिसि सिंधुदेवीभवणाभिमुहे पयाए यावि होत्था ।
तए णं से भरहे राया तं दिव्वं चक्करयणं सिंधूए महाणईए दाहिणिल्लेणं कूलेणं पुरथिमं दिसिं सिंधुदेवीभवणाभिमुहं पयायं पासइ पासित्ता हट्टतुट्ठचित्तमाणदिए तहेव जावजेणेव सिंधूए देवीए भवणं तेणेव उवागच्छइ उवागच्छित्ता सिंधूए देवीए भवणस्स अदूरसामंते दुवालसजोयणायाम णवजोयणवित्थिण्णं वरणगरसरिच्छं विजयखंधावारणिवेसं करेइ जाव सिंधुदेवीए अट्ठमभत्तं पगिण्हइ; सिंधुदेवि मणसि करेमाणे चिट्ठइ । तए णं तस्स भरहस्स रण्णो अट्ठमभत्तंसि परिणममाणंसि सिंधूए देवीए आसणं चलइ ।
तए णं सा सिंधुदेवी आसणं चलियं पासइ पासित्ता ओहिं पउंजइ, पउंजित्ता भरहं रायं ओहिणा आभोएइ आभोइत्ता इमे एयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था- उप्पण्णे खलु भो ! जंबुद्दीवे दीवे भरहे वासे भरहे णामं राया चाउरंतचक्कवट्टी, तं जीयमेयं तीयपच्चुप्पण्णमणागयाणं सिंधूणं देवीणं भरहाणं राईणं उवत्थाणियं करेत्तए ।
तंगच्छामिणं अहंपिभरहस्सरण्णो उवत्थाणियं करेमि त्ति कटु कुंभट्ठसहस्सं रयणचित्तं णाणामणि-कणगरयण-भत्तिचित्ताणि यदुवे कणगभद्दासणाणि य कडगाणि य तुडियाणि य वत्थाणि य आभरणाणि य गेण्हइ, गेण्हित्ता ताए उक्किट्ठाए जाव एवं वयासी
अभिजिए णं देवाणुप्पिएहिं केवलकप्पे भरहे वासे, अहण्णं देवाणुप्पियाणं विसयवासिणी, अहण्णं देवाणुप्पियाणं आणत्तिकिंकरी, तंपडिच्छंतुणं देवाणुप्पिया! मम इमं एयारूवं पीइदाणं ति कटु कुंभट्ठसहस्सं रयणचित्तं णाणामणिकणग ए वं सो चेव गमो जाव अट्ठाहिया णिव्वत्ता ।
Page #220
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ]
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પ્રભાસતીર્થ કુમાર દેવના વિજયનો અષ્ટાલિકા મહોત્સવ પૂર્ણ થઈ ગયા પછી તે દિવ્ય ચક્રરત્ન શસ્ત્રાગારથી બહાર નીકળે છે યાવત્ સિંધુ મહાનદીના દક્ષિણી કિનારે થઈને, પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવન તરફ પ્રયાણ કરે છે.
ભરતરાજા તે દિવ્ય ચક્રરત્નને સિંધુ મહાનદીના દક્ષિણી કિનારે થઈને પૂર્વ દિશામાં સિંધુદેવીના ભવન તરફ જતાં જુએ છે. તેથી તે મનમાં ખૂબ આનંદ પામી, સંતુષ્ટ થઈને ચક્રને અનુસરતા સિંધુદેવીના ભવન સમીપે આવે છે, આવીને સિંધુદેવીના ભવનથી ન અતિ દૂર કે ન અતિ નજીક, બાર યોજન લાંબો અને નવ યોજન પહોળો, શ્રેષ્ઠ નગર જેવો સૈન્ય સ્કંધાવાર-પડાવ કરે છે યાવતું સિંધુદેવીને ઉદ્દેશીને અઠ્ઠમ તપનો સ્વીકાર કરે છે. આ અઠ્ઠમ પૌષધમાં ભરત રાજા મનમાં સિંધુદેવીનું ધ્યાન ધરે છે અને તે અઠ્ઠમ તપના પરિણામથી સિંધુદેવીનું આસન ચલાયમાન થાય છે અર્થાતુ અંગ સ્કુરાયમાન થાય છે. પોતાનું આસન ચલાયમાન થતાં સિંધુદેવી અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે. અવધિજ્ઞાનથી તે ભરતરાજાને જુએ છે, જોઈને દેવીના મનમાં આ પ્રમાણે ચિંતન, વિચાર, મનોભાવ અને સંકલ્પ ઉત્પન્ન થાય છે કે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભરત નામના ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયા છે. અતીત, વર્તમાન, અનાગત સિંધુદેવીઓનો પરંપરાગત વ્યવહાર છે કે તેઓ રાજાને ભેટ આપે. તેથી હું પણ જાઉં અને રાજાને ઉપહાર આપું. આ પ્રમાણે વિચાર કરીને તે દેવી રત્નોથી ભરેલા ૧૦૦૮ કુંભ અને વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, રત્નથી નિર્મિત સોનાના બે ભદ્રાસન, કડા, બાજુબંધ અને બીજા આભૂષણો લઈને તીવ્ર ગતિપૂર્વક ત્યાં આવે છે અને રાજાને કહે છે કે “હે દેવાનુપ્રિય! આપે સંપૂર્ણ ભરતક્ષેત્ર પર વિજય મેળવ્યો છે. હું આપના રાજ્યમાં નિવાસ કરનારી, આપની આજ્ઞાકારિણી સેવિકા છું. હે દેવાનુપ્રિય! રત્નથી ભરેલા એક હજાર આઠ કળશ, વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, રત્નોથી નિર્મિત આ બે ભદ્રાસનો વગરેનો ભેટરૂપે સ્વીકાર કરો."
રાજા તે ભેટનો સ્વીકાર કરે છે વગેરે વર્ણન પૂર્વવતુ જાણવું યાવતુ અષ્ટાહ્નિકા મહોત્સવ ઉજવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સિંધુદેવીને વશવર્તી બનાવવાનું વર્ણન છે. સિંધુદેવી ભવન :- મહર્તિક દેવ-દેવીઓના ભવનો અનેક સ્થાને હોય છે. જેમ કે સિંધુદેવીનું એક ભવન ઉત્તર ભરતક્ષેત્રમાં સિંધુ નદી જ્યાં સિંધુપ્રપાત કુંડમાં પડે છે, તે કુંડમાં સિંધુ દ્વીપ ઉપર છે અને બીજું એક ભવન, સિંધુનદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળી દક્ષિણ ભરતક્ષેત્રમાં ઉત્તરથી દક્ષિણ દિશામાં વિનીતા નગરીની સમાંતર રેખામાં વહેતી-વહેતી જ્યાંથી પશ્ચિમ દિશા તરફ વળાંક લે છે, તે પશ્ચિમી વળાંક સમીપે છે. ચક્રવર્તી છ ખંડની વિજયયાત્રા દરમ્યાન દક્ષિણ ભરતક્ષેત્રમાં સિંધુ નદીના પશ્ચિમ વળાંક પાસે સિંધુ દેવીનું જે ભવન છે, ત્યાં આવીને અઠ્ઠમ તપરાધના કરીને સિંધુ દેવી ઉપર વિજય મેળવે છે.
વૈતાઢય વિજય :| ३० तए णं से दिव्वे चक्करयणे सिंधूए देवीए अट्ठाहियाए महामहिमाए णिव्व
Page #221
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
૧૫૯ |
त्ताए समाणीए आउहघरसालाओ तहेव जाव उत्तरपुरस्थिमं दिसिं वेयड्डपव्वयाभिमुहे पयाए यावि होत्था ।
तए णं से भरहे राया तं दिव्वं चक्करयणं उत्तरपुरस्थिमं दिसिं वेयड्डपव्वयाभिमुहं पयायं चावि पासइ पासित्ता जेणेव वेयड्डफव्वए जेणेव वेयड्डस्स पव्वयस्स दाहिणिल्ले णितंब तेणेव उवागच्छइ उवागच्छित्ता वेयड्डस्स पव्वयस्स दाहिणिल्ले णितंबे दुवालसजोयणायाम णवजोयणविच्छिण्णं वरणगरसरिच्छं विजयखंधावारणिवेसं करेइ करेत्ता जाव वेयड्डगिरिकुमारस्स देवस्स अट्ठमभत्तं पगिण्हइ पगिण्हित्ता जाव वेयड्डगिरिकुमारं देवं मणसी करेमाणे करेमाणे चिट्ठइ । तए णं तस्स भरहस्स रण्णो अट्ठमभत्तंसि परिणममाणंसि वेयड्डगिरिकुमारस्स देवस्स आसणं चलइ, एवं सिंधुगमो णेयव्वो, पीइदाणं-आभिसेक्कं रयणालंकारं कडगाणि य तुडियाणि य वत्थाणि य आभरणाणि य गेण्हइ गेण्हित्ता ताए उक्किट्ठाए जाव अट्ठाहियं णिवत्ता । ભાવાર્થ – સિંધુદેવીનો અષ્ટાહ્નિકા મહોત્સવ પૂર્ણ થતાં દિવ્ય ચક્રરત્ન પૂર્વવત્ શસ્ત્રાગારથી બહાર નીકળે અને ઉત્તરપૂર્વ દિશામાં વૈતાઢય પર્વત તરફ પ્રયાણ કરે છે.
ભરતરાજા તે દિવ્ય ચક્રરત્નને ઉત્તરપૂર્વ દિશામાં વૈતાઢય પર્વત તરફ જતાં જુએ છે અને તેને અનુસરતા વૈતાઢય પર્વતની દક્ષિણ દિશા તરફની તળેટી સમીપે આવીને, બાર યોજન લાંબો અને નવ યોજન પહોળો સૈન્યનો પડાવ નાખે છે. વૈતાઢયકુમાર દેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપનો સ્વીકાર કરે છે, વૈતાઢયગિરિકમારના ધ્યાનમાં એકાગ્ર બને છે. તે અઠ્ઠમ તપના પરિણામે વૈતાઢયગિરિકુમારનું આસન કિંપિત થાય છે, આસન કંપિત થતાં તે દેવ અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે વગેરે વર્ણન સિંધુદેવી પ્રમાણે જાણવું. વૈતાઢ્યગિરિકુમાર દેવ, ભરતરાજાને પ્રીતિદાન-ભેટ આપવા માટે અભિષેક યોગ્ય, રાજાને પહેરવા યોગ્ય રત્નાલંકાર-મુગટ, કટક, ત્રુટિત, વસ્ત્ર અને બીજા આભૂષણો લઈને તીવ્ર ગતિથી રાજા પાસે આવે છે યાવતુ અષ્ટાલિકા ઉત્સવ ઉજવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૈતાઢયગિરિકુમાર દેવને વશવર્તી બનાવવાનું વર્ણન છે. વૈતાઢ્યગિરિકમાર દેવનું આવાસ સ્થાન :- વૈતાઢય પર્વતના નવ કૂટમાંથી પાંચમા વૈતાઢયકૂટ ઉપર વૈતાઢયગિરિકુમાર દેવનું આવાસ સ્થાન છે. તે સિંધુદેવીના ભવનથી ઈશાન કોણમાં છે. તે દેવને વશવર્તી બનાવવા ચક્રવર્તી દક્ષિણવર્તી વૈતાઢ્ય પર્વતના વૈતાઢ્ય કૂટની તળેટી સમીપે આવી અટ્ટમ પૌષધ કરે છે. શેષ વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૦ |
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
કૃતમાલ દેવ વિજય :|३१ तए णं से दिव्वे चक्करयणे वेयड्डगिरिकुमारस्स देवस्स अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए पच्चत्थिमं दिसिं तिमिसगुहाभिमुहे पयाए यावि होत्था । जाव तिमिसगुहाए अदूरसामंते वरणगरसरिच्छं विजयखंधावारणिवेसं करेइ कयमालस्स देवस्स अट्ठमभत्तं पगिण्हइ जाव कयमालगं देवं मणसीकरेमाणेमणसीकरेमाणे चिट्ठइ । तए णं तस्स भरहस्स रण्णो अट्ठमभत्तंसि परिणममाणंसि कयमालस्स देवस्स आसणं चलइ तहेव जाव वेयड्डगिरिकुमारस्स णवरं पीइदाणं इत्थीरयणस्स तिलगचोद्दसं भंडालंकारं कडगाणि य तहेव जाव अट्ठाहिया બૂિત્તા | ભાવાર્થ :- વૈતાઢયગિરિમાર દેવનો અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થયા પછી તે દિવ્ય ચક્રરત્ન પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા તરફ પ્રયાણ કરે છે. ભરતરાજા તે દિવ્ય ચક્રરત્નને પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા તરફ જતાં જુએ છે. યાવત્ તિમિસ ગુફાથી ન અતિ દૂર કે ન અતિ નજીક શ્રેષ્ઠ નગર જેવો સૈન્યનો પડાવ નાખે છે યાવત કતમાલદેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપ કરે છે અને મનમાં કતમાલદેવનું ધ્યાન કરે છે. આ પ્રમાણે ભરતરાજાના અઠ્ઠમ તપના પરિણામથી કૃતમાલ દેવનું આસન ચલાયમાન થાય છે. શેષ વર્ણન વૈતાઢયગિરિકુમાર પ્રમાણે જાણવું. વિશેષતા એ છે કે કૃતમાલદેવ ભરતરાજાને સ્ત્રીરત્નના તિલક સુધીના ચૌદ અલંકારની પેટી તથા કટક, ત્રુટિત ભેટમાં આપે છે યાવત કતમાલદેવનો અણહ્નિકા મહોત્સવ ઉજવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કૃતમાલદેવને વશવર્તી બનાવવાનું વર્ણન છે. કતમાલ દેવ આવાસ સ્થાન :- વૈતાઢય પર્વતના નવકૂટમાંથી સાતમું તિમિસ ગુફા કૂટ છે. આ કૂટમાં કતમાલ દેવનું આવાસ સ્થાન છે. તે વૈતાઢયકૂટથી પશ્ચિમ દિશામાં છે. આ દેવ પર વિજય મેળવવા ચક્રવર્તી તિમિસકૂટની તળેટીમાં તિમિસ ગુફાની સમીપે સ્થિત થાય છે. તિનાવો:- ચૌદમું તિલક નામનું લલાટનું આભરણ છે. કૃતમાલ દેવ સ્ત્રીરત્ન માટે ચૌદ રત્ન અલંકારથી યુક્ત મંજુસા-પેટી ચક્રવર્તીને ભેટ આપે છે. તે ચૌદ અલંકારના નામ આ પ્રમાણે છે– (૧) હાર (૨) અર્ધહાર (૩) રઈગ (૪) કનક (૫) રત્ન () મુક્તાવલી (૭) કેયૂર (૮) કટક-કડા (૯) ત્રુટિત-બાજુબંધ (૧૦) મુદ્રા-વીંટી (૧૧) કુંડળ (૧૨) ઉરસૂત્ર (૧૩) ચૂડામણિ (૧૪) તિલક. દક્ષિણ સિંધુ નિકૂટ વિજય :|३२ तए णं से भरहे राया कयमालस्स अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए
Page #223
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
| ११ | सुसेणं सेणावई सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- गच्छाहि णं भो देवाणुप्पिया! सिंधूए महाणईए पच्चथिमिल्लं णिक्खुडं ससिंधुसागरगिरिमेरागं समविसमणिक्खुडाणि य ओयवेहि ओयवेत्ता अग्गाइं वराई रयणाई पडिच्छाहि पडिच्छित्ता ममेयमाणत्तियं पच्चप्पिणाहि । ભાવાર્થ -કૃતમાલદેવનો અષ્ટાહ્નિકા મહોત્સવ પૂર્ણ થયા પછી ભરતરાજા તેના સુષેણ નામના સેનાપતિને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે કે “હે દેવાનુપ્રિય!સિંધુ મહાનદીના પશ્ચિમ દિશ્વર્તી ભરતક્ષેત્રના ખંડ રૂપ નિખૂટ પ્રદેશ, કે જે પૂર્વમાં અને દક્ષિણમાં સિંધુ મહાનદી, પશ્ચિમ દિશામાં પશ્ચિમ સમુદ્ર અને ઉત્તરદિશામાં વૈતાઢયગિરિ વડે ઘેરાયેલ છે, તેના સમ, વિષમ વિવિધ ક્ષેત્રોને મારે આધીન કરો. તેઓને અધિકૃત કરીને ત્યાંથી તમે ઉત્તમ રત્નોને(ભેટ સ્વરૂપે-પ્રીતિદાન સ્વરૂપે) ગ્રહણ કરો. મારા આદેશ પ્રમાણે કાર્ય નિષ્પન્ન થયાના મને સમાચાર આપો."
३३ तए णं से सेणावई बलस्सणेया भरहे वासम्मि विस्सुयजसे महाबलपरक्कमे महप्पा ओयंसी तेयलक्खणजुत्ते मिलक्खुभासाविसारए चित्तचारुभासी भरहे वासंमि णिक्खुडाणं णिण्णाण य दुग्गमाण य दुप्पवेसाण य वियाणए अत्थसत्थकुसले ।
रयणं सेणावई सुसेणे भरहेणं रण्णा एवं वुत्ते समाणे हद्वतुट्ठचित्तमाणंदिए जाव करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं सामी! तहत्ति आणाए विणएणं वयणं पडिसुणेइ पडिसुणेत्ता भरहस्स रण्णो अंतियाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जेणेव सए आवासे तेणेव उवागच्छइ उवागच्छित्ता कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह हयगयरहपवर-जोहकलियं चाउरंगिणिं सेण्णं सण्णाहेह त्ति कटु जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता हाए जाव मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव आभिसेक्के हत्थिरयणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता आभिसेक्कं हत्थिरयणं दुरूढे । ભાવાર્થ - તે સુષેણ સેનાપતિ સૈન્યના નેતા હોય છે. ભરતક્ષેત્રમાં તેમનો યશ ફેલાયેલો હોય છે, તેઓ અતિ બળવાન અને પરાક્રમી; સ્વભાવે મહાન(વિશાળ અને ગંભીર); આંતરિક ઓજયુક્ત હોવાથી ઓજસ્વી, શારીરિક તેજથી યુક્ત હોવાથી તેજસ્વી, ઉત્તમ લક્ષણથી યુક્ત, આરબી, પારસી વગેરેમાં પ્લેચ્છ ભાષાઓ નિપુણ હોય છે; શિષ્ટ ભાષી; ભરતક્ષેત્રના અવાંતર ખંડ રૂપ નિકૂટના ઊંડા, દુર્ગમ, પ્રવેશ્ય સ્થાનોના ભોમિયા અને બાણાદિ અસ્ત્ર, તલવારાદિ શસ્ત્ર ચલાવવામાં કુશળ હોય છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
| ૧૨ ]
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
આ પ્રકારના ગુણ સંપન્ન તે સુષેણ સેનાપતિરત્ન ભરત રાજાનો આદેશ સાંભળીને હર્ષિત-સંતુષ્ટ થાય છે યાવતુ બંને હાથ જોડીને, અંજલીરૂપે તેને મસ્તકે લગાવીને “સ્વામી! જેવી આપની આજ્ઞા" એ પ્રમાણે કહીને રાજાના આદેશનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે, આ પ્રમાણે કહીને ત્યાંથી નીકળીને પોતાના આવાસસ્થાને આવીને, સેવક પુરુષોને બોલાવે છે, બોલાવીને કહે છે કે- “હે દેવાનુપ્રિયો! અભિષિક્ત હસ્તિરત્નને તૈયાર કરો; તેમજ ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત ચતુરગણી સેનાને તૈયાર કરો.”
આ પ્રમાણે આદેશ આપીને સ્નાનઘરમાં પ્રવેશ કરીને તે સ્નાન કરે છે વાવતું સ્નાન કરીને, સુસજ્જિત થઈ સ્નાન ઘર(ભવન)માંથી બહાર નીકળે છે, બહાર નીકળી બાહ્ય ઉપસ્થાનશાળા તથા અભિષિક્ત હસ્તિરત્ન સમીપે આવે છે, આવીને તે ગજરાજ ઉપર આરૂઢ થાય છે. |३४तए णं से सुसेणे सेणावई हत्थिखंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं हयगयरह-पवरजोहकलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिवुडे महया-भडचडगर-पहगरवंद-परिक्खित्ते महयाउक्किट्ठ-सीहणाय-बोल-कलकलसद्देणं पक्खुभिय-महासमुद्दरव-भूयंपिव करेमाणे-करेमाणे सव्विड्डीए सव्वज्जुईए सव्वबलेणं जावणिग्घोसणाइएणं जेणेव सिंधू महाणई तेणेव उवागच्छइ, उवागच्छित्ता चम्मरयणं પર મુસફ . ભાવાર્થ :- ત્યારપછી ગજરત્ન ઉપર બિરાજમાન, કોરંટપુષ્પની માળા યુક્ત છત્રને ધારણ કરેલા; ઘોડા, હાથી, યોદ્ધા સમૂહ તથા ચતુરગિણી સેનાથી પરિવૃત્ત, ગંભીર, ઉત્કૃષ્ટ સિંહનાદના કલકલ ધ્વનિથી સમુદ્રની સમાન ઘુઘવાટા કરતા સૈન્ય સાથે, સર્વ પ્રકારની ઋદ્ધિ, ધૃતિ(આત્મા) તથા સૈન્ય સહિત યાવત અનેક વાજિંત્રોના અવાજ સાથે તે સુષેણ સેનાપતિ સિંધુમહાનદીની સમીપે આવે છે અને ચર્મરત્નને ગ્રહણ કરે છે. |३५ तए णं तं सिरिवच्छसरिसरूवं मुत्ततारद्धचंदचित्तं अयलमकंपं अभेज्जकवयं जंतं सलिलासु सागरेसु य उत्तरणं दिव्वं चम्मरयणं सण-सत्तरसाई सव्वधण्णाई जत्थ रोहंति एगदिवसेण वावियाई, वासं णाऊण चक्कवट्टिणा परामुढे दिव्वे चम्मरयणे दुवालस जोयणाई तिरियं पवित्थरइ तत्थ साहियाई ।
ભાવાર્થ :- ચર્મરત્ન શ્રીવત્સ જેવા આકારવાળું; મોતી, તારા, અર્ધ ચંદ્ર જેવા ચિત્રોથી ચિત્રિત, અચલ, અકંપ અને અભેદ્ય કવચ જેવું, નદી અને સમુદ્રને પાર કરવાના તે એક પ્રકારના યંત્ર-સાધન રૂપ હોય છે. દૈવી શક્તિથી યુક્ત આ ચર્મરત્ન ઉપર વાવેલા શણાદિ ૧૭ પ્રકારના અર્થાત્ સર્વ પ્રકારના ધાન્ય એક દિવસમાં ઉત્પન્ન થઈ જાય છે. વર્ષાનું આગમન જાણીને ચક્રવર્તી દ્વારા ગ્રહણ કરાતા, તે ૧૨ યોજન વિસ્તારવાળું થઈ જાય છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
| १३ |
| ३६ तए णं से दिव्वे चम्मरयणे सुसेणसेणावइणा परामुढे समाणे खिप्पामेव णावाभूए जाए यावि होत्था ।
तए णं से सुसेणे सेणावई सखंधावार-बलवाहणे णावाभूयं चम्मरयणं दुरुहइ दुरुहित्ता सिंधुमहाणइं विमलजल-तुंगवीचिं णावाभूएणं चम्मरयणेणं सबलवाहणे ससासणे समुत्तिण्णे । ભાવાર્થ- સુષેણ સેનાપતિ દ્વારા ગ્રહણ કરાતા-સ્પર્શ થતાં જ તે દિવ્ય ચર્મરત્ન શીધ્ર નૌકા રૂપે પરિણત થાય છે. સુષેણ સેનાપતિ સૈન્ય તથા હાથી, ઘોડા, રથ વગેરે વાહનો સહિત નૌકારૂપ પરિણત થયેલા ચર્મરત્ન ઉપર સવાર થઈને નિર્મળ જળવાળી, તરંગોથી પરિપૂર્ણ સિંધુ મહાનદીને પાર કરે છે. ३७ तओ महाणईमुत्तरितु सिंधुं अप्पडिहयसासणे य सेणावई कहिंचि गामागर णगरपव्वयाणि खेडकब्बडमडंबाणि पट्टणाणि य सिंहलए बब्बरए य सव्वं च अंगलोयंबलावलोयं च परमरम्मं, जवणदीवं चपवरमणिरयण-कणग-कोसागारसमिद्धं आरबके रोमके य अलसंडविसयवासी य पिक्खुरे कालमुहे जोणए य उत्तरवेयड्डसंसियाओ य मेच्छजाई बहुप्पगारा दाहिण-अवरेण जाव सिंधुसागरंतोत्ति सव्वपवरकच्छं च ओयवेऊण पडिणियत्तो बहुसमरमणिज्जे य भूमिभागे तस्स कच्छस्स सुहणिसण्णे, ताहे ते जणवयाण णगराण पट्टणाण य जे य तहिं सामिया पभूया आगरपती य मंडलपती य पट्टणपती य सव्वे घेत्तूण पाहुडाइं आभरणाणि भूसणाणि रयणाणि य वत्थाणि य महरिहाणि अण्णं च जं वरिष्टुं रायारिहं जं च इच्छियव्वं एयं सेणावइस्स उवणेति मत्थयकयंजलिपुडा, पुणरवि काऊण अंजलि मत्थयंमि पणया "तुब्भे अम्हत्थ सामिया देवयं व सरणागया मो तुब्भं विसयवासिणोत्ति विजयं जंपमाणा सेणावइणा जहारिहं ठविय पूइय विसज्जिया णियत्ता सगाणि णगराणि पट्टणाणि अणुपविट्ठा । ભાવાર્થ - સિંધુ મહાનદીને પાર કરીને, જેની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન ન કરી શકે તેવી અખંડિત આજ્ઞાवाणा सुषे सेनापति ग्राम, आ४२, नगर, पर्वत, पेट, 3र्षद, मन, पहन माहिने तता, सिंडसहेश, બર્બર દેશ, અંગલોક, અત્યંત રમણીય બલાવલોક, ઉત્તમ મણિઓ અને રત્નોના ભંડારોથી સમૃદ્ધ યવન દ્વીપ; આરબંદેશ, રોમદેશ, અલસંડ દેશ, પિકપુર, કાલમુખ અને જોનક વગેરે નિકૂટની ઉત્તર દિશામાં વૈતાઢય પર્વતની તળેટીમાં રહેતી બહુવિધ પ્લેચ્છજાતિઓને, દક્ષિણ અને પશ્ચિમમાં સિંધુ નદી અને સમદ્રના સમીપવર્તી સર્વ શ્રેષ્ઠ ક્ષેત્રોને જીતીને પાછા ફરે છે અને તે ક્ષેત્રના અત્યંત સુંદર ભૂમિભાગમાં સુખપૂર્વક નિવાસ કરે છે. ત્યારે તે જનપદોના, નગરોના, પટ્ટનોના માલિકો, સમર્થ લોકો-સુવર્ણ આદિની ખાણના
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૬૪ |
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
માલિકો, મંડલપતિ, પત્તનપતિ આદિ સર્વ લોકો અનેક આભરણ(શરીર પર ધારણ કરવા યોગ્ય અલંકાર), ભૂષણ (ઉપાંગો પર ધારણ કરવા યોગ્ય અલંકાર), રત્ન, બહુમૂલ્ય વસ્ત્ર અને અન્ય પણ અનેક શ્રેષ્ઠ રાજચિત ઇચ્છિત વસ્તુઓ (હાથી, રથ વગેરે) ઉપહારના રૂપમાં લઈને સુષેણ સેનાપતિ પાસે આવે છે અને હાથ જોડી મસ્તક નમાવીને ભેટ રૂપે અર્પણ કરે છે. અર્પણ કરીને ફરી હાથ જોડીને, બંને હાથને અંજલિબદ્ધ કરીને મસ્તકે લગાડી, પ્રણામ કરી ખૂબ જ નમ્રતાથી કહે છે કે- “આપ અમારા સ્વામી છો, દેવતાની જેમ અમે આપના શરણાગત છીએ. આપના દેશવાસી(અધિનસ્થ) છીએ.” આ પ્રમાણે વિજયસૂચક શબ્દ કહે છે. સુષેણ સેનાપતિ તે સર્વ જનોને તેની યોગ્યતા અનુસાર યોગ્ય પદ પર સ્થાપિત કરીને, તેનું સન્માન કરીને વિદાય આપે છે. તેઓ પોત-પોતાના નગરો, પત્તનો આદિ સ્થાનોમાં પાછા જાય છે. | ३८ ताहे सेणावइ सविणओ घेत्तूण पाहुडाई आभरणाणि भूसणाणि रयणाणि य पुणरवितंसिंधुणामधेज्जंउत्तिण्णे अणहसासणबले, तहेव भरहस्सरण्णो णिवेएइणिवेइत्ता य अप्पिणित्ता य पाहुडाई सक्कारिय-सम्माणिए सहरिसे विसज्जिए सगं पडमंडवमइगए। ભાવાર્થ :- ત્યારપછી વિનયશીલ, અક્ષત શાસન અને બળ સંપન્ન સુષેણ સેનાપતિ બધી ભેટો, આભરણો, ભૂષણો અને રત્નો લઈને સિંધુ નદી પાર કરીને ભરતરાજાની પાસે આવીને રાજાને બધી વાત કરે છે. સમાચાર આપીને ભેટમાં આવેલી સર્વ વસ્તુઓ રાજાને આપે છે. રાજા સેનાપતિનો સત્કાર, સન્માન કરી હર્ષ યુક્ત ચિત્તે વિદાય આપે છે. વિદાય લઈને સેનાપતિ તંબૂમાં રહેલા પોતાના આવાસ સ્થાનમાં આવે છે. |३९ तऐ णं सुसेणे सेणावई ण्हाए जाव जिमियभुत्तुत्तरागए समाणे सरसगोसीसचंदणुक्किण्ण-गायसरीरे उप्पिासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं बत्तीसइबद्धेहिं णाडएहिं वरतरुणीसंपउत्तेहिं उवणच्चिच्जमाणे-उवणच्चिजमाणे उवगिज्जमाणेउवगिज्जमाणे उवलालिज्जमाणे-उवलालिज्जमाणे महयाहयणट्टगीक्वाइय-तंती-तल ताल-तुडिय-घण-मइंग-पडुप्पवाइयरवेणं इतु सद्दफरिसरसरूवगंधे पंचविहे माणुस्सए कामभोगे भुंजमाणे विहरइ । । ભાવાર્થ:- ત્યાર પછી સુષેણ સેનાપતિ સ્નાન કરે છે, યાવતુ સ્નાન સંબંધી સર્વવિધિ કરીને, શરીરાવયવો પર ગોશીર્ષ ચંદનનો લેપ કરીને, પોતાના નિવાસ સ્થાને જાય છે. ત્યાં મૃદંગ વગેરેના ધ્વનિ, બત્રીસ પ્રકારના નાટક અને તરુણ સ્ત્રીઓના નૃત્ય-ગાન વગેરે થાય છે, નૃત્ય ગાનને અનુસરતા વાજિંત્રો, વીણા, તબલા અને ઢોલ વાગે છે, ખૂંદગમાંથી મેઘગર્જના જેવો ગંભીર ધ્વનિ નીકળે છે, નિષ્ણાત વાજિંત્રવાદકો નિપુણતાથી પોત-પોતાનાં વાજિંત્ર વગાડે છે. આ રીતે સુષેણ સેનાપતિ પોતાની ઇચ્છા પ્રમાણે શબ્દ,
Page #227
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષાર
૧૬૫ |
સ્પર્શ, રસ, રૂપ અને ગંધમય પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી પ્રિય કામભોગોને ભોગવતા ત્યાં રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચક્રવર્તીના સેનાપતિ રત્ન દ્વારા દક્ષિણાર્ધ ભરતના સિંધુ નિકૂટના વિજયનું વર્ણન છે. તે નિષ્ફટ, સિંધુ નદીની પશ્ચિમમાં કોણવર્તી-ખૂણાના ભાગરૂપે તથા દક્ષિણાર્ધ ભારતના એક ખંડ રૂપે છે. તે ભરતક્ષેત્રના બીજા ખંડ રૂપે પ્રસિદ્ધ છે. દક્ષિણાઈ સિંધુ નિકૂટની ચારે દિશાવર્તી સીમાઓઃ- આ નિકૂટની પૂર્વ દિશા અને દક્ષિણ દિશામાં સિંધુ નદી છે. પશ્ચિમ દિશામાં લવણ સમુદ્ર અને ઉત્તર દિશામાં વૈતાઢય પર્વત છે.
સૂત્રકારે સિંધુ નિખૂટ-બીજા ખંડના વિજય વર્ણનની મધ્યમાં સેનાપતિ રત્ન અને ચર્મરત્નનું વર્ણન કર્યું છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે. અમe૫ :- અચલ, અકંપ, ચર્મરત્નને વર્ણવતા આ બંને શબ્દો સમાનાર્થક છે. સમાનાર્થક બે શબ્દોનો પ્રયોગ અતિશયતાનું સૂચન કરે છે. ચક્રવર્તીની આખી સેના ચર્મરત્નને ચલિત કરવા, કંપિત કરવા પ્રયત્ન કરે તો પણ તે ચર્મરત્ન અંશમાત્ર ચલાયમાન થતું નથી.
સયાનં સતરાં – સતરમું શણ નામનું ધાન્ય. ૧૭ પ્રકારના ધાન્ય. ઉપલક્ષણથી સર્વે ધાન્ય ચર્મરત્ન ઉપર એક દિવસમાં નિષ્પન્ન થાય છે. વૃત્તિમાં પરંપરાનુસાર માન્યતાનું કથન છે કે ગૃહપતિ રત્ન આ ચર્મરત્ન પર સૂર્યોદય સમયે પ્રથમ પ્રહરમાં ધાન્યનું વાવેતર કરે, બીજા પ્રહરે પાણીનું સિંચન કરી વર્ધિત કરે, ત્રીજા પ્રહરમાં તે પરિપક્વ થાય અને ચોથા પ્રહરે તેને લણવામાં આવે છે. તે ૧૭ પ્રકારના ધાન્યના નામ આ પ્રમાણે છે– (૧) શાલી-ચોખા (૨) જવ (૩) વ્રીહિ-એક જાતના ચોખા (૪) કોદ્રવ (૫) રાલા (૬) તલ (૭) મગ (૮) અડદ (૯) ચોળા (૧૦) ચણા (૧૧) તુવેર (૧૨) મસૂર (૧૩) કળથી (૧૪) ઘઉં (૧૫) રાજમા(સોયાબીન) (૧૬) અળસી (૧૭) શણ. અન્ય સ્થાને ૨૪ પ્રકારના ધાન્યનું કથન છે. અહીં ક્ષુદ્ર ધાન્યનું કથન ન કરતાં મુખ્ય ધાન્યોનું જ કથન કર્યું છે.
રયાલિયા :- ઉત્તર વૈતાઢયમાં સંશ્રિત-આશ્રયે રહેતી મ્લેચ્છ જાતિ. અહીં ઉત્તર વૈતાઢયથી દક્ષિણાર્ધસિંધુનિષ્ફટની ઉત્તર દિશામાં સ્થિત વૈતાઢયની તળેટીમાં રહેલી જાતિઓ સમજવી. અહીં દક્ષિણાર્ધ ભરત અને તેના સિંધુ નિષ્ફટ-ખંડનું કથન છે. તે વૈતાઢય પર્વતની દક્ષિણ બાજુ છે.
તિમિસ ગુફા દ્વારા નિર્ગમન :४० तए णं से भरहे राया अण्णया कयाइ सुसेणं सेणावेई सद्दावेइ सहवेत्ता एवं वयासी- गच्छ णं खिप्पामेव भो देवाणुप्पिया ! तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडे विहाडेहि, विहाडेत्ता मम एयमत्तियं पच्चप्पिणाहि ।
Page #228
--------------------------------------------------------------------------
________________
| १
|
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
तए णं से सुसेणे सेणावई भरहेणं रण्णा एवं वुत्ते समाणे हट्टतुट्ठ जाव करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं सामी! तहत्ति आणाए विणएणं वयणं पडिसुणेइ पडिसुणेत्ता भरहस्स रण्णो अंतियाओ पडिणिक्खिमइ, पडिणिक्खमित्ता जेणेव सए आवासे जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता दब्भसंथारगं संथरइ, कयमालस्स देवस्स अट्ठमभत्तं पगिण्हइ, पोसहसालाए पोसहिए बंभयारी जाव अट्ठमभत्तंसि परिणममाणंसि पोसहसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ उवागच्छित्ता ण्हाए जावसुद्धप्पवेसाई मंगलाई वत्थाई पवरपरिहिए अप्पमहग्घा-भरणालंकियसरीरे धूवपुप्फगंध-मल्लहत्थगए मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खत्ता जेणेव तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडा तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ – ત્યારપછી એક દિવસ ભરતરાજા સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે કે “હે દેવાનુપ્રિય! તમે શીધ્ર જાઓ, તિમિસ ગુફાના દક્ષિણી ભાગના દ્વારનાં બન્ને દરવાજા ખોલો, ખોલીને મને જાણ કરો."
ભરતરાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે સુષેણ સેનાપતિ પોતાના મનમાં હર્ષિત અને સંતુષ્ટ થાય છે, પોતાના બન્ને હાથ જોડી, અંજલિબદ્ધ કરીને મસ્તકે લગાવી, “સ્વામી! જેવી આપની આજ્ઞા", એ પ્રમાણે કહીને વિનયપૂર્વક રાજાના વચનનો સ્વીકાર કરે છે, આજ્ઞા સ્વીકારીને ભરતરાજાની પાસેથી નીકળીને પોતાના નિવાસસ્થાનની પોષધશાળામાં આવે છે, આવીને દર્ભાસન પાથરે છે. દર્ભાસન પાથરીને તેના પર બેસીને કતમાલદેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપ કરે છે, પૌષધશાળામાં પૌષધ કરે છે, બ્રહ્મચર્યનો સ્વીકાર કરે છે. અક્રમ પૂર્ણ થતાં તે પૌષધશાળામાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને સ્નાન ઘરમાં આવીને સ્નાન કરે છે; યાવત રાજસભામાં પ્રવેશવા યોગ્ય શ્રેષ્ઠ, માંગલિક વસ્ત્ર ધારણ કરે છે; અલ્પ વજનવાળા પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કરે છે, ધૂપ, પુષ્પ, સુગંધિત પદાર્થો અને માળાઓ હાથમાં લઈને, સ્નાનગૃહમાંથી બહાર નીકળીને, તિમિસગુફાના દક્ષિણી દ્વારના કમાડ તરફ જવા પ્રયાણ रेछ. ४१ तए णं तस्स सुसेणस्स सेणावइस्स बहवे राईसर-तलवर-माडंबिय जाव सत्थ वाहप्पभिइओ अप्पेगइया उप्पलहत्थगया जाव सुसेणं सेणावई पिट्ठओ अणुगच्छंति । ભાવાર્થ-તે સમયે સુષેણ સેનાપતિની પાછળ પાછળ ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી પુરુષો, રાજસન્માનિત વિશિષ્ટ મનુષ્યો, માંડલિક રાજાઓ જાગીરદાર અને સાર્થવાહ આદિ પોત-પોતાના હાથમાં કમળ આદિ લઈ ચાલે છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
| १७ |
|४२ तए णं तस्स सुसेणस्स सेणावइस्स बहूईओ खुज्जाओ चिलाइयाओ जावइंगियचिंतिय-पत्थिय-वियाणियाओ णिउणकुसलाओ विणीयाओ अप्पेगइयाओ कलसहत्थगयाओ सुसेणं सेणावई अणुगच्छंति ।। ભાવાર્થ :- ત્યારપછી સુષેણ સેનાપતિની પાછળ-પાછળ ચિંતિત અને અભિલષિત ભાવને, સંકેતને ચેષ્ટામાત્રથી સમજી લેવામાં, જાણવામાં સમર્થ, સ્વભાવથી જ વિનયશીલ ચિલાત દેશની કુન્ધા વગેરે દાસીઓ હાથમાં કળશ વગેરે લઈને ચાલે છે. ४३ तए णं से सुसेणे सेणावई सव्विड्डीए सव्वजुईए जाव णिग्घोसणाइएणं जेणेव तिमिसगुहाएदाहिणिल्लस्सदुवारस्सकवाडा तेणेव उवागच्छइ, उवागच्छित्ता आलोए पणामं करेइ, करेत्ता लोमहत्थगं परामुसइ, परामुसित्ता तिमिसगुहाए दाहिणिल्लस्सदुवारस्स कवाडे लोमहत्थेणं पमज्जइ, पमज्जित्ता दिव्वाए उदगधाराए अब्भुक्खेइ, अब्भुक्खेत्ता सरसेणं गोसीसचंदणेणं पंचंगुलितले चच्चए दलइ, दलइत्ता अग्गेहिं वरेहिं गंधेहि य मल्लेहि य अच्चिणेइ, अच्चिणेत्ता पुप्फारुहणं वत्थारुहणं करेइ, करेत्ता आसत्तोसक्तविउलवट्ट करेइ, करेत्ता अच्छेहि सण्णेहिं रययामएहिं अच्छरसा-तंडुलेहिं तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडाणं पुरओ अट्ठट्ठमंगलए आलिहइ, तं जहा- सोत्थिय सिरिवच्छ जाव मत्थए अंजलि कट्ट कवाडाणं पणामं करेइ, करेत्ता दंडरयणं परामुसइ । ભાવાર્થ :- સર્વ પ્રકારની સમૃદ્ધિ અને ધુતિથી યુક્ત સુષેણ સેનાપતિ વાદ્ય-ધ્વનિની સાથે તિમિસ ગુફાના દક્ષિણી દ્વાર સમીપે આવે છે, આવીને તિમિસ ગુફાના દ્વારને જોતાં જ સેનાપતિ તેને પ્રણામ કરે છે. મયૂરપીંછને હાથમાં ગ્રહણ કરી તિમિસ ગુફાના તે દક્ષિણી દ્વારના દરવાજાને પોંજે છે. તેના પર દિવ્યજળનો અભિષેક કરે છે, ઘસીને ઉતારેલા ભીના ગોશીર્ષ ચંદનવાળી પાંચ આંગળીઓ સહિત હથેળીના થાપા મારે છે; નવા ઉત્તમ, સુગંધિત પદાર્થોથી અને માળાઓથી તેની પૂજા કરે છે; તેનાં ઉપર પુષ્પ માળાઓ, વસ્ત્ર વગેરે ચઢાવે છે અને ચંદરવો બાંધે છે. પાસે મૂકેલી વસ્તુઓનું પ્રતિબિંબ પડે તેવા સ્વચ્છ, નિર્મળ, શ્વેત, રજતમય ચાંદીના ચોખાથી તિમિસ ગુફાના દરવાજાની આગળ સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે અષ્ટ માંગલિક પ્રતીકોનું આલેખન કરે છે યાવતું મસ્તક પર બંને હાથની અંજલિ કરી, દરવાજાને પ્રણામ કરે છે, પ્રણામ કરીને દંડરત્નને ગ્રહણ કરે છે. ४४ तए णं तं दंडरयणं पंचलइयं, वइरसारमइयं, विणासणं सव्वसत्तुसेण्णाणं खंधावारे णरवइस्स गड-दरि-विसम-पब्भारगिरिवर-पवायाणं समीकरणं संतिकरं सुभकरं हितकरं रण्णो हिय-इच्छिय-मणोरहपूरगं दिव्वमप्पडिहयं दंडरयणं गहाय
Page #230
--------------------------------------------------------------------------
________________
| १८ |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सत्तटुपयाई पच्चोसक्कइ, पच्चोसक्कित्ता तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडे दंडरयणेणं महया महया सद्देणं तिक्खुत्तो आउडेइ । तए णं तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडा सुसेणसेणावइणा दंडरयणेणं महया महया सद्देणं तिक्खुत्तो आउडिया समाणा महया महया सद्देणं कोंचारवं करेमाणा, सरसरस्स सगाई सगाई ठाणाई पच्चोसक्कित्था । ભાવાર્થ :- દંડરન પાંચ કાતળીરૂપ રેખાથી યુક્ત; વજના સારથી નિર્મિત; સમગ્ર શત્રુ સેનાનું વિનાશક; ચક્રવર્તીના સૈન્યના માર્ગમાં આવતા અને પડાવ સ્થાનના ખાડા-ટેકરા, ઊંચી-નીચી ભૂમિને, ટેકરાઓને, પડી જવાય તેવી પથરાળ જગ્યાને સમતલ કરે છે. તે ચક્રવર્તી માટે શાંતિકર, શુભંકર, હિતકર, ઇચ્છિત મનોરથોનું પૂરક, દિવ્ય-હજાર દેવોથી અધિતિ, અપ્રતિહત-કોઈપણ સ્થાને પ્રતિઘાત ન પામે તેવું અબાધિત હોય છે. તેવા તે દંડવત્નને ઉપાડીને સુષેણ સેનાપતિ દેઢ પ્રહાર કરવા માટે સાત-આઠ પગલા પાછળ ખસીને, વેગપૂર્વક તિમિસ ગુફાના દક્ષિણી દ્વારના તે દરવાજા પર મોટો અવાજ થાય તે રીતે ત્રણ વાર દંડરત્ન દ્વારા પ્રહાર કરે છે. સુષેણ સેનાપતિના દંડરત્ન દ્વારા કરાયેલા આ ત્રણ પ્રહારથી કચ પક્ષીની જેમ જોર-જોરથી કિચૂડ-કિચૂડ અવાજ કરતાં તે દરવાજા પોતાના સ્થાનથી ખસી જાય છે અર્થાત્ ખુલી જાય છે.
४५ तए णं से सुसेणे सेणावई तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडे विहाडेइ, विहाडेत्ता जेणेव भरहे राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जएणं विजएणं वद्धावेइ, वद्धावेत्ता एवं वयासी-विहाडिया णं देवाणुप्पिया ! तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडा, एयण्णं देवाणुप्पियाणं पियं णिवेएमो पियं भे भवउ । ભાવાર્થ :- ત્યારપછી સુષેણ સેનાપતિ (તિમિસ ગુફાના દક્ષિણી દ્વારના દરવાજા ખોલીને) ભરત રાજા પાસે આવે છે. રાજાને જય-વિજય શબ્દોથી વધારે છે, વધાવીને રાજાને આ પ્રમાણે કહે છે– “હે દેવાનુ પ્રિય ! તિમિસ ગુફાના દક્ષિણી દ્વારના કમાડ ખોલ્યાં છે. હું આ પ્રમાણે આપને પ્રિય નિવેદન કરું છું. તે आपना भाटे प्रियारी थामो." ४६ तए णं से भरहे राया सुसेणस्स सेणावइस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव सुसेणं सेणावई सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह अंजणगिरिकूडसण्णिभं गयवरं णरवई दुरुढे । ભાવાર્થ - ભરતરાજા સુષેણ સેનાપતિ પાસેથી આ વાત સાંભળીને પોતાના મનમાં હર્ષિત, સંતુષ્ટ થાય
Page #231
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
૧૬૯
છે યાવતુ ભરત રાજા સુષેણ સેનાપતિનો સત્કાર કરે છે, સન્માન કરે છે, સત્કાર-સન્માન કરીને તે પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિયો ! અભિષિક્ત હસ્તિત્વને શીધ્ર તૈયાર કરો યાવત્ અંજનગિરિના શિખરની જેવા તે ગજરાજ ઉપર નરપતિ આરૂઢ થાય છે. ४७ तए णं से भरहे राया मणिरयणं परामुसइ, तो तं [जंणं] चउरंगुलप्पमाणमित्तं च अणग्धं तंसियं छलंसं अणोवमजुइं दिव्वं मणिरयणपतिसमं वेरुलियं सव्वभूयकंतं जेण य मुद्धागएणंदुक्खंण किंचि जायइ, हवइ आरोग्गे यसव्वकालं, तेरिच्छियदेवमाणुसकया य उवसग्गा सव्वे ण करेंति तस्स दुक्खं, संगामे वि असत्थवज्झो होइ णरो मणिवरं धरतो, ठियजोव्वण केस अवट्ठियणहो, हवइ य सव्वभयविप्पमुक्को। तं मणिरयणं गहाय से णरवई हत्थिरयणस्स दाहिणिल्लाए कुंभीए णिक्खिवइ । ભાવાર્થ :- ગજરત્ન પર આરૂઢ થયા પછી ભરત રાજા મણિરત્નને ગ્રહણ કરે છે. તે મણિરત્ન ૪ અંગુલ લાંબુ અને ૨ અંગુલ પહોળું, અમૂલ્ય, ત્રિકોણાકાર-ત્રણ ખૂણા અને છ કોટિ-હાંસવાળું હોય છે, તે અનુપમ ધુતિયુક્ત, દિવ્ય, મણિઓમાં સર્વોત્કૃષ્ટ, વૈડૂર્યમણિની જાતિનું, સર્વ પ્રાણીઓને પ્રિય હોય છે. તેને મસ્તક પર ધારણ કરનારને કોઈપણ જાતનું દુઃખ રહેતું નથી, તેના સર્વ દુઃખ, ચિંતા નાશ પામે; તે સદાકાળ નીરોગી રહે છે, તેના પર તિર્યચ, મનુષ્ય કે દેવકૃત ઉપસર્ગોની અસર થતી નથી; સંગ્રામમાં પણ કોઈ શસ્ત્ર તેનો વધ કરી શકતું નથી, આ શ્રેષ્ઠ મણિને જે મનુષ્ય ધારણ કરે તેનું યૌવન સદાકાળ સ્થિર રહે છે, તેના કેશ-નખ વધતા નથી, તે સર્વ પ્રકારના ભયથી મુક્ત રહે છે. ભરત રાજા તે મણિરત્નને ગ્રહણ કરી, ગજરાજના જમણા કુંભસ્થળ પર(મસ્તકની જમણી બાજુ) સ્થાપિત કરે છે.
४८ तए णं से भरहाहिवे णरिंदे हारोत्थय-सुकयरइयवच्छे अमरवइसण्णिभाए इड्डीए पहियकित्ती मणिरयणकउज्जोए चक्करयणदेसियमग्गे अणेगरायवर-सहस्साणुजायमग्गे महयाउक्किट्ठ-सीहणायबोल-कलकलरवेणं पक्खुभिय समुद्दरव-भूयंपिव करेमाणे-करेमाणे जेणेव तिमिसगुहाए दाहिणिल्ले दुवारे तेणेव उवागच्छइ उवागच्छित्ता तिमिसगुहं दाहिणिल्लेणं दुवारेणं अईइ ससिव्व मेहंधयार-णिवहं । ભાવાર્થ-તે સમયે ભરતક્ષેત્રના અધિપતિ નરેન્દ્ર ભરત ચકીનું હારથી આચ્છાદિત વક્ષ:સ્થળ સુશોભિત અને પ્રીતિકર લાગે છે. યાવતુ અમરપતિ-ઇદ્ર જેવી ઋદ્ધિ, ઐશ્વર્યના કારણે જેની કીર્તિ ફેલાઈ રહી છે, જેના મણિરત્નનો પ્રકાશ ચારે બાજુ પથરાઈ રહ્યો છે, ચક્ર રત્ન જેને ગંતવ્ય માર્ગ નિર્દિષ્ટ કરી રહ્યું છે, હજારો રાજાઓ જેનું અનુગમન કરી રહ્યા છે, તેવા ભરત રાજા સર્વોત્કૃષ્ટ સિંહનાદના અવાજના કારણે જાણે કે સમદ્ર ઘૂઘવાટા કરતો ન હોય તેવો અવાજ કરતાં સૈન્ય સાથે તિમિસ ગુફાના દક્ષિણાવર્તી દ્વારા સમીપે આવે છે. આવીને અંધકાર યુક્ત કાળા વાદળામાં ચંદ્ર પ્રવેશે તેમ અંધકારમયી તિમિસ ગુફામાં દક્ષિણી દ્વારથી પ્રવેશ કરે છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
| १७०
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
४९ तए णं से भरहे राया छत्तलं दुवालसंसियं अट्ठकण्णियं अहिगरणि-संठियंअट्ठ सोवण्णियं कागणिरयणं परामुसइ । तए णं तं चउरंगुलप्पमाणमित्तं अट्ठसुवणं च विसहरणं अउलं चउरंस-संठाणसंठियं समतलं माणुम्माणजोगा जतो लोगे चरंति सव्वजण-पण्णावगा । णवि चंदो, णवि तत्थ सूरो, णवि अग्गी, णवि तत्थ मणिणो तिमिरं णासेंति अंधयारे, जत्थ तयं दिव्वप्पभावजुत्तं दुवालसजोयणाई तस्स लेसाउ विवटुंति तिमिरणिगरपडिसेहियाओ, रत्तिं च सव्वकालं खंधावारे करेइ आलोयं दिवसभूयं। भावार्थ:- त्या२५छी मरत। 5, १२ टि-डांस,८ -वाणा २१ना मारवाणा આઠ સોનામહોર જેટલા વજનવાળા કાકણિરત્નને ગ્રહણ કરે છે. તે કાકણિરત્ન ચાર અંગુલ લાંબુ, પહોળું, આઠ સોનામહોર પ્રમાણ વજનવાળું હોય છે. તે સર્વપ્રકારના સ્થાવર-જંગમ વિષને દૂર કરે છે. અતુલ્ય, સમચોરસ, સમતલ હોય છે. તે સમયે લોકમાં આ રત્નથી જ માન-ઉન્માનના વ્યવહારો સંપન્ન થાય છે અર્થાત્ માનાદિ જે વસ્તુ પર રાજકર્મચારી કાકણિરત્નથી ચિહ્ન અંકિત કરે તે માનાદિ પ્રામાણિક ગણાય છે.
જે ગુફાના અંધકારને સૂર્ય, ચંદ્ર, અગ્નિ કે અન્ય મણિ નાશ કરવા સમર્થ નથી, તે અંધકારને આ કાકણિરત્ન દૂર કરે છે. તે કાકણિરત્ન ૧ર યોજન સુધી પ્રકાશ પાથરે છે અને ગાઢ અંધકારનો નાશ કરે છે. ચક્રવર્તીની છાવણીમાં રાત્રે પણ દિવસ જેવો પ્રકાશ કરે છે.
५० जस्स पभावेण चक्कवट्टी, तिमिसगुहं अईइ सेण्णसहिए अभिजेत्तुं बितियमद्धभरहं रायपवरे कागणिं गहाय तिमिसगुहाए पुरच्छिमिल्ल-पच्चथिमिल्लेसुं कडएसुजोयणंतरियाई पंचधणुसयविक्खंभाई जोयणुज्जोयकराई चक्कणेमीसंठियाई चंदमंडलपडिणिकासाई एगूणपण्णं मंडलाइं आलिहमाणे-आलिहमाणे अणुप्पविसइ। तएणंसा तिमिसगुहा भरहेणंरण्णा तेहिं जोयणंतरिएहिं पंचधणु-सयायामविक्खंभेहिं जोयणुज्जोयकरहिं एगूणपण्णाए मंडलेहिं आलिहिज्जमाणेहि-आलिहिज्जमाणेहिं खिप्पामेव आलोगभूया उज्जोयभूया दिवसभूया जाया यावि होत्था । ભાવાર્થ – જેના પ્રભાવથી ચક્રવર્તી બીજા અર્ધ ભરત ક્ષેત્રને અર્થાત્ ઉત્તરાર્ધ ભરતક્ષેત્ર ઉપર વિજય મેળવવા તિમિસ ગુફાને સેના સહિત પાર કરે છે, તેવા કાકણિરત્નને ગ્રહણ કરીને ભરત રાજા તેના દ્વારા ગુફાની પૂર્વી-પશ્ચિમી દિવાલ પર, એક-એક યોજના અંતરે, ૫૦૦ ધનુષ્યની પહોળાઈ વ્યાસવાળા, ૧ યોજન ક્ષેત્રને પ્રકાશિત કરનારા અર્થાત્ ઉત્તર દક્ષિણ બંને તરફ ૧-૧ યોજન સુધી પ્રકાશ ફેલાવનારા, ચક્રની પરિધિના આકારવાળા અર્થાત્ ગોળ-પરિપૂર્ણ ચંદ્ર જેવા પ્રકાશિત ૪૯ માંડલા કરતાં-કરતાં ગુફામાં
Page #233
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
| १७१
પ્રવેશ કરે છે. ત્યારપછી (આગળ વધતા) ભરત રાજા દ્વારા એક-એક યોજનાના આંતરે, એક-એક યોજના ક્ષેત્રને પ્રકાશિત કરતા ૪૯ માંડલા આલેખતા, તે તિમિસ ગુફા પ્રકાશવાળી, ઉદ્યોતવાળી અને દિવસ હોય તેવી બની જાય છે.
५१ तीसे णं तिमिसगुहाए बहुमज्झदेसभाए एत्थ णं उम्मग-णिमग्गजलाओ णाम दुवे महाणईओ पण्णत्ताओ । जाओ णं तिमिसगुहाए पुरथिमिल्लाओ भित्ति कडगाओ पवूढाओ समाणीओ पच्चत्थिमेणं सिंधु महाणइं समति । ભાવાર્થ :- તિમિસ ગુફાના બરાબર મધ્ય ભાગમાં ઉન્મગ્નજલા અને નિમગ્નજલા નામની બે મહાનદીઓ છે. તે તિમિસ ગુફાની પૂર્વ તરફની ભીંતમાંથી ગુફામાં પ્રવેશી, પશ્ચિમ દિશામાં સિંધુ મહાનદીમાં ભળી જાય છે. ५२ से केणटेणं भंते ! एवं वुच्चइ उम्मग्ग-णिमग्गजलाओ महाणईओ?
गोयमा ! जण्णं उम्मग्गजलाए महाणईए तणं वा पत्तं वा कटुं वा सक्करं वा आसे वा हत्थी वा रहे वा जोहे वा मणुस्से वा पक्खिप्पइ तण्णं उम्मग्गजलामहाणई तिक्खुत्तो आहुणिय-आहुणिय एगते थलंसि एडेइ । जण्णं णिमग्गजलाए महाणईए तणं वा पत्तं वा कटुं वा सक्करं वा जाव मणुस्से वा पक्खिप्पइ तण्णं णिमग्गजला महाणई तिक्खुत्तो आहुणिय-आहुणिय अंतो जलंसि णिमज्जावेइ । से तेणटेणं गोयमा! एवं वुच्चइ - उम्मग्ग-णिमग्गजलाओ महाणईओ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ નદીઓને ઉન્મગ્નજલા અને નિમગ્નજલા મહાનદી કહેવાનું શું ॥२५॥ छ?
6त्त२- गौतम ! 6भन४॥ महानहीमा ४, ५issi, cussi, पथ्थरना 51, घोड, हाथी, રથ, યોદ્ધા કે મનુષ્ય, જે કાંઈપણ નાંખવામાં આવે તે વસ્તુને તે નદી ત્રણ વાર ચકરાવે ચડાવી એકાંત, નિર્જલ સ્થાનમાં નાંખી દે છે અર્થાત્ તુંબડાની જેમ પત્થર વગેરે સર્વ વસ્તુ પાણીની સપાટી ઉપર તરે છે અને તરતા-તરતી કિનારે પહોંચી જાય છે.
નિમગ્નજલા મહાનદીમાં તૃણ, પાંદડાં, કાષ્ઠ, પથ્થરના ટુકડા તથા મનુષ્ય વગેરે જે કાંઈ પણ નાખવામાં આવે તે વસ્તુને તે ત્રણવાર ચકરાવે ચડાવી ડૂબાડી દે છે અર્થાત્ પત્થરની જેમ તૃણાદિ સર્વ વસ્તુ ડૂબી જાય છે. હે ગૌતમ ! આ કારણથી એ મહાનદીઓ અનુક્રમે ઉન્માનજલા અને નિમગ્નજલા કહેવાય છે.
५३ तए णं से भरहे राया चक्करयणदेसियमग्गे जाव महया उक्किट्ठ सीहणायं करेमाणे करेमाणे सिंधूए महाणईए पुरथिमिल्लेणं कूडेणं जेणेव उम्मग्ग-णिमग्ग
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૭૨ ]
શ્રી જતીપ પ્રાપ્તિ સુત્ર
जला महाणई तेणेव उवागच्छइ, उवागच्छित्ता वड्डइरयणं सद्दावेइ, सद्दवेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! उम्मग्गणिमग्गजलासुमहाणईसु अणेगखंभ सयसण्णिविढे अयलमकंपे अभेज्जकवए सालंबणबाहाए सव्वरयणामए सुहसंकमे करेहि, करेत्ता मम एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणाहि ।। ભાવાર્થ :- ત્યાર પછી ભરતરાજા ચક્રરત્ન દ્વારા નિર્દિષ્ટ માર્ગે આગળ વધતાં યાવતુ સેના સાથે ઉચ્ચ સ્વરથી સિંહનાદ કરતાં અનેક રાજાઓ સાથે સિંધુ મહાનદીના પૂર્વદિશાના કિનારે (તિમિસ ગુફામાં) ઉન્મગ્નજલા મહાનદીની સમીપે આવીને પોતાના વર્ધકીરત્ન(શ્રેષ્ઠ શિલ્પી)ને બોલાવે છે. તેને બોલાવીને કહે છે કે “હે દેવાનુપ્રિય ! ઉમેગ્નજલા અને નિમગ્નજલા મહાનદીઓ ઉપર ઉત્તમ પુલ બનાવો. સેંકડો થાંભલોઓ ઉપર સ્થિત, અચલ, અકંપ, સુદઢ, કવચની જેમ અભેદ્ય, બંને બાજુ એ આલંબનરૂપ, આધારભૂત દીવાલો સહિત સંપૂર્ણ રત્નમય, લોકો સુખપૂર્વક પાર કરી શકે તેવો પુલ બનાવો અને મારા આદેશ પ્રમાણે તે કાર્ય થઈ જાય એટલે મને સમાચાર આપો." ५४ तए णं से वड्डइरयणे भरहेणं रण्णा एवं वुत्ते समाणे हट्ठतुट्ठ जाव विणएणं पडिसुणेइ, पडिसुणेत्ता खिप्पामेव उम्मग्ग-णिमग्गजलासु महाणईसु अणेग खंभसय सण्णिविढे जाव सुहसंकमे करेइ, करेत्ता जेणेव भरहे राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव एयमाणत्तियं पच्चप्पिणइ । ભાવાર્થ - ભરતરાજાના આ પ્રમાણે કહે છે ત્યારે તે વર્ધકી રત્ન પોતાના ચિત્તમાં હર્ષિત, સંતુષ્ટ થાય છે વાવ વિનયપૂર્વક રાજાના આદેશનો સ્વીકાર કરે છે. રાજાજ્ઞા સ્વીકારીને તરત જ તે ઉન્મગ્નજલા અને નિમગ્નજલા નામની નદીઓ ઉપર સેંકડો થાંભલાઓવાળો તથા લોકો સુખપૂર્વક નદીને પાર કરી શકે તેવો પુલ બનાવે છે, બનાવીને ભરત રાજાને સમાચાર આપે છે. ५५ तए णं से भरहे राया सखंधावार-बले उम्मग्गणिमग्गजलाओ महाणईओ तेहि अणेगखंभसयसण्णिविटेहिं जाव सुहसंकमेहिं उत्तरइ । ભાવાર્થઃ- ત્યાર પછી ભરતરાજા પોતાની સમગ્ર સેના સાથે સંકડો થાંભલાઓ ઉપર સ્થિત, એવા પુલ દ્વારા ઉન્મગ્નજલા અને નિમગ્નજલા નામની નદીઓની પાર કરે છે. |५६ तए णं तीसे तिमिसगुहाए उत्तरिल्लस्स दुवारस्स कवाडा सयमेव महया महया कोंचारवं करेमाणा सरसरस्स सग्गाइं सग्गाइं ठाणाई पच्चोसक्कित्था । ભાવાર્થ :- આ પ્રમાણે જેવી નદીઓ પાર કરે તરત જ તિમિસગુફાના ઉત્તરી દ્વારના બારણાં ક્રૌંચ પક્ષીની જેમ કિચૂડ-કિચૂડ અવાજ કરતાં સડસડાટ પોતાની મેળે જ ખૂલી જાય છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
| | ૧૭૩]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તિમિસ ગુફાને ખોલવાનું, અંધકારમયી તિમિસ ગુફાને પ્રકાશમયી બનાવવાનું અને તદ્દગત નદીઓને પાર કરવાનું વર્ણન છે. આ કાર્ય દંડરન, મણિરત્ન તથા કાકણિરત્ન દ્વારા થાય છે; ઉન્મજ્ઞા, નિમગ્ના નદી ઉપર પુલ બનાવવાનું કાર્ય વર્ધકી રત્ન કરે છે. આ પ્રસંગે સૂત્રકારે દંડરત્ન, મણિરત્ન અને કાકણિરત્નનું વર્ણન કર્યું છે. કસુવઇ - કાકણિરત્ન આઠ સુવર્ણ પ્રમાણ હોય છે. તે સુવર્ણ માન આ પ્રમાણે છે–
૪ મધુરતૃણ ફળ = ૧ શ્વેત સરસવ. ૧૬ શ્વેત સરસવ = ૧ અડદ ધાન્ય. ર અડદ ધાન્ય = ૧ ચણોઠી. ૫ ચણોઠી = ૧ કર્મમાસ. ૧૬ કર્મમાસ = ૧ સુવર્ણ(એક તોલા) માણુમાળનો - તે સમયે પાલી આદિથી ધાન્ય, પળી આદિથી પ્રવાહી, ચણોઠી આદિથી સુવર્ણાદિ માપવામાં આવતા હતા. વર્તમાને કિલોલીટર, કિલોમીટર આદિ માન-ઉન્માનના માપ છે. ચક્રવર્તીના સમયમાં જે માનોન્માન-માપ પ્રવર્તતા હતા તે કાકણિરત્નથી જનમાન્ય બનતા હતા.
તે માપ અને માપથી મપાયેલી, તોળાયેલી વસ્તુના ઉચિત માપની ગુણવતા વગેરેની કસોટી રાજ કર્મચારીઓ કરતા હતા. વસ્તુ અને માપની કસોટી કર્યા પછી અને તેના પર મહોર લગાવ્યા પછી જ તે લોકમાન્ય બનતી હતી. ચક્રવર્તીના સમયમાં ચકાસણીમાંથી ઉત્તીર્ણ બનેલ માપ અને તગત પદાર્થોને કાકણિરત્નથી અંકિત, ચિહ્નિત કરવામાં આવતા હતા. તે જ સ્ટાન્ડર્ડ ગણાતા. જેમાં હાલમાં I.S.I. ના માર્કવાળી કંપનીનો માલ, માપ જનમાન્ય બને છે તેમ, તિમિર ગુફાનું સ્થાન :- પૂર્વ પશ્ચિમ લાંબા વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. તેમાંથી સાતમા કૂટની નીચે આ ગુફા સ્થિત છે. તે પૂર્વ-પશ્ચિમ ૧ર યોજન પહોળી અને ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન લાંબી, ૮ યોજન ઊંચી છે. ઉત્તર-દક્ષિણ બંને બાજુએ તે ગુફા દ્વારથી બંધ રહે છે. તે દ્વાર ૮ યોજન ઊંચા અને ૪ યોજન પહોળા હોય છે. તે દ્વારની બંને બાજુએ ૪ યોજન લાંબા, ૪ યોજન પહોળા ત્રોટક-ટોડા હોય છે. બંને બાજુના ચાર-ચાર યોજનના ટોડાને ગણતા ૮ યોજનના ટોડા અને ૪ યોજનના દ્વાર = ૧ર યોજનની પહોળાઈ થાય છે. પ્રત્યેક કારને ૨-૨ યોજન પહોળા ૨ કમાડ છે. તે કમાડ ખુલે ત્યારે ટોડાના ટેકાથી ખુલ્લા રહે છે. ટોડા - આ ગુફાના દરવાજાના બે કમાડ હોય છે. એક-એક કમાડની પાછળ ૪ યોજન લાંબો અને ૪ યોજન પહોળો બારણાના ટેકા રૂપે એક-એક ટોડો(તોડક) છે.
પૂછપvi મંડાડું – અંધકારપૂર્ણ તિમિસ ગુફાને પ્રકાશિત કરવા ચક્રવર્તી ૪૯ મંડલ કરે છે. બજારૂઢ ચક્રવર્તી પોતાના ગજ ઉપર મણિરત્ન સ્થાપે છે અને તેના પ્રકાશમાં તે ગુફામાં પ્રવેશ કરે છે પરંતુ પાછળ આવતા વિશાળ સૈન્ય માટે તથા તેના જીવન પર્યત ખુલ્લી રહેતી આ અંધકાર પૂર્ણ ગુફામાં કાયમી પ્રકાશ માટે કાકણિરત્નથી એક-એક યોજનાના અંતરે વર્તુળો દોરે છે. તે વર્તુળો માંડલા કે મંડલ કહેવાય છે. તે
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૭૪ |
શ્રી જંબતીપ પ્રાપ્તિ સત્ર
મંડલો ગુફા ખુલ્લી રહે ત્યાં સુધી સૂર્ય જેવો ઝળહળતો પ્રકાશ ફેલાવતા રહે છે.
તિમિસ ગુફાના ૪૯ પ્રકાશ મંડલો
૬૪ થો ]િ પશ્ચિમ દિવાલ ૧ ૨૪ ૨ મ ફા # ૧ મંડલે છે
જ છે, તે
જ
કબા૨૭
Ignor
||
K
દિવાખ ૨૫ 4 પ્રકાશ ૪ મંડલે 8 : એ તાડો રે
गुहायां प्रविशन् भरत: पाश्चात्यपान्थजन प्रकाशकरणाय दक्षिणद्वारे पूर्वदिक्कपाटे प्रथमं योजन मुक्त्वा प्रथमं मण्डलमालिखति, ततो गोमूत्रिकान्यायेनोत्तरत: पश्चिमदिकपाट तोडके तृतीयं योजनादौ द्वितीयमण्डलमालिखति, तत: तेनैव न्यायेन पूर्वदिकपाट तोडके चतुर्थ योजनादौ तृतीयं, ततः पश्चिमदिग्भित्तौ पञ्चमयोजनादौ चतुर्थः, तत: पूर्वदिग्भित्तौ षष्टयौजनादौ पञ्चमं तत: पश्चिम दिग्भित्तौ सप्तयौजनादौ षष्ठः ततः पूर्वदिग्भित्तौ अष्टमयौजनादौ सप्तम एवं वाच्यम् ॥
ચક્રવર્તી ગુફામાં પ્રવેશી ૧ યોજનના અંતે અને બીજા યોજનાના પ્રારંભમાં પૂર્વી કમાડ પર પહેલું મંડલ દોરે છે. બીજા યોજનાના અંતે અને ત્રીજા યોજનાના પ્રારંભમાં પશ્ચિમી દરવાજાના ટોડા પર બીજું મંડલ દોરે છે. ત્રીજા યોજનાના અંતે પૂર્વે ટોડા ઉપર ત્રીજું મંડલ દોરે છે. ચોથા યોજનાના અંતે ગુફાની પશ્ચિમી દિવાલ પર ચોથું મંડલ દોરે છે. આ રીતે ગોમત્રિકાની જેમ મંડલ દોરતા ૧, ૩, ૫, ૭, ૯ એમ એકી સંખ્યક ર૫ મંડલો પૂર્વી દિવાલ ઉપર અને ૨, ૪, ૬ એમ બેકી સંખ્યક ૨૪ મંડલો પશ્ચિમી દિવાલ ઉપર આલેખાય છે. તિમિર ગફલાવર્તી ૪૯ મંડલો - મંડલ ક્રમ મંડલનો યોજના ક્રમ
મંડલ સ્થાન ૧લું મંડલ એક યોજન પૂર્ણ થતાં બીજા
પૂર્વી કમાડ પર યોજનના પ્રારંભમાં રજું મંડલ ત્રીજા યોજનાના પ્રારંભમાં
પશ્ચિમી કમાડના ટોડા પર ૩જું મંડલ ચોથા યોજનાના પ્રારંભમાં
પૂર્વી કમાડના ટોડા પર ૪થું મંડલ પાંચમાં યોજનના પ્રારંભમાં
પશ્ચિમી દિવાલ ઉપર પણું મંડલ છઠ્ઠા યોજનાના પ્રારંભમાં
પૂર્વી દિવાલ પર સાતમા યોજનાના પ્રારંભમાં
પશ્ચિમી દિવાલ પર આ અનુક્રમથી સામસામી દિવાલ પર મંડલ કરતાં ૪૭મું મંડલ ૪૮મા યોજનાના પ્રારંભમાં
પૂર્વી કમાડના ટોડા ઉપર ૪૮મું મંડલ ૪૯મા યોજનાના પ્રારંભમાં
પશ્ચિમી કમાડના ટોડા ઉપર ૪૯મું મંડલ ૫૦મા યોજનાના પ્રારંભમાં
પૂર્વી કમાડ ઉપર
છું મંડલ
Page #237
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
[ ૧૭૫ ]
- -
,
-
નિમરના
નદી
T ૩ યો
- ૩યો
7અર૧
M
૧ર યો.
બી/ / ||
આ પ્રત્યેક મંડલ ૫00 ધનુષ્ય લાંબા પહોળા અને સાધિક ત્રણ ગણી ગુફાગત નદીઓ
પરિધિવાળા હોય છે. પ્રત્યેક મંડલનો પ્રકાશ ઉત્તર-દક્ષિણ દિશામાં બંને બાજુએ ઉત્તરી દ્વારા
એક-એક યોજન, પૂર્વ-પશ્ચિમ દિશામાં ગુફાની પહોળાઈ જેટલો અર્થાત્ ૧૨. | યોજન પર્યત અને ઉપર-નીચે ૮ યોજન પર્યત ફેલાય છે. ઉન્મગ્ન જલા-નિમગ્નજલા નદીનું સ્થાન - તિમિસ ગુફામાં દક્ષિણી દ્વારથી ૨૧ યોજન અને તે દ્વારના ટોડાથી ૧૭ યોજન અંદર જતાં ઉન્મગ્નજલા નદી આવે છે. તે નદી ૩ યોજન પહોળી અને ૧૨ યોજન લાંબી છે. ઉન્મગ્નજલા નદીથી ૨ યોજનના અંતરે અને તિમિસ ગુફાના ઉત્તરી દ્વારથી ૨૧ યોજન તથા
તેના ટોડાથી ૧૭ યોજન અંદર નિમગ્નજલા નદી છે. તે પણ ત્રણ યોજન પહોળી ઉમશ્ના
અને ૧ર યોજન લાંબી છે. નદી
ઉન્મગ્નજલા નદીમાં પડતી કોઈ પણ વસ્તુ તથા પ્રકારના સ્વભાવે ઉપર જ રહે છે | અને નિમગ્નજલા નદીમાં પડતી કોઈપણ વસ્તુ તથાપ્રકારના સ્વભાવે નીચે ડૂબી
જાય છે. તેમ છતાં વર્ધકીરત્ન પોતાની અચિંત્ય શક્તિના પ્રભાવે તે નદી ઉપર પુલ ***૪૪)
બનાવી શકે છે અને ચક્રવર્તીના જીવનકાળ પર્યત તે પુલ યથાવત્ રહે છે. દક્ષિણ દ્વાર ઉત્તરાર્ધ ભરત : કિરાત વિજય :५७ तेणं कालेणं तेणं समएणं उत्तरडभरहे वासे बहवे आवाडा णाम चिलाया परिवसंति । अड्डा दित्ता वित्ता विच्छिण्णविउलभवण-सयणासण-जाणवाहणाइण्णा बहुधण-बहुजायरूवरयया आओगपओगसंपउत्ता विच्छड्डियपउरभत्तपाणा बहुदासीदास गोमहिस गवेलगप्पभूया बहुजणस्स अपरिभूया सूरा वीरा विक्कंता विच्छिण्ण-विउलबलवाहणा बहुसु समरसंपराएसु लद्धलक्खा यावि होत्था । ભાવાર્થ :- કાળે-ત્રીજા, ચોથા આરામાં, તે સમયે-ચક્રવર્તીના દિગ્વિજય યાત્રા સમયે ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં આપાત નામના કિરાતો રહેતા હોય છે. તેઓ સંપત્તિશાળી, પ્રભાવશાળી અને પોતાની જાતિમાં પ્રખ્યાત હોય છે. તેઓ ભવનો, શયનાસનો, રથાદિ યાનો, અશ્વાદિ વાહનો વગેરે વિપુલ સાધન સામગ્રી તથા સોનું, ચાંદી વગેરે પુષ્કળ ધનના માલિક હોય છે. તેઓ સંપત્તિના આદાન પ્રદાન અને દ્રવ્યોપાર્જન રૂપ વ્યાપારમાં સંલગ્ન હોય છે. તેઓને ત્યાં વિપુલ પ્રમાણમાં ખાધ સામગ્રી બનાવવામાં આવે છે અથવા તેમને ત્યાં ભોજન કર્યા પછી પણ પ્રચુર માત્રામાં ખાધ-પેય સામગ્રી વધે છે. તેમને ત્યાં ઘણા દાસ, દાસી, ગાય, ભેંસ, બળદ હોય છે. તેઓ અપરિભૂત હોય છે અર્થાત્ અનેક લોકો મળીને પણ તેને હરાવી શકતા નથી, તેઓ પ્રતિજ્ઞા પાલનાદિમાં શૂર; દાનાદિ આપવામાં તેમ જ યુદ્ધ કરવામાં વીર અને વિક્રાંત-ભૂમંડળ પર-સંપૂર્ણ પૃથ્વી પર એક સાથે આક્રમણ કરવામાં સમર્થ હોય છે. તેઓ પાસે વિપુલ પ્રમાણમાં સૈન્ય, વાહનો હોય છે. મહાયુદ્ધમાં પણ લબ્ધલક્ષ્ય(લક્ષ્યવેધમાં શક્તિશાળી) હોય છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
| १७ |
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
|५८ तए णं तेसिं आवाडचिलायाणं अण्णया कयाई विसयंसि बहूई उप्पाइयसयाई पाउब्भवित्था तं जहा- अकाले गज्जियं, अकाले विज्जुयं, अकाले पायवा पुप्फंति, अभिक्खणं-अभिक्खणं आगासे देवयाओ णच्चंति ।
तए णं ते आवाडचिलाया विसयंसि बहूई उप्पाइयसयाई पाउब्भूयाइं पासंति पासित्ता अण्णमण्णं सद्दावेति सद्दावेत्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया! अम्हं विसयंसि बहूई उप्पाइयसयाई पाउब्भूयाइं तंजहा- अकाले गज्जियं, अकाले विज्जुया, अकाले पायवा पुप्फंति, अभिक्खणं-अभिक्खणं आगासे देवायाओ णच्चंति, तं ण णज्जइ णं देवाणुप्पिया! अहं विसयस्स के मण्णे उवद्दवे भविस्सइ त्ति कटु ओहयमण-संकप्पा चिंत्तासोगसागरं पविट्ठा करयलपल्हत्थमुहा अट्टज्झाणोवगया भूमिगयदिट्ठिया झियायति । ભાવાર્થ :- સમયે ચક્રવર્તીના આગમન પૂર્વે તે આપાતકિરાતોના દેશમાં અકસ્માત્ સેંકડો ઉત્પાતઅશુભ, અનિષ્ટ સૂચક નિમિત્ત પ્રગટ થાય છે. તે આ પ્રમાણે છે– અકાળે ગાજવીજ થાય છે, અકાળે વીજળી ચમકે છે, અકાળે વૃક્ષો પુષ્પિત થાય છે અને આકાશમાં દેવ, ભૂત, પ્રેત વારંવાર નૃત્ય કરે છે.
આપાતકિરાતો પોતાના દેશમાં આવા સેંકડો અશુભ સૂચક નિમિત્તોને પ્રગટ થતાં જોઈને એક-બીજાને બોલાવીને પરસ્પર કહે છે કે- “હે દેવાનુપ્રિયો ! આપણા દેશમાં અકાળે ગાજવીજ, અકાળે વૃક્ષ ઉપર ફૂલ આવવાં, આકાશમાં વારંવાર ભૂત પ્રેતોનું નૃત્ય વગેરે સેંકડો અશુભ નિમિત્ત પ્રગટ થાય છે. હે દેવાનુપ્રિયો! કોને ખબર આપણા દેશમાં કેવા ઉપદ્રવ થશે?” (આ રીતે પરસ્પર વિચાર વિનિમય કરતાં) તેઓ શૂન્યમનસ્ક થઈ જાય છે; રાજ્યભ્રંશ, ધન અપહરણ આદિની ચિંતાથી શોકસાગરમાં ડુબી જાય છે: લમણે હાથ દઈને જમીન પર નીચી દષ્ટિ રાખીને વિચારમાં ગરકાવ થઈ, આર્તધ્યાન કરે છે. ५९ तए णं से भरहे राया चक्करयणदेसियमग्गे जाव समुद्दरवभूयं पिव करेमाणे करेमाणे तिमिसगुहाओ उत्तरिल्लेणं दारेणं णीइ ससिव्व मेहंधयारणिवहा ।। ભાવાર્થ:- ત્યારપછી ચક્રનું અનુસરણ કરતા યાવત્ સમુદ્રના ઘૂઘવાટાની જેમ અવાજ અને સિંહનાદ વગેરે કરતાં, સૈન્યથી યુક્ત ભરતરાજા અંધકારપૂર્ણ, કાળાડીબાગ વાદળામાંથી ચંદ્રની જેમ તિમિસ ગુફાના ઉત્તરી દ્વારથી બહાર નીકળે છે.
६० तए णं ते आवाडचिलाया भरहस्स रण्णो अग्गाणीयं एज्जमाणं पासंति पासित्ता आसुरत्ता रुट्टा चंडिक्किया कुविया मिसिमिसेमाणा अण्णमण्णं सद्दावेंति, सद्दावेत्ता एवं वयासी- एसणं देवाणुप्पिया! केइ अप्पत्थियपत्थए दुरंतपंतलक्खणे
Page #239
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
| ૧૭૭ |
हीणपुण्ण- चाउद्दसे हिरिसिरिपरिवज्जिए, जे णं अम्हं विसयस्स उवरिं वीरिएणं हव्वमागच्छइ। तं जहा णं घत्तामो देवाणुप्पिया ! जहा णं एस अम्हं विसयस्स उवरिं वीरिएणं णो हव्वमागच्छइ त्ति कटु अण्णमण्णस्स अंतिए एयमटुं पडिसुर्णेति पडिसुणेत्ता सण्णद्धबद्धवम्मियकवया उप्पीलियसरासणपट्टिया पिणद्धगेविज्जा बद्धआविद्ध विमलवरचिंधपट्टा गहियआउहप्पहरणा जेणेव भरहस्सरण्णो अग्गाणीयं तेणेव उवागच्छंति उवागच्छित्ता भरहस्स रण्णो अग्गाणीएण सद्धिं संपलग्गा यावि દWિા ભાવાર્થ :- આપાત કિરાતો ભરત રાજાની અગ્રસેનાને પોતાના દેશમાં પ્રવેશતાં જોઈને તત્કાળ અત્યંત કુદ્ધ, રુષ્ટ, વિકરાળ અને તીવ્ર ક્રોધથી લાલઘૂમ બની પરસ્પર એક-બીજાને બોલાવી આ પ્રમાણે કહે છે“હે દેવાનુપ્રિયો! મૃત્યુને ઇચ્છનારો, અશુભ લક્ષણવાળો, હીન પુણ્ય ચૌદશના અશુભ દિવસે જન્મેલો, અભાગી, લજ્જા અને શોભાથી રહિત, તે કોણ છે કે જે આપણા દેશ ઉપર વીર્યપૂર્વક આક્રમણ કરવા આવી રહ્યો છે? હે દેવાનુપ્રિયો ! આપણે તેની સેનાને વેર-વિખેર કરી નાખીએ. જેથી તે આપણા દેશ ઉપર બળપૂર્વક આક્રમણ કરી શકે નહીં.” આ પ્રમાણે પરસ્પર વિચાર કરી તેઓ પોતાના કર્તવ્યનો(આક્રમણનો સામનો કરવાનો) નિર્ણય કરે છે. તે પ્રમાણે નિર્ણય કરીને તેઓ કવચ ધારણ કરીને, પ્રત્યંચા ચઢાવેલા ધનુષ્યો ગ્રહણ કરીને, ગળામાં ગ્રીવારક્ષક- 'ગ્રેવેયક' નામનું ઉપકરણ વિશેષ પહેરીને, વીરતા સૂચકચિહ્નપટ(વસ્ત્ર વિશેષ) મસ્તક પર બાંધીને, આયુધો અને પ્રહરણો ગ્રહણ કરીને ભરતરાજાની અગ્રસેનાની સમીપે આવીને તેમની સાથે યુદ્ધ કરે છે. |६१ तएणं ते आवाडचिलाया भरहस्सरण्णो आगाणीयं हयमहिय-पवरवीरघाइयविवडिय-चिंधद्धय-पडागं किच्छप्पाणोवगयं दिसोदिसि पडिसेहिति । ભાવાર્થ :- આપાત કિરાતો ભરત રાજાની સેનાના અગ્રભાગના કેટલાક વિશિષ્ટ યોદ્ધાઓને મારી નાખે છે; કેટલાકને ધાયેલ કરે છે; કેટલાકને આઘાત પહોંચાડે છે; તેઓની ગરુડ આદિ ચિહ્નોથી યુક્ત ધ્વજા-પતાકાઓનો નાશ કરે છે; ભરતરાજાની અગ્રસેનાના શેષ સૈનિકો પોતાના પ્રાણ બચાવા ચારે બાજુ દશે દિશાઓમાં ભાગી જાય છે. |६२ तए णं से सेणाबलस्स णेया वण्णओ जाव भरहस्स रण्णो अग्गाणीयं आवाङचिलाएहिं हय-महिय-पवर-वीर जाव दिसोदिसिं पडिसेहियं पासइ पासित्ता आसुरुत्ते रुढे चंडिक्किए कुविए मिसिमिसेमाणे कमलामेलं आसरयणं दुरुहइ । ભાવાર્થ – સૈન્યના નેતા એવા તે સુષેણ સેનાપતિ(સેનાપતિનું વર્ણન પૂર્વવત્ જાણવું) ભરતરાજાની અગ્રસેનાના વીર યોદ્ધાઓને કિરાતો દ્વારા હણાતા, ઘવાતા યાવત્ દસે દિશામાં નાસી જતા જોઈને શુદ્ધ, રુષ્ટ, વિકરાળ અને તીવ્ર ક્રોધથી લાલઘૂમ બની કમલામેલ નામના અશ્વરત્ન ઉપર આરૂઢ થાય છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
| १७८
શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
६३ तए णं तं असीइमंगुलमूसियं णवणउमंगुलपरिणाहं अट्ठसयमंगुलमायतं बत्तीसमंगुल मूसियसिरं चउरंगुल-कण्णागं वीसइअंगुलबाहागं चउरंगुल-जाणूकं सोलस अंगुलजंघागंचउरंगुलमूसियखुरमुत्तोली-संवत्तवलियमज्झंईसिं अंगुलपणयपटुं संणयपटुं संगयपटुं सुजायपटुं पसत्थपटुं विसिट्ठपर्ट एणीजाणुण्णय वित्थय थद्धपटुं वित्तलय-कस-णिवायअंकेल्लण-पहार-परिवज्जिअंगं तवणिज्ज-थासगाहिलाणं वरकणग-सुफुल्लथासग-विचित्तरयणरज्जुपासं कंचणमणिकणग-पयरग-णाणाविहघंटियाजालमुत्तियाजालएहिं परिमंडिएणं पट्टेण सोभमाणेण सोभमाणं कक्केयणइंदणीलमरगयमसारगल्लमुहमंडणरइयं आविद्धमाणिक्क सुत्तगविभूसियं कणगामयपउमसुकयतिलकं ।
देवमझविकप्पियं सूरवरिंद-वाहणजोग्गं च तं सुरूवं दूइज्जमाण-पंचचारुचामरामेलगं धरतं अणदब्भबाहं अभेलणयणं कोकासिय बहल-पत्तलच्छं सयावरण णवकणग-तविय-तवणिज्ज-तालु-जीहा-सय, सिरियाभिसेय घाणं, पोक्खरपत्तमिव सलिलबिंदुजुयं अचंचलं चंचलसरीरं, चोक्ख-चरग-परिव्वायगो विव हिलीयमाणं हिलीयमाणं खुरचलणचच्चपुडेहिं धरणियलं अभिहणमाण-अभिहणमाणं दो वि यचलणे जमगसमगं मुहाओ विणिग्गमंतं व सिग्घयाए मुणालतंतुउदगमवि णिस्साए पक्कमंतं जाइकुलरूवपच्चक्पसत्थबारसावत्तग-विसुद्धलक्खणंसुकुलप्पसूर्यमेहावि भद्दयं विणीयं अणुय-तणुय-सुकुमाल-लोम-णिद्ध-च्छविं सुजाय-अमर मण-पवण-गरुलजइण-चवल-सिग्घगामि इसिमिव खंतिखमाए, सुसीसमिव पच्चक्खया विणीयं, उदग-हुतवह-पासाण-पंसुकद्दमससक्क-सवालुइल्ल-तडकडग-विसमपब्भारगिरिदरीसु लंघणपिल्लण-णित्थारणा-समत्थं अचंडपाडियं दंडपातिं अणंसुपाति, अकाल तालुं च कालहेसिं, जियणिदं, गवेसगं, जियपरीसहं जच्चजातीयं मल्लिहाणिं सुगपत्त सुवण्ण-कोमलं मणाभिरामं कमलामेलं णामेणं आसरयणं सेणावई कमेण समभिरूढे । ભાવાર્થ :- કમલામેલ અચરત્નની ખરીથી કાન પર્યત) ૮૦ અંગુલની ઊંચાઈ મધ્યમાં પેટ પાસે ૯૯ અંગુલની ગોળાઈ; (મુખથી પૂંછના મૂળભાગ સુધી) ૧૦૮ અંગુલની લંબાઈ હોય છે. તે અશ્વનું ૩૨ અંગુલનું મસ્તક; ૪ અંગુલના કાન; ૨૦ અંગુલની બાહા અર્થાત્ મસ્તકથી નીચે અને ઘૂંટણથી ઉપરનો ભાગ (પગનો ઊર્ધ્વભાગ); ૪ અંગુલના ઘૂંટણ; ૧૬ અંગુલની જંઘા-ઘૂંટણથી ખરી સુધીનો ભાગ; ૪ અંગુલની ખરી હોય છે. તેનો મધ્યભાગ ઉપર નીચે સાંકડો અને મધ્યમાં વિસ્તૃત, કોઠી જેવો ગોળ અને
Page #241
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
[ ૧૭૯ ]
ચલન સ્વભાવવાળો હોય છે. આરોહક બેસે ત્યારે તેની પીઠ કાંઈક નમી જાય છે અર્થાત્ આરોહક સુખપૂર્વક બેસી શકે તેવી તેની પીઠ હોય છે. તેનો પીઠ ભાગ ક્રમશઃ નીચેની બાજુએ નમતો જાય છે; દેહના પ્રમાણાનુરૂ૫, તેમજ જન્મથી જ દોષ રહિત, પ્રશસ્ત અને વિશિષ્ટ પ્રકારનો હોય છે તથા હરણની જંઘાઓની જેમ ઉન્નત; બંને પાર્શ્વ ભાગમાં વિસ્તૃત અને ચરમ ભાગમાં સુદઢ; નેતર, લતા, ચાબુક, કોડાના માર કે તેના આઘાત જનિત ચિહ્નોથી રહિત હોય છે. તેની ચાલ અસવારને મનોનુકૂલ હોય છે. તેનું
હિલા મુખ પર બાંધવામાં આવતું અલંકાર સુવર્ણમય અને આભલા જડિત હોય છે. તેની લગામ શ્રેષ્ઠ સુવર્ણમય પુષ્પો અને આભલાથી શોભિત રત્નમય હોય છે. તેની પીઠ, મણિથી જડિત સુવર્ણમય પાંદડીઓ, ઘૂઘરીઓ તથા મોતીઓથી સુશોભિત હોય છે. તેનું મુખ કેતન રત્ન, ઇન્દ્રનીલ રત્ન, મસારગલ રત્ન તથા માણેક જડિત સૂત્રક' નામના મુખ આભરણથી સજ્જિત હોય છે. તેના કપાળ પર પધાકારે સુવર્ણ તિલક કરવામાં આવે છે.
દૈવી કુશળતાથી તેને વિભૂષિત કરવામાં આવે છે તેથી તે દેવેન્દ્રના વાહન સમાન સુંદર શોભે છે. તે અશ્વ ગરદન, ભાલ, મસ્તક અને બે કાન આ પાંચ સ્થાનગત પાંચ ચામરોના મિલાપને મસ્તક ઉપર ધારણ કરે છે અર્થાત્ મસ્તક આદિ પાંચ સ્થાને રહેલા મસ્તકાલંકાર, કર્ણાલંકારાદિથી સુંદર લાગે છે. તેનું ભાલ- લલાટ તેજ યુક્ત હોય છે. તેની આંખ અસંકુચિત (ખુલી) તથા મોટી હોય છે અને તેની પાપણ વિકસિત તથા દઢ હોય છે. ડાંશ-મચ્છરથી રક્ષા માટે અને શોભા માટે નવીન સુવર્ણના તારથી નિર્મિત ઝૂલથી (તેની પીઠ) સદા આચ્છાદિત હોય છે. તેના મુખમાં રહેલા તાલ અને જીહા તપાવેલા સોના જેવા લાલ હોય છે. લક્ષ્મીના અભિષેકસૂચક 'અભિસેચન' નામનું લક્ષણ (ચિહ્ન) તેની નાસિકા ઉપર હોય છે. તે નાસિકા સરોવરગત કમળપત્ર પરનાં પાણીનાં ટીપાં(ઝાકળબિંદુ)ઓની જેમ લાવણ્યમય દેખાય છે. તે સ્વામીના કાર્યમાં અચંચલ-સ્થિર હોય છે પરંતુ તેનું શરીર અને અંગોપાંગ જાતિ સ્વભાવજન્ય ચંચળતાથી યુક્ત હોય છે.
સ્નાનાદિ દ્વારા શરીરની શુદ્ધિ કરેલા ચરકાદિ પરિવ્રાજકો, અશુચિમય પદાર્થોનો સ્પર્શ થઈ ન જાય તે માટે અશુચિમય પદાર્થો અને સ્થાનોથી પોતાને દૂર રાખે છે તેમ આ અશ્વ પણ ઊંચા-નીચા સ્થાનો તથા અપવિત્ર સ્થાનો છોડીને, પવિત્ર અને સુગમ્ય માર્ગો પર જ ચાલે છે. તે પગની ખરીથી પૂરોવર્તી ભૂમિને તાડિત કરતો ચાલે છે અર્થાત્ પોતાના ડાબલાનો તબડક-તબડક અવાજ કરતો ચાલે છે. તે અશ્વ નૃત્ય સમયે આગળના બંને પગ એક સાથે ઊંચા કરીને નીચે મૂકે ત્યારે મુખરૂપી ગુફામાંથી જાણે બંને પગ બહાર નીકળી રહ્યા હોય, તેવું લાગે છે. તેની ચાલ એવી લઘુ અને મૃદુ હોય છે કે તે કમળતંતુ અને પાણી ઉપર પણ ચાલવામાં સમર્થ હોય છે અર્થાત્ કમળ તંતુ પર ચાલવા છતાં તે તૂટે નહીં અને પાણી પર ચાલવા છતાં તે ડૂબે નહીં. તેના જાતિ, કુળ, રૂપ વગેરે પ્રશસ્ત હોય છે. તે દ્વાદશાવર્ત વગેરે અશ્વશાસ્ત્ર કથિત લક્ષણથી યુક્ત હોય છે. તે સુકૂળ પ્રસૂત, મેધાવી-માલિકના અભિપ્રાયને સંકેત માત્રથી સમજી લેનાર, ભદ્ર અને વિનીત હોય છે. તેની રોમરાજી અતિ સૂક્ષમ-સુકોમળ, મુલાયમ હોય છે. તેની ચાલ સુંદર હોય છે અને તેની ગતિ દેવ, મન, પવન, ગરુડ પક્ષીની ગતિને જીતી જાય તેવી ચપળ અને શીઘગામી હોય છે. તે ઋષિઓની જેમ ક્ષમાવંત હોય છે અર્થાત્ તે કોઈને લાત કે પૂછડાથી મારતો નથી. તે સુશિષ્યની
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
જેમ પ્રત્યક્ષ વિનીત હોય છે. તે પાણી, અગ્નિ, પત્થર, ધૂળ, કાદવ, કાંકરા, રેતી, નદીતટ, પર્વતોની ખીણ, ગિરિ કંદરાને પાર કરવામાં સમર્થ હોય છે.
તે અચંડપાતી-સમર્થ યોદ્ધાઓ પણ તેને રણમાં પછાડી શકતા નથી; દંડપાતી- વિચાર્યા વિના શત્રુ સેના પર દંડની જેમ કૂદી પડવાના સ્વભાવવાળો તથા અનૠપાતી-દુર્દાત શત્રુ સેના જોઈને કે માર્ગના થાકથી કદિ પણ ડરતો નથી. તેનું તાળવું કાળાશ રહિત હોય છે. તે યથાસમયે જ હણહણાટ કરે છે અથવા રાજ્યમાં અરાજકતા ફેલાવાની હોય ત્યારે અશુભ સૂચક હણહણાટ કરે છે. તે યુદ્ધાવસરે અલ્પનિદ્રા લે છે. તે ઉચિત્ત સ્થાને જ મળ-મૂત્રનો ત્યાગ કરે છે. તે પરીષહ વિજેતા અર્થાતુ યુદ્ધ સમયે પ્રાપ્ત પીડાથી અખિન્ન રહે છે. તે જાતિવંત-ઉચ્ચ નસલનો હોય છે. તેનું મોગરાના પુષ્પ જેવું નાક, પોપટની પાંખ જેવો સોહામણો વર્ણ, સુકોમળ શરીરવાળો તે અશ્વ અતિસુંદર દેખાય છે. આવા કમલામેલ નામના અશ્વરત્ન પર સેનાપતિ આરૂઢ થાય છે. ६४ कुवलयदलसामलं च रयणिकस्मंडलणिभं सत्तुजणविणासणं कणगरयणदंडं णवमालियपुप्फसुरहिगंधिं णाणामणिलय भत्तिचित्तं च पधोतमिसिमिसिंततिक्खधारं दिव्वं खग्गरयणं लोके अणोवमाणं तं च पुणो वंसरुक्ख-सिंगट्टिदंतकालायस विपुल लोहदंडक वरवइरभेदकं जाव सव्वत्थ अप्पडिहयं किं पुण देहेसु जंगमाणं?
पण्णासंगुलदीहो, सोलस सो अंगुलाई विच्छिण्णो । अद्धंगुलसोणीको, जेट्ठपमाणो असी भणिओ ॥१॥
असिरयणं णरवइस्स हत्थाओ तं गहिऊण जेणेव आवाडचिलाया तेणेव उवागच्छइ, उवागच्छित्ता आवाडचिलाएहिं सद्धि संपलग्गो यावि होत्था । तए णं से सुसेणे सेणावई ते आवाडचिलाए हयमहियपवरवीरघाइय जाव दिसो दिसिं पडिसेहेइ । ભાવાર્થ :- ચક્રવર્તીનું અસિરત્ન = તલવાર નીલકમળ જેવી શ્યામ હોય છે. તેને ઘૂમાવવામાં આવે ત્યારે તે ચંદ્રમંડળ જેવી લાગે છે. તે શત્રુ વિઘાતક હોય છે. તેની મૂઠ કનક રત્નની બનેલી હોય છે. તે નવમલ્લિકાના પુષ્પ જેવી સુગંધથી સુવાસિત હોય છે. વિવિધ મણિમય લતા આદિના ચિત્રોથી ચિત્રિત તે તલવાર બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. શાણ પર ઘસવાથી તેની ધાર તીક્ષ્ય અને ઉદ્યોતિત રહે છે. આ તલવાર દેવ અધિષ્ઠિત હોય છે. અનુપમ એવી તે તલવાર વાંસ, વૃક્ષ, શીંગડા, હાડકા, હાથીદાંત, કાલાયસ- લોહદંડ, વજ(હીરા)નું ભેદન કરવામાં સમર્થ છે યાવતું સર્વત્ર અપ્રતિહત હોય છે અર્થાત્ સર્વ દુર્ભેદ્ય વસ્તુનું પણ ભેદન કરે છે તો જંગમ-હરતા ફરતા મનુષ્યો, પશુના શરીરોને ભેદી નાખે તેમાં આશ્ચર્ય શું? તે તલવાર ઉત્કૃષ્ટ માપથી ૫૦ અંગુલ લાંબી, ૧૬ અંગુલ પહોળી, અર્ધ અંગુલ જાડી હોય છે.
આવા અસિરત્નને ભરતરાજાના હાથમાંથી ગ્રહણ કરીને સુષેણ સેનાપતિ જ્યાં આપાત કિરાતો
Page #243
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
| १८१
છે ત્યાં આવીને આપાત કિરાતો સાથે યુદ્ધ કરે છે. સુષેણ સેનાપતિ તે આપાત કિરાતોના શ્રેષ્ઠ વીર યોદ્ધાઓને હણી નાખે છે; ઘાયલ કરે છે યાવત્ શેષ યોદ્ધાઓ પ્રાણ બચાવવા દસે દિશામાં નાસી જાય છે.
६५ तए णं आवाडचिलाया सुसेणसेणावइणा हयमहिय जाव पडिसेहिया समाणा भीया तत्था वहिया उव्विग्गा संजायभया अत्थामा अबला अवीरिया अपुरिसक्कारपरक्कमा अधारणिज्जमित्ति कटु अणेगाई जोयणाई अवक्कमंति, अवक्कमित्ता एगयओ मिलायंति, मिलायित्ता जेणेव सिंधूमहाणई तेणेव उवागच्छंति, उवागच्छित्ता वालुयासंथारए संथति, संथेरत्ता वालुयासंथारए दुरूहंति, दुरुहित्ता अट्ठमभत्ताई पगिण्हंति, पगिण्हित्ता वालुया-संथारोवगया उत्ताणया अवसणा अट्ठमभत्तिया जे तेसिं कुलदेवया मेहमुहा णामं णागकुमारा देवा, ते मणसीकरेमाणा-मणसीकरेमाणा चिट्ठति । तए णं तेसिं आवाडचिलायाणं अट्ठमभत्तसि परिणममाणंसि मेहमुहाणं णागकुमाराणं देवाणं आसणाई चलंति । ભાવાર્થ :- સમયે સુષેણ સેનાપતિ દ્વારા હારેલા અને હણાયેલા આપાતકિરાતો મેદાન છોડી ભાગી જાય છે. તેઓ ભયાકુળ, ત્રસ્ત, ઉદ્વિગ્ન, ભયભીત, શક્તિ રહિત, નિર્બળ, નિવાર્ય અને પરાક્રમ રહિત થઈને, “શત્રુ સેનાનો સામનો કરવો શક્ય નથી,” આ પ્રમાણે વિચારીને ત્યાંથી અનેક યોજન દૂર ભાગી श्रय छे.
આ પ્રમાણે દૂર જઇને તેઓ કોઈ (એકાંત)સ્થાનમાં મળે છે અને સાથે મળીને સિંધુ મહાનદી સમીપે આવે છે, આવીને તે નદીના કિનારે રેતીનો સંસ્તારક-આસન બનાવીને તે રેતીના સંસ્મારક પર બેસી જાય છે. ત્યારપછી અઠ્ઠમ તપનો સ્વીકાર કરીને, વાલુકામય સંસ્તારક પર બેસીને, ઊર્ધ્વમુખ રાખીને, નિર્વસ્ત્ર બનીને, ઘોર આતાપનાને સહન કરતાં, પોતાના કુળદેવતા મેઘમુખ નામના નાગકુમારોનું મનમાં ધ્યાન કરતાં અઠ્ઠમ તપમાં લીન બને છે. ત્યારે તેઓના અઠ્ઠમતપના પરિણામથી મેઘમુખ નાગકુમાર દેવોનું આસન ચલાયમાન થાય છે. ६६ तए णं मेहमुहा णागकुमारा देवा आसणाई चलियाई पासंति पासित्ता ओहिं पउजति, पउंजित्ता आवाडचिलाए ओहिणा आभोएंति, आभोएत्ता अण्णमण्णं सद्दार्वेति, सद्दावेत्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया! जंबुद्दीवे दीवे उत्तरडभरहे वासे आवाडचिलाया सिंधूए महाणईए वालुयासंथारोवगया उत्ताणगा अवसणा अट्ठमभत्तिया अम्हे कुलदेवए मेहमुहे णागकुमारे देवे मणसीकरेमाणा-मणसीकरेमाणा चिटुंति, तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं आवाडचिलायाणं अंतिए पाउब्भवित्तए त्ति कटु अण्णमण्णस्स अंतिए एयमट्ठ पडिसुर्णेति, पडिसुणेत्ता ताए उक्किट्ठाए
Page #244
--------------------------------------------------------------------------
________________
| १८२ ।
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
तुरियाए जाव वीइवयमाणा-वीइवयमाणा जेणेव जंबुद्दीवे दीवे उत्तरडभरहे वासे जेणेव सिंधू महाणई जेणेव आवाडचिलाया तेणेव उवागच्छंति,
उवागच्छित्ता अंतलिक्खपडिवण्णा सखिखिणियाइं पंचवण्णाई वत्थाई पवरपरिहिया ते आवाडचिलाए एवं वयासी- हं भो आवाडचिलाया! जण्णं तुब्भे देवाणुप्पिया! वालुयासंथारोवगया उत्ताणगा अवसणा अट्ठमभत्तिया अम्हे कुलदेवए मेहमुहे णागकुमारे देवे मणसीकरेमाणा-मणसीकरेमाणा चिट्ठइ, तए णं अम्हे मेहमुहा णागकुमारा देवा तुभंकुलदेवया तुम्हं अंतियण्णं पाउब्भूया, तं वदह णंदेवाणुप्पिया! किं करेमो ? किं आचिट्ठामो ? के व भे मणसाइए? ભાવાર્થ - મેઘમુખ નાગકુમાર દેવો પોતાના આસનને ચલાયમાન થતાં જોઈને અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે. અવધિજ્ઞાન દ્વારા આપાતકિરાતોને જોઈને તેઓ પરસ્પર આ પ્રમાણે કહે છે, “હે દેવાનુપ્રિયો ! જંબુદ્વીપના ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં સિંધુ મહાનદી પર રેતીના આસનો પર બેઠેલા આપાતકિરાતો ઊર્ધ્વમુખ રાખી, નિર્વસ્ત્ર થઈને, આતાપના સહન કરતાં, અઠ્ઠમતપની તપશ્ચર્યામાં લીન બન્યા છે. તેઓ મેઘમુખ નાગકુમાર દેવોનું, તેના કુળદેવતાનું અર્થાત્ આપણા સર્વેનું ધ્યાન કરીને બેઠા છે. તેથી હે દેવાનુપ્રિય! તેની સમક્ષ આપણે પ્રગટ થવું જોઈએ.” આ પ્રમાણે પરસ્પરની વાત સાંભળી, વિચાર વિનિમય કરી, ઉત્કૃષ્ટ દેવગતિથી જંબૂદ્વીપના ઉત્તરાર્ધ ભરતક્ષેત્રની સિંધુ મહાનદીના કિનારે સ્થિત આપાતકિરાતોની પાસે આવે છે. નાની નાની ઘંટડીઓ-ઘૂઘરીઓવાળા પંચરંગી ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલા તે દેવો આકાશમાં અદ્ધર રહીને આપાતકિરાતોને કહે છે– હે આપાતકિરાતો! હે દેવાનુપ્રિયો ! તમે રેતીના આસન ઉપર બેસીને, ઊર્ધ્વમુખ રાખી, નિર્વસ્ત્ર થઈને, આતાપના પૂર્વક અઠ્ઠમતપમાં લીન બનીને, અમારું-મેઘમુખ નાગકુમાર દેવોનું, તમારા કુળદેવતાનું ધ્યાન કરી રહ્યા છો. તે જોઈને અમે તમારા કુળદેવતાઓ મેઘમુખ નાગકુમાર દેવો તમારી સમક્ષ પ્રગટ થયા છીએ. હે દેવાનુપ્રિયો! તમારી શું ઈચ્છા છે? અમે તમારા માટે शुंजरीये?" ६७ तए णं ते आवाडचिलाया मेहमुहाणं णागकुमाराणं देवाणं अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ठतुट्ठ जावहियया उट्ठाए उर्दुति उद्वेत्ता जेणेव मेहमुहा णागकुमारा देवा तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं जाव मत्थए अंजलि कटु मेहमुहे णागकुमारे देवे जएणं विजएणं वद्धाति, वद्धावित्ता एवं वयासीएस णं देवाणुप्पिए! केइ अप्पत्थियपत्थिए दुरंतपंतलक्खणे हीणपुण्णचाउद्दसे हिरि-सिरि-परिवज्जिए जे णं अम्हं विसयस्स उवरिं विरिएणं हव्वमागच्छइ, तं तहा णं घत्तेह देवाणुप्पिया ! जहा णं एस अम्हं विसयस्स उवरि विरिएणं णो हव्वमागच्छइ ।
Page #245
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
[ ૧૮૩]
ભાવાર્થ:- મેઘમુખ નાગકુમાર દેવોના આ પ્રમાણેના વચન સાંભળીને આપાતકિરાતો પોતાના મનમાં હર્ષિત, સંતુષ્ટ થઈને યાવતુ ત્યાંથી ઊઠે છે, ઊઠીને મેઘમુખ નાગકુમાર દેવ સમીપે આવીને, હાથ જોડીને, હાથની અંજલિ કરીને મસ્તક નમાવે છે. આ પ્રમાણે કરીને મેઘમુખ નાગકુમાર દેવોને જય-વિજય શબ્દોથી વધાવે છે તેનો જયનાદ, વિજયનાદ કરીને આ પ્રમાણે કહે છે– “હે દેવાનુપ્રિયો ! મૃત્યુના પ્રાર્થી, દુઃખદ અંત અને અશુભ લક્ષણવાળા વાવત અભાગી, લજ્જા અને શોભાથી રહિત કોઈ પુરુષ, સૈન્ય સાથે અમારા દેશ પર ચઢાઈ કરીને આવ્યો છે. હે દેવાનુપ્રિયો! આપ તેને ત્યાંથી એવી રીતે દૂર કરો કે જેથી તે અમારા દેશ ઉપર શક્તિપૂર્વક સસૈન્ય આક્રમણ કરી શકે નહીં.” ६८ तए णं ते मेहमुहा णागकुमारा देवा ते आवाडचिलाए एवं वयासी- एसणं भो देवाणुप्पिया ! भरहे णामं राया चाउरंतचक्कवट्टी महिड्डीए महज्जुईए जाव महासोक्खे, णो खलु एस सक्को केणइ देवेण वा दाणवेण वा किण्णरेण वा किंपुरिसेण वा महोरगेण वा गंधव्वेण वा सत्थप्पओगेण वा अग्गिपओगेण वा मंतप्पओगेणं वा उद्दवित्तए पडिसेहित्तए वा, तहावि य णं तुब्भं पियट्ठयाए भरहस्स रण्णो उवसग्गं करेमोत्ति कटु तेसिं आवाडचिलायाणं अंतियाओ अवक्कमंति अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणंति, समोहणित्ता मेघाणीयं विउव्वंति विउव्वित्ता जेणेव भरहस्स रण्णो विजयखंधावारणिवेसे तेणेव उवागच्छंति, उवागच्छित्ता उप्पिविजयखंधावारणिवेसस्स खिप्पामेव पतणतणायंति, पतणतणायित्ता खिप्पामेव पविज्जुयायंति, पविज्जुयावित्ता खिप्पामेव जुगमुसलमुट्ठिप्पमाणमेत्ताहिं धाराहिं ओघमेघ सत्तरत्तं वासं वासिउं पवत्ता यावि होत्था । ભાવાર્થ - ત્યારે મેઘમુખ નાગકુમાર દેવો આપાતકિરાતોને કહે છે- “હે દેવાનુપ્રિયો! તમારા દેશ ઉપર આક્રમણ કરનાર, આ મહાઋદ્ધિશાળી, પરમ ધુતિમાન યાવતુ પરમ સૌખ્યશાળી, ચાતુરંત ચક્રવર્તી ભરત નામના રાજા છે. તેમના ઉપર કોઈ દેવ, દાનવ, કિંપુરુષ, મહોરગ કે કોઈ ગંધર્વ, શસ્ત્ર પ્રયોગથી, અગ્નિપ્રયોગથી કે મંત્ર પ્રયોગથી ઉપદ્રવો કરી શકે તેમ નથી, તેમને દૂર કરી શકે તેમ નથી, તેમજ તમારા દેશ પરના આક્રમણને રોકી શકાય તેમ નથી. તો પણ તમારી પ્રીતિને વશ અમે ભરતરાજાને ઉપસર્ગ આપીશું.” આ પ્રમાણે કહીને તેઓ આપાતકિરાતો પાસેથી ચાલ્યા જાય છે. તેઓ વૈક્રિય સમુઠ્ઠાત દ્વારા આત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢે છે. આત્મપ્રદેશો બહાર કાઢીને તેના દ્વારા ગ્રહણ કરાયેલા વૈક્રિય પગલોના સહારે વાદળોઓની વિકર્વણા કરે છે. આ પ્રમાણે વિદુર્વણા કરીને ભરતરાજાની છાવણી સમીપે આવે છે. ત્યાં આવીને તુરંત જ વાદળોની ગર્જના, વીજળીના ચમકારાઓ સાથે તે વાદળાઓ દ્વારા ધોધમાર વરસાદ વરસાવે છે. સાત દિવસ-રાત સુધી યુગ, મુસળ અને મુષ્ટિ પ્રમાણ મોટી ધારાઓથી વરસાદ વરસાવે છે. ६९ तएणं से भरहे राया उप्पिं विजयक्खंधावारस्स जुगमुसलमुट्ठिप्पमाणमेत्ताहिं
Page #246
--------------------------------------------------------------------------
________________
| १८४
શ્રી જંબૂઢીપ પ્રશપ્તિ સૂત્ર
धाराहिं ओघमेघं सत्तरत्तं वासं वासमाणं पासइ पासित्ता चम्मरयणं परामुसइ, तएणं तं सिरिवच्छ-सरिसरूवं वेढो भाणियव्वो जाव दुवालसजोयणाई तिरिय पवित्थरइ, तत्थ साहियाई, तए णं से भरहे राया सखंधावारबले चम्मरयणं दुरूहइ दुरूहित्ता दिव्वं छत्तरयणं परामुसइ । ભાવાર્થ :- ત્યારે ભરતરાજા પોતાની વિજય અંધાવારની છાવણી ઉપર યુગ, મુસલ અને મુષ્ટિકા પ્રમાણ મોટી ધારાઓથી વરસતા વરસાદને જોઈને પોતાના ચર્મરત્નને ગ્રહણ કરે છે. તે ચર્મરત્ન શ્રીવત્સના આકારનું હોય છે વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું. ભરત રાજા તે ચર્મરત્ન ગ્રહણ કરે કે તુરંત જ તે સાધિક બાર યોજન તિરછું વિસ્તૃત થઈ જાય છે.
ત્યાર પછી ભરતરાજા પોતાની સેના સહિત તે ચર્મરત્ન ઉપર આરૂઢ થાય છે. તેના પર ચઢીને તેઓ છત્રરત્નને ગ્રહણ કરે છે.
७० तए णं णवणउइ-सहस्स-कंचण-सलाग-परिमंडियं महरिहं अउज्झं णिव्वणसुपसत्थविसिट्ठलर्सेकंचणसुपुटुदंडं मिउराययवट्टलठ्ठ-अरविंदकण्णियसमाणरूवं वत्थिपए से य पंजरविराइयं विविहभत्तिचित्तं मणिमुत्तपवाल-तत्ततवणिज्ज-पंचवण्णियधोयरयण-रूवरइयं रयणमरीइ-समप्पणाकप्पकार-मणुरंजिएल्लियं राय-लच्छिचिंधं अज्जुण-सुवण्णपंडुरपच्चत्थय-पट्ठदेसभागं तहेव तवणिज्जपट्टधम्मतपरिगयं अहिय सस्सिरीयं सारयरयणियसविमल-पडिपुण्ण-चंदमंडल-समाणरूवं परिंद-वामप्पमाणपगइवित्थडंकुमुदसंङधवलंरण्णो संचारिमं विमाणंसूरातक्वायवुट्ठिदोसाण यखयकरं तवगुणेहिं लद्धं
अहयं बहुगुणदाणं, उऊण विवरीयसुकयच्छायं । छत्तरयणं पहाणं, सुदुल्लहं अप्पपुण्णाणं ॥१॥
पमाणराईण तवगुणाण फलेगदेसभागं विमाणवासे वि दुल्लहतरं वग्घारियमल्लदामकलावं सारयधवलब्भ-रयणिगरप्पगासं दिव्वं छत्तरयणं महिवइस्स धरणियल-पुण्णचंदो।
तए णं से दिव्वे छत्तरयणे भरहेणं रण्णा परामुढे समाणे खिप्पामेव दुवालस जोयणाई, पवित्थरइ साहियाई तिरियं ।
भावार्थ:-छत्ररत्न८८,००० सुवनिर्मित शाामो-सणियाओथी सुशोभित डोय छ; ते મહા મૂલ્યવાન હોય છે અથવા ચક્રવર્તીને યોગ્ય હોય છે. તે અયોધ્ય હોય છે, તેને જોયા પછી શત્રુઓ
Page #247
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
[ ૧૮૫]
શસ્ત્ર ઉઠાવી શકતા નથી, યુદ્ધ કરી શકતા નથી; તે છિદ્રાદિ દોષરહિત, સુપ્રશસ્ત લક્ષણ યુક્ત, વિશિષ્ટ, મનોહર હોય છે અથવા વિશિષ્ટ લક્ર-અતિ વિશાળ હોવાથી અનેક સુવર્ણમય પ્રતિદંડ-અનેક સળિયાઓ તેમાં જોડાયેલા હોય છે. તે છત્ર ઉન્નત અને ગોળ હોય છે. તેનો દંડ(હાથી) કમળકર્ણિકા જેવો ગોળ, મૃદુ અને રજતમય શ્વેત હોય છે. તે છત્ર મધ્યભાગમાં (દંડ સાથે અનેક સળિયા જોડાયેલા હોય છે તે ભાગમાં) પાંજરા જેવું લાગે છે. તે છત્ર અનેક પ્રકારના ચિત્રોથી ચિત્રિત હોય છે. તેના ઉપર મણિ, મોતી, પ્રવાલ, રક્ત સુવર્ણ તથા પંચવર્ણી દેદીપ્યમાન રત્નોથી કળશાદિ આકારો બનાવ્યા હોય છે. રત્નના કિરણો જેવા રંગની આભા ઉપસાવવામાં નિપુણ કારીગરોએ તેમાંકિરણો રેલાવતા રંગો પૂર્યા હોય છે. તે રાજ્યલક્ષ્મીના ચિહ્નથી અંકિત હોય છે. તે છત્ર અર્જુન નામના શ્વેતસુવર્ણમય વસ્ત્રથી આચ્છાદિત હોય છે અર્થાત્ શ્વેત સુવર્ણમય વસ્ત્રથી તે છત્ર બનેલું હોય છે અને તેને ફરતો રક્ત સુવર્ણમય વસ્ત્રનો પટો હોય છે. તે અતિ શોભનીય હોય છે. શરદકાલીન ચંદ્રની જેમ તે નિર્મળ અને પૂર્ણ ગોળાકાર હોય છે. તે છત્ર રત્નનો સ્વાભાવિક વિસ્તાર ચક્રવર્તીના ધનુષ્ય પ્રમાણ લાંબુ-પહોળું હોય છે. તે ચંદ્ર વિકાસી કમળોના વન જેવું શ્વેત હોય છે. તે રાજાના સંચરણશીલ-જંગમ વિમાન રૂપ હોય છે. તે સૂર્યનો તાપ, વાયુ, વર્ષાદિ વિનોનું વિનાશક હોય છે. પૂર્વ જન્મના આચરિત તપ-પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ગાથાર્થ– તે છત્રરત્ન વિશિષ્ટ યોદ્ધાઓ દ્વારા પણ ખંડિત થતું નથી, ઐશ્વર્યાદિ અનેક ગુણોનું પ્રદાયક હોય છે. ઋતુથી વિપરીત, સુખદાયી છાયા કરે છે અર્થાત્ શીત ઋતુમાં ઉષ્ણછાયા અને ગ્રીષ્મઋતુમાં શીતછાયા આપે છે. આવું પ્રધાન છત્રરત્ન અલ્પપુણ્યવાન માટે દુર્લભ હોય છે. I/૧il.
તે છત્રરત્ન પ્રમાણોપેત ૧૦૦૮ લક્ષણયુક્ત શરીરધારી ચક્રવર્તીના પૂર્વાચરિત તપ, સંયમાદિ ગુણોના ફળના એક દેશભાગરૂપે હોય છે અર્થાત્ પૂર્વોપાર્જિત પુણ્યના ફળરૂપે છત્રરત્ન પ્રાપ્ત થાય છે. વિમાનવાસી દેવોને પણ તે દુર્લભ હોય છે. તે છત્રની ચારેબાજુ ફૂલની માળાઓ લટકતી હોય છે. શરદકાલીન ધવલ મેઘ તથા ચંદ્રના પ્રકાશની જેમ તે ભાસ્વર-ઉદ્યોતિત હોય છે. તે દિવ્ય(એક હજાર દિવોથી અધિષ્ઠિત) છત્રરત્ન પૃથ્વી પર પરિપૂર્ણ ચંદ્રમંડળ જેવું શોભે છે. ભરતરાજા તેને ગ્રહણ કરે કે તરત જ તે સાધિક ૧૨ યોજન વિસ્તૃત થઈ જાય છે.
७१ तए णं से भरहे राया छत्तरयणं खंधावारस्सुवरि ठवेइ, ठवेत्ता मणिरयणं परामुसइ वेढो जाव छत्तरयणस्स वत्थिभागसि ठवेइ । ભાવાર્થ :- ભરતરાજા છત્રરત્ન ઉઘાડી પોતાની (ચર્મરત્ન ઉપર સ્થિત) સેના ઉપર ધારણ કરે છે. ત્યારપછી તેઓ મણિરત્નને ગ્રહણ કરે છે. મણિરત્નનું વર્ણન પૂર્વવતુ જાણવું. ચર્મરત્ન અને છત્રરત્નના સંપુટમાં પ્રકાશ અર્થે ભરત રાજા મણિરત્નને છત્રરત્નના મધ્યભાગમાં પ્રતિદંડ-સળિયાઓ વચ્ચે સ્થાપિત
કરે છે.
|७२ तस्स य अणतिवरं चारुरूवं सिल-णिहियत्थमंत-सेत्तुसालि-जव-गोहूम-मुग्गमास-तिल-कुलत्थ-सट्ठिग-णिप्फाव-चणग-कोद्दव-कोत्थुभरि-कंगुवरग-रालग
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૮૬ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
अणेग-धण्णावरण-हारियग-अल्लग-मूलग-हलिह-लाउय-तउस-तुंबकालिंग-कविट्ठअंब-अंबिलिय-सव्वणिप्फायए सुकुसले गाहावइरयणेत्ति सव्वजणविस्सुयगुणे । ભાવાર્થ - ત્યારપછી અન્ય કોઈ વસ્તુ તેના જેવી ન હોય તેવા અતિપ્રધાન, સુંદર, મનોહરમાં મનોહર રૂપવાળા ગાથાપતિ રત્ન શિલાની જેમ સ્થિર એવા ચર્મરત્ન ઉપર ડાંગર, જવ, ઘઉં, મગ, અડદ, તલ, કળથી, તંદુલ, વાલ, કોદરા, કોસ્તંભરી-ધાન્ય વિશેષ, કાંગ, રાળ વગેરે અનેક પ્રકારના ધાન્ય-અનાજ તથા વરણ-વનસ્પતિ વિશેષ; ભાજી વગેરે પત્રશાક; આદુ, મૂળા, હળદર વગેરે કંદમૂળ, દૂધી, કાકડી, તુંબડા, ચીભડા કોઠીંબડા, આમ્ર, આંબળા વગેરે સર્વ પદાર્થોના બીજ નાખી, સૂર્યાસ્ત સુધી તે પદાર્થ ઊગાડવામાં કુશળ કૃષિકારરૂપે મનુષ્યોમાં પ્રસિદ્ધ હોય છે.
७३ तए णं ते गाहावइरयणे भरहस्स रण्णो तद्दिवसप्पइण्ण-णिप्फाइय-पूयाणं सव्वधण्णाणं अणेगाई कुंभसहस्साई उवट्ठवेति । ભાવાર્થ - ત્યારપછી તે ગાથાપતિરત્ન તે જ દિવસે વાવેલા અને તે જ દિવસે પકાવી, લણીને સાફ કરીને તૈયાર કરેલા સર્વધાન્યના અનેક હજારો કુંભ ભરતરાજાને અર્પણ કરે છે. |७४ तए णं से भरहे राया चम्मरयणसमारूढे छत्तरयणसमोच्छण्णे मणिरयणउज्जोए समुग्गयभूएणं सुहंसुहेणं सत्तरत्तं परिवसइ
णवि से खुहा ण तण्हा, णेव भयं णेव विज्जए दुक्खं ।
भरहाहिवस्स रण्णो, खंधावारस्सवि तहेव ॥१॥ ભાવાર્થ :- ત્યારપછી તે ભરત રાજા ચર્મરત્વ પર આરૂઢ, છત્રરત્નથી સુરક્ષિત અને મણિરત્ન દ્વારા ઉદ્યોતિત, બંધ કરેલા સંપુટની જેવા તે સંપુટમાં સુખપૂર્વક સાત રાત્રિ-દિવસ પસાર કરે છે.
ગાથાર્થ– તે સાત રાત્રિ દિવસમાં ભરતરાજા અને તેના સૈન્યને ભૂખ, દીનતા, ભય કે દુઃખનો અનુભવ થતો નથી.
७५ तए ण तस्स भरहस्स रण्णो सत्तरत्तंसि परिणममाणंसि इमेयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था- केस णं भो ! अपत्थियपत्थए दुरंतपंतलक्खणे जाव परिवज्जिए जेणं ममं इमाए एयाणुरूवाए दिव्वाए देविड्डीए जाव अभिसमण्णागयाए उप्पिं विजयखंधावारस्स जाव वासं वासइ । ભાવાર્થ:- આ પ્રમાણે સાત દિવસ રાત પસાર થયા ત્યારે ભરત રાજાના મનમાં એવો વિચાર, ભાવ, સંકલ્પ ઉત્પન્ન થાય છે અને તે વિચારે છે કે મૃત્યુને ઇચ્છનારા, દુઃખદ અંત અને અશુભલક્ષણવાળા એવા
Page #249
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
| १८७
એ કોણ છે? કે જે મારી પાસે દિવ્ય ઋદ્ધિ અને દિવ્ય યુતિ હોવા છતાં પણ મારી સેના પર યાવતું સાત દિવસ રાતથી ધોધમાર વરસાદ વરસાવે છે? |७६ तए णं तस्स भरहस्स रण्णो इमेयारूवं अज्झत्थियं चिंतियं पत्थियं मणोगयं संकप्पं समुप्पण्णं जाणित्ता सोलस देवसहस्सा सण्णज्झिउं पवत्ता यावि होत्था । तए णं ते देवा सण्णद्धबद्धवम्मियकवया जाव गहियाउहप्पहरणा जेणेव ते मेहमुहा णागकुमारा देवा तेणेव उवागच्छंति, उवागच्छित्ता मेहमुहे णागकुमारे देवे एवं वयासी- हं भो ! मेहमुहा णागकुमारा ! देवा अप्पत्थियपत्थगा जाव हिरिसिरि परिवज्जिया किण्णं तुब्भे ण याणह भरहं रायं चाउरंतचक्कवट्टि महिड्डियं जाव उद्दवित्तए वा पडिसेहित्तए वा तहावि णं तुब्भे भरहस्स रण्णो विजयखंधावारस्स उप्पिं जुगमुसलमुट्ठिप्पमाणमित्ताहिं धाराहिं ओघमेधं सत्तरत्तं वासं वासह, तं एवमवि गए, इत्तो खिप्पामेव अवक्कमह, अहव णं अज्ज पासह चित्तं जीवलोग। ભાવાર્થ:- જ્યારે ભરતરાજાના મનમાં આવો વિચાર, ભાવ, સંકલ્પ ઉદ્ભવે કે તુરંત સોળ હજાર દેવો[ચૌદ રત્નોના રક્ષક ચૌદ હજાર દેવો અને બે હજાર ભરત રાજાના અંગરક્ષક દેવો, યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે. તેઓ પોતાનાં શરીર પર લોઢાનાં કવચ કસીને બાંધે છે યાવતું શસ્ત્રાસ્ત્ર ધારણ કરીને મેઘમુખ નાગકુમાર દેવો પાસે આવે છે અને તેને કહે છે કે- “હે મેઘમુખ નાગકુમાર દેવો ! મૃત્યુને ઇચ્છનારા થાવતુ લજ્જા, શોભાથી રહિત એવા તમે શું ચાતુરંત ચક્રવર્તી ભરત રાજાને ઓળખતા નથી? જાણતા નથી? તે મહાન ઋદ્ધિશાળી છે યાવતું તેને કોઈ ઉપદ્રવ કરી શકે તેમ નથી છતાં પણ તમે ભરતરાજાની સેના ઉપર યુગ, મુસળ અને મુષ્ટિકા પ્રમાણ જલધારાઓથી સાત દિવસ-રાતથી ભયંકર અનરાધાર વરસાદ વરસાવી રહ્યા છો? તમારું આ કાર્ય અનુચિત છે, તમે આ કાર્ય વગર વિચાર્યું કર્યું છે, પરંતુ જે થઈ ગયું તે થઈ ગયું, તેનો શું ઠપકો દેવો? હવે તમે જલદી તમારા અપરાધની ક્ષમા માંગો, અન્યથા તમે વર્તમાન ભવથી અન્ય ભવને અર્થાત્ મૃત્યુને પ્રાપ્ત કરશો.”
७७ तए णं ते मेहमुहा णागकुमारा देवा तेहिं देवेहिं एवं वुत्ता समाणा भीया तत्था वहिया उव्विग्गा संजायभया मेघाणीकं पडिसाहरंति, पडिसाहरित्ता जेणेव आवाड-चिलाया तेणेव उवागच्छंति, उवागच्छित्ता आवाडचिलाए एवं वयासीएस णं देवाणुप्पिया! भरहे राया महिड्डिए जाव णो खलु एस सक्को केणइ देवेण वा जाव उवद्दवित्तए वा पडिसेहित्तए वा तहावि य णं अम्हेहिं देवाणुप्पिया! तुब्भं पियट्ठयाए भरहस्स रण्णो उवसग्गे कए, गच्छइ णं तुब्भे देवाणुप्पिया! ण्हाया जाव उल्लपडसाडगा ओचूलग-णियच्छा अग्गाइं वराई रयणाई गहाय पंजलिउडा
Page #250
--------------------------------------------------------------------------
________________
| १८८
શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
पायवडिया भरहं रायाणं सरणं उवेह, पणिवइय-वच्छला खलु उत्तमपुरिसा, णत्थि भे भरहस्स रण्णो अंतियाओ भयमिति कटु एवं वदित्ता जामेव दिसि पाउब्भूया तामेव दिसि पडिगया ।
ભાવાર્થ :- જ્યારે તે દેવતાઓ મેઘમુખ નાગકુમાર દેવોને આ પ્રમાણે કહે છે, ત્યારે તેઓ ભયભીત, ત્રસ્ત, વ્યથિત અને ઉદ્વિગ્ન બનીને, ખૂબ ડરીને વાદળોની ઘટાઓ સંકેલી લે છે, સંકેલીને આપાતકિરાતો પાસે આવીને આ પ્રમાણે કહે છે– “હે દેવાનુપ્રિયો ! ભરતરાજા મહાદ્ધિશાળી છે વાવતું તેને કોઈ મંત્રાદિપ્રયોગ દ્વારા ઉપદ્રવ કરી શકે તેમ નથી. હે દેવાનુપ્રિયો! છતાં પણ તમારા પ્રત્યેની પ્રીતિના કારણે અમે ભરતરાજાને ઉપસર્ગ આપ્યો, વિઘ્ન ઊભું કર્યું. હવે હે દેવાનુપ્રિયો! તમે જાઓ, સ્નાન કરી, યાવત ભીના વસ્ત્ર ધારણ કરીને તથા શ્રેષ્ઠ, ઉત્તમ રત્નો લઈને, હાથ જોડીને, ભરતરાજાના પગ પકડીને, તેનું શરણું સ્વીકારો. ઉત્તમ પુરુષો-શરણાગત, મનુષ્યો પ્રત્યે વાત્સલ્યભાવ રાખે છે, તમે ભરત રાજાથી કોઈપણ પ્રકારનો ભય પામશો નહીં” આ પ્રમાણે કહીને તે દેવો જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં ચાલ્યા જાય છે. |७८ तए णं ते आवाडचिलाया मेहमुहेहिं णागकुमारेहिं देवेहिं एवं वुत्ता समाणा उठाए उट्टेति उढेत्ता बहाया जाव उल्लपडसाडगा ओचूलग-णियच्छा अग्गाई वराई रयणाइं गहाय जेणेव भरहे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं जाव मत्थए अंजलिं कटु रायं जएणं विजएणं वद्धाविति, वद्धावित्ता अग्गाई वराई रयणाई उवणेति उवणित्ता एवं वयासी
वसुहर गुणहर जयहर, हिरिसिरिधी कित्तिधारक परिंद । लक्खणसहस्सधारक, रायमिदं णे चिरं धारे ॥१॥ हयवइ गयवइ णरवइ, णवणिहिवइ भरहवासपढमवइ । बत्तीसजणवयसहस्सराय, सामी चिरं जीव ॥२॥ पढमणरीसर ईसर, हियईसर महिलियासहस्साणं । देवसयसाहसीसर, चोइसरयणीसर ! जसंसी ! ॥३॥ सागरगिरिमेरागं, उत्तरपाईणमभिजियं तुमए ।
ता अम्हे देवाणुप्पियस्स, विसए परिवसामो ॥४॥ अहो णं देवाणुप्पियाणं इड्डी जुई जसे बले वीरिए पुरिसक्कारपरक्कमे दिव्वा देवजुई दिव्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमण्णागए । तं दिट्ठा णं देवाणुप्पियाणं इड्डी जाव अभिसमण्णागए । तं खामेमु णं देवाणुप्पिया ! खमंतु
Page #251
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્ટાર
[ ૧૮૯ ]
णं देवाणुप्पिया! खंतुमरहंतु णं देवाणुप्पिया ! णाइ भुज्जो भुज्जो एवं करणाए त्ति कटु पंजलिउडा पायवडिया भरहं रायं सरणं उविति ।। ભાવાર્થ :- મેઘમુખ નાગકુમારદેવો આ પ્રમાણે કહે છે ત્યારે તે આપાતકિરાતો ઊઠે છે; ઊઠીને સ્નાન કરીને ભાવતું ભીના વસ્ત્ર ધારણ કરીને શ્રેષ્ઠ, ઉત્તમ રત્ન લઈને, ભરતરાજા પાસે આવીને; હાથ જોડી, અંજલિ મસ્તકે લગાવી; ભરત રાજાને “જય-વિજય" શબ્દોથી વધારે છે. શ્રેષ્ઠ, ઉત્તમ રત્નો ભેટ રૂપે અર્પણ કરીને આ પ્રમાણે કહે છે –
ગાથાર્થ– “હે વસુધર ! પખંડવર્તી વૈભવના સ્વામી. હે ગણધર ! હે જયશીલ ! હે લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ, કીર્તિના ધારક! રાજચિત હજારો લક્ષણોથી સંપન્ન હે નરેન્દ્ર! અમારા આ રાજ્યનું દીર્ધકાળ સુધી આપ પાલન કરો.” ૧ /
“હે અશ્વપતિ! ગજપતિ! નરપતિ! નવનિધિપતિ! ભરતક્ષેત્રના પ્રથમાધિપતિ ! બત્રીસ હજાર દેશોના રાજાઓના અધિનાયક ! આપ ચિરકાળ સુધી જીવિત રહો.” | ૨II
“હે પ્રથમ નરેશ્વર! હે ઐશ્વર્ય શાલી ! ચોસઠ હજાર સ્ત્રીઓનાં હૃદયેશ્વર! લાખો દેવોના સ્વામિનું! ચૌદ રત્નોના ધારક! યશસ્વિનુ! આપે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, દિશામાં સમુદ્ર પર્યત અને ઉત્તરદિશામાં ચલહિમવંત પર્વત સુધી ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધ સંપૂર્ણ ભરતક્ષેત્રને જીતી લીધું છે. હવેથી અમે આપ દેવાનુપ્રિયના દેશવાસી છીએ; અમે આપના પ્રજાજન છીએ.” || ૩-૪ .
“આપ દેવાનુપ્રિયે આશ્ચર્યકારી એવી ઋદ્ધિ(સંપત્તિ), ધુતિ (કાંતિ), કીર્તિ, શારીરિક શક્તિ, આત્મિક શક્તિ, આત્મગૌરવ અને પરાક્રમ-ઉત્સાહ, દિવ્ય ધુતિ, દિવ્ય પરમોત્કૃષ્ટ પ્રભાવ પુણ્યોદયથી મેળવ્યા છે. પ્રાપ્ત કર્યા છે, સ્વાધીન કર્યા છે. અમે આપની ઋદ્ધિનો સાક્ષાત્ અનુભવ કર્યો છે. અમે આપની ક્ષમાયાચના કરીએ છીએ. હે દેવાનુપ્રિય! અમે ક્ષમાને યોગ્ય છીએ, ભવિષ્યમાં હવે પછી આવું ક્યારેય નહીં કરીએ.” આ પ્રમાણે કહીને બે હાથ જોડી, ચરણોમાં પડી, ભરતરાજાનું શરણું સ્વીકારે છે.
७९ तएणं से भरहे राया तेसिं आवाडचिलायाणं अग्गाइं वराइं रयणाई पडिच्छइ, पडिच्छित्ता ते आवाडचिलाए एवं वयासी- गच्छह णं भो ! तुब्भेममं बाहुच्छायापरिग्गहिया णिब्भया णिरुव्विग्गा सुहंसुहेणं परिवसह, णत्थि भे कत्तो वि भयमत्थि त्ति कटु सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ । ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા, તે આપાતકિરાતોના ઉત્તમ શ્રેષ્ઠરત્નોનો ભેટરૂપે સ્વીકાર કરે છે, સ્વીકાર કરીને તેમને કહે છે કે હવે તમે તમારા સ્થાને જાઓ. મારી ભુજાઓની છાયા સ્વીકારીને, મારા આશ્રયમાં તમે નિર્ભય અને નિરુદ્વેગપણે સુખપૂર્વક રહો. હવે તમને કોઈનો પણ ભય નથી. આ પ્રમાણે કહીને ભરતરાજા તેઓનો સત્કાર કરે છે, સન્માન કરે છે, સત્કાર-સન્માન કરીને તેઓને વિદાય કરે છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ઉત્તરાર્ધ ભરતક્ષેત્રના મધ્યખંડ અને તેમાં વસતા કિરાત લોકો સાથેના યુદ્ધ અને ચક્રવર્તીના વિજયનું વર્ણન છે. કિરાત વિજય વર્ણન પ્રસંગે સુત્રકારે અશ્વરત્ન, અસિરત્ન, છત્રરત્ન અને ગાથાપતિ રત્નનું વર્ણન કર્યું છે.
સૂત્રગત કેટલાક વિશિષ્ટ શબ્દો આ પ્રમાણે છે- વેદો-વેષ્ટક. વેશ: વસ્તુવિષયવશે | વેઢો એટલે વર્ણન. જેમ વણો શબ્દ દ્વારા પાઠ સંક્ષિપ્ત કરવામાં આવે છે તેમ વેદો શબ્દ દ્વારા પણ પાઠ સંક્ષિપ્ત કરાય છે. પૂર્વે વર્ણન કરવામાં આવ્યું હોય તે જ વર્ણન 'વેડો' શબ્દ દ્વારા સૂચિત કરાય છે. નકનBUTH:- અશ્વરનના કાન ૪ અંગલના હોય છે. નાના કાન તે શ્રેષ્ઠ ઘોડાનું લક્ષણ ગણાય છે. તેનાથી ઘોડાનું યૌવન સ્થિર રહે છે. વારસાવતા :- અશ્વરત્નના ૧૨ અંગ પર આવત્ત-ચક્રાકાર ચિહ્ન હોય છે. તે ૧૨ અંગ આ પ્રમાણે છે(૧) પ્રમાણ- ઓષ્ટતલ (૨) કંઠ (૩) બંને કાન (૪) પૃષ્ઠભાગ (૫) પૃષ્ઠનો મધ્યભાગ (૬) નયન (૭) બંને હોઠ (૮) પાછળના પગના ઘૂંટણની ઉપરનો ભાગ (૯) આગળના પગના ઘૂંટણની ઉપરનો ભાગ (૧૦) વામકુક્ષિ (૧૧) પાર્થ-બંને પડખા (૧૨) લલાટ. આ બાર અંગ પર આવર્તવાળો-ચક્રાકાર ચિહ્નવાળો અશ્વ શ્રેષ્ઠ કહેવાય છે. તેમાં કંઠ ઉપરનું આવર્ત દેવમણિ' કહેવાય છે, તે અશ્વની મહત્તા સૂચવે છે.
સુરરિવા-ઈન્દ્રના અશ્વનું નામ ઉચ્ચ શ્રવા છે. ચક્રવર્તીનો અશ્વ દિવ્યશક્તિના કારણે શરીરશોભા અને ગુણમાં ઉચ્ચ શ્રવા જેવો હોય છે.
ળિવિઃ - વિક્ષિપ્ત, નાંખેલું - ગાથાપતિ રત્ન ચર્મરત્નના એક ભાગમાં ઘઉં આદિ બીજને નાખે છે, વાવે છે. તેને જમીન ખેડવી વગેરે કાર્ય કરવા પડતા નથી. ચર્મરત્ન ઉપર સવારે નાંખેલા બીજ બપોર સુધીમાં ઊગી જાય છે. ગાથાપતિ પ્રથમ પ્રહરમાં બીજનું વાવેતર કરે છે અર્થાત્ બીજ નાખી દે છે. બીજા પ્રહરમાં પાણીનું સિંચન કરે, ત્રીજા પ્રહરમાં તે પરિપક્વ બને અને ચોથા પ્રહરમાં તે અન્ન ઉપભોગ માટે સેનામાં સવેત્ર મોકલે છે. આ સર્વે કાર્ય ગાથાપતિરત્નના કુશળ પ્રભાવથી થાય છે. ઉંમદસાડું:- ગાથાપતિ રત્ન હજારો કુંભ અનાજ તૈયાર કરી સેનાને પહોંચાડે છે. આ કુંભનું માપ ગુરુપ્રાણ આગમ બત્રીસી અનુયોગ દ્વાર સૂત્ર પેજ નં. ૨૮૮માં આ પ્રમાણે છે– એક અંજલી પ્રમાણ ધાન્યને અસૃતિ કહે છે.
૨ અમૃતિ = ૧ પ્રસૃતિ(ખોબો). ૨ પસૃતિ = ૧ સેતિકા. ૪ સેતિકા = ૧ કુડવ. ૪ કુંડવ = ૧ પ્રસ્થ. ૪ પ્રસ્થ = ૧ આઢક. 0 આઢક = ૧ જઘન્ય કુંભ. ૮૦ આઢક = ૧ મધ્યકુંભ. ૧૦૦ આઢક = ૧ ઉત્કૃષ્ટ કુંભ.
સેતિકા, કડવ, પ્રસ્થ વગેરે મગધ દેશ પ્રચલિત માપ વિશેષ છે. ગાથાપતિરત્ન આવા અનેક હજાર ઉત્કૃષ્ટ કુંભ પ્રમાણ અનાજ વગેરે નિષ્પન્ન કરે છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
| १८१
ઉત્તરાદ્ધ સિંધુ નિકૂટ વિજય :|८० तए णं से भरहे राया सुसेणं सेणावई सद्दावेइ सद्दावेत्ता एवं वयासीगच्छाहि णं भो देवाणुप्पिया ! दोच्चं पि सिंधूए महाणईए पच्चत्थिमं णिक्खुडं ससिंधुसागर-गिरिमेरागं समविसम-णिक्खुडाणि य ओयवेहि ओयवेत्ता अग्गाई वराई रयणाई पडिच्छाहि पडिच्छित्ता मम एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणाहि । एवं जहा दाहिणिल्लस्स ओयवणं तहा सव्वं भाणियव्वं जाव पच्चणुभवमाणा विहरति । ભાવાર્થ:- ત્યારપછી ભરતરાજા સુષેણ સેનાપતિને બોલાવે છે અને કહે છે કે- “હે દેવાનુપ્રિય ! તમે જાઓ, બીજો પશ્ચિમી સિંધુ નિષ્ફટ-ખૂણાનો ખંડ કે જે પૂર્વમાં સિંધુ મહાનદી અને પશ્ચિમમાં સમુદ્ર, ઉત્તરમાં હિમવંત પર્વત અને દક્ષિણમાં વૈતાઢય પર્વત દ્વારા મર્યાદિત છે, તે પ્રદેશના સમ, વિષમ સ્થાનો પર વિજય મેળવો અને ત્યાંથી ઉત્તમ, શ્રેષ્ઠ રત્નોને ભેટ રૂપે મેળવો, આ પ્રમાણે કરીને મને કાર્ય પૂર્ણ થઈ ગયાના સમાચાર આપો.
તે સર્વવર્ણન દક્ષિણ સિંધુ નિષ્કુટના વિજયના વર્ણનની સમાન જાણવું થાવ તે સુખપૂર્વક રહે છે. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં ભરતક્ષેત્રના ત્રીજા ખંડ ઉત્તરસિંધુનિષ્કુટના વિજયનું વર્ણન છે. ઉત્તર સિંધુનિકૂટ સ્થાન – ચુલહિમવંત પર્વતમાંથી સિંધુ નદી નીકળી છે અને ઉત્તર ભરત ક્ષેત્રમાં ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી-વહેતી વૈતાઢય પર્વત નીચેથી વહી દક્ષિણ ભરત ક્ષેત્રમાં પ્રવેશે છે. ઉત્તર ભરત ક્ષેત્રમાં આ સિંધુ નદીની પશ્ચિમ દિશામાં ખૂણાનો જે ખંડ-ભૂમિ વિભાગ છે, તે ઉત્તર સિંધુ નિકૂટના નામે પ્રસિદ્ધ છે.
- સેનાપતિ દક્ષિણ સિંધુ નિષ્પટની જેમ જ ઉત્તર સિંધુ નિકૂટ ઉપર વિજય મેળવે છે. ચુલ્લહિમવંત વિજય :८१ तए णं दिव्वे चक्करयणे अण्णया कयाइ आउहघरसालाओ पडिणिक्खमइ जाव उत्तरपुरस्थिमं दिसि चुल्लहिमवंतपव्वयाभिमुहे पयाए यावि होत्था । तएणं से भरहे राया तं दिव्वं चक्करयणं जाव चुल्लहिमवंतवासहरपव्वयस्स अदूरसामंते जाव णिवेसं करेइ । चुल्लहिमवंतगिरिकुमारस्स देवस्स अट्ठमभत्तं पगिण्हइ, तहेव जहा मागह कुमारस्स णवरं उत्तरदिसाभिमुहे जेणेव चुल्लहिमवंत वासहरपव्वए तेणेव उवागच्छइ उवागच्छित्ता चुल्लहिमवंत-वासहरपव्वयं तिक्खुत्तो रहसिरेणं
Page #254
--------------------------------------------------------------------------
________________
| १८२ ।
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
फुसइ, फुसित्ता तुरए णिगिण्हइ, णिगिण्हित्ता तहेव रहं ठवेइ ठवेत्ता घणुं परामुसइ जाव आयतकण्णायतं च काऊण जाव उड्डे वेहासं णिसढे समाणे खिप्पामेव बावत्तरिं जोयणाई गंता चुल्लहिमवंतगिरिकुमारस्स देवस्स मेराए णिवइए । ___ तए णं से चुल्लहिमवंतगिरिकुमारे देवे मेराए सरं णिवइयं पासइ, पासित्ता आसुरुत्ते रुढे जाव पीइदाणं-सव्वोसहिं च मालं गोसीसचंदणं कडगाणि जाव दहोदणं च गेण्हइ गेण्हित्ता ताए उक्किट्ठाए जाव उत्तरेणं चुल्लहिमवंत-गिरिमेराए अहण्णं देवाणुप्पियाणं विसयवासी, अहणं देवाणुप्पियाणं उत्तरिल्ले अंतवाले जाव पडिविसज्जेइ ।
ભાવાર્થ :- ત્યારપછી તે દિવ્ય ચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર નીકળે છે યાવત્ ઉત્તરપૂર્વ દિશામાં ચુલહિમવંત પર્વત તરફ પ્રયાણ કરે છે. ત્યારપછી તે ભરત રાજા દિવ્ય ચક્રને અનુસરતાં યાવત્ ચુલહિમવંત પર્વતના મધ્યભાગની તળેટીમાં, પર્વતથી ન અતિ નજીક ન અતિ દૂર પડાવ નાખે છે. ચુલહિમવંતગિરિકુમાર દેવને અનુલક્ષીને અઠ્ઠમ ગ્રહણ કરે છે. આ સંપૂર્ણ વર્ણન માગધકુમાર દેવની જેમજ જાણવું. અહીં વિશેષતા એ છે કે ભરત રાજા ઉત્તર દિશામાં ચુલ્લહિમવંત પર્વત સમીપે આવીને ચુલ્લહિમવંત પર્વત સાથે રથનો અગ્રભાગ ત્રણવાર અથડાવે છે, અથડાવીને ઘોડાની લગામ ખેંચીને રથને ઊભો રાખે છે. રથને ઊભો રાખી, ધનુષ્ય ગ્રહણ કરી, બાણને કાન સુધી ખેંચીને યાવતું તીરને ઉપર આકાશમાં છોડે છે. તે બાણ શીધ્ર ૭ર યોજન દૂર ચુલ્લહિમવંતગિરિમાર દેવના સ્થાનની સીમામાં પડે છે.
ચુલ્લહિમવંત ગિરિકુમાર દેવ પ્રીતિદાન-ભેટ આપવા સર્વોષધિઓ અર્થાત્ રાજ્યાભિષેક વિધિ માટે આવશ્યક વનસ્પતિઓ, કલ્પવૃક્ષની પુષ્પમાળાઓ, ગોશીષ ચંદન, કડા વગેરે કાવત્ પદ્મદ્રહનું જળ ગ્રહણ કરી ઉત્કૃષ્ટ દેવગતિથી ભરત રાજા પાસે આવે છે અને કહે છે કે યાવતુ “ઉત્તર દિશામાં ચલહિમવંત પર્વતની સીમામાં સ્થિત આપ દેવાનુપ્રિયનો દેશવાસી બનું છું. હવેથી આપ દેવાનુપ્રિયનો ઉત્તર દિશાનો અંતપાલ-દિકપાલ છું” યાવત ભરત રાજા ચુલ્લહિમવંત ગિરિકુમારદેવને વિદાય આપે छ, ते पनि पूर्ववत् . અષભકૂટ પર નામાંકન :८२ तए णं से भरहे राया तुरए णिगिण्हइ णिगिण्हित्ता रहं परावत्तेइ, पराववेत्ता जेणेव उसहकूडे तेणेव उवागच्छइ, उवागच्छित्ता उसहकूडं पव्वयं तिक्खुत्तो रहसिरेणं फुसइ, फुसित्ता तुरए णिगिण्हइ णिगिण्हित्ता रहं ठवेइ, ठवेत्ता छत्तलं दुवालसंसियं अट्ठकण्णिय अहिगरणि संठियं अट्ठ सोवण्णियं कागणिरयणं परामुसइ, परामुसित्ता उसभकूडस्स पव्वयस्स पुरथिमिल्लंसि कडगंसि णामगं आउडेइ
Page #255
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
૧૯૯
ओसप्पिणी-इमीसे, तइयाए समाए पच्छिमे भाए । अहमंसि चक्कवट्टी, भरहो इय णामधिज्जेणं ॥१॥ अहमंसि पढमराया, अहयं भरहाहिवो णरवरिंदो ।
णत्थि महं पडिसत्तू, जियं मए भारहं वासं ॥२॥ इति कटु णामगं आउडेइ, आउडित्ता रहं परावत्तेइ, परावत्तेत्ता जेणेव विजय-खंधावारणिवेसे, जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ उवागच्छित्ता जाव महामहिमं करेइ । ભાવાર્થ :- ચલહિમવંત પર્વત ઉપર વિજય મેળવ્યા પછી ભરતરાજા રથના ઘોડાની લગામ ખેંચીને રથને પાછો ફેરવે છે. પાછો ફેરવીને ઋષભકૂટ પર્વતની સમીપે આવે છે, ત્યાં આવીને ઋષભકૂટ પર્વત સાથે રથના અગ્રભાગને ત્રણવાર અથડાવે છે, અથડાવીને ઘોડાની લગામ ખેંચીને, રથને ઊભો રાખીને, દતલ, ૧૨ હાંસ, ૮ખૂણાવાળા, એરણના આકારવાળા, ૮ સુવર્ણ જેટલા(૮ તોલા) વજનવાળા કાકણિરત્નને ગ્રહણ કરે છે. કાકણિરત્ન ગ્રહણ કરી તેના દ્વારા, ઋષભકૂટ પર્વતની પૂર્વ દિવાલ ઉપર આ પ્રમાણે નામ લખે છે.
આ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતિમ ત્રીજા ભાગમાં હું ભરતનામનો ચક્રવર્તી થયો છું. I/All હું ભરતક્ષેત્રનો પ્રથમ રાજા, ભરતક્ષેત્રના અધિપતિ નરેન્દ્ર છું, મારો કોઈ પ્રતિશત્રુ નથી. મેં ભરતક્ષેત્રને જીતી લીધું છે. રા
આ પ્રમાણે ભરત રાજા પોતાનું નામ અને પરિચય લખીને રથને પાછો ફેરવે છે, પાછો ફેરવીને પોતાની છાવણીમાં બાહા ઉપસ્થાનશાળામાં આવે છે યાવત મહામહિમા-મહોત્સવ ઉજવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્તર ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં ઋષભકૂટ પર્વત ઉપર કાકણિરત્નથી ચક્રવર્તી પોતાનો પરિચય લખે છે તેનું વર્ણન છે. ચક્રવર્તીઓનો તે જીત વ્યવહાર-પરંપરાગત વ્યવહાર છે.
ઋષભકૂટ ઉપર પરિચયમાં ચક્રવર્તી લખે છે કે મેં સંપૂર્ણ ભરત ક્ષેત્રને જીતી લીધું છે, તે લેખન પહેલો અને ચોથો બે મોટા અને બે નાના ખંડ ઉપર વિજય મેળવ્યો હોવાથી બહુલતાની અપેક્ષાએ સમજવું. ગંગા નદીથી વિભક્ત બે નિષ્ફટ રૂ૫ બે ખંડ જીતવાના બાકી હોવા છતાં તેને ગૌણ કરીને આ કથન સમજવું. પાંચમાં, છઠ્ઠા આ બંને ખંડને ચક્રવર્તી ઋષભ કૂટ પર નામ લેખન પછી જીતે છે. વિધાધર શ્રેણી વિજય :|८३ तए णं से दिव्वे चक्करयणे चुल्लहिवंतगिरिकुमारस्स देवस्स अट्ठाहियाए
Page #256
--------------------------------------------------------------------------
________________
| १८४ ।
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
महामहिमाए णिव्वत्ताए समाणीए आउहघरसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जाव दाहिणं दिसिं वेयड्डपव्वयाभिमुहे पयाए यावि होत्था । ભાવાર્થ-ચુલ્લહિમવંતગિરિકુમાર દેવનો અષ્ટાહ્નિકા મહોત્સવ પૂરો થતાં, તે દિવ્ય ચક્રરત્નશસ્ત્રાગારથી બહાર નીકળે છે. બહાર નીકળીને વાવ તે દક્ષિણ દિશામાં વેતાઢય પર્વત તરફ પ્રયાણ કરે છે. ८४ तए णं से भरहे राया तं दिव्वं चक्करयणं जाव वेयड्डस्स पव्वयस्स उत्तरिल्ले णितंबे तेणेव उवागच्छइ जाव णमिविणमीणं विज्जाहरराईणं अट्ठमभत्तं पगिण्हइ पगिण्हित्ता पोसहसालाए (अट्ठमभत्तिए)णमिविणमिविज्जाहरायाओ मणसीकरेमाणेमणसीकरेमाणे चिट्ठइ । तए णं तस्स भरहस्स रण्णो अट्ठमभत्तंसि परिणममाणंसि णमिविणमि-विज्जाहररायाणो दिव्वाए मईए चोइयमई अण्णमण्णस्स अंतियं पाउब्भवंति पाउब्भवित्ता एवं वयासी- उप्पण्णे खलु भो देवाणुप्पिया! जंबुद्दीवे दीवे भरहे वासे भरहे राया चाउरंतचक्कवट्टी तंजीयमेयं तीयपच्चुप्पण्णमणागयाणं विज्जाहरराईणं चक्कवट्टीणं उवत्थाणियं करेत्तए, तं गच्छामो णं देवाणुप्पिया! अम्हेवि भरहस्स रण्णो उवत्थाणियं करेमो ।।
___ इति कट्ट विणमी णाऊणं चक्कवट्टि दिव्वाए मईए चोइयमई- माणुम्माणप्पमाणजुत्तं तेयरिंस रूवलक्खणजुत्तं ठियजुव्वण-केसवट्ठियणहं सव्वरोगणासणिं बलकर इच्छियसीउण्हफासजुत्तं
तिसु तणुयं तिसु तंब, तिवलीणं तिउण्णयं तिगंभीरं ।
तिसु कालं तिसु सेयं, तियायतं तिसु य विच्छिण्णं ॥१॥ समसरीरं भरहे वासंमिसव्वमहिलप्पहाणं सुंदरथण-जघण-वरकर-चलणणयणसिरसिजदसण-जणहिययरमण-मणहरि सिंगारगार जावजुत्तोवयारकुसलं अमरवहूणं सुरूवं रूवेणं अणुहरंती सुभई भद्दम्मि जोव्वणे वट्टमाणिं इत्थीरयणं; णमी य रयणाणि य कडगाणि य तुडियाणि य गेण्हइ, गेण्हित्ता ताए उक्किट्ठाए तुरियाए जाव उद्भ्याए विज्जाहरगईए जेणेव भरहे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता अंतलिक्ख-पडिवण्णा जाव जएणं विजएणं वद्धार्वेति वद्धावित्ता एवं वयासीअभिजिए णं देवाणुप्पिया! अम्हे देवाणुप्पियाणं आणत्तिकिंकरा इति कटु तं पडिच्छंतु णं देवाणुप्पिया! अम्हं इमं जाव विणमी इत्थीरयणं णमी रयणाणि समप्पेइ ।
Page #257
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
[ ૧૯૫ ]
तएणं से भरहे राया जावणमिविणमीणं विज्जाहरराईणं अट्ठाहिया णिव्वत्ता। ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા તે દિવ્ય ચક્રરત્નને અનુસરતાં વૈતાઢય પર્વતની ઉત્તર દિશાવર્તી તળેટીમાં આવે છે યાવત નમિ-વિનમિ નામના વિદ્યાઘર રાજાઓને ઉદ્દેશીને અઠ્ઠમતપ કરે છે. પૌષધશાળામાં અઠ્ઠમતપમાં નમિ-વિનમિ વિદ્યાઘર રાજાનું મનમાં ચિંતન કરતા રહે છે. ભરત રાજાના અટ્ટમ તપના પરિણામથી નમિ-વિનમિ વિદ્યાઘર રાજાઓ પોતાની દિવ્યમતિ જનિત જ્ઞાનથી પ્રેરિત પરસ્પર મળે છે અને કહે છે- “હે દેવાનુપ્રિય! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભરત નામના ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયા છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યવર્તી વિદ્યાઘર રાજાઓનો જીત વ્યવહાર-પરંપરાગત આચાર છે કે તેઓ તે ચક્રવર્તી રાજાને ભેટ આપે. તેથી આપણે પણ ભરતરાજાને આપણા તરફથી ભેટ આપીએ.”
આ પ્રમાણે વિચાર કરીને વિનમિ નામના વિદ્યાધર રાજા પોતાની દિવ્યબુદ્ધિથી પ્રેરિત થઈને ચક્રવર્તી ભરતરાજાને ભેટ આપવા માટે સુભદ્રા નામનું સ્ત્રીરત્ન સાથે લે છે. તે સ્ત્રીરત્ન માન, ઉન્માન, પ્રમાણથી યુક્ત હોય છે. તે તેજસ્વી, રૂપ-લાવણ્ય અને ૩ર લક્ષણથી યુક્ત હોય છે, સ્થિર યૌવના હોય છે. તેના કેશ અને નખ મર્યાદાથી વધુ વૃદ્ધિ પામતા નથી. તેનો સ્પર્શ સર્વ રોગનો નાશ કરે છે, તેના ઉપભોક્તાના બળની વૃદ્ધિ કરે છે. તે ઇચ્છિત શીત, ઉષ્ણ સ્પર્શથી યુક્ત હોય છે અર્થાતુ ગ્રીષ્મ ઋતુમાં તે શીત સ્પર્શ- વાળી અને શીત ઋતુમાં ઉષ્ણ સ્પર્શવાળી હોય છે. ગાથાર્થ– તેના કટિ, ઉદર અને ત્વચા, આ ત્રણ અંગ પાતળા; આંખના ખૂણા, અધરોષ્ઠ અને યોનિ આ ત્રણ અંગ લાલ હોય છે. તેનું ઉદર ત્રણ આવલિ-રેખા યુક્ત હોય છે. તેના સ્તન, જઘન-કટિનો પશ્ચાત ભાગ અને યોનિ આ ત્રણ અંગ ઉન્નત-પુષ્ટ હોય છે; નાભિ, સ્વભાવ અને સ્વર આ ત્રણ ગંભીર હોય છે; કેશ, ભ્રમર અને આંખની કીકી, આ ત્રણ કાળા હોય છે; દાંત, સ્મિત અને ચક્ષુ, આ ત્રણ શ્વેત હોય છે; વેણી (ચોટલો), ભુજા અને લોચન આ ત્રણ લાંબા હોય છે; શ્રોણીચક્ર, જઘન અને નિતંબ આ ત્રણ પહોળા હોય છે.
તે સમચતુરન્સ સંસ્થાન યુક્ત અને ભરતક્ષેત્રની સ્ત્રીઓમાં પ્રધાન હોય છે. તેના સ્તન, જઘન, બંને કર, ચરણ અને નયન સુંદર હોય છે. મસ્તકના કેશ અને દાંત મનોહર હોય છે. તે પુરુષોના ચિત્તને પ્રસન્ન કરનારી હોય છે. તેનો વેશ નવરસગત શૃંગારના ઘર જેવો હોય છે અર્થાત્ ઉત્તમ શૃંગાર અને ઉત્તમ વેશયુક્ત હોય છે યાવતુ તે લોક વ્યવહારમાં કુશળ અને પ્રવીણ હોય છે. દેવાગંનાઓના સૌંદર્યનું અનુસરણ કરતી તે કલ્યાણકારી-સુખપ્રદ યૌવન યુક્ત હોય છે.
ચક્રવર્તીને ભેટ આપવા વિધાધર રાજા વિનમિ સુભદ્રા નામના સ્ત્રીરત્નને અને નમિ રાજા રત્ન, કટક અને ત્રુટિતને ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ, ત્વરિત, તીવ્ર, વિદ્યાઘર ગતિથી ભરત રાજા સમીપે આવે છે. આવીને આકાશમાં સ્થિર રહીને જય-વિજય શબ્દોથી ભરતરાજાને વધાવે છે અને કહે છે– “અમે આપના આજ્ઞાનુવર્તી સેવક છીએ. આપ અમારી આ ભેટનો સ્વીકાર કરો.” આ પ્રમાણે કહીને વિનમિ રાજા સ્ત્રીરત્ન અને નમિરાજા રત્ન, આભરણ ભેટ આપે છે યાવતું નમિ-વિનમિ વિદ્યાઘર રાજાઓનો અણહ્નિકા મહોત્સવ ઉજવાય છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ]
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૈતાઢય પર્વત ઉપરની વિદ્યાઘર શ્રેણીના વિજયનું વર્ણન છે. ભરત ચક્રીના સમયમાં વિધાઘર શ્રેણીઓના રાજા નમિ અને વિનમિ હતા. ગ્રંથ પ્રમાણે ભરત ચક્રી સાથે વિદ્યાધરોનું યુદ્ધ ૧૨ વર્ષ ચાલ્યું હતું અને પછી વિજય મેળવ્યો હતો. અહીં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભરત રાજાએ વિદ્યાઘર રાજાને જીતવા અઠ્ઠમ તપ કર્યો અને તેઓ તત્કાળ તેમને વશ થઈ ગયા. દિવ્યા મર્ક:- ભરત રાજાએ નમિ-વિનમિને ઉદ્દેશીને, તેમનું ધ્યાન ધરીને અટ્ટમ પૌષધ કર્યો. નમિવિનમિને અવધિજ્ઞાન ન હોવા છતાં ભરત ચક્રવર્તી આવ્યાની જાણ દિવ્યમતિથી થઈ ગઈ, તેમ સૂત્રકાર જણાવે છે. અહીં દિવ્યમતિ શબ્દથી નિર્મળ મતિજ્ઞાનનું ગ્રહણ થાય છે.
જેમ પ્રથમ અને બીજા બે દેવલોકમાં દેવીઓ હોય છે. બીજા દેવલોકથી ઉપર દેવીઓ નથી. વિમાનવાસી દેવ-દેવીઓનું અવધિજ્ઞાન ઉપર પોતાના વિમાનની ધ્વજા સુધીના ક્ષેત્રને જ જાણી શકે છે.
ત્રીજા-ચોથા કે ઉપર આઠમા દેવલોક સુધીના કોઈ પણ દેવ પહેલા-બીજા દેવલોકની દેવીનું સ્મરણ કરે તો પહેલા-બીજા દેવલોકની દેવીને તે વિમાન સંબંધી અવધિજ્ઞાન ન હોવા છતાં વિશિષ્ટ મતિથી તે દેવોના ભાવો જાણી તે દેવલોકમાં જાય છે, તેમ અહીં નમિ-વિનમિને અવધિજ્ઞાન ન હોવા છતાં તે વિશિષ્ટ મતિ(ટેલીપથી)થી ચક્રવર્તીના ભાવ જાણી લે છે.
| વિનમિ પોતાની પુત્રી સુભદ્રા-સ્ત્રીરત્ન ભરતરાજાને ભેટ આપે છે. તેના વર્ણનમાં સૂત્રકારે ચક્રવર્તીના સ્ત્રીરત્નનું વર્ણન કર્યું છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે. માણુમ્માષ્પમાળનુત્ત:- તે સ્ત્રીરત્ન માન, ઉન્માન, પ્રમાણથી યુક્ત હોય છે. માનોપેત - પાણીથી છલોછલ ભરેલી કંડીમાં પ્રવેશતા ૩ર શેર પાણી બહાર નીકળે તો તે વ્યક્તિ માનયુક્ત કહેવાય છે. ઉન્માનોપેત - વ્યક્તિને ત્રાજવામાં તોળતા તેનું વજન ૧000 પલ થાય તો તે ઉન્માનોપેત કહેવાય છે. પ્રમાણપત – જે વ્યક્તિનું મુખ આત્માગુલથી ૧૨ અંગુલ પ્રમાણ અને કુલ ઊંચાઈ ૧૦૮ અંગુલ પ્રમાણ હોય તો તે પ્રમાણોપેત કહેવાય છે. આ સુભદ્રા સ્ત્રીરત્ન ત્રણે રીતે સપ્રમાણ હોય છે.
ગંગાદેવી વિજય :८५ तए णं से दिव्वे चक्करयणे आउहघरसालाओ पडिणिक्खमइ जाव उत्तरपुरत्थिमं दिसिं गंगादेवीभवणाभिमुहे पयाए यावि होत्था । सच्चेव सव्वा सिंधुवत्तव्वया जावणवरं कुंभट्ठसहस्सं रयणचित्तं णाणामणिकणगरयणभत्तिचित्ताणि य दुवे कणगसीहासणाई सेसं तं चेव जाव महिमत्ति ।
Page #259
--------------------------------------------------------------------------
________________
ત્રીજે વક્ષસ્કાર
૧૯૭]
ભાવાર્થ :- (વિદ્યાધર શ્રેણીના વિજયનો અષ્ટાહ્નિકા મહોત્સવ પૂરો થાય) ત્યારપછી દિવ્ય ચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર નીકળે છે અને ઉત્તરપૂર્વ દિશામાં ગંગાદેવીના ભવન તરફ પ્રયાણ કરે છે. ત્યાં ગંગાદેવી ભરત રાજાને આધીન થાય છે વગેરે સમસ્ત વર્ણન સિંધુદેવીના પ્રસંગની સમાન જાણવું. તેમાં વિશેષતા એ છે કે ગંગાદેવી ભરતરાજાને ભેટના રૂપમાં વિવિધ રત્નોથી યુક્ત એક હજાર આઠ કળશો અને વિવિધ પ્રકારનાં મણિઓથી ચિત્રિત સુવર્ણ, રત્નોથી સુશોભિત બે સોનાના સિંહાસન ભેટ આપે છે, થાવત્ અણહ્નિકા મહોત્સવ ઉજવે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગંગાદેવી ઉપરના વિજયનું વર્ણન છે. ગંગાદેવી ભવન સ્થાન :- ગંગાનદી ચુલ્લહિમવંત પર્વતમાંથી નીકળી પર્વત ઉપર વહેતી-વહેતી પર્વત ઉપરથી ધોધરૂપે નીચે ઉત્તર ભરત ક્ષેત્રમાં જ્યાં પડે છે, ત્યાં ગંગાપ્રપાત કંડ છે અને તે ગંગાપ્રપાત કંડમાં ગંગાદ્વીપ ઉપર ગંગાદેવીનું ભવન છે.
ગંગાદેવીના વિજયનું સંપૂર્ણ વર્ણન સિંધુ દેવીના વિજય પ્રમાણે જાણવું. નૃતમાલક દેવ વિજય :८६ तएणं से दिव्वे चक्करयणे गंगाए देवीए अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए आउहघरसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जावगंगाए महाणईए पच्चत्थिमिल्लेणं कूलेणं दाहिणदिसि खंडप्पवायगुहाभिमुहे पयाए यावि होत्था ।
तए णं से भरहे राया जेणेव खंडप्पवायगुहा तेणेव उवागच्छइ, एवं सव्वा कयमालवत्तव्वया णेयव्वा णवरं णट्टमालगे देवे, पीइदाणं से अलंकारियभंडं, कडगाणि य सेसं सव्वं तहेव जाव अट्ठाहिया महामहिमा । ભાવાર્થ :- ગંગાદેવીનો અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થતાં તે દિવ્ય ચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર નીકળીને ગંગામહાનદીના પશ્ચિમી કિનારે, દક્ષિણ દિશામાં ખંડપ્રપાત ગુફા તરફ પ્રયાણ કરે છે.
ત્યારપછી ભરત રાજા ખંડપ્રપાત ગુફા સમીપે આવે છે. ત્યાંના નૃતમાલક દેવ પરના વિજયનું સર્વ વર્ણન કતમાલક દેવ પ્રમાણે જાણવું. તેમાં વિશેષતા એ છે કે નૃતમાલક દેવ પ્રીતિદાનમાં અલંકારપાત્ર, કટક વગેરે આપે છે. શેષ અષ્ટાહ્નિકા મહોત્સવ પર્યતનું સર્વ વર્ણન તે જ પ્રમાણે જાણવું. ઉત્તરાદ્ધ ગંગા નિકૂટ વિજય :| ८७ तए णं से भरहे राया णट्टमालस्स देवस्स अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए
Page #260
--------------------------------------------------------------------------
________________
| १८८
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
समाणीए सुसेणं सेणावई सद्दावेइ, एवं सिंधुगमो णेयव्वो जाव गंगाए महाणईए पुरथिमिल्लं णिक्खुडं सगंगासागर-गिरिमेरागं समविसमणिक्खुडाणि य ओयवेइ ओयवेत्ता अग्गाणि वराणि रयणाणि पडिच्छइ, पडिच्छित्ता जेणेव गंगामहाणई तेणेव उवागच्छइ उवागच्छित्ता दोच्चंपि सक्खंधावारबले गंगामहाणई विमलजलतुंगवीइं णावाभूएणं चम्मरयणेणं उत्तरइ, उत्तरित्ता जेणेव भरहस्स रण्णो विजयखंधावारणिवेसेजेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ उवागच्छित्ता आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता अग्गाइं वराइं रयणाई गहाय जेणेव भरहे राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयलपरिग्गहियं जाव अंजलिं कटु भरहं रायं जएणं विजएणं वद्धावेइ, वद्धावित्ता अग्गाइं वराइं रयणाई उवणेइ । तए णं से भरहे राया सुसेणस्स सेणावइस्स अग्गाई वराई रयणाई पडिच्छइ, पडिच्छित्ता सुसेणं सेणावई सक्कारेइ, सम्माणेइ सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ । तए णं से सुसेणे सेणावई भरहस्स रण्णो अंतियाओ पडिणिक्खमइ, सेसं तहेव जाव विहरइ । ભાવાર્થ :- નૃતમાલક દેવનો અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થયા પછી ભરત રાજા સુષેણ સેનાપતિને બોલાવે છે યાવત ગંગાનિકૂટના (ખંડ-૫) વિજય માટે કહે છે. તે સર્વ વર્ણન સિંધુ નિષ્ફટના વિજય પ્રમાણે જ જાણવું. વાવ ગંગામહાનદીનો પૂર્વી નિષ્ફટ કે જે પશ્ચિમમાં ગંગાનદી, પૂર્વમાં સમુદ્ર, ઉત્તરમાં ચુલ્લહિમવંત અને દક્ષિણમાં વૈતાઢય પર્વતની સીમાવાળો છે, તેના સમવિષમ સ્થાનો પર વિજય મેળવીને; અગ્ર શ્રેષ્ઠ રત્નો ભેટરૂપે ગ્રહણ કરીને; ગંગામહાનદી સમીપે આવીને; નાવરૂપ ચર્મરત્ન દ્વારા વિમળ જલવાળી, ઊંચા ઉછળી રહેલા તરંગવાળી ગંગા મહાનદીને, સેનાપતિ બીજીવાર સૈન્ય સહિત પાર કરે છે, પાર કરીને ભરત રાજાની છાવણી અને બાહ્ય ઉપસ્થાનશાળાની સમીપે આવે છે.
આવીને અભિષિક્ત હસ્તિરત્ન ઉપરથી નીચે ઉતરે છે, નીચે ઉતરીને તે ઉત્તમ, શ્રેષ્ઠ રન લઈને, ભરત રાજા પાસે આવીને બંને હાથ જોડીને, અંજલિ કરીને, ભરત રાજાને જય-વિજય શબ્દોથી વધાવે છે; વધાવીને ઉત્તમ શ્રેષ્ઠ રત્ન જે ભેટના રૂપમાં મળ્યાં હતાં, તે રાજાને સમર્પિત કરે છે. ભરત રાજા સુષેણ સેનાપતિ દ્વારા સમર્પિત ઉત્તમ, શ્રેષ્ઠ રનનો સ્વીકાર કરે છે; રત્નોને સ્વીકારીને સુષેણ સેનાપતિનો સત્કાર કરે છે, સન્માન કરે છે. તેને સત્કૃત, સન્માનિત કરીને વિસર્જિત કરે છે. ત્યારપછી આનંદપૂર્વક રહે છે ત્યાં સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું. ખંડપ્રપાત ગુફા દ્વારા નિર્ગમન - | ८८ तए णं से भरहे राया अण्णया कयाइ सुसेणे सेणावइरयणं सद्दावेइ सद्दावेत्ता
Page #261
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
| १८८ |
एवं वयासी- गच्छण्णं भो देवाणुप्पिया ! खंडप्पवायगुहाए उत्तरिल्लस्स दुवारस्स कवाडे विहाडेहि एवं जहा तिमिसगुहाए तहा भाणियव्वं जाव भरहो उत्तरिल्लेणं दुवारेणं अईइ, ससिव्व मेहंधयारणिवहं तहेव पविसंतो मंडलाइं आलिहइ । तीसे ण खंडप्पवायगुहाए बहुमज्ञदेसभाए उम्मग्ग-णिमग्ग जलाओ णामं दुवे महाणईओ तहेव णवरं पच्चत्थिमिल्लाओ कडगाओ पवूढाओ समाणीओ पुरथिमेणं गंगं महाणई समति, सेसं तहेव णवरं पच्चत्थिमिल्लेणं कूलेणं गंगाए संकमवत्तव्वया तहेव ।
तए णं खंडप्पवायगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडा सयमेव महया कोंचारवं करेमाणा-करेमाणा सरसरस्सगाई ठाणाई पच्चोसक्कित्था । तए णं से भरहे राया चक्क रयणदेसियमग्गे जाव खंडप्पवायगुहाओ दाहिणिल्लेणं दारेणं णीणेइ ससिव्व मेहंधया-णिवहाओ । ભાવાર્થ :- ત્યાર પછી એકદા ભરત રાજા સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને તેને કહે છે કે": हेवानुप्रिय! तमे सामओ, प्रपातशुशनउत्तरी द्वा२(भाऊ) पोदो.” द्वार पोसवान संपूवनि તિમિસ ગુફાની જેમ જાણવું યાવત્ ખુલેલા ઉત્તરી દ્વારથી અંધકારયુક્ત વાદળાઓમાં ચંદ્ર પ્રવેશે તેમ ભરત રાજા ખંડપ્રપાતગુફામાં પ્રવેશ કરીને, મંડલોનું આલેખન કરે છે. તે ખંડપ્રપાતગુફાની બરાબર મધ્યમાંથી ઉન્મગ્નજલા અને નિમગ્નજલા નામની બે મોટી નદીઓ વહે છે. તેનું વર્ણન પૂર્વવત્ છે. તેમાં વિશેષતા એ છે કે આ નદીઓ ખંડપ્રપાત ગુફાના પશ્ચિમ ભાગમાંથી નીકળી પૂર્વ ભાગમાં ગંગા મહાનદીમાં મળી જાય છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. તેમાં વિશેષતા એ છે કે આ ઉન્મગ્નજલા-નિમગ્નજલા નદીઓના પશ્ચિમી કિનારે આવીને પુલ બનાવીને તે બંને નદી પાર કરે છે.
ત્યાર પછી ખંડપ્રપાત ગુફાના દક્ષિણી દ્વારના બારણા કૌંચપક્ષીની જેમ મોટેથી અવાજ કરતાં સડસડાટ સ્વયંમેવ ખુલી જાય છે. ચક્રરત્ન દ્વારા નિર્દેશિત માર્ગનું અનુસરણ કરતા સમુદ્રના ઘુઘવાટાની જેમ અવાજ કરતાં અને સિંહનાદ વગેરે કરતાં, અનેક રાજાઓની સાથે ભરત રાજા નિબિડ(ગાઢ) અંધકારયુક્ત વાદળો માંથી બહાર નીકળતા ચંદ્રની જેમ ખંડપ્રપાત ગુફાના દક્ષિણી દ્વારથી બહાર નીકળી છે. नवनिधि विश्य :|८९ तए णं से भरहे राया गंगाए महाणईए पच्चस्थिमिल्ले कूले दुवालसजोयणायाम णवजोयणविच्छिण्णं विजयखंधावारणिवेसं करेइ । अवसिटुं तं चेव जाव णिहिरयणाणं अट्ठमभत्तं पगिण्हइ । तए णं से भरहे राया पोसहसालाए जाव णिहिरयणे
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
मणसीकरेमाणे-मणसीकरेमाणे चिट्ठइ । तस्स य अपरिमियरत्तरयणा घुयमक्खयमव्वया सदेवा लोकोपचयंकरा उवगया णव णिहिओ लोगविस्सुयजसा, तं जहा
૨૦૦
ભાવાર્થ :- ગુફામાંથી બહાર નીકળ્યા પછી ભરતરાજા ગંગા મહાનદીના પશ્ચિમી કિનારે બાર યોજન લાંબી, નવ યોજન પહોળી, શ્રેષ્ઠ નગર જેવી છાવણી તૈયાર કરાવે છે અને તેમાં નિવાસ કરે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ નિધિરત્નો માટે અઠ્ઠમ તપ ગ્રહણ કરે છે. ત્યારપછી ભરત રાજા મનમાં નવનિધિઓનું ચિંતન કરતાં પૌષધશાળામાં રહે છે.
અપરિમિત રક્તાદિ રત્નોવાળા, ધ્રુવ-શાશ્વત, અક્ષય-અવિનાશી, અવ્યય, દેવાધિષ્ઠિત, વિવિધ આચાર, વિવિધ વસ્તુઓની ઉત્પત્તિ અને વિધિના દર્શક પુસ્તકરૂપ હોવાથી લોકપુષ્ટિ દાયક, લોકપ્રસિદ્ધ એવા નવનિધિઓ આ પ્રમાણે છે–
૦
ભાવાર્થ:(૧) નૈસર્પનિધિ (૨) પાંડુક નિધિ (૩) પિંગલક નિધિ (૪) સર્વ રત્નનિધિ (૫) મહાપદ્મનિધિ (૬) કાનિધિ (૭) મહાકાલિનધિ (૮) માણવનિધિ (૯) શંખનિધિ. તે નિધિઓ પોતપોતાનાં નામના દેવોથી અધિષ્ઠિત હોય છે. IIII
९१
सप्पे पंडुयए, पिंगलए सव्वरयणे महापउमे ।
काले य महाकाले, माणवगे महाणिही संखे ॥१॥
९३
णेसप्पंम्मि णिवेसा, गामागरणगरपट्टणाणं च । दोणमुहमडंबाणं खंघावारावणगिहाणं ॥२॥
ભાવાર્થ :– નૈસર્પનિધિ– ગામ, ખાણ, નગર, પતન, દ્રોણમુખ, મંડબ, છાવણી, દુકાન, ઘર વગેરેના સ્થાપનની સમગ્ર વિધિ અર્થાત્ વાસ્તુશાસ્ત્ર સંબંધી સર્વવિધિનું જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તત્સંબંધી કેટલીક સામગ્રીઓનો સંગ્રહ તેમાં હોય છે. રા
९२
ભાવાર્થ :પાંડુકનિધિ– ગણના, માપ, તોલાદિની ઉત્પત્તિ વિધિ, ગણી શકાય તેવા નાળિયેરાદિ, માપી શકાય તેવા ધાન્યાદિ, તોળી શકાય તેવા ગોળ-સાકરાદિ વસ્તુઓની ઉત્પાદનવિધિનું જ્ઞાન, આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે તેમજ માપ, તોલાદિ યોગ્ય ધાન્ય, બીજ વગેરે પદાર્થોનો સંગ્રહ, સંરક્ષણ આ નિધિમાં હોય છે. ગા
गणियस्स य उप्पत्ती, माणुम्माणस्स जं पमाणं च । धण्णस्स य बीयाण य, उप्पत्ती पंडुए भणिया ॥३॥
सव्वा आभरणविही, पुरिसाणं जा य होइ महिलाणं ।
आसाण य हत्थीण य, पिंगलणिहिम्मि सा भणिया ॥ ४ ॥
Page #263
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
| ૨૦૧ |
९४
ભાવાર્થ :-પિંગલનિધિ- સ્ત્રીના, પુરુષના અને હાથી, ઘોડા વગેરે પશુઓના આભૂષણો બનાવવાની, તેનો ઉપયોગ કરવાની વિધિનું જ્ઞાન આનિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તે આભૂષણોનો સંગ્રહ આ નિધિમાં હોય છે. llો.
रयणाई सव्वरयणे, चउदस वि वराइं चक्कवट्टिस्स ।
उप्पज्जते एगिदियाई, पचिदियाई च ॥ ५ ॥ ભાવાર્થ :- સર્વરત્ન નિધિ- સાત એકેન્દ્રિય રત્ન અને સાત પંચેંદ્રિય રત્ન; ચક્રવર્તીના આ ૧૪ શ્રેષ્ઠ રત્નો અને અન્ય અનેક રત્નોની ઉત્પત્તિ, નિષ્પત્તિ તથા તેના ઉપયોગ સંબંધી જાણકારી અને સંગ્રહ આ નિધિમાં હોય છે. આ નિધિ સર્વ રત્નના ભંડાર રૂપ છે. આપણા
वत्थाण य उप्पत्ती, णिप्फत्ती चेव सव्वभत्तीणं । ९५
रंगाण य धोव्वाण य, सव्वा एसा महापउमे ॥ ६ ॥ ભાવાર્થ:- મહાપાનિધિ– સર્વ પ્રકારના વસ્ત્રની ઉત્પત્તિ, તેની ડીઝાઈન, રંગવા, ધોવા વગેરે વિધિનું જ્ઞાન આ નિધિ દ્વારા થાય છે. તેમજ તત્સંબંધી કેટલી ય સાધન સામગ્રી પણ આ નિધિમાં હોય છે. જ્ઞા
काले कालण्णाणं, भव्वपुराणं च तिसु वि वंसेसु ।
सिप्पसयं कम्माणि य, तिण्णि पयाए हियकराणि ॥ ७ ॥ ભાવાર્થ :- કાલનિધિ– ત્રણે કાળનું જ્ઞાન, જ્યોતિષ જ્ઞાન; પૂર્વ ભવોનું જ્ઞાન; તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ આ ત્રણેના વંશની ઉત્પત્તિનું જ્ઞાન તથા ૧00શિલ્પનું જ્ઞાન અને કૃષિ કર્મ આદિ કર્મોનું જ્ઞાન, આ નિધિ દ્વારા થાય છે. તેમજ આ નિધિમાં તત્સંબંધી વિવિધ સાધનો, ચિત્રો પણ હોય છે. IIછા
लोहस्स य उप्पत्ती होइ, महाकाले आगराणं च ।
रूप्पस्स सुवण्णस्स य, मणिमुत्तसिलप्पवालाण ॥ ८ ॥ ભાવાર્થ - મહાકાલનિધિ- લોઢું, રૂપું, સોનું, મણિ, મોતી, સ્ફટિક, પ્રવાલ વગેરેની ઉત્પત્તિ અને તેની ખાણો સંબંધી જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તે પદાર્થોનો સંગ્રહ પણ આ નિધિમાં હોય છે. ll
जोहाण य उप्पत्ती, आवरणाणं च पहरणाणं च ।
सव्वा य जुद्धणीई, माणवगे दंडणीई य ॥ ९ ॥ ભાવાર્થ :- માણવક વિધિ- યોદ્ધાઓ, તેના કવચ, શસ્ત્રો; ચક્રભૂતાદિ યુદ્ધનીતિ; સામ, દામ આદિ ચાર પ્રકારની દંડનીતિ સંબંધી વિવિધ પ્રકારનું જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે તથા તત્સંબંધી કેટલો ય સંગ્રહ આ નિધિમાં હોય છે. લા.
९६
૧૭
Page #264
--------------------------------------------------------------------------
________________
| ૨૦૨ |
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
९९
पट्टविही णाडगविही, कव्वस्स य चउव्विहस्स उप्पत्ती ।
संखे महाणिहिम्मि, तुडियंगाणं च सव्वेसि ॥ १० ॥ ભાવાર્થ - શખ નિધિ- નટ વિધિ, નાટ્ય-અભિનય વિધિ, કાવ્ય વિધિ, ધર્માદિ ચાર પ્રકારના પુરુષાર્થ અથવા સંસ્કૃતાદિ ચાર પ્રકારની ભાષા નિબદ્ધ કાવ્ય વિધિનું જ્ઞાન તથા વાદ્યોનું જ્ઞાન આ નિધિ દ્વારા પ્રાપ્ત થાય છે અને તત્સંબંધી વિવિધ સામગ્રી, ચિત્રો વગેરે પણ આ નિધિમાં હોય છે. ilhol
चक्कट्ठपइट्ठाणा, अठुस्सेहा य णव य विक्खंभा । ૧૦૦
बारसदीहा मंजूसंठिया, जण्हवीइ मुहे ॥ ११ ॥ ભાવાર્થ – આ સર્વ નિધિઓનો આકાર મંજુષા-પટારા જેવો હોય છે. તે પ્રત્યેક નિધિને આઠ-આઠ પૈડાં હોય છે. તેની ઊંચાઈ આઠ યોજન, પહોળાઈ નવ યોજન અને લંબાઈ બાર યોજન હોય છે. ll૧૧/l
वेरूलियमणिकवाडा, कणगमया विविहरयणपडिपुण्णा । १०१
ससिसूरचक्कलक्खण, अणुसमवयणोववत्ती या ॥ १२ ॥ ભાવાર્થ – આ નિધિઓના કમાડ વૈર્યમણિ જડિત સુવર્ણમય, અનેક રત્નોથી પરિપૂર્ણ ચંદ્ર, સૂર્ય તથા ચક્રના ચિહ્નથી યુક્ત તથા સમ(અવિષમ) રચનાવાળા હોય છે. ll૧રો.
पलिओवमट्टिईया, णिहिसरिसणामा य तत्थ खलु देवा । १०२
जेसिं ते आवासा, अक्किज्जा आहिवच्चा य ॥ १३ ॥ ભાવાર્થ :- એક પલ્યોપમની સ્થિતિવાળા, નિધિના નામની સમાન નામવાળા દેવો તેના અધિપતિ દેવ છે. તે નિધિઓ જ તે દેવના આવાસ રૂપ છે અર્થાત તે દેવો તેમાં જ વસે છે. તેના અધિપતિ બનવાની ઇચ્છાથી કોઈ તેને ખરીદી શકતું નથી. ૧all
___एए णकणिहिरयणा, पभूयधणरयणसंचयसमिद्धा । १०३
जे वसमुपगच्छंति, भरहाहिक्चक्कवट्टीणं ॥ १४ ॥ ભાવાર્થ - આ નવ નિધિઓ ઘણા ધન, રત્નના સંચયથી સમૃદ્ધિવંત હોય છે. તે ભરતાધિપતિ ભરત વગેરે ચક્રવર્તીઓને વશવર્તી થઈ જાય છે. ll૧૪ll १०४ तए णं से भरहे राया अट्ठमभत्तंसि परिणममाणंसि पोसहसालाओ पडिणिक्खमइ, एवं जाव णिहिरयणाणं अट्ठाहिया णिव्वत्ता । ભાવાર્થ :- નવનિધિ વશ થયા પછી ભરતરાજા અટ્ટમની તપસ્યા પૂર્ણ થતાં પૌષધશાળામાંથી બહાર નીકળે છે વગેરે સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું થાવ નિધિ રત્નોનો અણહ્નિકા મહોત્સવ ઉજવે છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તી નવનિધિને વશવર્તી બનાવે છે, તેનું વર્ણન છે.
નવનિધિનું સ્થાન :– ગંગામુખ-ગંગાનદી પૂર્વદેશામાં જ્યાં સમુદ્રને મળે છે, ત્યાં ગંગાનદીના દક્ષિણી
કિનારે નવનિધિ રહે છે. તે નવનિધિ દેવ અધિષ્ઠિત છે. તેના અધિષ્ઠાયક દેવોના આવાસ ને નિધિમાં જ હોય છે.
ચક્રવર્તી આ નિધિને આધીન બનાવવા ખંડપ્રપાત ગુફામાંથી બહાર નીકળી ગંગાનદીના પશ્ચિમી કિનારે સ્થિત થઈ અક્રમ કરે છે ત્યારે ગંગા સમુદ્ર મિલન સ્થાને રહેલા તે નિધિઓ ચક્રવર્તીને વશ થઈ જાય છે અને જ્યારે ચક્રી ગંગાના પૂર્વી કિનારા દ્વારા પોતાના નગર તરફ પ્રયાણ કરે છે ત્યારે તે નવનિધિ પાતાલ માર્ગે પ્રયાણ કરીને ગંગાના પૂર્વી વળાંક સમીપે ચક્રવર્તીને મળે છે અને ચક્રવર્તીના પગ નીચે જમીનમાં ચાલતી ચક્રવર્તીની રાજધાની સમીપે આવે છે. તે ચક્રવર્તીની રાજધાનીની બહાર રહે છે; કારણ કે પ્રત્યેક નિધિ ચક્રીના નગર જેવડા હોય છે. નગર બહાર રહેતા આ નિધિઓના મુખ્ય ચક્રવર્તીના લક્ષ્મીગૃહમાં હોય છે. તેના મુખ સુરંગ જેવા હોય છે.
નવનિધિનો આકાર :– નવનિધિ મંજૂષા-પટારાના આકારે હોય છે. તેને આઠ પૈડા હોય છે. તેની અંદર અને બહારની દિવાલો રત્નો, મણિજડિત સુવર્ણમયી હોય છે.
ભૂમિગત નવનિધી મંજૂષા અને નિઘીગત
૧૦ યો. લાંબી
12 નવની મંજૂષા
----
----
---
And
નૈસર્ગ
ન દેશ
1
Tet
પડકા
પિલ નિધિ
૭ મદુકાલ નિધિ
૯ માણવડ
કેવી વસ્તુઓ
હ
그
મખમ
નિ
૪ સર્વરન નોંધ
૨૦૪
સાધ્વી. સુબોધિકા
શંખનાદ
セ
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
નવ નિધિનું સ્વરૂપ :– નિધિના સ્વરૂપ વિષયક બે પ્રકારના અર્થ ઉપલબ્ધ છે. (૧) નિધિઓ દિવ્ય કલ્પ ગ્રંથ રૂપે છે અને (૨) નિધિઓ તે તે વસ્તુના સંગ્રહ રૂપ છે. તે બંને અર્થ અવિરોધિ અને સ્વીકાર કરવા યોગ્ય છે. બંનેના સુમેળથી નિધિઓનું સર્વાંગીય સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તે સંબંધી સર્વ વિષય ભાવાર્થ-ગાથાર્થમાં સ્પષ્ટ છે.
ચક્રવર્તીની નવનિધિ :
ક્રમ
૨૦૪
૧
૨
૩
૪
૫
૭
નિધિનામ
८
નૈસર્પ નિધિ
પાંડુક નિધિ
પિંગળ નિધિ
મહાપદ્મ નિધિ
સર્વરત્ન નિધિ
કાલ નિધિ
મહાકાલ નિધિ
અધિષ્ઠાયક
નૈસર્પ દેવ
પાંડુક દેવ
પિંગળ દેવ
મહાપદ્મ દેવ
સર્વરત્ન દેવ
કાલ દેવ
મહાકાલ દેવ
નિધિગત વસ્તુ
ગામ–નગર–ગૃહાદિ સ્થાપના વિધિના ગ્રંથો
ધન, ધાન્ય, માન વિધિ તથા તે સર્વની ઉત્પત્તિ વિધિના ગ્રંથો સ્ત્રી, પુરુષ, ગજાશ્વાદિ આભરણ વિધિના ગ્રંથો
વસ્ત્ર ઉત્પત્તિ, તેને રંગવા, ધોવાની વિધિના ગ્રંથો ચક્રાદિ ચૌદ રત્ન તથા અન્ય સર્વ રત્ન ઉત્પત્તિ વિધિના ગ્રંથો ૩ શલાકા ચરિત્ર, જ્યોતિષ, શિલ્પાદિ શાસ્ત્ર વિધિના ગ્રંથો મણિ, રત્ન, પ્રવાલ, ધાતુ વગેરેની ખાણો તથા તેની પ્રાપ્તિ વિધિના ગ્રંથો
માણવક નિધિ
માણવક દેવ
સર્વ શસ્ત્ર ઉત્પત્તિ, યુદ્ધ નીતિ, બખ્તરાદિ ઉત્પત્તિ વિધિના ગ્રંથો
શંખ નિધિ શંખ દેવ ગાયન, નાટ્ય, કાવ્ય, વાજિંત્રાદિ વિધિના ગ્રંથો પ્રત્યેક નિધિ મંજુષા ૧૨ યોજન લાંબી, ૯ યોજન પહોળી અને ૮ યોજન ઊંચી છે દક્ષિણાર્ધ ગંગા નિષ્કુટ વિજય ઃ
१०५ तए णं से भरहे राया णिहिरयणाणं अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए सुसेणं सेणावइरयणं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- गच्छण्णं भो देवाणुप्पिया ! गंगामहाणईए पुरत्थिमिल्लं णिक्खुडं दुच्वंपि सगंगासागरगिरिमेरागं समविसम णिक्खुडाणि य ओयवेहि ओयवेत्ता एयमाणत्तियं पच्चप्पिणाहि ।
तणं से सुसे तंव पुव्ववण्णियं भाणियव्वं जाव ओयवित्ता तमाणत्तियं पच्चप्पिणइ जाव विहरइ ।
ભાવાર્થ :- નવનિધિનો અષ્ટાલિકા મહોત્સવ પૂર્ણ થતા ભરત રાજા પોતાના સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને કહે છે કે— “હે દેવાનુપ્રિય ! તમે જાઓ, ગંગાનદીનો પૂર્વી નિષ્કૃટ કે જે પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ગંગા નદીથી, પૂર્વ દિશામાં સમુદ્રથી અને ઉત્તરદિશમાં વૈતાઢયપર્વતથી પરિવૃત છે. તેના સમવિષમ
Page #267
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
૨૦૫
સ્થાનો પર વિજય મેળવી મને તેની જાણ કરો.”
સુષેણ સેનાપતિ તે ક્ષેત્રો પર વિજય મેળવે છે, વગેરે સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું. વાવતુ ભરતરાજાને વિજયના સમાચાર આપે છે. ભરતરાજા સત્કાર કરી તેને વિદાય આપે છે યાવત સુષેણ સેનાપતિ પોતાના આવાસ સ્થાને આવીને સુખોપભોગમાં લીન બનીને રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તીના અંતિમ-છઠ્ઠા ખંડના વિજયનું વર્ણન છે. અહીં ચક્રવર્તીની દિગ્વિજય યાત્રા પૂર્ણ થાય છે. તત્પશ્ચાત્ તેઓ પોતાની રાજધાની તરફ પ્રયાણ કરે છે. ભરત ચક્રવર્તીની દિગ્વિજય યાત્રા દ0000 વર્ષે પૂર્ણ થઈ હતી.
ચક્રવર્તીની છ ખંડની વિજય યાત્રાનો ક્રમ
જ ક
દરેક Kinશુલ્લવિતવન કુમાર
દેવ નવન ૬૦%
ખંડ-2
ઉત્તરાર્ધ
E-iદેવી
3-૫ ઉત્ત ૨ધ ગં ન ફૂટ ૧૪
-''
સિંધુ નિકુટ
હં
I
jI;
-
ડાd,તમાલક
ભવન
વેતા કેમ ઉમા ૧ કિ
&
TS
ખંડ - ૭ Hiti
દકિતા : સિંધુ નિકૂટ :
૧૫ : દક્તિer - વર્ષ , અંગા નિકૂટ
-
’
મંડ- ૧
-સંધુદેવી
1942
| અમીમા --
----
-- ----- -
G --- ----- --
- ધંધામ
સાળી સુબોધિકા
ચક્રવર્તી નગરના પૂર્વાદ્વારથી નિર્ગમન કરી, વિજય યાત્રાનો પ્રારંભ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ૧ નંબરના માગધતીર્થથી આગેકૂચ કરતાં ક્રમશઃ ગંગાના પશ્ચિમી કિનારે પંદર નબર પાસે સ્થિત થઈ, નિષ્ફટ પર અને નવનિધિ પર વિજય મેળવી પૂર્વીદ્વારથી નગરમાં પ્રવેશ કરે છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
ot
ચક્રવર્તી દિગ્વિજય અધિષ્ઠાનાર્દવાદિઃ
ક્રમ
પ્રથમ ખંડ
માગધ તીર્થ | દક્ષિણાર્ધ ભરતના
પૂર્વી સીમાંતે ગંગા નદી સમુદ્રને મળે ત્યાં
સ્થાન
પ્રભાસ તીર્થ | દક્ષિણાર્ધ ભરતના પિોમી સીમાંતે સિંધુ નદી સમુદ્રને મળે ત્યાં
સિંધુ ભવન
કૃતમાલક
દેવ ભવન
દક્ષિણાઈ ભરતમાં સિંધુના પશ્ચિમી વળાંક પાસે
અધિપતિ
વરદામ તીર્થ | અયોધ્યા નગરીની | વરદામ તીર્થ | અઠ્ઠમ તપ |૧૨ યોજન કુમાર દેવ
સીધી રેખાએ દક્ષિણાઈ ભરતના દક્ષિણી સીમાને
માગધતીર્થ
માર દેવ
બીજો ખંડ
દક્ષિણાર્ધ
સિંધુ નિષ્ફટ | સિંધુની પશ્ચિમે
ખૂણાનો પ્રદેશ
સિંધુદેવી
વશ કરવા
અઠ્ઠમ તપ
વૈતાઢ્ય ગિરિ | વૈતાઢ્ય પર્વતના વૈતાઢય ગિરિ અઠ્ઠમ તપ કુમાર ભવન પાંચમા છૂટ ઉપર કુમાર દેવ
કૃતમાલક દૈવ
દક્ષિણાર્ધ ભરતમાં ભિન્ન ભિન્ન
અઠ્ઠમ તપ |૧૨ યોજન દૂર તીર ફેંકીને
સેક રાજાઓ
અઠ્ઠમ તપ
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
વશ કરવાની વિધિ
પ્રભાસ તીર્થ | અઠ્ઠમ તપ |૧૨ યોજન દૂર તીર મોતીની રાશિ, સુવર્ણ કુમાર દેવ કન
રાશિ.
અઠ્ઠમ તપ
૧૨ યોજન દૂર નીર ફેંકીને
સંકલ્પ માત્રથી
સંકલ્પ માત્રહી
સંકલ્પ માત્રથી
ચકવર્તીને મળતી વિશિષ્ટ વસ્તુની ભેટ
વૈતાઢય પર્વતના
સાતમા ફૂટ ઉપર ચક્રવર્તી તિમિસ ગુફા પાસે રહે. સેનાપતિ બીજા ખંડ ઉપર વિજય મેળવી પાછા આવે
હાર, મુગટાદિ આભૂષણ તથા વસ્ત્ર
સેનાપિત યુદ્ધ કરીને
વિષોપહારક ચૂડામણી નામનું શિરોભૂષણ
બે ભદ્રાસન તથા રત્ન ભરેલા ૧૦૦૮ કળશ
અભિષેક યોગ્ય રાજ અલંકારો
સ્ત્રીરત્ન યોગ્ય તિલકાદિ૧૪ અલંકારો
મૂલ્યવાન વસ્તુઓ
Page #269
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
૨૦૭..
કૃતમાલ
તિમિસ ગુફા કારોદ્ઘાટન |
તિમિસ ગુફાનું દક્ષિણ દ્વાર
|
સેનાપતિ દિંડ રનથી અટ્ટમ કરે. | ત્રણ વાર
પ્રહાર કરીને દ્વાર ' ખોલે.
| ચોથો ખંડ | ઉત્તરાર્ધ ભરતનો | કિરાતો
મધ્યખંડ
યુદ્ધ કરીને
બહુમૂલ્ય રત્નો
ચકવર્તી ચોથા ખંડમાં તિમિરણફા પાસે રહે, સેનાપતિ ત્રીજા ખંડ ઉપર વિજય મેળવી પાછા આવે.
| ત્રીજો ખંડ. ઉત્તરાર્ધ સિંધુ, ઉત્તરાર્ધ ભારતમાં | ભિન્ન ભિન્ન
સેનાપતિ યુદ્ધ મૂલ્યવાન વસ્તુઓ નિકૂટ | સિંધુની પશ્ચિમે મ્લેચ્છ
કરીને
રાજાઓ • • • • • • ! • • • • • • • • • - • • • • • • I. • • • • • 4 • • • • • • • • • • • • • • • • • • • ચુલ્લહિમવંત | ચુલહિમવંત ચિલ્લહિમવંત | અઠ્ઠમ | ૭ર યોજન દૂર | શ્રેષ્ઠ ઔષધિ, કુમાર ભવન | પર્વત ઉપર | કુમારદેવ
તીર ફેંકીને | કલ્પવૃક્ષની માળા,
ગશીર્ષ
ચંદનાદિ વિદ્યાઘર || વૈતાઢય પર્વત પર | રાજાઓ | અઠ્ઠમ | સંકલ્પ માત્રથી| સ્ત્રીરત્ન, આભૂષણો શ્રેણી
૧) યોજનની
ઊંચાઈ પર ગંગાદેવી | ઉત્તરાર્ધ ભરત | ગંગાદેવી | અઠ્ઠમ | સંકલ્પ માત્રથી | બે સિંહાસન તથા ભવન ગંગા પ્રપાત
રત્ન ભરેલા ૧૦૦૮ કુંડમાં
કળશો નૃતમાલ | વૈતાઢય પર્વતના | નૃતમાલ દેવ | અમ | સંકલ્પ માત્રથી | આભૂષણોથી પૂરિત ભવન ત્રીજા કૂટ પર
ડાબલો ચક્રવર્તી ચતુર્થ ખંડમાં ખંડઅપાતાગુફા પાસે રહે. સેનાપતિ પાંચમા ખંડ પર વિજય મેળવી પાછા આવે.
પ્લેચ્છ રાજાઓ
સેનાપતિ યુદ્ધ | મૂલ્યવાન વસ્તુઓ કરીને
પાંચમો ખંડ
ઉત્તરાર્ધ | ઉત્તરાર્ધ ભારતમાં ગંગાનિકૂટ | ગંગાનદીના પૂર્વ
ભાગમાં
ખંડપ્રપાત ગુફા
ગુફાનું દ્વારોદ્ઘાટન | દક્ષિણ દ્વાર
'ખંડપ્રપાત
નૃતમાલ | સેનાપતિ | દંડરત્નથી દેવા અઠ્ઠમ તપ | ત્રણ પ્રહાર કરીને
કરે.
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૦૮ |
શ્રી જીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
અમ | સંકલ્પ માત્રથી
નવનિધિ
નવનિધિ | ગંગાનદી સમુદ્રને | તે તે નામ
મળ ત્યા | વાળા નવ ગંગાના દક્ષિણી દેવો
કિનારે
ચક્રવર્તી પ્રથમખંડમાં ખંડ પ્રપાતા ગુફા પાસે રહે. સેનાપતિ છઠ્ઠા ખંડ ઉપર વિજય મેળવી પાછા આવે.
છઠ્ઠો ખંડ
સેનાપતિ
મૂલ્યવાન વસ્તુઓ
યુદ્ધ કરીને
દક્ષિણાર્ધ | દક્ષિણાર્ધ ભારતમાં | પ્લેચ્છ ગંગાનિકૂટ ગંગા નદીના રાજાઓ
પૂર્વભાગમાં વિનીતા | દક્ષિણાર્ધ ભરત | નગર | નગરની નગર પ્રવેશ પ્રથમ ખંડની | અધિષ્ઠાયક | સુખશાંતિ
મધ્યમાં | દેવો | માટે અટ્ટમ
અટ્ટમ
ચક્રવર્તી અભિષેક
નગરની બહાર ઈશાન દિશામાં અભિષેક મંડપ
આ રીતે દિગ્વિજય યાત્રા દરમ્યાન ચક્રવર્તી ૩ તીર્થ, ૨ નદીની દેવી, ૨ ગુફાના દેવ, ૨ પર્વતના દેવ, વિદ્યાધર રાજા, નવ નિધિ, વિનીતા પ્રવેશ અને અભિષેક, એમ કુલ ૧૩ અઠ્ઠમ કરે છે. બે ગુફાના દ્વાર ખોલવા સેનાપતિ બે અઠ્ઠમ કરે છે. ગુફાવર્તી બે-બે નદી એમ કુલ ૪ શાશ્વત નદીઓ ઉપર સ્થાયી પુલ ચક્રવર્તીના આદેશથી વર્ધકી રત્ન બનાવે છે અને બંને ગુફાને પ્રકાશિત રાખવા ચક્રવર્તી ૪૯-૪૯ મંડળ આલેખે છે. જે ચક્રવર્તીની હયાતી સુધી રહે છે. ૩ તીર્થ અને ચુલ્લહિમવંત પર્વત આ ચાર સ્થાન પર વિજય પ્રાપ્ત કરવા બાણ ફેંકવામાં આવે છે. ચુલહિમવંત પર્વત ઉપર ૭૨ યોજન સુધી તીર ફેંકવા ચક્રવર્તી પર્વતની ઊંચાઈ–૧00 યોજન જેટલું ઊંચુ વૈક્રિય શરીર બનાવી તીર ફેકે છે. દિગ્વિજય સમાપન : નગર પ્રવેશ :१०६ तएणं से दिव्वे चक्करयणे अण्णया कयाइ आउहघरसालाओ पडिणिक्खमइ जाव दाहिणपच्चत्थिमं दिसिं विणीयं रायहाणिं अभिमुहे पयाए यावि होत्था ।
तए णं से भरहे राया जाव पासइ पासित्ता हट्ठतुट्ठ जाव कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं जाव पच्चप्पिणंति । ભાવાર્થ:- ત્યાર પછી એક દિવસ તે દિવ્યચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર નીકળીને યાવતદક્ષિણપશ્ચિમ
Page #271
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
२०५
દિશામાંવિનીતા રાજધાની તરફ પ્રયાણ કરે છે.
ભરતરાજા ચક્રરત્નને જોઈને હર્ષિત અને સંતુષ્ટ થાય છે. યાવત્ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને કહે છે કે— “હે દેવાનુપ્રિયો ! અભિષિક્ત હસ્તિરત્નને તૈયાર કરો યાવત્ કાર્ય પૂર્ણ થતાં મને સમાચાર આપો.’’ કૌટુંબિક પુરુષો તે કાર્ય કરી રાજાને સમાચાર આપે છે.
१०७ तए णं से भरहे राया अज्जियरज्जो णिज्जियसत्तू उप्पण्णसमत्तरयणे चक्करयणप्पहाणे णवणिहिवई समिद्धकोसे बत्तीसरायवर-सहस्साणुयायमग्गे सट्ठीए वरिससहस्सेहिं केवलकप्पं भरहं वासं ओयवेइ, ओयवेत्ता कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं हयगयरह तहेव जाव अंजणगिरिकूड-सण्णिभं गयवइं णरवई दुरुढे ।
ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા કે જેણે રાજ્ય અર્જિત કર્યુ છે, શત્રુઓને નિર્જિત-પરાસ્ત કર્યા છે, સર્વ રત્નમાં પ્રધાન ચક્રરત્નવાળા, નવનિધિના અધિપતિ, સમૃદ્ધ કોષાગાર સંપન્ન, ૩૨૦૦૦ રાજાઓ જેના અનુગામી છે, તેવા ભરત રાજા ૬૦,૦૦૦ વર્ષે સંપૂર્ણ ભરત ક્ષેત્ર પર વિજય મેળવીને સેવક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે કે— “હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર અભિષિક્ત હસ્તિરત્ન તૈયાર કરો” યાવત્ ભરત રાજા અંજનગિરિના શિખર સમાન ઉન્નત ગજરાજ પર આરૂઢ થાય છે.
| १०८ तए णं तस्स भरहस्स रण्णो अभिसेक्कं हत्थिरयणं दुरुढस्स समाणस्स इमे अट्ठट्ठमंगलगा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया, तं जहा- सोत्थिय जाव दप्पणे । तयणंतरं च णं पुण्णकलसभिंगार दिव्वा य छत्तपडागा जाव संपट्ठिया । तयणंतरं च वेरुलियभिसंतविमलदंडं जाव आहाणुपुव्वी संपट्ठियं ।
तयणंतरं च णं सत्त एगिंदियरयणा पुरओ अहाणुपुवीए संपट्टियाया, तं जहा - चक्करयणे छत्तरयणे चम्मरयणे दंडरयणे असिरयणे मणिरयणे कागणिरयणे । तयणंतरं च णं णव महाणिहिओ पुरओ अहाणुपुव्वीए संपट्ठिया, तंजहा - सप्पे पंडुयए जाव संखे ।
तयणंतरं च णं सोलस देवसहस्सा पुरओ अहाणुपुवीए संपट्टिया । तयणंतरं च णं बत्तीसं रायवरसहस्सा अहाणुपुवीए संपट्टिया । तयणंतरं च णं सेणावइरयणे पुरओ अहाणुपुव्वीए संपट्ठिए । एवं गाहावइरयणे, वड्डइरयणे, पुरोहियरयणे । तयणंतरं च णं इत्रिय पुरओ अहाणुपुवीए संपट्टिया ।
तयणंतरं च णं बत्तीसं उउकल्लाणिया सहस्सा पुरओ अहाणुपुवीए संपट्टिया ।
Page #272
--------------------------------------------------------------------------
________________
| २१० ।
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
तयणंतरं च णं बत्तीसं जणवयकल्लाणिया सहस्सा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया। तयणंतरं च णं बत्तीसं बत्तीसइबद्धा णाडगसहस्सा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया, तयणंतरं च णं तिण्णि सट्टा सूक्सया पुरओ अहाणुपुवीए संपट्ठिया ।
तयणंतरं च णं अट्ठारस सेणिप्पसेणीओ पुरओ संपट्ठिया । तयणंतरं च णं चउरासीइं आससयसहस्सा पुरओ संपट्ठिया । तयणंतरं च णं चउरासीई हत्थिसय सहस्सा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया । तयणंतरं चणं छण्णउई मणुस्सकोडीओ पुरओ अहाणुपुवीए संपट्ठिया । तयणंतरं च णं बहहे राईसर तलवर जाव सत्थवाहप्पभिइओ पुरओ अहाणुपुव्वीएसंपट्ठिया ।।
तयणंतरं चणंबहवे असिग्गाहा, लट्ठिग्गाहा, कुंतग्गाहा, चावग्गाहा, चामरग्गाहा, पासग्गाहा, फलगग्गाहा, परसुग्गाहा, पोत्थयग्गाहा, वीणग्गाहा,कुवियग्गाहा हडप्फग्गाहा दीवियग्गाहा सएहिं सएहिं रूवेहि, एवं वेसेहिं चिंधेहि णिओएहिं सएहिं सएहिं वत्थेहिं पुरओ अहाणुपुवीए संपट्ठिया ।।
तयणंतरं च णं बहवे दंडिणो मुंडिणो सिहंडिणो जडिणो पिच्छिणो हासकारगा खेडकारगा दवकारगा चाडुकारगा कंदप्पिया कुक्कुइया मोहरिया गायंता य वायंता य णच्चंता य हसंता य रमंता य कीलता य सार्सेता य सार्वता य जावेता य रावेता य सो/ता य सोभावेंता य आलोयंता जयजयसदं च पउंजमाणा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया। ___ एवं उववाइयगमेणं जाव तस्स भरहस्स रण्णो पुरओ आसा आसधरा उभओ पासिंणागा णागधरा पिटुओ रहा रहसंगेल्ली अहाणुफुचीए संपट्ठिया । ભાવાર્થ - ભરતરાજા હસ્તિ રત્ન ઉપર આરૂઢ થાય છે ત્યારે તેમની આગળ સહુથી પહેલા આઠ-આઠની સંખ્યામાં મંગલ પ્રતીકો, પ્રસ્થાપિત થાય છે અર્થાત્ તેને લઈને રાજપુરુષો ચાલે છે. તે આઠ મંગલ આ પ્રમાણે છે– સ્વસ્તિક કાવતું દર્પણ. તેની પાછળ જળથી પરિપૂર્ણ કળશ, ઝારીઓ, દિવ્ય છત્ર, પતાકા વગેરે લઈને રાજપુરુષો ચાલે છે. તેની પાછળ વૈર્ય(નીલમથી) નિર્મિત, દેદીપ્યમાન દંડયુક્ત છત્ર ચાલે છે.
તેની પાછળ ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરન, અસિરત્ન, મણિરત્ન, કાકણિરત્ન. આ સાત એકેન્દ્રિયરન યથાક્રમથી ચાલે છે. તેની પાછળ અનુક્રમે નૈસર્પ, પાંડુક યાવત્ શંખ, આ નવનિધિઓ ભૂમિગત રહીને ચાલે છે.
તેની પાછળ સોળ હજાર દેવો અને તેની પાછળ બત્રીસ હજાર રાજાઓ ચાલે છે. તેની પાછળ
Page #273
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
[ ૨૧૧]
સેનાપતિરત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકીરત્ન અને પુરોહિત રત્ન ચાલે છે. તેની પાછળ સ્ત્રી રત્ન(પરમ સુંદરી સુભદ્રા) ચાલે છે.
તેની પાછળ બત્રીસ હજાર &તું કલ્યાણિકા સ્ત્રીઓ (જેનો સ્પર્શ &તુથી પ્રતિકૂળ રહે છે અર્થાત્ શીતકાળમાં ગરમ અને ગ્રીષ્મકાળમાં શીતલ રહે છે, તેવી રાજકુલોત્પન્ન કન્યાઓ) ચાલે છે. તેની પાછળ બત્રીસ હજાર જનપદ કલ્યાણિકા સ્ત્રીઓ(દેશના અગ્રગણ્ય પુરુષોની કન્યાઓ) યથાક્રમે ચાલે છે. તેની પાછળ બત્રીસ બત્રીસ પાત્રોથી આબદ્ધ બત્રીસ હજાર નાટક મંડળીઓ ચાલે છે. તેની પાછળ ત્રણસો સાઠ સૂપકાર(રસોઈયા) ચાલે છે.
તેની પાછળ અઢાર શ્રેણિ-પ્રશ્રેણિના લોકો ચાલે છે. તેની પાછળ ક્રમશઃ ચોર્યાસી લાખ ઘોડાઓ ચાલે છે. તેની પાછળ ચોર્યાસી લાખ હાથીઓ ચાલે છે. તેની પાછળ છન્ન કરોડ પદાતીઓ(પદયાત્રી) ચાલે છે. તેની પાછળ અનેક રાજા, તલવર-રાજ સન્માનિત વિશિષ્ટ નાગરિકો યાવતુ સાર્થવાહો આદિ યથાક્રમે ચાલે છે.
તેની પાછળ તલવારધારી, લાઠીધારી, ભાલાધારી, ધનુર્ધારી, ચામરધારી, ઉદ્ધત ઘોડા અને બળદોને વશમાં રાખવા માટે ચાબુક આદિ લઈને ચાલતા પાશધારી; લાકડાનું પાટિયું લીધેલા ફલકધારી, કહાડા લીધેલા પરશધારી, પુસ્તકધારી, વીણા ગ્રહણ કરનારા વીણા ધારી, કરિયાણાના ડબ્બાઓ ધારણ કરનારા કુષ્યગ્રાહી, મશાલચી, દીવાઓ લઈને ચાલનારા દીપકધારી, પોતપોતાના કાર્યને અનુરૂપ આકાર, વસ્ત્રાલંકાર, ચિહ્ન અને આભરણથી યુક્ત થઈને તે કાર્યને યોગ્ય વસ્ત્રો ધારણ કરીને અનુક્રમે ચાલે છે.
તેની પાછળ ઘણા દંડ ધારણ કરનારા, મસ્તક મંડેલા; શિખાધારી; જટાધારી; મયૂરપિચ્છને ધારણ કરનારા, હસાવનારા, ધુત વિશેષમાં પ્રવૃત્તિ કરનારા; ક્રીડા, ખેલ, તમાશા કરનારા; ખુશામતિયા-હાજી હા કરનારા; કામુક અથવા શૃંગારિક ચેષ્ટા કરનારા, ભાંડ આદિ કાયિક કુચેષ્ટા કરનારા વાચાળ લોકો ગાતા, ખેલ કરતા(તાળીઓ વગાડતા), નાચતા, હસતા, પાસા આદિ દ્વારા રમતા, પ્રમોદકારી ક્રીડા કરતા, બીજાને ગીત વગેરે શીખવાડતાં, સંભળાવતાં, કલ્યાણકારી વાક્ય બોલતાં, ભિન્ન ભિન્ન પ્રકારના અવાજ કરતાં, મનોજ્ઞ વેશ આદિથી શોભતાં અને બીજાને શોભાવતા, પ્રસન્ન કરતા, ભરતરાજાને જોતા, તેનો જયનાદ કરતા લોકો યથાક્રમે ચાલે છે.
આ પ્રસંગ વિસ્તારથી ઔપપાતિકસૂત્ર પ્રમાણે, કોણિક રાજાના વર્ણન અનુસાર સંગ્રાહ્ય છે. યાવત્ ભરતરાજાની આગળ મોટા કદાવર ઘોડા, ઘોડેસવારો, તેની બંને બાજુ હાથી, હાથી પર સવાર થયેલા પુરુષો અને તેની પાછળ રથોનો સમૂહ યથાક્રમથી ચાલે છે. १०९ तएणं से भरहाहिवेणरिंदे हारोत्थयसुकयरइयवच्छे जावअमरवइ-सण्णिभाए इड्डीए पहियकित्ती चक्करयण-देसियमग्गे अणेगरायवर- सहस्साणुयायमग्गे जाव समुद्दरव-भूयंपिव करेमाणे-करेमाणे सव्विड्डीए सव्वजुईए जाव णिग्घोसणाइयरवेणं जाव जोयणंतरियाहिं वसहीहिं वसमाणे- वसमाणे जेणेव विणीया रायहाणी तेणेव
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
उवागच्छइ, उवागच्छित्ता विणीयाए रायहाणीए अदूरसामंते दुवालसजोयणायामं णवजोयण-वित्थिण्णं वरणगरसरिच्छं विजय-खंधावारणिवेसं करेइ, करेत्ता वड्डइरयणं सद्दावेइ सद्दावेत्ता जाव विणीयाए रायहाणीए अट्ठमभत्तं पगिण्हइ, पगिहित्ता अट्ठमभत्तं पडिजागरमाणे- पडिजागरमाणे विहरइ |
૧૨
ભાવાર્થ :- ત્યારપછી તે નરેન્દ્ર, ભરતક્ષેત્રના અધિપતિ કે જેનું વક્ષસ્થળ હારોથી વ્યાપ્ત, સુશોભિત અને પ્રીતિકર છે યાવત્ અમરપતિ-દેવરાજ ઇન્દ્ર જેવી જેની સમૃદ્ધિ છે, પ્રસિદ્ધ કીર્તિ છે, ચક્ર નિર્દેશિત માર્ગ પર ચાલતા અનેક હજારો રાજાઓ દ્વારા જેનું અનુસરણ થઈ રહ્યું છે, તેવા ભરત રાજા સમુદ્રના ઘૂઘવાટાની જેમ નાદ કરતાં, સર્વ પ્રકારની ઋદ્ધિ અને ધૃતિથી સહિત યાવત્ ભેરી વગેરે વાજિંત્રોના ધ્વનિ સાથે દિવ્ય ચક્રરત્નની પાછળ ચાલતાં ચાલતાં, એક-એક યોજનના અંતરે પડાવ કરતાં-કરતાં, વિનીતા રાજધાની સમીપે આવે છે. રાજધાનીથી ન અતિ દૂર ન અતિ નજીક બાર યોજન લાંબો, નવ યોજન પહોળો ઉત્તમનગર જેવો સૈન્યનો પડાવ નાંખીને પોતાના વર્ધકી રત્નને બોલાવે છે.
આ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ વિનીતા રાજધાનીને ઉદ્દેશીને ભરત રાજા અઠ્ઠમતપ કરે છે યાવત્ અક્રમની તપશ્ચર્યામાં જાગૃતિપૂર્વક લીન બનીને રહે છે.
११० तए णं से भरहे राया अट्ठमभत्तंसि परिणमणंसि पोसहसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता तहेव जाव अंजणगिरि-कूडसण्णिभं गयवई णरवइ दुरुढे ।
तं चैव सव्वं जहा हेट्ठा णवरिं णव महाणिहिओ चत्तारि सेणाओ ण पविसंति सेसो सो चेव गमो जावणिग्घोसणाइएणं विणीयाए रायहाणीए मज्झमज्झेणं जेणेव सए गिहे जेणेव भवणवरवडिंसगपडिदुवारे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- અઠ્ઠમ તપ પૂર્ણ થતાં ભરતરાજા પૌષધશાળામાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને સેવક પુરુષોને બોલાવે છે યાવત્ ભરતરાજા અંજનગિરિના શિખર જેવા ઊંચા ગજપતિ ઉપર આરૂઢ થાય છે.
નગર પ્રવેશ સંબંધી તે સર્વ વર્ણન પૂર્વ સૂત્ર વર્ણિત ક્રમિક ઋદ્ધિની સમાન જાણવું, તેમાં વિશેષતા એ છે કે નવ મહાનિધિઓ અને ચાર સેનાઓ રાજધાનીમાં પ્રવેશ કરતી નથી યાવત્ ભરતરાજા વાજિંત્રની ધ્વનિ સાથે વિનીતા રાજધાનીની મધ્યમાં થઈને પોતાના રાજભવનના તથા સર્વોત્કૃષ્ટ પ્રાસાદ-મહેલના પ્રવેશ દ્વારની દિશાભિમુખ પ્રયાણ શરૂ કરે છે.
१११ तए णं तस्स भरहस्स रण्णो विणीयं रायहाणि मज्झमज्झेणं अणुपविसमाणस्स अप्पेगइया देवा विणीयं रायहाणिं सब्भिंतरबाहिरियं आसिय- सम्मज्जिय - ओवलित्तं करेंति, अप्पेगइया मंचाइ - मंच - कलियं करेंति, एवं सेसेसुवि पएसु,
Page #275
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષાર
| २१७
अप्पेगइया-णाणाविह-राग-वसण-उस्सिय- धय- पडागा- मंडियभूमियं करेंति, अप्पेगइया लाउल्लोइय-महियं करेंति, अप्पेगइया गंधवट्टिभूयं करेंति । अप्पेगइया हिरण्णवासं वासिंति, अप्पेगइया सुवण्ण- रयण-वइर- आभरणवासं वार्सेति ।। ભાવાર્થ :- ભરત રાજા જ્યારે વિનીતા નગરીના મધ્ય માર્ગથી નગરમાં પ્રવેશ કરે છે ત્યારે કેટલાક દેવો નગરીની અંદર બહાર પાણી છાંટી, નગરને સ્વચ્છ કરી, લીંપે છે, કેટલાક દેવો સીડીઓવાળા પ્રેક્ષાગૃહ બનાવે છે; તે જ પ્રમાણે બીજા સર્વ પદો પૂર્વવતુ જાણવા યાવતુ કેટલાક નગરીને વિવિધ રંગીન વસ્ત્રોથી નિર્મિત ઊંચીઊંચી ધ્વજા-પતાકાઓથી વિભૂષિત ભૂમિવાળી બનાવે છે, કેટલાક મંડપ બનાવે છે. ચંદરવો તાણી ભૂમિને સુસજ્જિત કરે છે, કેટલાક ભૂમિને સુગંધિત બનાવે છે; કેટલાક તે સમયે ચાંદીની વર્ષા કરે છે, કેટલાક દેવો सुवा, रत्न, ही मने आभूषeोनी व ४२ छे. ११२ तए णं तस्स भरहस्सरण्णो विणीयं रायहाणि मज्झमज्झेणं अणुपविसमाणस्स सिंघाडग जाव महापहेसु बहवे अत्थत्थिया कामस्थिया भोगत्थिया लाभत्थिया इड्डिस्सिया किब्बिसिया कारोडिया कारवाहिया संखिया चक्किया णंगलिया मुहमंगलिया पूसमाणया वद्धमाणया लंखमंखमाइया; ताहि ओरालाहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं सिवाहिं धण्णाहिं मंगल्लाहिं सस्सिरीयाहिं हिययगमणिज्जाहिं हियय-पल्हायणिज्जाहिं वग्गूहि अणवरयं अभिणंदंता य अभिथुणंता य एवं वयासी__जय जय णंदा! जय जय भद्दा! भदं ते अजियं जिणाहि, जियं पालयाहि, जियमज्झे वसाहि, इंदो विव देवाणं, चंदो विव ताराणं, चमरो विव असुराणं, धरणो विव णागाणं, बहूई पुव्वसयसहस्साई, बहूईओ पुव्वकोडीओ बहूईओ पुव्वकोडाकोडीओ विणीयाए रायहाणीए चुल्लहिमवंत-गिरि-सागर-मेरागस्स य केवलकप्पस्स भरहस्स वासस्सगामागर-णगर-खेड-कब्बड-मडंब-दोणमुह-पटणासम-सण्णिवेसेसु सम्मं पया-पालणो-वज्जिय-लद्धजसे महया हयणट्ट जाव विहराहि त्ति कटु जयजयसई पउंजंति । ભાવાર્થ :- ભરતરાજા જ્યારે વિનીતા રાજધાનીના મધ્ય માર્ગથી પ્રવેશ કરે છે ત્યારે નગરીના ત્રણ રસ્તા ભેગા થાય તેમાં યાવત મહાપંથોમાં અનેક ધનાર્થી, કામાર્થી, ભોગાર્થી, લાભાર્થી, ગોધન આદિ
ઋદ્ધિના અભિલાષી, ભાંડ આદિ, પાનવાહક, કરવાહક, શંખ વગાડનારા, ચક્રધારી, હળધારી, મંગલમય શુભ વચન બોલનારા ચારણાદિ, સ્તુતિ ગાયકો, બીજાના ખંભા પર બેઠેલા પુરુષ, વાંસના અગ્રભાગ પર ખેલ દેખાડનારા નટ, ચિત્રપટ બતાવીને આજીવિકા ચલાવનારા; ઉત્તમ, ઇષ્ટ, કમનીય, પ્રિય, મનોજ્ઞ,
Page #276
--------------------------------------------------------------------------
________________
२१४
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
મનોહર કલ્યાણકારી, પ્રશંસાયુક્ત, મંગલ, લાલિત્ય, ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત, હૃદયગમનીય, હૃદયને આહાદિત કરનારી વાણીથી અને માંગલિક શબ્દોથી રાજાને સતત અભિવંદન કરતાં, સ્તુતિ કરતાં આ પ્રમાણે બોલે છે
“જનજનને આનંદ આપનારા રાજનું! આપનો જય હો, આપનો વિજય હો, જનજનને માટે કલ્યાણ સ્વરૂપ રાજનું! આપ સદા વિજયી હો, આપનું કલ્યાણ હો. જેના પર વિજય ન મેળવ્યો હોય તેના પર આપ વિજય પ્રાપ્ત કરો, જેને જીતી લીધા છે તેનું પાલન કરો, જીતેલાઓને સાથે રાખો. દેવોમાં ઈદ્રની જેમ, તારાઓમાં ચંદ્રની જેમ, અસુરોમાં ચમરેન્દ્રની જેમ અને નાગોમાં ધરણેન્દ્રની જેમ લાખો પૂર્વ, કરોડોપૂર્વ, કોટાકોટી પૂર્વ સુધી વિનીતા રાજધાની અને ઉત્તરદિશામાં ચુલહિમવંત(લધુહિમવંત) પર્વત અને બીજી त्राहिशामोमांसभुद्रोनी सीमावणा संपूर्ण मरतक्षेत्रनाम, पा, न॥२, 2, 32, मन, द्रोभु५, પત્તન, આશ્રમ, આવાસ, સન્નિવેશ, આ ક્ષેત્રોમાં વસનારા પ્રજાજનોનું સારી રીતે પાલન કરીને યશ ઉપાર્જન કરી થાવત્ તેમનું આધિપત્ય કરતા વિચરો.” આ પ્રમાણે કહી જય-જય શબ્દથી રાજાનો જયઘોષ કરે છે. ११३ तए णं से भरहे राया णयणमालासहस्सेहिं पिच्छिज्जमाणे- पिच्छिज्जमाणे वयणमाला-सहस्सेहिं अभिथुव्वमाणे-अभिथुव्वमाणे हियय- मालासहस्सेहिं उण्णंदिज्ज-माणे-उण्णंदिज्जमाणेमणोरह-मालासहस्सेहिं विच्छिप्पमाणे-विच्छिप्पमाणे कंतिरूव-सोहग्गगुणेहिं पिच्छिज्जमाणे- पिच्छज्जमाणे अंगुलिमालासहस्सेहि दाइज्जमाणे- दाइज्जमाणे दाहिणहत्थेणं बहूणं णरणारीसहस्साहिं अंजलिमालासहस्साई पडिच्छेमाणे पडिच्छेमाणे भवणपंतीसहस्साई समइच्छमाणे-समइच्छमाणे तंती-तल-तुडिय-गीय- वाइय-रवेणं मधुरेणं मणहरेणं मंजुमंजुणा घोसेणं अपडिबुज्झमाणे- अपडिबुज्झमाणे जेणेव सए गिहे जेणेव सए भवणवरवडिंसयदुवारे तेणेव उवागच्छइ, उवागच्छइत्ता आभिसेक्कं हत्थिरयणं ठवेइ, ठवेत्ता आभिसेक्काओ हत्थियणाओ पच्चोरुहइ,
__ पच्चोरुहित्ता सोलस देवसहस्से सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता, बत्तीसं रायसहस्से सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता, सेणावइरयणं सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता एवं गाहावइरयणं वड्डइरयणं पुरोहियरयणं सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता तिण्णि सटे सूयसए सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता, अट्ठारससेणिप्पसेणीओ सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता, अण्णेवि बहवे राईसर जाव सत्थवाहप्पभिइओ सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ, इत्थीरयणेणं, बत्तीसाए उउकल्लाणियासहस्सेहिं, बत्तीसाए जणवयकल्लाणिया-सहस्सेहिं, बतीसाए बत्तीसइबधेहिं णाडयसहस्सेहिं सद्धिं संपरिखुडे
Page #277
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
भवणवर-वडिंसगं अईइ जहा कुबेरो व्व देवराया कैलाससिहरसिंगभूया
ભાવાર્થ :- ત્યારપછી ભરત રાજા હજારો નયન પંક્તિઓથી જોવાતાં; હજારો વચન પંક્તિથી સ્તુતિ કરાતાં; હજારો હૃદય પંક્તિમાં સ્થાન મેળવતાં; હજારો મનોરથ પંક્તિ પૂર્ણ કરતાં; કાંતિ, રૂપ અને સૌભાગ્ય ગુણોના કારણે આશ્ચર્ય દૃષ્ટિથી જોવાતા; હજારો અંગુલી પંક્તિથી નિર્દિષ્ટ; જમણી બાજુથી ઘણા હજારો નર-નારીની હજારો અંજલી પંક્તિને સ્વીકારતા; હજારો ભવન પંક્તિઓને પસાર કરતા; ગીત, તંત્રી, તાલ, ત્રુટિત વગેરે વાજિંત્રો સહિતના ગીતોના મધુર, મનોહર, મંજુલ સ્વરોને સાંભળતા-સાંભળતા પોતાના રાજ ભવન અને તેના સર્વોત્તમ પ્રવેશ દ્વાર સમીપે પહોંચે છે. દ્વાર સમીપે આવીને હસ્તિરત્નને ઊભો રાખી, તેના ઉપરથી નીચે ઉતરે છે,
૨૧૫
હાથી ઉપરથી નીચે ઉતરીને ભરત રાજા સહુ પ્રથમ ૧૬,૦૦૦ દેવોનું સત્કારપૂર્વક સન્માન કરે છે. તત્પશ્ચાત્ ૩૨,૦૦૦ રાજાઓનું સત્કાર પૂર્વક સન્માન કરે છે. તત્પશ્ચાત્ અનુક્રમે સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વર્ધકીરત્ન અને પુરોહિતરત્ન આ ચારે ય પંચેન્દ્રિય રત્નોનું સત્કાર પૂર્વક સન્માન કરે છે.
ય
તત્પશ્ચાત્ અનુક્રમે ૩૬૦ રસોઈયા અને ૧૮ શ્રેણી-પ્રશ્રેણીના મહાજનોનું સત્કારપૂર્વક સન્માન કરે છે. તત્પશ્ચાત્ અન્ય ઘણા રાજાઓ, ઐશ્વર્યશાળી પુરુષો યાવત્ સાર્થવાહ આદિનું સત્કારપૂર્વક સન્માન કરે છે અને તે સર્વને વિદાય આપે છે. દેવો આદિને વિદાય કરીને, સુભદ્રા સ્ત્રીરત્ન, ૩૨,૦૦૦ ઋતુકલ્યાણિકા સ્ત્રીઓ અને ૩૨,૦૦૦ જનપદકલ્યાણિકા સ્ત્રીઓ સાથે; ૩૨-૩ર પાત્રોથી આબદ્ધ ૩૨,૦૦૦ નાટક મંડળીથી વીંટાળાયેલા; કૈલાશ પર્વતના શિખર જેવા ભરત રાજા પોતાના સર્વોત્તમ પ્રાસાદમાં દેવરાજ કુબેરની જેમ પ્રવેશ કરે છે.
११४ तए णं से भरहे राया मित्त णाइ णियग सयण संबंधि परियणं पच्चुवेक्खइ, पुच्चवेक्खित्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जावमज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव भोयणमंडवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भोयणमंडवंसि सुहासणवरगए अट्ठमभत्तं पारेइ, पारेत्ता उप्पि पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं बत्तीसइबद्धेहिं णाडएहिं वरतरुणीसंपउत्तेहिं उवलालिज्जमाणे-उवलालिज्जमाणे उवणच्चिज्जमाणे - उवणच्चिज्जमाणे उवगिज्जमाणे-उवगिज्जमाणे महया हय णट्ट जाव भुंजमाणे विहरइ ।
ભાવાર્થ :- ત્યારપછી રાજા પોતાના મિત્રો, જ્ઞાતિજનો, માતા, પિતા, ભાઈ, બહેનાદિ પરિવારજનો શ્વસુર, સાળા આદિ સ્વજનો, સંબંધીઓ, આસપાસના પાડોશી વગેરેને કુશળ-સમાચાર પૂછે છે. ત્યારપછી સ્નાનગૃહમાં જાય છે. સ્નાન આદિ કરીને સ્નાનઘરમાંથી બહાર નીકળીને ભોજન મંડપમાં આવે છે. ભોજન મંડપમાં આવીને સુખાસન ઉપર બેસીને અઠ્ઠમ તપનું પારણું કરે છે. પારણું કરીને પોતાના મહેલમાં જાય છે. મૃદંગોનો અવિરલ ધ્વનિ થઈ રહ્યો છે, તેવા ૩૨ પ્રકારના નાટકોથી આનંદ
Page #278
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પામતા, શ્રેષ્ઠ તરુણ રાણીઓ સાથે વાજિંત્રો સાંભળતા, નૃત્યોનું અવલોકન કરતાં, ગીતો સાંભળતા થાવત્ વિપુલ સુખો ભોગવતાં રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચક્રવર્તીના દિગ્વિજય-છ ખંડ પરના વિજય મેળવી લીધા પછી, ગંગાનદીના પશ્ચિમી કિનારેથી અયોધ્યા નગરી તરફનું પ્રયાણ અને નગર પ્રવેશનું સુસ્પષ્ટ, વિસ્તૃત વર્ણન છે. તર્ગત કેટલાક વિશિષ્ટ શબ્દોના અર્થ આ પ્રમાણે છે– ૩૦eciળયા :- ઋતુકલ્યાણિકા. ચક્રવર્તી ૩૨,૦૦૦ રાજાઓના વિજેતા બને છે. તે રાજાઓ પોતાની કન્યાઓ ચક્રવર્તીને ભેટરૂપે અર્પણ કરે છે અને ચક્રવર્તી તેમની સાથે લગ્ન કરે છે. તે કન્યાઓ ઋતુ કલ્યાણિકા હોય છે અર્થાત્ તેઓનો સ્પર્શ ઋતુને અનુકૂળ હોય છે. ઠંડીમાં તેનો સ્પર્શ ઉષ્ણ અને ગ્રીષ્મ ઋતુમાં તેનો સ્પર્શ ઠંડો હોય છે. નવયબ્રાળિયા :- જનપદકલ્યાણિકા. ચક્રવર્તી ૩ર,000 દેશ જીતે છે. તે દેશોના અગ્રણીજન, પણ પોતાની એક એક કન્યા રાજાને ભેટ ધરે છે અને ચક્રવર્તી તે ૩૨,૦૦૦ કન્યાઓ સાથે લગ્ન કરે છે. તે કન્યાઓ જનપદ કલ્યાણિકા કહેવાય છે. વરસફળ ગાડી:- ૩૨,000 રાજાઓ જ્યારે પોતાની કન્યાના ચક્રવર્તી સાથે લગ્ન કરાવે છે ત્યારે પાણિગ્રહણ મહોત્સવમાં કર મોચનના સમયે પોતાની કન્યા સાથે એક-એક નાટક મંડળી પણ ભેટરૂપે આપે છે. તે પ્રત્યેક નાટક મંડળીમાં ૩ર-૩ર પાત્રો હોય છે. તે નાટક મંડળી ચક્રવર્તીની ૩૨,૦૦૦ રાણીઓ સાથે મહેલમાં જ રહે છે. વિળીયાર રાયલીપ મકમાં પતિ :- દિગ્વિજય કરીને વિનીતા નગરીમાં પાછા ફરી રહેલા ચક્રવર્તી વિનીતા નગરીના અધિષ્ઠાયક દેવોને અનુલક્ષી અટ્ટમ પૌષધ કરે છે. દિગ્વિજય દરમ્યાન માગધાદિ તીર્થ, પર્વત, નદી આદિના અધિષ્ઠાયક દેવો, વિધાધરાદિ નરપતિઓ પર અધિકાર મેળવવા અટ્ટમ કરે છે. વિનીતા નગરીના દેવો તો પ્રથમથી જ ચક્રવર્તીની આજ્ઞામાં હોય છે પણ આ પ્રવેશ સમયનો અટ્ટમ, નગરમાં ઉપદ્રવ ન થાય, તે અર્થે કરે છે.
નગરજનોની સર્વ પ્રકારની સુખ, શાંતિ અને સમાધિ માટે ચક્રવર્તી અઠ્ઠમ તપની આરાધના કરે છે. વિજયમાં સહયોગી બનેલા સર્વદેવો, પંચેન્દ્રિય રત્નો, અનેક દેશોના રાજા, મહારાજાઓ તેમજ સમસ્ત પ્રજાજનોનો ઉચિત સત્કાર કર્યા પછી જ ગૃહપ્રવેશ અને અઠ્ઠમ તપનું પારણું કરે છે. આ સર્વ પ્રવૃત્તિમાં ચક્રવર્તીની નગરજનો પ્રત્યેની હિતચિંતા, ઉદારતા, જનવત્સલતા જેવા ગુણો દષ્ટિગોચર થાય છે. ચક્રવર્તી રાજાનો અભિષેક :११५ तए णं तस्स भरहस्स रण्णो अण्णया कयाइ रज्जधुरं चिंतेमाणस्स इमेयारूवे
Page #279
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષાર
| २१७ ।
अज्झत्थिए जाव समुप्पज्जत्था- अभिजिए णं मए णियग- बलवीरिय-पुरिसक्कारपरकम्मेण चुल्लहिमवंत-गिरिसागरमेराए केवलकप्पे भरहे वासे, तं सेयं खलु मे अप्पाणं महया रायाभिसेएणं अभिसिंचावित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता कल्लं पाउप्पभाए जलंते जेणेव मज्जणघरे जाव पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता सोलह देवसहस्से, बत्तीसं रायवरसहस्से, सेणावइरयणे, गाहावइरयणे, वड्डइरयणे पुरोहियरयणे तिण्णि सढे सूवसए, अट्ठारस सेणिप्पसेणीओ, अण्णे य बहवे राईसर, तलवर जाव सत्थवाहप्पभिइओ सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- अभिजिए णं देवाणुप्पिया! मए णियगबल वीरिय जाव केवलकप्प्पे भरहे वासे, तं तुब्भे णं देवाणुप्पिया! ममं महयारायाभिसेयं वियरह । ભાવાર્થ - રાજ્યધુરાનું વહન કરતા ભરત રાજાના મનમાં એકદા આ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે કે મેં મારા બળ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમથી એક તરફ ચુલ્લહિમવંત પર્વત અને ત્રણ બાજુ સમુદ્રોથી મર્યાદિત સંપૂર્ણ ભરતક્ષેત્રને જીતી લીધું છે. તેથી હવે હું ભવ્ય રાજ્યાભિષેક કરાવું, તે યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને યાવત્ બીજે દિવસે સવારે ભરત રાજા સ્નાનઘરમાં પ્રવેશ કરી, સ્નાન આદિ કરીને, બાહ્ય ઉપસ્થાનશાળામાં આવીને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસીને, સોળ હજાર આભિયોગિક દેવો, બત્રીસ હજાર મુખ્ય રાજાઓ, સેનાપતિરત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકીરત્ન, પુરોહિત રત્ન, ત્રણસો સાઠ રસોઈયા. અઢાર શ્રેણિ-પ્રશ્રેણિના લોકો અને બીજા ઘણાં માંડલિક રાજાઓ, ઐશ્વર્યશાળી અને પ્રભાવશાળી પુરુષો યાવતુ સાર્થવાહોને બોલાવીને કહે છે કે- “હે દેવાનુપ્રિયો ! મેં મારા બળ, વીર્યથી સંપૂર્ણ ભરતક્ષેત્રને જીતી લીધું છે. તેથી હે દેવાનુપ્રિયો! તમે મારા રાજ્યાભિષેકના ભવ્ય સમારોહની તૈયારી કરો.” ११६ तए णं से सोलसदेवसहस्सा जाव सत्थवाह-पभिइओ भरहेणं रण्णा एवं वुत्ता समाणा हटूतु? जाव करयलमत्थए अंजलिं कटु भरहस्स रण्णो एयमटुं सम्मं विणएणं पडिसुणेति । ભાવાર્થ :- ભરતરાજા આ પ્રમાણે કહે છે ત્યારે સોળ હજાર આભિયોગિકદેવો યાવત સાર્થવાહ વગેરે ઘણા હર્ષિત અને સંતુષ્ટ થાય છે. તેઓ અંજલિ બદ્ધ હાથ મસ્તકે અડાડી ભરતરાજાના આદેશનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે. ११७ तए णं से भरहे राया जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव अट्ठमभत्तं पडिजागरमाणे विहरइ ।
Page #280
--------------------------------------------------------------------------
________________
| २१८ ।
શ્રી જંબડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
तए णं से भरहे राया अट्ठमभत्तंसि परिणममाणंसि आभियोगिए देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! विणीयाए रायहाणीए उत्तरपुरस्थिमे दिसीभाए एगं महं अभिसेयमंडवं विउव्वेह विउव्वित्ता मम एयमाणत्तियं पच्चप्पिणह। ભાવાર્થ :- ત્યાર પછી ભરતરાજા પૌષધશાળામાં આવીને, જાગૃતિ પૂર્વક, અટ્ટમની તપસ્યા કરે છે. અઠ્ઠમ તપ પૂર્ણ થતાં તે આભિયોગિક દેવોને બોલાવીને કહે છે કે–“હે દેવાનુપ્રિયો! વિનીતા રાજધાનીના ઉત્તરપૂર્વ દિગુભાગમાં એક વિશાળ અભિષેક મંડપની વૈક્રિયલબ્ધિ દ્વારા રચના કરો. એ પ્રમાણે કરીને भने रो.” ११८ तए णं ते आभियोगा देवा भरहेणं रण्णा एवं वुत्ता समाणा हट्टतुट्ठा जाव एव सामित्ति आणाए विणएणं वयणं पडिसुर्णेति, पडिसुणित्ता विणीयाए रायहाणीए उत्तरपुरस्थिमं दिसीभागं अवक्कमंति, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणंति, समोहणित्ता संखज्जाइं जोयणाइं दंडं णिसिरंति, तं जहा- वइराणं जाव रिट्ठाणं अहाबायरे पुग्गले परिसार्डेति, परिसाडित्ता अहासुहुमे पुग्गले परियादियंति, परियादित्ता दोच्चंपिवेउव्विय समुग्घाएणं समोहणंति, समोहणित्ता बहुसमरमणिज्जं भूमिभागं विउव्वंति; से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव उवसोभिए । ભાવાર્થ:- ભરતરાજા આ પ્રમાણે કહે છે ત્યારે આભિયોગિક દેવો પોતાના મનમાં હર્ષિત અને સંતુષ્ટ થાય છે. “જેવી સ્વામીની આજ્ઞા” આ પ્રમાણે કહીને, તેઓ ભરતરાજાના આદેશનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે, સ્વીકાર કરીને વિનીતા રાજધાનીના ઉત્તરપૂર્વ દિગુભાગમાં-ઈશાન કોણમાં જઈને વૈક્રિય સમુદ્યાત દ્વારા પોતાના આત્મપ્રદેશોને સંખ્યાત યોજનના દંડરૂપે બહાર કાઢે છે. તેના દ્વારા ગ્રહણ કરવા યોગ્ય વજ રત્ન યાવત રિષ્ટ રત્નાદિના પૂલ, અસાર યુગલોને છોડીને, યથાયોગ્ય સારભૂત સૂક્ષ્મ પુગલોને ગ્રહણ કરે છે. તેને ગ્રહણ કરીને બીજીવાર વૈક્રિય સમુદ્યાત કરીને મૃદંગના ઉપરી ભાગ જેવા સમતલ, સુંદર ભૂમિભાગની રચના કરે છે. ११९ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झ देसभाए एत्थ णं महं एगं अभिसेयमण्डवं विउव्वंति अणेगखंभसक्सण्णिविटुं जाव गंधवट्टिभूयं पेच्छाघर- मंडव, वण्णओ। ભાવાર્થ :- સમતલ રમણીય ભૂમિભાગની બરાબર વચ્ચમાં એક વિશાળ અભિષેક મંડપની રચના કરે છે. તે મંડપ સેંકડો થાંભલાઓ ઉપર સ્થિત હોય છે વાવ તેને સુગંધની સુગંધિત ગોળી જેવો બનાવે છે વગેરે વર્ણન પ્રેક્ષાગૃહ મંડપ જેવું જ જાણવું. १२० तस्स णं अभिसेयमंडवस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एग अभिसेय
Page #281
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
| २१८ पीढं विउव्वंति- अच्छं सण्हं जाव पडिरूवं । तस्स णं अभिसेयपेढस्स तिदिसिं तओ तिसोवाणपडिरूवए विउव्वंति, तेसि णं तिसोवाणपडिरूवगाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते जावतोरणा । तस्सणं अभिसेयपेढस्स बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगं सीहासणं विव्ठवंति । तस्स णं सीहासणस्स अयमेयारूवे वण्णावासे पण्णत्ते जाव दामवण्णगं समत्तं त्ति । तए णं ते देवा अभिसेयमंडवं विउव्वंति विउव्वित्ता जेणेव भरहे राया जाव पच्चप्पिणंति । ભાવાર્થ :- અભિષેક મંડપની બરાબર મધ્યમાં એક વિશાળ અભિષેકપીઠની રચના કરે છે. તે અભિષેકપીઠ સ્વચ્છ અને મુલાયમ હોય છે.
તે અભિષેક પીઠની ત્રણ દિશાઓમાં ત્રણ ત્રણ સોપાન માર્ગોની રચના કરે છે. તે ત્રિસપાનનું तो२९॥ पर्यंतनुं वन (वक्ष-४, सू-१७/१८ प्रभा) nig.
તે અભિષેક પીઠનો ભૂમિભાગ ઘણો સમતલ હોય છે. તે અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગની બરાબર મધ્યમાં તેઓ એક વિશાળ સિંહાસન બનાવે છે.
સિંહાસનનું વર્ણન વિજયદેવના સિંહાસનની સમાન જાણવું. તે દેવો આ પ્રમાણે અભિષેકમંડપની રચના કરી, ભરતરાજા પાસે આવી, તે કાર્ય પૂર્ણ થઈ ગયાના સમાચાર આપે છે. १२१ तएणंसे भरहे राया आभियोगाणंदेवाणं अंतिए एयमटु सोच्चा णिसम्म हटूट जाव पोसहसालाओपडिणिक्खमइपडिणिक्खमित्ता कोडंबियपुरिसेसद्दावेइसाकेता एवंवयासीखिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह, पडिकप्पेत्ता हयगयरहपवस्जोहकलियं चाउरगिणिं सेण्णं सण्णाहेइ सण्णाहेत्ता एयमाणत्तियं पच्चप्पिणह; जाव पच्चप्पिण्णंति । ભાવાર્થ:- તે આભિયોગિક દેવો પાસેથી તે સમાચાર સાંભળી ભરતરાજા હર્ષિત અને સંતુષ્ટ થાય છે. થાવત્ પૌષધશાળામાંથી બહાર નીકળીને તે, પોતાના સેવક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે 53-" देवानुप्रियो ! यथाशीघ्र स्तिरत्नने तैयार ४२२. स्तिरत्नने तैयार रीने घोऽ, हाथी, २थ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ-સૈનિકો સહિત ચાતુરંગિણી સેનાને તૈયાર કરો. આ પ્રમાણે કરીને મને સમાચાર આપો" સેવક પુરુષો તે પ્રમાણે કાર્ય કરીને રાજાને સમાચાર આપે છે. १२२ तए णं भरहे राया मज्जणघरं अणुपविसइ जाव अंजणगिरिकूडसण्णिभं गयवइं णरवई आरुढे । तए णं तस्स भरहस्स रण्णो आभिसेक्कं हत्थिरयणं
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
दुरुढस्स समाणस्स इमे अट्ठट्ठमंगलगा पुरओ अहाणुपुव्वीए संपट्टिया जो चेव गमो विणीयं पविसमाणस्स सो चेव एत्थ णिक्खममाणस्स वि जाव विणीयं रायहाणि मज्झमज्झेणं णिग्गच्छइ, णिगाच्छित्ता जेणेव विणीयाए रायहाणीए उत्तरपुरत्थिमे दिसीभाए जाव अभिसेयमंडवे तेणेव उवागच्छइ,
૨૨૦
उवागच्छित्ता अभिसेयमंडव दुवारे आभिसेक्कं हत्थिरयणं ठावेइ, ठावेत्ता आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहइ, पच्चरुहित्ता इत्थीरयणेणं बत्तीसाए उठ कल्लाणियासहस्सेहिं बत्तीसाए जणवयकल्लाणियासहस्सेहिं बत्तीसाए बत्तीसइबद्धेहिं णाडगसहस्सेहिं सद्धिं संपरिवुडे अभिसेयमंडवं अणुपविसइ, अणुपविसित्ता जेणेव अभिसेयपेढे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अभिसेयपेढं अणुप्पयाहिणी करेमाणेकरेमाणे पुरत्थिमिल्लेणं तिसोवाणपडिरूवएणं दुरूहइ दुरुहित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुरत्थाभिमुहे सण्णिसण्णे ।
ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા સ્નાનગૃહમાં પ્રવેશ કરી, સ્નાનાદિથી નિવૃત્ત થઈને અંજનગિરિના શિખર જેવા ઉન્નત્ત ગજરાજ ઉપર આરૂઢ થાય છે. અભિષિક્ત હસ્તિરત્ન ઉપર આરૂઢ થયેલા રાજાની સહુથી આગળ આઠ મંગલ પ્રતીક ચાલે છે. આ રીતે રાજાનું વિનીતા રાજધાનીમાંથી નીકળવાનું સંપૂર્ણ વર્ણન તેના વિનીતા નગરીના પ્રવેશ વર્ણનની સમાન જાણવું યાવત્ ભરતરાજા વિનીતા રાજધાનીની મધ્યમાંથી નીકળે છે, નીકળીને જ્યાં વિનીતા રાજધાનીના ઉત્તરપૂર્વ દિગ્બાગમાં અભિષેકમંડપ છે, ત્યા खावे छे.
અભિષેકમંડપના દરવાજે પર અભિષિક્ત હસ્તિરત્નને ઊભો રાખે છે, ઊભો રાખીને તેઓ હસ્તિરત્ન ઉપરથી નીચે ઉતરે છે, નીચે ઊતરીને સ્ત્રીરત્ન સુભદ્રા, બત્રીસ હજાર ઋતુકલ્યાણિકા સ્ત્રીઓ, બત્રીસ હજાર જનપદ કલ્યાણિકા સ્ત્રીઓ, બત્રીસ-બત્રીસ પાત્રોથી આબદ્ધ બત્રીસ હજાર નાટક મંડળીઓ સહિત અભિષેકમંડપમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને અભિષેકપીઠ પાસે આવીને, અભિષેકપીઠની ત્રણવાર પ્રદક્ષિણા કરી, પૂર્વ તરફ સ્થિત ત્રણ સીડીઓ(પગથિયા) ચડીને સિંહાસન સમીપે આવે છે, ત્યાં આવીને પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેસે છે.
१२३ तए णं तस्स भरहस्स रण्णो बत्तीसं रायसहस्सा जेणेव अभिसेयमण्डवे तेणेव उवागच्छंति उवागच्छित्ता अभिसेयमंडवं अणुपविसंति अणुपविसित्ता अभिसेयपेढं अणुप्पयाहिणी-करेमाणा अणुप्पयाहिणी- करेमाणा उत्तरिल्लं तिसोवाणपडिरूवएणं जेणेव भरहे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव अंजलि कट्टु भरहं रायाणं जएणं विजएणं वद्धावेंति, वद्धावित्ता भरहस्स रण्णो णच्चासणे
Page #283
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
[ ૨૨૧] णाइदूरे सुस्सूसमाणा जाव पज्जुवासंति । तए णं तस्स भरहस्स रण्णो सेणावइरयणे जाव सत्थवाहप्पभिईओ तेवि तह चेव णवरं दाहिणिल्लेणं तिसोवाणपडिरूवएणं जाव पज्जुवासंति । ભાવાર્થ :- ભરતરાજાની પાછળ બત્રીસ હજાર મુખ્ય રાજાઓ, અભિષેકમંડપ છે ત્યાં આવીને અભિષેકમંડપમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને અભિષેકપીઠની ત્રણવાર પ્રદક્ષિણા કરી, ઉત્તર દિશાના ત્રિસોપાન-પગથિયા ચડીને ભરતરાજા સમીપે આવીને હાથ જોડી થાવત અંજલિ કરીને ભરતરાજાને જય-વિજય શબ્દોથી વધારે છે, વધાવીને ભરતરાજાની ન અતિ દૂર ન અતિ નજીક, પર્યાપાસના કરતાં યથાસ્થાને બેસે છે.
ત્યાર પછી ભરતરાજાના સેનાપતિરત્ન યાવત સાર્થવાહ આદિ ત્યાં આવે છે, તે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. તેમાં વિશેષતા એ છે કે તેઓ દક્ષિણ તરફના ત્રિસપાન માર્ગથી અભિષેકપીઠ પર આવે છે અને રાજાની સેવામાં ઉપસ્થિત થાય છે. १२४ तए णं से भरहे राया आभियोगे देवे सद्दावेइ सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया! तं महत्थं महग्धं महरिहं महारायाभिसेयं उवट्ठवेह । ભાવાર્થ - ત્યાર પછી ભરતરાજા આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે કે
હે દેવાનુપ્રિયો! મારા માટે મહાર્થ- જેમાં મણિ, સુવર્ણ, રત્ન આદિનો ઉપયોગ થયો હોય, મહાઈ- બહુ મૂલ્યવાન, મહાઈ- જેમાં વાજિંત્રો સહિત ઘણો મોટો ઉત્સવ મનાવી શકાય, એવા મહારાજ્યાભિષેકની વ્યવસ્થા કરો.” १२५ तए णं ते आभिओगिया देवा भरहेणं रण्णा एवं वुत्ता समाणा हट्टतुट्ठचित्ता जाव उत्तरपुरित्थमं दिसीभागं अवक्कमंति, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणंति, एवं जहा विजयस्स तहा इत्थंपि जाव पंडगवणे एगओ मिलायंति ए गओ मिलाइत्ता जेणेव दाहिणड्डभरहे वासे जेणेव विणीया रायहाणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता विणीयं रायहाणिं अणुप्पयाहिणी करेमाणा-करेमाणा जेणेव अभिसेयमंडवे जेणेव भरहे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं महत्थं महग्धं महरिहं महारायाभिसेयं उवट्ठति । ભાવાર્થ - ભરત રાજા આ પ્રમાણે કહે છે ત્યારે આભિયોગિક દેવો હર્ષિત અને સંતુષ્ટ થાય છે. યાવતું તેઓ ઉત્તરપૂર્વ દિશામાં જઈને; વૈક્રિય સમુદ્યાત કરીને ક્ષીર સમુદ્ર, સર્વ નદી, તીર્થો, દ્રહોના પાણી, ગોશીર્ષ ચંદન, પર્વતીય ઔષધિઓ લઈ પંડગવનમાં એકત્રિત થાય છે ત્યાં સુધીનું વર્ણન જીવાભિગમ સુત્રગત વિજય દેવના અભિષેકના વર્ણન પ્રમાણે જાણવું. પંડગવનમાં એકત્રિત થઈને તે દેવો દક્ષિણાર્ધ
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ભરતની વિનીતા રાજધાનીમાં આવે છે, વિનીતા રાજધાનીને પ્રદક્ષિણા કરી, અભિષેક મંડપમાં ભરતરાજા સમીપે આવી, મહાર્થ, મહાર્ધ, મહાર્દ, રાજ્યાભિષેકને અનુરૂપ ક્ષીરોદકાદિ સામગ્રી સ્થાપિત કરે છે.
૨૨
१२६ तए णं तं भरहं रायाणं बत्तीसं रायसहस्सा सोभणंसि तिहि करण दिवसणक्खत्त मुहुत्तंसि उत्तरपोट्ठवया विजयंसि तेहिं साभाविएहि य उत्तरवेडव्विएहि य वरकमल-पइट्ठाणेहिं सुरभिवर- वारिपडिपुण्णेहिं जाव महया महया रायाभिसेएणं अभिसिंचंति, अभिसेओ जहा विजयस्स, अभिसिंचित्ता पत्तेयं पत्तेयं जाव अंजलि कट्टु ताहिं इट्ठाहिं, जहा पविसंतस्स भणिया तहा जाव विहराहि त्ति कट्टु जयजयसद्दं पउंजंति ।
ભાવાર્થ :- ત્યાર પછી ભરત રાજાના ૩૨,૦૦૦ રાજાઓ નિર્દોષ શુભ તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર અને મુહૂર્તમાં-ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને વિજય નામના મુહૂર્તમાં સ્વાભાવિક અને ઉત્તરવૈક્રિય દ્વારા ઉત્પન્ન શ્રેષ્ઠ કમળો ઉપર પ્રતિષ્ઠાપિત, સુરભિત ઉત્તમ જળથી પરિપૂર્ણ એક હજાર આઠ કળશોથી મોટા આનંદ ઉત્સવ સાથે ભરતરાજાનો અભિષેક કરે છે.
અભિષેકનું સંપૂર્ણ વર્ણન વિજયદેવના અભિષેકની સમાન જાણવું. યાવત્ તે રાજાઓ હાથ જોડીને પ્રવેશ સમયની જેમ જય જયકાર કરે છે યાવત્ “હે રાજન્ ! તમે સુખપૂર્વક વિચરો,’’ તેમ આશિષ વચન दुहे छे.
१२७ तए णं तं भरहं रायाणं सेणावइरयणे, गाहावइरयणे, वड्डइरयणे, पुरोहियरयणे तिण्णि य सट्टा सूवसया अट्ठारस सेणिप्पसेणीओ अण्णे य बहवे जाव सत्थवाहप्पभिइओ एवं चेव अभिसिंचंति तेहिं वरकमलपइट्ठाणेहिं तहेव अभिथुणंति य । सोलह देवसहस्सा एवं चेव णवरं पम्हलसुकुमालाए जाव दिव्वं देवदूसजुयलं णियंसावेंति, मउडं पिणद्धेति ।
तयणंतरं णं दद्दर-मलय- सुगंधगंधिएहिं गंधेहिं गायाइं अब्भुक्र्खेति दिव्वं च सुमणदामं जावपिणर्द्धेति, किं बहुणा ? गंट्ठिमवेढिम जाव अलंकिय विभूसियं करें ।
ભાવાર્થ :- ત્યાર પછી સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વર્ધકીરત્ન, ત્રણસો સાઠ રસોઈયાઓ, અઢાર શ્રેણિ- પ્રશ્રેણિજન અને બીજા ઘણા માંડલિક રાજાઓ, સાર્થવાહો વગેરે ઉત્તમ કમળપત્રો પર રાખેલા, સુરભિત, ઉત્તમ જળથી પરિપૂર્ણ, કળશોથી ભરતરાજાનો અભિષેક કરે છે અને રાજાની સ્તુતિ કરે છે. તે જ રીતે સોળ હજાર દેવો ભરત રાજાનો અભિષેક કરે છે. અહીં વિશેષતા એ છે કે અભિષેક કર્યા પછી દેવો
Page #285
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
| २२७
સંછડાવાળા સુકોમળ વસ્ત્ર-ટુવાલથી રાજાનું શરીર લૂછે છે યાવત બે દેવદૂષ્ય દિવ્ય વસ્ત્ર ધારણ કરાવી મુગટ પહેરાવે છે.
ત્યાર પછી તે દેવો રાજાના શરીર ઉપર દર્દર અને મલય ચંદનની સુગંધથી સુગંધિત દ્રવ્યો-અત્તર છાંટે છે; દિવ્ય પુષ્પોની માળા પહેરાવે છે; વિશેષ શું કહેવું? પુષ્પાદિ ગૂંથેલી, સુવર્ણના તારાદિ વટેલી માળાઓથી રાજાને વિભૂષિત કરે છે. १२८ तए णं से भरहे राया महया-महया रायाभिसेएणं अभिसिंचिए समाणे कोडं-बियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! हत्थि खंधवरगया विणीयाए रायहाणीए सिंघाडग-तिग-चउक्क-चच्चर जावमहापहपहेसु महया-महया सद्देणं उग्घोसेमाणा-उग्घोसेमाणा उस्सुक्कं उक्करं जाव सपुरजणवयं दुवालस-संवच्छरियं पमोयं घोसेह घोसेत्ता ममेयमाणत्तियं पच्चप्पिणह ।
तए णं ते कोडुंबियपुरिसा भरहेणं रण्णा एवं कुत्ता समाणा हट्टतुटु जाव विणएणं वयणं पडिसुर्णेति पडिसुणेत्ता जाव घोसंति घासेत्ता एयमाणत्तियं पच्चप्पिणंति । ભાવાર્થ :- આ પ્રમાણે વિશાળ રાજ્યાભિષેક સમારોહમાં અભિષેક થયા પછી ભરતરાજા પોતાના સેવક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેઓને કહે છે- “હે દેવાનુપ્રિયો ! હાથી પર સવાર થઈને તમે લોકો વિનીતા રાજધાનીનાં ત્રિકોણ સ્થાનો, ચતુષ્કોણ સ્થાનો, જ્યાં ચારથી વધારે રસ્તા મળતા હોય તેવા સ્થાનો અને વિશાળ રાજમાર્ગો પર ઉઘોષણા કરો કે આ રાજ્યાભિષેક નિમિત્તે રાજ્યને શુલ્કમુક્ત, કરમુક્ત કરવામાં આવે છે. યાવત્ ૧૨ વરસ સુધી વિનીતા નગરી અને કોશલ દેશમાં ઉત્સવ ઉજવો. આવી ઘોષણા કરી મને તે કાર્ય થયાના સમાચાર આપો.”
ભરતરાજા આ પ્રમાણે કહે છે ત્યારે તે સેવકપુરુષો હર્ષિત અને સંતુષ્ટ થઈને વિનયપૂર્વક તે વચનોને સાંભળે છે. સાંભળીને તે પ્રમાણે ઘોષણા કરાવી રાજાને તે વાતથી વિદિત કરે છે. १२९ तए णं से भरहे राया महया-महया रायाभिसेएणं अभिसित्ते समाणे सीहासणाओ अब्भुढेइ, अब्भुढेत्ता इत्थिरयणेणं जावणाडगसहस्सेहिं सद्धिं संपरिखुडे अभिसेय-पेढाओ पुरथिमिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहइ, पच्चोरुहित्ता अभिसेय-मंडवाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव आभिसेक्के हत्थिरयणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अंजणगिरिकूडसण्णिभं गयवई णरवई दुरुढे । ભાવાર્થ:- આ રીતે ભવ્ય મહારાજ્યાભિષેક સમારોહમાં અભિષેક થઈ ગયા પછી ભરતરાજા સિંહાસન ઉપરથી ઊઠે છે. સ્ત્રીરત્ન સુભદ્રા, વાવત નાટક મંડળીઓથી ઘેરાયેલા તે રાજા અભિષેકપીઠ ઉપરથી
Page #286
--------------------------------------------------------------------------
________________
| २२४ ।
શ્રી જેબલીપ પ્રાપ્તિ સત્ર
પૂર્વના સીડી સોપાનથી નીચે ઉતરીને અભિષેક મંડપમાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને અભિષિક્ત હસ્તિરત્ન પાસે આવીને અંજનગિરિના શિખર જેવા ઉન્નત ગજરાજ ઉપર આરુઢ થાય છે. १३० तए णं तस्स भरहस्सरण्णो बत्तीसं रायसहस्सा अभिसेयपेढाओ उत्तरिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहंति । तए णं तस्स भरहस्स रण्णो सेणावइरयणे जाव सत्थवाहप्पभिईओ अभिसेयपेढाओ दाहिणिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहंति । ભાવાર્થ:- ભરતરાજાની પાછળ બત્રીસ હજાર મુખ્ય રાજાઓ અભિષેકપીઠના ઉત્તરદિશાના પગથિયાથી નીચે ઉતરે છે. તેમની પાછળ ભરત રાજાના સેનાપતિરત્ન યાવત સાર્થવાહ આદિ અભિષેકપીઠના દક્ષિણી પગથિયાથી નીચે ઊતરે છે. १३१ तए णं तस्स भरहस्स रण्णो आभिसेक्कं हत्थिरयणं दुरुढस्स समाणस्स इमे अट्ठट्ठमंगलगा पुरओ जाव संपट्ठिया ! एवं जहा अइगच्छमाणस्स गमो सो चेव इहंपि णेयव्वो जाव कुबेरोव्व देवराया केलासं सिहरसिंगभूयं ।
तए णं से भरहे राया मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता जाव भोयणमंडवंसि सुहासणवरगए अट्ठमभत्तं पारेइ, पारेत्ता भोयणमंडवाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता उप्पिं पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं जाव भुंजमाणे विहरइ । ભાવાર્થ :- ત્યારપછી અભિષિક્ત હસ્તિરત્ન પર આરૂઢ થયેલા ભરત રાજાની સહુથી આગળ આઠ મંગલ પ્રતીકો ચાલે છે યાવત કુબેર જેવા ભરત રાજા કૈલાસગિરિના શિખર જેવા નિજ ભવનમાં પ્રવેશ કરે છે, ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન ભરત રાજાના વિનીતા નગરના પ્રવેશ વર્ણનની સમાન સમજવું. માત્ર દેવો અને રાજાઓના સત્કારનું કથન અહીં કરવાનું નથી.
ત્યાર પછી ભરતરાજા સ્નાનગૃહમાં જાય છે યાવતું સ્નાનાદિ કાર્યો પૂર્ણ કરી, ભોજન મંડપમાં સુખાસને બેસીને અમનું પારણું કરે છે. પારણું કરીને ભોજનમંડપમાંથી બહાર નીકળીને પોતાના શ્રેષ્ઠ ઉત્તમ પ્રાસાદમાં જાય છે અને ત્યાં મૃદંગાદિ વાજિંત્રો વગેરે ઈન્દ્રિય વિષયોના સુખો ભોગવતા રહે છે. १३२ तए णं भरहे राया दुवालससंवच्छरियंसि पमोयंसि णिव्वतंसि समाणंसि जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव मज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जाव सीहासणवरगए पुरत्थाभिमुहे णिसीयइ, णिसाइत्ता सोलस देवसहस्से सक्कारेइसम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता
Page #287
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષાર
[ ૨૨૫ |
पडिविसज्जेइ, पडिविसज्जेत्ता बत्तीसं रायवरसहस्सा सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता सेणावइरयणं सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता जाव पुरोहियरयणं सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता एवं तिण्णि सटुं सूवयारसए अट्ठारस सेणिप्पसेणीओ सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता अण्णे य बहवे राईसर तलवर जाव सत्थवाहप्पभिइओ सक्कारे सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ, पडिविसज्जित्त उप्पिं पासायवरगए जाव विहरइ । ભાવાર્થ - જ્યારે પ્રમોદ—ઉત્સવમાં બાર વર્ષ પૂરા થાય ત્યારે ભારત રાજા સ્નાનગૃહમાં સ્નાન કરીને, તૈયાર થઈને, બાહ્ય ઉપસ્થાનશાળામાં આવી સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. સિંહાસન ઉપર બેસીને સોળ હજાર દેવોનો સત્કાર કરે છે, સન્માન કરે છે, તેનો સત્કાર-સન્માન કરીને વિદાય આપે છે. બત્રીસ હજાર મુખ્ય રાજાઓનો સત્કાર-સન્માન કરે છે, સત્કારિત-સન્માનિત કરીને તેમને વિદાય આપે છે; સેનાપતિરત્ન, પુરોહિતરત્ન વગેરેનો, ત્રણસો સાઠ રસોઈયા, અઢાર શ્રેણિ-પ્રશ્રેણિજનો, ઘણા માંડલિક રાજાઓ, ઐશ્વર્યશાળી અને સાર્થવાહ આદિનો સત્કાર-સન્માન કરે છે. તેઓને સત્કારિત-સન્માનિત કરીને વિદાય આપે છે, વિદાય આપીને તે પોતાના શ્રેષ્ઠ-ઉત્તમ મહેલમાં જાય છે અને ત્યાં વિપુલ સુખ ભોગવતાં રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભારત રાજાના દિગ્વિજય પછી ચક્રવર્તીપણાના રાજ્યાભિષેકનું વર્ણન છે. રાજ્યાભિષેક સમયે સમારોહ નિર્વિઘ્ન સંપન્ન થાય તે માટે ભરત રાજા અઠ્ઠમ તપ કરે છે. રાજ્યાભિષેક સ્થાન – વિનીતા નગરીની બહાર ઈશાન ખૂણામાં. રાજ્યાભિષેક સ્થાન રચના તથા કર્તા - રાજ્યાભિષેક સ્થાનની રચના ચક્રવર્તીના આભિયોગિક દેવો, ચક્રવર્તીની આજ્ઞાથી બનાવે છે. તેઓ સહુ પ્રથમ વિશાળ જમીનને સમતલ બનાવે છે. તે સમતલ ભૂમિની મધ્યમાં અભિષેક મંડપ અને અભિષેક મંડપની મધ્યમાં અભિષેકપીઠ રચે છે. તે અભિષેકપીઠની પૂર્વ, ઉત્તર, દક્ષિણ ત્રણ દિશામાં પીઠ ઉપર ચડવા ત્રણ-ત્રણ પગથિયા અને તે અભિષેક પીઠની મધ્યમાં ચક્રવર્તીનું સિંહાસન બનાવે છે.
ચક્રવર્તી તેની ૬૪,000 સ્ત્રીઓ તથા ૩ર,000 નાટક મંડળીઓ સાથે પૂર્વ સોપાન શ્રેણીથી અભિષેક પીઠ ઉપર ચડી પૂર્વાભિમુખ બેસે છે.
૩૨,000 રાજાઓ ઉત્તરી સોપાન શ્રેણીથી અભિષેક પીઠ ઉપર ચડી રાજાની ડાબી બાજુ ઉત્તર દિશામાં બેસે છે.
સેનાપતિ આદિ રત્નો, ૧૮ શ્રેણી-પ્રશ્રેણીજનો દક્ષિણી સોપાન શ્રેણીથી ચડી ચક્રવર્તીની જમણી બાજુ દક્ષિણ દિશામાં બેસે છે.
આભિયોગિક દેવો પંડગવન, નંદનવન આદિ વનોની ઔષધિઓ, ક્ષીરસમુદ્ર તથા સર્વતીર્થો,
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૨૬ |
શ્રી જેબલીપ પ્રાપ્તિ સત્ર
નદીઓ, સરોવરાદિના પાણી વગેરે લઈને આવે છે. ત્યાર પછી ૧૦૦૮ સુવર્ણાદિ કુંભથી ૩ર,૦૦૦ રાજાઓ, સેનાપતિ આદિ, ૧૬,000 દેવો અનુક્રમથી ચક્રવર્તીપણાનો અભિષેક કરે છે.
ચક્રવર્તીપણાના અભિષેક પછી ૧૨ વર્ષ પર્યત પોતાના રાજ્યને કરમુક્ત કરે છે અને ૧૨ વર્ષ ઉત્સવ ઉજવાય છે. ૧૨ વર્ષ પર્યત ૩ર,૦૦૦ રાજા વગેરે વિનીતામાં જ રહે છે. ૧૨ વર્ષે ઉત્સવ સંપન્ન થતાં બધાનું સન્માન કરી રાજા તેઓને વિદાય કરે છે. ૩રપોકુવા – ઉત્તરભાદ્રપદા નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થાય ત્યારે ભરત ચક્રવર્તીનો અભિષેક કરવામાં આવે છે. રાજાના અભિષેક યોગ્ય ૧૩ નક્ષત્રો છે. શ્રવણ, જ્યેષ્ઠા, હસ્ત, અશ્વિની, અભિજિત, પુષ્ય, રોહિણી, ત્રણ ઉત્તરા–ઉત્તરાષાઢા, ઉત્તરા ફાલ્ગની, ઉત્તરભાદ્રપદા, મૃગશિર, અનુરાધા અને રેવતી નક્ષત્રમાં અભિષેક કરાયેલા રાજા ઘણા કાળ પર્યત પૃથ્વીનું પાલન કરે છે. વિના , ભરત ચક્રવર્તીનો અભિષેક વિજય મહર્તમાં કરવામાં આવે છે. દિવસના પ્રથમ બે પ્રહરમાં એક ઘડી ન્યૂન હોય અથવા એક ઘડી અધિક બે પ્રહર દિવસ બાકી રહે ત્યારે સર્વ કાર્યને સિદ્ધ કરનાર એવું વિજય મુહૂર્ત હોય છે. રત્ન તથા નિધિઓનું ઉત્પત્તિસ્થાન :१३३ भरहस्स रण्णो चक्करयणे दंडरयणे असिरयणे छत्तरयणे एते णं चत्तारि ए गिदियरयणा आउहघरसालाए समुप्पणा । चम्मरयणे मणिरयणे कागणिरयणे णव य महाणिहीओ एए णं सिरिघरंसि समुप्पण्णा । सेणावइरयणे, गाहावइरयणे, वड्डइरयणे, पुरोहियरयणे एएणं चत्तारि मणुयरयणा विणीयाए रायहाणीए समुप्पण्णा। आसरयणे, हत्थिरयणे एए णं दुवे पंचिंदियरयणा वेयड्डगिरिपायमूले समुप्पण्णा। सुभद्दा इत्थीरयणे उत्तरिल्लाए विज्जाहरसेढीए समुप्पण्णे । ભાવાર્થ:- ભરત રાજાના ચક્રરત્ન, દંડરન, અસિરત્ન અને છત્રરત્ન, આ ચાર એકેન્દ્રિયરત્ન આયુધગૃહ શાળામાં(શસ્ત્રાગારમાં) ઉત્પન્ન થાય છે. ચર્મરત્ન, મણિરત્ન, કાકણિરત્ન અને નવમહાનિધિઓ લક્ષ્મી ગુહમાં(ભંડારમાં) ઉત્પન્ન થાય છે. સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વર્ધકીરત્ન અને પુરોહિતરત્ન આ ચાર મનુષ્યરત્ન વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થાય છે. અશ્વરત્ન અને હસ્તિત્વ આ બે પંચેન્દ્રિયરત્ન વૈતાઢયપર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે. સુભદ્રા નામનું સ્ત્રીરત્ન ઉત્તર વિદ્યાધરની શ્રેણીમાં ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તીના ચૌદ રત્ન અને નવ નિધિના ઉત્પત્તિ સ્થાનનો નિર્દેશ છે. ચક્રરત્નાદિ
Page #289
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
૨૨૭
એકેન્દ્રિય રત્નો તથા નવનિધિ શાશ્વતા છે. તેમાં સ ક્રિયાપદનો અર્થ “પ્રગટ થાય છે" તેમ સમજવો. ચક્રાદિ રત્નો આયુધ શાળામાં પ્રગટ થાય છે. નવનિધિ ગંગા મુખ પાસે રહે છે, ત્યાંથી તે ચક્રવર્તી સાથે ભૂગર્ભ માર્ગે ચાલીને આવે છે અને વિનીતા નગરીની બહાર રહે છે પણ તેના મુખ રાજાના લક્ષ્મીગૃહમાં હોય છે. તેથી અહીં જે કહ્યું કે નવનિધિ લક્ષ્મીગૃહમાં ઉત્પન્ન થાય છે, તે તેના મુખની અપેક્ષાએ કહ્યું છે તેમ સમજવું.
મહિ
કાકપિ
[અક
છત્ર
ચર્મ
in I\
ચક્રવર્તીના ચૌદ રત્નોઃ
મ
પ્રમાણ
| ઉત્પત્તિ સ્થાન
મુખ્ય કાર્ય
વિશેષતા
વર્ણન
રત્નના નામ
સૂત્ર
૧| ચક્રરત્ન | એક ધનુષ | આયુધશાળા | આકાશમાં ચાલતુ માર્ગ શત્રુને સેંકડો વર્ષે ૨૪
બતાવે, વિજય અપાવે. હણીને જ ચક્રી
પાસે આવે, સ્વ
ગોત્રીને નહણે દંડરત્ન | બે હાથ | આયુધ શાળા | વિષમભૂમિ સમ કરે, | મનોરથપૂરક અને | ૪૭
ગુફાના દ્વાર ખોલે. શાંતિકર હોય છે.
•
& •
૩| અસિરત્ન | ૫ અંગુલ | આયુધશાળા |
શત્રુનો નાશ કરે,
|
પહાડાદિ ભેદ, વિજય અપાવે.
જ •
છત્રરત્ન
બે હાથ
| આયુધશાળા
વૃષ્ટિ, વાયુ, તાપથી
રક્ષા કરે
* ગરમા,
[ ૭૩
શીતકાળે ગરમી, ઉષ્ણકાળે શીતળતા આપે, ચક્રીના સ્પર્શ સાધિક બાર યોજન વિસ્તાર પામી શકે.
| ૫ | ચર્મરત્ન | બે હાથ | લક્ષ્મી ભંડાર | નાવાકાર રૂપે પરિણમી | વિવિધ આકાર ધારણ | ૩૭
સૈન્યને નદી પાર કરાવે. કરે, ચક્રના સ્પર્શ
સાધિક બાર યોજન વિસ્તાર પામી શકે.
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી જેબલીપ પ્રાપ્તિ સત્ર
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•|
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
મણિરત્ન | ૪ અંગુલ લક્ષ્મી ભંડાર તત્કાલ સૂર્ય જેવો દિવ્યપ્રકાશ| સર્વ દુઃખનું હરણ કરે, | ૫૦
કરે, ભયનું નિવારણ કરે. | આરોગ્ય પ્રદાન કરે, |
યૌવન સ્થિર રાખે.
* ૭] કાકણિરત્ન, ૪ અંગુલ | લક્ષ્મી ભંડાર | આલેખિત રેખા દ્વારા
પર દીર્ઘકાળ પર્યત સૂર્ય જેવો
પ્રકાશ આપે. ૮| સેનાપતિ | પ્રમાણોપેત નગરમાં | યુદ્ધ સંચાલન કરે, નિકૂટની | સર્વ લિપિ, સર્વસ્થાન, | ૩૫ રત્ન
| વિજય યાત્રા કરે. યુદ્ધ બ્હાદિના જ્ઞાતા
ન હોય |૯| ગાથાપતિનું પ્રમાણોપેત નગરમાં | અન્નભંડારના અધિપતિ, | સવારે વાવેલા ધાન્યને | ૭૫ રત્ન
ભોજ્ય સામગ્રી ઉત્પન્ન | સાંજે ઉગાડી શકે.
કરે ધાન્યને શીધ્ર ઊગાડે. |૧૦| વર્ધકીરત્ન પ્રમાણોપેત નગરમાં | વાસ્તુ શાસ્ત્રાનુસાર ગ્રામ, | મુહૂર્ત માત્રમાં
ગૃહ, પુલ, પડાવ, નગરાદિની રચના નિર્માણ કરે. | કરી શકે.
.
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
| પુરોહિત | પ્રમાણોપેત | નગરમાં | શાંતિકર્મ કરે, પુરોહિતનું જ્યોતિષ વિદ્યા, રત્ન
કામ કરે.
મંત્ર, તંત્રમાં
પારંગત હોય ૧૨| ગજરત્ન | પ્રમાણોપેત વૈતાઢય | ચક્રવર્તી સવારી કરે, યુદ્ધમાં
તળેટી | વિજય અપાવે. અશ્વરત્ન ૧૦૮ અંગુલ વૈતાઢય | સેનાપતિ નિષ્ફટ વિજયાર્થે | પાણી, કમળતંતુ | વ્ર
લાખું, ૮૦ તળેટી તેના ઉપર સવારી કરે, પર ચાલી શકે અંગુલ ઊંચુ
વિજયદાતા અલ્પ ક્રોધી, કુચેષ્ટાથી
રહિત હોય. ૧૪| સ્ત્રીરત્ન | પ્રમાણોપેત વિધાધર ચક્રીને ભોગ્ય. અવસ્થિત યૌવન ૮૮ શ્રેણીમાં
હોય,ભોક્તાના બળની વૃદ્ધિ કરે, સ્પર્શથી સર્વ રોગ
શાંત થાય, શીતકાળે ઉષ્ણ, ઉષ્ણકાળે શીત સ્પર્શ
હોય.
Page #291
--------------------------------------------------------------------------
________________
ત્રીજી વક્ષસ્કાર
| २२८ |
સાતે એકેન્દ્રિય રત્ન પૃથ્વીકાયમય છે. સાત પંચેન્દ્રિયરત્નમાંથી ગજરત્ન, અશ્વરત્ન તિર્યંચ છે. શેષ ચાર મનુષ્ય છે. ચક્રવર્તીની ત્રાદ્ધિ સંપદા :१३४ तए णं से भरहे राया चउदसण्हं रयणाणं, णवण्हं महाणिहीणं, सोलसण्हं देवसाहस्सीणं, बत्तीसाए रायसहस्साणं, बत्तीसाए उउकल्लाणियासहस्साणं बत्तीसाए जणवयकल्लाणियासहस्साणं, बत्तीसए बत्तीसइबद्धाणं णाडगसहस्साणं, तिण्ह सट्ठीण सूयसयाणं, अट्ठारसण्हं सेणिप्पसेणीणं, चउरासीइए आससयसहस्साणं, चउरासीइए दंतिसयसहस्साणं, चउरासीइए रहसयसहस्साणं, छण्णउइए मणुस्सकोडीणं, बावत्तरीए पुरवरसहस्साणं, बत्तीसाए जणवयसहस्साणं, छण्णउइए गामकोडीणं, णवणउइए दोणमुहसहस्साणं, अडयालीसाए पट्टणसहस्साणं, चउव्वीसाए कब्बडसहस्साणं, चउव्वीसाए मडंबसहस्साणं, वीसाए आगरसहस्साणं, सोलसण्हं खेडसहस्साणं, चउदसण्हं संवाहसहस्साणं, छप्पण्णाए अंतरोदगाणं, एगूणपण्णाएकुरज्जाणं विणीयाए रायहाणीए चुल्लहिमवंतगिस्सिागरमेरागस्स केवलकप्पस्स भरहस्स वासस्स अण्णेसि च बहूणं राईसर-तलवर जाव सत्थवाहप्पभिईणं आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टितं महत्तरगत्तं आणा-ईसस्सेणावच्चंकारेमाणे पालेमाणे ओहयणिहसुकंटएसु उद्धियमलिए सु सव्वसत्तुसु णिज्जिएसु । ભાવાર્થ :- ભરતરાજા ચૌદરત્નો, નવ મહાનિધિઓ, સોળ હજાર દેવતાઓ, બત્રીસ હજાર રાજાઓ, બત્રીસ હજાર ઋતુકલ્યાણિકા સ્ત્રીઓ, બત્રીસ હજાર જનપદકલ્યાણિકા સ્ત્રીઓ, બત્રીસ બત્રીસ પાત્રોથી આબદ્ધ બત્રીસ હજાર નાટક મંડળીઓ, ત્રણસો સાઠ રસોઈયાઓ, અઢાર શ્રેણિ-પ્રશ્રેણિ જનો, ચોર્યાસી લાખ ઘોડા, ચોર્યાસી લાખ હાથીઓ, ચોર્યાસી લાખ રથ, છનું કરોડ પદાતિ મનુષ્યો, બોતેર હજાર મહાનગરો, બત્રીસ હજાર જનપદો, છનું કરોડ ગામ, નવ્વાણું હજાર દ્રોણમુખ, અડતાલીસ હજાર પટ્ટણી, ચોવીસ હજાર કબૂટ, ચોવીસ હજાર મડંબો, વીસ હજાર ખાણો, સોળ હજાર ખેટ, ચૌદ હજાર સંબધો, છપ્પન અંતરોદકો-અંતવર્તી જળના સન્નિવેશ વિશેષો અને ઓગણપચ્ચાસ કુરાજનો-ભીલ આદિ જંગલી જાતિના રાજ્યો, આ સર્વના અને વિનીતા રાજધાનીના, ઉત્તરમાં ચુલ્લહિમવંત પર્વતથી અને ત્રણ દિશામાં સમુદ્રોથી મર્યાદિત સંપૂર્ણ ભરતક્ષેત્રના, બીજા અનેક ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી પુરુષો, વાવતુ સાર્થવાહ माहिनुमाधिपत्य-अग्रेस२५(मागवानी), मर्तृत्व(प्रभुत्व), स्वामित्व, भत्तत्व(मधिनाय४५४), આજ્ઞેશ્વરત્વ, સેનાપતિપણે સર્વાધિકૃતરૂપમાં પાલન કરતાં, આદેશનું પાલન કરાવતા, સર્વ શત્રુઓ પર વિજય પામેલા પોતાના કંટક રૂપ શત્રુઓનો નાશ કરતાં, તેઓને વશ કરતાં, દેશનિકાલ કરતાં ભારત રાજા રાજ્યનું પાલન કરે છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
| २३०
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
१३५ भरहाहिवे णरिंदे वरचंदणचच्चियंगे वरहाररइयवच्छे वरमउडविसिट्ठए वरवत्थ-भूसणधरे सव्वोउय-सुरहिकुसुमवर-मल्ल-सोभियसिरे वरणाडगणाडइज्जवर-इत्थि गुम्म-सद्धिं संपरिवुडे सव्वोसहि-सव्वरयण- सव्वसमिइसमग्गे संपुण्णमणोरहे हयामिक्त माणमहणे पुव्वकयतवप्पभाव-णिविट्ठ-संचियफले भुंजइ माणुस्सए सुहे भरहे णाम- धेज्जे । ભાવાર્થ:- તે ભરતાધિપતિ નરેન્દ્રના અંગ શ્રેષ્ઠ ચંદનથી અર્ચિત (લિપ્ત) રહે છે. તેનું વક્ષસ્થળ હારોથી સુશોભિત અને પ્રીતિકર હોય છે. તે શ્રેષ્ઠ મુગટથી વિભૂષિત હોય છે. તે ઉત્તમ, બહુમૂલ્ય આભૂષણ ધારણ કરે છે. બધી ઋતુઓના ફૂલોની સુરભિત સુંદર માળાથી તેનું મસ્તક શોભાયમાન બને છે. ઉત્કૃષ્ટ નાટક, नृत्याहिन निरीक्ष। ४२त (१४,०००) सुंदर स्त्रीमोन। सडथी परिवृत्त २३ . सर्व औषधिमओ, સર્વરત્નો, સર્વ બાહ્ય, આત્યંતર પરિષદ રૂપ સમિતિથી પૂર્ણ મનોરથવાળા; શત્રુઓના માન-મદને ઉતારતા; પોતાના પૂર્વકૃત તપના પ્રભાવથી સુલભ ફળ ભોગવતાં; ભરત નામના રાજા પોતાના પુણ્ય કર્મોનાં પરિણામ સ્વરૂપ મનુષ્ય જીવનનાં સુખોનો ઉપભોગ કરે છે. ભરત ચક્રવર્તીનું મોક્ષગમન - १३६ तए णं से भरहे राया अण्णया कयाइ जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ उवागच्छित्ता जाव ससिव्व पियदंसणे णरवई मज्जणघराओ पडिणिक्खवइ पडिणिक्खमित्ता जेणेव आदंसघरे जेणेव सीहासणे तेणेव उवागच्छइ उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे णिसीयइ, णिसीयइत्ता आईसघरंसि अत्ताणं देहमाणे देहमाणे चिट्ठइ । ભાવાર્થ :- ત્યારપછી એક વાર ભરતરાજા સ્નાનઘરમાં આવીને વાવતું સ્નાન કરે છે. મેઘ સમૂહને ભેદીને બહાર નીકળતા ચંદ્ર જેવા સુંદર લાગતા તે રાજા સ્નાનગૃહમાંથી બહાર નીકળીને અરીસાભુવનમાં જાય છે. સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે અને અરીસામાં પડતાં પોતાના પ્રતિબિંબને વારંવાર જુએ છે. १३७ तए णं तस्स भरहस्स रण्णो सुभेणं परिणामेणं पसत्थेहिं अज्झवसाणेहिं लेसाहिं विसुज्झमाणीहिं-विसुज्झमाणीहिं ईहापोहमग्गणगवेसणं करेमाणस्स तयावरिज्जाणं कम्माणं खएणं, कम्मरयविकिरणकरं अपुव्वकरणं पविट्ठस्स अणंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुण्णे केवलवरणाणदंसणे समुप्पण्णे । ભાવાર્થ :- ભરત રાજાને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જોતાં શુભ પરિણામથી; પ્રશસ્ત અધ્યવસાયથી; લેશ્યાઓની વિશુદ્ધિ થવાથી; અધ્યાત્મ ભાવયુક્ત ચિંતન મનન કરતાં તદાવરણીય કર્મનો
Page #293
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
૨૩૧
ક્ષય થવાથી; કર્મરૂપરજનો નાશ કરનારા એવા અપૂર્વકરણ રૂપ શુક્લધ્યાનમાં પ્રવેશ થવાથી અનંત, अनुत्तर, निर्व्याधात, निरावरण, संपूर्ण, प्रतिपूर्ण जेवुं देवणज्ञान, देवण दर्शन उत्पन्न थाय छे.
१३८ तए णं से भरहे केवली सयमेवाभरणालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करेत्ता आयंसघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता अंतेउरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता दसहिं रायवरसहस्सेहिं सद्धिं संपरिवुडे विणीयं रायहाणि मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता मज्झदेसे सुहंसुहेणं विहर, विहरित्ता जेणेव अट्ठावए पव्वए तेणेव उवागच्छइ, णिग्गच्छित्ता अट्ठावयं पव्वयं सणियं-सणियं दुरूहइ, दुरूहित्ता मेघघणसण्णिकासं देवसण्णिवायं पुढविसिलापट्टयं पडिलेहेइ, पडिलेहित्ता संलेहणा-झूसणा-झूसिए भक्त-पाण-पडियाइक्खए पाओवगए कालं अणवकंखमाणे- अणवकंखमाणे विहर |
ભાવાર્થ:- ત્યાર પછી તે ભરત કેવળી પોતે જ પોતાનાં આભૂષણ, અલંકાર ઉતારે છે. પોતે જ પંચમુષ્ટિ લોચ કરે છે. અરીસાભુવનમાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને અંતઃપુરની વચ્ચે થઈને રાજભવન માંથી બહાર નીકળી જાય છે. તેના દ્વારા પ્રતિબોધિત દશ હજાર રાજાઓથી પરિવૃત્ત ભરત કેવળી વિનીતા રાજધાનીની મધ્યમાં થઈને બહાર નીકળીને, મધ્યદેશમાં-કોશલદેશમાં સુખપૂર્વક વિચરણ કરે છે. વિચરણ કરતાં-કરતાં એકદા (લાખ પૂર્વ વર્ષ વિચરણ કરી)તેઓ અષ્ટાપદ પર્વત સમીપે આવીને ધીરે ધીરે અષ્ટાપદ પર્વત ઉપર ચઢે છે. પર્વત ઉપર ચઢીને સઘન મેઘ અને દેવસન્નિપાત જેવા શ્યામ પૃથ્વીશિલાપટ્ટકનું પ્રતિલેખન કરે છે. પ્રતિલેખન કરીને ત્યાં સંલેખના(શરીર, કષાય ક્ષયકારી) તપનો સ્વીકાર કરે છે, ખાન-પાનનો પરિત્યાગ કરે છે, પાદપોપગમન અર્થાત્ સંથારો અંગીકાર કરે છે. (જેમાં કપાયેલી વૃક્ષની ડાળની જેમ શરીરને સંપૂર્ણ નિષ્પ્રકંપ રાખવામાં આવે તેને પાદપોપગમન સંથારો કહે છે.) જીવન અને મરણની આકાંક્ષા રહિત બની તેઓ આત્મારાધનામાં લીન બની જાય છે.
| १३९ तए णं से भरहे केवली सत्तत्तरिं पुव्वसयसहस्साइं कुमारवासमज्झे वसित्ता, एगं वाससहस्सं मंडलिय-राय-मज्झे वसित्ता, छ पुव्वसयसहस्साइं वाससहस्सूणगाई महारायमज्झे वसित्ता, तेसीइं पुव्वसयसहस्साइं अगारवासमझे वसित्ता, एगं पुव्वसयसहस्सं देसूणगं केवलि-परियायं पाउणित्ता तमेव बहुपडिपुण्णं सामण्णपरियायं पाउणित्ता चउरासीइ पुव्वसयसहस्साइं सव्वाउयं पाउणित्ता मासिए णं भत्तेणं अपाण एणं सवणेणं णक्खत्तेणं जोगमुवागएणं खीणे वेयणिज्जे आउए णामे गोए कालगए वीइक्कंते समुज्जाए छिण्णजाइ-जरा-मरण- बंधणे सिद्धे बुद्धे मुत्ते परिणिव्वुडे अंतगडे सव्वदुक्खप्पहीणे ।
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૩ર |
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ભાવાર્થ - ભરત કેવળી, સિત્તેર લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહીને, એક હજાર વર્ષ સુધી માંડલિક રાજારૂપે રહીને, એક હજાર વર્ષ જૂન છ લાખ પૂર્વ સુધી મહારાજપદે–ચક્રવર્તી સમ્રાટ રૂપે રહીને, ત્રાંસી લાખ પૂર્વ સુધી ગૃહસ્થાવાસમાં રહીને, અંતર્મુહૂર્તધૂન એક લાખ પૂર્વ સુધી કેવળીપર્યાયમાં–સર્વજ્ઞ અવસ્થામાં રહીને, લગભગ એક લાખ પૂર્વ સુધી સંપૂર્ણ શ્રામસ્યપર્યાયનું પાલન કરીને અને ચોર્યાસી લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભોગવીને અંતે એક મહિનાના ચોવિહારા, અન્ન-પાણી વગેરે આહારરહિત, અનશન કરી, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ચાર ભવોપગ્રાહી, અઘાતિ કર્મોનો ક્ષય કરીને શ્રવણ નક્ષત્રમાં જ્યારે ચંદ્રનો યોગ થાય ત્યારે દેહ ત્યાગ કરે છે; જન્મ-જરા અને મૃત્યુનાં બંધનોને તે તોડી નાંખે છે અને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વત્ત, અંતકૃત–આવાગમનના નાશક અને સર્વ પ્રકારનાં દુઃખોનો નાશ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરત ચક્રવર્તીના કૈવલ્ય પ્રાપ્તિની ઘટનાનું વર્ણન છે. સૂત્રકારે આ ઘટના ઉપર પ્રકાશ પાડતા કહ્યું છે કે ભરત રાજા અરીસા ભુવનમાં પોતાનું પ્રતિબિંબ જોતાં-જોતાં વિચાર શ્રેણીએ ચઢયા, અંતરમુખ વિચારશ્રેણીમાં જ ઘાતિકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, ત્યાર પછી પોતાના સર્વ આભૂષણોને ઉતાર્યા પરંતુ કથા ગ્રંથોમાં ભરત ચક્રવર્તીના કેવળજ્ઞાનની કથા આ પ્રમાણે મળે છે
ભરતરાજા અરીસાભુવનમાં સિંહાસન ઉપર બેઠા હતા. અરીસામાં પડતાં પોતાના પ્રતિબિંબને જોઈ રહ્યા હતા. પોતાના સૌન્દર્ય, શોભા અને રૂપ પર તે પોતે જ મુગ્ધ બન્યા હતા. ત્યાં પોતાના પ્રતિબિંબને જોતાં જોતાં તેની દષ્ટિ પોતાની આંગળી ઉપર પડી. આંગળીમાં વીંટી ન હતી. તે નીચે પડી ગઈ હતી. ભરતે પોતાની આંગળી પર ફરીથી દષ્ટિ સ્થિર કરી. વટી વિના તેને પોતાની આંગળી સારી ન લાગી. જેવી રીતે સૂર્યના પ્રકાશમાં ચંદ્રની યુતિ નિપ્રભ લાગે છે. તેમ તેને પોતાની આંગળી નિસ્તેજ લાગી. તેને એ પ્રમાણે વિચાર આવ્યો કે આંગળીની કોઈ શોભા જ નથી. જે સૌંદર્ય હતું તે વીંટીનું જ હતું. વીંટી નથી તો આંગળી કેવી અશોભનીય લાગે છે?
ભરત ઊંડા ચિંતનમાં નિમગ્ન બન્યા. તેણે પોતાના શરીર પરથી બીજાં આભૂષણો પણ ઊતારી નાખ્યાં. સૌન્દર્ય પરીક્ષણની દૃષ્ટિથી પોતાનાં આભૂષણરહિત અંગોને જોયાં. તેણે એવી અનુભૂતિ કરી કેચમકતાં સુવર્ણનાં આભરણો અને રત્નનાં અલંકાર રહિત, મારું અંગ વાસ્તવમાં અનાકર્ષક લાગે છે. તેનું પોતાનું સૌન્દર્ય, પોતાની શોભા જ ક્યાં છે?
ભરતની ચિંતનધારા અંતર્મુખ બની. શરીરની અંદરની અશુચિયતા પર તેનું ધ્યાન કેન્દ્રિત થયું. તેણે મનોમન એવો અનુભવ કર્યો કે શરીરનું વાસ્તવિક સ્વરૂપ માંસ, રક્ત, મજા, વિષ્ટા, મૂત્ર અને મળ યુક્ત છે. તેનાથી ભરેલું શરીર સુંદર કે શ્રેષ્ઠ ક્યાંથી હોય?
રાજા વિશેષ, વિશેષતર આત્માભિમુખ બનતા ગયા, આત્માના પરમ પાવન, વિશુદ્ધ, ચેતનામય અને શાશ્વત સ્વરૂપની અનુભૂતિમાં ઉત્તરોત્તર નિમગ્ન બન્યા. તેના પ્રશસ્ત અધ્યવસાય ઉજ્જવળ, નિર્મળ
Page #295
--------------------------------------------------------------------------
________________
ત્રીજો વક્ષસ્કાર
બનતા ગયા. તેના પરિણામો એટલા તીવ્ર બની ગયા કે તેનાં કર્મબંધન તૂટવાં લાગ્યાં. પરિણામોની પાવનધારા તીવ્ર—તીવ્રત૨—તીવ્રતમ થતી ગઈ. માત્ર અંતમુહૂર્તમાં પોતાના આ પવિત્ર, શુદ્ધ ભાવચારિત્ર દ્વારા ભરતે તે વિરાટ ઉપલબ્ધિ સ્વાધીન કરી લીધી. ચાર ઘાતિકર્મ ક્ષીણ થઈ ગયાં. ભરતરાજાનું જીવન કૈવલ્યથી દિવ્ય જ્યોતિમય બની ગયું.
૨૩૩
આ રીતે આગમ ગ્રંથો અને કથા ગ્રંથોના કથાનકમાં તફાવત છે. તેમ છતાં ભરત રાજાનું અરીસા ભવનમાં જવું, ત્યાં પોતાના પ્રતિબિંબ દર્શનના નિમિત્તથી અંતર્મુખ બનવું અને અરીસા ભવનમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવી, તે મુખ્ય વિષય બંનેમાં સમાન છે.
ભરતનું જીવન, જીવનની બે પરાકાષ્ઠાઓનું પ્રતીક છે, ચક્રવર્તીનું જીવન જ્યાં ભોગની પરાકાષ્ઠા છે, ત્યાં એકાએક પ્રાપ્ત થયેલ સર્વજ્ઞતામય પરમ ઉત્તમ, શ્રેષ્ઠ શ્રમણ જીવન ત્યાગની પરાકાષ્ઠા છે. આ બીજી પરાકાષ્ઠામાં મુહૂર્ત માત્રમાં ભરતે જે કરી બતાવ્યું તે નિશ્ચયથી તેના પ્રબળ મનોબલનું અને પુરુષાર્થનું ઘોતક છે.
ભરતક્ષેત્ર : નામહેતુ
| १४० भरहे य इत्थ देवे महिड्डीए महज्जुईए जाव पलिओवमट्ठिईए परिवसइ, से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ भरहे वासे भरहे वासे ।
=
अदुत्तरं च णं गोयमा ! भरहस्स वासस्स सासए णामधिज्जे पण्णत्ते, जं ण कयाइ ण आसि, ण कयाइ णत्थि, ण कयाइ ण भविस्सइ, भुविं च भवइय भविस्सइ य, धुवे णियए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे भरहे वासे ।
ભાવાર્થ :- અહીં ભરતક્ષેત્રમાં મહાન ઋદ્ધિશાળી, પરમ ધ્રુતિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા ભરત નામના દેવ નિવાસ કરે છે. તેથી હે ગૌતમ ! આ ક્ષેત્રને ભરતવર્ષ અથવા ભરતક્ષેત્ર કહેવામાં આવે છે.
અથવા હે ગૌતમ ! ભરતવર્ષનું ભરતક્ષેત્ર આ નામ શાશ્વત છે, ક્યારે ય ન હતું, ક્યારે ય નહીં હોય અને ક્યારે ય રહેશે નહીં તે પ્રમાણે બનતું નથી. આ નામ હતું, છે અને રહેશે. ભરત ક્ષેત્રનું આ નામ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે.
॥ વક્ષસ્કાર-૩ સંપૂર્ણ ॥
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ચોથો વક્ષસ્કાર
પરિચય
ચોથા વક્ષસ્કારમાં જંબૂદ્વીપના ક્ષેત્રો, વર્ષધર પર્વતો, વૈતાઢય પર્વતો, પર્વતો પરના કૂટો, પર્વતો ઉપરના દ્રહો, દ્રહોમાંથી પ્રવાહિત થતી નદીઓ, વનો તથા મેરુ પર્વતનું વર્ણન છે.
છ વર્ષધર પર્વતો જંબૂદ્વીપને સાત ક્ષેત્રમાં વિભાજિત કરે છે.
વર્ષધર :– વર્ષ એટલે ક્ષેત્ર. ક્ષેત્રના વિભાજનને ધારણ કરે તે વર્ષધર. તે ચુલ્લહિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવાન, રુક્મિ અને શિખરી આ છ વર્ષધર પર્વતો છે.
આ પર્વતો ઉપર દ્રહ–સરોવર છે અને તેમાંથી કુલ ચૌદ મહાનદીઓ વહે છે અને જંબુદ્રીપના ભિન્ન ભિન્ન સાત ક્ષેત્રોમાં વહી સમુદ્રને મળે છે.
--
ક્ષેત્ર :– જંબુદ્રીપમાં દક્ષિણ દિશાથી શરૂ કરી ક્રમશઃ (૧) ભરત (૨) હેમવત (૩) હરિવર્ષ (૪) મહાવિદેહ (૫) રમ્યવર્ષ (૬) હેરણ્યવત્ (૭) બૈરવત, સાત ક્ષેત્ર આવેલા છે.
ઉત્તરકુરુ-દેવકુરુમાં સુષમસુષમા નામના પ્રથમ આરા જેવા ભાવો વર્તે છે.
હરિવર્ષ-રમ્યક્ વર્ષ ક્ષેત્રમાં સુષમા નામના બીજા આરા જેવા ભાવો વર્તે છે. હેમવત્-હેરણ્યવત્ ક્ષેત્રમાં સુષમદુષમા નામના ત્રીજા આરા જેવા ભાવો વર્તે છે. પૂર્વ-અપર મહાવિદેહ ક્ષેત્રમાં દુષમસુષમા નામના ચોથા આરા જેવા ભાવો વર્તે છે. ભરત-ઐરવતમાં છ એ છ આરાનું પરિવર્તન થયા કરે છે.
ક્ષેત્ર વિભાજક પર્વતો અને નદીઓ :– મહાવિદેહ ક્ષેત્રને વિભાજિત કરતાં પર્વતો વક્ષસ્કાર પર્વત કહેવાય છે. ચાર ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત, ઉત્તરકુરુ ક્ષેત્ર અને દેવકુરુ ક્ષેત્રને મહાવિદેહ ક્ષેત્રથી ભિન્ન કરે છે. ૧૬ વક્ષસ્કાર પર્વતો તથા ૧૨ અંતર નદીઓ મહાવિદેહને ૩ર વિજયમાં વિભક્ત કરે છે.
ભરત, ઐરવત અને મહાવિદેહના ૩૨ વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત અને ગંગા, સિંધુ અથવા રક્તા, રક્તવતી નામની બે-બે નદીઓ છે. તે પર્વતો અને નદીઓ ૩૪ ક્ષેત્રને છ-છ ખંડમાં વિભાજિત કરે છે. પ્રત્યેક ક્ષેત્રના ચક્રવર્તી તે તે ક્ષેત્રના છ ખંડ પર વિજય મેળવે છે.
જંબૂવૃક્ષ :– ઉત્તરકુરુ ક્ષેત્રમાં જંબૂદ્રીપના અધિષ્ઠાતા અનાઇત દેવના નિવાસ સ્થાનરૂપ જંબૂવૃક્ષ નામનું પૃથ્વીકાયમય શાશ્વત વૃક્ષ છે. તેના નામ ઉપરથી આ દ્વીપ જંબૂદ્દીપ કહેવાય છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૨૩૫ ]
ટો, કૂટ પર્વતો:- વર્ષધર પર્વતો, વક્ષસ્કાર પર્વતો અને ગજદંત પર્વતો ઉપર ફૂટ(શિખરો) છે. તે ઉપરાંત વનોમાં કૂટ-શિખર જેવા પર્વતો છે તે કૂટ પર્વત કહેવાય છે. જેમ કે ઋષભકૂટ વગેરે.
જંબદ્વીપના કેન્દ્ર સ્થાને એક લાખ યોજનનો મેરુ પર્વત છે. તે ૯૯,000 યોજન ઊંચો અને ૧,૦૦૦ યોજન જમીનમાં ઊંડો છે. તેના ભદ્રશાલાદિ ચાર વનો છે. આ મેરુ પર્વત ત્રણે લોકને સ્પર્શે છે.
પૂર્વના ત્રણ વક્ષસ્કારમાં ભરત ક્ષેત્રનું સ્વરૂપદર્શન કરાવી સૂત્રકારે પ્રસ્તુત વક્ષસ્કારમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વતથી શરૂ કરી ઐરવત ક્ષેત્ર સુધીના બૂઢીપના સર્વ ક્ષેત્રોના સ્વરૂપને પ્રગટ કર્યું છે. જંબદ્વીપનું પૂર્વ-પશ્ચિમ પરિમાણ-એક લાખ યોજનઃ
નામ
માપ
મેરુ
૨ ભદ્રશાલવન ૮ વક્ષસ્કાર પર્વત
૧૬ વિજય ૬ અંતર નદી ૨ મુખવન
૧૦,૦૦૦ યો. રર,૦૦૦ + રર,૦૦૦
૫00 યો. x ૮ ૨,૨૧૨ દ્યો. x ૧૬
૧૨૫ યો. x ૬ ૨,૯૨૩ યો. ૪ ૨
કુલ યોજન ૧૦,000 યો. ૪૪,000 યો.
૪,000 યો. ૩૫,૪૦૪ યો.
૭૫૦ ચો.
૫,૮૪૬ યો. ૧,00,000 યો.
જબૂતીપનું ઉત્તર-દક્ષિણ પરિમાણ-એક લાખ યોજન -
નામ.
માપ
કુલ યોજન ભરત–ઐરવત ક્ષેત્ર | પર યો. દકળા × ૨ ૧,૦૫ર યો. ૧૨ કળા ચુલ્લહિમવંત-શિખરી પર્વત ૧,૦૫ર યો. ૧૨ કળા ૪૨ ૨,૧૦૫ યો. ૫ કળા
હેમવત–હરણ્યવત ક્ષેત્ર ૨,૧૦૫ યો. ૫ કળા – ૨ ૪,૨૧૦ યો. ૧૦ કળા મહાહિમવંત-રશ્મિ પર્વત ૪,૨૧૦ યો. ૧૦ કળા x ૨ ૮,૪૨૧ યો. ૧ કળા હરિવર્ષ–રમ્યક વર્ષ ક્ષેત્ર ૮,૪૨૧ યો. ૧ કળા – ૨ ૧૬,૮૪૨ યો. ૨ કળા નિષધ-નીલવાન પર્વત ૧૬,૮૪ર યો. ૨ કળા – ૨ | ૩૩,૬૮૪ યો. ૪ કળા મહાવિદેહ ક્ષેત્ર ૩૩,૬૮૪ યો. ૪ કળા | ૩૩,૬૮૪ યો. ૪ કળા
૯૯,૯૯૮ યો. ૩૮ કળા ૧૯ કળા = એક યોજનાના હિસાબે ૩૮ કળા = ર યો. | ૯૯,૯૯૮+૨=૧,00,000 યોજન
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
જંબૂદ્વીપ
રૂધ્યકલા નદી
AR
સૂવર્ણફૂલા નદી
| ૨૫ વન . તેત્ર
Iકાતનાકાંક્ષા વાળા
T
કે
A
'
દિ
ક
'
જન
છે.
નવા નદી
| હરિ વર્ષ
કુત્ર
વડતા ન દો.
મનન ક્ષેત્ર
સિંa
મહું વિ૬ નેત્રમાં
ગA BE AMારાજ
TRછે. વનસ્કાર
લક કર કર ,
એમ જ પર્વત
1. પર્વત
જેમ
Page #299
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
२३७
ચોથો વક્ષસ્કાર
2eo
ॐSSSS
ચુલ્લહિમવંત વર્ષધર પર્વત :| १ कहि णं भंते ! जंबुद्दीवे दीवे चुल्लहिमवंते णामं वासहर पव्वए पण्णते?
गोयमा ! हेमवयस्स वासस्स दाहिणेणं, भरहस्स वासस्स उत्तरेणं, पुरथिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरत्थिमेणं एत्थ णं जंबुद्दीवे दीवे चुल्लहिमवंते णामं वासहरपव्वए पण्णत्ते । पाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे, दुहा लवणसमुदं पुढे पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुढे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुदं पुढे ।
एगंजोयणसयं उड्डे उच्चत्तेणं, पणवीसं जोयणाई उव्वेहेणं, एगंजोयणसहस्सं बावण्णं च जोयणाई दुवालस य एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणं । तस्स बाहा पुरथिम पच्चत्थिमेणं पंच जोयणसहस्साई तिण्णि य पण्णासे जोयणसए पण्णरस य एगूणवीसइभाए जोयणस्स अद्धभागं आयामेणं ।।
तस्स जीवा उत्तरेणं पाईणपडीणायया जावपुरथिमिल्लाएकोडीए पुरथिमिल्लं लवणसमुदं पुट्ठा, चउव्वीसं जोयणसहस्साइं णव य बत्तीसे जोयणसए अद्धभागं च एगूणवीसएभाए किंचि विसेसूणा आयामेणं पण्णत्ता । तीसे धणुपुढे दाहिणेणं पणवीसं जोयणसहस्साई दोण्णि य तीसे जोयणसए चत्तारि य एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं पण्णत्ते ।
रुयगसंठाणसंठिए सव्वकणगामए, अच्छे, सण्हे जाव पडिरूवे । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ते दुण्हवि पमाणं वण्णओ । चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स उवरि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव बहवे वाणमंतरा देवा य देवीओ य आसयंति जाव विहरति ।
Page #300
--------------------------------------------------------------------------
________________
-
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂતીપમાં ચુલ્લહિમવંત નામનો વર્ષધર પર્વત ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ! જંબુદ્રીપ નામના આ દ્વીપમાં હેમવય ક્ષેત્રની દક્ષિણમાં, ભરતક્ષેત્રની ઉત્તરમાં, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વમાં, ચુલ્લહિમવંત પર્વત છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો છે. તે પૂર્વી સીમાન્તે પૂર્વી લવણ સમુદ્રને અને પશ્ચિમી સીમાન્તે પશ્ચિમી લવણ સમુદ્રને સ્પર્શે છે.
તે સો યોજન ઊંચો છે. તે પચ્ચીશ યોજન ભૂમિગત-ઊંડો છે. તે એક હજાર બાવન યોજન અને બાર કળા(૧,૦પર ૢ યો.) પહોળો છે. તેની પૂર્વ-પશ્ચિમવર્તી બંને બાહ્ય પાંચ હજાર, ત્રણસો પચાસ યોજન અને સાડા પંદર કળા (૫,૩૫૦ પા યો.) છે.
તેની ઉત્તરવર્તી જીવા પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને તે ચોવીસ હજાર, નવસો, બત્રીસ યોજન અને અર્ધી કળા (૨૪,૯૩ર યો. અર્ધી કળા) છે. તેના પૂર્વી-પશ્ચિમી બંને છેડા લવણ સમુદ્રને સ્પર્શે છે. તેની દક્ષિણવર્તી ધનુઃપૃષ્ઠની પરિધિ પચ્ચીશ હજાર બસો ત્રીસ યોજન અને ચાર કળા(૨૫,૨૩૦૨૯ યો.) છે.
તેનું સંસ્થાન (આકાર) રૂચક નામના ગળાના આભૂષણ વિશેષ જેવું છે. તે પર્વત સંપૂર્ણ સુવર્ણમય, ઉજ્જવળ, સ્વચ્છ અને શ્લેષ્ણ યાવત મનોહર છે. તેની ઉત્તર-દક્ષિણ બંને બાજુએ બે પદ્મવરવેદિકા અને બે વનખંડ છે. આ ચુલ્લહિમવંત પર્વતની ઉપર બહુ રમણીય, ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો સમતલ ભૂમિભાગ છે યાવત્ ત્યાં ઘણા દેવ-દેવીઓ બેસે છે યાવત્ વિચરે છે.[પદ્મવર વેદિકા અને વનખંડનું છે વર્ણન વક્ષસ્કાર-૧ અનુસાર જાણવું છે.]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચુાહિમવંત પર્વતનું સ્થાન, માપ, વનખંડાદિનું વર્ણન છે.
ચુમ્બતિમવંત પર્વત પ્રકાશ –
દિશા ઊંચાઈ|ઊંડાઈ| પહોળાઈ બાહા જીવા
મેરુપર્વતની | ૧૦૦ ૨૫ ૧,૦૫૨ ૫,૩૫૦ દક્ષિણમાં યોજન | યોજન યો. યો. ભારતત્રની ૧૨ કળા ૧પા કળા બાકળા
ઉત્તરવર્તી |૨૪,૯૩૨ યો.
ઉત્તરમાં
ધ:પૃષ્ઠ શર સંસ્થાન સ્વરૂપ
૨૫,૨૩૦ | ૧,૫૭૮ | રૂચક—ગળના | સુવર્ણ
આભરણ
મય
યો. ૪ કળા
યોજન ૧૮ કળા
જેવું
વાસER :– વર્ષધર પર્વત. વર્ષ = ક્ષેત્ર. ક્ષેત્રની સીમાનું નિર્ધારણ કરે, સીમા નિશ્ચિત કરે તેને વર્ષધર પર્વત કહે છે. જંબૂવીપમાં છ વર્ષધર પર્વત છે અને તેના કારણે જંબૂદીપ સાત વિભાગમાં વિભક્ત થાય છે. ચુલ્લહિમવંત વર્ષધર પર્વત દક્ષિણાર્ધ જંબૂદ્રીપમાં સ્થિત છે. તે ભરતક્ષેત્ર અને હેમવય ક્ષેત્રની સીમા
Page #301
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| २३८
નિશ્ચિત કરે છે અથવા ભરત અને હેમવય ક્ષેત્રને વિભક્ત કરે છે.
જંબુદ્વીપમાં ક્રમશઃ આવેલા પ્રત્યેક ક્ષેત્રો અને પર્વતો બમણા બમણા વિસ્તારવાળા છે. ચુલ્લહિમવંત પર્વત ભરતક્ષેત્રથી બમણા વિસ્તારવાળો છે. ભરતક્ષેત્રનો વિસ્તાર-પહોળાઈ પર યોજન અને ૬ કળા પ્રમાણ છે. તેથી ચલહિમવંત પર્વતની પહોળાઈ એક હજાર બાવન યોજન અને બાર કળા(૧,૦૫ર ૧૮ यो.) प्रभाएछ. ચુલ્લહિમવંત ઃ પદ્મદ્રહ અને પદ્માદિ :| २ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एक्के महं पउमद्दहे णामं दहे पण्णत्ते । पाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे, एक्कं जोयणसहस्सं आयामेणं, पंच जोयणसयाई विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं, अच्छे, सण्हे, रययामयकूले जाव पडिरूवे । ભાવાર્થ :- બહુસમરમણીય ભૂમિભાગથી બરાબર મધ્યમાં એક પદ્મદ્રહ નામનો દ્રહ(સરોવર) છે. ते पूर्वपश्चिम सामोसने उत्त२६क्षि। पडोजो छे. ते २(१,०००) योन दो, पांयसो(५००) યોજન પહોળો અને દસ(૧૦) યોજન ઊંડો છે. તે સ્વચ્છ, સ્નિગ્ધ, રજતમય કિનારાવાળો ભાવ મનોહર છે. | ३ सेणं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते। वेइया वणसंडवण्णओ भाणियव्वो । ભાવાર્થ:- તે દ્રહ ચારે બાજુ એક પઘવરવેદિકા અને વનખંડથી સપરિવૃત્ત છે. વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ જાણવું. | ४ तस्स णं पउमद्दहस्स चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता । वण्णावासो भाणियव्वो । तेसिणं तिसोवाणपडिरूवगाणं पुरओ पत्तेयं-पत्तेयं तोरणा पण्णत्ता। ते णं तोरणा णाणामणिमया, वण्णओ । ભાવાર્થ :- પદ્મદ્રહની ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથિયાવાળી ચાર સોપાનપંક્તિ(સીડી) છે, તેનું વર્ણન જાણવું. તે પ્રત્યેક સોપાન પંક્તિની આગળ વિવિધ મણિમય તોરણો છે. તેનું વર્ણન જાણવું. આ જ વક્ષસ્કારમાં ગંગાપ્રપાત કુંડના વર્ણનમાં તોરણનું વિસ્તૃત વર્ણન છે] | ५ तस्स णं पउमद्दहस्स बहुमज्झदेसभाए एत्थं महं एगे पउमे पण्णत्ते-जोयणं आयामविक्खंभेणं, अद्धजोयणं बाहल्लेणं, दस जोयणाई उव्वेहेणं, दो कोसे ऊसिए जलंताओ, साइरेगाइं दसजोयणाई सव्वग्गेणं पण्णत्ते । सेणं एगाए जगईए सव्वओ
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
समंता संपरिक्खित्ते जंबुद्दीव-जगइप्पमाणा, गवक्खकडए वि तह चेव पमाणेणं ।
ભાવાર્થ :- તે પદ્મદ્રહની બરાબર મધ્યમાં એક મોટું પદ્મ કમળ છે. તે એક યોજન લાંબુ, પહોળું, અર્ધયોજન જાડું, દસ યોજન પાણીની અંદર ઊડું અને બે ગાઉ અર્થાત્ અર્ધ યોજન પાણીની ઉપર ઊંચુ છે. તેની સર્વ મળીને ઊંચાઈ સાતિરેક ૧૦ યોજન છે. તે કમળ ચારે બાજુ જગતીથી પરિવૃત્ત છે. તે જગતીની ઊંચાઈ, વિખ્ખુંભ, આકાર વગેરે જંબુદ્રીપની જગતીની સમાન છે અને જગતી પરના ગવાક્ષ કટક-જાલક સમૂહ પણ તે જ પ્રમાણવાળા જાણવા.
२४०
६ तस्स णं परमस्स अयमेवारूवे वण्णावासे पण्णत्ते, तं जहा- वइरामया मूला, रिट्ठामए कंदे, वेरुलियामए णाले, वेरुलियामया बाहिरपत्ता, जंबूणयामया अब्भिंतरपत्ता, तवणिज्जमया केसरा, णाणामणिमया पोक्खरत्थिभाया, कणगामई कण्णिगा । सा णं अद्धजोयणं आयामविक्खंभेणं, कोसं बाहल्लेणं, सव्वकणगामई, अच्छा जाव पडिरूवा ।
ભાવાર્થ :- તે પદ્મનું વર્ણન આ પ્રમાણે છે– તે કમળનું મૂળ વજ્રમય, કંદરિષ્ટ રત્નમય, નાલ વૈડૂર્ય રત્નમય, બાહ્યપત્રો વૈડૂર્યરત્નમય, આત્યંતર પત્ર-જાંબૂનદ-લાલાશ યુક્ત સુવર્ણમય, કેસરા-તંતુઓ લાલ સુવર્ણમય, તેના ડોડાનો ભાગ-બીજ ભાગ વિવિધ પ્રકારના રત્નમય અને તેની કર્ણિકા સુવર્ણમય છે. તે કર્ણિકા અર્ધયોજન(૨ ગાઉ) લાંબી-પહોળી અને ૧ ગાઉ જાડી છે. તે સંપૂર્ણપણે સુવર્ણમયી તથા સ્વચ્છ યાવત્ મનોહર છે.
७ तीसे णं कण्णियाए उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे भवणे पण्णत्ते - कोसं आयामेणं, अद्धकोसं विक्खभेणं, देसूणगं कोसं उड्डुं उच्चत्तेणं, अणेगखंभसयसण्णिविट्टे, पासाईए दरिसणिज्जे अभिरूवे पडरूवे ।
तस्स णं भवणस्स तिदिसिं तओ दारा पण्णत्ता । तेणं दारा पञ्चधणुसयाइं उड्डुं उच्चत्तेणं, अड्डाइज्जाई धणुसयाइं विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेयावरकणग-थुभिया जाव वणमालाओ णेयव्वाओ ।
ભાવાર્થ :- તે કર્ણિકાની ઉપર અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગ છે. તે ચર્મમઢિત ઢોલક જેવો સમતલ છે. તે સમતલ રમણીય ભૂમિભાગની બરાબર વચ્ચમાં એક વિશાળ ભવન આવેલું છે. તે એક ગાઉ લાંબુ, અર્ધો ગાઉ પહોળું અને કાંઈક ન્યૂન એક ગાઉ ઊંચું, સેંકડો થાંભલાઓથી યુક્ત છે, તે સુંદર અને દર્શનીય છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૪૧
તે ભવનની ત્રણ દિશાઓમાં ત્રણ દ્વાર છે. તે દ્વાર પાંચસો ધનુષ્ય ઊંચા, અઢીસો ધનુષ્ય પહોળા છે. તેટલા જ પ્રમાણવાળો તેનો પ્રવેશ માર્ગ છે. તે દ્વાર ઉપર ઉત્તમ સુવર્ણમય નાના નાના શિખર-કાંગરા છે યાવત્ તે પુષ્પ માળાઓથી સુશોભિત છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું.
८ तस्स णं भवणस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंग पुक्खरेइ वा वण्णओ । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झेदेसभाए एत्थ णं महई एगा मणिपेढिया पण्णत्ता । सा णं मणिपेढिया पंचधणुसयाइं आयामविक्खंभेणं, अड्डाइज्जाई धणुसयाइं बाहल्लेणं, सव्वमणिमई अच्छा जाव पडिरूवा । तीसे णं मणिपेढियाए उप्पि एत्थ णं महं एगे सयणिज्जे पण्णत्ते, सयणिज्जवण्णओ भाणियव्वो ।
ભાવાર્થ :- તે ભવનનો અંદરનો ભૂમિભાગ ચર્મમઢિત ઢોલક જેવો સમતલ અને રમણીય છે. તેની બરાબર મધ્યમાં એક વિશાળ મણિપીઠિકા છે. તે મણિપીઠિકા પાંચસો ધનુષ્ય લાંબી, પહોળી છે અને અઢીસો ધનુષ્ય જાડી છે, સંપૂર્ણ મણિમય અને સ્વચ્છ યાવત્ મનોહર છે. તે મણિપીઠિકાની ઉપર એક વિશાળ શય્યા છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું.
९ से णं पउमे अण्णेणं अट्ठसएणं पउमाणं तदद्बुच्चत- प्पमाणमित्ताणं सव्वओ समंता संपरिक्खित्ते । ते णं पउमा अद्धजोयणं आयाम विक्खंभेणं, कोसं बाहल्लेणं, दसजोयणाइं उव्वेहेणं, कोसं ऊसिया जलंताओ, साइरेगाइं दसजोयणाइं सव्वग्गेणं पणत्ते ।
ભાવાર્થ :- તે મૂળ કમળ તેનાથી અર્ધા પ્રમાણવાળા અન્ય ૧૦૮ કમળોથી પરિવૃત્ત છે. તે કમળો અર્ધો યોજન લાબા-પહોળા છે. એક ગાઉ જાડા, દશ યોજન પાણીની અંદર ઊંડા અને એક ગાઉ પાણીની ઉપર ઊંચા ઉઠેલાં છે. તેઓની કુલ ઊંચાઈ સાતિરેક દશ યોજન છે.
१० तेसि णं परमाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा वइरामया मूला जाव कणगामई कण्णिया । सा णं कण्णिया कोसं आयामेणं, अद्धकोसं बाहल्लेणं, सव्वकणगामई, अच्छा सण्हा जाव पडिरूवा । तीसे णं कण्णियाए उप्पि बहुसम रमणिज्जे भूमिभागे जाव मणीहिं उवसोभिए ।
ભાવાર્થ :– તે કમળોનું વિશેષ વર્ણન આ પ્રમાણે છે તેના મૂળ વજરત્નમય યાવત્ કર્ણિકા સુવર્ણમય છે.
તે કર્ણિકા એક ગાઉ લાંબી, અર્ધો ગાઉ જાડી, સંપૂર્ણ સુવર્ણમય છે. તે સ્વચ્છ છે વગેરે વર્ણન જાણવું.
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
તે કર્ણિકાની ઉપર એક સમતલ અને રમણીય ભૂમિભાગ છે યાવત્ તે વિવિધ મણિઓથી સુશોભિત છે. ११ तस्स णं मस्स अवरुत्तरेणं, उत्तरेणं, उत्तरपुरत्थिमेणं, एत्थ णं सिरीए देवीए चउण्हं सामाणियसाहस्सीणं चत्तारि पउम साहस्सीओ पण्णत्ताओ । तस्स णं पउमस्स पुरत्थिमेणं एत्थ णं सिरीए देवीए चउण्हं महत्तरियाणं चत्तारि पउमा पण्णत्ता ।
૨૪૨
तस्स णं पउमस्स दाहिणपुरत्थिमेणं, एत्थणं सिरीए देवीए अब्भिंतरियाए परिसाए अट्ठण्हं देवसाहस्सीणं अट्ठ पउमसाहस्सीओ पण्णत्ताओ । दाहिणेणं मज्झिमपरिसाए दसण्हं देवसाहस्सीणं दस पउमसाहस्सीओ पण्णत्ताओ । दाहिणपच्चत्थिमेणं बाहिरियाए परिसाए बारसहं देवसाहस्सीणं बारस पउमसाहस्सीओ पण्णत्ताओ । पच्चत्थिमेणं सत्तण्हं अणियाहिवईणं सत्त पउमा पण्णत्ता ।
तस्स णं पउमस्स चउद्दिसिं सव्वओ समंता, इत्थ णं सिरीए देवीए सोलहं आयरक्खदेवसाहस्सीणं सोलस पउमसाहस्सीओ पण्णत्ताओ ।
ભાવાર્થ :- તે મૂળ કમળના ઉત્તરપશ્ચિમમાં, ઉત્તર દિશામાં અને ઉત્તરપૂર્વ દિશામાં શ્રીદેવીના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર પદ્મ છે. તે (મૂળ કમળ)ની પૂર્વમાં શ્રીદેવીની ચાર મહત્તરિકાઓના यार पद्म छे.
તે મૂળકમળના દક્ષિણપૂર્વમાં શ્રીદેવીના આપ્યંતર પરિષદના આઠ હજાર દેવોના આઠ હજાર પદ્મ છે, દક્ષિણમાં મધ્યમ પરિષદના દશ હજાર દેવોના દશ હજાર પદ્મ, દક્ષિણપશ્ચિમમાં બાહ્ય પરિષદના બાર હજાર દેવોના બાર હજાર પદ્મ છે. પશ્ચિમમાં સાત સેનાપતિદેવોનાં સાત પદ્મ છે. તે મૂળકમળની ચારે દિશાઓમાં ચારેબાજુ શ્રીદેવીનાં સોળ હજાર આત્મરક્ષક દેવોના સોળ હજાર પદ્મ છે.
१२ से णं तिहिं पउमपरिक्खेवेहिं सव्वओ समंता संपिरिक्खित्ते, तं जहाअब्भितरएणं मज्झिमएणं बाहिरएणं । अब्भितरए पठमपरिक्खेवे बत्तीसं पउमसयसाहस्सीओ पण्णत्ताओ । मज्झिमए पउमपरिक्खेवे चत्तालीसं पउमसयसाहस्सीओ पण्णत्ताओ । बाहिरिए पउमपरिक्खेवे अडयालीसं पउमसयसाहस्सीओ पण्णत्ताओ। एवामेव सपुव्वावरेणं तिहिं पउमपरिक्खेवेहिं एगा पउमकोडी वीसं च पउमसयसाहस्सीओ भवतीति अक्खायं ।
ભાવાર્થ :- તે મૂળ કમળ(પૂર્વકથિત કમળો સિવાયના અન્ય) આપ્યંતર, મધ્યમ અને બાહ્ય એવા ત્રણ કમળ વલયથી, ચારેબાજુ પરિવૃત્ત છે. આત્યંતર કમળ વલયમાં ૩૨ લાખ કમળો છે. મધ્યમ કમળ
Page #305
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| ૨૪૭ |
વલયમાં ૪૦ લાખ કમળો છે. બાહ્ય કમળ વલયમાં ૪૮ લાખ કમળો છે. આ પ્રમાણે ત્રણે કમળ વલયમાં કુલ મળીને એક કરોડ વીસ લાખ(૧,૨૦,00,000) કમળો છે. १३ से केणटेणं भंते ! एवं वुच्चइ पउमद्दहे, पउमद्दहे ?
गोयमा ! पउमद्दहे णं तत्थतत्थ देसे-देसे तहि-तहिं बहवे उप्पलाई जाव सयसहस्सपत्ताई पउमद्दहप्पभाई पउमद्दहागाराई पउमद्दहवण्णाभाई सिरी य इत्थ देवी महिड्डीया जाव पलिओवमट्टिईया परिवसइ । से एएणडेणं ।
अदुत्तरं च णं गोयमा ! पउमद्दहस्स सासए णामधेज्जे पण्णत्ते ण कयाइ णासि जाव अवट्ठिए णिच्चे । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તે પદ્મદ્રહને પદ્મદ્રહ કહેવાનું શું કારણ છે?
હે ગૌતમ!તે પદ્મદ્રહમાં ઠેકઠેકાણે ઘણા કમળો છે યાવત લાખ પાંખડીવાળા આદિ અનેક પ્રકારનાં પાકમળો છે. તે પાકમળો પદ્મદ્રહ જેવી આભા, આકાર અને વર્ણવાળા હોય છે. ત્યાં પરમ ઋદ્ધિશાલિની એક પલ્યોપમની સ્થિતિવાળી 'શ્રી' નામની દેવી નિવાસ કરે છે, તેથી તે દ્રહ પદ્મદ્રહ કહેવાય છે. અથવા તો હે ગૌતમ! તે પદ્મદ્રહ નામ શાશ્વત છે. તે ક્યારેય નાશ પામતું નથી. યાવત અવસ્થિત છે, નિત્ય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચુલહિમવંત પર્વત ઉપરના પદ્મદ્રહ ગત પદ્માદિનું વર્ણન છે.
પઘદ્રહ નામહેત - આ દ્રહમાં (૧) પદ્મદ્રહના આકારવાળા અર્થાત્ લંબચોરસ આકારવાળા હજાર પાંખડીવાળા, લાખ પાંખડીવાળા, ચંદ્રવિકાસી, સૂર્યવિકાસી આદિ અનેક પ્રકારના પધો-કમળો ઉગે છે. (૨) આ દ્રહમાં શ્રીદેવી અને તેના પરિવારના શાશ્વતા, પદ્મદ્રહના આકારવાળા, તેવી જ આભાવાળા પૃથ્વીકાયના બનેલા એક ક્રોડ ઉપરાંતના પડ્યો છે અથવા (૩) પદ્મદ્રહ એવું તેનું શાશ્વતું નામ છે. તેથી આ દ્રહ પદ્મદ્રહના નામથી પ્રસિદ્ધ છે. વિજુડી નફા -ગુલ્લહિમવંત પર્વત પરના પદ્મદ્રહની મધ્યમાં એક પદ્મ છે, તેની ચારે બાજુ જગતી (કિલ્લો) છે. તે જગતીનું માપ જંબૂદ્વીપની જગતી જેટલું જ છે અર્થાત્ આ જગતી આઠ યોજન ઊંચી અને મૂળમાં ૧૨ યોજન, મધ્યમાં ૮ યોજન અને ઉપર ૪ યોજન પહોળી છે. અહીં જગતીની આઠ યોજનની ઊંચાઈ બતાવી છે તે પાણીના ઉપરના ભાગની જગતીની અપેક્ષાએ કહી છે. તે જગતી પાણીમાં ૧૦ યોજન ઊંડી છે (સૂત્રકારે તેનું કથન કર્યું નથી.) આ રીતે તે કુલ ૧૮ યોજન ઊંચી છે. વૃત્તિકાર તેનું સ્પષ્ટીકરણ આ રીતે કરે છે.– સા ર ાતી ગઝૂતોપગતિમાન વેજિતવ્યા, પતવ પ્રતાપ નલાલુપરિન્ટાબ્લે, વશ યોગનાત્મા ગલાવાદ પ્રાપણ વિવકતત્વાન્ા - વૃત્તિ.
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રી જંબૂઢીપ પ્રશપ્તિ સૂત્ર
પહાદ્રહના પવોની સંખ્યા, સ્થાનાદિ –
પuસ્થાન
વિશેષતા
સંખ્યા
લંબાઈ પહોળાઈ જાડાઈ પાણીમાં પાણી | કુલ |
ઊંડાઈ] ઉપર |ઊંચાઈ |
ઊંચાઈ
-
શ્રીદેવીનું |પાદ્રહની કેન્દ્રનુંપા મધ્યમાં
યો.
|
યો. |
યો. |
ય
૧૦| આપઘઉપર | યો. | શ્રીદેવીનું ભવન છે.
૧લું વલય|મૂળપદ્મની ચારે બાજુ
૧૦૮
« |
શ્રીદેવીના આભૂષણો હોય છે.
યો. |
હોય ,
રજુવલય પ્રથમવલયની ચારે બાજુ | ૩૪,૦૧૧
- |
૧૦| યો. | યો. | યો.
શ્રીદેવીના પરિવારના ભવનો હોય
વાયવ્યકોણ, સામાનિક ઈશાનકોણ દેવના ઉત્તરમાં
8,000
પૂર્વમાં
T
૪
મહત્તરા દેવીના
અગ્નિકોણમાં આવ્યંતર | 2,000
પરિષદના
દક્ષિણમાં
| ૧0,000
મધ્યમ પરિષદના
નૈઋત્યકોણમાં બાહ્ય
પરિષદના
૧૨,000
પશ્ચિમમાં
સેનાપતિના
૭.
૩ વલય|બીજાવલયની ચારે બાજુ
| ૧૬,000
|૧૦| આત્મરક્ષક દેવોના | યો. | ભવન છે.
૪હું વલય|ત્રીજા વલયની ચારે બાજુ | ૩ર લાખ
આવ્યંતર પરિષદના આભિયોગિક દેવોના ભવન
પણું વલય|ચોથા વલયની ચારે બાજુ | ૪૦ લાખ
યો. |
મધ્યમ પરિષદના આભિયોગિક દેવના ભવન
જ્વલય પાંચમા વલયની ચારે બાજુ | ૪૮ લાખ
૧૦ ૧૮| યો. | યો. | યો. | યો. | યો. |
બાહ્ય પરિષદના આભિયોગિક દેવના ભવન છે.
શ્રીદેવીનું મૂળ પાઃ પદ્મદ્રહની બરાબર મધ્યમાં શ્રીદેવીનું પદ્મ છે. પદ્મપરિવારમાં તે સૌથી મોટું છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
→ Tr
શ્રીદેવીનું મુખ્ય પદ્મ ભવન
બચપન
કટિકા
માણસા
તંતુ નાલ નુવર્ણ તપ
ન
AEEE
બેંકમાં મય
રામપુત્ર
Sisi નાય
-વિટ્રનમય Εξέ
શ્રીદેવીના પદ્મોની ગોઠવણી
ઉત્તર
OCT 21
૨૪૫
તે રત્નો, મણિઓ આદિ પૃથ્વીકાયમય છે. તેની પાંદડીઓ તપનીય-તપાવેલા સુવર્ણ જેવી લાલ છે. તેની ચારે બાજુ |કુલ ૧૮ યોજન ઊંચી જગતી(કિલ્લો) છે. પદ્મદ્રહના પદ્મોની રચના, ગોઠવણી :– પદ્મદ્રહમાં શ્રીદેવી અને તેના પરિવારના ૧ ક્રોડ, ૨૦ લાખ, ૫૦ હજાર અને ૨૦ કમળો છે. તે સર્વ પદ્મો શાશ્વતા પૃથ્વીકાયના છે. તે પદ્મો પદ્મદ્રહના આકાર અને વર્ણ- વાળા છે. પદ્મદ્રહની મધ્યમાં શ્રીદેવીનું મૂળ પદ્મ અને તેની ચારે બાજુ છ વલયમાં છ પ્રકારના શેષ પદ્મો ગોઠવાયેલા છે.
તવધુ વત્તપ્પમાળમિત્તાનં :- છ વલયમાં રહેલા કમળો પૂર્વ-પૂર્વ કરતાં ઊંચાઈમાં અર્ધ પ્રમાણવાળા છે અર્થાત્ તે આગળના પદ્મની પાણીની ઉપરની ઊંચાઈ અર્ધ પ્રમાણવાળી અને લંબાઈ-પહોળાઈ પણ અર્ધ પ્રમાણ હોય છે. જેમ કે– પ્રથમ વલયના ૧૦૮ કમળો કેન્દ્રના
શ્રીદેવીના પદ્મ કરતાં અર્ધા માપ- વાળા છે. તે અર્ધ યોજન લાંબા, પહોળા અને ટ્રુ યોજન પ્રમાણ પાણીથી ઉપર છે. બીજા વલયના પદ્મો પ્રથમ વલયના પદ્મ કરતાં અર્ધા છે અને મૂળ પદ્મ કરતાં છે. તેમ અંતિમ વલય પર્યંત જાણવું. તે સર્વ વલયના પદ્મો અર્ધા અર્ધા પ્રમાણવાળ । હોવાથી જ ૧,૦૦૦ યોજન લાંબા-પહોળા પદ્મદ્રહમાં તે સર્વ પદ્મો સમાય શકે છે. તે સર્વ પદ્મોનું કુલ ક્ષેત્રફળ ૨,૦૦,૦૦૫ યોજન થાય છે અને પદ્મદ્રહનું ક્ષેત્રફળ પાંચ
f00000.
દક્ષિણ
લાખ યોજન છે. તેથી તેમાં સર્વ પદ્મો સહજ રીતે સમાઈ શકે છે.
પ્રથમ વલયના ૧૦૮ પદ્મોમાં શ્રીદેવીના આભૂષણો હોય છે. ફ્લુ = શ્રીવેવ્યા મૂજબાલિ વનિ तिष्ठन्ति इति सूत्रानुक्तोऽपि विशेषो बोध्यः । - વૃત્તિ.
ગંગા, સિંધુ, રોહિતાશા નદી :
१४ तस्स णं पउमद्दहस्स पुरत्थिमिल्लेणं तोरणेणं गंगा महाणई पवूढा समाणी पुरत्थाभिमुही पंच जोयणसयाइं पव्वएणं गंता गंगावत्तकूडे आवत्ता समाणी पंच तेवीसे जोयणसए तिण्णि य एगूणवीसइभाए जोयणस्स दाहिणाभिमुही पव्वएणं गंता महया घडमुहपवत्तिएणं मुत्तावलीहारसंठिएणं साइरेगजोयणसइएणं पवाएणं
पवडइ ।
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :– તે પદ્મદ્રહના પૂર્વી તોરણથી ગંગામહાનદી પ્રવાહિત થઈ, પર્વત ઉપર પૂર્વ દિશામાં ૫૦૦ યોજન સુધી વહીને, ગંગાવર્તકૂટને આવરિત કરતી, વળાંકને લઈને પાંચસો ત્રેવીસ અને યોજન ત્રણ કળા (૫૨૩ હૈં યો.) સુધી દક્ષિણ દિશામાં વહે છે. તત્પશ્ચાત્ તે ગંગાનદી મોટા ઘડાના મુખમાંથી નીકળતા પાણીના પ્રવાહની જેમ પ્રચંડ વેગથી મુક્તાવલી હારના સંસ્થાને સાધિક ૧૦૦ યોજન ઉપરથી ધોધરૂપે નીચે પડે છે.
૨૪૬
गंगामाई
पवडइ, एत्थ णं महं एगा जिब्भिया पण्णत्ता । सा णं जिब्भिया अद्धजोयणं आयामेणं, छस्सकोसाइं जोयणाइं विक्खंभेणं, अद्धकोसं बाहल्लेणं, मगरमुह-विउट्ट-संठाणसंठिया, सव्ववइरामई, अच्छा सण्हा जाव पडिरूवा ।
ભાવાર્થ :- તે ગંગામહાનદી પર્વતના જે સ્થાન ઉપરથી ધોધરૂપે નીચે પડે છે, ત્યાં એક મોટી જીદ્દિકાकमना खाडारनी पाशी पडवानी प्रनासी (पाप ठेवी) छे. ते अर्धयो४न ( २ गाउ) सांजी, सवा छ યોજન ( યોજન અને ૧ ગાઉ) પહોળી અને અર્ધ ગાઉ જાડી છે. તે મુખ ફાડેલા મગરમચ્છના સંસ્થાનवाणी, सर्व वनमय, निर्माण, स्निग्ध यावत् मनोहर छे.
१६ गंगा महाणई जत्थ पवडइ, एत्थ णं महं एगे गंगप्पवाय कुंडे णामं कुंडे पण्णत्ते, सट्ठि जोयणाइं आयामविक्खंभेणं, णउयं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं, दस जोयणाई उव्वेहेणं, अच्छे सण्हे रययामयकूले, वइरामयपासे, वइरतले, सुवण्ण- सुब्भरययामय- वालुयाए, वेरुलियमणि- फालिय-पडल-पच्चोयडे, सुहोयारे, सुउत्तारे, णाणामणितित्थ सुबद्धे, वट्टे, अणुपुव्व-सुजाय-वप्प-गंभीरसीयल-जले, संछण्ण-पत्त - भिसमुणाले, बहुउप्पल-कुमुय-णलिण-सुभग-सोगंधियपोंडरीय-महापों डरीय सयपत्त- सहस्सपत्त-सयसहस्सपत्त-पप्फुल्ल- केसरोवचिए, छप्पय-महुयर-परिभुज्जमाण-कमले, अच्छ- विमल- पत्थ-सलिलपुण्णे, पडिहत्थ - भमंतमच्छकच्छभ-अणेग-सउणगण-मिहुण पवियरिय-सदुण्णइय-महुर-सरणाइए पासाईए जाव पडिरूवे ।
से गाए पमवरवेइयाए एगेणं वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते। वेइया-वणसंडपमाणं, वण्णओ ।
ભાવાર્થ :- તે ગંગામહાનદી નીચે જ્યાં (ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં) પડે છે, ત્યાં એક મોટો ગંગાપ્રપાત નામનો કુંડ છે. તે કુંડ ૬૦ યોજન લાંબો, પહોળો અને સાધિક ૧૯૦ યોજનની પરિધિવાળો, ૧૦ યોજન ઊંડો, નિર્મળ અને સ્નિગ્ધ છે. તે કુંડનો કિનારો રજતમય અને સમતલ છે; તેની દિવાલો અને ભૂમિતલ
Page #309
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૪૭
વજમય છેતે સુવર્ણ અને શુભરજતમય રેતીથી યુક્ત છે. તે કિનારાની સમીપના ઉન્નત પ્રદેશો વૈડૂર્યમણિ અને સ્ફટિક રત્નજડિત છે. તે કિનારેથી પાણીમાં પ્રવેશવાનો અને બહાર નીકળવાનો માર્ગ(ઘાટ) સુખકર છે; તે ઘાટ અનેક પ્રકારના મણિઓથી સુબદ્ધ અને વૃત્ત હોય છે, તે ઘાટથી કુંડમાં પ્રવેશતા અનુક્રમે પાણી શીતળ અને અગાધ થતું જાય છે. તે પાણી કમલપત્ર, કમળકંદ અને કમળ નાલથી વ્યાપ્ત હોય છે. તે કેસરાલ યુક્ત ઘણા ઉત્પલ-ચંદ્રવિકસી કમળો, પધ-સૂર્યવિકાસી કમળો, કુમુદ-શ્વેતરક્ત વર્ણવાળા ચંદ્રવિકાસી કમળો, નલિન-ચંદ્રવિકાસી કમળ વિશેષ, સુભગ-કમળ વિશેષ, સૌગંધિક-સુગધીકમળ, પુંડરિક-શ્વેત કમળ, મહાપુંડરિક, સો પાંખડી, હજાર પાંખડી, લાખ પાંખડીવાળા કમળોથી સુશોભિત છે. ભ્રમરો તે કમળોનું રસપાન કરતાં રહે છે; સ્વચ્છ, નિર્મળ અને પથ્યકારી જલથી કુંડ સર્વદા પરિપૂર્ણ રહે છે. તેમાં મત્સ્યો, કાચબાઓ ચારેય તરફ યથેચ્છ વિચરણ કરતા રહે છે; અનેક પક્ષી યુગલો ત્યાં મધુર સ્વરે નાદ કરતા રહે છે. તે કુંડ પ્રસન્નકારક યાવત મનોહર છે.
તે ગંગાપ્રપાતકંડની ચારે ય બાજુ એક પાવરવેદિકા અને એક વનખંડ છે. તે વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ વક્ષ.—૧ પ્રમાણે જાણવું. | १७ तस्स णं गंगप्पवायकुंडस्स तिदिसिं तओ तिसोवाणपडिरूवगा पण्णत्ता, तंजहा पुरत्थिमेणं दाहिणेणं पच्चत्थिमेणं । तेसि णं तिसोवाणपडिरूवगाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तंजहा- वइरामया णेम्मा, रिट्ठामया पइट्ठाणा, वेरुलियामया खंभा, सुवण्णरुप्पमया फलया, लोहियक्खमईओ सूईओ, वयरामया संधी, णाणामणिमया आलंबणा आलंबणबाहाओ । ભાવાર્થ - તે ગંગાપ્રપાત કુંડની પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ, આ ત્રણ દિશામાં ત્રણ ત્રણ પગથિયા- વાળી સોપાન શ્રેણી-સીડી છે. તેનું વર્ણન આ પ્રમાણે છે- તે સોપાન શ્રેણીની નેમ ભાગ-ભૂમિભાગ, ઉન્નત પ્રદેશ વજરત્નમય છે; પ્રતિષ્ઠાન-સોપાન શ્રેણીનો મૂળપ્રદેશ રિઝરત્નમય છે; તેના થાંભલા વૈડૂર્યરત્નમય છે; તેના ફલકો-પાટિયા સુવર્ણ અને ચાંદીનાં છે; બે પાટિયાને જોડતી ખીલીઓ લોહિતાક્ષ રત્નની; પાટિયાની સંધિઓ વજરત્નમય છે; તેની બંને બાજુની આલંબનભૂત દિવાલો અનેક મણિઓની છે. |१८ तेसिणं तिसोवाणपडिरूवगाणं पुरओ पत्तेयं-पत्तेयं तोरणा पण्णत्ता । ते णं तोरणा णाणामणिमया णाणामणिमएसु खंभेसु उवणिविट्ठ-संणिविट्ठा, विविहमुत्तंतरोवचिया, विविहतारारूवोवचिया, ईहामिय-उसह-तुरग-णर-मगर-विहग- वालगकिण्णर-रुरु-सरभ-चमर-कुंजर-वणलय-पउमलय-भत्तिचित्ता, खंभुग्गय-वइरवेइयापरिगयाभिरामा, विज्जाहरजमलजुयलजंतजुत्ताविव, अच्चीसहस्स-मालणीया, रूवगसहस्सकलिया, भिसमाणा, भिब्भिसमाणा, चक्खुल्लोयणलेसा, सुहफासा, सस्सिरीयरूवा, घंटावलि-चलिय-महुर-मणहर-सरा, पासादीया जाव पडिरूवा ।
Page #310
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮ |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- ત્રિસોપાન શ્રેણીની આગળ તોરણો છે. તે તોરણો વિવિધ રત્નમય છે. તે તોરણો સોપાન શ્રેણીની સમીપે અનેક મણિમય થાંભલાઓ પર સ્થાપિત છે; તેમાં વચ્ચે વચ્ચે મોતીઓ જડેલા છે. તે અનેક પ્રકારના તારાઓના આકારોથી ઉપચિત છે; તે ઈહામૃગ-વરુ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સપે, કિન્નર, મગ વિશેષ, અષ્ટાપદ, ચમરી ગાય, હાથી, વનલતા, પદ્મલતા વગેરેના ચિત્રોથી સુશોભિત છે. તે તોરણોના થાંભલાઓ વજરત્નમયી વેદિકાયુક્ત રમણીય દેખાય છે. તે સ્તંભ યંત્રથી સંચાલિત, સમશ્રેણિક વિદ્યાધર યુગલથી યુક્ત હોય છે; રત્નોના હજારો કિરણોથી સુશોભિત, હજારો ચિત્રોથી ઉપશોભિત છે. તે થાંભલાઓ જાણે ઊડીને આંખે વળગતા ન હોય! તેવા લાગે છે. તે અનુકૂળ સ્પર્શ અને સુંદર રૂપવાળા છે; તેના પર બાંધેલી પવનથી ચલિત ઘંટડીઓ મધુર રણકાર કરે છે; તેવા તે સ્તંભો પ્રસન્નકારી યાવત્ મનોહર છે.
१९ तेसि णं तोरणाणं उवरिं बहवे अटुट्ठमंगलगा पण्णत्ता, तंजहा- सोत्थिय सिरिवच्छ जाव पडिरूवा । तेसि णं तोरणाणं उवरिं बहवे किण्हचामरज्झया जाव सुक्किल्ल-चामरज्झया, अच्छा, सण्हा,रुप्पपट्टा, वइरामयदण्डा, जलयामलगंधिया, सुरूवा पासाईया जाव पडिरूवा । तेसि णं तोरणाणं उप्पिं बहवे छत्ताइच्छत्ता, पडागाइपडागा, घंटाजुयला, चामरजुयला, उप्पलहत्थगा, पउमहत्थगा जाव सय सहस्सपत्तहत्थगा, सव्वरयणामया, अच्छा जाव पडिरूवा । ભાવાર્થ:- તે તોરણ દ્વારો પર સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે આઠ-આઠ મંગલ પ્રતીકો છે યાવતુ તે મનોહર છે. તે તોરણો પર કાળા યાવત્ શ્વેત ચામરોથી અલંકૃત ધ્વજાઓ ફરકી રહી છે. તે સર્વે ધ્વજાઓ ઉજ્જવળ અને સ્નિગ્ધ છે, તે ધ્વજા રજતમય પટ અને વજરત્નના દંડથી સુશોભિત છે; તે કમળ જેવી સુગંધથી સુગંધિત અને સુરૂપ છે, ચિતને પ્રસન્ન કરનારી યાવત મનોહર છે. તે તોરણો પર ઘણા છત્ર, છત્ર પર છત્ર; પતાકા, પતાકા પર પતાકા; અનેક ઘંટોની જોડીઓ; અનેક ચામરોની જોડીઓ; ઉત્પલરાશિ, પધરાશિ, યાવત સો પાંખડીવાળા, હજાર પાંખડીવાળા કમળોની રાશિ છે; તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવતું મનોહર છે. | २० तस्सणं गंगप्पवायकुंडस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे गंगादीवे णामं दीवे पण्णत्ते, अट्ठ जोयणाई आयामविक्खंभेणं, साइरेगाइं पणवीसं जोयणाई परिक्खेवेणं, दो कोसे ऊसिए जलंताओ, सव्ववइरामए, अच्छे सण्हे जावपडिरूवे। से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खिए, वण्णओ भाणियव्वो । ભાવાર્થ :- ગંગાપ્રપાતકંડની બરાબર મધ્યમાં ગંગાદ્વીપ નામનો એક વિશાળ દ્વીપ છે. તે આઠ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ સાધિક પચીસ યોજન છે. તે પાણીની બહાર બે ગાઉ ઊંચો છે. તે
Page #311
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| २४९
સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ અને સુકોમળ છે. તે દ્વીપ એક પાવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલો છે. તે બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું. | २१ गंगादीवस्स णं दीवस्स उप्पि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । तस्स णं बहुमज्झदेसभाए एत्थ णं महं एगे गंगाए देवीए भवणे पण्णत्ते, कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूणगं च कोसं उड्डे उच्चत्तेणं, अणेगखंभसयसण्णिविटे जाव बहुमज्झदेसभाए मणिपेढीयाए सयणिज्जे । से केणतुणं भंते! एवं वुच्चइ गंगा दीवे णामं दीवे ? गोयमा तत्थ तत्थ देसे-देसे तहि-तहिं बहुइं उप्पलाइं जाव सहस्सपत्ताइं गंगादीवप्पभाइं गंगादीवागाराइं गंगादीव-वण्णाई, गंगादीव-वण्णाभाइ गंगा य इत्थ देवी महिड्डीया जावपलिओवम ठिईया परिवसइ से तेणटेणं ! अदुत्तरं च णं जाव सासए णामधेज्जे पण्णत्ते ।
ભાવાર્થ :- ગંગાદ્વીપ ઉપર ઘણો સમતલ સુંદર ભૂમિભાગ છે. તેની બરાબર મધ્યમાં ગંગાદેવીનું વિશાળ ભવન છે. તે એક ગાઉ લાંબુ, અર્ધા ગાઉ પહોળું અને કંઈક ન્યૂન એક ગાઉ ઊંચું છે. તે ભવન સેંકડો થાંભલાઓ ઉપર સ્થિત છે; તેની બરાબર મધ્યમાં એક મણિપીઠિકા છે. તેના પર શય્યા છે.
પ્રશ્ન- હે ભગવન્! તે ગંગા દ્વીપને ગંગાદ્વીપ કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ગંગાદ્વીપમાં અનેક સ્થાને, ઘણાં ઉત્પલ કમળો યાવત્ લાખ પાંખડીવાળા કમળો છે. તે કમળો ગંગા દ્વીપ જેવી પ્રભાવાળા, આકારવાળા, વર્ણવાળા અને વર્ણ જેવી આભાવાળા છે. તે ગંગા દ્વીપમાં મહદ્ધિક યાવત પલ્યોપમની સ્થિતિવાળી ગંગાદેવી નામની દેવીનું આવાસસ્થાન છે તેથી તે દ્વીપ ગંગાદ્વીપ કહેવાય છે અથવા આ તેનું શાશ્વતું નામ છે.
२२ तस्स णं गंगप्पवायकुंडस्स दाहिणिल्लेणं तोरणेणं गंगामहाणई पवूढा समाणी उत्तरडभरहवासं एज्जमाणी-एज्जमाणी सत्तहिं ससिलासहस्सेहिं आउरेमाणी-आउरेमाणी अहे खंडप्पवायगुहाए वेयड्डपव्वयं दालइत्ता दाहिणड्डभरहवासं एज्जमाणी-एज्जमाणी दाहिणड्डभरहवासस्स बहुमज्झदेसभागं गंता पुरत्थाभिमुही सत्तहिं सलिलासहस्सेहिं आवत्ता समाणी चोदसहिं सलिलासहस्सेहिं समग्गा अहे जगई दालइत्ता पुरत्थिमेणं लवणसमुदं समप्पेइ । ભાવાર્થ - તે ગંગાપ્રપાત કંડના દક્ષિણી તોરણથી ગંગા મહાનદી પ્રવાહિત થઈને ઉત્તરાર્ધ ભરતક્ષેત્રમાં વહે છે ત્યારે સાત હજાર નદીઓ તેમાં આવીને મળે છે. તે તેનાથી પરિપૂર્ણ થઈને ખંડ પ્રપાત ગુફાની નીચેથી અર્થાતુ પૂર્વી દિવાલની નીચેથી પસાર થઈને, વૈતાઢય પર્વતને ભેદતી(પાર કરતી) દક્ષિણાર્ધ
Page #312
--------------------------------------------------------------------------
________________
| ૨૫૦ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ભરતક્ષેત્રમાં વહે છે ત્યારે તેમાં બીજી સાત હજાર નદીઓ મળે છે. દક્ષિણાર્ધ ભરતની બરાબર મધ્યમાં પહોંચી તે પૂર્વ તરફ વળે છે અને સર્વ મળી ચૌદ હજાર નદીઓના પરિવાર સાથે તે ગંગા મહાનદી જબૂદ્વીપની જગતને ભેદીને પૂર્વદિશાવર્તી લવણસમુદ્રમાં મળે છે. २३ गंगा णं महाणई पवहे छ सकोसाइं जोयणाई विक्खंभेणं अद्धकोसं उव्वेहेणं। तयणंतरं च णं मायाए-मायाए परिवड्डमाणी-परिवड्डमाणी मुहे बासढि जोयणाई अड्डजोयणं च विक्खंभेणं, सकोसं जोयणं उव्वेहेणं । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं, दोहिं वणसंडेहिं संपरिक्खित्ता । वेइयावणसंडवण्णओ भाणियव्वो । ભાવાર્થ - ઉદ્ગમ સ્થાન પાસે ગંગા મહાનદીનો પ્રવાહ સવા છ યોજન પહોળો અને અર્ધા ગાઉ ઊંડો હોય છે. ત્યારપછી ક્રમશઃ તેના પ્રવાહની પહોળાઈ વધતાં-વધતાં સમુદ્રમાં મળે છે, ત્યાં તેની પહોળાઈ સાડા બાસઠ યોજન અને ઊંડાઈ સેવા યોજન હોય છે. તે નદીની બંને તરફ બે પાવરવેદિકા અને બે વનખંડો છે. વેદિકાઓ અને વનખંડોનું વર્ણન પૂર્વવત્ વિક્ષ. ૧ પ્રમાણેjજાણવું.
२४ एवं सिंधूए वि णेयव्वं जाव तस्स णं पउमद्दहस्स पच्चत्थिमिल्लेणं तोरणेणं सिंधुआवत्तणकूडे दाहिणाभिमुही सिंधुप्पवायकुंडं, सिंधुद्दीवो अट्ठो सो चेव जाव अहे तिमिसगुहाए वेयड्डपव्वयं दालइत्ता पच्चत्थिमाभिमुही आवत्ता समाणी चोइससलिला सहस्सेहिं समग्गा अहे जगई दालइत्ता पच्चत्थिमेणं लवणसमुई समप्पेइ, सेसं तं चेव । ભાવાર્થ :- સિંધુ મહાનદીનું વર્ણન ગંગાનદી જેવું જ જાણવું. અહીં વિશેષતા એ છે કે સિંધુ મહાનદી પદ્મદ્રહના પશ્ચિમ દિશાવર્તી તોરણથી નીકળે છે, પશ્ચિમ દિશા તરફ વહે છે, સિંધુ આવર્ત કૂટને આવરિત કરતી, વળાંક લઈને દક્ષિણાભિમુખ વહે છે. સિંધુ પ્રપાતકુંડ, સિંધુદ્વીપ આદિનું વર્ણન ગંગાપ્રપાતકુંડ, ગંગાદ્વીપ આદિની સમાન છે. તે તિમિસ ગુફાની નીચેથી વહેતી અર્થાતુ પશ્ચિમી દિવાલ નીચેથી પસાર થઈને વૈતાઢય પર્વતને ભેદીને દક્ષિણાર્ધ ભારતમાં વહેતી, તેની બરાબર મધ્યમાં પહોંચી પશ્ચિમ તરફ વળે છે. તેમાં મળેલી ચૌદ હજાર નદીઓ સાથે તે જગતીને ભેદીને પશ્ચિમી લવણસમુદ્રને મળે છે. શેષ સંપૂર્ણ વર્ણન ગંગા મહાનદી સમાન જાણવું. | २५ तस्स णं पउमद्दहस्स उत्तरिल्लेणं तोरणेणं रोहियंसा महाणई पवूढा समाणी दोण्णि छावत्तरे जोयणसए छच्च एगूणवीसइभाए जोयणस्स उत्तराभिमुही पव्वएणं गंता महया घडमुहपवत्तिएणं मुत्तावलिहारसंठिएणं साइरेगजोयणसइएणं पवाएणं પવઃ | ભાવાર્થ :- રોહિતાંશા મહાનદી પદ્મદ્રહના ઉત્તરી તોરણથી પ્રવાહિત થઈ, પર્વત ઉપર ઉત્તર દિશામાં
Page #313
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| २५१
બસો છોતેર યોજન અને છ કળા (૨૭૬ ૮ યો.) વહે છે. તત્પશ્ચાત્ મોટા ઘડાના મુખમાંથી નીકળતા પાણીના પ્રવાહની જેમ રોહિતાંશા મહાનદી સાધિક 100 યોજન ઉપરથી ધોધરૂપે મુક્તાવલી હારના આકારે નીચે પડે છે.
२६ रोहियंसाणामं महाणई जओ पवडइ, एत्थणं महं एगा जिब्भिया पण्णत्ता । सा णं जिब्भिया जोयणं आयामेणं, अद्धतेरसजोयणाई विक्खंभेणं, कोसं बाहल्लेणं, मगरमुहविउट्टसंठाणसंठिया, सव्ववइरामई, अच्छा सण्हा जाव पडिरूवा । ભાવાર્થ - તે રોહિતાશા મહાનદી જ્યાંથી નીચે પડે છે, ત્યાં એક જિહિકા-પ્રનાલી છે. તે એક યોજના લાંબી, સાડા બાર(૧ર 3 યો.) પહોળી અને એક ગાઉ જાડી છે. તે મુખ ફાડેલા મગરમચ્છના આકારવાળી, સર્વ વજમયી, નિર્મળ અને સ્નિગ્ધ યાવત્ મનોહર છે. | २७ रोहियंसा महाणई जहिं पवडइ, एत्थ णं महं एगे रोहियंसप्पवायकुंडे णामं कुंडे पण्णत्ते । सवीसं जोयणसयं आयामविक्खंभेणं, तिण्णि असीए जोयणसए किंचि विसेसूणे परिक्खेवेणं, दसजोयणाई उव्वेहेणं, अच्छे, कुंडवण्णओ जाव तोरणा । ભાવાર્થ :- રોહિતાંશા મહાનદી હેમવય ક્ષેત્રમાં જ્યાં પડે છે, ત્યાં એક મોટો રોહિતાશા પ્રપાતકુંડ નામનો કંડ છે. તેની લંબાઈ-પહોળાઈ એકસો વીસ યોજન(૧૨) યો.) છે. તેની પરિધિ કંઈક ન્યૂન ત્રણસો એંસી યોજના (૩૮૦ મો.) યોજન છે. તેની ઊંડાઈ દશ યોજન છે. તે સ્વચ્છ છે યાવત્ તોરણ સુધીનું તેનું વર્ણન પૂર્વવત્ છે. २८ तस्सणं रोहियंसपवायकुंडस्स बहुमज्झदेसभाए एत्थणं महं एगे रोहियंसदीवे णाम दीवे पण्णत्ते । सोलस जोयणाई आयामविक्खंभेणं, साइरेगाइं पण्णासं जोयणाई परिक्खेवेणं, दो कोसे ऊसिए जलंताओ, सव्वरयणामए, अच्छे, सण्हे सेसं तं चेव जाव भवणं अट्ठो य भाणियव्वो । ભાવાર્થ :- રોહિતાશા પ્રપાતકંડની બરાબર મધ્યમાં રોહિતાશાદ્વીપ નામનો એક વિશાળ દ્વીપ છે. તેની લંબાઈ-પહોળાઈ સોળ યોજન છે, તેની પરિધિ સાધિક પચ્ચાસ યોજન(૫) યો.) છે. તે બે ગાઉ પાણીથી ઉપર ઊંચો છે. તે સર્વરત્નમય છે, સ્વચ્છ અને સ્નિગ્ધ છે. ભવન સુધીનું શેષ વર્ણન પૂર્વવત્ છે.
२९ तस्स णं रोहियंसप्पवायकुंडस्स उत्तरिल्लेणं तोरणेणं रोहियंसा महाणई पवूढा समाणी हेमवयं वासं एज्जेमाणी-एज्जेमाणी चउद्दसहिं सलिलासहस्सेहिं आपूरेमाणी-आपूरेमाणी सद्दावइ-वट्टवेयड्डपव्वयं अद्धजोयणेणं असंपत्ता समाणी
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
पच्चत्थाभिमुही आवत्ता समाणी हेमवयं वासं दुहा विभयमाणी - विभयमाणी अट्ठावीसाए सलिला-सहस्सेहिं समग्गा अहे जगईं दालइत्ता पच्चत्थिमेणं लवणसमुद्द समप्पेइ । रोहियंसा णं महाणई पवहे अद्धतेरसजोयणाइं विक्खंभेणं, कोसं उव्वेहेणं, तयाणंतरं च णं मायाए-मायाए परिवड्ढमाणी- परिवड्ढमाणी मुहमूले पणवीसं जोयणसयं विक्खंभेणं, अड्डाइज्जाइं जोयणाई उव्वेहेणं, उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ता ।
૨૫૨
ભાવાર્થ :– તે રાહિતાંશા પ્રપાતકુંડના ઉત્તરી તોરણથી રોહિતાંશા મહાનદી પ્રવાહિત થઈને હેમવંતક્ષેત્ર તરફ ઉત્તરાભિમુખ વહે છે, ત્યાં તેને ચૌદ હજાર નદીઓ મળે છે. તેનાથી ભરપૂર થતી શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વત અર્ધો યોજન દૂર હોય ત્યારે તે વળાંક લઈને પશ્ચિમ તરફ વહે છે. તે હેમવતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતી આગળ વધે છે; ત્યાર પછી તેને અન્ય ૧૪,૦૦૦ નદીઓ મળે છે, આ રીતે કુલ અઠ્યાવીસ હજાર(૨૮,૦૦૦) નદીઓને પોતાનામાં સમાવીને જગતીને નીચેથી ભેદીને પશ્ચિમ દિશાવર્તી લવણસમુદ્રમાં મળી જાય છે.
રોહિતાંશા મહાનદી જ્યાંથી નીકળે છે ત્યાં તેનો વિસ્તાર સાડા બાર યોજન અને ઊંડાઈ એક ગાઉ છે ત્યાર પછી ક્રમશઃ તેની પહોળાઈ વધતાં વધતાં સમુદ્રમાં મળવાના સ્થાને એકસો પચીસ યોજન[૧૨૫ યો.] અને ઊંડાઈ અઢી યોજન હોય છે. તેની બંને બાજુ બે પદ્મવર વેદિકાઓ અને બે વનખંડો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચુલ્લહિમવંત પર્વત પરથી પ્રવાહિત થતી ગંગા, સિંધુ અને રોહિતાંશા, આ ત્રણ મહાનદીઓનું વર્ણન છે. હજારો અન્ય નદીઓ તેમાં મળતી હોવાથી તે મહાનદી કહેવાય છે, ચૂલ્લહિમવંત પર્વતની મધ્યગત પદ્મદ્રહના ક્રમશઃ પૂર્વી, પશ્ચિમી અને ઉત્તરી દ્વારથી આ ત્રણે નદી પ્રવાહિત થાય છે.
ધોધરૂપે પડતી નદીઓની જીવિકા
પદ્મદ્રહ અને પુંડરિક દ્રહમાંથી નીકળતી ત્રણ નદીઓ
એ વૃત્તવૈતાઢ્ય
યુગલિક ક્ષેત્ર
પ્રપાતકુંડ
કે પાના-પંડરિકતા
ભરત—ઐરવત ક્ષેત્ર
je/
જીહિકા– પર્વતના જે સ્થાનેથી નદી ધોધરૂપે નીચે પડે, તે સ્થાને એક નાલી-પ્રનાલી હોય છે. તેના દ્વારા પાણી નીચે પડે છે. તે પ્રનાલી જીભના આકારે હોવાથી તેને જીવિકા કહે છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| ૨૫૩ |
પ્રપાતકુંડ પર્વત ઉપરથી નદીનું પાણી ધોધરૂપે નીચે જ્યાં પડે પ્રપાતકુંડ, દેવીદ્વીપ અને દેવીભવન
ત્યાં એક કુંડ હોય છે. તે કુંડમાં નદીનું પાણી પડતું હોવાથી તે પ્રપાતકુંડ કહેવાય છે. તે કુંડમાં એક દ્વીપ હોય છે તે દ્વીપ ઉપર નદીના અધિષ્ઠાયિકા દેવી રહેતા હોવાથી તે દ્વીપ ગંગાદ્વીપ વગેરે દેવીના નામે ઓળખાય છે. તે દ્વીપ ઉપર તેની અધિષ્ઠાયિકા દેવીનું ભવન હોય છે.
ભરતક્ષેત્રમાં ચલ્લહિમવંત પર્વતની તળેટીમાં આ ગંગાપ્રપાતકુંડા આવેલો છે. ગંગા નદી પર્વત ઉપરથી આ કુંડમાં પડીને પુનઃ ત્યાંથી
મન નજી| પ્રવાહિત થાય છે. ગંગા, સિંધુ રોહિતાશા નદી - વિગત
ગંગા નદી સિંધુ નદી રોહિતાશા નદી
છે.
કમ
ઉદ્ગમ સ્થાન
ચુલ્લહિમવંતનું
પદ્મદ્રહ
ચુલ્લહિમવતનું
પદ્મદ્રહ
ચુલ્લહિમવંતનું
પદ્મદ્રહ
પશ્ચિમી દ્વાર
જ
|
પ્રવાહિત થવાની દિશા પર્વત પર પ્રવાહ ક્ષેત્ર
ઉત્તરદ્વાર ૨૭યો. ૬ કળા
ઉત્તરમાં
પૂર્વીદ્વાર પૂર્વમાં ૫૦૦ યો.
વળાંક લઈને દક્ષિણમાં પર૩ યો.
ત્રણ કળા કુલ ૧,૦૨૩ યો.
ત્રણ કળા
પશ્ચિમમાં ૫૦૦ળ્યો.
વળાંક લઈને દક્ષિણમાં પર૩ યો.
ત્રણ કળા કુલ ૧,૦૨૩ યો.
ત્રણ કળા
ધોધની ઊંચાઈ ધોધ સંસ્થાન
૧૦) યો. મુક્તાવલી હાર
૧૦૦ યો. મુક્તાવલી હાર
૧00 યો. મુક્તાવલી હાર
જીલિકા
. લંબાઈ પહોળાઈ
. . |. . .
Oણા યો.
[,
|
જાડાઈ સંસ્થાન
Oા યો. ઘ યો.
Oા યો. ખુલ્લા મુખવાળા મગરમચ્છ જેવું
ઘ યો. Oા ગાઉ ખુલ્લા મુખવાળા મગરમચ્છ જેવું
| ].
0 યો. ઘ યો.
Oા ગાઉ ખુલ્લા મુખવાળા મગરમચ્છ જેવું
રોહિતાંશપ્રપાત
૧૨૦ યો.
પ્રપાતકુંડ
નામ લંબાઈ-પહોળાઈ
પરિધિ
ઊંડાઈ નદી નિગર્મન દ્વાર''
ગંગાપ્રપાત સિંધુપ્રપાત, ૬૦ યો.
૬૦ થો. સાધિક ૧૯૦ ચો. | સાધિક ૧૯૦ ચો.
૧૦ યો. | ૧૦ યો. 'દક્ષિણી " દક્ષિણી
. . ૩૮૦ યો.
-
૧૦ ચો. * ઉત્તરી
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રપાતડગત દ્વીપ
નામ લિંબાઈ પહોળાઈ
પરિધિ પાણી ઉપર ઉંચાઈ અધિષ્ઠાયિકા દેવી
દેવી ભવનસ્થાન ... ભવન લંબાઈ
ભવન પહોળાઈ ' ભવન ઊંચાઈ
ગંગાદ્વીપ સિંધુદ્વીપ ] રોહિતાશા દ્વીપ ... ૮ યો.. |. ૮ યો.. .. ૧૬યો.. , સાધિક ૨૫ યો.. | સાધિક ૨૫ યો... સાધિક ૫૦ યો. ૨ ગાઉ ૨ ગાઉ
રગાઉ ગંગાદેવી સિંધુ દેવી
રોહિતાંશા દેવી ગંગાદ્વીપ | સિંધુદ્વીપ ] રોહિતાશા દ્વીપ |. ૧ ગાઉ.. ... ૧ ગાઉ !.. ૧ ગાઉ Oા ગાઉ
oll ગાઉ દેશોન ૧ ગાઉ દેશોન ૧ ગાઉ| દેશોન ૧ ગાઉ ગંગાવ ફૂટથી સિંદ્વાવર્ત
શબ્દાપાતી ૧ ગાઉ દૂર કૂટથી ૧ ગાઉ દૂર વૃત્તવૈતાઢયથી ર ગાઉ દક્ષિણ તરફ વળે દક્ષિણ તરફ વળે દૂરથી પશ્ચિમ તરફ
વળે
, , , Oા ગાઉ
વળાંક
વહેવાનું ક્ષેત્ર
પૂર્વ ભરતમાં ઉત્તરથી દક્ષિણ
પશ્ચિમ ભારતમાં ઉત્તરથી દક્ષિણ
પશ્ચિમ હેમવયમાં પૂર્વથી પશ્ચિમ
મળતી નદીઓ કુલ
વૈતાઢય પૂર્વે કવિતાઢય પછી ''
૧૪,000. ૭,૦૦૦ ૭,000
[
૧૪,000 ૭,૦૦૦ ૭,000
૨૮,000 - ૧૪,000
૧૪,000
પશ્ચિમી સમુદ્ર
પશ્ચિમી સમુદ્ર
. . . . . . . શ યો.
સંગમસ્થાન
પૂર્વી સમુદ્ર ઉદ્ગમ સ્થાને પહોળાઈ
' ' . . . . . . . ગયો. ઊંડાઈ
| | Olી ગાઉ તે સમુદ્ર મિલન સ્થાને
પહોળાઈ | * * * ઊંડાઈ ' '
૧ યો.
૧રા યો. ૧ ગાઉ
|
olી ગાઉ
|
-
|
ઊંડાઈ : : : : | . . બ્રિા યો.
રા યો. ૧ યો.
* | . , . ૧૨૫ યો.
|
|
રા
યો.
ચુલ્લહિમવંત પર્વત પર ફૂટ :३० चुल्लहिमवंते णं भंते ! वासहरपव्वए कइ कूडा पण्णत्ता?
गोयमा ! इक्कारसकूडा पण्णत्ता, तंजहा-सिद्धाययणकूडे, चुल्लहिमवंतकूडे, भरहकूडे, इलादेवीकूडे, गंगादेवीकूडे, सिरिकूडे, रोहियंसकूडे, सिंधुदेवीकूडे, सुरादेवीकूडे, हेमवयकूडे, वेसमणकूडे ।
Page #317
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૫૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન્ ! ચલ્લહિમવંત વર્ષઘર પર્વતના કેટલા કૂટ-શિખરો છે ?
उत्तर - हे गौतम! तेना अगियारट छे, ते खा प्रभाशे - (१) सिद्धायतन डूट, (२) युल्सहिभवंत ड्रूट, (3) भरत डूट, (४) साहेवी ड्रूट, (५) गंगाहेवी डूट, (5) श्रीडूट, (७) रोहितांशा डूट, (८) सिंधुहेवी ड्रूट, (८) सुराहेवी डूट, (10) डेभवंत ड्रूट (११) वैश्रमएाडूट.
३१ कहि णं भंते ! चुल्लहिमवंते वासहरपव्वए सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा ! पुरत्थिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं चुल्लहिमवंतकूडस्स पुरत्थिमेणं एत्थ णं सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते । पंच जोयणसयाई उड्डुं उच्चत्तें । मूले पंचजोयणसयाइं विक्खंभेणं, मज्झे तिण्णि य पण्णत्तरे जोयणसए विक्खंभेणं, उप्पि अड्डाइज्जे जोयणसए विक्खंभेणं । मूले एगं जोयणसहस्सं पंच य एगासीए जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं, मज्झे एगं जोयणसहस्सं एगं च छलसीयं जोयणसयं किंचिविसेसूणं परिक्खेवेणं, उप्पि सत्त इक्काणउए जोयणसए किंचिविसेसूणे परिक्खेवेणं ।
मूले विच्छिण्णे, मज्झे संखित्ते, उप्पि तणुए, गोपुच्छसंठाणंसंठिए, सव्वरयणामए, अच्छे सण्हे जाव पडिरूवे । से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચુલ્લહિમવંત વર્ષઘર પર્વત પર સિદ્ધાયતન ફૂટ ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમમાં, ચુલ્લહિમવંતફૂટની પૂર્વમાં, સિદ્ધાયતન નામનો ફ્રૂટ આવેલો છે. તે પાંચસો યોજન ઊંચો છે. તે મૂળમાં પાંચસો (૫૦૦) યોજન, મધ્યમાં ત્રણસો પંચોત્તેર(૩૭૫) યોજન અને ઉપર બસો પચાસ(૨૫૦) યોજન વિસ્તારવાળો છે. મૂળમાં તેની પરિધિ સાધિક એક હજાર, પાંચસો એક્યાસી(૧,૫૮૧) યોજન, મધ્યમાં કંઈક ન્યૂન એક હજાર, એકસો छ्यासी (१,१८५) यो४न जने पर डां न्यून सातसो भेडा (७८१) यो न छे.
તે મૂળમાં વિસ્તીર્ણ-પહોળો, મધ્યમાં સંક્ષિપ્ત-સાંકડો અને ઉપર તનુ-પાતળો છે. તેનો આકાર ગાયના ઊંચા ઉપર કરેલા પૂંછડાના જેવો છે. તે સંપૂર્ણ રત્નમય અને સ્વચ્છ અને સ્નિગ્ધ છે યાવત્ મનોહર છે. તેની ચારે બાજુ એક પદ્મવરવેદિકા અને એક વનખંડ છે.
| ३२ सिद्धाययणस्स कूडस्स णं उप्पि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगे
Page #318
--------------------------------------------------------------------------
________________
| २५ ।
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
सिद्धाययणे पण्णत्ते पण्णासं जोयणाई आयामेणं, पणवीसं जोयणाई विक्खंभेणं, छत्तीसं जोयणाई उड्डे उच्चत्तेणं जाव वण्णओ भाणियव्वो । ભાવાર્થ :- સિદ્ધાયતન ફૂટની ઉપર એક ઘણો સમતલ અને રમણીય ભૂમિભાગ છે. તે ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ સિદ્ધાયતન છે. તે પચાસ યોજન લાંબુ, પચ્ચીસ યોજન પહોળું અને છત્રીસ યોજન ઊંચુ છે. યાવત્ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. ३३ कहि णं भंते ! चुल्लहिमवंते वासहरपव्वए चुल्लहिमवंतकूडे णामं कूडे पण्णत्ते?
गोयमा ! भरहकूडस्स पुरथिमेणं सिद्धाययणकूडस्स पच्चत्थिमेणं, एत्थ णं चुल्लहिमवंते वासहरपव्वए चुल्लहिमवंतकूडे णामं कूडे पण्णत्ते । एवं जो चेव सिद्धाययणकूडस्स उच्चत्त विक्खंभपरिक्खेवो जाव बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगे पासाय-वडेंसए पण्णत्ते । वासढि जोयणाई अद्धजोयणं च उच्चत्तेणं । इक्कतीसं जोयणाई कोसं च आयाम विक्खंभेणं ।
अब्भुग्गय मूसिय-पहसिए विव विविहमणिरयणभत्तिचित्ते वाउद्धय- विजयवेजयंती-पडागच्छत्ताइछत्तकलिए, तुंगे गगणतल-मभिलंघमाण-सिहरे, जालंतर-रयण पंजरुम्मिलिएव्व, मणिरयण-थूभियाए, वियसिय- सयवक्त पुंडरीय-तिलयरयणद्धचंदचित्ते, णाणामणिमय- दामालंकिए, अंतो बहिं च सण्हे वइर-तवणिज्जरुइलवालुगा-पत्थडे, सुहफासे, सस्सिरीयरूवे, पासाईए जाव पडिरूवे । तस्स णं पासायवडेंसगस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव सीहासणं सपरिवारं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચુલ્લહિમવંત વર્ષઘર પર્વત પર ચુલ્લહિમવંત નામના કૂટ ક્યાં આવેલો छ?
ઉત્તર-હે ગૌતમ! ચુલ્લહિમવંત વર્ષઘર પર્વત ઉપર ભરતકૂટની પૂર્વમાં, સિદ્વાયતન ફૂટની પશ્ચિમમાં ચલહિમવંત નામનો કટ આવેલો છે. તેની ઊંચાઈ, વિસ્તાર અને પરિધિ સિદ્ધાયતનની સમાન જાણવા. તે કૂટના સમતલ અને બહુ રમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં એક ઉત્તમ, મોટો પ્રાસાદ-મહેલ છે. તે સાડા બાસઠ [દર -] યોજન ઊંચો છે અને સવા એકત્રીસ [૩૧ -] યોજન લાંબો- પહોળો છે.
તે ઘણો ઊંચો અને ઉજ્જવળ પ્રભાથી યુક્ત હોવાથી જાણે હસતો હોય તેવો લાગે છે. તેમાં જડેલાં
Page #319
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૫૭
મણિ–રત્નોના કારણે તે અદ્ભુત લાગે છે. પવનથી લહેરાતી વિજય વૈજયંતીઓ-વિજયસૂચક ધ્વજાઓ, પતાકાઓ, છત્રો અને અતિછત્રોથી અતીવ સુંદર દેખાય છે. તેના શિખરો જાણે ગગનતલનું ઉલ્લંઘન કરતાં હોય તેમ ઊંચા છે. જાલાન્તરગત રત્નસમુદાયના કારણે જાણે તે પ્રાસાદે પોતાના નેત્રો ખોલ્યા હોય તેવો દેખાય છે. તેની સ્તુપિકાઓ-નાના શિખરો, નાના ઘુમ્મટો મણિ અને રત્નમય છે. તે પ્રાસાદના શિખરો વિકસિત શતપત્ર પુંડરીક કમળો, તિલક અને અર્ધચંદ્રના ચિત્રથી ચિત્રિત છે. તે પ્રાસાદ મણિમાળ
ઓથી અલંકૃત છે. તેની અંદર અને બહારની દિવાલો વજ-સુવર્ણમયી સ્નિગ્ધ રેતીથી આચ્છાદિત છે. તે સુખપ્રદ સ્પર્શવાળો, સશ્રીક-શોભાયુક્ત, આનંદપ્રદ વાવનું મનોહર છે. તે પ્રાસાદાવર્તાસકમાં સમતલ અને રમણીય ભૂમિભાગ સિંહાસન વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું. ३४ से केणटेणं भंते ! एवं वुच्चइ चुल्लहिमवंतकूडे चुल्लहिमवंतकूडे ?
गोयमा ! चुल्लहिमवंते णामं देवे महिड्डिए जाव परिवसइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ચુલ્લહિમવંત ફૂટને ચુલ્લહિમવંત કૂટ કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! પરમ ઋદ્ધિશાળી ચુલ્લહિમવંત નામના દેવ ત્યાં નિવાસ કરે છે. તેથી તે કૂટ ચુહિમવંત કૂટ કહેવાય છે. |३५ कहिं णं भंते ! चुल्लहिमवंतगिरिकुमारस्स देवस्स चुल्लहिमवंता णामं रायाहाणी पण्णत्ता?
गोयमा ! चुल्लहिमवंतकूडस्स दक्खिणेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीइवईत्ता अण्णं जंबुद्दीवं दीवं दक्खिणेणं बारस जोयणसहस्साइं ओगाहित्ता, ए त्थ णं चुल्लहिमवंतगिरिकुमारस्स देवस्स चुल्लहिमवंता णामं रायहाणी पण्णत्ता, बारस जोयणसहस्साइं आयामविक्खंभेणं, एवं विजयरायहाणीसरिसा भाणियव्वा।
एवं अवसेसाणविकूडाणं वक्तव्वया णेयव्वा, आयामविक्खंभपरिक्खेक्पासाय देवयाओ सीहासणपरिवारो अटो य देवाण य देवीण य रायहाणीओ णेयव्वाओ। चउसु देवा चुल्लहिमवंत भरह हेमवय वेसमणकूडेसु, सेसेसु देवियाओ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ચુલ્લહિમવંતગિરિકુમારદેવની ચુલ્લહિમવંત નામની રાજધાની ક્યાં
ઉત્તમ- હે ગૌતમ ! ચલહિમવંતકૂટની દક્ષિણમાં, તિર્યમ્ લોકમાં અસંખ્યદ્વીપ-સમુદ્રોને પાર કર્યા પછી જંબુદ્વીપ નામનો અન્ય એક દ્વીપ છે. તે દ્વીપની દક્ષિણ દિશામાં બાર હજાર યોજન દૂર ચલહિમવંત- ગિરિમારદેવની ચુલ્લહિમવંત નામની રાજધાની આવે છે. તે બાર હજાર યોજન લાંબી,
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૫૮ ]
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
પહોળી છે. તેનું વિસ્તૃત વર્ણન વિજય દેવની રાજધાની સમાન જાણવું.
શેષ કૂટોની લંબાઈ, પહોળાઈ, પરિધિ, પ્રાસાદ, દેવ, સિંહાસન, દેવ અને દેવીઓની રાજધાનીઓ આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું. આ કૂટોમાંથી ચુલ્લહિમવંત, ભરત, હેમવત અને વૈશ્રમણ આ ચાર ફૂટ ઉપર દેવ નિવાસ કરે છે અને તે સિવાયના બીજા કૂટો ઉપર દેવીઓ નિવાસ કરે છે. |३६ से केणटेणं भंते ! एवं वुच्चइ चुल्लहिमवंते वासहरपव्वए-चुल्लहिमवंते वासहरपव्वए ?
गोयमा ! महाहिमवंतवासहरपव्वयं पणिहाय आयामुच्चत्त-उव्वेहविक्खंभ परिक्खेवं पडुच्च ईसिंखुड्डतराए चेव हस्सतराए चेव णीयतराए चेव चुल्लहिमवंते इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिईए परिवसइ । से एएणतुणं गोयमा ! एवं वुच्चइ- चुल्लहिमवंते वासहरपव्वए, चुल्लहिमवते वासहरपव्वए । अदुत्तरं च णं गोयमा ! चुल्लहिमवंतस्स सासए णामधेज्जे पण्णत्ते- जंण कयाइ णासि जाव fબન્ને I ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ચુલ્લહિમવંત વર્ષધર પર્વતને ચુલ્લહિમવંત વર્ષધર પર્વત કહેવાનું શું કારણ?
ઉત્તર- હે ગૌતમ!મહાહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષાએ ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની લંબાઈ, ઊંચાઈ, જમીનમાં ઊંડાઈ, પહોળાઈ અને પરિધિ શુદ્ધતર-નાની, હ્રસ્વતર અને ન્યૂનતર છે તથા ત્યાં પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા ચલહિમવંત નામના દેવ નિવાસ કરે છે. હે ગૌતમ! તેથી તે પર્વત ચુલ્લહિમવંત વર્ષધર કહેવાય છે.
અથવા હે ગૌતમ! ચલહિમવંત વર્ષધર પર્વત-આ નામ શાશ્વત છે. તે ક્યારે ય ન હતું તેમ નથી યાત નિત્ય અવસ્થિત છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરતક્ષેત્ર અને હેમવય ક્ષેત્રને વિભક્ત કરતાં ચુલ્લહિમવંત નામના વર્ષધર પર્વતના કૂટોનું વર્ણન છે. ચુલ્લહિમવત ફૂટ સંખ્યા - ચુલ્લહિમવંત પર્વત ઉપર સિદ્ધાયતન વગેરે ૧૧ ફૂટ છે. પ્રથમ સિદ્ધાયતન કૂટ પર્વતની પૂર્વ દિશામાં છે. તે કૂટો પૂર્વથી પશ્ચિમ તરફ અનુક્રમથી સ્થિત છે અને પશ્ચિમમાં અંતિમ વૈશ્રમણ કૂટ છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
शुस्मडिभवंत झूटो :
વિગત ઊંચાઈ લંબાઈ
ચુબ્લહિમવંત
ના ૧૧ ફૂટ
સિદ્ધાયતન
ચૈત્ય
૧૦ ફૂટના
પ્રાસાદો
५००
यो.
૩
यो.
ગા
यो.
५००
यो.
૫૦
यो.
૩૫
यो.
મૂળ
५००
यो...
પહોળાઈ
મધ્ય શિખર | મૂળ
૩૭૫ ૨૫૦ ૧૫૮૧
यो...
યો.
यो.
૨૫
यो.
૩૧૫
यो.
પરિધિ
મધ્ય શિખર
૧૧૮૬
यो.
૭૯૧
यो..
આકાર
૨૫૯
અધિષ્ઠાયક
ગોપુચ્છ
પહેલા ફૂટ સિવાય શેષ ૧૦
લંબચોરસ ફૂટના માલિક તે તે
नामवाणा देवદેવી છે
લંબચોરસ
हेमवत क्षेत्र :
३७ कहि णं भंते ! जंबुद्दीवे दीवे हेमवए णामं वासे पण्णत्ते ?
गोयमा ! महाहिमवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, चुल्लहिमवंतस्स वासहर- पव्वयस्स उत्तरेणं, पुरत्थिम-लवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे हेमवए णामं वासे पण्णत्ते । पाइणपडीणायए, उदीणदाहिणविच्छिण्णे, पलियंकसंठाणसंठिए दुहा लवणसमुद्द पुट्ठे, पुरत्थिमिल्लाए कोडीए पुरत्थिमिल्लं लवणसमुद्दं पुट्ठे, पच्चत्थिमिल्लाए, कोडीए पच्चत्थिमिल्लं लवणसमुदं पुट्ठे ।
दोण्णि जोयणसहस्साइं एगं च पंचुत्तरं जोयणसयं पंच य एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणं ।
तस्स बाहा पुरत्थिमपच्चत्थिमेणं छज्जोयणसहस्साइं सत्त य पणवण्णे जोयणसए तिणि य एगूणवीसइभाए जोयणस्स आयामेणं ।
तस्स जीवा उत्तरेणं पाईणपडीणायया, दुहओ लवणसमुद्दं पुट्ठापुरत्थिमिल्लाए कोडीए पुरत्थिमिल्लं लवणसमुद्दं पुट्ठा, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुद्दं पुट्ठा | सत्ततीसं जोयणसहस्साइं छच्च चोवुत्तरे जोयणसए सोलस य एगूणवीसइभाए जोयणस्स किंचिविसेसूणे आयामेणं ।
तस्स धणुपुट्टं दाहिणेणं अट्ठतीसं जोयणसहस्साइं सत्त य चत्ताले जोयणसए दस य एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं ।
भावार्थ :- प्रश्न- हे भगवन् ! ४जूद्वीपमां भवतक्षेत्र झ्यां छे ?
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૦ |
શ્રી જંબૂતીપ પ્રાપ્તિ સત્ર
ઉત્તર- હે ગૌતમ ! મહાહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, ચુલહિમવંત વર્ષધર પર્વતની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં, આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં હેમવત નામનું ક્ષેત્ર છે. તે પૂર્વ પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું, પલંગના આકારે લંબચોરસ) છે. તે બે બાજુથી લવણસમુદ્રને સ્પર્શ કરે છે– પૂર્વ કિનારાથી પૂર્વી લવણ સમુદ્રને અને પશ્ચિમ કિનારાથી પશ્ચિમી લવણ સમુદ્રને સ્પર્શ કરે છે.
તે બે હજાર એક સો પાંચ યોજન અને પાંચ કળારિ,૧૦૫ દ યો. પહોળું છે.
પૂર્વ-પશ્ચિમવ તેની બાહા છ હજાર સાતસો પંચાવન યોજના અને ત્રણ કળા [૬૭પપ યો.] લાંબી છે.
ઉત્તરદિશાવર્તી તેની પૂર્વ-પશ્ચિમ લાંબી જીવા બંને તરફ લવણ સમુદ્રને સ્પર્શેલી છે. પૂર્વ કિનારેથી પૂર્વી લવણસમુદ્રનો અને પશ્ચિમી કિનારેથી પશ્ચિમી લવણ સમુદ્રનો સ્પર્શ કરે છે. તેની લંબાઈ કંઈક ન્યૂન સાડત્રીસ હજાર છસો ચુમોતેર યોજન અને સોળ કળા (૩૭,૬૭૪ દ યો.) છે.
તેનું દક્ષિણવર્તી ધનુષષ્ઠ ગોળાઈમાં આડત્રીસ હજાર સાતસો ચાલીસ યોજન અને દસ કળા (૩૮,૭૪૦૨) છે. ३८ हेमवयस्स णं भंते! वासस्स केरिसए आयारभावपडोयारे पण्णते?
गोयमा! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, एवं तइयसमाणुभावो णेयव्वो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હેમવત ક્ષેત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય છે. શેષ સંપૂર્ણ વર્ણન ત્રીજા આરા(સુષમદુઃષમા કાલ) જેવું છે અર્થાત્ આ ક્ષેત્રમાં હંમેશાં ત્રીજા આરા જેવા એક સરખા ભાવ વર્તે છે. |३९ कहि णं भंते ! हेमवए वासे सद्दावई णामं वट्टवेयड्डपव्वए पण्णत्ते ?
गोयमा ! रोहियाए महाणईए पच्चत्थिमेणं, रोहियंसाए महाणईए पुरत्थिमेणं, हेमवयवासस्स बहुमज्झदेसभाए, एत्थ णं सद्दावई णामं वट्टवेयड्डपव्वए पण्णत्ते ।
एगं जोयणसहस्सं उ8 उच्चत्तेणं । अड्डाइज्जाई जोयणसयाई उव्वेहेणं, सव्वत्थसमे, पल्लगसंठाणसंठिए । एगं जोयणसहस्सं आयामविक्खंभेणं । तिण्णि जोयणसहस्साई एगं च बावटुं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं, सव्वरयणामए अच्छे सण्हे जाव पडिरूवे ।
सेणं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते,
Page #323
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| २१ ।
वेइया-वणसंङ-वण्णओ भाणियव्वो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હેમવતક્ષેત્રમાં શબ્દાપાતી નામનો વૃત્તવૈતાઢય પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! રોહિતા મહાનદીની પશ્ચિમમાં, રોહિતાશા મહાનદીની પૂર્વમાં, હેમવત ક્ષેત્રની બરાબર મધ્યમાં, આ શબ્દાપાતી નામનો વત્તવૈતાઢય પર્વત છે.
ते में २ (१,०००) योन यो छ. मढीसो (२५०) योन भूमिगत sो छ. ते सर्वत्र समतल, पल्यना संस्थाने स्थित छ.ते मे २ (१,000) योन सांपो-पडोजो छ, सावित्र હજાર એકસો બાસઠ(૩,૧૨) યોજનની તેની પરિધિ છે. તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ અને સ્નિગ્ધ છે થાવત્ મનોહર છે. તેની ચારે બાજુ એક પાવરવેદિકા અને એક વનખંડ છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. ४० सद्दावाइस्स णं वट्टवेयड्डपव्वयस्स उवरिं बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते। तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे पासायव.सए पण्णत्ते ।
बावटुिं जोयणाई अद्धजोयणं च उड्डे उच्चत्तेणं, इक्कतीसं जोयणाई कोसं च आयामविक्खंभेणं जाव सीहासणं सपरिवारं । ભાવાર્થ – શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વત ઉપર સમતલ અને રમણીય ભૂમિભાગ છે. તે સમતલ ભૂમિભાગની મધ્યમાં એક ઉત્તમ પ્રાસાદ છે.
तसा पास6 (२३) योन यो अनेसवा त्रीस (3११) योन सानो पडोगोछे. સપરિવાર સિંહાસન સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું(મુખ્ય સિંહાસનની ચારે બાજુ પરિવાર રૂપ દેવहेवीमोना सिंहासन डोय छे.) ४१ से केणटेणं भंते! एवं वुच्चइ सद्दावाई वट्टवेयड्डपव्वए, सद्दावाई वट्टवेयड्डपव्वए?
गोयमा ! सद्दावाई वट्टवेयड्डपव्वएणं खुड्डा खुड्डियासु वावीसु, बिलपंतियासु बहवे उप्पलाइं पउमाइं सद्दावाइप्पभाई सद्दावाइआगाराइं सद्दावाईवण्णाई सद्दावाई वण्णाभाइं; सद्दावाई इत्थदेवे महिड्डिए जावमहाणुभावे पलिओवमट्ठिईए परिवसइ। से तेणटेणं जाव सद्दावाई वट्टवेयड्डपव्वए सद्दावाई वट्टवेयड्डपव्वए। रायहाणी वि णेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે શબ્દાપાતી વૃત્તવત્તાઢય પર્વતને, શબ્દાપાતી વૃત્તવૈતાઢય કહેવાનું શું
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! તે શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વત ઉપરની વાવડીઓ યાવતું સરોવર પંક્તિઓમાં શબ્દાપાતી સમાન પ્રભા, આકાર, વર્ણ, કાંતિવાળા ઘણાં ઉત્પલો અને પધો છે.
ત્યાં મહાદ્ધિવાન યાવત મહાપ્રભાવાળા, પલ્યોપમની સ્થિતિવાળા શબ્દાપાતી નામના દેવ વસે છે. તેથી તે પર્વત શબ્દાપાતી વત્ત વૈતાઢય પર્વત કહેવાય છે. તે દેવની રાજધાની વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. |४२ से केणतुणं भंते ! एवं वुच्चइ हेमवए वासे, हेमवए वासे?
गोयमा ! चुल्लहिमवंत-महाहिमवंतेहिं वासहरपव्वएहिं दुहओ समवगूढे णिच्चं हेमं दलइ, णिच्चं हेमं पगासइ, हेमवए य इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिइए परिवसइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ हेमवए वासे, हेमवए वासे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે હેમવત ક્ષેત્રને હેમવત ક્ષેત્ર કહેવાનું શું કારણ છે?
ઉત્તર- આ ક્ષેત્રની દક્ષિણ દિશા અને ઉત્તર દિશા, તેમ બંને બાજુએ ચુલ્લહિમવંત અને મહાહિમવંત, પર્વત સ્થિત છે. તે બંને પર્વત આ ક્ષેત્રને સોનેરી પુગલો અને સોનેરી પ્રકાશ આપે છે તથા આ ક્ષેત્રમાં એક પલ્યોપમની સ્થિતિવાળા હેમવત નામના મહદ્ધિક દેવ વસે છે તેથી આ ક્ષેત્ર, હેમવત ક્ષેત્ર કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હેમવત ક્ષેત્રનું વર્ણન છે. તે ચુલ્લહિમવંત પર્વતની ઉત્તર દિશામાં અને મહાહિમવંત પર્વતની દક્ષિણ દિશામાં છે. તેની પૂર્વ પશ્ચિમી સીમાએ લવણસમુદ્ર છે. તે ચુલ્લહિમવંત પર્વત કરતાં બમણા વિસ્તારવાળું અર્થાત્ બે હજાર એકસો પાંચ યોજન અને પાંચ કળા (૨,૧૦૫ ૮ યો.) વિસ્તારવાળું છે. | હેમવત, હરિવર્ષ, રમ્યફ વર્ષ, હરણ્યવત |
1 હેમવત ક્ષેત્ર અકર્મભૂમિ - આ ક્ષેત્રમાં અસિ, મસિ,
કૃષિ આદિ કર્મ નથી. આ યુગલિક ક્ષેત્ર છે. ત્યાં દસ પ્રકારના કલ્પવૃક્ષથી જીવનનિર્વાહ થાય છે. અહીં કાળવિભાગનું પરિવર્તન થતું નથી, હંમેશાં એક સમાન સુષમદુષમા નામના ત્રીજા આરા જેવા ભાવ રહે છે. વૃત્તવૈતાઢય પર્વતના કારણે
તેના પૂર્વ-પશ્ચિમરૂપ એવા બે વિભાગ અને રોહિતા, યુગલિક છે અને ક્ષેત્ર |
રોહિતાશા બે મહાનદીના કારણે પુનઃ તે બંનેના ઉત્તર-દક્ષિણ રૂપ બે-બે વિભાગ થાય છે. આ રીતે હેમવત ક્ષેત્ર ૪ વિભાગમાં વિભક્ત છે.
*: મનહર
:
દર
દર
Page #325
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૯
હેમવતક્ષેત્ર પ્રમાણાદિ -
દિશા | પહોળાઈ | બાહા
| જીવા
| ધનુપૃષ્ઠ
પર્વત |
નદી |
કાળ
સંસ્થાન
वृत्त
મેરુ |૨,૧૦૫યો.] ૬,૭૫૫ | દેશોન | ૩૮,૭૪o | મધ્યમાં રોહિતા સુષમ પલ્ચકપર્વતની | ૫ કળા યોજન | ૩૭,૬૭૪ યોજન | શબ્દાપાતી | રોહિતાશા દુષમા લંબચોરસ દક્ષિણમાં
૩ કળા | યો. | ૧૦ કળા
અને કાળ ચુક્લ
૧૬ કળા
વૈતાઢય પરિવારરૂપ જેવો હિમવંત
૫૬,000 કાળ પર્વતની
ઉત્તરમાં શબ્દાપાતી વૃત્તવૈતાઢય:- હેમવત ક્ષેત્રની મધ્યમાં સ્થિત આ પર્વત હેમવત ક્ષેત્રના બે વિભાગ કરે છે. વન વૈતાઢ્ય પર્વત |આ વૃત્તવેતાઢય પર્વત ભરત ક્ષેત્રના વૈતાઢયની જેમ લાંબો નથી પણ
| ગોળાકાર છે, તેથી તે વૃત્તવૈતાઢય તરીકે પ્રસિદ્ધ છે અને તેના અધિષ્ઠાયક - ૧૦૦૦યોજન
શબ્દાપાતી નામના દેવ છે. તેથી શબ્દાપાતી વૃત્તવૈતાઢય કહેવાય છે. આ વૃત્ત વૈતાઢયના કારણે હેમવત ક્ષેત્ર પૂર્વ, પશ્ચિમ બે વિભાગમાં વિભક્ત થાય છે. નિયંકરસંડા સંદિપ, પન્નાલંઈ સંદિપ - પત્યેક સંસ્થાન એટલે પલંગાકાર, પલંગ જેવો લંબચોરસ આકાર, હેમવત વગેરે ક્ષેત્રો પલંગાકારે સ્થિત છે અને પાક સંવાદ એટલે પત્યાકાર, ધાન્ય ભરવાના પાલા કે પાણી પીવાના પ્યાલાની જેમ લંબગોળ આકાર, હેમવતાદિ ક્ષેત્રમાં સ્થિત
વૃત્તવૈતાઢ્ય પર્વતો ઉપર-નીચે સમપ્રમાણ અને પલ્યાકારે સંસ્થિત છે. ભૂમિગત ૫ ર૫૦ યોજન જબૂતીપના ચાર વૃત્ત વૈતાઢયઃ
ક્ષેત્ર | નામ | લંબાઈ | પહોળાઈ | ઊંચાઈ | ઊંડાઈ|પરિ|િ સંસ્થાન અધિષ્ઠાયક| વર્ણ
૧000 યોજન
૧000 યોજન
હેમવત | શબ્દાપાતી | ૧,000. હરિવર્ષ વિકટાપાતી યોજન | રમ્યક વર્ષ | ગંધાપાતી હેરણ્ય વત| માલ્યવંત
૧,000 | ૧,000 ૨૫૦ | ૩,૧દર | પલ્યાકાર વૃિત્ત વૈતાઢય| સર્વ યોજના | યોજના | યોજના | યોજન|(ઉંધા ગ્લાસ ની સમાન | રત્ન
જેવું) | નામવાળા | મય
હેમવત નામહેત :- આ ક્ષેત્રની દક્ષિણે ચલહિમવંત અને ઉત્તરે મહાહિમવંત પર્વત છે. આ હેમવત ક્ષેત્રહિમવંત પર્વત સાથે સંબંધિત હોવાથી, સંશ્લિષ્ટ હોવાથી, આ ક્ષેત્રને હેમવત કહે છે. હેમં કાય:- સુવર્ણ આપે છે. આ ક્ષેત્રના યુગલિકો આ બંને પર્વતોની સુવર્ણમયી શિલાઓનો બેસવા માટે ઉપયોગ કરે છે, તેથી સૂત્રકારે ઉપચારથી હે વત્તય સુવર્ણ આપે છે તેમ કહ્યું છે.
i gIE - બંને પર્વતો આ ક્ષેત્રને સવર્ણમય પ્રકાશ આપે છે. અહીં વિવિ મળતા આ ઉભેક્ષા અલંકાર દ્વારા કથન છે. શિલાઓ દ્વારા આ ક્ષેત્ર જાણે પોતાના પ્રશસ્ય વૈભવને પ્રગટ કરતું ન હોય! તેમ લાગે છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
આ ક્ષેત્રમાં હેમવત નામના મહર્વિક દેવ વસે છે તેથી પણ તેનું હેમવત એવું નામ પ્રસિદ્ધ થયું છે. મહાહિમવંત વર્ષધર પર્વત :|४३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाहिमवंते णामं वासहरपव्वए पण्णत्ते ?
गोयमा ! हरिवासस्स दाहिणेणं, हेमवयस्स वासस्स उत्तरेणं, पुरथिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाहिमवंते णामं वासहरपव्वए पण्णत्ते ।
___ पाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे, पलियंकसंठाणसंठिए, दुहा लवणसमुदं पुढे, पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुढे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं लवणसमुदं पुढे । दो जोयणसयाई उद्धं उच्चत्तेणं । पण्णासं जोयणाई उव्वेहेणं । चत्तारि जोयणसहस्साई दोण्णि य दसुत्तरे जोयणसए दस य एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणं ।
तस्स बाहा पुरथिमपच्चत्थिमेणं णव य जोयणसहस्साइं दोण्णि य छावत्तरे जोयणसए णव य एगूणवीसइभाए जोयणस्स अद्धभागं च आयामेणं । तस्स जीवा उत्तरेणं पाईणपडीणायया जाव तेवण्णं जोयणसहस्साइं णव य एगतीसे जोयणसए छच्च एगूणवीसइभाए जोयणस्स किंचि विसेसाहिए आयामेणं।
तस्स धणुपुटुं दाहिणेणं सत्तावणं जोयणसहस्साइंदोणि य तेणउए जोयणसए दस य एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं, रुयगसंठाणसंठिए, सव्वरयणामए, अच्छे सण्हे जाव पडिरूवे ।
उभओ पासिंदोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ते, वण्णओ। महाहिमवंतस्स णं वासहरपव्वयस्स उप्पि बहुसमरणिज्जे भूमिभागे पण्णत्ते, जाव णाणाविह-पंचवण्णेहि मणीहि य तणेहि य उवसोभिए जाव आसयंति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપ નામના દ્વીપમાં મહાહિમવંત નામનો વર્ષધર પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં હરિવર્ષક્ષેત્રની દક્ષિણમાં, હેમવતક્ષેત્રની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં મહાહિમવંત નામનો વર્ષધરપર્વત છે.
તે પર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો છે. તેનું સંસ્થાન પલંગના આકાર જેવું (લંબચોરસ) છે. તે બે સીમાન્ત લવણસમુદ્રનો સ્પર્શ કરે છે– પૂર્વ સીમાન્ત પૂર્વી લવણસમુદ્રનો અને
Page #327
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
પશ્ચિમી સીમાન્તે પશ્ચિમી લવણસમુદ્રનો સ્પર્શ કરે છે. તે બસો(૨૦૦) યોજન ઊંચો છે. તે પચાસ(૫૦) યોજન જમીનમાં ઊંડો છે. તે ચાર હજાર બસો દસ યોજન અને દસ કળા[૪,૨૧૦ ૧૯ યો.] પહોળો છે.
તેની પૂર્વ-પશ્ચિમવર્તી બાહા નવ હજાર બસો છોતેર યોજન અને સાડા નવ કળા[૯૨૭૬ ૫ યો.] લાંબી છે. તેની ઉત્તરવર્તી પૂર્વ-પશ્ચિમ લાંબી જીવા. સાધિક ત્રેપન હજાર નવસો એકત્રીસ યોજન અને છ કળા [૫૩,૯૩૧૧૯ યો. લાંબી છે.
તેનું દક્ષિણવર્તી ધનુઃપૃષ્ઠ સત્તાવન હજાર બસો ત્રાણું યોજન અને દસ કળા [૫૭,૨૯૩૧૮ યો.] છે. તેનો આકાર રુચક(ગળાના આભૂષણ) જેવો છે, તે સંપૂર્ણ રત્નમય છે, સ્વચ્છ છે. તેની બંને બાજુ બે પદ્મવર– વેદિકા અને બે વનખંડ છે. મહાહિમવંત વર્ષધર પર્વતની ઉપર અત્યંત સમતલ અને રમણીય ભૂમિભાગ છે. તે વિવિધ પ્રકારનાં પંચરંગી રત્નો અને તૃણોથી સુશોભિત છે યાવત્ ત્યાં દેવ-દેવીઓ નિવાસ કરે છે.
વિવેચન
:
પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપના છ વર્ષધર પર્વતોમાંથી મહાહિમવંત પર્વતનું વર્ણન છે. તે હરિવર્ષ ક્ષેત્રથી બમણા વિસ્તારવાળો છે.
મહાહિમવંત પર્વત પ્રમાણાદિઃ–
દિશા ઊંચાઈ ઊંડાઈ | પહોળાઈ
૨૦૦
મેરુ ૫૦ ૪,૨૧૦ પર્વતની | યોજન | યોજન યોજન દક્ષિણમાં ૧૦ કળા
હેમવત
ક્ષેત્રની
ઉત્તરમાં
મહાહિમવંત પર્વત : મહાપદ્મદ્રહાદિ :
ભાષા
૯,૨૭૬ યોજન
હા કળા
જીવા
સાધિક
૫૩,૯૩૧
યોજન
૬ કળા
૨૬૫
ધનુઃપૃષ્ઠ શર સંસ્થાન સ્વરૂપ
સર્વ
રત્નમય
૫૭,૨૯૩ યોજન
૧૦ કળા
૭,૮૯૪ યોજન
૧૪ કળા
રુચક—
ગળાના
આભરણ
જેવું
४४ तस्स णं बहुमज्झदेसभाए एत्थ णं एगे महापउमद्दहे णामं दहे पण्णत्ते । दो जोयणसहस्साइं आयामेणं । एगं जोयणसहस्सं विक्खंभेणं । दस जोयणाइं उव्वेहेणं, अच्छे रययामयकूले एवं आयामविक्खंभविहूणा जा चेव पउमद्दहस्स वत्तव्वया सा चेव णेयव्वा । पउमप्पमाणं दो जोयणाई अट्ठो जाव महापउमद्द- हवण्णाभाई । हिरी य इत्थ देवी जाव पलिओवमट्ठिईया परिवसइ ।
से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ महापउमद्दहे, महापउमद्दहे । अदुत्तरं च
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
गोमा ! महापउमद्दहस्स सासए णामधिज्जे पण्णत्ते जं ण कयाइ णासी जाव બિન્દ્રે ।
૨૬
ભાવાર્થ :- તે મહાહિમવંત પર્વતની બરાબર મધ્યમાં મહાપદ્મદ્રહ નામનો એક દ્રહ છે. તે બે હજાર(૨,૦૦૦) યોજન લાંબો છે તે એક હજાર(૧,૦૦૦) યોજન પહોળો છે. તે દસ યોજન ઊંડો છે. તે સ્વચ્છ છે, તેનો કિનારો રજતમય છે. લંબાઈ-પહોળાઈને છોડીને શેષ સંપૂર્ણ વર્ણન પદ્મદ્રહની સમાન છે.
મહાપદ્મદ્રહની મધ્યમાં બે યોજનનું પદ્મ છે યાવત્ ત્યાં મહાપદ્મદ્રહના વર્ણ અને પ્રભાવાળા પદ્મો છે. એક પલ્યોપમની સ્થિતિવાળી હી નામની દેવી ત્યાં વાસ કરે છે. (ત્યાં અનેક પદ્મો, ઉત્પલો ઊગે છે તથા ત્યાં શાશ્વતા પૃથ્વીકાયમય અનેક મહાપદ્મો છે તેથી હે ગૌતમ ! તે દ્રહ મહાપદ્મદ્રહ કહેવાય છે અથવા હે ગૌતમ ! મહાપદ્મ એવું તેનું શાશ્વતું નામ છે, તે ક્યારે ય ન હતું તેમ નથી વગેરે યાવત્ અવસ્થિત અને નિત્ય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાપદ્મદ્રહ અને તદ્ગત પદ્મોનું અતિદેશાત્મક વર્ણન છે. મહાપદ્મ દ્રહનું અને તેના કમળોનું માપ પદ્મદ્રહથી બમણું જાણવું, દ્રહગત કમળવલયોનું સંપૂર્ણ વર્ણન ચુલ્લહિમવંતના પદ્મદ્રહ જેવું જ છે.
રોહિતા, હરિકતા નદી :
४५ तस्स णं महापउमद्दहस्स दाहिणिल्लेणं तोरणेणं रोहिया महाणई पवूढा समाणी सोलस पंचुत्तरे जोयणसए पंच य एगूणवीसइभाए जोयणस्स दाहिणाभिमुही पव्वएणं गंता महया घडमुहपवित्तिएणं मुत्तावलिहारसंठिएणं साइरेग दो जोयणसइएणं पवाएणं पवडइ ।
ભાવાર્થ :- તે મહાપદ્મદ્રહના દક્ષિણી તોરણથી રોહિતા નામની મહાનદી પ્રવાહિત થઈને, મહાહિમવંત પર્વત ઉપ૨ દક્ષિણાભિમુખ એક હજાર છસો પાંચ યોજન અને પાંચ કળા[૧,૬૦૫ ૯ યો.] વહે છે. તત્પશ્ચાત્ મોટા ઘડાના મુખમાંથી નીકળતા પાણીના પ્રવાહની જેમ તે રોહિતા મહાનદી સાધિક ર૦૦ યોજન ઉપરથી ધોધરૂપે, મુક્તાવલી હારના સંસ્થાને નીચે પડે છે.
४६ रोहिया णं महाणई जओ पवडइ, एत्थ णं महं एगा जिब्भिया पण्णत्ता । साणं जिब्भिया जोयणं आयामेणं, अद्धतेरसजोयणाइं विक्खंभेणं, कोसं बाहल्लेणं, मगरमुह-विउट्ट-संठाणसंठिया, सव्ववइरामई, अच्छा सण्हा जाव पडिरूवे ।
ભાવાર્થ :- તે રોહિતા મહાનદી જ્યાંથી(પર્વતના જે સ્થાન ઉપરથી) નીચે પડે છે, ત્યાં એક મોટી
Page #329
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
२५७
જીવિકા (પ્રનાલી) છે. તે જીવિકા એક યોજન લાંબી, સાડાબાર યોજન પહોળી અને એક ગાઉ જાડી છે. તે મુખ । ફાડેલા મગરમચ્છના આકારવાળી, સર્વ વજ્રમય અને નિર્મળ અને સ્નિગ્ધ છે યાવત્ મનોહર છે. ४७ रोहिया णं महाणई जहिं पवडइ, एत्थ णं महं एगे रोहियप्पवायकुंडे णामं कुंडे पण्णत्ते । सवीसं जोयणसयं आयामविक्खंभेणं, तिण्णि असीए जोयणसए किंचि विसेसूणे परिक्खेवेणं, दस जोयणाइं उव्वेहेणं, अच्छे सण्हे, सो चेव वण्णओ- वइरतले, वट्टे, समतीरे जाव तोरणा ।
I
ભાવાર્થ :- તે રોહિતા મહાનદી નીચે જ્યાં (હેમવતક્ષેત્રમાં) પડે છે, ત્યાં એક મોટો રોહિતપ્રપાત नामनो झुंड छे. ते झुंड खेडसोवीस (१२० ) यो४न सांगो-पडोजो, देशोन एसो जेंसी (उ८०) यो४ननी પરિધિવાળો, ૧૦ યોજન ઊંડો નિર્મળ, સ્નિગ્ધ છે. તે કુંડ વજ્રમયતલયુક્ત, વૃત્ત, એક સરખા કિનારા– વાળો છે વગે૨ે તોરણ સુધીનું સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું.
४८ तस्स णं रोहियप्पवायकुण्डस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे रोहियदीवे णामं दीवे पण्णत्ते । सोलस जोयणाई आयामविक्खंभेणं, साइरेगाई पण्णासं जोयणाइं परिक्खेवेणं, दो कोसे ऊसिए जलंताओ, सव्ववइरामए, अच्छे सहे जाव पडिरूवे । से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेण सव्वओ समंता संपरिक्खित्ते ।
I
ભાવાર્થ :- રોહિતપ્રપાતકુંડની બરાબર મધ્યમાં રોહિત નામનો એક વિશાળ દ્વીપ છે. તે ૧૬ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ સાધિક ૫૦ યોજન છે. તે પાણીની બહાર બે ગાઉ ઊંચો છે. તે સંપૂર્ણ રત્નમય, ઉજ્જવળ અને સ્નિગ્ધ છે યાવત્ મનોહર છે. તેની ચારે બાજુ એક પદ્મવરવેદિકા અને એક वनखंड छे.
| ४९ रोहियदीवस्स णं दीवस्स उप्पि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे भवणे पण्णत्ते । कोसं आयामेणं, वण्णओ भाणियव्वो ।
ભાવાર્થ :- રોહિત દ્વીપ ઉપર ઘણો સમતલ અને રમણીય ભૂમિભાગ છે. તે ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ ભવન છે. તે એક ગાઉ લાંબુ છે વગેરે ભવનનું વર્ણન પૂર્વવત્ કહેવું.
५० तस्स णं रोहियप्पवायकुण्डस्स दाहिणिल्लेणं तोरणेणं रोहिया महाणई पवूढा समाणी हेमवयं वासं एज्जेमाणी- एज्जेमाणी सद्दावाइं वट्टवेयड्डपव्वयं अद्धजोयणेणं असंपत्ता पुरत्थाभिमुही आवत्ता समाणी हेमवयं वासं दुहा विभयमाणी -
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
विभयमाणी अट्ठावीसाए सलिलासहस्सेहिं समग्गा अहे जगई दालइत्ता पुरत्थिमेणं लवणसमुद्दं समप्पेइ | रोहिया णं जहा रोहियंसा तहा पवाहे य मुहे य भाणियव्वा जाव संपरिक्खित्ता ।
૨૮
ભાવાર્થ :- તે રોહિતપ્રપાતકુંડના દક્ષિણી તોરણથી રોહિતા મહાનદી પ્રવાહિત થઈ, હેમવતક્ષેત્રમાં વહેતી-વહેતી શબ્દાપાતી વૃત્ત વૈતાઢય પર્વત અર્ધો યોજન(૨ ગાઉ) દૂર હોય ત્યાંથી વળાંક લઈને હેમવતક્ષેત્રના બે ભાગ કરતી પૂર્વાભિમુખ વહે છે. તેમાં મળતી ૨૮,૦૦૦ નદીઓથી પરિપૂર્ણ થઈને, જંબુદ્રીપની જગતીને નીચેથી ભેદીને, પૂર્વ લવણસમુદ્રમાં મળે છે. રોહિતા મહાનદીના ઉદ્ગમ, સંગમ આદિ સંબંધી સંપૂર્ણ વર્ણન રોહિતાંશા મહાનદીની સમાન છે.
५१ तस्स णं महापउमद्दहस्स उत्तरिल्लेणं तोरणेणं हरिकंता महाणई पवूढा समाणी सोलस पंचुत्तरे जोयणसए पंच य एगूणवीसइभाए जोयणस्स उत्तराभिमुही पव्वएणं गंता महया घडमुहपवत्तिएणं मुत्तावलिहारसंठिएणं, साइरेगदुजोयणसइएणं पवाएणं
પવર ।
ભાવાર્થ :- તે મહાપદ્મદ્રહના ઉત્તરી તોરણથી હરિકતા નામની મહાનદી પ્રવાહિત થઈ, પર્વત ઉપર ઉત્તરાભિમુખ એક હજાર છસો પાંચ યોજન અને પાંચ કળા[૧,૬૦૫૯ યો.] વહે છે પછી મોટા ઘડાના મુખમાંથી નીકળતા પાણીના પ્રવાહની જેમ તે હરિકતા મહાનદી સાધિક ૨૦૦ યોજન ઉપરથી ધોધરૂપે મુક્તાવલી હારના આકારે નીચે પડે છે.
|५२ हरिकंता महाणई जओ पवडइ, एत्थ णं महं एगा जिब्भिया पण्णत्ता । दो जोयणाइं आयामेणं, पणवीसं जोयणाइं विक्खंभेणं, अद्धं जोयणं बाहल्लेणं, मगरमुहविउट्ट-संठाणसंठिया, सव्ववइरामई अच्छा सण्हा जाव पडिरूवा ।
ભાવાર્થ :- હરિકતા મહાનદી પર્વતના જે સ્થાન ઉપરથી નીચે પડે છે, ત્યાં એક વિશાળ જિલ્લકા-પ્રનાલી છે. તે બે યોજન લાંબી, પચીસ યોજન પહોળી, અર્ધો યોજન(૨ ગાઉ) જાડી છે. તેનો આકાર મગરમચ્છના ખુલ્લા મુખના આકાર જેવો છે. તે સંપૂર્ણ વજમય સ્વચ્છ અને સ્નિગ્ધ છે યાવત્ મનોહર છે.
५३ हरिकंता णं महाणई जहिं पवडइ, एत्थ णं महं एगे हरिकंतप्पवायकुंडे णामं कुंडे पण्णत्ते- दोण्णि च चत्ताले जोयणसए आयामविक्खंभेणं, सत्तअउणट्टे जोयणसए परिक्खेवेणं, अच्छे एवं कुण्डवत्तव्वया सव्वा णेयव्वा जाव तोरणा ।
ભાવાર્થ :- હરિકતા મહાનદી નીચે હરિવર્ષ ક્ષેત્રમાં જ્યાં પડે છે, ત્યાં એક મોટો હરિકતપ્રપાત નામનો કુંડ છે, તે બસો ચાલીસ(૨૪૦) યોજન લાંબો-પહોળો, સાતસો ઓગણસાઠ(૭૫૯) યોજનની પરિધિ
Page #331
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૬૯
વાળો છે. તે નિર્મળ છે યાવત તોરણ સુધીનું કુંડનું સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું. ५४ तस्सणं हरिकंतप्पवायकुण्डस्स बहुमज्झदेसभाए, एत्थणं महं एगे हरिकंतदीवे णामंदीवे पण्णत्ते-बत्तीसंजोयणाई आयामविक्खंभेणं, एगुत्तरंजोयणसयंपरिक्खेवेणं, दो कोसे ऊसिए जलंताओ, सव्वरयणामए, अच्छे, वण्णओ भाणियव्यो । ભાવાર્થ – હરિકતપ્રપાતકુંડની બરાબર મધ્યમાં હરિકતદ્વીપ નામનો એક વિશાળ દ્વીપ છે. તે કરી યોજન લાંબો પહોળો છે. તેની પરિધિ ૧૦૧ યોજન છે, તે પાણીની ઉપર બે ગાઉ ઊંચો છે. તે સંપૂર્ણ રત્નમય અને સ્વચ્છ છે. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું.
५५ तस्स णं हरिकंतप्पवायकुण्डस्स उत्तरिल्लेणं तोरणेणं हरिकंता महाणई पवूढा समाणी हरिवासं वासं एज्जेमाणी-एज्जेमाणी वियडावाई वट्टवेयहूं जोयणेणं असंपत्ता पच्चत्थाभिमुही आवत्ता समाणी हरिवासं दुहा विभयमाणी-विभयमाणी छप्पण्णाए सलिलासहस्सेहिं समग्गा अहे जगई दलइत्ता पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ । ભાવાર્થ :- હરિવંત પ્રપાતકંડના ઊત્તરી તોરણથી હરિકતા મહાનદી પ્રવાહિત થઈને હરિવર્ષ ક્ષેત્રમાં વહે છે. વિટાપાતી વત્તવૈતાઢયપર્વત એક યોજન દૂર હોય ત્યાંથી તે પશ્ચિમાભિમુખ વળાંક લે છે અને હરિવર્ષક્ષેત્રના બે ભાગ કરતી વહે છે. તેમાં મળેલી ૫૬,૦૦૦ નદીઓથી પરિપૂર્ણ થઈને તે હરિકતા નદી જંબુદ્વીપની જગતીને નીચેથી ભેદીને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે.
५६ हरिकता णं महाणई पवहे पणवीसं जोयणाई विक्खम्भेणं, अद्धजोयणं उव्वेहेणं। तयाणंतरं च णं मायाए-मायाए परिवड्डमाणी-परिवड्डमाणी मुहमूले अड्डाइज्जाइं जोयणसयाई विक्खम्भेणं, पंच जोयणाई उव्वेहेणं । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ता । ભાવાર્થ - હરિકતા મહાનદીનો પ્રવાહ ઉદ્ગમ સ્થાન પાસે ૨૫ યોજન પહોળો અને અર્ધયોજન ઊંડો છે અને ત્યારપછી ક્રમશઃ વધતા-વધતાં સમુદ્રમાં મળે તે સંગમ સ્થાન પાસે તેની પહોળાઈ ૨૫૦ યોજન અને ઊંડાઈ પાંચ યોજનાની હોય છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં મહાહિમવંત પર્વત ઉપરથી પ્રવાહિત થતી રોહિતા અને હરિકતા, આ બે મહા નદીઓનું વર્ણન છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
રોહિતા, હરિકતા નદી -
વિગત ઉદ્ગમ સ્થાન
ક્રમ
રોહિતા નદી મહાહિમવંત પર્વતનો
મહાપદ્મદ્રહ
હરિકતા નદી મહાહિમવંત પર્વતનો
મહાપદ્મદ્રહ
દક્ષિણી દ્વારા
ઉત્તરી દ્વાર
પ્રવાહિત થવાની
દિશા
પર્વત ઉપર પ્રવાહ ક્ષેત્ર | ૧,૦૫ યો. અને ૫ કળા દક્ષિણમાં | ૧,૦૫ યો. અને ૫ કળા ઉત્તરમાં ધોધની ઊંચાઈ સાધિક ૨00 યોજન
સાધિક ૨00 યોજના સંસ્થાન મુક્તાવલી હાર
મુક્તાવલી હાર
લંબાઈ
L૧ ગાઉ
નામ
જીલિકા
L૧ યોજના
• • • |. . . . . . ૨ વાજન પહોળાઈ
|
૨૫ યોજના . . . . . . . ૨૧ . જાડાઈ..
- ૨ ગાઉ સંસ્થાન
ખુલ્લા મુખવાળા મગર મચ્છ જેવું | ખુલ્લા મુખવાળા મગરમચ્છ જેવું પ્રપાતકુંડ રોહિતપ્રપાતકુંડ ,
હરિવંતપ્રપાતકુંડ લંબાઈ પહોળાઈ || ૧૨૦ યોજન
૨૪૦ યોજના - પરિધિ | સાધિક ૩૮0 યોજન |
૭૫૯ યોજન ઊંડાઈ ૧૦ યોજના
૧૦ યોજન નદી નિર્ગમન દ્વાર દક્ષિણ દ્વારા
ઉત્તર દ્વાર પ્રપાતકુંડગત દ્વીપ રોહિત દ્વીપ
હરિકત દ્વીપ લંબાઈ-પહોળાઈ |
૧૬ યોજના |. ૩ર યોજન . . . . પરિધિ | સાધિક ૫૦ યોજન | ૧૦૧ યોજના પાણી ઉપર ૨ ગાઉ
૨ ગાઉ અધિષ્ઠાયક દેવી | રોહિતાદેવી
હરિકતાદેવી દેવી ભવનસ્થાન | રોહિત દ્વીપ ઉપર
હરિકંતદ્વીપ ઉપર ભવન લંબાઈ
૧ગાઉ ભવન પહોળાઈ | Oા ગાઉ
Oા ગાઉ ભવન ઊંચાઈ દેશોન ૧ ગાઉ
દેશોન લગાઉ
નામ
રોહિ.
:
'. . .||
૧ ગાઉ
Page #333
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| ૨૭૧ |
વળાંક
શબ્દાપાતી વૃત્ત વૈતાઢયથી આ યોજન| વિકટાપાતી વૃત્ત વૈતાઢયથી એક (ર ગાઉ) દૂરથી પૂર્વ તરફ વળે | યોજન દૂરથી પશ્ચિમ તરફ વળે. પૂર્વી હેમવય ક્ષેત્રમાં
પશ્ચિમી હરિવર્ષ ક્ષેત્રમાં પશ્ચિમથી પૂર્વમાં
પૂર્વથી પશ્ચિમમાં
વહેવાનું ક્ષેત્ર
૧૧ | મહાનદીને મળતી નદીઓ |
વળાંક પૂર્વે વળાંક પછી
૨૮,૦૦૦ ૧૪,000 ૧૪,000
પ૬,000 ૨૮,000 ૨૮,000
સંગમ સ્થાન
પૂર્વી લવણ સમુદ્ર
પશ્ચિમીલવણ સમુદ્રા
ઉદ્દગમ સ્થાને પહોળાઈ ઊંડાઈ
૧રા યોજન ૧ ગાઉ
૨૫ યોજન ૨ ગાઉ
-
૧૪
સમુદ્ર મિલન સ્થાને
પહોળાઈ - ઊંડાઈ
-
૧૨૫ યોજના રા યોજન
૨૫૦ યોજન - ૫ યોજન
મહાપઢાદિ ચાર દ્રહમાંથી નીકળતી નદીઓ
નદી વળાંકી
યુગલિક ક્ષેત્ર
સી નિલવાન,
મહાહિમવાન, નિષધ પૂર્વત
કરવામાં રુકિમ પર્વત
- મને તું
૯ પ્રપાતકુંડ - યુગલિક ક્ષેત્ર :::: : 8:
યુગલિક ક્ષેત્ર
વૃત્ત વૈતાઢય શ્રી મહાહિમવંત ઃ ફૂટ સંખ્યા :|५७ महाहिमवंते णं भंते ! वासहरपव्वए कइ कूडा पण्णत्ता ?
गोयमा ! अट्ठ कूडा पण्णत्ता, तं जहा-सिद्धाययणकूडे, महाहिमवंतकूडे, हेमवयकूडे, रोहियकूडे, हिरिकूडे, हरिकंतकूडे, हरिवासकूडे, वेरुलियकूडे । एवं चुल्लहिमवंतकूडाणं जा चेव वत्तव्वया सच्चेव णेयव्वा ।
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૭૨ ]
શ્રી જબલીપ પ્રજ્ઞપ્તિ સત્ર
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાહિમવંત વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટ છે?
ઉત્તર- હે ગૌતમ! મહાહિમવંત વર્ષધર પર્વત ઉપર આઠ ફૂટ છે, જેમ કે– (૧) સિદ્ધાયતનકૂટ (૨) મહાહિમવંતકૂટ, (૩) હેમવતકૂટ, (૪) રોહિતકૂટ, (૫) હી કૂટ, (૬) હરિકંતાકૂટ, (૭) હરિવર્ણકૂટ, (૮) વૈડૂર્યકૂટ. તે કૂટોનું વર્ણન ચલહિમવંત પર્વતના કૂટો પ્રમાણે જાણવું.
५८ से केणटेणं भंते ! एवं वुच्चइ महाहिमवंते वासहरपव्वए, महाहिमवंते वासहरपव्वए?
गोयमा ! महाहिमवंते णं वासहरपव्वए चुल्लहिमवंतं वासहरपव्वयं पणिहाय आयामुच्चत्तुव्वेह-विक्खम्भपरिक्खेवेणं महंततराए चेव दीहतराए चेव । महाहिमवंते य इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिइए परिवसइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ મહાહિમવંત વર્ષધર પર્વતને મહાહિમવંત વર્ષધર પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! મહાહિમવંત વર્ષધર પર્વત, ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષાએ લંબાઈ ઊંચાઈ, ઊંડાઈ, પહોળાઈ અને પરિધિમાં મહત્તર અને દીર્ઘતર છે(મોટો છે) તથા પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા મહાહિમવંત નામના દેવ ત્યાં નિવાસ કરે છે, તેથી તે પર્વતને, મહાહિમવંત વર્ષધર પર્વત કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાહિમવંત પર્વતના ૮ કૂટ-શિખર સંબંધી વર્ણન છે. મહાહિમવંત પર્વત ઉપર પૂર્વ દિશામાં પ્રથમ સિદ્ધાયતનકૂટ છે. તત્પશ્ચાત્ ક્રમશઃ પશ્ચિમ દિશા તરફ એક-એક કૂટ કરતા અંતિમ વૈર્યકૂટ છે.
આ કૂટના માપ, તેના પરના ભવનાદિનું વર્ણન ચલહિમવંત પર્વતના કૂટ સંદેશ જ છે. ચોથા, પાંચમા, છઠ્ઠા કૂટની અધિષ્ઠાયિકા દેવી છે. શેષ કૂટના અધિષ્ઠાયક દેવ છે. હરિવર્ષક્ષેત્ર :५९ कहि णं भंते ! जंबुद्दीवे दीवे हरिवासे णामं वासे पण्णत्ते ?
गोयमा !णिसहस्स वासहरपव्वयस्स दक्खिणेणं, महाहिवंत वासहरपव्वयस्स उत्तरेणं, पुरथिम-लवणसमुहस्स पच्चत्थिमेणं, पच्चत्थिम लवणसमुहस्स पुरथिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे हरिवासे णामं वासे पण्णत्ते । एवं पुरथिमिल्लाए कोडीए
Page #335
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| २७३
पुरथिमिल्लं लवणसमुदं पुढे, पच्चथिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं लवणसमुई पुढे ।
अट्ठ जोयणसहस्साई चत्तारि य एगवीसे जोयणसए एगं च एगूणवीसइभागं जोयणस्स विक्खम्भेणं ।
तस्स बाहा पुरत्थिमपच्चत्थिमेणं तेरस जोयणसहस्साई तिण्णि य एगसटे जोयणसए छच्च एगूणवीसइभाए जोयणस्स अद्धभागं च आयामेणं ।
तस्स जीवा उत्तरेणं पाईणपडीणायया जाव तेवत्तरि जोयणसहस्साई णव य एगुत्तरे जोयणसए सत्तरस य एगूणवीसइभाए जोयणस्स अद्धभागं च आयामेणं ।
तस्स धणुपुटुं दाहिणेणं चउरासीइं जोयणसहस्साई सोलस जोयणाई चत्तारि एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं । भावार्थ :- प्रश्र- भगवन् ! पूद्वीपमा स्वर्ष नामर्नु क्षेत्र ज्या छ ?
ઉત્તર- હે ગૌતમ! આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં નિષધ વર્ષધર પર્વતની દક્ષિણમાં, મહાહિમવંત વર્ષધર પર્વતની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં હરિવર્ષ નામનું ક્ષેત્ર છે. તે તેના પૂર્વ કિનારેથી પૂર્વી લવણસમુદ્રને પશ્ચિમી કિનારે પશ્ચિમી લવણસમુદ્રને સ્પર્શ ४२ छे.
તેની પહોળાઈ આઠ હજાર, ચારસો એકવીસ યોજન અને એક કળા (૮,૪૨૧૮ યો.) તેની પૂર્વ-પશ્ચિમ વર્તી બાહા તેર હજાર, ત્રણસો એકસઠ યોજન અને સાડા છ કળા (૧૩,૩૬૧ ા યો.) ઉતરવર્તી જીવા(લંબાઈ) તોતેર હજાર, નવસો એક યોજન અને સાડા સત્તર કળા (૭૩,૯૦૧ ૧ી યો.) છે અને તેનું દક્ષિણવર્તી ધનુપૃષ્ઠ ચોર્યાસી હજાર, સોળ યોજન અને ચાર કળા (૮૪,૦૧૬ યો.) છે. ६० हरिवासस्स णं भंते ! वासस्स केरिसए आयारभावपडोयारे पण्णत्ते ?
गोयमा ! बहुसमरणिज्जे भूमिभागे पण्णत्ते जाव मणीहि तणेहि य उवसोभिए एवं मणीणं तणाण य वण्णो गंधो फासो सद्दो भाणियव्वो । हरिवासे णं वासे तत्थ तत्थ देसे तहि-तहिं बहवे खुड्डा खुड्डियाओ, एवं जो सुसमाए अणुभावो सो चेव अपरिसेसो वत्तव्यो । भावार्थ :- प्रश्र- मावन् ! विवर्ष क्षेत्र २१३५ छ ?
ઉત્તર- હે ગૌતમ! હરિવર્ષ ક્ષેત્રનો ભૂમિભાગ અત્યંત સમતલ અને રમણીય છે. તે મણિઓ
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ]
શ્રી જેબલીપ પ્રાપ્તિ સૂત્ર
અને તૃણોથી સુશોભિત છે. તે મણિઓ અને તૃણોના વર્ણ, ગંધ, સ્પર્શ અને શબ્દ પૂર્વવત્ જાણવાં. હરિવર્ષ ક્ષેત્રમાં ઠેકઠેકાણે નાની નાની વાવડીઓ આદિ છે. આ ક્ષેત્રમાં અવસર્પિણીકાળના સુષમા નામના બીજા આરાના ભાવ જેવા ભાવ હંમેશાં વર્તે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. ६१ कहि णं भंते! हरिवासे वासे वियडावई णामं वट्टवेयड्डपव्वए पण्णत्ते ?
गोयमा ! हरीए महाणईए पच्चत्थिमेणं, हरिकंताए महाणईए पुरथिमेणं, हरिवासस्स बहुमज्झदेसभाए एत्थ णं वियडावई णामं वट्टवेयड्डपव्वए पण्णत्ते। एवं जो चेव सद्दावाइस्स विक्खंभुच्चत्तुव्वेह-परिक्खेवसंठाण-वण्णावासो य सो चेव वियडावइस्सवि भाणियव्वो । णवरं अरुणो देवो, पउमाइं जाव वियडावाइવણા મારું !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! હરિવર્ષક્ષેત્રમાં વિકટાપાતી નામનો વૃત્તવૈતાઢયપર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! હરિ અથવા હરિસલિલા નામની મહાનદીની પશ્ચિમમાં, હરિકતા મહાનદીની પૂર્વમાં, હરિવર્ષ ક્ષેત્રની બરાબર મધ્યમાં વિટાપાતી નામનો વૃત્તવૈતાઢય પર્વત છે. વિકટાપાતી વૃત વૈતાઢય પર્વતની પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, પરિધિ, આકાર વગેરે શબ્દાપાતી વૃત્ત વૈતાઢય પર્વત પ્રમાણે છે. તેમાં વિશેષતા એ છે કે વિકટાપાતી વૃત્ત વૈતાઢય પર્વતના અધિષ્ઠાતા અરૂણ દેવ છે. પદ્માદિ સર્વેના વર્ણ, આકાર, પ્રભા વિકટાપાતી વૃત્તિ વૈતાઢ્ય પર્વતની સમાન છે. ६२ से केणटेणं भंते ! एवं वुच्चइ-हरिवासे वासे, हरिवासे वासे ?
गोयमा ! हरिवासे णं वासे मणुया अरुणा, अरुणोभासा, सेया णं संखदलसण्णिकासा; हरिवासे य इत्थ देवे महिड्डिए जाव पलिओवमट्ठिईए परिवसइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હરિવર્ષ ક્ષેત્રને હરિવર્ષ ક્ષેત્ર કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! હરિવર્ષ ક્ષેત્રમાં મનુષ્ય રક્તવર્ણવાળા છે, રક્તપ્રભાવાળા છે, કેટલાક શંખ જેવા શ્વેત છે અને શ્વેતપ્રભાવાળા છે. ત્યાં પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમની સ્થિતિવાળા હરિવર્ષ નામના દેવ નિવાસ કરે છે. હે ગૌતમ! તે કારણથી, તે ક્ષેત્ર હરિવર્ષ કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હરિવર્ષ ક્ષેત્રનું વર્ણન છે. હરિવર્ષ ક્ષેત્ર-અકર્મભૂમિ - આ ક્ષેત્ર યુગલિક ક્ષેત્ર છે. અહીં હંમેશાં 'સુષમ' નામના બીજા આરાના
Page #337
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૭૫
ભાવ જેવા ભાવ વર્તે છે. અહીં કાળ વિભાગનું પરિવર્તન નથી. વિકટાપાતી વૃતવૈતાઢય પર્વતના કારણે તેના પૂર્વ-પશ્ચિમ બે વિભાગ અને હરિસલિલા તથા હરિકતા નદીના કારણે તે બંને વિભાગના પુનઃ બે-બે વિભાગ થાય છે અર્થાત્ આ ક્ષેત્ર હેમવત ક્ષેત્રની જેમ ચાર વિભાગમાં વિભક્ત છે. હરિવર્ષ ક્ષેત્ર પ્રમાણાદિ -
દિશા પહોળાઈ, બાહા | જીવા | ધન પૃષ્ઠ | પર્વત | નદી | કાળ | સંસ્થાન
મેરુપર્વતની | ૮,૪૨૧ | ૧૩,૩૬૧|૭૩,૯૦૧ | ૮૪,૦૧૬ | મધ્યમાં | હરિકતા | સુષમાં | પથંક દક્ષિણમાં યોજન
યોજન યોજન વિકટાપાતી | હરિસલિલા, કાળ |(લંબચોરસ) મહાહિમવંત ૧કળા | ઘા કળા |૧૭ી કળા | ૪ કળા વૃત્ત વૈતાઢય| અને | જેવો પર્વતની
પરિવારરૂપ કાળ ઉત્તરમાં
૧,૧૨,૦૦૦ હરિવર્ષ ક્ષેત્રની મધ્યમાં આવેલા વિકટાપાતી નામનો વૃત્ત વૈતાઢય પર્વત સ્થિત છે. વિટાપાતી વૃત્ત વૈતાઢય પર્વતનું સંપૂર્ણ વર્ણન શબ્દાપાતી વૃત્ત વૈતાઢય પર્વત પ્રમાણે જાણવું. વૃત વૈતાઢય પર્વતના નામમાં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અને ઠાણાંગ સૂત્રમાં તફાવત છે. તે આ પ્રમાણે છે
ક્ષેત્ર
જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ઠાણાંગ સૂત્ર હેમવત શબ્દાપાતી વૃત્ત વૈતાય શબ્દાપાતીવૃત્ત વૈતાઢય હરિવર્ષ વિકટાપાતી વૃત્ત વૈતાઢય ગંધાપાતી વૃત્ત વૈતાઢય રમ્યફ વર્ષ ગંધાપાતી વૃત્ત વૈતાઢય માલ્યવંત વૃત્ત વૈતાઢય
હરણ્યવત | માલ્યવંત વૃત્ત વૈતાઢય | વિકટાપાતી વૃત્ત વૈતાઢય हरि शब्देन सूर्यश्व चंद्रश्च तत्र केश्का मनुष्याः सूर्य इव अरुणा, केचन चंद्र इव केता इति, હરકુંવર મનુણાદા-વૃત્તિ. હરિ શબ્દનો અર્થ સૂર્ય અને ચંદ્ર પણ છે. કેટલાક મનુષ્ય ઉગતાં સૂર્યની સમાન અરુણવર્ણવાળા અને અરુણ આભાયુક્ત હોય છે. કેટલાક મનુષ્ય ચંદ્ર સમાન શ્વેત ઉજ્જવળ વર્ણવાળા, શ્વેત આભાયુક્ત હોય છે. હરિવર્ષ ક્ષેત્રના મનુષ્યો હરિ = ચંદ્ર, સૂર્ય જેવા વર્ણવાળા હોવાથી તે ક્ષેત્રને હરિવર્ષ કહે છે. નિષધ વર્ષધર પર્વત :|६३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे णिसहे णामं वासहरपव्वए पण्णते ?
गोयमा ! महाविदेहस्स वासस्स दाहिणेणं, हरिवासस्स उत्तरेणं, पुरत्थिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुहस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे णिसहे णामं वासहरपव्वए पण्णत्ते-पाईणपडीणायए, उदीणदाहिणवित्थिपणे,
Page #338
--------------------------------------------------------------------------
________________
| २७
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
दुहा लवणसमुदं पुढे, पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुढे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुदं पुढे ।
चत्तारि जोयणसयाई उड्डे उच्चत्तेणं । चत्तारि गाउयसयाई उव्वेहेणं । सोलस जोयणसहस्साई अट्ठ य बायाले जोयणसए दोण्णि य एगूणवीसइभाए जोयणस्स विक्खम्भेणं ।
तस्स बाहा पुरथिमपच्चत्थिमेणं वीसं जोयणसहस्साइं एगं च पण्णटुं जोयणसयं दुण्णि य एगूणवीसइभाए जोयणस्स अद्धभागं च आयामेणं ।
तस्स जीवा उत्तरेणं जावचउणवई जोयणसहस्साई एगं च छप्पण्णं जोयणसयं दुण्णि य एगूणवीसइभाए जोयणस्स आयामेणं । ।
तस्स धणुपुटुं दाहिणेणं एगं जोयणसयसहस्सं चठवीसं च जोयणसहस्साई तिण्णि य छायाले जोयणसए णव य एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं। रुयगसंठाणसंठिए, सव्वतवणिज्जमए, अच्छे सण्हे जाव पडिरूवे ।
उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं सव्वओ समंता संपरिक्खित्ते । भावार्थ:-प्रश्र-भगवन ! पद्वीपभा निषध नाभनो वर्षधर पर्वतयां छ?
ઉત્તર-હે ગૌતમ! જંબૂઢીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણમાં, હરિવર્ષ ક્ષેત્રની ઉત્તરમાં, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં, નિષધ નામનો પર્વત છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો છે. તે પોતાની બંને બાજુથી લવણસમુદ્રનો સ્પર્શ કરે છે, પૂર્વ કિનારેથી પૂર્વી લવણસમુદ્રને અને પશ્ચિમી કિનારેથી પશ્ચિમી લવણસમુદ્રને સ્પર્શે છે.
તે ૪00 યોજન ઊંચો છે. તે ૪૦૦ ગાઉ-૧૦૦ યોજન ભૂમિગત ઊંડો છે. તે સોળ હજાર, આઠસો બેતાલીસ યોજન બે કળા (૧૬,૮૪ર ૮ યો.) પહોળો છે. તેની પૂર્વ-પશ્ચિમવર્તી બંને બાહાઓ વીસ હજાર, એકસો પાંસઠ યોજન અને અઢી કળા (૨૦૧લ્પ આયો.) લાંબી છે.
તેની ઉત્તર દિશાવર્તી જીવા(લંબાઈ) ચોરાણું હજાર, એકસો છપ્પન યોજન અને બે કળા (૯૪, ૧૫યો .) છે. તેના દક્ષિણવર્તી ધનઃપૃષ્ઠની ગોળાઈ, એક લાખ, ચોવીસ હજાર ત્રણસો છેતાલીસ યોજના अनेन ४ (१, २४, ३४ र यो.) छ.
તેનું સંસ્થાન રુચક નામના ગળાના આભરણ વિશેષ જેવું છે. તે રક્ત સુવર્ણમય ઉજ્જવળ અને સ્નિગ્ધ છે યાવ મનોહર છે. તેની બંને બાજુ બે પદ્મવરવેદિકા અને બે વનખંડ છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૭૭
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં નિષધ નામના વર્ષધર પર્વતનું વર્ણન છે. તે હરિવર્ષ ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રને વિભક્ત કરે છે. તે હરિવર્ષ ક્ષેત્ર કરતા બમણા વિસ્તારવાળો છે.
નિષધ વર્ષધરપર્વત પ્રમાણ:
દિશા |ઊંચાઈઊંડાઈ, પહોળાઈ | બાહા | જીવા | ધનુપૃષ્ઠ
શર | સંસ્થાન | સ્વરૂપ
મેરુ | ૪00 | 300 | ૧૬,૮૪૨ ૨૦,૧૫ | ૯૪,૧૫૬ ૧,૨૪,૩૪૬ | ૩૩,૧૫૭ સેચક તપનીય પર્વતની યોજન |
યોજન
યોજના | યોજના | યોજન | યોજના | યોજન | ગળાના | રક્તદક્ષિણમાં (૪00 ૨ કળા | રા કળા | ૨ કળા ૯ કળા | ૧૭ કળા | આભરણ | સુવર્ણમય હરિવર્ષ
જેવો ક્ષેત્રની ઉત્તરમાં
ગાઉ).
તિગિંછ દ્રહાદિ :६४ णिसहस्स णं वासहरपव्वयस्स उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव आसयंति ।
तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे तिगिंछिद्दहे णामं दहे पण्णत्ते । पाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे, चत्तारि जोयणसहस्साई आयामेणं, दो जोयण सहस्साई विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं, अच्छे सण्हे रययामयकूले । ભાવાર્થ - નિષધ વર્ષધર પર્વત ઉપર એક ઘણો સમતલ અને સુંદર ભૂમિભાગ છે. ત્યાં દેવ-દેવીઓ | નિવાસ કરે છે. તે અતિ સમતલ, સુંદર ભૂમિભાગની બરાબર મધ્યમાં એક તિર્ગિચ્છદ્રહ નામનો દ્રહ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ પહોળો છે. તે ૪,000 યોજન લાંબો, ૨,000 યોજન પહોળો અને ૧૦ યોજન જમીનમાં ઊંડો છે. તેનો કિનારો સ્વચ્છ અને રજતમય છે.
६५ तस्स णं तिगिंच्छिद्दहस्स चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता । एवं जाव आयामविक्खम्भविहूणा जा चेव महापउमद्दहस्स वत्तव्वया सा चेव तिगिंछिद्दहस्सवि वत्तव्वया, तं चेव पउमद्दहप्पमाणं जाव तिगिछिवण्णाइं । धिई य इत्थ देवी पलि- ओवमट्ठिईया परिवसइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ तिगिंछिद्दहे, तिगिछिद्दहे ।
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૭૮]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ભાવાર્થ :- તિછિદ્રહની ચારે બાજુ ત્રણ-ત્રણ પગથિયાવાળી સીડીઓ છે વાવલંબાઈ, પહોળાઈને છોડીને તિઝિંચ્છદ્રહનું સંપૂર્ણ વર્ણન મહાપદ્મદ્રહ જેવું છે. તિગિંછદ્રઢગત પધોની સંખ્યા પદ્મદ્રહ પ્રમાણે જાણવી. દ્રહગત ઉત્પલ, પદ્માદિ તિગિંછદ્રહના વર્ણ, આકાર, પ્રભા જેવા જ છે. આ દ્રહગત કમળ ઉપર પરમ ઋદ્ધિશાલિની, એક પલ્યોપમના આયુષ્યવાળી ધૃતિ નામની દેવી નિવાસ કરે છે. તેમાં રહેલાં કમળ આદિનો વર્ણ, પ્રભા વગેરે તિગિંછ- પરિમલ, પુષ્પરજ જેવાં છે. તેથી તે દ્રહ તિગિંચ્છદ્રહ કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિષધ પર્વત પરના તિગિંછ દ્રહનું વર્ણન છે. તિગિંછ દ્રહનું અને તેના કમળનું માપ મહાપાદ્રહથી બમણું છે. દ્રહગત કમળવલયો આદિ શેષ વર્ણન પદ્મદ્રહ પ્રમાણે જાણવું. હરિ, સીતોદા નદી - ६६ तस्स णं तिगिछिद्दहस्स दाहिणिल्लेणं तोरणेणं हरिमहाणई पवूढा समाणी सत्त जोयणसहस्साई चत्तारि य एकवीसे जोयणसए एगं च एगूणवीसइभागंजोयणस्स दाहिणाभिमुही पव्वएणं गंता महया घडमुहवित्तिएणं मुत्तावलिहारसंठिएणं साइरेगचउजोयणसइएणं पवाएणं पवडइ । एवं जा चेव हरिकताए वत्तव्वया सा चेव हरीए विणेयव्वा । जिब्भियाए, कुंडस्स, दीवस्स, भवणस्स तं चेव पमाणं अट्ठोवि भाणियव्वो जाव अहे जगई दालइत्ता छप्पण्णाए सलिलासहस्सेहिं समग्गा पुरत्थिमं लवणसमुदं समप्पेइ । तं चेव पवहे य मुहमूले य पमाणं उव्वेहो य जो हरिकताए जाव वणसंङसंपरिक्खित्ता । ભાવાર્થ :- તિગિંછદ્રહના દક્ષિણી તોરણ(દ્વાર)થી હરિ-હરિસલિલા નામની મહાનદી પ્રવાહિત થઈને, પર્વત ઉપર દક્ષિણમાં સાત હજાર ચારસો એકવીસ યોજન અને એક કળા (૭,૪૨૧ યો.) વહે છે અને તત્પશ્ચાત્ ઘડાના મુખમાંથી નીકળતા પાણીના પ્રવાહની જેમ સાધિક 800 યોજન ઉપરથી ધોધરૂપે મુક્તાવલી હારના આકારે નીચે પડે છે.
શેષ સર્વ વર્ણન હરિકતા મહાનદીની સમાન જાણવું. તેની જિહિકા, કુંડ, દ્વીપ અને ભવનનું માપ વગેરે પણ તે પ્રમાણે જ જાણવું. વાવત જંબુદ્વીપની ગતીને નીચેથી ભેદીને, પદ,૦૦૦ નદીઓથી પરિપૂર્ણ એવી તે મહાનદી પૂર્વી લવણસમુદ્રમાં મળે છે. તેના પ્રવાહ-ઉગમસ્થાન, મુખમૂળ-સમુદ્રમાં મળવું અને ઊંડાઈનું પ્રમાણ વગેરે સર્વ કથન હરિકતા મહાનદીની સમાન છે. યાવતું તે પદ્મવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલી છે. | ६७ तस्सणं तिगिंछिद्दहस्स उत्तरिल्लेणं तोरणेणं सीओदा महाणई पवूढा समाणी
Page #341
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| २७८
सत्तजोयणसहस्साइं चत्तारि य एगवीसे जोयणसए एगं च एगूणवीसइभागंजोयणस्स उत्तराभिमुही पव्वएणं गंता महया घडमुहपवत्तिएणं जाव साइरेगचउजोयणसइएणं पवाएणं पवडइ । सीओदा णं महाणई जओ पवडइ, एत्थ णं महं एगा जिब्भिया पण्णत्ता । चत्तारि जोयणाई आयामेणं, पण्णासं जोयणाई विक्खंभेणं, जोयणं बाहल्लेणं, मगरमुहविउट्ट-संठाणसंठिया, सव्ववइरामई अच्छा सण्हा जावपडिरूवा। ભાવાર્થ - તે તિઝિંચ્છદ્રહના ઉત્તરી તોરણથી સીતોદા નામની મહાનદી પ્રવાહિત થઈને નિષધ પર્વત ઉપર ઉત્તરાભિમુખ સાત હજાર ચારસો એકવીસ યોજના અને એક કળા (૭,૪૨૧ ૧દ યો.) વહીને ઘડાના મુખમાંથી નીકળતા પાણીના પ્રવાહની જેમ સાધિક 800 યોજન ઉપરથી ધોધરૂપે નીચે પ્રપાતકુંડમાં પડે છે. તે સીસોદા મહાનદી પર્વતના જે સ્થાન ઉપરથી પડે છે, ત્યાં એક વિશાળ જિહિકા છે. તે ચાર યોજન લાંબી, પચાસ યોજન પહોળી અને એક યોજન જાડી છે. તેનો આકાર મગરમચ્છના ખુલ્લા મુખ જેવો છે. તે સંપૂર્ણ વજરત્નમય છે, સ્વચ્છ અને સ્નિગ્ધ છે વાવત મનોહર છે. ६८ सीओदा णं महाणई जहिं पवडइ, एत्थ णं महं एगे सीओदप्पवायकुण्डे णाम कुंडे पण्णत्ते- चत्तारि असीए जोयणसए आयामविक्खंभेणं, पण्णरसअट्ठारे जोयणसए किंचि विसेसूणे परिक्खेवेणं, अच्छे एवं कुंडवत्तव्वया णेयव्वा जाव तोरणा । ભાવાર્થ :- સીતોદા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક સીતોદા પ્રપાતકુંડ નામનો કુંડ છે. તેની લંબાઈપહોળાઈ ચારસો એંસી (૪૮૦) યોજન છે. તેની પરિધિ કંઈક ન્યૂન એક હજાર પાંચસો અઢાર(૧,૫૧૮) યોજન છે. તે નિર્મળ છે, શેષ તોરણ સુધીનું કુંડ સંબંધી સર્વ વર્ણન પૂર્વવત્ છે.
६९ तस्स णं सीओदप्पवायकुण्डस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगे सीओददीवे णामं दीवे पण्णत्ते- चउसढेि जोयणाई आयामविक्खंभेणं, दोण्णि बिउत्तरे जोयणसए परिक्खेवेणं, दो कोसे ऊसिए जलंताओ, सव्ववइरामए, अच्छे, सेसं तमेव वेइया, वणसंड, भूमिभाग, भवण, सयणिज्ज, अट्ठो भाणियव्वो । ભાવાર્થ :- સીતોદા પ્રપાતકુંડની મધ્યમાં સીતોદદ્વીપ નામનો વિશાળદ્વીપ છે. તેની લંબાઈ, પહોળાઈ ૬૪ યોજન છે, પરિધિ ૨૦૨ યોજન છે. તે જળની ઉપર બે ગાઉ ઊંચો ઊઠેલો છે. તે સંપૂર્ણ વજરત્નમય, સ્વચ્છ છે. પવરવેદિકા, વનખંડ, ભૂમિભાગ, ભવન, શયનીય વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું |७० तस्स णं सीओदप्पवायकुण्डस्स उत्तरिल्लेणं तोरणेणं सीओदा महाणई पवूढा समाणी देवकुरुं एज्जेमाणी-एज्जेमाणी चित्तविचित्तकूडपव्वए, णिसढदेवकुरु-सू-सुलसाविज्जुप्पभदहे य दुहा विभयमाणी-विभयमाणी चउरासीए सलिला
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ]
શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सहस्सेहिं आपूरेमाणी-आपूरेमाणी भद्दसालवणं एज्जेमाणी-एज्जेमाणी मंदरं पव्वयं दोहिं जोयणेहिं असंपत्ता पच्चत्थिमाभिमुही आवत्ता समाणी अहे विज्जुप्पभं वक्खारपव्वयं दालइत्ता मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं अवरविदेह वासं दुहा विभयमाणी-विभयमाणी एगमेगाओ चक्कवट्टिविजयाओ अट्ठावीसाए-अट्ठावीसाए सलिलासहस्सेहिं आपूरेमाणी- आपूरेमाणी पंचहिं सलिलासयसहस्सेहिं दुतीसाए य सलिला सहस्सेहिं समग्गा अहे जयंतस्स दारस्स जगई दालइत्ता पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ। ભાવાર્થ :- સીતોદપ્રપાતકુંડના ઉત્તરી તોરણથી સીતોદા મહાનદી પ્રવાહિત થઈને, દેવકુરુક્ષેત્રમાં વહેતી- વહેતી ચિત્ર-વિચિત્ર નામના બે કૂટ પર્વતોની મધ્યમાં થઈને, નિષધ, દેવકુરુ, સૂર, તુલસ અને વિધુત્રભ નામના પાંચ દ્રહોને વિભક્ત કરતી-કરતી, માર્ગમાં આવીને મળતી ૮૪,૦૦૦(ચોર્યાસી હજાર) નદીઓથી પરિપૂર્ણ થઈને તે ભદ્રશાલ વનમાંથી વહેતી-વહેતી મંદરપર્વત બે યોજન દૂર હોય ત્યારે તે પશ્ચિમ તરફ વળાંક લઈ વિધુત્વભ નામના વક્ષસ્કાર-ગજદંત પર્વતને નીચેથી ભેદીને મંદર પર્વતની પશ્ચિમમાં, પશ્ચિમ વિદેહક્ષેત્રના બે ભાગ કરતી વહે છે ત્યારે માર્ગમાં પ્રત્યેક ચક્રવર્તી વિજયની અઠ્ઠાવીસ હજાર ૨૮,000-૨૮,૦૦૦ નદીઓ સીતાદા નદીને મળે છે. આ પ્રમાણે (આ ૪,૪૮,૦૦૦ અને પહેલાની ૮૪,000 એમ કુલ મળીને) પાંચ લાખ બત્રીસ હજાર(૫,૩૨,000)નદીઓના પરિવાર સહિત તે સીસોદા મહાનદી જંબૂદ્વીપની પશ્ચિમદિશાવર્તી જયંત દ્વારની જગતીને નીચેથી ભેદીને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે.
७१ सीओदा णं महाणई पवहे पण्णासंजोयणाई विक्खंभेणं, एगंजोयणं उव्वेहेणं। तयाणंतरं च णं मायाए मायाए परिवड्डमाणी-परिवड्डमाणी मुहमूले पंच जोयणसयाई विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहिं य वणसंडेहिं संपरिक्खित्ता ।
ભાવાર્થ :- સીતોદા મહાનદી તેના ઉદ્દગમ સ્થાનમાં પચાસ યોજન પહોળી છે અને એક યોજન ઊંડી છે. ત્યાર પછી ક્રમશઃ વધતી વધતી જ્યારે સમુદ્રમાં મળે છે ત્યારે તે મુખમૂલ પાસે ૫૦૦ યોજન પહોળી અને ૧૦ યોજન ઊંડી હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં નિષધ પર્વત ઉપરથી પ્રવાહિત થતી હરિસલિલા અને સીતોદા આ બે મહાનદીનું વર્ણન છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૨૮૧]
હરિસલિલા, સીતોદા નદી -
ક્રમ
વિગત
હરિસલિલા નદી
સીતોદા નદી
*
*
*
સીતોદ પ્રપાતકુંડ
ઉગમ સ્થાન નિષધ પર્વતનું તિગિંછદ્રહ નિષધ પર્વતનું તિગિંછદ્રહ પ્રવાહિત થવાની દિશા દક્ષિણી દ્વાર
ઉત્તરી દ્વાર પર્વત પર પ્રવાહ ક્ષેત્ર | ૭,૪૨૧ યો. ૧ કળા દક્ષિણાભિમુખ | ૭,૪૨૧ યો. ૧ કળા ઉત્તરાભિમુખ ધોધની ઊંચાઈ ૪00 યોજન
૪00 યોજન સંસ્થાન મુક્તાવલી હાર
મુક્તાવલી હાર જીવિકા લંબાઈ ૨ યોજના
૪ યોજના
* * * * પહોળાઈ : -
* - ૨૫ યોજના
પ યોજના જાડાઈ olી યોજના
૧ યોજના સંસ્થાન | | મગરમચ્છના ખુલ્લા મુખ જેવું | મગરમચ્છના ખુલ્લા મુખ જેવું પ્રપાતર્કડ
નામ લંબાઈ, પહોળાઈ |
૪૮૦ યોજના પરિધિ ૭૫૯ યોજન
૧,૫૧૮ યોજના ઊંડાઈ
૧૦ યોજના 10 યોજના
૧૦ યોજન દક્ષિણ દ્વારા
ઉત્તર દ્વાર પ્રપાતકુંડ ગત દ્વિીપ નામ
હરિસલિલ દ્વીપ હરિતા
સીતોદ દ્વીપ કી'. . . . . . . . . . • :- . . . ::: લંબાઈ પહોળાઈ, ૩ર યોજના
જિયોજન ૧૦૧ યોજન . . .
૨૦૨ યોજના પાણીની ઉપર ૧ ગાઉ
૨ ગાઉ અધિષ્ઠાયિકાદેવી હરિસલિલા દેવી..
“. . . . . . . . .
સીતોદા દેવી. દેવી ભવન સ્થાન ... હરિસલિલ દ્વીપ
સીતોદ દ્વીપ ભવનમાપ લંબાઈ . ૧ગાઉ
૧ ગાઉ પહોળાઈ oil ગાઉ
oil ગાઉ ઊંચાઈ દેશોન ૧ ગાઉ
દેશોન ૧ ગાઉ
હરિસલિલ પ્રપાતકુંડ
૨૪૦ યોજન
ડાઇ0િ
|
નદી નિર્ગમન દ્વારા
|
પરિધિ. . . . . . • • •
|
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વળાક
વિકટાપાતી વૃત્તિ વૈતાઢયથી એક યોજન દૂરથી પૂર્વ તરફ વળે
હરિવર્ષ
મેરુપર્વતથી ર યોજન દૂરથી
પશ્ચિમ તરફ વળે
પશ્ચિમ મહાવિદેહ
પ૬,000 ર૮,૦૦૦, ૨૮,000
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
૫,૩૨,૦૦૦ ૮૪,૦૦૦ ૪,૪૮,૦૦૦ પશ્ચિમી લવણસમુદ્ર
પૂર્વી લવણસમુદ્ર
| વહેવાનું ક્ષેત્ર ૧૧ |મહાનદીને મળતી નદીઓ
વળાંક પૂર્વ વળાંક પછી સંગમ સ્થાને ઉગમસ્થાને - પહોળાઈ
ઊંડાઈ સમુદ્ર મિલન સ્થાને
પહોળાઈ ઊંડાઈ
- ૨૫ યોજન . . . otી યોજન[૨ ગાઉ
- ૫૦ યોજના
૧ યોજન
૨૫૦ યોજના ૫ યોજન
૫૦૦ યોજન ૧૦ યોજન
નિષધ પર્વત પર ફૂટ સંખ્યા :७२ णिसहे णं भंते ! वासहरफव्वए णं कइ कूडा पण्णत्ता ?
गोयमा !णव कूडा पण्णत्ता, तं जहा-सिद्धाययणकूडे, णिसढकूडे, हरिवासकूडे, पुव्वविदेहकूडे, हरिकूडे, धिईकूडे, सीओदाकूडे, अवरविदेहकूडे, रुयगकूडे । जो चेव चुल्ल हिमवंतकूडाणं उच्चत्तविक्खम्भ परिक्खेवो पुव्ववण्णिओ रायहाणी य सा चेव इहं पिणेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિષધ વર્ષધર પર્વતના કેટલા કૂટ છે?
ઉત્તર- હે ગૌતમ! તેના નવ ફૂટ છે. (૧) સિદ્ધાયતનકૂટ, (૨) નિષધકૂટ, (૩) હરિવર્ણકૂટ, (૪) પૂર્વવિદેહકૂટ, (૫) હરિકૂટ, (૬) ધૃતિકુટ, (૭) સીતોદાકૂટ, () અપરવિદેહકૂટ અને (૯) રુચકકૂટ નિષધ પર્વતના કૂટોની ઊંચાઈ, પહોળાઈ, પરિધિ, રાજધાની આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું. |७३ से केणतुणं भंते ! एवं वुच्चइ णिसहे वासहरपव्वए, णिसहे वासहरपव्वए ?
गोयमा ! णिसहे णं वासहरपव्वए बहवे कूडा णिसहसंठाणसंठिया उसभ संठाणसंठिया, णिसहे य इत्थ देवे महिड्डिए जाव पलिओवमट्ठिईए परिवसइ, से
Page #345
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૮૩
णणं गोयमा ! एवं वुच्चइ - णिसहे वासहरपव्वए, णिसहे वासहरपव्वए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે નિષધ વર્ષધર પર્વતને નિષધ વર્ષધર પર્વત કહેવાનું શું કારણ છે ? ઉત્તર– હે ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતના ઘણા ફૂટ નિષધના, વૃષભના આકારવાળા છે. તેની ઉપર પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમની સ્થિતિવાળા 'નિષધ' નામના દેવ નિવાસ કરે છે, તેથી તે વર્ષધર પર્વતને નિષધ વર્ષધર પર્વત કહેવામાં આવે છે.
महाविद्देहक्षेत्र :
७४ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे णामं वासे पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, णिसहस्स वासहर पव्वयस्स उत्तरेणं, पुरत्थिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवण - समुद्दस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे णामं वासे पण्णत्ते । पाईणपडीणायए, उदीर्णदाहिणवित्थिण्णे, पलियंकसंठाणसंठिए । दुहा लवणसमुद्दं पुट्ठे-पुरत्थिमिल्लाए कोडीए पुरत्थिमिल्लं लवणसमुद्दं पुट्ठे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुद्दं पुट्ठे ।
तेत्तीसं जोयणसहस्साइं छच्च चुलसीए जोयणसए चत्तारि य एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणं ।
तस्स बाहा पुरत्थिमपच्चत्थिमेणं तेत्तीसं जोयणसहस्साइं सत्त य सत्तसट्टे जोयणसए सत्त य एगूणवीसइभाए जोयणस्स आयामेणं ।
तस्स जीवा बहुमज्झदेसभाए पाईणपडीणायया जाव एगं जोयणसयसहस्सं आयामेणं ।
तस्स धणु पुढं उभओ पासिं उत्तरदाहिणेणं एगं जोयणसयसहस्सं अट्ठावण्णं जोयणसहस्साइं एगं च तेरसुत्तरं जोयणसयं सोलस य एगूणवीसइभागे जोयणस्स किंचि विसेसाहिए परिक्खेवेणं ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! ४जूद्वीपमां भहाविद्वेड नामनुं क्षेत्र झ्यां छे ?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપમાં મહાવિદેહ નામનું ક્ષેત્ર નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં છે. તે
Page #346
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૪]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પૂર્વપશ્ચિમ લાંબુ અને ઉત્તરદક્ષિણ પહોળું છે, પલંગના આકારે લંબચોરસ છે. તે બે બાજાથી લવણસમુદ્રનો સ્પર્શ કરે છે, પૂર્વી કિનારેથી તે પૂર્વી લવણસમુદ્રને અને પશ્ચિમી કિનારેથી પશ્ચિમી લવણસમુદ્રને સ્પર્શે છે.
તે મહાવિદેહ ક્ષેત્ર તેત્રીસ હજાર છસો ચોર્યાસી યોજના અને ચાર કળા(૩૩,૬૮૪ યો.) પહોળું છે. તેની પૂર્વ-પશ્ચિમવર્તી બાહા તેત્રીસ હજાર સાતસો સડસઠ યોજન અને સાત(૩૩,૭૬૭યો.) કળા છે. તેની પૂર્વ-પશ્ચિમવર્તી, મધ્યભાગમાં રહેલી જીવા એક લાખ (૧,00,000) યોજન છે.
તેની ઉત્તરવર્તી અને દક્ષિણવર્તી બંને ધનુપૃષ્ઠની પરિધિ સાધિક એક લાખ અઠ્ઠાવન હજાર એકસો તેર યોજન અને સોળ કળા(૧,૫૮,૧૧૩ ૧૮ યો.) છે. |७५ महाविदेहे णं वासे चउव्विहे चउप्पडोयारे पण्णत्ते, तं जहा- पुव्वविदेहे, अवरविदेहे, देवकुरा, उत्तरकुरा । ભાવાર્થ:- તે મહાવિદેહક્ષેત્રના ચાર ભાગ છે– (૧) પૂર્વવિદેહ, (૨) પશ્ચિમવિદેહ, (૩) દેવકુરુ અને (૪) ઉત્તરકુરુ. ७६ महाविदेहस्स णं भंते ! वासस्स केरिसए आयारभावपडोयारे पण्णत्ते?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जावकित्तिमेहिं चेव अकित्तिमेहिं વેવ I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! મહાવિદેહ ક્ષેત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય છે. વાવ તે અનેક પ્રકારના કૃત્રિમ-કોઈ વ્યક્તિએ બનાવેલાં હોય તેવાં અને અકૃત્રિમ-સ્વાભાવિક પંચરંગી રત્નોથી અને તૃણોથી સુશોભિત છે. ७७ महाविदेहे णं भंते ! वासे मणुयाणं केरिसए आयारभावपडोयारे पण्णते?
गोयमा ! तेसि णं मणुयाणं छविहे संघयणे, छविहे संठाणे, पंचधणुसयाई उड्ढे उच्चत्तेणं, जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं पुव्वकोडी आउयं पालेति, पालेत्ता अप्पेगइया णिरयगामी, अप्पेगइया तिरियगामी, अप्पेगइया मणुयगामी, अप्पेगइया देवगामी, अप्पेगइया सिझंति जाव अंतं करेंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! મહાવિદેહક્ષેત્રના મનુષ્યોનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– હે ગૌતમ! તે મનુષ્યોને છ સંહનન અને છ સંસ્થાન હોય છે. તેઓની ઊંચાઈ ૫૦૦ ધનુષ્યની હોય છે. તેઓનું ઓછામાં ઓછું આયુષ્ય અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ આયુષ્ય એક પૂર્વ ફ્રોડનું
Page #347
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૮૫
હોય છે. આયુષ્ય પૂર્ણ કરી કેટલાક જીવો નરકગતિમાં, કેટલાક જીવો તિર્યંચ ગતિમાં, કેટલાક જીવો મનુષ્ય ગતિમાં, કેટલાક દેવગતિમાં અને કેટલાક સર્વ દુ:ખનો અંત કરનાર સિદ્ધ થાય છે.
७८ सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ महाविदेहे वासे, महाविदेहे वासे ?
गोयमा ! महाविदेहे णं वासे भरहेरवय- हेमवयहेरण्णवय- हरिवासरम्मग वासेहिंतो आयामविक्खंभ-संठाणपरिणाहेणं वित्थिण्णतराए चेव विपुलतराए चेव महंततराए चेव सुप्पमाणतराए चेव । महाविदेहा य इत्थ मणूसा परिवसंति, महाविदेहे य इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिइए परिवसइ । से तेणट्टेणं ગોયમા! વં વુન્નરૂ- મહાવિવેદે વાસે, મહાવિવેદે વાલે ।
अदुत्तरं च णं गोयमा ! महाविदेहस्स वासस्स सासए णामधेज्जे पण्णत्ते, जं ण कयाइ णासि जाव णिच्चं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહાવિદેહક્ષેત્રને મહાવિદેહ ક્ષેત્ર કહેવાનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! ભરતક્ષેત્ર, ઐરવતક્ષેત્ર, હેમવતક્ષેત્ર, હૈરણ્યવતક્ષેત્ર, હરિવર્ષક્ષેત્ર અને રમ્યક્ષેત્રની અપેક્ષાએ મહાવિદેહક્ષેત્ર લંબાઈ, પહોળાઈ, આકાર અને પરિધિ અત્યંત વિસ્તીર્ણ છે. તે અતિ વિપુલ, અતિ વિશાળ અને અતિ મોટા પ્રમાણવાળું છે. મહા વિશાળ દેહવાળા મનુષ્ય તેમાં નિવાસ કરે છે. પરમઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા મહાવિદેહ નામના દેવ તેમાં નિવાસ કરે છે. હે ગૌતમ! તેથી તે ક્ષેત્રને મહાવિદેહક્ષેત્ર કહે છે અથવા હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્ર તે નામ શાશ્વત છે. તે ક્યારેય નાશ પામ્યું નથી અને ક્યારે ય નાશ પામશે નહીં, તે અવસ્થિત અને નિત્ય છે.
વિવેચન :
નીલવાન વર્ષધર પર્વત અને નિષધ વર્ષધર પર્વતની વચ્ચે મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. તે નિષધ પર્વતથી બમણા વિસ્તારવાળું છે.
મહાવિદેહ નામ હેતુ ઃ– મહાવિદેહ નામના ચાર કારણ છે– (૧) મહા એટલે મોટું. જંબુદ્રીપના સર્વક્ષેત્રમાં આ ક્ષેત્ર મોટું હોવાથી તેને મહાવિદેહ કહે છે. (૨) મહા = મહાન, વિ = વિશાળ, દેહ = શરીર. આ ક્ષેત્રના મનુષ્યો સૌથી મોટા-વિશાળ શરીરને ધારણ કરનારા છે. મહાવિદેહ ક્ષેત્રના એક વિભાગ રૂપ દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રના મનુષ્યોની ઊંચાઈ ૩ ગાઉની છે. ભરત અને ઐરવત ક્ષેત્રમાં ત્રણ ગાઉની અવગાહનાવાળા મનુષ્યો હોય છે પરંતુ તે ઉત્સર્પિણીકાલના છઠ્ઠા આરામાં અને અવસર્પિણીના પ્રથમ આરામાં અર્થાત્ સુષમ સુષમકાલમાં જ હોય છે જ્યારે અહીં હંમેશાં ૩ ગાઉના શરીરવાળા મનુષ્ય હોય છે. પૂર્વ અને અપર મહાવિદેહ ક્ષેત્રમાં ૫૦૦ ધનુષ્યની કાયાવાળા મનુષ્યો હોય છે. (૩) મહાવિદેહ નામના દેવ આ ક્ષેત્રના અધિષ્ઠાયક હોવાથી તે મહાવિદેહ કહેવાય છે. અથવા (૪) આ તેનું શાશ્વતું નામ છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
| २८
|
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
મહાવિદેહ જીવા :- સૂત્રમાં ક્ષેત્ર અને વર્ષધર પર્વતોના લંબાઈના અંત્ય પ્રદેશની પંક્તિને જીવા કહેવામાં આવે છે જ્યારે મહાવિદેહક્ષેત્રમાં મધ્ય પ્રદેશની ૧ લાખ યોજનની સહુથી વધુ ઉત્કૃષ્ટતમ દીર્ઘ પંક્તિને જીવા કહી છે. મધ્યવર્તી જીવાના કારણે તેના ઉત્તર અને દક્ષિણ એવા બે ધનઃપૃષ્ઠ થાય છે અને બાહા તો ક્ષેત્ર કે પર્વતના બન્ને કિનારાને સ્પર્શ કરવાવાળી હોઈ છે માટે સૂત્રકારે ૩૩,૭૭ જે યો. પ્રમાણ બાહાનો જ ઉલ્લેખ કર્યો છે. મહાવિદેહ પ્રમાણ :| નામ |પહોળાઈ બાહા | જીવા | ધનુ પૃષ્ઠ | પર્વત | નદી | કાળ | સંસ્થાન
દુષમ
મહા | ૩૩,૬૮૪ | 33,95७ ૧ લાખ ૧,૫૮,૧૧૩| મધ્યમાં सीता
પત્યેક विहे योन | योन | યોજન| યોજન | મેરુ પર્વત, સીતોદા સુષમા લંબચોરસ ક્ષેત્ર | ૪ કળા | કળા
૧૬ કળા |૧૬ વક્ષસ્કાર | तेना परिवार
पर्वत । ३५ १०,६४,०००
અને ૧ર અંતર નદી કાળ
કાળ
જેવો
ગંધમાદન ગજદંત પર્વત :७९ कहि णं भंते महाविदेहेवासे गंधमायणे णामं वक्खारपव्वए पण्णते ?
गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, मंदरस्स पव्वयस्स उत्तरपच्चत्थिमेणं, गंधिलावइस्स विजयस्स पुरच्छिमेणं, उत्तरकुराए पच्चत्थिमेणं, एत्थ णं महाविदेहे वासे गंधमायणे णामं वक्खारपव्वए पण्णत्ते ।।
उत्तरदाहिणायए पाईणपडीणवित्थिण्णे, तीसंजोयणसहस्साइं दुण्णि य णउत्तरे जोयणसए छच्च य एगूणवीसइभाए जोयणस्स आयामेणं । णीलवंतवासहरपव्वयंतेणं चत्तारि जोयणसयाई उ8 उच्चत्तेणं, चत्तारि गाउयसयाई उव्वेहेणं, पंच जोयणसयाई विक्खंभेण । तयाणंतरं च णं मायाए मायाए उस्सेहुव्वेहपरिवड्डीए परिवड्डमाणे परिवड्डमाणे, विक्खंभपरिहाणीए परिहायमाणे-परिहायमाणे मंदरपव्वयंतेणं पंच जोयणसयाई उड्ढे उच्चत्तेणं पंच गाउयसयाई उव्वेहेणं, अंगुलस्स असंखिज्जइभागं विक्खंभेणं पण्णत्ते । गयदंतसंठाणसंठिए, सव्वरयणामए, अच्छे सण्हे जावपडिरूवे। उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं सव्वओ समंता संपरिक्खित्ते।
गंधमायणस्स णं वक्खारपव्वयस्स उप् िबहुसमरमणिज्जे भूमिभागे जाव आसयंति । भावार्थ:-प्रश्र-भगवन ! महाविहे क्षेत्रमा गंधमादन नभनी वक्षारपर्वतयां छ?
Page #349
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૮૭
ઉત્તર- હે ગૌતમ!નીલવાન વર્ષધરપર્વતની દક્ષિણમાં, મંદરપર્વતની વાયવ્ય દિશામાં, ગંધિલાવતી વિજયની પૂર્વમાં અને ઉત્તરકુરુક્ષેત્રની પશ્ચિમમાં મહાવિદેહક્ષેત્રની અંદર ગંધમાદન નામનો વક્ષસ્કાર પર્વત છે.
તે ઉત્તરદક્ષિણ લાંબો અને પૂર્વપશ્ચિમ પહોળો છે. તેની લંબાઈ ત્રીસ હજાર બસો નવ યોજન અને છ કળા (૩૦,૨૦૯ યો.) છે. તે નીલવાન વર્ષધર પર્વતની પાસે ૪00 યોજન ઊંચો, ૪૦૦ ગાઉ જમીનમાં ઊંડો, ૫00 યોજન પહોળો છે. ત્યાર પછી ક્રમશઃ તેની ઊંચાઈ અને ઊંડાઈ વધતી જાય છે, પહોળાઈ ઘટતી જાય છે. આ પ્રમાણે તે મંદર પર્વતની પાસે ૫00 યોજન ઊંચો ૫૦૦ ગાઉ ઊંડો થઈ જાય છે અને તેની પહોળાઈ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી રહે છે. તેનો આકાર હાથીના દાંત જેવો છે. તે સંપૂર્ણ રત્નમય છે, સ્વચ્છ અને સ્નિગ્ધ છે ભાવતું મનોહર છે. તે બંને બાજુએ બે પદ્મવરવેદિકાઓ અને બે વનખંડથી ઘેરાયેલો છે.
ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ઉપર ઘણો સમતલ, સુંદર ભૂમિભાગ છે. તેનાં શિખરો ઉપર ઠેકઠેકાણે અનેક દેવ-દેવીઓ નિવાસ કરે છે. ८० गंधमायणे णं वक्खारपव्वए कइ कूडा पण्णता ?
गोयमा! सत्त कूडा पण्णत्ता, तं जहा- सिद्धाययणकूडे, गंधमायणकूडे, गंधिलावईकूडे, उत्तरकुरुकूडे, फलिहकूडे, लोहियक्खकूडे, आणंदकूडे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કૂટ છે?
ઉત્તર-હે ગૌતમ ! તેના સાત ફૂટ છે– (૧) સિદ્ધાયતન ફૂટ, (૨) ગંધમાદન કૂટ, (૩) ગંધિલાવતી ફૂટ, (૪) ઉત્તરકુરુ કૂટ, (૫) સ્ફટિક ફૂટ, (૬) લોહિતાક્ષ ફૂટ અને (૭) આનંદ લૂટ. ८१ कहि णं भंते ! गंधमायणे वक्खारपव्वए सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते?
गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तरपच्चत्थिमेणं, गंधमायणकूडस्स दाहिणपुरथिमेणं, एत्थ णं गंधमायणे वक्खारपव्वए सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते । जंचेव चुल्लहिमवंते सिद्धाययणकूडस्स पमाणं तं चेव एएसि सव्वेसि भाणियव्वं। एवं चेव विदिसाहिं तिण्णि कुडा भाणियव्वा !
चउत्थेतइयस्स उत्तरपच्चत्थिमेणं पंचमस्स दाहिणेणं, सेसा उत्तरदाहिणेणं। फलिह-लोहियक्खेसु भोगंकरा-भोगवईओ दो देवियाओ, सेसेसु सरिसणामया देवा। छसु वि पासायवर्डेसगा रायहाणीओ विदिसासु। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન કૂટ ક્યાં છે?
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ ! મંદરપર્વતના ઉત્તર પશ્ચિમમાં, ગંધમાદન કૂટના દક્ષિણપૂર્વમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન ફૂટ છે. કૂટનું પ્રમાણ ચુલ્લહિમવંત પર્વતના સિદ્ધાયતન કૂટની સમાન જાણવું.
મંદર પર્વતની વાયવ્ય દિશામાં સિદ્ધાયતન કૂટ છે. સિદ્ધાયતન કૂટની વાયવ્ય દિશામાં ગંધમાદન કૂટ છે. ગંધમાદન કૂટની વાયવ્ય દિશામાં ગંધિલાવતી કૂટ છે. ગંધિલાવતી કૂટની વાયવ્ય દિશામાં અને સ્ફટિક ફૂટની દક્ષિણ દિશામાં ઉત્તરકુરુ કૂટ છે. આ રીતે પ્રથમ ત્રણ ફૂટ વિદિશામાં છે.
ચોથું કૂટ ત્રીજા કૂટની વાયવ્ય દિશામાં અને પાંચમાં કૂટની દક્ષિણમાં છે. શેષ ત્રણ કૂટ ઉત્તર દક્ષિણ શ્રેણીમાં છે. યથા– ઉત્તરકુરુકૂટની ઉત્તર દિશામાં અને લોહિતાક્ષ કૂટની દક્ષિણ દિશામાં સ્ફટિક કૂટ છે. સ્ફટિક ફૂટની ઉત્તર દિશામાં અને આનંદ કૂટની દક્ષિણ દિશામાં લોહિતાક્ષ કૂટ છે. લોહિતાક્ષ કૂટની ઉત્તરમાં અંતિમ આનંદ લૂટ છે.
સ્ફટિક અને લોહિતાક્ષ કૂટ ઉપર ભોગંકરા અને ભોગવતી નામની બે દેવીઓ નિવાસ કરે છે. શેષ કૂટો ઉપર કૂટની સમાન નામવાળા દેવો નિવાસ કરે છે. છ એ કૂટો ઉપર અધિષ્ઠાયક દેવોના ઉત્તમ પ્રાસાદ છે અને વિદિશાઓમાં તેની રાજધાનીઓ છે.
८२ से केणटेणं भंते ! एवं वुच्चइ गंधमायणे वक्खारपव्वए गंधमायणे वक्खारપવ્યા ?
गोयमा ! गंधमायणस्सणं वक्खारपव्वयस्स गंधे से जहाणामए कोट्ठपुडाणं वा जाव पीसिज्जमाणाण वा उक्किरिज्जमाणाण वा विकिरिज्जमाणाण वा पुरिभुज्जमाणाण वा जाव ओराला मणुण्णा मणामा गंधा अभिणिस्सवंति ।
भवे एयारूवे ? णो इणढे समढे, गंधमायणस्स णं इतो इट्ठतराए चेव जाव मणाभिरामतराए गंधे पण्णत्ते । से एएणडेणं गोयमा ! एवं वुच्चइ गंधमायणे वक्खारपव्वए, गंधमायणे वक्खारपव्वए । गंधमायणे अ इत्थ देवे महिड्डीए परिवसइ। अदुत्तरं च णं सासए णामधिज्जे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગંધમાદન વક્ષસ્કાર પર્વતને, ગંધમાદન વક્ષસ્કાર પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! ગંધમાદન વક્ષસ્કાર પર્વતમાંથી પીસેલા, કૂટેલા, વીખેરેલા (એક વાસણમાંથી બીજા વાસણમાં નાખેલા, ઉછાળેલા) કોઠા અને તગરમાંથી નીકળતી સુંગધ જેવી ઉત્તમ, મનોજ્ઞ, મનોરમ સુગંધ નીકળે છે.
પ્રશ્ન- હે ભગવન્! શું તે સુગંધ તગરાદિ જેવી જ હોય છે?
Page #351
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૨૮૯ ]
ઉત્તર- હે ગૌતમ ! તેમ નથી. ગંધમાદન પર્વતમાંથી પ્રસરતી સુગંધ તગરાદિના ચૂર્ણ કરતાં અધિક ઇષ્ટ યાવત્ અધિક મનોરમ હોય છે, તેથી તે પર્વત ગંધમાદન કહેવાય છે.
ત્યાં ગંધમાદન નામના ઋદ્ધિશાળી દેવ નિવાસ કરે છે. તેથી તે ગંધમાદન વક્ષસ્કાર પર્વત કહેવાય છે અથવા તેનું આ નામ શાશ્વતું નામ છે.
વિવેચન :
મહાવિદેહ ક્ષેત્રના ઉત્તરકસ ક્ષેત્રનું વિભાજન ગંધમાદન અને માલ્યવાન વક્ષસ્કાર પર્વત કરે છે. ક્ષેત્રને વિભાજિત કરતા પર્વતને વક્ષસ્કાર પર્વત કહેવાય છે. આ બંને પર્વત હાથીના દાંતના આકારવાળા હોવાથી ગજદંત પર્વત રૂપે પણ પ્રસિદ્ધ છે. આ ગંધમાદન પર્વત ઉપર ૭ ફૂટ છે. મેરુપર્વત સમીપે સિદ્ધાયતન ફૂટ છે. ત્યાર પછી ક્રમશઃ બીજા કૂટ જાણવા. સિદ્ધાયતન સિવાયના છ ફૂટ ઉપર પ્રાસાદ છે. બે કૂટની અધિષ્ઠાયિકા દેવી છે. ચાર કૂટના અધિષ્ઠાયક દેવ છે.
દેવકુની પશ્ચિમમાં
તપનીય સુવર્ણમય
(લાલવણ)
મહાવિદેહ ક્ષેત્રના ગજદત વક્ષસ્કાર પર્વતો:કમ નામ | ગંધમાદન | માલ્યવાન | સોમનસ |
સ્થાન | ઉત્તરકુરુની પશ્ચિમમાં | ઉત્તરકુરુની પૂર્વમાં | દેવકુરુની પૂર્વમાં લંબાઈ
૩૦,૨૦૯ યોજન અને ૬ કળા વર્ણ | સંપૂર્ણ રત્નમય પીતવર્ણ | વૈડુર્ય રત્નમય | સંપૂર્ણ રજતમય
(નીલવણ) | (શ્વેતવણી | નીલવાનનિષધ પાસે ઊંચાઈ
૪૦૦ યોજન ઊંડાઈ |
- ૪૦૦ ગાઉ(૧૦૦યો.) પહોળાઈ
૫00 યોજન . મેરુ પાસે "ઊંચાઈ
૫00 યોજના ઊંડાઈ
૫00 ગાઉ(૧૨૫યો.). પહોળાઈ
અંગલનો અસંખ્યાતમો ભાગ
. . .
સંખ્યા ઊંચાઈ
. . . . .
૫00 યોજના
. . . . . . . . . . આઠ કૂટની ૫00 યો. | ૫00 યોજન | આઠ કૂટની પ00 યોજન હરિસ્સહની ૧000 યો.
હરિકૂટની ૧૦૦૦ યોજન
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૯૦
E
૭
પહોળાઈ
મૂળ
મધ્ય
ઉપર
વનખંડ
વેદિકા
નામ હેતુ
ડ્રા યોજન
૫ યોજન
૩ યો.
પૂર્વ-પશ્ચિમ બાજુએ ૧-૧ કુલ બે
તગરાદિ સુગંધી ચૂર્ણ કરતાં મનોહર સુગંધ પ્રસરાવે છે.
૮ ફૂટ
ડ્રા યો.
૫ યો.
૩યો.
હરિસ્સહ
ફૂટ
૧૦૦૦ યો.
૭૫૦ યો.
૫૦૦ યો.
પૂર્વ-પશ્ચિમ બાજુએ ૧-૧ કુલ બે
પુષ્પોથી, પુષ્પલતાઓથી આચ્છાદિત છે.
ડ્રા યોજન
૫ યોજન
૩ યોજન
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
પૂર્વ-પશ્ચિમ બાજુએ ૧-૧ કુલ બે
સૌમ્ય, મનની
કલુષિતા રહિત દેવ–દેવી રહે છે.
૮ ફૂટ હિરકૂટ
ા યો. ૧૦૦૦ યો.
૫ યો. ૭૫૦ યો.
૩. ૫૦૦ યો.
પૂર્વ-પશ્ચિમ બાજુએ ૧-૧ કુલ બે
આ પર્વત વીજળીની જેમ ચમકે છે.
ઉત્તરકુરુ ક્ષેત્ર :
८३ कहि णं भंते ! महाविदेहे वासे उत्तरकुरा णामं कुरा पण्णत्ता ?
गोमा ! मंदरस्स पव्वयस्स उत्तरेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, गंधमायणस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पच्चत्थि मेणं, एत्थ णं उत्तरकुरा णामं कुरा पण्णत्ता ।
पाईणपडीणायया, उदीणदाहिणवित्थिण्णा, अद्धचंदसंठाणसंठिया । इक्कारस जोयण- सहस्साइं अट्ठ य बायाले जोयणसए दोण्णि य एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणं ।
तीसे जीवा उत्तरेणं पाईणपडीणायया, दुहा वक्खारपव्वयं पुट्ठा, तंजहा-पुरत्थिमिल्लाए कोडीए पुरत्थिमिल्लं वक्खारपव्वयं पुट्ठा एवं पच्चत्थिमेणं पुट्ठा, तेवण्णं जोयणसहस्साइं आयामेणं ।
तीसे णं धणुपुट्ठे दाहिणेणं सट्ठि जोयणसहस्साइं चत्तारि य अट्ठारसे जोयणसए दुवालस य एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં ઉત્તરકુરુ નામનું ક્ષેત્ર ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! મંદરપર્વતની ઉત્તરમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં અને માલ્યવાન વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં ઉત્તરકુરુ નામનું ક્ષેત્ર છે.
તે અગિયાર હજાર આઠસો બેંતાલીસ યોજન અને બે કળા (૧૧,૮૪૨૯ યો.) પહોળું છે. તેની ઉત્તરવર્તી જીવા ત્રેપન હજાર(૫૩,૦૦૦) યોજન લાંબી છે. આ જીવા પૂર્વ-પશ્ચિમ લાંબી છે. તેનો પૂર્વી કિનારો(છેડો) પૂર્વી વક્ષસ્કાર પર્વતને અને પશ્ચિમી કિનારો પશ્ચિમી વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| ૨૯૧ |
તેના દક્ષિણવર્તી ધનુ પૃષ્ઠની ગોળાઈ સાઠ હજાર ચારસો અઢાર યોજન અને બાર કળા (o,૪૧૮ ૧૮ યો.) છે. ८४ उत्तरकुराए णं भंते ! कुराए केरिसए आयारभावपडोयारे पण्णत्ते ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । एवं पुव्ववण्णिया जच्चेव सुसमसुसमा वत्तव्वया सच्चेव णेयव्वा जाव पउमगंधा, मियगंधा, अममा, सहा, तेतली, सण्णिचारी। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઉત્તરકુરુક્ષેત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! તે ઉત્તરકુરુક્ષેત્રનો ભૂમિભાગ સમતલ અને સુંદર છે. પૂર્વે વર્ણિત સુષમસુષમા આરા સંબંધી જે વર્ણન છે તે જ પ્રમાણેની સ્થિતિ અહીં જાણવી. વાવત ત્યાંના યુગલિક મનુષ્યોની પદ્મગંધા, મૃગગંધા, અમમ, સહ, તેતલી અને શનૈશ્ચરી નામની છ જાતિ હોય છે. વિવેચન :
મહાવિદેહ ક્ષેત્રના ચાર વિભાગમાંથી એક વિભાગનું નામ ઉત્તરકુરુક્ષેત્ર છે. તે ગંધમાદન અને માલ્યવાન આ બે ગજદંત પર્વતની વચ્ચે આવેલું છે.
ચાર ગજદંત પર્વતો, દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્ર
પ
#ી બ બોન કર પર્વત
તન કે પર્વત
|
ની જાન ||
વ
તે
| | ઉત્તર કું?
૨તાના ,
242
= દેવ ] [ મુજક - રૂ રૂબિ વ | ' હર ! | Miss 19 ક || નજદ મ
કુલ 6 Tય વ ન માં નિષ કે પરંત
* ઉત્તરકુરુ ક્ષેત્રનું પ્રમાણ:
દિશા | પહોળાઈ | જીવા | ધનુ પૃષ્ઠ | પર્વત | નદી | કાળ | સંસ્થાન
/
મેરુપર્વતની | ૧૧,૮૪૨ | ૫૩,૦૦૦ | ૬૦,૪૧૮ |બે યમક | સીતા અને | સુષમસુષમા | અર્ધચંદ્ર ઉત્તરમાં | યોજન અને | યોજના | યોજન અને પર્વત, | તેના પરિવાર નીલવાન | ૨ કળા
૧૨ કળા | ૧૦૦ રૂપ ૮૪,૦૦૦ પર્વતની
કાંચનક દક્ષિણમાં
પર્વતો
Page #354
--------------------------------------------------------------------------
________________
| २८२
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
उत्तरपुर : यमपर्वत :| ८५ कहि णं भंते ! उत्तरकुराए जमगा णाम दुवे पव्वया पण्णत्ता ?
गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्लाओ चरिमंताओ अट्ठजोयणसए चोत्तीसे चत्तारि य सत्तभाए जोयणस्स अबाहाए, सीयाए महाणईए उभओ कूले, एत्थ णं जमगा णाम दुवे पव्वया पण्णत्ता ।
जोयणसहस्सं उड्ढे उच्चत्तेणं । अड्डाइज्जाइं जोयणसयाई उव्वेहेणं । मूले ए गं जोयणसहस्सं आयामविक्खंभेणं, मज्झे अट्ठमाणि जोयणसयाई आयामविक्खंभेणं, उवरिं पंच जोयणसयाई आयामविक्खंभेणं ।
मूले तिण्णि जोयणसहस्साई एगं च बावटुं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं, मज्झे दो जोयणसहस्साइं, तिण्णि य वावत्तरे जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं, उवरि एगं जोयणसहस्सं पंच य एकासीए जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं ।
मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पि तणुया गोपुच्छसंठाणसंठिया सव्वकणगामया, अच्छा सण्हा जाव पडिरूवा ।
पत्तेयं-पत्तेयं परमवरवेइयापरिक्खित्ता पत्तेयं-पत्तेयं वणसंडपरिक्खित्ता। ताओ णं परमवरवेइयाओ दो गाउयाई उठं उच्चत्तेणं, पंच धणुसयाई विक्खम्भेणं, वेइयावणसण्डवण्णओ भाणियव्वो । भावार्थ :- प्रश्न- 3 (मगवन् ! उत्त२२ क्षेत्रमा यम पर्वत या छ ?
ઉત્તર- હે ગૌતમ! નીલવાન વર્ષધર પર્વતના દક્ષિણવર્તી ચરમાંત-મૂળ ભાગથી ૮૩૪ૐ યોજના દુર સીતા નદીના પૂર્વ-પશ્ચિમવર્તી બંને કિનારે યમક નામના એક-એક એમ બે પર્વત આવેલા છે.
तयम पर्वतो १,००० मे १२ यो४न या छ. ते २५० मढीसो यो४न ४भीनमा Sist छ. તે મૂળમાં ૧,૦૦૦ હજાર યોજન, મધ્યમાં ૭૫૦ સાતસો પચ્ચાસ યોજના અને ઉપર પાંચસો ૫૦૦ योन सपा-पडोमा छ.
તેની પરિધિ મૂળમાં સાધિક ત્રણ હજાર, એકસો બાસઠ (૩,૧૨) યોજન, મધ્યમાં સાધિક બે १२, त्रासो जोते२ (२,३७२) योन ने 6५२ साथि २ पांयसो ध्यासी (१,५८१) યોજનની છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| २८३ |
તે મૂળમાં પહોળા, મધ્યમાં સાંકડા, ઉપર પાતળા ગોપુચ્છ સંસ્થાનવાળા છે. તે સર્વ સુવર્ણમય સ્વચ્છ અને સ્નિગ્ધ છે યાવત્ મનોહર છે.
તે પ્રત્યેક પર્વતોની ચારે બાજુ એક-એક પાવરવેદિકા અને વનખંડ છે. તે પધવરવેદિકાઓ બે-બે ગાઉ ઊંચી અને પાંચસો ધનુષ્ય પહોળી છે. પદ્મવરવેદિકાઓ અને વનખંડોનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. ८६ तेसि णं जमगपव्वयाणं उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थ णं दुवे पासायवडेंसगा पण्णत्ता । ते णं पासायवडेंसगा बावटुिं जोयणाई अद्धजोयणं च उड्डे उच्चत्तेणं, इक्कतीसंजोयणाइंकोसंच आयामविक्खंभेणं, पासायवण्णओ भाणियव्वो, सीहासणा सपरिवारा जावएत्थ णं जमगाणं देवाणं सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं सोलस भद्दासणसाहस्सीओ पण्णत्ताओ । ભાવાર્થ :- યમક નામના પર્વતો ઉપર બહુ સમતલ અને રમણીય ભૂમિભાગ છે. તે બહુ સમતલ, સુંદર ભૂમિભાગની મધ્યમાં બે ઉત્તમ પ્રાસાદ છે. તે પ્રાસાદ સાડા બાસઠ( 3) યોજન ઊંચા છે. સવા એકત્રીસ યોજન(૩૧ ) લાંબા-પહોળા છે. તે સંબંધી સિંહાસન સુધી પ્રાસાદનું વર્ણન પૂર્વવત્ જાણવું. આ यम हेवोन। १७,000(सोग २) आत्मरक्ष हेव छ. तेन। १७,०००(सोज २) उत्तम आसन (भद्रासन) डोय छे. | ८७ से केणटेणं भंते ! एवं वुच्चइ जमग पव्वया, जमग पव्वया ?
गोयमा ! जमग पव्वएसु णं तत्थ तत्थ देसे तहिं-तहिं बहवे खुड्डाखुडियासु वावीसु जाव बिलपंतियासु बहवे उप्पलाई जाव जमगवण्णाभाई, जमगा य इत्थ दुवे देवा महिड्डिया । ते णं तत्थ चउण्हं सामाणिय साहस्सीणं जाव भुंजमाणा विहरंति, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-जमग पव्वया, जमग पव्वया । अदुत्तरं च णं सासए णामधिज्जे जाव णिच्चा जमगपव्वया। भावार्थ :- प्रश्न- हे भगवन् ! यमपतिने यम पर्वत वार्नु शु ॥२९॥ छ ?
હે ગૌતમ! તે યમક પર્વતો ઉપર ઠેક-ઠેકાણે નાની નાની વાવડીઓ, પુષ્કરિણીઓ છે. તેમાં અનેક ઉત્પલ, કમળ વગેરે ખીલે છે, તેનો આકાર અને આભા યમક પર્વતના આકાર અને આભા જેવા છે. ત્યાં યમક નામના બે પરમ ઋદ્ધિશાળી દેવ નિવાસ કરે છે. તેના ચાર હજાર સામાનિક દેવ છે યાવતુ તેઓ ભોગ ભોગવતાં રહે છે. તેથી હે ગૌતમ! તે પર્વતને યમક પર્વત કહે છે અથવા તેનું આ યમક પર્વત નામ शाश्वत छ. यावत नित्य छे.
Page #356
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૪]
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર ८८ कहि णं भंते ! जमगाणं देवाणं जमिगाओ रायहाणीओ पण्णत्ताओ?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं अण्णम्मि जंबुद्दीवे दीवे बारस जोयणसहस्साई ओगाहित्ता, एत्थणं जमगाणं देवाणं जमिगाओ रायहाणीओ पण्णत्ताओ एवं रायहाणी वण्णओ जहा जीवाभिगमे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! યમક દેવોની યમિકા નામની રાજધાનીઓ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબૂદ્વીપ નામના દ્વીપના મંદર(મેરુ) પર્વતની ઉત્તરમાં અન્ય જંબૂદ્વીપમાં બાર હજાર યોજન દૂર યમક દેવોની યમિકા નામની રાજધાનીઓ છે. રાજધાનીનું સંપૂર્ણ વર્ણન જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્તરકુરુક્ષેત્રના એક સમાન બે પર્વતોનું કથન છે. યુગલની જેમ તે બંને એકદમ સદશ હોવાના કારણે યુગલરૂપ તે પર્વતો યમક નામથી પ્રસિદ્ધ થયા છે.
યમક પર્વત પ્રમાણાદિ –
સ્થાન | ઊંચાઈ | ઊંડાઈ | લંબાઈ-પહોળાઈ
પરિધિ.
આકાર
બે પ્રસાદ લાંબા | ઊંચા
રપ૦ યોજન
મૂળ ૧,000 યો. મધ્ય ૭૫૦ યો. ઉપર ૫00 યો.
૩૧ ? યોજન
યોજન
નીલવાન | ૧,000 પર્વતથી
યોજન
દક્ષિણમાં ૮૩૪ ૐ યોજન દૂર સીતા નદીના પૂર્વ પશ્ચિમી કિનારે
મૂળમાં સાધિક | ગોપુચ્છ ૩,૧૪૨ યોજન મધ્યમાં સાધિક ૨,૩૭ર યોજન
ઉપર સાધિક ૧,૫૮૧ યોજન
પાંચ દ્રહ અને સો કાચનક પર્વત :. जावइयंमि पमाणंमि, हुंति जमगाओ णीलवंताओ ।
| तावइयमंतरं खलु, जमगदहाणं दहाणं च ॥२॥ ભાવાર્થ - નીલવાન પર્વતથી યમક પર્વતોનું જેટલું અંતર છે, એટલું જ અંતર યમક પર્વતથી દ્રહ અને એક દ્રહથી બીજા દ્રહની વચ્ચે અંતર છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| २८५
| ९० कहि णं भंते ! उत्तरकुराए णीलवंतबहे णामं दहे पण्णत्ते ?
गोयमा ! जमगाणं दाहिणिल्लाओ चरिमंत्ताओ अट्ठसए चोत्तीसे चत्तारि य सत्तभाए जोयणस्स अबाहाए सीयाए महाणईए बहुमज्झदेसभाए एत्थणं णीलवंतद्दहे णामं दहे पण्णत्ते-दाहिण-उत्तरायए, पाईणपडीणवित्थिण्णे जहेव पउमद्दहे तहेव वण्णओ णेयव्वो, णाणत्तं-दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ते, णीलवंते णामं णागकुमारे देवे, सेसं तं चेव णेयव्वं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉત્તરકુરુમાં નીલવાન દ્રહ નામનો દ્રહ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! યમક પર્વતોના દક્ષિણી કિનારાથી(ચરમાંતથી) દક્ષિણ દિશામાં આઠસો ચોત્રીસ યોજના અને ચાર સપ્તમાંશ (૮૩૪ ઝું) યોજન દુર સીતા મહાનદીની બરાબર મધ્યમાં નીલવાન નામનો દ્રહ છે. તે દક્ષિણઉત્તર લાંબો અને પૂર્વપશ્ચિમ પહોળો છે. તેનું વર્ણન પદ્મદ્રહની સમાન છે. તેમાં વિશેષતા એ છે કે– નીલવાન દ્રહ બે પદ્મવરવેદિકાઓથી અને બે વનખંડોથી પરિવેષ્ટિત છે. ત્યાં નીલવાન નામના નાગકુમાર દેવ નિવાસ કરે છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. |९१ णीलवंतद्दहस्स पुव्वावरे पासे दस-दस जोयणाई अबाहाए, एत्थ णं वीसं कंचणगपव्वया पण्णत्ता एगं जोयणसयं उट्टुं उच्चत्तेणं
मूलंमि जोयणसयं, पण्णत्तरि जोयणाई मज्झमि । उवरितले कंचणगा, पण्णासं जोयणा हुंति ॥१॥ मूलंमि तिण्णि सोले, सत्तत्तीसाइं दुण्णि मज्झमि । अट्ठावण्णं च सयं, उवरितले परिरओ होइ ॥२॥ पढमित्थ णीलवंतो, बिइओ उत्तरकुरू मुणेयव्यो । चंदद्दहोत्थ तइओ, एरावय, मालवंतो य ॥३॥
एवं वण्णओ, अट्ठो पमाणं पलिओवमट्ठिइया देवा । ભાવાર્થ :- નીલવાન દ્રહની પૂર્વપશ્ચિમ બાજુએ દશ દશ યોજન દૂર વીસ કાંચનક પર્વત છે. તે સો યોજન ઊંચા છે.
ગાથાર્થ-તે કાંચનક પર્વતનો વિસ્તાર મૂળમાં સો યોજન, મધ્યમાં ૭૫ યોજન અને ઉપર પચાસ યોજન છે. ૧તેની પરિધિ મૂળમાં ત્રણસો સોળ(૩૧૬) યોજન, મધ્યમાં બસો સાડત્રીસ(૨૩૭) યોજન અને ઉપર એકસો અઠાવન(૧૫૮) યોજન છે તારા પહેલું નીલવાન, બીજું ઉત્તરકુરુ, ત્રીજું ચંદ્ર, ચોથું ઐરાવત અને પાંચમું માલ્યવાન, આ પાંચ દ્રહ છે. I
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૯૬ ]
શ્રી જંબતીપ પ્રાપ્તિ સત્ર
તેમાં એક પલ્યોપમના આયુષ્યવાળા દેવ નિવાસ કરે છે. તેનું વર્ણન પૂર્વવતુ જાણવું.
વિવેચન :
ઉત્તરકુરુમાં સીતા મહાનદીની અંદર અનુક્રમે પાંચ દ્રહ આવેલા છે. ઉત્તરકુરુક્ષેત્રના પાંચ દ્રહ અને કાંચનક પર્વતો:
વિગત
નીલવાન
|
ઉત્તરક
|
ચંદ્રકલ | ઔરત કહ.
માલ્યવંત પ્રહ
નામહેતુ
દ્રહમાં | દ્રહમાં ઉત્તરકુરુ. નીલવાન પર્વતના ક્ષેત્રના આકાર
આકારવાળા
દ્રહમાં ચંદ્રના | દ્રહમાં ઐરાવત | માલ્યવંત પર્વત આકારવાળા ક્ષેત્રના આકાર આકારવાળા વાળા કમળો | કમળો હોવાથી વાળા કમળો કમળો હોવાથી | કમળો હોવાથી હોવાથી
અધિષ્ઠાયક દેવ
નીલવાન નામના | ઉત્તરકુરુ નામના નાગકુમાર દેવ | વ્યંતર દેવ |
ચંદ્ર નામના | ઐરાવત નામના માલ્યવાન વ્યંતર દેવ વ્યતંર દેવ નામના વ્યંતર દેવ
૮૩૪ ૐ યો. | ૨,૬૯યો .
અંતર નીલવાન પર્વત
૪,૫૦૩ ૪ યોજન
૬,૩૩૮ કે. યોજન
૮,૧૭૨ ક્રુયો.
પૂર્વ-પશ્ચિમી યમક પર્વતથી (નીલવાન દ્રહ પેક્ષાએ દૂરી)
૮૩૪ૐ યોજન
પ્રત્યેક દ્રહ વચ્ચે ૮૩૪ૐ યો. ની દૂરી છે. વચ્ચેની દૂરી
લંબાઈ | પ્રત્યેક દ્રત ઉત્તર-દક્ષિણ ૧,000 લો. લાંબા છે. પહોળાઈ | પ્રત્યેક દ્રહ પૂર્વ પશ્ચિમ 100 યો. પહોળા છે.
કમળવલય | પ્રત્યેક દ્રહમાં છ-છ કમળ વલયો છે. નદી પ્રવેશ | પ્રત્યેક દ્રહમાં સીતા નદીનો ઉત્તર દ્વારથી પ્રવેશ અને દક્ષિણ દ્વારાથી નિર્ગમન થાય છે. નિર્ગમન
વનખંડ–વેદિકા | સીતા નદીની પૂર્વ અને પશ્ચિમે એક-એક વનખંડ, વેદિકા કુલ ૨-૨ વનખંડ, વેદિકા છે. કાંચનક પર્વત | પ્રત્યેક દ્રહના પૂર્વ કિનારે ૧૦-૧૦, પશ્ચિમ કિનારે ૧૦-૧૦ = પ્રત્યેક દ્રહના ૨૦-૨૦ પર્વતો
સંખ્યા ૨૦૫ = ૧૦૦ કાંચનક પર્વતો છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૯૭
કાંચનક પર્વતો | પ્રત્યેક પર્વતો દ્રહથી ૧૦-૧૦ યોજન દૂર છે.
ની દ્રહથી દૂધી કાંચનક પર્વતોની લંબાઈ૫હોળાઈ | પ્રત્યેક પર્વતો મૂળમાં ૧૦૦ ચો., મધ્યમાં ૭૫ લો. ઉપર ૫૦ છે.
પરિથિ પ્રત્યેક પર્વતો ની મૂળમાં સાધિક ૩૧ મધ્યમાં ૨૩૭ ઉપર સાધિક ૧૫૮ યો. છે. ઊંચાઈ
૧00 યોજન
કાંચનક પર્વત નામહેત
પર્વત ઉપરની વાવડીમાં કાંચન જેવી કાંતીવાળા કમળો હોવાથી
કાંચનાક પર્વત | કાંચન નામના દેવ છે. અધિષ્ઠાતા
ઉત્તરકુરુક્ષેત્રમાં જંબૂ વૃક્ષાદિ :|९२ कहि णं भंते ! उत्तरकुराए कुराए जंबुपेढे णामं पेढे पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दक्खिणेणं, मंदरस्स उत्तरेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, सीयाए महाणईए पुरथिमिल्ले कूले एत्थ णं उत्तरकुराए कुराए जंबूपेढे णामं पेढे पण्णत्ते- पंच जोयणसयाई आयामविक्खम्भेणं, पण्णरस एक्कासीयाई जोयणसयाइं किंचिविसेसाहियाइं परिक्खेवेणं।
बहुमज्झदेसभाए बारस जोयणाइं बाहल्लेणं, तयाणंतरं च णं मायाए-मायाए पएस-परिहाणीए परिहायमाणे-परिहायमाणे सव्वेसुणं चरिमपेरंतेसुदो दो गाउयाई बाहल्लेणं, सव्वजंबुणयामए अच्छे सण्हे जाव पडिरूवे ।
सेणंएगाए पउमवर-वेइयाए एगेण यवणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते। दुण्डंपि वण्णओ।
तस्स णं जंबूपेढस्स चउद्दिसिं एए चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता, वण्णओ जाव तोरणाइं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્તરકુરુ નામના કુરુક્ષેત્રમાં બૂપીઠ નામનો ચોતરો(ઓટલો) ક્યાં છે?
ઉત્તર-હે ગૌતમ!નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, મેરુપર્વતની ઉત્તરમાં, માલ્યવાન વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, સીતા મહાનદીના પૂર્વ કિનારે ઉત્તરકુરુ નામના કુરુક્ષેત્રમાં જંબુપીઠ નામની ચોતરો છે.
તે ૫૦૦ યોજન લાંબો-પહોળો છે. સાધિક એક હજાર પાંચસો એક્યાસી (૧,૫૮૧) યોજન તેની
यो।
Page #360
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પરિધિ છે. તે મધ્યભાગમાં બાર યોજન ઊંચી છે. ત્યારપછી તેની ઊંચાઈ ઘટતા-ઘટતા અંત ભાગમાં બે-બે ગાઉની ઊંચાઈ છે. તે સર્વત્ર જંબૂનદ સુવર્ણમય છે અને ઉજ્જવળ અને સ્નિગધ છે યાવત્ મનોહર છે.
૨૯૮
તે જંબૂપીઠની ચારે બાજુ એક પદ્મવરવેદિકા અને એક વનખંડ છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. તેની ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથિયાવાળી એક-એક સોપાન શ્રેણી છે. તેનું તોરણ પર્યંતનું વર્ણન પૂર્વવત્ भरावं.
९३ तस्स णं जंबूपेढस्स बहुमज्झदेसभाए, एत्थ णं मणिपेढिया पण्णत्ता - अट्ठ जोयणाई आयाम विक्खम्भेणं, चत्तारि जोयणाई बाहल्लेणं ।
तीसे णं मणिपेढियाए उप्पिं, एत्थ णं जंबू सुदंसणा पण्णत्ता- अट्ठ जोयणाई उड्डुं उच्चत्तेणं, अद्धजोयणं उव्वेहेणं । तीसे णं खंधो दो जोयणाई उड्ड उच्चत्तेणं, अद्धजोयणं बाहल्लेणं ।
तीसे णं साला छ जोयणाई उड्डुं उच्चत्तेणं । बहुमज्झदेसभाए अट्ठ जोयणाइं आयामविक्खम्भेणं, साइरेगाइं अट्ठ जोयणाइं सव्वग्गेणं ।
ભાવાર્થ :- તે જંબૂપીઠની બરાબર મધ્યમાં એક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા આઠ યોજન લાંબી-પહોળી છે અને ચાર યોજનની જાડી છે.
તે મણિપીઠિકા ઉપર જંબૂસુદર્શન નામનું એક વૃક્ષ છે. તે જંબૂ સુદર્શન વૃક્ષ ૮ યોજન ઊંચુ खनेरे (अर्धो यो४न ४भीनमां अडुं छे. तेनुं थड जे योनींयु खनेरे (अर्धी) योशन भडुं छे.
તેની શાખા(મધ્યની બે શાખાઓ) ૬ યોજન ઊંચી છે. તે જંબૂવૃક્ષ વચ્ચોવચ્ચ ૮ યોજન પહોળું છે. તે સંપૂર્ણ ઉંચાઈ સાધિક ૮ યોજન છે.
९४ तीसेणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते - वइरामया मूला, रयय- सुपइट्ठिय-विडिमा, रिट्ठमय-विउलकंदा वेरुलिय- रुइल-खंधा, सुजायवर - जायरूव-पढमग विसालसाला, णाणामणिरयण-विविहसाहप्पसाहा, वेरुलियपत्त तवणिज्ज पत्तविंटा, जंबूणयरत्तमउय- सुकुमालम्पवाल- पल्लवंकुर-धरा, विचित्तमणिरयण- सुरहि-कुसुम-फलभारणमिय-साला, सच्छाया सप्पभा सस्सिरिया सउज्जोया अहियमणणिव्वुइकरी पासाईया दरिसणिज्जा अभिरुवा पडिरूवा ।
ભાવાર્થ:- તે જંબૂવૃક્ષનું વર્ણન આ પ્રમાણે છે—– તેનું મૂળ વજરત્નમય છે, તેની સુપ્રતિષ્ઠિત વિડિમા-મધ્ય શાખા રૂપ્યમય છે. તેનું વિશાળ અરિષ્ટરત્નમય કંદ અને વૈડુર્ય રત્નમય થડ છે. તેની વિશાળ મુખ્ય શાખાઓ ઉત્તમજાતીય સુવર્ણમય છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૨૯૯
તેની પ્રશાખાઓ વિવિધ મણિ-રત્નમય છે; તેના પાંદડા વૈસૂર્ય રત્નમય છે; વૃત્ત-ડીંટિયા રક્ત સુવર્ણમય છે; સુકોમળ પ્રવાલ, પલ્લવ, અંકુરો જંબૂનદ સુવર્ણમય છે. સુગંધી પુષ્પો અને વિવિધ મણિ– રત્નમય ફળોથી નમેલું તે વૃક્ષ છાયાયુક્ત, પ્રભાયુક્ત, શોભાયુક્ત, ઉદ્યોતયુક્ત, મનને આનંદપ્રદ, પ્રસન્નતાપ્રદ, દર્શનીય, મનોગ્ય અને મનોહર છે.
९५ जंबूए सुदंसणाए चउद्दिसिं चत्तारि साला पण्णत्ता । तेसि णं सालाणं बहुमझदेसभाए, एत्थ णं सिद्धाययणे पण्णत्ते - कोसं आयामेणं, अद्धकोसं विक्खम्भेणं, देणगं को उड्डुं उच्चत्तेणं, वण्णओ भाणियव्वो ।
ભાવાર્થ :- તે જંબૂસુદર્શન વૃક્ષની ચારે દિશામાં ચાર શાખા છે. તે શાખાની વચ્ચે સિદ્ધાયતન છે તે એક ગાઉ લાંબું, અર્ધ ગાઉ પહોળું અને દેશોન એક ગાઉ ઊંચું છે વગેરે સિદ્વાયતનનું વર્ણન જાણવું.
९६ तत्थ णं जे से पुरथिमिल्ले साले, एत्थ णं भवणे पण्णत्ते - कोसं आयामेणं, एमेव णवरमित्थ सयणिज्जं, सेसेसु पासायवर्डेसया सीहासणा य सपरिवारा ।
ભાવાર્થ :- જંબૂવૃક્ષની ચાર શાખાઓમાંથી પૂર્વશાખા ઉપર અનાદત દેવનું એક ભવન છે. તે એક ગાઉ લાંબું છે. (અર્ધો ગાઉ પહોળું અને કિંચિત્ ન્યૂન ૧ ગાઉ ઊંચું છે.) તે ભવનનું વર્ણન પૂર્વવત્ જાણવું. વિશેષતા એ છે કે અહીં શય્યાનું કથન કરવું અર્થાત્ આ ભવનમાં શય્યા છે. શેષ દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશાની શાખા ઉપર એક-એક પ્રાસાદાવતંસક- ઉત્તમ મહેલ છે. તેમાં સપરિવાર સિંહાસનો છે. તે સર્વ વર્ણન પૂર્વવત્ છે.
९७ जंबू णं बारसहिं पउमवरवेइयाहिं सव्वओ समंता संपरिक्खित्ता, वेइयाणं वण्णओ । जंबू णं अण्णेणं अट्ठसएणं जंबूणं तदद्धुच्चत्ताणं सव्वओ समंता संपरिक्खित्ता, तासि णं वण्णओ । ताओ णं जंबू छहिं पउमवरवेइयाहिं संपरिक्खित्ता। ભાવાર્થ :- તે જંબૂવૃક્ષ ચારે બાજુથી બાર-બાર પદ્મવર વેદિકાઓ દ્વારા ઘેરાયેલું છે. વેદિકાનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે જંબૂવૃક્ષ અન્ય ૧૦૮ જંબૂવૃક્ષોથી પરિવૃત્ત છે. તે જંબૂવૃક્ષો મૂળ જંબૂવૃક્ષ કરતાં અર્ધા પ્રમાણવાળા છે વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું. તે (૧૦૮) જંબૂવૃક્ષ છ પદ્મવર વેદિકાઓથી ઘેરાયેલા છે. ९८ जंबू णं सुदंसणा उत्तरपुरत्थिमेणं, उत्तरेणं, उत्तरपच्चत्थिमेणं एत्थ णं अणादि यस्स देवस्स चउण्हं सामाणियसाहस्सीणं चत्तारि जंबूसाहस्सीओ पण्णत्ताओ। णं पुरत्थिमेणं चउन्हं अग्गमहिसीणं चत्तारि जंबूओ पण्णत्ताओ
दक्खिणपुरत्थिमे, दक्खिणेण तह अवरदक्खिणेणं च । अट्ठ दस बारसेव य, भवंति जंबूसहस्साइं ॥१॥
Page #362
--------------------------------------------------------------------------
________________
300
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
अणियाहिवाण पच्चत्थिमेण, सत्तेव होति जंबूओ ।
सोलस साहस्सीओ, चउद्दिसिं आयरक्खाणं ॥२॥ ભાવાર્થ:- તે જંબૂસુદર્શન વૃક્ષની ચારે બાજુ બીજા વલયમાં ઈશાન કોણમાં, ઉત્તર દિશામાં અને વાયવ્ય ओएमा अनाहत हेवन। ४,००० सामानि वोन। ४,000 वृक्षो छ. पूर्व हिमां यार अग्रમહિષીઓના ચાર જંબૂવૃક્ષ છે.
मनिओ, क्षि ६॥ मने नैऋत्यओएमा ३९ परिवहन अनुभे ८,०००, १०,000, १२,०००(406 881२, ६२ २ अने भार ४१२) भूवृक्षो छ.
- પશ્ચિમ દિશામાં અનિકાધિપતિ (સેનાપતિ) દેવોના ૭જેબૂવૃક્ષો છે. ત્રીજા વલયમાં ચારે દિશામાં १६,000 मात्म२३ हेवोना १5,000 भूवृक्षो छ. ९९ जंबूए णं तिहिं सइएहिं वणसंडेहिं सव्वओ समंता संपरिक्खित्ता । जंबूए णं पुरत्थिमेणं पण्णासंजोयणाई पढमं वणसंडं ओगाहित्ता, एत्थ णं भवणे पण्णत्तेकोसं आयामेणं, सो चेव वण्णओ सयणिज्जं च । एवं सेसासु वि दिसासु
भवणा।
ભાવાર્થ :- જંબુવક્ષ(અને જંબુવક્ષના વલયો) ૧૦૦-૧00 યોજન પ્રમાણવાળા ત્રણ વનખંડોથી પરિવૃત્ત છે. તેમાં પ્રથમના આત્યંતર વનમાં જંબૂવૃક્ષથી પૂર્વદિશામાં પ0 યોજન અંદર એક ભવન છે. તે ૧ ગાઉ લાંબુ છે વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું. પૂર્વદિશાની જેમ જ શેષ ત્રણે દિશામાં ૫૦-૫૦ યોજન દૂર मेड-भवन छे. १०० जंबूए णं उत्तरपुरस्थिमेणं पढमं वणसंडं पण्णासं जोयणाई ओगाहित्ता, एत्थ णं चत्तारि पुक्खरिणीओ पण्णत्ताओ, तंजहा- पउमा, पउमप्पभा, कुमुदा, कुमुदप्पभा। ताओ णं कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, पंचधणुसयाई उव्वेहेणं, वण्णओ।
तासि णं मज्झे पासायवडेंसगा- कोसं आयामेणं, अद्धकोसं विक्खंभेणं, देसूणं कोसं उ8 उच्चत्तेणं, वण्णओ, सीहासणा सपरिवारा, एवं सेसासु विदिसासु।
पउमा पउमप्पभा चेव, कुमुदा कुमुदप्पहा । उप्पलगुम्मा णलिणा, उप्पला उप्पलुज्जला ॥१॥ भिंगा भिंगप्पभा चेव, अंजला कज्जलप्पभा ।
सिरिकता सिरिमहिया, सिरिचंदा चेव सिरिणिलया ॥२॥ ભાવાર્થ-તે જંબૂવૃક્ષોથી ઈશાનકોણમાં પ્રથમના આત્યંતર વનમાં ૫૦યોજન દૂર ચાર પુષ્કરિણી (વાવ)
Page #363
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૩૦૧
છે. તે આ પ્રમાણે– (૧) પદ્મા (૨) પદ્મપ્રભા (૩) કુમુદા (૪) કુમુદપ્રભા. તે વાવડીઓ એક ગાઉ લાંબી, અર્ધ ગાઉ પહોળી અને ૫૦૦ ધનુષ્ય ઊંડી હોય છે વગેરે વાવનું વર્ણન જાણવું.
તે ચારે વાવની મધ્યમાં એક ઉત્તમપ્રાસાદ છે. તે એક ગાઉ લાંબો, અર્ધ ગાઉ પહોળો અને દેશોન એક ગાઉ ઊંચો છે. તેમાં સિંહાસન છે વગેરે વર્ણન પ્રાસાદના વર્ણનથી જાણવું. આ જ રીતે શેષ ત્રણે વિદિશામાં ચાર-ચાર પુષ્કરિણીઓ છે. તેના નામ આ પ્રમાણે છે—
અગ્નિકોણમાં – (૫) ઉત્પલગુલ્મા (૬) નલિના (૭) ઉત્પલા (૮) ઉત્પલોજ્જવલા. નૈૠત્યકોણમાં – (૯) ભુંગા (૧૦) ભૃગપ્રભા (૧૧) અંજના (૧૨) કજ્જલપ્રભા વાયવ્યકોણમાં – (૧૩) શ્રીકાંતા (૧૪) શ્રીમહિતા (૧૫) શ્રીચંદ્રા (૧૬) શ્રીનિલયા.
१०१ जंबूए णं पुरत्थिमिल्लस्स भवणस्स उत्तरेणं, उत्तरपुरत्थिमिल्लस्स पासायवडेंसगस्स दक्खिणेणं, एत्थ णं एगं महं कूडे पण्णत्ते- अट्ठ जोयणाई उड्ड उच्चत्तेणं, दो जोयणाई उव्वेहेणं, मूले अट्ठ जोयणाई आयाम विक्खंभेणं, बहुमज्झदेसभाए छ जोयणाइं आयाम विक्खंभेणं, उवरिं चत्तारि जोयणाई आयाम विक्खंभेणं
पणवीसट्ठारस बारसेव, मूले य मज्झि उवरिं च ।
सविसेसाइं परिरओ, कूडस्स इमस्स बोद्धव्वो ॥१॥
मूले वित्थिण्णे, मज्झे संखित्ते, उवरिं तणुए, सव्वकणगामए, अच्छे, वेइया वणसंडवण्णओ । एवं सेसा वि कूडा ।
-
ભાવાર્થ:- (આ પ્રથમ આવ્યંતર વનમાં જ) જંબૂવૃક્ષની પૂર્વદિશાવર્તી ભવનની ઉત્તરમાં અને ઉત્તરપૂર્વદિશાના પ્રાસાદાવતંસક(ઉત્તમ પ્રાસાદ)થી દક્ષિણમાં એક મોટો ફૂટ છે, તે ૮ યોજન ઊંચો, ૨ યોજન જમીનમાં ઊંડો, મૂળમાં તેની લંબાઈ-પહોળાઈ ૮ યોજન, મધ્યમાં ૬ યોજન અને ઉપર ૪ યોજન છે. ગાથાર્થ– તે ફૂટની પરિધિ મૂળમાં સાધિક ૨૫ યોજન મધ્યમાં સાધિક ૧૮ યોજન ઉ૫૨માં સાધિક ૧૨ યોજન છે. IIII
તે ફૂટ મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સાંકડો અને ઉપર પાતળો છે. તે સંપૂર્ણ રીતે(સર્વત્ર) કનકમય અને સ્વચ્છ છે. ત્યાં વેદિકા, વનખંડ વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું.
શેષ સર્વ કૂટો(સાત)નું વર્ણન પણ આ જ પ્રમાણે છે. [ભવન અને પ્રાસાદોની વચ્ચે વચ્ચે કુલ ૮ ફૂટ છે.] તેં નહીં
१०२ जंबूए णं सुदंसणाए दुवालस णामधेज्जा पण्णत्ता, સુવંસળા અમોહા ય, સુવુના, નસોહરા । વિલે નવૂ સોમળસા, બિયયા, ભિન્નમંદિયા ॥॥
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રી જેઠીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सुभद्दा य विसाला य, सुजाया सुमणा वि या ।
सुदंसणाए जंबूए, णामधेज्जा दुवालस ॥२॥ जंबूए णं उप्पिं अट्ठमंगलगा । भावार्थ :- सुदर्शन वृक्षन। पार नाम छ. ते ॥ प्रभाो - (१) सुदर्शन। (२) अमोघा (3) सुप्रतिपदा (४) यशोधरा (५) विहेड ४५ (6) सोमनसा (७) नियता (८) नित्यभडिता (C) सुभद्रा (१०) विशाला (११) सुत (१२) सुमन. भूसुदर्श वृक्षन॥ ॥ १२ नाम 4. सुदर्शन वृक्षनी ઉપર આઠ-આઠ મંગલ સુશોભિત છે. १०३ से केणटेणं भंते ! एवं वुच्चइ- जंबू सुदंसणा, जंबू सुदंसणा ?
गोयमा! जंबूए णं सुदंसणाए अणाढिए णामंजंबूदीवाहिवई परिवसइ महिड्डीए जाव महाणुभागे । से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं जाव आयरक्खदेवसाहस्सीणं, अण्णेसिं बहूणं देवाण य देवीण य जाव विहरइ । से तेणटेणं गोयमा! एवं वुच्चइ जंबु सुदंसणा जंबु सुदंसणा ।।
अदुत्तरं णं च णं गोयमा ! जंबूसुदंसणा जाव भुविं च भवइ य भविस्सइ य धुवा णियया सासया अक्खया अवट्ठिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂ સુદર્શના વૃક્ષને જંબૂસુદર્શના વૃક્ષ કહેવાનું શું કારણ છે?
ઉત્તર– હે ગૌતમ! જંબુસુદર્શના વૃક્ષ ઉપર જંબૂદ્વીપના અધિપતિ અનાદત નામના મહદ્ધિક દેવ वसे छे.ते पोताना ४,०००(यार ४२) सामानि वोन यावत् १७,०००(सोग २) आत्मरक्ष દેવોનું અને અન્ય અનેક દેવ, દેવીઓનું આધિપત્યાદિ ભોગવતા ત્યાં રહે છે. તેથી તે વૃક્ષને જંબૂસુદર્શના વૃક્ષ કહે છે અથવા જંબૂ સુદર્શન વૃક્ષ હંમેશાં હતું, છે અને રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવસ્થિત
१०४ कहि णं भंते ! अणाढियस्स देवस्स अणाढिया णामं रायहाणी पण्णत्ता ?
गोयमा ! जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं एवं जं चेव विजय देवस्स जीवाभिगमे तं चेव णेयव्वं णिरवसेसं । ભાવાર્થ - હે ભગવન્! અનાદત નામના દેવની અનાદતા નામની રાજધાની ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપના મંદરપર્વતની ઉત્તરમાં બીજા જંબુદ્વીપમાં અનાદતા નામની રાજધાની છે. જેનું સંપૂર્ણ વર્ણન જીવાભિગમ સૂત્ર વર્ણિત વિજય દેવની રાજધાનીના વર્ણન પ્રમાણે જાણવું.
Page #365
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૦૩ ]
१०५ से केणटेणं भंते! एवं वुच्चइ उत्तरकुरा, उत्तरकुरा ? ।
गोयमा! उत्तरकुराए उत्तरकुरूणामं देवे परिवसइ-महिड्डीए जावपलिओवमटिइ, से तेणट्टेणं गोयमा! एवं वुच्चइ उत्तरकुरा-उत्तरकुरा । अदुत्तरं च णं जावणिच्चे सासए
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઉત્તરકુરુક્ષેત્રને ઉત્તરકુરુક્ષેત્ર કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉત્તરકુરુક્ષેત્રમાં ઉત્તરકુરુ નામના પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા દેવ નિવાસ કરે છે. હે ગૌતમ! તેથી તે ક્ષેત્ર ઉત્તરકુરુ કહેવાય છે અથવા ઉત્તરકુરુ એવું નામ શાશ્વત છે યાવતું નિત્ય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સર્વ વૃક્ષ શિરોમણિ એવા જંબૂસુદર્શના નામના વૃક્ષનું વર્ણન છે. જંબૂ પીઠ, મણિપીઠિકા અને જબૂવૃક્ષ - ઉત્તરકુરુ ક્ષેત્રમાં ઊંધા સરાવલા (કોડીયા)ના આકારનો
જિંબૂવૃક્ષનો ઓટલો છે. તેના ઉપર જંબૂવૃક્ષના આસન જેવી જે વૃક્ષ
મણિમય મણિપીઠિકા છે. આ મણિપીઠિકા ઉપર જંબૂવૃક્ષ સ્થાપિત છે. આ જંબૂવૃક્ષ પૃથ્વીમય છે, સુવર્ણ રત્ન અને મણિમય છે.
જંબૂવૃક્ષ વૃક્ષ હોવા છતાં વનસ્પતિકાયમય નથી. તે વૃક્ષનો આકાર પણ એકદમ વૃક્ષ સંદશ નથી. સામાન્ય માનવીને ઉપલક દષ્ટિ એ તો પહાડ રૂપ જ લાગે, તેમ છતાં તે વૃક્ષની સમાન આકારવાળું હોવાથી જંબૂવૃક્ષ કહેવાય છે. જંબૂવૃક્ષની પૂર્વાદિ ચાર શાખામાંથી પૂર્વી શાખા ઉપર
અનાદત દેવનું ભવન છે અને શેષ ત્રણ શાખાઓ ઉપર ક ાપ્રાસાદ છે.
છે' V * બૂ પી ઠ
-
- -
-
-
-
-
-
અહીં ભવન અને પ્રાસાદમાં તફાવત નથી. સામાન્ય રૂપે જેની લંબાઈ-પહોળાઈ વિષમ હોય તેને ભવન અને લંબાઈ-પહોળાઈ સમાન હોય તેને પ્રાસાદ કહેવામાં આવે છે. પરંતુ અહીં પ્રાસાદો પણ ભવનની જેમ વિષમ લંબાઈ-પહોળાઈવાળા હોય છે તેમ સમજવું.
જબક્ષની ઊંચાઈ:- જંબૂવૃક્ષ જમીનમાં ૨ ગાઉ ઊંડું + થડ ૨ યોજન ઊંચું + વિડિમા-મુખ્ય શાખા ૬ યોજન ઊંચી છે = આ રીતે જંબૂવૃક્ષ કુલ ૮ યોજન અને ૨ ગાઉ એટલે કે સાડા આઠ ૮ યોજન ઊંચું છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૦૪ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
જબૂવૃક્ષની પહોળાઈ – જંબૂવૃક્ષના થડમાં જ્યાંથી પૂર્વાદિ ચારે દિશામાં શાખા ફૂટે છે. તે મધ્ય ભાગમાં, જંબૂવૃક્ષ ૮ યોજન પહોળું છે. (બંને શાખા ફll + all યોજન + થડની પહોળાઈol યોજન = ૮ યોજન પહોળું છે.) વધુમસમાપ – વૃક્ષનો મધ્યભાગ. વૃક્ષની ઉંચાઈના વચ્ચોવચ્ચ સ્થળે તે આઠ યોજન વિસ્તારવાળો છે. અર્થાતુ શાખાઓનો અધિકતમ વિસ્તાર અને વૃક્ષની અધિકતમ પહોળાઈ આઠ યોજનની છે તેમ સમજવું. જબક્ષ વલયો : પ્રથમ વલય - મૂળ જંબૂવૃક્ષથી અર્ધા પ્રમાણવાળા ૧૦૮ જંબૂવૃક્ષ પ્રથમ વલયમાં છે. તેમાં અનાદત દેવના આભૂષણો રહે છે. બીજું વલય :- પ્રથમવલયના જંબૂવૃક્ષથી અર્ધા પ્રમાણવાળા ૩૪,૦૧૧(ચોત્રીસ હજાર અગિયાર) જંબૂવૃક્ષો, બીજા વલયમાં છે. યથા- વાયવ્ય, ઉત્તર, ઈશાન આ ત્રણ દિશામાં સામાનિક દેવોના ૪,૦૦૦(ચાર હજાર) જંબૂવૃક્ષો છે. પૂર્વદિશામાં અગ્રમહિષીઓના ૪જબૂવૃક્ષો છે. અગ્નિકોણમાં આવ્યંતર પરિષદના દેવોના ૮,૦૦૦ (આઠ હજાર) જંબૂવૃક્ષો છે. દક્ષિણદિશામાં મધ્યમ પરિષદના દેવોના ૧૦,૦૦૦(દસ હજાર) જંબૂવૃક્ષો છે. નૈઋત્યકોણમાં બાહ્ય પરિષદના દેવોના ૧૨,૦૦૦(બાર હજાર) જંબૂવૃક્ષો છે. પશ્ચિમ દિશામાં સાત સેનાપતિના ૭ જેબૂવૃક્ષો છે. ત્રીજું વલય :- બીજા વલયના જંબૂવૃક્ષો કરતાં અર્ધા પ્રમાણવાળા આત્મરક્ષક દેવોના ૧૬૦૦૦(સોળ હજાર) જંબૂવૃક્ષો છે. સર્વ મળીને ૧ + ૧૦૮ + ૩૪,૦૧૧ + ૧૬,૦૦૦ = ૫૦,૧૨૦ જંબૂવૃક્ષો, મૂળ જંબુવક્ષને ફરતા ત્રણ વલય રૂપે રહ્યા છે. આ ત્રણે ય વલય શ્રીદેવીના કમળ વલયોની જેમ જ જાણવા. જેબૂ વનખંડો
જંબૂ વનખંડો – જંબૂવૃક્ષોના ત્રણ વલયની ચારે બાજુ ૧૦૦-૧૦૦ યોજનાના ચક્રવાલ વિખંભવાળા ત્રણ વનખંડ છે. પ્રથમ વનડગત ચાર ભવનો :- ૧૦૦ યોજનના આ વનખંડમાં ૫0 યોજન અંદર પૂર્વાદિ ચારે દિશામાં એક-એક, તેમ ૪ ભવન છે. તેમાં અનાદત દેવની આરામ કરવાની શય્યા છે. પ્રથમ વનડગત ચાર પ્રસાદ :- આ આત્યંતર વનખંડમાં ૫૦ યોજન અંદર ચારે વિદિશામાં ચાર-ચાર
તેમ કુલ ૧૬ વાવડીઓ છે અને તે વાવડીઓની મધ્યમાં બદ્ધ બન_
૧-૧ પ્રાસાદ છે. તે પ્રાસાદમાં અનાદત દેવના સિંહાસન
છે. કુલ મળી ૧૬ વાવડીઓ છે અને ૪ પ્રાસાદ છે. પ્રથમ વનગત કૂટ સંખ્યા :- ચાર દિશા અને ચાર વિદિશાની વચ્ચેના આંતરામાં અર્થાત્ ભવન અને પ્રાસાદની વચ્ચે સુવર્ણમય એવા એક-એક ફૂટ છે. કુલ મળીને આઠ કૂટ છે. અન્ય બે વનખંડમાં માત્ર વૃક્ષાદિ છે. દેવ ભવનાદિ નથી.
(
સ )
.
.
શ્વેત૨ થી
[
ક વ ન
.
Page #367
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| 3०५
भास्यवंत पक्षा२(INEd) पर्वत :१०६ कहि णं भंते ! महाविदेहे वासे मालवंते णामं वक्खारपव्वए पण्णते ?
गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तरपुरस्थिमेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, उत्तरकुराए पुरत्थिमेणं, कच्छस्स चक्कवट्टिविजयस्स पच्चत्थिमेणं, एत्थ णं महाविदेहे वासे मालवंते णामं वक्खारपव्वए पण्णत्ते- उत्तरदाहिणायए, पाईणपडीण-विच्छिण्णे, जं चेव गंधमायणस्स पमाणं विक्खंभो य, णवरमिमं णाणत्तं सव्ववेरुलियामए, अवसिटुं तं चेव जाव गोयमा ! णव कूडा पण्णत्ता, तं जहा
सिद्धे य मालवंते, उत्तरकुरु कच्छ सागरे रयए ।
सीया य पुण्णभद्दे, हरिस्सहे चेव बोद्धव्वे ॥१॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં માલ્યવંત નામનો વક્ષસ્કાર પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં મંદરપર્વતના ઉત્તરપૂર્વમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, ઉત્તરકુરુની પૂર્વમાં, કચ્છ નામની ચક્રવર્તીવિજયની પશ્ચિમમાં, માલ્યવંત નામનો વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. તે ગંધમાદન વક્ષસ્કાર પર્વતની સમાન પ્રમાણ અને વિસ્તારવાળો છે. તેમાં વિશેષતા એ છે કે આ માલ્યવંત પર્વત સંપૂર્ણ વૈડૂર્યરત્નમય છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. યોવત હે ગૌતમ ! તેમાં નવ ફૂટ છે યથા
(१) सिद्धायतन 2, (२) माल्यवंत कूट, (3) उत्त२२ डूट, (४) ४२७ फूट, (५) सागर 2, (5) २४तकूट, (७) सीता डूट, (८) पू[भद्र डूट मने (८) ४२२स डू2.. १०७ कहि णं भंते! मालवंते वक्खारपवए सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते?
गोयमा! मंदरस्स पव्वयस्स उत्तरपुरस्थिमेणं, मालवंतस्सकूडस्स दाहिणपच्चत्थिमेणं, एत्थ णं सिद्धाययणे कूडे पण्णत्ते- पंच जोयणसयाई उड्ढे उच्चत्तेणं, अवसिटुं तं चेव जाव रायहाणी । एवं मालवंतस्स कूडस्स, उत्तरकुरुकूडस्स, कच्छकूडस्स एए चत्तारि कूडा दिसाहिं पमाणेहिं णेयव्वा, कूडसरिसणामया देवा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માલ્યવંત વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન નામનું કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! મંદરપર્વતના ઉત્તરપૂર્વમાં-ઈશાનખૂણામાં, માલ્યવાન કૂટના દક્ષિણપશ્ચિમનૈઋત્યખૂણામાં સિદ્ધાયતન નામનું કૂટ છે. તે ૫00 યોજન ઊંચું છે. રાજધાની સુધીનું વર્ણન પૂર્વવત્ છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
30%
શ્રી જંબુઢીપ પ્રાપ્તિ સૂત્ર
માલ્યવંતકૂટ, ઉત્તરકુરુકૂટ અને કચ્છકૂટની દિશાઓ અને પ્રમાણ આદિ સિદ્ધાયતન કૂટ પ્રમાણે જાણવા કૂટોના નામ વાળા દેવ તેના ઉપર નિવાસ કરે છે. १०८ कहि णं भंते ! मालवंते सागरकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा ! कच्छकूडस्स उत्तरपुरस्थिमेणं, रययकूडस्स दाहिणेणं, एत्थ णं सागरकूडे णामं कूडे पण्णत्ते- पंच जोयणसयाई उड्टुं उच्चत्तेणं, अवसिटुं तं चेव, सुभोगा देवी, रायहाणी उत्तरपुरस्थिमेणं । रययकूडे भोगमालिणी देवी, रायहाणी उत्तरपुरथिमेणं । अवसिट्ठा कूडा उत्तरदाहिणेणं णेयव्वा एक्केणं पमाणेणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! માલ્યવંત વક્ષસ્કાર પર્વત ઉપર સાગર નામનું કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! કચ્છકૂટના ઉત્તરપૂર્વમાં અને રજતકૂટની દક્ષિણમાં સાગર નામનું કૂટ છે. તે પાંચસો યોજન ઊંચું છે. શેષ વર્ણન પૂર્વવતુ જાણવું. ત્યાં સુભોગા નામની દેવી નિવાસ કરે છે. ઉત્તર પૂર્વમાં તેની રાજધાની છે. રજતકૂટ ઉપર ભોગમાલિની નામની દેવી નિવાસ કરે છે. ઉત્તરપૂર્વમાં તેની રાજધાની છે. શેષ કૂટ એક સમાન પ્રમાણવાળા અને ઉત્તર-દક્ષિણ શ્રેણી રૂપે રહેલા છે. १०९ कहि णं भंते ! मालवंते हरिस्सहकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा! पुण्णभद्दस्स उत्तरेणं, णीलवंतस्स दाहिणेणं, एत्थ णं हरिस्सहकूडे णामं कूडे पण्णत्ते । एगं जोयणसहस्सं उड्डे उच्चत्तेणं, जमगपमाणेणं णेयव्वं। रायहाणी उत्तरेणं असंखेज्जेदीवे अण्णंमिजंबुद्दीवेदीवे उत्तरेणं बारस जोयणसहस्साई
ओगाहित्ता, एत्थणं हरिस्सहस्स देवस्स हरिस्सहाणामं रायहाणी पण्णत्ता-चउरासीई जोयणसहस्साई आयामविक्खंभेणं, बे जोयणसयसहस्साइं पण्णष्टुिं च सहस्साई छच्च छत्तीसे जोयणसए परिक्खेवेणं, सेसं जहा चमरचंचाए रायहाणीए तहा पमाणं भाणियव्वं जाव सासए णामधेज्जे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! માલ્યવંત વક્ષસ્કાર પર્વત પર હરિસ્સહ નામનું કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્ણભદ્ર ફૂટની ઉત્તરમાં, નીલવાન પર્વતની દક્ષિણમાં, હરિસ્સહ નામનું કૂટ છે. તે એક હજાર યોજન ઊંચું છે. તેની લંબાઈ, પહોળાઈ આદિ યમક પર્વતની સમાન છે. મંદિર પર્વતની ઉત્તરમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછી બીજા જંબુદ્વીપમાં બાર હજાર યોજન અંદર હરિસ્સહદેવની હરિસ્સહા नामनी २।४धानी छ.८४,०००(योर्यासी ॥२) योन inी-पडोणी छे. तेनी परिविदा પાંસઠ હજાર, છસો છત્રીસ (૨,૫,૩૬) યોજન છે. તે ઋદ્ધિમય અને ધુતિમય છે. તેનું શેષ વર્ણન ચમરેન્દ્રની ચમચંચા નામની રાજધાનીની સમાન જાણવું યાવતુ હરિસ્સહ એ નામ નિત્ય અને શાશ્વત છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૩૦૭
११० सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ - मालवंते वक्खारपव्वए, मालवंते वक्खारપણ ?
गोयमा! मालवंते णं वक्खारपव्वए तत्थ-तत्थ देसे तर्हि तर्हि बहवे सरियागुम्मा, णोमालियागुम्मा जाव मगदंतियागुम्मा । ते णं गुम्मा दसद्धवण्णं कुसुमं कुसुर्मेति, जे णं तं मालवंतस्स वक्खारपव्वयस्स बहुसमरमणिज्जं भूमिभागं वायविधुयग्गसाला- मुक्कपुप्फ-पुंजोवयार- कलियं करेंति । मालवंते य इत्थ देवे महिड्डीए जाव पलिओवम-ट्ठिइए परिवसइ । से तेणट्टेणं गोयमा ! एवं वुच्च । अदुत्तरं च णं गोयमा ! जावणिच्चे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! માલ્યવંત વક્ષસ્કાર પર્વતને માલ્યવાન વક્ષસ્કાર પર્વત કહેવાનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! માલ્યવંત વક્ષસ્કાર પર્વત પર ઠેક-ઠેકાણે ઘણી સરિકા નામની પુષ્પલતાઓ, નવ મલ્લિકા નામની પુષ્પલતાઓ યાવત્ મગતિકા નામની પુષ્પલતાઓનો સમૂહ છે. તે લતાઓ ઉપર પંચરંગી ફૂલો ખીલે છે. જે માલ્યવાન વક્ષસ્કારપર્વતના અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગને, પવનથી કંપિત શાખાઓના અગ્રભાગથી ખરેલા પુષ્પ સમૂહથી સુશોભિત કરે છે.
ત્યાં પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા માલ્યવાન્ નામના દેવ નિવાસ કરે છે. હે ગૌતમ ! તેથી તે પર્વત માલ્યવંત વક્ષસ્કાર પર્વત કહેવાય છે અથવા તેનું આ નામ શાશ્વત યાવત્ નિત્ય છે.
વિવેચન :
મહાવિદેહ ક્ષેત્રથી ઉત્તરકુરુ ક્ષેત્રનું વિભાજન કરનાર બે પર્વતમાં એક ગંધમાદન પર્વત છે અને બીજો આ માલ્યવંત પર્વત છે.
માલ્યવંત પર્વત ફૂટ સ્થાન ઃ– માલ્યવંત વક્ષસ્કાર પર્વત ઉપર નવ ફૂટ છે. તેમાંથી પહેલું સિદ્ધાયતન ફૂટ મેરુની સમીપે માલ્યવાન પર્વત ઉપર છે. પ્રથમ કૂટ મેરુની ઈશાન દિશામાં, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એકબીજાની અપેક્ષાએ ઈશાનમાં છે. પાંચમું કૂટ છઠ્ઠા ફૂટની દક્ષિણમાં છે. શેષ ચારે કૂટ ઉત્તર-દક્ષિણ શ્રેણી બદ્ધ છે. હરિસ્સહ ફૂટ – હરિસ્સહ કૂટ યમક પર્વતની જેમ ૧,૦૦૦ યોજન ઊંચુ અને મૂળમાં ૧,૦૦૦ યોજન પહોળું છે. માલ્યવંત પર્વત ૫૦૦ યોજન પહોળો છે, તેથી આ ફૂટ(શિખર) પવર્તની બંને બાજુએ ૨૫૦૨૫૦ યોજન બહાર નીકળેલું છે. વચ્ચે પાંચસો યોજનનો આધાર રહેવાથી ૨૫૦-૨૫૦ યોજન બહાર રહેવું અશક્ય નથી.
માલ્યવાન પર્વતના નવકૂટમાંથી સિદ્ધાયતનકૂટને વિર્જને શેષ આઠ ફૂટમાંથી પાંચમા, છઠ્ઠા બે ફૂટ ઉપર દેવી અને શેષ છ ફૂટ ઉપર ફૂટના નામવાળા દેવના આવાસ સ્થાનનો છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
| 3०८
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ વિજય :१११ कहि णं भंते! जंबुद्दीवे दीवे महाविदेहे वासे कच्छे णामं विजए पण्णते?
गोयमा !सीयाए महाणईए उत्तरेणं, णीलवंतस्स वासहरपव्वयस्सदाहिणेणं, चित्तकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरथिमेणं, एत्थं णं जंबुद्दीवेदीवे महाविदेहे वासे कच्छे णामं विजए पण्णत्ते ।
उत्तरदाहिणायए, पाईणपडीणवित्थिण्णे पलियंक-संठाणसंठिए, गंगासिंधूहि महाणईहिं वेयड्डेणं य पव्वएणं छब्भाग-पविभत्ते ।
सोलस जोयणसहस्साई पंच य बाणउए जोयणसए दोण्णि य एगूणवीसइभाए जोयणस्स आयामेणं । दो जोयणसहस्साई दोण्णि य तेरसुत्तरे जोयणसए किंचि विसेसूणे विक्खंभेणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં કચ્છ નામની વિજય ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતામહાનદીની ઉત્તરમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, ચિત્રકુટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં કચ્છ નામની વિજય છે.
તે વિજય ઉત્તર-દક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી છે. તે લંબચોરસ આકારવાળી છે. ગંગા-સિંધુ મહાનદી અને વૈતાઢય પર્વતના કારણે તે છ વિભાગમાં વિભક્ત થાય છે.
તે વિજય સોળ હજાર પાંચસો બાણું યોજન અને બે કળા (૧,૫૯૨ દયો.) લાંબી છે. તે દેશોન બે ३०२, सोते२ (२,२१७) योन पडोजी छ. ११२ कच्छस्स णं विजयस्स बहुमज्झदेसभाए, एत्थ णं वेयड्डे णामं पव्वए पण्णत्ते, जे णं कच्छ विजयं दुहा विभयमाणे-विभयमाणे चिट्ठइ, तं जहा- दाहिणड्डकच्छं उत्तरडकच्छं च । ભાવાર્થ - કચ્છ વિજયની બરાબર મધ્યમાં વૈતાઢય નામનો પર્વત છે. તે કચ્છ વિજયને દક્ષિણાર્ધ કચ્છ અને ઉત્તરાર્ધ કચ્છના રૂપે બે ભાગમાં વિભક્ત કરે છે. ११३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे दाहिणड्डकच्छे णामं विजए पण्णत्ते?
Page #371
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| 3०८ |
गोयमा ! वेयड्डस्स पव्वयस्सदाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, चित्तकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे दाहिणड्डकच्छे णामं विजए पण्णत्ते, उत्तरदाहिणायए पाईण-पडीणवित्थिण्णे ।।
अट्ठजोयणसहस्साइं दोण्णि य एगसत्तरे जोयणसए एक्कं च एगूणवीसइभागं जोयणस्स आयामेणं । दो जोयणसहस्साइं दोण्णि य तेरसुत्तरे जोयणसए किंचि विसेसूणे विक्खंभेणं, पलियंकसंठाणसंठिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપની અંદર મહાવિદેહક્ષેત્રમાં દક્ષિણાર્ધ કચ્છ નામની વિજય ક્યાં છે?
હે ગૌતમ! જેબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં વૈતાઢય પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીના ઉત્તરમાં, ચિત્રકુટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, માલ્યવંત વક્ષસ્કારપર્વતની પૂર્વમાં દક્ષિણાર્ધ કચ્છ નામની વિજય छ.ते 6त्तर-दक्षिसांची मने पूर्व-पश्चिम पडोजीछे.
તે દક્ષિણાર્ધ વિજય આઠ હજાર, બસો, એકોતેર યોજન અને એક કળા (૮,૨૦૧યો.) લાંબી છે. ૨,૨૧૩(બે હજાર, બસો તેર) યોજનમાં કાંઈક ન્યૂનપહોળી છે. તે પલંગના આકારે સ્થિત છે. ११४ दाहिणड्डकच्छस्स णं भंते ! विजयस्स केरिसए आयारभावपडोयारे पण्णत्ते?
गोयमा ! बहुसमरणिज्जे भूमिभागे पण्णत्ते जाव कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । भावार्थ :- प्रश्न- ७ मावन् ! fagu ४२७वि४यर्नु २१३५ छ ?
ઉત્તર- હે ગૌતમ ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ અને સુંદર છે. તે પંચવર્ણી મણિઓ અને કૃત્રિમ અકૃત્રિમ તૃણો(વનસ્પતિ)થી સુશોભિત છે. ११५ दाहिणड्डकच्छे णं भंते ! विजए मणुयाणं केरिसए आयारभावपडोयारे पण्णत्ते?
गोयमा ! तेसि णं मणुयाणं छव्विए संघयणे जाव सव्वदुक्खाणमंतं करेंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દક્ષિણાર્ધ કચ્છ વિજયમાં મનુષ્યોનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગીતમ! ત્યાંના મનુષ્યને છ સંહાન હોય છે. વાવતુ કેટલાક જીવો સર્વદુઃખોનો અંત કરે છે. ११६ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेह वासे कच्छे विजए वेयड्डे णाम पव्वए?
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૧૦ ]
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
गोयमा ! दाहिणड्डकच्छविजयस्स उत्तरेणं, उत्तरड्डकच्छस्स दाहिणेणं, चित्तकूडस्स पच्चत्थिमेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं कच्छे विजए वेयड्डे णामंपव्वए पण्णत्ते ! तंजहा- पाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे, दुहा वक्खारपव्वए पुढे पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं वक्खारपव्वयं पुढे, पच्चत्थिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं वक्खारपव्वयं पुढे । भरहवेयड्डसरिसए णवरं दो बाहाओ जीवा धणुपुटुं च ण कायव्वं ! विजयविक्खंभ सरिसे आयामेणं! विक्खंभो, उच्चत्तं, उव्वेहो, विज्जाहरआभिओगसेढीओ तहेव, णवरं पणपण्णंपणपण्णं विज्जाहर-णगरावासा पण्णत्ता । आभिओगसेढीए उत्तरिल्लाओ सेढीओ सीयाए ईसाणस्स सेसाओ सक्कस्स । कूडा
सिद्धे कच्छे खंडग, माणी वेयड्ड पुण्ण तिमिसगुहा ।
कच्छे वेसमणे वा, वेयड्ढे होति कूडाई ॥१॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપના મહાવિદેહક્ષેત્રની કચ્છ નામની વિજયમાં, વૈતાઢય નામનો પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! કચ્છ નામની વિજયમાં દક્ષિણાર્ધ કચ્છ વિજયની ઉત્તરમાં, ઉત્તરાર્ધ કચ્છવિજયની દક્ષિણમાં, ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં વૈતાઢય નામનો પર્વત છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો છે, ઉત્તર દક્ષિણ પહોળો છે. તે બંને બાજુથી વક્ષસ્કાર પર્વતનો સ્પર્શ કરે છે, પૂર્વી કિનારેથી તે ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતને અને પશ્ચિમી કિનારેથી માલ્યવાન નામના ગજદંતા વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે. તે ભરતક્ષેત્રવર્તી વૈતાઢય પર્વત જેવો છે. પરંતુ અહીં વિશેષતા એ છે કે આ વૈતાઢય પર્વત અવક્રક્ષેત્રવર્તી-અગોળાકાર ક્ષેત્રમાં હોવાથી તેને બાહા, જીવા, ધનુ:પૃષ્ઠ આ ત્રણ નથી. આ વૈતાઢય પર્વતની લંબાઈ કચ્છાદિ વિજયની પહોળાઈ જેટલી સમાન છે અને તેની પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, ભરતક્ષેત્રના વૈતાઢય પર્વત જેટલી જ છે.
તેમાં વિદ્યાધર અને આભિયોગિક શ્રેણીઓ પણ ભરતક્ષેત્રની શ્રેણી જેવી જ છે. તેમાં વિશેષતા એ છે કે આ શ્રેણીઓમાં ઉત્તર-દક્ષિણ બંને વિદ્યાધર શ્રેણીમાં ૫૫-૫૫ નગરો છે અને આભિયોગિક શ્રેણીમાં ઈશાનેન્દ્રના આભિયોગિકદેવ વસે છે. સીતા નદીની ઉત્તરની વિજયોની આભિયોગિક શ્રેણીઓ ઈશાનેન્દ્રની છે અને સીતા મહાનદીની દક્ષિણની વિજયોની અભિયોગિક શ્રેણીઓ શક્રેન્દ્રની છે.
આ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ આ પ્રમાણે છે
(૧) સિદ્ધાયતન કૂટ, (૨) દક્ષિણાર્ધ કચ્છ કૂટ, (૩) ખંડપ્રપાત ગુફા કૂટ, (૪) માણિભદ્ર કૂટ, (૫) વૈતાઢયકૂટ, (૬) પૂર્ણભદ્ર કૂટ, (૭) તિમિસગુફા કૂટ, () ઉત્તરાર્ધ કચ્છ કૂટ, (૯) વૈશ્રમણ કૂટ.
Page #373
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
|
११ ।
११७ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेह वासे उत्तरडकच्छे णामं विजए पण्णते?
गोयमा ! वेयड्डस्स पव्वयस्स उत्तरेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, चित्तकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे उत्तरड कच्छे णामं विजए पण्णत्ते जाव सिज्झंति, तहेव णेयव्वं सव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપના મહાવિદેહક્ષેત્રમાં ઉત્તરાર્ધ કચ્છ નામની વિજય ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વૈતાદ્યપર્વતની ઉત્તરમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, માલ્યવાન વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં અને ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, ઉત્તરાર્ધ કચ્છ નામની વિજય છે. યાવત્ તે જીવો સિદ્ધ થાય છે ત્યાં સુધીનું વર્ણન પૂર્વવત્ છે. ११८ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे उत्तरड्डकच्छे विजए सिंधुकुंडे णामं कुंडे पण्णत्ते? ___ गोयमा ! मालवंतस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, उसभकूडस्स पच्चत्थि मेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्ले णितंबे, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे उत्तरङ्डकच्छविजए सिंधुकुंडे णामं कुंडे पण्णत्ते- सद्धिं जोयणाणि आयामविक्खंभेणं जाव भवणं अट्ठो रायहाणी य णेयव्वा, भरहसिंधुकुंडसरिसं सव्वं णेयव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં સિંધુકુંડ નામનો दुध्यां छ?
ઉત્તર- હે ગૌતમ! માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, ઋષભકૂટની પશ્ચિમમાં, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી વિભાગની સમીપમાં (દક્ષિણી તળેટીમાં) સિંધુકંડ છે, તે સાઠ યોજન લાંબો-પહોળો છે. ભવન, રાજધાની આદિનું સંપૂર્ણ વર્ણન ભરત ક્ષેત્રવર્તી સિંધુકુંડ જેવું છે. ११९ तस्स णं सिंधुकुंडस्स दाहिणिल्लेणं तोरणेणं सिंधुमहाणई पवूढा समाणी उत्तरडकच्छविजयं एज्जेमाणी-एज्जेमाणी सत्तहिं सलिलासहस्सेहिं आपूरेमाणीआपूरेमाणी अहे तिमिसगुहाए वेयड्डपव्वयंदालयित्ता दाहिणड्डकच्छविजयं एज्जेमाणीएज्जेमाणी चोइसहिं सलिलासहस्सेहिं समग्गा दाहिणेणं सीयं महाणइं समप्पेइ ।
Page #374
--------------------------------------------------------------------------
________________
| ३१२
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सिंधुमहाणई पवहे य मूले य भरहसिंधुसरिसा पमाणेणं जाव दोहिं वणसंडेहिं संपरिक्खित्ता । ભાવાર્થ:- તે સિંધુકંડના દક્ષિણી તોરણથી સિંધુ મહાનદી નીકળીને ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં વહે છે. ત્યાં તેને મળતી ૭,૦૦૦(સાત હજાર) નદીઓથી પરિપૂર્ણ થઈ, વૈતાઢય પર્વતને ભેદીને તિમિસ ગુફાની નીચેથી વહીને દક્ષિણાર્ધ કચ્છ વિજયમાં વહે છે. ત્યાં તેને મળતી બીજી ૭000 સાત હજાર નદીઓ કુલ ૧૪,૦૦૦(ચૌદ હજાર) નદીઓ સાથે તે દક્ષિણમાં સીતા મહાનદીમાં મળી જાય છે. સિંધુ મહાનદીના ઉદ્દગમ અને સંગમ સ્થાન પર તેનો પ્રવાહવિસ્તાર ભરતક્ષેત્રવર્તી સિંધુ મહાનદી જેટલો છે. તે બે વનખંડોથી ઘેરાયેલી છે. ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ છે. १२० कहि णं भंते ! उत्तरड्डकच्छविजए उसभकूडे णामं पव्वए पण्णत्ते ?
गोयमा ! सिंधुकुंडस्स पुरथिमेणं, गंगाकुंडस्स पच्चत्थिमेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्ले णितंबे, एत्थ णं उत्तरड्डकच्छविजए उसहकूडे णाम पव्वए पण्णत्ते । अट्ठ जोयणाई उड्ढे उच्चत्तेणं, तं चेव पमाणं जाव रायहाणी । भावार्थ :- प्रश्न- हे मावन् ! उत्तरा ४२७ वि४यमा *५(मयूट नमनो पति या छ ?
ઉત્તર- હે ગૌતમ! ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં સિંધુકંડની પૂર્વમાં, ગંગાકુંડની પશ્ચિમમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણવર્તી તળેટીમાં ઋષભકૂટ નામનો પર્વત આવેલો છે. તે આઠ યોજન ઊંચો છે. તેનું પ્રમાણ, વિસ્તાર યાવત્ રાજધાની સુધીનું વર્ણન પૂર્વવત્ છે. १२१ कहि णं भंते ! उत्तरडकच्छ विजए गंगाकुंडे णामं कुंडे पण्णत्ते? ___ गोयमा !चित्तकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, उसहकूडस्स पव्वयस्स पुरथिमेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्ले णितंबे, एत्थ णं उत्तरड्डकच्छविजए गंगाकुंडे णामं कुंडे पण्णत्ते- सर्टि जोयणाई आयामविक्खंभेणं तहेव जहा सिंधू जाव वणसंडेण य संपरिक्खित्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ગંગાકુંડ નામનો કુંડ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! ઉત્તરાર્ધ કચ્છમાં ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, ઋષભકૂટ પર્વતની પૂર્વમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણી તળેટીમાં ગંગાકુંડ નામનો કંડ છે, તે યોજન લાંબો પહોળો છે. તે એક વનખંડથી ઘેરાયેલો છે. અહીં સુધીનું શેષ વર્ણન સિંધુકુંડ જેવું છે. १२२ से केणटेणं भंते । एवं वुच्चइ कच्छे विजए, कच्छे विजए ?
गोयमा ! कच्छे विजए वेयड्डस्स पव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए
Page #375
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[[ ૩૧૩] उत्तरेणं, गंगाए महाणईए पच्चत्थिमेणं, सिंधूए महाणईए पुरथिमेणं दाहिणड्डः कच्छविजयस्स बहुमज्झदेसभाए, एत्थ णं खेमा णामं रायहाणी पण्णत्ता; विणीया रायहाणीसरिसा भाणियव्वा ।
__ तत्थ णं खेमाए रायहाणीए कच्छे णामं राया समुप्पज्जइ-महया हिमवंत जाव सव्वं भरहस्स ओयवणं भाणियव्वं णिक्खमणवज्जं, सेसं तं चेव जाव भुंजए मणुस्सए सुहे। कच्छे इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिईए परिवसइ । से एए णटेणं गोयमा ! एवं वुच्चइ- कच्छे विजए, कच्छे विजए जाव अवट्ठिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે કચ્છવિજયને કચ્છ વિજય કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! કચ્છ વિજયમાં વૈતાઢય પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, ગંગા મહાનદીની પશ્ચિમમાં, સિંધુ મહાનદીની પૂર્વમાં, દક્ષિણાર્ધ કચ્છવિજયની મધ્યમાં તેની ક્ષેમા નામની રાજધાની છે. તે રાજધાનીનું વર્ણન વિનીતા રાજધાની જેવું છે.
તે ક્ષેમા રાજધાનીમાં કચ્છ નામના ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે. તે હિમવંત પર્વત જેવા મહાન હોય છે. તેનું દિવિજય, ખંડ સાધન વગેરે સર્વ વર્ણન ભરત ચક્રવર્તી જેવું જ જાણવું. પરંતુ અહીં દીક્ષાનું કથન ન કરવું. કોઈ યાવતું મનુષ્યસંબંધી સુખો ભોગવતા રહે છે તેમજ આ કચ્છ વિજયમાં પરમ સમૃદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા કચ્છ નામના દેવ નિવાસ કરે છે. તેથી હે ગૌતમ ! તે વિજય કચ્છવિજય કહેવાય છે. અથવા(બીજી અપેક્ષાએ) તેનું કચ્છવિજય તે નામ નિત્ય છે, શાશ્વત યાવત અવસ્થિત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મહાવિદેહ ક્ષેત્રની કચ્છ વિજયનું વર્ણન છે. મહાવિદેહની બત્રીસે બત્રીસ વિજયનું પ્રમાણ, સ્વરૂપ આદિ એક સમાન છે. મહાવિદેહ ક્ષેત્રની બત્રીસ વિજયી
મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજય :મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં મેરુપર્વત સ્થિત છે, તેના કારણે મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ મહાવિદેહ અને અપર-પશ્ચિમ મહાવિદેહ, તેવા બે વિભાગ થાય છે. નિલવાન પર્વતમાંથી નીકળતી સીતા નદીના કારણે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના બે | વિભાગ થાય છે અને નિષધ
પતન
t
3
ઉત્તર
વ• વિ -
2 As૬૪
16 માથાક
પુ લાવતો વિ
ધિ] [ ૬ ષ્ક ૯ વિ
fી
તો
દ
મ
હા
ન
દ
to 14
આ
જ
Page #376
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
પર્વતમાંથી નીકળતી સીતોદા નદીના કારણે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના બે વિભાગ થાય છે. આ રીતે મહાવિદેહ ક્ષેત્રના ચાર વિભાગ થાય છે.
૩૧૪
તેમાં સીતા નદીની ઉત્તરે આઠ વિજય અને દક્ષિણે આઠ વિજય છે, કુલ ૧૬ વિજય પૂર્વ મહાવિદેહમાં છે. તે જ રીતે પશ્ચિમ મહાવિદેહમાં પણ ૧૬ વિજય છે અર્થાત્ પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર ૩૨ વિભાગમાં વિભક્ત છે. આ ૩ર વિભાગને વિજય કહેવામાં આવે છે. આ બત્રીસે વિજયના છ છ ખંડ (વિભાગ) છે. પ્રત્યેક વિજયના છ ખંડ ચક્રવર્તીના વિજયસ્થાન રૂપ હોવાથી તે વિજયરૂપે ઓળખાય છે. તે ચક્રવર્તી વિજય પણ કહેવાય છે. આ આઠ-આઠ વિજય વચ્ચે વિભાગ કરનાર ચાર વક્ષસ્કાર પર્વત છે અને ત્રણ અંતર નદીઓ છે.
મહાતિ ક્ષેત્રની બીસ વિજય પ્રમાણાદિ :
લંબાઈ પહોળાઈ સંસ્થાન
૨,૨૧૨ Ñ પથંક
યોજન
લંબચોરસ
૧૬,૫૯૨ યોજન
૨ કળા
બત્રીસ વિજય પ્રમાણ
નિષધ કે નીલવાન
પર્વત
પભ
નગરી
ચક્રવર્તી વિજયના છ ખંડ :– ચક્રવર્તીની પ્રત્યેક વિજયની મધ્યમાં સ્થિત પૂર્વ પશ્ચિમ ૨,૨૧૨ દૈ યોજન
લાંબો અને ઉત્તર દક્ષિણ પ૦ યોજન પહોળો રજતમય વૈતાઢય પર્વત પ્રત્યેક વિજયને બે-બે વિભાગમાં વિભક્ત કરે છે. યથા− ઉત્તરાર્ધ કચ્છાદિ વિજય અને દક્ષિણાર્થે કચ્છાદિ વિજય.
44
વૈતાઢ્ય
૯ ફૂટ લંબાઈ પહોળાઈ | ઊઁચાઈ | ઊંડાઈ | ઊઁચાઈ ૨,૨૧૨o યોજન યોજન
૫૦
ઇ ખાસ વરદામ -ધ
“સીતા કે સીનોંધ મહાનદી
મળતી નદી
પહોળાઈ ગંગા Rig
ÇI Я
મૂળ–ા યો. ૧૪,૦૦૦ ૧૪,૦૦૦ યોજન | યોજન મધ્ય-ન્યૂન ૫ યો.
પ
યોજન
ઉપર—સાધિક
૩ યોજન
તે વૈતાઢ્ય પર્વત પર ઉત્તર અને દક્ષિણ દિશામાં વિધાઘરની શ્રેણીઓ છે. ત્યાં ૫૫-૫૫ વિદ્યાધરોના નગર છે અને તેનાથી ઉપર આભિયોગિક દેવોની બે શ્રેણીઓ છે.
પૂર્વવર્તી ગંગા મહાનદી(૧૬ વિજયમાં રક્તા મહાનદી) અને પશ્ચિમવર્તી સિંધુ મહાનદી(૧૬ વિજયમાં રકતાવતી મહાનદી) પોત-પોતાના કુંડમાંથી નીકળી વૈતાઢય પર્વતને ભેદતી દક્ષિણમાં સીતા કે સીનોદા મહાનદીને મળે છે. આ બે નદીના કારણે ઉત્તરાર્ધ કચ્છાદિ વિજય અને દક્ષિણાર્ધ કાદિ વિજય ત્રણ-ત્રણ વિભાગમાં વિભક્ત થઈ જાય છે. આ રીતે તેના છ ખંડ છે.
પ્રત્યેક વિજયની ૨૮,૦૦૨ નદીઓ :– દક્ષિણાવર્તી નીલવાન પર્વત અને ઉત્તરવર્તી નિષધ પર્વતના ઢોળાવ પર—તળેટીમાં ગંગા-સિંધુ કે રતા-રક્તવતી કુંડ છે. આ કુંડના દક્ષિણી કે ઉત્તરી દ્વારથી આ મહાનદીઓ પ્રવાહિત થાય છે. પૂર્વ-અપર મહાવિદેહની ઉત્તર દિશાવર્તી ૧૬ વિજયમાં તે મહાનદીઓ
Page #377
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૩૧૫
દક્ષિણાભિમુખ વહે છે અને દક્ષિણવર્તી ૧૬ વિજયમાં ઉત્તરાભિમુખ વહે છે. વૈતાઢય પર્વતને ભેદીને દક્ષિણાર્ધ કે ઉત્તરાર્ધ વિજયમાં વહીને સીતા કે સીતોદા નદીમાં મળે છે. પ્રત્યેક વિજયની ગંગા, સિંધુ કે રક્તા, રક્તવતી આ બંને નદીઓમાં ૧૪,૦૦૦-૧૪,૦૦૦ અન્ય નદીઓ મળે છે. તે તેના પરિવાર રૂપ નદીઓ छे. प्रत्येऽविश्यमां परिवार ३५ २८,००० खने मे महा नही डुस २८,००२ नहीखो वहे छे.
બત્રીસ વિજયમાં કાલ અને ભાવો :– બત્રીસે બત્રીસ વિજયમાં હંમેશાં દુષમસુષમાકાલ અર્થાત્ ચોથા આરાના ભાવો જેવા ભાવો હોય છે. ત્યાં મનુષ્યોની અવગાહના ૫૦૦ ધનુષ્યની, આયુષ્ય ક્રોડ પૂર્વનું, છ સંઘયણ, છ સંસ્થાન હોય છે, તે જીવો મરી ચારે ગતિમાં જઈ શકે છે અને કેટલાક જીવો મોક્ષગતિને પામે છે.
चित्रकूट पक्षस्कार पर्वत :
१२३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे चित्तकूडे णामं वक्खारपव्वए पण्णत्ते ?
गोयमा ! सीयाए महाणईए उत्तरेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं कच्छविजयस्स पुरत्थिमेणं, सुकच्छविजयस्स पच्चत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहवासे चित्तकूडे णामं वक्खारपव्वए पण्णत्ते - उत्तरदाहिणायए, पाईणपडीण वित्थिण्णे, सोलस जोयणसहस्साइं पंच य बाणउए जोयणसए दुण्णि य एगूणवीसइभाए जोयणस्स आयमेणं, पंच जोयणसयाइं विक्खंभेणं, णीलवंतवासहर-पव्वयं णं चत्र जोयणसयाइं उड्डुं उच्चत्तेणं, चत्तारि गाउयसयाइं उव्वेहेणं ।
तयाणंतरं च णं मायाए-मायाए उस्सेह-उव्वेहपरिवुड्डीए परिवड्ढमाणे- परिवड्डमाणे सीयामहाणईयंतेणं पंच जोयणसयाई उड्डुं उच्चत्तेणं, पंच गाउयसयाइं उव्वेहेणं, आसखंध-संठाणसंठिए, सव्वरयणामए अच्छे सण्हे जाव पडिरूवे । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ते, वण्णओ दुण्ह वि ।
चित्तकूडस्स णं वक्खारपव्वयस्स उप्पि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव आसयंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂઢીપ નામના દ્વીપના મહાવિદેહક્ષેત્રમાં ચિત્રકૂટ નામનો વક્ષસ્કાર पर्वत यां छे ?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપ નામના દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીની ઉત્તરમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, કચ્છ વિજયની પૂર્વમાં અને સુકચ્છવિજયની પશ્ચિમમાં ચિત્રકૂટ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. તે સોળ હજાર, પાંચસો
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૧૬ ]
શ્રી જીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
બાણું યોજન અને બે કળા (૧૬,૫૯૨ જેટ યો.) લાંબો છે, ૫૦૦(પાંચસો) યોજન પહોળો છે, નીલવાન વર્ષધર પર્વતની પાસે ૪00 યોજન ઊંચો છે અને ૪00 ગાઉ(૧૦) યોજન) જમીનમાં ઊંડો છે ત્યાર પછી તેની ઊંચાઈ અને ઊંડાઈ ક્રમશઃ વધતી જાય છે. સીતા મહાનદીની પાસે તે ૫૦૦(પાંચસો) યોજન ઊંચો અને ૧૨૫ યોજન જમીનમાં ઊંડો છે. તેનો આકાર ઘોડાના સ્કંધ જેવો છે. તે સંપૂર્ણ રત્નમય, નિર્મળ, સ્નિગ્ધ અને સુંદર છે. તે બંને બાજુએ બે પદ્મવર વેદિકાઓથી અને બે વનખંડોથી ઘેરાયેલો છે. બંનેનું વર્ણન પૂર્વવત્ છે.
ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત ઉપર ઘણો સમતલ અને સુંદર ભૂમિભાગ છે. વાવ ત્યાં દેવ દેવીઓ આશ્રય લે છે, વિશ્રામ કરે છે. १२४ चित्तकूडे णं भंते ! वक्खारपव्वए कइ कूडा पण्णत्ता ?
गोयमा ! चत्तारि कूडा पण्णत्ता, तं जहा- सिद्धाययणकूडे, चित्तकूडे, कच्छ कूडे, सुकच्छकूडे । समा उत्तरदाहिणेणं परुप्परंति, पढमए सीयाए उत्तरेणं, चउत्थए णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं ।
एत्थणं चित्तकूडे णामं देवे महिड्डीए जाव रायहाणी वण्णओ जावसे तेणटेणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત પર કેટલા કૂટ છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના ઉપર ચાર ફૂટ છે તે આ પ્રમાણે છે- (૧) સિદ્ધાયતનકૂટ (૨) ચિત્રકૂટ (૩) કચ્છકૂટ (૪) સુકચ્છકૂટ. તે પરિમાણમાં એક સરખા છે.
તે પરસ્પર એક બીજાની ઉત્તર-દક્ષિણમાં છે. તેમાં પહેલુંસિદ્ધાયતનકૂટ સીતા મહાનદીની ઉત્તરમાં અને ચોથું સુકચ્છકૂટ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં છે. ત્યાં ચિત્રકૂટ નામના પરમ ઋદ્ધિશાળી દેવ નિવાસ કરે છે તેથી તે ચિત્રકૂટ પર્વતના નામે ઓળખાય છે. તેની રાજધાની, પર્વતનું વર્ણન પૂર્વવતુ છે.
વિવેચન :
સોળ વક્ષસ્કાર પર્વત પ્રમાણ
0
TET સ્ટ
પ્રસ્તુત સૂત્રોમાં ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતનું વર્ણન છે. બે વિજયોની વચ્ચે જે પર્વત છે તે વક્ષસ્કાર પર્વત કહેવાય છે. આ પર્વત મહાવિદેહ ક્ષેત્રની વિજયોના વિભાગ કરે છે. એક જ ક્ષેત્રને પૃથક ક્ષેત્રરૂપે વિભાજિત કરનાર પર્વતને વક્ષસ્કાર પર્વત કહે છે. વક્ષસ્કાર પર્વતનું અશ્વસ્કંધ સંસ્થાન :- આ પર્વતનું સંસ્થાન અશ્વ સ્કંધ જેવું અર્થાત્ અશ્વની પીઠ જેવું છે. અશ્વની પીઠ ડોક પાસે નીચી છે અને પછી ક્રમશઃ ઊંચી થતાં થતાં
નિ ૮ ની લ બ ન પ બંt
- રુમ,
1
1
- રેe #3 બ્રેT-
૩૫૯૨૨૭
Page #379
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
પૂંછ પાસે પીઠ ભાગ ઉન્નત હોય છે. તેમ આ પર્વત ઉત્તરમાં નીચો અને દક્ષિણમાં ઊંચો છે. દક્ષિણ દિશાવર્તી વક્ષસ્કાર પર્વતો દક્ષિણમાં નીચા અને ઉત્તરમાં ઊંચા છે તેથી તેનો આકાર અશ્વસ્કંધ પીઠ જેવો દેખાય છે.
વક્ષસ્કાર પર્વતના ફૂટ ઃ– આ વક્ષસ્કાર પર્વત ઉપર ૪-૪ ફૂટ છે. પ્રથમ સિદ્ધાયતન ફૂટ મહાનદીની સમીપે હોય છે, બીજું કૂટ વક્ષસ્કાર પર્વતના નામવાળું હોય છે, ત્રીજું ફૂટ પૂર્વની વિજયના નામવાળું હોય છે, ચોથું ફૂટ પછીની વિજયના નામવાળું હોય છે.
આ વક્ષસ્કાર પર્વતો તે પર્વતોના નામવાળા દેવોથી અધિષ્ઠિત છે. જેમ કે– ચિત્રકૂટ નામના દેવ આ ચિત્ર ફૂટ વક્ષસ્કાર પર્વતના અધિષ્ઠાયક છે.
મહાવિદેહ ક્ષેત્રના સોળ વક્ષસ્કાર પર્વતો :
લંબાઈ પહોળાઈ
ઊંચાઈ
૫૦૦
૧૬,૫૯૨ યોજન યોજન
બે કળા
નીલવાન
સીતા કે કે નિષધ | સીતોદા નદી
પર્વત
પાસે
પાસે
૪૦૦
૫૦૦
યોજન યોજન
ઊંડાઈ
ફૂટ
નીલવાન કે | સીતા સીતોદા સંખ્યા પહોળાઈ નદી પાસે
નિષધ
પર્વત
પાસે
૪૦૦ગાઉ (૧૦૦યો.)
૩૧૭
૫૦૦ ગાઉ (૧૨૫ યો.)
૪
મૂળમાં ૫૦૦ યોજન
મધ્યમાં ૩૭૫ યો.
ઉપર ૨૫૦
યોજન
સંસ્થાન
અશ્વ
સ્કંધ
જેવું
મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ વિજય :
१२५ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे सुकच्छे णामं विजए પળત્તે ?
गोयमा ! सीयाए महाणईए उत्तरेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, गाहावईए महाणईए पच्चत्थिमेणं, चित्तकूडस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं जंबूद्दीवे दीवे महाविदेहे वासे सुकच्छे णामं विजय पण्णत्ते- उत्तरदाहिणायए, जव कच्छे विजए तहेव सुकच्छे वि, णवरं खेमपुरा रायहाणी, सुकच्छे राया સમુખખ્ખર, તહેવ સર્વાં ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ જંબુદ્રીપની અંદર મહાવિદેહક્ષેત્રમાં સુકચ્છ નામની વિજય ક્યાં છે ?
Page #380
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮]
શ્રી જંબડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ ! આ જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીની ઉત્તરમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, ગાહાવતી મહાનદીની પશ્ચિમમાં અને ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં સુકચ્છ નામની વિજય છે, તે ઉત્તર-દક્ષિણ લાંબી છે. તેનો વિસ્તાર આદિ સંપૂર્ણ વર્ણન કચ્છ વિજયની સમાન છે. સુકચ્છ વિજયમાં ક્ષેમપુરા નામની રાજધાની છે. ત્યાં સુકચ્છનામના રાજા ઉત્પન્ન થાય છે. શેષ સર્વ વર્ણન કચ્છ વિજયની સમાન છે. મહાવિદેહમાં ગ્રાહાવતી અંતર નદી - १२६ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे गाहावकुंडे पण्णत्ते?
गोयमा ! सुकच्छविजयस्स पुरथिमेणं, महाकच्छस्स विजयस्स पच्चत्थिमेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्ले णितंबे, एत्थणं जंबूद्दीवे दीवे महाविदेहे वासे गाहावकुंडे णामं कुंडे पण्णत्ते, जहेवरोहियंसाकुंडे तहेव जावगाहावइदीवे, ભવો !
तस्स णं गाहावइस्स कुंडस्स दाहिणिल्लेणं तोरणेणं गाहावई महाणई पवूढा समाणी सुकच्छ महाकच्छविजए दुहा विभयमाणी-विभयमाणी अट्ठावीसाए सलिला-सहस्सेहिं समग्गा दाहिणेणं सीयं महाणई समप्पेइ । गाहावई णं महाणई पवहे य मुहे य सव्वत्थ समा पणवीसं जोयणसयं विक्खंभेणं, अड्डाइज्जाइं जोयणाई उव्वेहेणं, उभओ पासिं दोहि य पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ता दुण्हवि वण्णओ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપના મહાવિદેહક્ષેત્રમાં ગ્રાહાવતી કુંડ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જમ્બુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ વિજયની પૂર્વમાં, મહાકચ્છ વિજયની પશ્ચિમમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણી તળેટીમાં ગ્રાહાવતી નામનો કુંડ છે. તેનું સંપૂર્ણ વર્ણન રોહિતાંશાકુંડ જેવું છે.
તે ગ્રાહાવતીકુંડના દક્ષિણી દ્વારથી ગ્રાહાવતી નામની મહાનદી નીકળીને તે સુકચ્છ અને મહાકચ્છ વિજયને બે ભાગોમાં વિભક્ત કરતી આગળ વધે છે. તેમાં ૨૮,000 નદીઓ મળે છે. તેનાથી પરિપૂર્ણ થઈને તે દક્ષિણમાં સીતા મહાનદીને મળે છેઃ ગ્રાહાવતી મહાનદી ઉદ્ગમ સ્થાનમાં અને સંગમ સ્થાનમાં (સીતા નદીને મળે છે ત્યાં)તે સર્વ સ્થાનમાં એક સમાન તે ૧૨૫ યોજન પહોળી છે. અઢી યોજન જમીનમાં ઊંડી છે. તે બંને બાજુ બે પાવરવેદિકા અને બે વનખંડોથી ઘેરાયેલી છે. શેષ સર્વ વર્ણન પૂર્વવતુ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાવિદેહ ક્ષેત્રની ગ્રાહાવતી નામની અંતર નદીનું વર્ણન છે. અન્ય સર્વ અંતર
Page #381
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૧૯ ]
નદીઓનું વર્ણન પણ તે સમાન હોય છે. અંતર નદી:- મહાવિદેહ ક્ષેત્રમાં બૈ-વિજયનું વિભાજન જેમ વક્ષસ્કાર પર્વત કરે છે, તે જ રીતે મહાનદી પણ કરે છે. વિજયનું વિભાજન કરનાર, બે વિજય વચ્ચેની નદી અંતર નદી તરીકે ઓળખાય છે. આઠ વિજય વચ્ચે ૪ વક્ષસ્કાર પર્વત અને ૩ અંતર નદીઓ છે. અંતર નદી ઉગમ સ્થાન - ઉત્તરવર્તી નીલવાન પર્વતનો ઢોળાવ ભાગ અર્થાત્ તળેટીમાં અને દક્ષિણવર્તી નિષધ પર્વતની ઉત્તરી તળેટીમાં તે તે નદીના નામવાળા કુંડ છે. તે કુંડ ૧૨૫ થયો. પહોળા અને ૧૦યો. ઊંડા હોય છે. તે કંડના ઉત્તરી અને દક્ષિણી દ્વારથી આ નદીઓ પ્રવાહિત થાય છે. મહાવિદેહની ઉત્તર દિશાવર્તી આ અંતર નદીઓ દક્ષિણાભિમુખ વહે છે અને દક્ષિણવર્તી મહાવિદેહની અંતર નદીઓ ઉત્તરાભિમુખ વહે છે. અંતર નદી પ્રવાહ પ્રમાણ:- આ અંતર નદીઓ ૧૨૫ યોજન પહોળી અને ૨ યોજન ઊંડી છે. ઉગમથી સંગમ પર્યત તેની પહોળાઈ અને ઊંડાઈ એક સરખી રહે છે. મકાવીસાહસ - અંતર નદીનો પ્રવાહ ઉદ્ગમથી સંગમ પર્યત એક સમાન છે. તેમ છતાં સૂત્રમાં તેનો પરિવાર ૨૮,૦૦૦ નદીઓનો કહ્યો છે, તે કથનનું તાત્પર્ય એ છે કે અંતર નદી પોતાની બંને બાજુના વિજયની ગંગા અને સિંધુનદીની સાથે, એમ ત્રણે નદીઓ એક જગ્યાએ સીતાનદીમાં મળે છે; તેથી ગંગાસિંઘનદીના ચૌદ-ચૌદ હજાર નદીઓના પરિવારને મેળવીને ૨૮,000 નદીઓ કહી છે.
નહી
મહાવિદેહ ક્ષેત્રની બાર આંતર નદીઓ:ઉદ્દગમ સ્થાન
લંબાઈ-પહોળાઈ | ઊંડાઈ | લંબાઈ | પહોળાઈ | ઊંડાઈ ૧૨૫ યોજના ૧0 યોજન | ૧૬,૫૯૨ યો. | ૧૨૫ યોજન| ૨ યોજન
બે કળા
ઉત્તરવર્તી વિજય પર્વત અંતરનદી:१२७ कहि णं भंते ! महाविदेहे वासे महाकच्छे णामं विजये पण्णत्ते ?
गोयमा! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, पम्हकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, गाहावईए महाणईए पुरथिमेणं, ए त्थ णं महाविदेहे वासे महाकच्छे णामं विजए पण्णत्ते, सेसं जहा कच्छविजयस्स जाव महाकच्छे इत्थ देवे महिड्डिए, अट्ठो य भाणियव्वो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં મહાકચ્છ નામની વિજય ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં. સીતા મહાનદીની.
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તરમાં, પત્રકુટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, ગાહાવતી મહાનદીની પૂર્વમાં મહાકચ્છ નામની વિજય છે. શેષ સર્વ વર્ણન કચ્છવિજયની જેમ છે.
અહીં મહાકચ્છ નામના પરમ ઋદ્ધિશાળી દેવ રહે છે. તેથી તેનું નામ મહાકચ્છ છે વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ કહેવું. १२८ कहि णं भंते ! महाविदेहे वासे पम्हकूडे णामं वक्खारपव्वए पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स वासहर-पव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, महाकच्छस्स पुरथिमेणं, कच्छावईए पच्चत्थिमेणं, एत्थणं महाविदेहे वासे पम्हकूडे णामं वक्खारपव्वए पण्णत्ते, उत्तरदाहिणायए पाईणपडीणवित्थिण्णे, सेसं जहा चित्तकूडस्स जाव आसयंति ।। __पम्हकूडे चत्तारि कूडा पण्णत्ता तंजहा- सिद्धाययणकूडे, पम्हकूडे, महाकच्छ कूडे, कच्छगावइकूडे एवं जाव अट्ठो । ____ पम्हकूडे इत्थ देवे महड्डिए पलिओवमठिईए परिवसइ । से तेणटेणं गोयमा! एवं वुच्चइ जाव अवट्ठिए । भावार्थ :- प्रश्न- हे भगवन् ! महाविहेडक्षेत्रमा पळूट नामनो वक्ष२ पर्वत ज्या छ ?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વક્ષસ્કાર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, મહાકચ્છ વિજયની પૂર્વમાં, કચ્છાવતી વિજયની પશ્ચિમમાં પાકૂટ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ પશ્ચિમ પહોળો છે. દેવો ત્યાં રહે છે ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની સમાન છે.
पभडूट पर्वत ५२न॥ यार छ. ते ॥ प्रभाो – (१) सिद्धायतनट, (२) पाडूट, (3) भड:२७कूट, (४) ३२७वतीडू2. तेनुंवान पूर्ववत् छे.
અહીં પરમ ઋદ્ધિશાળી એક પલ્યોપમના આયુષ્યવાળા પદ્મકૂટ નામના દેવ નિવાસ કરે છે. તે ગૌતમ! તેથી તે પદ્મકૂટ કહેવાય છે. વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું થાવ તે કૂટ શાશ્વત, નિત્ય કાવત્ અવસ્થિત છે. १२९ कहि णं भंते ! महाविदेहे वासे कच्छगावई णामं विजए पण्णत्ते? ___गोयमा ! णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, दहावईए महाणईए पच्चत्थिमेणं पम्हकूडस्स पुरथिमेणं, एत्थ णं महाविदेहे वासे कच्छगावई णामं विजए पण्णत्ते, उत्तरदाहिणायए पाईणपडीणवित्थिण्णे, सेसं जहा
Page #383
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૩૨૧
कच्छस्स विजयस्स जाव कच्छगावई य इत्थ देवे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં કચ્છકાવતી નામની વિજય ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, દ્રહાવતી મહાનદીની પશ્ચિમમાં, પદ્મકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, કચ્છકાવતી નામની વિજય છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. શેષ સંપૂર્ણ વર્ણન કચ્છ વિજયની સમાન છે યાવત્ અહીં કચ્છકાવતી નામના દેવ નિવાસ કરે છે.
| १३० कहि णं भंते ! महाविदेहे वासे दहावईकुंडे णामं कुंडे पण्णत्ते ?
गोयमा ! आवत्तस्स विजयस्स पच्चत्थिमेणं, कच्छगावईए विजयस्स पुरत्थिमेणं, णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणिल्ले णितंबे, एत्थ णं महाविदेहे वासे दहावईकुंडे णामं कुंडे पण्णत्ते, सेसं जहा गाहावईकुंडस्स जाव अट्ठो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં દ્રહાવતી નામનો કુંડ ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં આવર્ત વિજયની પશ્ચિમમાં, કચ્છકાવતી વિજયની પૂર્વમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણી તળેટીમાં દ્રહાવતી નામનો કુંડ આવેલો છે. શેષ સંપૂર્ણ વર્ણન ગાહાવતીકુંડની સમાન છે.
१३१ तस्स णं दहावईकुंडस्स दाहिणेणं तोरणेणं दहावई महाणई पवूढा समाणी कच्छावई, आवत्ते य विजए दुहा विभयमाणी - विभयमाणी दाहिणेणं सीयं महाणइं समप्पेइ, सेसं जहा गाहावई ।
ભાવાર્થ :- તે દ્રહાવતીકુંડના દક્ષિણી તોરણ દ્વારથી દ્રહાવતી મહાનદી નીકળે છે. તે કચ્છાવતી અને આવર્ત વિજયને બે ભાગમાં વિભક્ત કરતી આગળ વધે છે અને દક્ષિણ દિશા તરફ વહેતી સીતા મહાનદીમાં મળી જાય છે. શેષ સંપૂર્ણ વર્ણન ગાહાવતી નદીની સમાન છે.
१३२ कहि णं भंते ! महाविदेहे वासे आवत्ते णामं विजय पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, णलिणकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, दहावईए महाणईए पुरत्थिमेणं एत्थ णं महाविदेहे वासे आवत्ते णामं विजए पण्णत्ते, सेसं जहा कच्छस्स विजयस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મહાવિદેહક્ષેત્રમાં આવર્ત નામની વિજય ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, નલિનકૂટ
Page #384
--------------------------------------------------------------------------
________________
| उ२२ ।
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં અને દ્રહાવતી મહાનદીની પૂર્વમાં આવર્ત નામની વિજય છે. તેનું સંપૂર્ણ વર્ણન કચ્છવિજયની સમાન છે. १३३ कहि णं भंते ! महाविदेहे वासे णलिणकूडे णामं वक्खारपव्वए पण्णत्ते?
गोयमा ! णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, मंगलावइस्स विजयस्स पच्चत्थिमेणं आवत्तस्स विजयस्स पुरथिमेणं एत्थणं महाविदेहे वासे णलिणकूडे णामं वक्खारपव्वए पण्णत्ते, उत्तर- दाहिणायए पाईणपडीणवित्थिण्णे सेसं जहा चित्तकूडस्स जाव आसयंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં નલિનકૂટ નામનો વક્ષસ્કાર પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! મહાવિદેહક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, મંગલાવતી વિજયની પશ્ચિમમાં અને આવર્ત વિજયની પૂર્વમાં નલિનકૂટ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. દેવો ત્યાં બેસે છે, વિશ્રામ કરે છે. શેષ સર્વ વર્ણન ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની સમાન છે. १३४ णलिणकूडे णं भंते ! पव्वए कइ कूडा पण्णत्ता ?
गोयमा ! चत्तारि कूडा पण्णत्ता, तं जहा- सिद्धाययणकूडे, णलिणकूडे आवत्तकूडे, मंगलावत्तकूडे । एए कूडा पंचसइया, रायहाणीओ उत्तरेणं । भावार्थ :- प्रश्न- मावन् ! नलिनकूट १३२७२ पर्वत ५२ 3241 छ ?
उत्तर- 3 गौतम ! तेन यार कूट छ. ते या प्रमाणे छ- (१) सिद्धायतन 2, (२) नलिनकूट, (3) भावतळूट, (४) भगवावर्त डूट.
આ કૂટ પાંચસો યોજન ઊંચા છે. તેની રાજધાનીઓ ઉત્તરમાં છે. १३५ कहि णं भंते ! महाविदेहे वासे मंगलावत्ते णामं विजए पण्णते? ___ गोयमा ! णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणेणं, सीयाए उत्तरेणं, णलिणकूडस्स पुरत्थिमेणं, पंकावईए महाणईए पच्चत्थिमेणं, एत्थ णं मंगलावत्ते णामं विजए पण्णत्ते । जहा कच्छस्स विजए तहा एसो भाणियव्वो जाव मंगलावत्ते य इत्थ देवे परिवसइ, से एएणटेणं जाव अवट्ठिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં મંગલાવર્ત નામની વિજય ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની
Page #385
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| उ२७ ।
ઉત્તરમાં, નલિનકુટ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, પંકાવતી મહાનદીની પશ્ચિમમાં મંગલાવર્ત નામની વિજય છે. તેનું સંપૂર્ણ વર્ણન કચ્છ વિજયની સમાન જેવું છે. ત્યાં મંગલાવર્ત નામના દેવ નિવાસ કરે છે. તેથી તે વિજય મંગલાવર્ત વિજય કહેવાય છે. અથવા તો તે નામ નિત્ય, શાશ્વત યાવત્ અવસ્થિત છે. १३६ कहि णं भंते ! महाविदेहे वासे पंकावई कुंडे णामं कुंडे पण्णत्ते ?
गोयमा ! मंगलावत्तस्स पुरथिमेणं, पुक्खलावत्तविजयस्स पच्चत्थिमेणं, णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणे णितंबे, एत्थ णं पंकावई कुंडे णामं कुंडे पण्णत्ते, तं चेव वक्तव्वं गाहावइकुंडप्पमाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહ ક્ષેત્રમાં પકાવતી નામનો કુંડ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવર્ત વિજયની પૂર્વમાં, પુષ્કલાવર્ત વિજયની પશ્ચિમમાં, નીલવાન વર્ષધરપર્વતના દક્ષિણી તળેટીમાં પકાવતી નામનો કુંડ છે. તેનું પ્રમાણ, વર્ણન ગાતાવતી કંડની સમાન છે. તેમાંથી પંકાવતી નામની નદી નીકળે છે. તે મંગલાવર્ત વિજય અને પુષ્કલાવર્ત વિજયને બે ભાગમાં વિભક્ત કરતી આગળ વધે છે. તેનું શેષ વર્ણન ગાતાવતીની સમાન છે. १३७ कहि णं भंते ! महाविदेहे वासे पुक्खलावत्ते णामं विजए पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स दाहिणेणं, सीयाए उत्तरेणं, पंकावईए पुरथिमेणं, एगसेलस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, एत्थं णं पुक्खलावत्ते णामं विजए पण्णत्ते। एवं जहा कच्छविजए तहा भाणियव्वं जाव पुक्खले य इत्थ देवे महिड्डीए पलिओवमट्ठिइए परिवसइ, सेसं तं चेव जाव अवट्ठिए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવર્ત નામની વિજય કયાં છે?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, પંકાવતી નદીની પૂર્વમાં, એકશૈલ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં, પુષ્કલાવર્ત નામની વિજય છે. તેનું વર્ણન કચ્છ વિજયની સમાન છે. અહીં પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા પુષ્કલ નામના દેવ નિવાસ કરે છે. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ તે વિજયનું નામ અવસ્થિત છે. १३८ कहि णं भंते ! महाविदेहे वासे एगसेले णामं वक्खारपव्वए पण्णते ?
गोयमा ! पुक्खलावत्तचक्क-वट्टिविजयस्स पुरत्थिमेणं, पोक्खलावती-चक्कवट्टिविजयस्स पच्चत्थिमेणं, णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, एत्थ णं एगसेले णामं वक्खारपव्वए पण्णत्ते, चित्तकूडगमेणं णेयव्वो जाव देवा आसयति ।
Page #386
--------------------------------------------------------------------------
________________
| २४ ।
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
चत्तारि कूडा, तं जहा- सिद्धाययणकूडे, एगसेलकूडे, पुक्खलावत्तकूडे, पुक्खलावईकूडे । कूडाणं तं चेव पंचसइयं परिमाणं जाव एगसेले य इत्थ देवे परिवसइ । से एएणद्वेणं जाव णिच्चे ।। भावार्थ :- प्रश्न- मावन् ! महाविद्वेडक्षेत्रमा शैम नामनो वक्ष२२ पर्वत यां छ?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવર્ત ચક્રવર્તી વિજયની પૂર્વમાં, પુષ્કલાવતી ચક્રવર્તી વિજયની પશ્ચિમમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, એકશેલ નામનો વક્ષસ્કાર પર્વત છે. દેવ-દેવીઓ ત્યાં આશ્રય લે છે, વિશ્રામ કરે છે, ત્યાં સુધીનું તેનું વર્ણન ચિત્રકૂટ वक्ष२ पर्वतनी समान छ. तेना यार छ-(१) सिद्धायतन 2, (२) ॐ शैखळूट, (3) पुष्पसावर्त કૂટ (૪) પુષ્કલાવતી કુટ. તે પાંચસો યોજન ઊંચા છે. એકશેલ નામના પરમ ઋદ્ધિશાળી દેવ તેના ઉપર નિવાસ કરે છે. તેથી તે એકશૈલ પર્વત કહેવાય છે યાવતું તેનું તે નામ નિત્ય છે. १३९ कहि णं भंते! महाविदेहे वासे पुक्खलावई णामं चक्कवट्टिविजए पण्णत्ते? ___ गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, उत्तरिल्लस्ससीयामुह वणस्स पच्चत्थिमेणं, एगसेलस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं महाविदेहे वासे पुक्खलावई णामं विजए पण्णत्ते- उत्तरदाहिणायए एवं जहा कच्छविजयस्स जाव पुक्खलावई य इत्थ देवे परिवसइ, से एएणतुणं जाव अवट्ठिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી નામની ચક્રવર્તી વિજય ક્યાં છે?
હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, ઉત્તરવર્તી સીતામુખ વનની પશ્ચિમમાં, એકશેલ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, પુષ્કલાવતી નામની વિજય છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી છે. વગેરે સંપૂર્ણ વર્ણન કચ્છ વિજયની સમાન છે. તેમાં પુષ્કલાવતી નામના દેવ નિવાસ કરે છે. તેથી તે પુષ્કલાવતી વિજય કહેવાય છે યાવત તે વિજય શાશ્વત, નિત્ય અને અવસ્થિત છે.
ઉત્તરી દક્ષિણી સીતામુખ વન :१४० कहि णं भंते ! महाविदेहे वासे सीयाए महाणईए उत्तरिल्ले सीयामुहवणे णामं वणे पण्णते?
गोयमा !णीलवंतस्सदाहिणेणं,सीयाए उत्तरेणं, पुरथिमलवणसमुद्दस्सपच्चत्थिमेणं, पुक्खलावइ-चक्कवट्ठिविजयस्स पुरत्थिमेणं, एत्थ णं सीयामुहवणे णामं वणे
Page #387
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૨૫ ]
पण्णत्ते-उत्तरदाहिणायए, पाईणपडीणवित्थिण्णे, सोलसजोयणसहस्साई पञ्च य बाणउए जोयणसए दोण्णि य एगूणवीसइभाए जोयणस्स आयामेणं, सीयाए महाणईए अंतेणं दो जोयणसहस्साई णव य बावीसे जोयणसए विक्खम्भेणं। तयाणंतरं च णं मायाए-मायाए परिहायमाणे-परिहायमाणे णीलवंतवासहरपव्वयंतेणं एग एगूणवीसइभागं जोयणस्स विक्खंभेणंति । से णं एगाए परमवरवेइयाए एगेण य वणसंडेणं संपरिक्खित्तं, वण्णओ। सीयामुहवणस्स जाव देवा आसयंति। एवं उत्तरिल्लं पासं समत्तं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં સીતા મહાનદીની ઉત્તરમાં સીતામુખ નામનું વન ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, પુષ્કલાવતી ચકવર્તીવિજયની પૂર્વમાં, આ સીતામુખ નામનું વન છે. તે ઉત્તરદક્ષિણ લાંબુ અને પૂર્વપશ્ચિમ પહોળું છે.
તે સીતા મુખવન સોળ હજાર પાંચસો બાણું યોજન અને બે કળા (૧૬,૫૯૨ દયો.) લાંબુ છે. સીતા મહાનદીની પાસે બે હજાર નવસો બાવીસ (૨,૯૨૨) યોજન પહોળું છે. ત્યાર પછી તેની પહોળાઈ ધીરે ધીરે ક્રમશઃ ઘટતી જાય છે અને નીલવંત વર્ષધર પર્વત પાસે તે માત્ર યોજન (એક યોજનના ૧૯ ભાગમાંથી એક ભાગ પ્રમાણ માત્ર) પહોળું રહે છે.
તે સીતામુખ વન એક પઘવર વેદિકા અને એક વનખંડથી ઘેરાયેલું છે. તેની ઉપર દેવી-દેવીઓ આશ્રય લે છે, વિશ્રામ લે છે વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ છે.
આ રીતે ઉત્તરવર્તી પૂર્વમહાવિદેહ ક્ષેત્રનું (એકથી આઠ વિજય સુધીનું) વર્ણન પૂર્ણ થાય છે. १४१ विजया भणिया । रायहाणीओ इमाओ
खेमा, खेमपुरा चेव, रिट्ठा रिटुपुरा तहा । खग्गी मंजूसा अवि य, ओसही पुंडरीगिणी ॥
तावइयाओ अभियोगसेढीओ, सव्वाओ इमाओ ईसाणस्स । ભાવાર્થ :- ઉત્તરવર્તી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની આઠ વિજયોનું વર્ણન કર્યું, તે આઠ વિજયોની આઠ રાજધાનીઓ આ પ્રમાણે છેગાથાર્થ - (૧) ક્ષેમા, (૨) ક્ષેમપુરા, (૩) અરિષ્ટા, (૪) અરિષ્ટપુરા, (૫) ખગ્રી, (૬) મંજૂષા, (૭) ઔષધિ (૮) પુંડરીકિણી.
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
તે પ્રમાણે અર્થાત્ આઠ વૈતાઢય પર્વત પર આઠ (ઉત્તર અને દક્ષિણવર્તી) આભિયોગિક દેવોની શ્રેણીઓ છે. તે સર્વ પૂર્વી શ્રેણીઓ મહાવિદેહ ક્ષેત્રના ઉત્તરી વિભાગમાં હોવાથી તેના અધિપતિ ઈશાનંદ્ર છે. १४२ सव्वेसु विजसु कच्छवत्तव्वया जाव अट्ठो, रायाणो सरिसणामगा, विजएसु सोलसण्हं वक्खारपव्वयाणं चित्तकूडवत्तव्वया जाव कूडा चत्तारि - चत्तारि बारसहं ईणं गाहावइवत्तव्वया जाव उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं वणसंडेहि य સંરશ્વિત્તા, વળો |
હરક
ભાવાર્થ: :– મહાવિદેહ ક્ષેત્રની બધી(બત્રીસ) વિજયોનું વર્ણન કચ્છ વિજયની સમાન છે. તે તે વિજયોમાં વિજયોના નામવાળા, ચક્રવર્તી રાજાઓ થાય છે. સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્રમાં વિજયોનો વિભાગ કરતાં જે સોળ વક્ષસ્કાર પર્વત છે, તેનું વર્ણન ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત સમાન છે. પ્રત્યેક વક્ષસ્કાર પર્વતના ચાર-ચાર ફૂટ છે. તેમાં જે બાર અંતર નદીઓ છે તેનું વર્ણન ગાહાવતીનદીની સમાન છે. યાવત્ તે સર્વે બંને . બાજુ બે પદ્મવરવેદિકા અને બે વનખંડથી પરિવેષ્ટિત છે. તેનું વર્ણન પૂર્વવત્ છે.
१४३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे सीयाए महाणईए दाहिणिल्ले सीयामुहवणे णामं वणे पण्णत्ते ?
एवं जह चेव उत्तरिल्लं सीयामुहवणं तह चेव दाहिणं पि भाणियव्वं, णवरं णिसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, सीयाए महाणईए दाहिणेणं, पुरत्थिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, वच्छस्स विजयस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे सीयाए महाणईए दाहिणिल्ले सीयामुहवणे णामं वणे पण्णत्तेउत्तरदाहिणायए तहेव सव्वं, णवरं- णिसहवासहरपव्वयंतेणं एगमेगूणवीसइभागं जोयणस्स विक्खंभेणं, किण्हे किण्णोभासे जाव से णं एगाए पउमवरवेइयाए, एगेण वणसंडेणं संपरिक्खित्तं वण वण्णओ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં, મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીની દક્ષિણમાં સીતામુખવન નામનું વન ક્યાં આવેલું છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેવું સીતા મહાનદીના ઉત્તદિગ્દર્તી સીતામુખ વનનું વર્ણન છે, તેવું જ વર્ણન દક્ષિણ દિશાવર્તી સીતામુખ વનનું સમજી લેવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે– દક્ષિણ દિશાવર્તી સીતા મુખવન જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, સીતા મહાનદીની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, વત્સ વિજયની પૂર્વમાં આવેલું છે, તે ઉત્તરદક્ષિણ લાંબુ છે, શેષ સંપૂર્ણ વર્ણન ઉત્તર-દિશાવર્તી સીતા મુખવન પ્રમાણે છે. તેમાં વિશેષતા એ છે કે— તે ઘટતાં ઘટતાં નિષધ વર્ષધર પર્વતની પાસે યોજન પહોળું રહે છે. તે કાળા નીલા વગેરે પાંદડાઓના કારણે કૃષ્ણ આભા સહિત છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
યાવત્ ઘણા દેવ-દેવીઓ તેના ઉપર રહે છે, વિશ્રામ કરે છે. તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી પરિવેષ્ટિત છે, ઈત્યાદિ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સીતા મુખવનનું વર્ણન છે.
સીતામુખવન સ્થાન :– મહાવિદેહક્ષેત્રમાં સીતાનદી પૂર્વદિશામાં જગતીને ભેદીને પૂર્વ લવણસમુદ્રને મળે છે. આ જગતી પાસે સીતા નદીના બંને કિનારે વન છે. સીતા નદી અને નીલવાન પર્વતની વચ્ચે ઉત્તરવર્તી સીતામુખ વન છે. તે જ રીતે સીતાનદી અને નિષધ પર્વત વચ્ચે દક્ષિણવર્તી સીતામુખવન છે. |સીતામુખવન નામહેતુ :– નદી જ્યાં સમુદ્રને મળે તે સ્થાન નદી મુખ તરીકે ઓળખાય છે. સીતા નદી પૂર્વ કિનારે સમુદ્રને મળે છે તે સ્થાન સીતામુખ કહેવાય છે અને આ વન સીતામુખની સમીપે હોવાથી સીતામુખવન કહેવાય છે.
જંબૂઢીપના ચાર મુખવન
નીલવાન પર્વત
@
૧૬૫૨ ચો. ૨૦૧૪ -
ઉત્તરવાં
સૌનોદ.
મનવ
–૨૦૨૨ થી.. ક
સીતા નદી
૧- ૨૨૨ . શિવની
મન
નીલવાન પર્વત
ઉત્તરવની સીત
મુન
૨૦૨૨ થશે. ક
સીતા નદી
આ રમત થી
દાણવી
૩૨૭
મુખવ
y
મહાવિદેહ ક્ષેત્રની પૂર્વ દિશામાં ઉત્તરવર્તી + દક્ષિણવર્તી એમ બે સીતામુખવન છે અને મહાવિદેહની પશ્ચિમમાં ઉત્તરવર્તી + દક્ષિણવર્તી એમ બે સીતોદામુખવન છે. સર્વ મળી સમાન માપ– વાળા ચાર મુખવન છે.
નિષધ પર્વત
નિષધ પર્વત
પૂર્વ મહાવિદેહની દક્ષિણવર્તી વિજયાદિ
१४४ कहि णं भंते! जंबुद्दीवे दीवे महाविदेहे वासे वच्छे णामं विजय पण्णत्ते ?
गोयमा ! णिसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, सीयाए महाणईए दाहिणेणं, दाहिणिल्लस्स सीयामुहवणस्स पच्चत्थिमेणं, तिउडस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे वच्छे णामं विजए पण्णत्ते, तं चेव पमाणं, सुसीमा रायहाणी ।
-
तिउडे वक्खारपव्वए, वण्णओ । सुवच्छे विजए, कुण्डला रायहाणी । तत्तजला णई, वण्णओ । महावच्छे विजए, अपराजिया रायहाणी । वेसमणकू डे वक्खारपव्वए, वण्णओ । वच्छावई विजए, पभंकरा रायहाणी । मत्तजला गई, વળો |
रम्मे विजए, अंकावई रायहाणी । अंजणे वक्खारपव्वए, वण्णओ । रम्मगे
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૨૮ ]
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
विजए, पम्हावई रायहाणी । उम्मत्तजला महाणई, वण्णओ । रमणिज्जे विजए, सुभा रायहाणी । मायंजणे वक्खारपव्वए, वण्णओ । मंगलावई विजए, रयणसंचया रायहाणीति । एवं जह चेव सीयाए महाणईए उत्तरं पासं तह चेव दाहिणिल्लं भाणियव्वं, दाहिणिल्लसीयामुहवणाइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં વત્સ નામની વિજય ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, સીતા મહાનદીની દક્ષિણમાં, દક્ષિણી સીતામુખ વનની પશ્ચિમમાં, ત્રિકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં વત્સ નામની વિજય આવેલી છે. તેનું વર્ણન પૂર્વવતુ છે. તેની સીમા નામની રાજધાની છે અર્થાત્ દક્ષિણવર્તી સીતામુખ વન પછી પશ્ચિમમાં સુસીમા રાજધાનીથી યુક્ત પ્રથમ વત્સ નામની વિજય છે અને તે વિજય પછી ત્રિકૂટ નામનો વક્ષસ્કાર પર્વત છે.
ગાથાર્થ :- વક્ષસ્કાર પર્વત પછી કંડલા રાજધાનીથી યુક્ત સંવત્સ નામે બીજી વિજય છે અને તે વિજય પછી તત્તજલા નામની મહાનદી(અંતર નદી) છે. તે અંતર નદી પછી અપરાજિત રાજધાનીથી યુક્ત મહાવત્સ નામની ત્રીજી વિજય છે અને તે વિજય પછી વૈશ્રમણ કૂટ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી પ્રભંકરા રાજધાનીથી યુક્ત વત્સાવતી નામની ચોથી વિજય છે અને તે વિજય પછી મરજલા નામની મહાનદી(અંતર નદી) છે.
તે અંતર નદી પછી અંકાવતી રાજધાનીથી યુક્ત રમ્ય નામની પાંચમી વિજય છે અને તે વિજય પછી અંજન નામે વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી પદ્માવતી રાજધાનીથી યુક્ત રમ્યક નામની છઠ્ઠી વિજય છે અને તે વિજય પછી ઉન્મત્તજલા નામની અંતર નદી છે. તે અંતર નદી પછી શુભા રાજધાનીથી યુક્ત રમણીય નામની સાતમી વિજય છે અને તે પછી માતંજન નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી રત્નસંચયા રાજધાનીથી યુક્ત મંગલાવતી નામની આઠમી વિજય છે.
આ રીતે સીતા મહાનદીની ઉત્તર ભાગનું જે વર્ણન છે, તે જ પ્રમાણે આ દક્ષિણ ભાગનું દક્ષિણી સીતામુખ વનથી પ્રારંભ કરીને સર્વ વર્ણન કહેવું જોઈએ. १४५ इमे वक्खार कूडा, तं जहा- तिउडे, वेसमण कूडे, अंजणे, मायंजणे । ભાવાર્થ - વક્ષસ્કાર કૂટના નામ આ પ્રમાણે છે- (૧) ત્રિકૂટ (૨) વૈશ્રમણકૂટ (૩) અંજનકૂટ (૪) માતંજનકૂટ. १४६ इमा महाणईओ, तं जहा- तत्तजला, मत्तजला, उम्मत्तजला । ભાવાર્થ :- અંતર નદીઓના નામ આ પ્રમાણે છે– (૧) તખુજલા (૨) મત્તલા (૩) ઉન્મતજલા.
Page #391
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
१४७ इमा विजया तं जहा
वच्छे सुवच्छे महावच्छे, चउत्थे वच्छावई । रम्मे रम्मए चेव, रमणिज्जे मंगलावई ॥१॥ इमाओ रायहाणीओ, तं जहा
सुसीमा कुण्डला चेव, अपराजिय पभंकरा । अंकावई पम्हावई, सुभा रयणसंचया ॥२॥
૩૨૯
भावार्थ :- विष्ठयोना नाम आ प्रमाणे छे - (१) वत्स (२) सुवत्स ( 3 ) महावत्स (४) वत्सडावती (4) २भ्य (5) २भ्यङ् (७) २भशीय (८) मंगलावती ॥१॥
तेनी राष्४धानीखोना नाम आ प्रमाणे छे - (१) सुसीमा (२) डुंडा (3) अपरानिता ( ४ ) प्रभंडरा (५) अंडावती (5) पद्मावती (७) शुभा (८) २त्नसंयया ॥२॥
१४८ वच्छस्स विजयस्स णिसहे दाहिणेणं, सीया उत्तरेणं, दाहिणिल्ल सीयामुहवणे पुरत्थिमेणं, तिउडे पच्चत्थिमेणं । सुसीमा रायहाणी । पमाणं तं चैवे ।
ભાવાર્થ :- વત્સવિજયના દક્ષિણમાં નિષધ પર્વત છે, ઉત્તરમાં સીતા મહાનદી છે, પૂર્વમાં દક્ષિણી સીતામુખ વન છે અને પશ્ચિમમાં ત્રિકૂટ વક્ષસ્કાર પર્વત છે. તેની સુસીમા રાજધાની છે. તેનું પ્રમાણ, વગેરે संपूर्ण वर्णन पूर्ववत् (अयोध्या ठेवुं छे.
१४९ वच्छातरं तिउडे, तओ सुवच्छे विजए । एएणं कमेणं- तत्तजला गई, महावच्छे विजए । वेसमणकूडे वक्खारपव्वए, वच्छावई विजए । मत्तजला गई, रम्मे विज । अंजणे वक्खारपव्वए, रम्मए विजए । उम्मत्तजला गई, रमणिज्जे विजए । मायंजणे वक्खारपव्वए, मंगलावई विजए ।
ભાવાર્થ :- વત્સ વિજય પછી ત્રિકૂટ વક્ષસ્કાર પર્વત, ત્યાર પછી સુવત્સવિજય છે પછી આ જ ક્રમથી તપ્તજલાનદી, મહાવત્સ વિજય, વૈશ્રમણકૂટ વક્ષસ્કારપર્વત, વત્સાવતી વિજય, મત્તજલાનદી, રમ્યવિજય, અંજન વક્ષસ્કાર પર્વત, રમ્યક વિજય, ઉન્મત્તજલાનદી, રમણીય વિજય, માતંજન વક્ષસ્કાર પર્વત અને મંગલાવતી વિજય છે.
सोमन पक्षद्वार (गहंत) पर्वत :
१५० कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे सोमणसे णामं वक्खारपव्वए पण्णत्ते ?
Page #392
--------------------------------------------------------------------------
________________
| 330
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
गोयमा ! णिसहस्स वासहपरवयस्स उत्तरेणं, मंदरस्स पव्वयस्स दाहिण पुरथिमेणं मंगलावईविजयस्स पच्चत्थिमेणं, देवकुराए पुरत्थिमेणं, एत्थणं जंबुद्दीवे दीवे महाविदेह वासे सोमणसे णामं वक्खारपव्वए पण्णत्ते- उत्तरदाहिणायए, पाईणपडीणवित्थिण्णे ।
जहा मालवंते वक्खारपव्वए तहा, णवरं सव्वरययामए अच्छे जाव अभिरूवे पडिरूवे । णिसहवासहरपव्वयंतेणं चत्तारि जोयणसयाई उड्डू उच्चत्तेणं, चत्तारि गाऊयसयाई उव्वेहेणं, सेसं तहेव सव्वं णवरं-अट्ठो से, गोयमा ! सोमणसे णं वक्खारपव्वए । बहवे देवा य देवीओ य सोमा सुमणा सोमणसिया; सोमणसे य इत्थ देवे महिड्डिए जाव परिवसइ । से एएणटेणं गोयमा ! जाव अवट्ठिए । ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! બૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં સોમનસ નામનો વક્ષસ્કાર પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, મંદર પર્વતની દક્ષિણપૂર્વમાં, મંગલાવતી વિજયની પશ્ચિમમાં, દેવગુરુની પૂર્વમાં સોમનસ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે.
તે માલ્યવાન વક્ષસ્કાર પર્વત જેવો જ છે, તેમાં વિશેષતા એ છે કે આ સોમનસ વક્ષસ્કાર પર્વત સંપૂર્ણ રજતમય છે, ઉજ્જવળ છે, સુંદર છે. આ સોમનસ પર્વત નિષધ વર્ષધર પર્વતની પાસે ૪૦૦ યોજન ઊંચો છે અને ૪૦૦ ગાઉ જમીનમાં ઊંડો છે વગેરે સંપૂર્ણ વર્ણન માલ્યવાન વક્ષસ્કાર પર્વત પ્રમાણે છે.
હે ગૌતમ! સોમનસ વક્ષસ્કાર પર્વત ઉપર ઘણાં સૌમ્ય-સરળ મધુર સ્વભાવવાળા, કુચેષ્ટા રહિત, સુમનસ્ક-ઉત્તમ ભાવનાવાળા, મનની કલુષિતતાથી રહિત સુમનશીલા દેવ-દેવીઓ આશ્રય લે છે, વિશ્રામ કરે છે. તેના અધિષ્ઠાયક સોમનસ નામના પરમ ઋદ્ધિશાળી દેવ ત્યાં નિવાસ કરે છે. તેથી તે સોમનસ વક્ષસ્કાર પર્વત કહેવાય છે. અથવા હે ગૌતમ ! તેનું આ નામ અવસ્થિત છે. १५१ सोमणसे य वक्खारपव्वए कइ कूडा पण्णत्ता? गोयमा ! सत्त कूडा पण्णत्ता, तं जहा
सिद्धे सोमणसे वि य, बोद्धव्वे मंगलावई कूडे ।
देवकुरु विमल कंचण, वसिट्टकूडे य बोद्धव्वे ॥१॥ एवं सव्वे पंचसइया कूडा, एएसिं पुच्छा दिसिविदिसाए भाणियव्वा जहा गंधमायणस्स, णवरं विमल-कंचणकूडेसु देवयाओ- सुवच्छा वच्छमित्ता य; अवसिढेसु कूडेसु सरिस णामया देवा, रायहाणीओ दाहिणेणं ।
Page #393
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૩૧ ]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌમનસ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કૂટ છે?
ઉત્તર- હે ગૌતમ ! સૌમનસ વક્ષસ્કાર પર્વત ઉપર સાત કૂટ કહ્યા છે– (૧) સિદ્ધાયતન કૂટ, (૨) સોમનસ કૂટ, (૩) મંગલાવતી કૂટ, (૪) દેવકુરુ કૂટ, (૫) વિમલ કૂટ, (૬) કંચન કૂટ અને (૭) વશિષ્ટ કૂટ. આ બધા કૂટ ૫00 યોજન ઊંચા છે. તેનું વર્ણન ગંધમાદન વક્ષસ્કાર પર્વતના કૂટો જેવું છે. તે કૂટોની દિશા-વિદિશા વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું. તેમાં વિશેષતા એ છે કે– વિમલકૂટ અને કંચનકૂટ પર સુવત્સા અને વત્સમિત્રા નામની દેવીઓ રહે છે. બાકીના કૂટો પર તે કૂટોનાં નામવાળા દેવો નિવાસ કરે છે. મેરુપર્વતથી દક્ષિણમાં તેઓની રાજધાનીઓ છે.
વિવેચન :
મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરુ ક્ષેત્ર અને દેવકુરુ ક્ષેત્રને વિભાજિત કરતાં ચાર ગંજદંત આકારના વક્ષસ્કાર પર્વત છે આ ચારે પર્વતો એક સમાન છે. તેનું વર્ણન ગંધમાદન વક્ષસ્કાર પર્વતની સમાન જાણવું.
દિશા :- સૂત્રમાં વિલિવિવિલાપ શબ્દથી દિશા-વિદિશાના કથનનું સૂચન માત્ર છે. તેનો અર્થ આ પ્રમાણે સમજવો કે પહેલું સિદ્ધાયતન કૂટ મેરુપર્વત પાસે વક્ષસ્કાર પર્વત ઉપર અગ્નિ દિશામાં આવ્યું છે તેનાથી અગ્નિખૂણામાં બીજું, ત્રીજું, ચોથું, કૂટ છે. ચોથા કૂટથી દક્ષિણમાં પાંચમું કૂટ આવેલું છે. આ ૫, ૬, ૭, કૂટ દક્ષિણ-ઉત્તરમાં પંક્તિ બદ્ધ આવેલા છે. દેવકુરુ ક્ષેત્ર :१५२ कहि णं भंते ! महाविदेहे वासे देवकुरा णामं कुरा पण्णत्ता ?
गोयमा ! मंदरस्सदाहिणेणं, णिसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, विज्जुप्पहस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, सोमणस वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, एत्थ णं महाविदेहे वासे देवकुरा णामं कुरा पण्णत्ता- पाईणपडीणायया, उदीण-दाहिण वित्थिण्णा इक्कारस जोयणसहस्साइं अट्ठ य बायाले जोयणसए दुण्णि य एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणं, एवं जहा उत्तरकुराए वक्तव्वया तहा भाणियव्वा जाव अणुसज्जमाणा पम्हगंधा, मियगंधा अममा सहा तेतली सणिचारी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં દેવકુરુ નામનું કુરુક્ષેત્ર ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં મંદરપર્વતની દક્ષિણમાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, વિધુત્વભ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, સૌમનસ વક્ષસ્કાર પર્વતથી પશ્ચિમમાં, દેવકુ નામનું કુરુક્ષેત્ર છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબું અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. તેનો વિસ્તાર અગિયાર હજાર આઠસો બેતાલીસ યોજન અને બે કળા (૧૧,૮૪ર યો.) છે, તેનું શેષ વર્ણન ઉત્તરકુરુ જેવું છે. વાવ ત્યાં પાગંધ, મૃગગંધ, અમમ, સહા, તેતલી, સન્નિચારી, તે છ પ્રકારના મનુષ્યોની વંશ પરંપરા ઉત્તરોત્તર ચાલતી રહે છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૩૨ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
વિવેચન :
મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણે સૌમનસ અને વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વતની વચ્ચે અર્ધચંદ્રાકાર દેવકુરુ નામનું યુગલિક-અકર્મભૂમિનું ક્ષેત્ર છે. તેનું સંપૂર્ણ વર્ણન ઉત્તરકુરુ જેવું જ છે.
દેવદુરુનું પ્રમાણ:
સ્થાન | પહોળાઈ
જીવા
ધનુ પૃષ્ઠ
પર્વત
નદી
સંસ્થાન
કાળ
અર્ધચંદ્ર | સુષમસુષમા
મેરુ | ૧૧,૮૪૨ | પ૩,000 | પર્વતની | યો. | યો. | દક્ષિણમાં| ૧૨ કળા નિષધ પર્વતની ઉત્તરમાં
0,૪૧૮
યો. ૧૨ કળા ૧૦૦
ચિત્ર | સીતોદા વિચિત્ર | અને તેના પર્વતો અને | પરિવારરૂપ ૧00
૮૪,૦૦૦ કાંચનક પર્વતો
દેવકુરુક્ષેત્રમાં ચિત્ર-વિચિત્ર કૂટ પર્વત:१५३ कहि णं भंते ! देवकुराए चित्तविचित्तकूडा णाम दुवे पव्वया पण्णत्ता?
गोयमा ! णिसहस्स वासहरपव्वयस्स उत्तरिल्लाओ चरिमंताओ अट्ठचोत्तीसे जोयणसए चत्तारि य सत्तभाए जोयणस्स अबाहाए सीओयाए महाणईए पुरत्थिम पच्चत्थिमेणं उभओ कूले, एत्थ णं चित्त-विचित्तकूडा णाम दुवे पव्वया पण्णत्ता । एवं जच्चेव जमगपव्वयाणं वत्तव्वया सच्चेव भाणियव्वा । एएसिं रायहाणीओ
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! દેવકુરુ ક્ષેત્રમાં ચિત્ર-વિચિત્ર ફૂટ નામના બે પર્વત કયાં છે?
ઉત્તર- હે ગૌતમ! નિષધ વર્ષધર પર્વતના ઉત્તરવર્તી ચરમાંતથી(મૂળભાગથી) આઠસો ચોત્રીસ અને એક યોજનાના ચાર સપ્તમાંશ ભાગ (૮૩૪ ૐ યોજન) દૂર છે. સીતાદા મહાનદીની પૂર્વ પશ્ચિમ બંને બાજુએ ચિત્ર-વિચિત્ર કૂટ નામના બે પર્વત છે અર્થાત્ સીતોદા નદીની પૂર્વમાં ચિત્ર અને પશ્ચિમમાં વિચિત્ર પર્વત છે. તેનું વર્ણન યમક પર્વતોની સમાન જાણવું. તેના અધિષ્ઠાતા દેવોની રાજધાનીઓ મેરુથી દક્ષિણમાં છે.
વિવેચન :
ઉત્તરકુરુક્ષેત્રમાં જેમ સીતા મહાનદીના પૂર્વ-પશ્ચિમી કિનારે યમક નામના પર્વત છે, તેમ દેવકુરુ ક્ષેત્રમાં સીતોદા નદીના પૂર્વ કિનારે ચિત્ર અને પશ્ચિમી કિનારે વિચિત્ર નામનો પર્વત છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૩૩૩
દેવફરુક્ષેત્રના ચિત્ર-વિચિત્ર પર્વત પ્રમાણાદિ:નામ | સ્થાન |ઊંચાઈ ઊંડાઈ લંબાઈ-પહોળાઈ પરિધિ સંસ્થાન બે પ્રાસાદ
લંબાઈ|પહોળાઈ ચિત્ર |નિષધ પર્વતથી | ૧૦૦૦ ર૫૦ | મૂળ-૧,000 યો. મૂળ-સાધિક |ગોપુચ્છ ૩૧ | ૨ વિચિત્ર | ૮૩૪ યો. | યોજના | યોજન | મધ્ય-૭૫) યો. | ૩,૧૨ યોજન | સંસ્થાન| યોજન| યોજન પર્વતો | દૂર. સીતોદા
ઉપર-૫૦૦ યો. | મધ્ય-સાધિક નદીના પૂર્વ
૨,૩૭ર યોજના પશ્ચિમી કિનારે
ઉપર-સાધિક | ૧,૫૮૧ યોજન
નિષધાદિ દ્રહ અને કાચનક પર્વત :१५४ कहि णं भंते ! देवकुराए कुराए णिसढहहे णामं दहे पण्णत्ते ?
गोयमा ! तेसिं चित्तविचित्तकूडाणं पव्वयाणं उत्तरिल्लाओ चरिमंताओ अट्ठ चोतीसे जोयणसए चत्तारि य सत्तभाए जोयणस्स अबाहाए सीयोयाए महाणईए बहुमज्झदेसभाए एत्थ णं णिसहद्दहे णामं दहे पण्णत्ते ।
एवं जच्चेव णीलवंत-उत्तरकुरु-चंद-एरावय-मालवंताणं वत्तव्वया, सच्चेव णिसह-देवकुरु-सूर-सुलस-विज्जुप्पभाणं णेयव्वा । रायहाणीओ दक्खिणेणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દેવકુ નામના કુરુક્ષેત્રમાં નિષધદ્રહ નામનો દ્રહ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! ચિત્ર-વિચિત્ર કૂટ નામના પર્વતોના ઉતરી ચરમાંતથી(કિનારાથી) ઉત્તર દિશામાં આઠસો ચોત્રીસ અને ચાર સપ્તાંશ (૮૩૪ યો.) દૂર સીસોદા મહાનદીની બરાબર મધ્યમાં નિષધદ્રહ નામનો દ્રહ છે. આ રીતે જેમ ઉત્તરકુરુક્ષેત્રમાં નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત અને માલ્યવાન દ્રહોનું વર્ણન છે, તે જ પ્રમાણે અહીં નિષધ, દેવકુરુ, સૂર, તુલસ અને વિધુત્રભ નામના(પાંચ) દ્રહોનું વર્ણન જાણવું. તેના અધિષ્ઠાતા દેવોની રાજધાનીઓ મેરુની દક્ષિણ દિશામાં છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દેવકુરુ ક્ષેત્રના પાંચ દ્રહ અને ૧૦૦ કાંચનક પર્વત(કંચનગિરિ)નું વર્ણન છે. નિષધ પર્વતની ઉત્તરે ૮૩૪ૐ યોજન દૂર સીસોદા નદી પર પ્રથમ અને ત્યારપછી ૮૩૪ ફેંયોજનના આંતરે અન્ય ચાર, કુલ પાંચ દ્રહ છે. તે ઉત્તર-દક્ષિણ ૧,000 યોજન લાંબા અને પૂર્વ-પશ્ચિમ ૫00 યોજન પહોળા છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૩૪ |
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
તેમાં પ્રથમ નિષધ દ્રહમાં નિષધ પર્વતના આકારવાળા કમળો છે. બીજા દેવકુમાં દેવકુના આકારવાળા, ત્રીજા સૂર દ્રહમાં સૂર્યના આકારવાળા, ચોથા દ્રહમાં સ્વામી તુલસ નામના દેવના આકારવાળા અને પાંચમાં વિધુપ્રભ દ્રહના કમળો ચળકતા પાંદડા યુક્ત છે. તે દ્રહોના સ્વામી તે તે નામવાળા દેવો છે. આ દ્રહોનું સંપૂર્ણ વર્ણન નીલવાનાદિ પાંચે દ્રહોની સમાન જ છે.
ઉત્તરકુરુના નીલવાનાદિ દ્રહની જેમ આ દ્રહોની પૂર્વ-પશ્ચિમ બંને દિશામાં ૧૦-૧૦ કાંચનક પર્વતો કુલ મળી ૫ દ્રહોના ૧૦+ ૧૦ = ૨૦ x ૫ = ૧૦૦ કાંચનક પર્વતો છે. તેનું સંપૂર્ણ વર્ણન ઉત્તરકુના કાંચનક પર્વતની સમાન છે. દેવકુરુક્ષેત્રમાં શાભલી વૃક્ષ :१५५ कहि णं भंते ! देवकुराए कुराए कूडसामलिपेढे णामं पेढे पण्णत्ते ?
गोयमा ! मंदरस्स पव्वयस्स दाहिणपच्चत्थिमेणं, णिसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, विज्जुप्पभस्स वक्खारफव्वयस्स पुरथिमेणं, सीओयाए महाणईए पच्चत्थिमेणं, देवकुरुपच्चत्थिमद्धस्स बहुमज्झदेसभाए, एत्थ णं देवकुराए कुराए कूडसामलीपेढे णामं पेढे पण्णत्ते।
एवं जच्चेव जम्बूए सुदंसणाए वत्तव्वया सच्चेव कूड सामलीए वि भाणियव्वा णामविहूणा । गरुलवेणुदेवे । रायहाणी दक्खिणेणं । सेसं तं चेव जाव देवकुरु य इत्थ देवे पलिओवमट्ठिइए परिवसइ, से तेणटेणं गोयमा! एवं वुच्चइ देवकुरा, देवकुरा।अदुत्तरं च णं देवकुराए सासए जाव अवट्ठिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!દેવકુરુ નામના કુરુક્ષેત્રમાં ક્રૂટ શાલ્મલી પીઠ નામનો ચબૂતરો ક્યાં છે?
હે ગૌતમ! મંદર પર્વતના દક્ષિણપશ્ચિમમાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, વિધુત્રભ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, સીતોદા મહાનદીની પશ્ચિમમાં, દેવકુફ્રના પશ્ચિમાર્ધની બરાબર મધ્યમાં કૂટ શાલ્મલીપીઠ છે.
જંબૂ સુદર્શન વૃક્ષની સમાન કૂટ શાલ્મલી વૃક્ષનું વર્ણન જાણવું, જંબુ સુદર્શનનના બાર નામ કહ્યા છે, તે અહીં ન કહેવાં. તેના અધિષ્ઠાતા ગરુડ વેણુદેવ છે. તેની રાજધાની મેરુની દક્ષિણ દિશામાં છે. શેષ વર્ણન જંબૂ સુદર્શનની સમાન છે. અહીં એક પલ્યોપમની સ્થિતિવાળા દેવકુ નામના દેવ નિવાસ કરે છે તેથી હે ગૌતમ ! તે ક્ષેત્ર દેવકુરુક્ષેત્ર કહેવાય છે અથવા દેવકુરુ નામ શાશ્વતું છે. યાવત્ અવસ્થિત છે. વિવેચન :
ઉત્તરકુરુક્ષેત્રમાં સીતાનદીની પૂર્વે જંબુસુદર્શના વૃક્ષ છે તેમ દેવકુરુક્ષેત્રમાં સાતોદા નદીની પશ્ચિમે સાધિક ૮ યોજન ઊંચું, ૮ યોજન પહોળું કૂટ શાલ્મલી નામનું વૃક્ષ છે. તેના ઉપર ગરુડ વેણુદેવના ભવન, પ્રાસાદ, વૃક્ષવલયો વગેરે સર્વ વક્તવ્યતા જંબૂવૃક્ષની સમાન છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
३३५
विद्युत्प्रभ वक्षस्कार (गहंत ) पर्वत :
१५६ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे विज्जुप्पभे णामं वक्खारपव्वए पण्णत्ते ?
गोयमा ! णिसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, मंदरस्स पव्वयस्स दाहिणपच्चत्थिमेणं, देवकुराए पच्चत्थिमेणं, पम्हस्स विजयस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे विज्जुप्पभे वक्खारपव्वए पण्णत्ते - उत्तरदाहिणायए एवं जहा मालवंते णवरं सव्वतवणिज्जमए, अच्छे जाव देवा आसयंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપના મહાવિદેહક્ષેત્રમાં વિદ્યુત્પ્રભ નામનો વક્ષસ્કાર પર્વત ક્યાં છે?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપના મહાવિદેહક્ષેત્રમાં નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, મંદર પર્વતની દક્ષિણપશ્ચિમમાં, દેવકુરુની પશ્ચિમમાં અને પદ્મવિજયની પૂર્વમાં, વિદ્યુત્પ્રભ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો છે. તેનું શેષ વર્ણન માલ્યવંતપર્વત જેવું છે. તેમાં વિશેષતા એ છે કે તે સંપૂર્ણ તપનીય, સુવર્ણમય, સ્વચ્છ છે યાવત્ ત્યાં દેવ-દેવીઓ વિશ્રામ કરે છે.
१५७ विज्जुप्पभे णं भंते ! वक्खारपव्वए कइ कूडा पण्णत्ता ?
गोयमा ! णव कूडा पण्णत्ता, तंजहा- सिद्धाययणकूडे विज्जुप्पभकूडे, देव-कुरुकूडे, पम्हकूडे, कणगकूडे, सोवत्थियकूडे, सीओयाकूडे, सयज्जलकूडे, हरि-कूडे ।
सिद्धे य विज्जुणामे, देवकुरू पम्हकणगसोवत्थी । सोओया य सयज्जल, हरिकूडे चेव बोद्धव्वे ॥१॥
एए हरिकूडवज्जा पंचसइया णेयव्वा । एएसि णं कूडाणं पुच्छाए दिसिविदिसाओ यव्वाओ ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! विद्युत्प्रभ वक्षस्डार पर्वतना डेटला ड्रूट छे ?
उत्तर- हे गौतम ! तेना नव ड्रूट छे - (१) सिद्धायतन डूट, (२) विद्युत्प्रत्म डूट, (3) हेवडुरु डूट, (४) पद्मडूट, (4) ईनडडूट, (5) सौवस्तिङ ड्रूट, (७) सीतोहा डूट, (८) शतभ्वस डूट, (८) रिट. गाथार्थ :- (१) सिद्ध (२) विद्युत (3) हेवडुरु (४) पद्म (4) पन5 (5) सौवस्ति (9) सीतोघा (८) शतभ्वस (८) हरि. आ नाभवाणा नवडूट भएरावा. ॥१॥
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૩૬]
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
હરિકૂટ સિવાયના બધા કૂટ પાંચસો પાંચસો યોજન ઊંચા છે. આ કૂટોની દિશા-વિદિશાઓમાં અવસ્થિતિ ઈત્યાદિ સંપૂર્ણ વર્ણન માલ્યવંત પર્વત જેવું છે. १५८ जहा मालवंतस्स हरिस्सहकूडे तह चेव इह हरिकूडे वि, रायहाणी जह चेव दाहिणेणं चमरचंचा रायहाणी तह णेयव्वा । कणग-सोवत्थियकूडेसु वारिसेणबलाहयाओ दो देवयाओ, अवसिढेसु कूडेसु कूडसरिसणामया देवा, रायहाणीओ दाहिणेणं । ભાવાર્થ :- હરિકટ માલ્યવંત પર્વતના હરિસ્સહકૂટની સમાન છે. હરિ કૂટના સ્વામી દેવની રાજધાની ચમચંચા રાજધાની પ્રમાણે દક્ષિણમાં છે. દક્ષિણમાં કનકકૂટ અને સૌવસ્તિક કૂટમાં વારિષેણા અને બલાહકા નામની બે દેવીઓ રહે છે. શેષ કુટમાં તે તે કૂટના નામવાળા દેવ રહે છે. તેની રાજધાનીઓ મેરુની દક્ષિણમાં છે. १५९ से केणटेणं भंते ! एवं वुच्चइ- विज्जुप्पभे वक्खारपव्वए, विज्जुप्पभे वक्खारपव्वए?
गोयमा ! विज्जुप्पभेणं वक्खारपव्वए विज्जुमिव सव्वओ समंता ओभासेइ, उज्जोवेइ, पभासइ । विज्जुप्पभे य इत्थ देवे महिड्डीए जाव परिवसइ, से एएणटेणं गोयमा ! एवं वुच्चइ विज्जुप्पभे, विज्जुप्पभे । अदुत्तरं च णं जाव णिच्चे ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે વિધુ—ભ વક્ષસ્કાર પર્વતને વિધુ—ભ વક્ષસ્કાર પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! વિધભ વક્ષસ્કાર પર્વત ચારે બાજુથી વીજળીની જેમ પ્રકાશિત, ઉદ્યોતિત અને પ્રભાસિત થાય છે અર્થાતુ આ પર્વત વીજળીની જેમ ચમકે છે. ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળા વિધુત્ક્રભ નામના દેવ રહે છે. તેથી આ પર્વતને વિધુભ કહે છે અથવા હે ગૌતમ ! તેનું આ નામ નિત્ય-શાશ્વત યાવતું નિત્ય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાંવિધુતપ્રભ નામના ચોથા ગજદંત વક્ષસ્કાર પર્વતનું વર્ણન છે, જે ગંદમાદન વક્ષસ્કાર પર્વતની સમાન છે. તેના નવ ફૂટમાંથી ચાર ફૂટો મેરૂ પર્વતથી નૈઋત્યમાં છે. શેષ કૂટો ઉત્તર દક્ષિણ શ્રેણીરૂપે છે. પશ્ચિમ મહાવિદેહ વિજય પર્વત નદી:१६० एवं पम्हे विजए, अस्सपुरा रायहाणी, अंकावई वक्खारपव्वए ॥ सुपम्हे
Page #399
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૩૭ ]
विजए, सीहपुरा रायहाणी, खीरोदा महाणई ॥ महापम्हे विजए, महापुरा रायहाणी, पम्हावई वक्खारपव्वए ॥ पम्हगावई विजए, विजयपुरा रायहाणी, सीहसोया મહાગ II
संखे विजए, अवराइया रायहाणी, आसीविसे वक्खारपव्वए ॥ कुमुदे विजए अरजा रायहाणी अंतोवाहिणी महाणई ॥ णलिणे विजए, असोगा रायहाणी, सुहावहे वक्खारपव्वए । सलिलावई विजए, वीयसोगा रायहाणी ॥ दाहिणिल्ले सीओयामुहवणसंडे ॥
ભાવાર્થ:- પૂર્વ મહાવિદેહની જેમ (પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સીસોદા નદીની દક્ષિણ દિશામાં, નિષધ પર્વતની ઉત્તર દિશામાં, અંકાવતી વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં, વિધુ—ભ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં) અશ્વપુરી રાજધાનીથી યુક્ત પથમ નામની ૧૭મી વિજય છે અને તે વિજય પછી અંકાવતી નામનો વક્ષસ્કાર પર્વત છે.
તે વક્ષસ્કાર પર્વત પછી સિંહપુરી રાજધાનીથી યુક્ત સપમ નામની ૧૮મી વિજય છે અને તે વિજય પછી ક્ષીરોદા નામની મહાનદી (અંતર નદી) છે. તે મહાનદી પછી મહાપુરી રાજધાનીથી યુક્ત મહાપમ નામની ૧૯ભી વિજય છે અને તે વિજય પછી પદ્માવતી નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વિક્ષસ્કાર પર્વત પછી વિજયપુરી રાજધાનીથી યુક્ત પર્મકાવતી નામની ૨૦મી વિજય છે અને તે વિજય પછી શીતસોતા નામની મહાનદી(અંતર નદી) છે.
તે અંતર નદી પછી અપરાજિતા રાજધાનીથી યુક્ત શંખ નામની ૨૧મી વિજય છે, તે વિજય પછી આશીવિષ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી અરજા રાજધાનીથી યુક્ત કુમુદ નામની ૨૨મી વિજય છે અને તે વિજય પછી અંતર્વાહિની નામની મહાનદી (અંતર નદી) છે. તે અંતર નદી પછી અશોકા નામની રાજધાનીથી યુક્ત નલિન નામની ર૩મી વિજય છે અને તે વિજય પછી સુખાવહ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી વીતશોકા રાજધાનીથી યુક્ત નલિનાવતી (અપરનામ સલીલાવતી) નામની ૨૪મી વિજય છે. ત્યારપછી દક્ષિણવર્તી સીતોદા મુખવન છે. १६१ उत्तरिल्ले सीओया मुहवणे वि एवमेव भाणियव्वे जहा सीयाए ॥ वप्पे विजए, विजया रायहाणी, चंदे वक्खारपव्वए ॥ सुवप्पे विजए, वेजयंती रायहाणी, उम्मिमालिणी णई ॥ महावप्पे विजए, जयंती रायहाणी, सूरे वक्खारपव्वए ॥ वप्पावई विजए, अपराइया रायहाणी, फेणमालिणी णई ॥
_वग्गू विजए, चक्कपुरा रायहाणी, णागे वक्खारपव्वए ॥ सुवग्गू विजए, खग्गपुरा रायहाणी, गंभीरमालिणी अंतरणई ॥ गंधिले विजए, अवज्झा रायहाणी,
Page #400
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
देवे वक्खारपव्व ॥ गंधिलावई विजए अओज्झा रायहाणी ॥ एवं मंदरस्स पव्वयस्स पच्चत्थिमिल्लं पासं भाणियव्वं ॥
૩૩૮
ભાવાર્થ:- સીતોદા નદીની ઉત્તરમાં ઉત્તરવર્તી સીતોદા મુખવન છે. તે બંને વનનું વર્ણન સીતા મુખવનની સમાન જાણવું. પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં [સીતોદા નદીની ઉત્તર દિશામાં ઉત્તરવર્તી સીતોદા વનમુખની પૂર્વ દિશામાં] વિજયા રાજધાનીથી યુક્ત વપ્રા નામની ૨૫મી વિજય છે અને તે વિજય પછી ચંદ્ર
નામનો વક્ષસ્કાર પર્વત છે.
તે વક્ષસ્કાર પર્વત પછી વૈજયંતી રાજધાનીથી યુક્ત 'સુવપ્રા' નામની ૨૬મી વિજય છે અને તે વિજય પછી ઊર્મિમાલિની નામની મહાનદી(અંતર નદી) છે. તે અંતર નદી પછી જયંતી રાજધાનીથી યુક્ત 'મહાવપ્રા' નામની ૨૭મી વિજય છે અને તે વિજય પછી 'સૂર' નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી અપરાજિતા રાજધાનીથી યુક્ત 'વપ્રાવતી' નામની ૨૮મી વિજય છે અને તે વિજય પછી ફેનમાલિની નામની મહાનદી(અંતર નદી) છે.
તે અંતર નદી પછી ચક્રપુરી રાજધાનીથી યુક્ત 'વલ્ગુ' નામની ૨૯મી વિજય છે અને તે વિજય પછી 'નાગ' નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી ખડ્ગપુરી રાજધાનીથી યુક્ત 'સુવલ્ગુ' નામની ૩૦મી વિજય છે અને તે વિજય પછી 'ગંભીરમાલિની' નામની મહાનદી(અંતરનદી) છે તે અંતર નદી પછી 'અવધ્યા' રાજધાનીથી યુક્ત 'ગંધિલ' નામની ૩૧મી વિજય છે અને તે વિજય પછી 'દેવ' નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી અયોધ્યા રાજધાનીથી યુક્ત ગંધિલાવતી નામની ૩૨મી વિજય છે. આ રીતે મંદર પર્વતની પશ્ચિમ બાજુનું વર્ણન કહેવું.
| १६२ तत्थ ताव सीओयाए णईए दाहिणिल्ले णं कूले इमे विजया, तं जहा -
पम्हे सुपम्हे महापम्हे, चउत्थे पम्हगावई । संखे कुमु णलिणे, अट्ठमे सलिलावई ॥१॥
इमाओ रायहाणीओ, तं जहा
आसपुरा सीहपुरा, महापुरा चेव हवइ विजयपुरा । अवराइया य अरया, असोगा तह वीयसोगा य ॥२॥
इमाओ महाणईओ सीओयाए महाणईए दाहिणिल्ले कूले- खीरोया, सीहसोया, अंतरवाहिणीओ णईओ ।
રૂમે વવારા, તંનહીં- અંજે, પમ્હે, આસીવિસે, સુહાવદે, વં ત્ય પરિવા ડીપ્ दो दो कूडा विजया सरिस णामया भाणियव्वा, इमे दो दो कूडा अवट्ठिया, तं जहा सिद्धाययण कूडे, पव्वयसरिस णाम कूडे य । दिसा विदिसाओ य भाणियव्वाओ,
Page #401
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૩૯]
सीओयामुहवणं च भाणियव्वं- सीओयाए दाहिणिल्लं, उत्तरिल्लं च । ભાવાર્થ :- ત્યાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સીતાદા નદીના દક્ષિણી કિનારે આઠ વિજય છે, તે આ પ્રમાણે છે– (૧) પદ્મ (૨) સુપર્મ (૩) મહાપદ્મ (૪) પશ્મકાવતી (૫) શંખ (૬) કુમુદ (૭) નલિન (૮) સલિલાવતી(નલિનાવતી) Ill ત્યાંની આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે છે– (૧) અશ્વપુરી (૨) સિંહપુરી (૩) મહાપુરી (૪) વિજયપુરી (૫) અપરાજિતા (૬) અરજા (૭) અશોકા (૮) વીતશોકા. આરા
ત્યાં ત્રણ અંતર નદીઓ છે. તે આ પ્રમાણે છે– (૧) ક્ષીરોદા (૨) સિંહસોતા (૩) અંતરવાહિની. ત્યાં ચાર વક્ષસ્કાર પર્વત છે. તે આ પ્રમાણે છે– (૧) અંક (૨) પઝ્મ (૩) આશીવિષ (૪) સુખાવહ. તે પર્વતો ઉપર અનુક્રમે બે-બે ફૂટ વિજયના નામવાળા અને શેષ બે કૂટમાંથી એક સિદ્ધાયતન કૂટ અને એક પર્વતના નામવાળું કૂટ અવસ્થિત છે. એમ કુલ ૪ ફૂટ છે. કૂટોની દિશાઓ, વિદિશાઓનું કથન પૂર્વવત્ કરવું, તેમજ સીતોદા નદીના દક્ષિણ-ઉત્તરવર્તી બને સીતોદામુખવનનું વર્ણન પણ પૂર્વવત્ જાણવું. १६३ सीओयाए उत्तरिल्ले पासे इमे विजया, तं जहा
वप्पे सुवप्पे महावप्पे, चउत्थे वप्पगावई ।
वग्गू य सुवग्गू य, गंधिले गंधिलावई ॥१॥ रायहाणीओ इमाओ, तं जहा
विजया वेजयंती, जयंती अपराजिया ।
चक्कपुरा खग्गपुरा, हवइ अवज्झा अयोज्झा य ॥२॥ इमाओ णईओ- उम्मिमालिणी, फेणमालिणी, गंभीरमालिणी, उत्तरिल्लविजयाणंतराउ । इमे वक्खारा, तं जहा-चंदपव्वए, सूरपव्वए, णागपव्वए, देवपव्वए । इत्थ परिवाडीए दो दो कूडा विजयसरिसणामया भाणियव्वा, इमे दो दो कूडा अवट्ठिआ तं जहा- सिद्धाययणकूडे पव्वयसरिसणाम कूडे । ભાવાર્થ - પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સીતોદા નદીની ઉત્તર દિશામાં આઠ વિજય છે. તે આ પ્રમાણે છે– (૧) વપ્ર (૨) સુવપ્ર (૩) મહાવપ્ર (૪) વપ્રકાવતી (વપ્રાવતી) (૫) વલ્સ (૬) સુવઘુ (૭) ગંધિલ (૮) ગંધિલાવતી. //nl.
ત્યાં આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે છે– (૧) વિજયા (૨) વૈજયંતી (૩) જયંતી (૪) અપરાજિતા (૫) ચક્રપુરી (૬) ખગપુરી (૭) અવધ્યા (૮) અયોધ્યા. llો.
ત્યાં ત્રણ અંતર નદીઓ છે. તે આ પ્રમાણે છે– (૧) ઊર્મિમાલિની (૨) ફેનમાલિની (૩) ગંભીર માલિની. ત્યાં ચાર વક્ષસ્કાર પર્વત છે. તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર પર્વત (૨) સૂર પર્વત (૩) નાગ પર્વત (૪) દેવ પર્વત. તે પર્વતો ઉપર અનુક્રમે બે-બે કૂટ વિજયના નામવાળા અને બે કૂટમાંથી એક સિદ્ધાયતન
Page #402
--------------------------------------------------------------------------
________________
| उ४० ।
શ્રી જંબૂઢીપ પ્રશપ્તિ સૂત્ર
કૂટ અને એક વક્ષસ્કાર પર્વતના નામવાળું કૂટ છે, એમ કુલ ૪-૪ ફૂટ છે. विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણવર્તી અને ઉત્તરવર્તી વિજયો, વક્ષસ્કાર પર્વતો, અંતર નદીઓનું વર્ણન છે. તે વર્ણન પૂર્વમહાવિદેહની સમાન સમજવું.
પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ભૂમિ કૂવામાંથી કોસ ખેંચનાર બળદના ચાલવાની ભૂમિ સમાન ક્રમે ક્રમે ઊંડી ઉતરતી જાય છે. મેરુ પર્વત પાસેની સપાટ ભૂમિથી આરંભીને પશ્ચિમ તરફ જતાં, જગતની નજીકની ૨૪મી સલીલાવતી અને રપમી વપ્રાવિજયના અંતિમ કેટલાક ગામો ૧,000 યોજન નીચાણમાં છે. તેને અધોલૌકિક ગ્રામ કહે છે. સીતાદા નદી પણ ક્રમશઃ અધોગમન કરતી ૧,000 યોજન નીચાણમાં વહેતી જગતીના અધો ભાગને ભેદીને સમુદ્રને મળે છે. આ રીતે આ પશ્ચિમ મહાવિદેહની ભૂમિ અનાદિથી ક્રમિક નીચાણવાળી અને અંતે હજાર યોજન ઊંડી છે. સાતમા વક્ષસ્કારના ૬૦માં સૂત્રથી આ વાતની સિદ્ધિ થાય છે.
भंध्र-भेरपर्वत :१६४ कहि णं भंते!जंबुद्दीवे दीवे महाविदेहे वासे मंदरे णामं पव्वए पण्णत्ते?
गोयमा ! उत्तरकुराए दाहिणेणं, देवकुराए उत्तरेणं, पुव्वविदेहस्स वासस्स पच्चत्थिमेणं, अवरविदेहस्स वासस्स पुरत्थिमेणं, जंबुद्दीवस्स बहुमज्झदेसभाए ए त्थ णं जंबुद्दीवे दीवे मंदरे णामं पव्वए पण्णत्ते- णवणउइजोयणसहस्साई उर्ल्ड उच्चत्तेणं । एगं जोयणसहस्सं उव्वेहेणं ।
मूले दसजोयणसहस्साई णवइं च जोयणाइं दस य एगारसभाए जोयणस्स विक्खंभेणं, धरणियले दस जोयणसहस्साई विक्खंभेणं, तयाणंतरं च णं मायाएमायाए परिहायमाणे-परिहायमाणे उवरितले एगं जोयणसहस्सं विक्खंभेणं ।
मूले इक्कत्तीसं जोयणसहस्साई णव य दसुत्तरे जोयणसए तिण्णि य एगारसभाए जोयणस्स परिक्खेवेणं, धरणियले एकत्तीसं जोयणसहस्साई छच्च तेवीसे जोयणसए परिक्खेवेणं, उवरितले तिण्णि जोयणसहस्साइं एगं च बावटुं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं ।
मूले वित्थिपणे मज्झे संखित्ते उवरिं तणुए गोपुच्छसंठाणसंठिए, सव्वरयणामए, अच्छे सण्हे जाव पडिरूवे ।
Page #403
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૪૧ ]
सेणं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते વો | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં મંદર-મેરુ નામનો પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉત્તરની દક્ષિણમાં, દેવકરની ઉત્તરમાં, પૂર્વ વિદેહની પશ્ચિમમાં અને પશ્ચિમ વિદેહની પૂર્વમાં જંબૂદ્વીપની બરાબર મધ્યમાં મંદર-મેરુ નામનો પર્વત છે. તે ૯૯,૦૦૦(નવાણું હજાર) યોજન ઊંચો છે. તે ૧,000(એક હજાર) યોજન જમીનમાં ઊંડો છે.
મૂળમાં દશ હજાર નેવું યોજન અને એક યોજનના દશ અગિયારાંશ (૧૦,૦૯૦ ૧૨યો.) પહોળો છે. પૃથ્વી પર ૧૦,૦૦૦(દશ હજાર) યોજન અને ત્યાર પછી અનુક્રમે ઘટતાં ઘટતાં ઉપરના તલ ભાગ પર ૧,000 (એક હજાર) યોજન પહોળો છે.
તેની પરિધિ મૂળમાં એકત્રીસ હજાર, નવસો દશ યોજન અને ત્રણ અગિયારાંશ(૩૧,૯૧૦ યો.) છે. પૃથ્વીતલ પર એકત્રીસ હજાર, છસો ત્રેવીસ (૩૧,૨૩) યોજન અને ઉપરી તલ પર સાધિક ૩,૧૨(ત્રણ હજાર, એકસો બાસઠ) યોજન છે.
તે મૂળમાં પહોળો, મધ્યમાં સંક્ષિપ્ત-સાંકડો અને ઉપર પાતળો છે. તેનો આકાર ઊંચા કરેલા ગાયના પૂંછડાના આકાર જેવો છે. તે સંપૂર્ણ રત્નમય છે, સ્વચ્છ અને સ્નિગ્ધ યાવતુ મનોહર છે.
તે એક પાવર વેદિકાથી અને એક વનખંડથી પરિવેષ્ટિત છે. તેનું વિસ્તૃત વર્ણન પૂર્વવત્ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂદ્વીપની અને વિદેહક્ષેત્રની મધ્યમાં સ્થિત; ઊર્ધ્વ, અધો અને તિર્ય, આ ત્રણે લોકને સ્પર્શતા મંદિર-મેરુ પર્વતનું વર્ણન છે.
મેરુપર્વત -
સ્થાન
ઊંચાઈ | | જમીનમાં
પહોળાઈ ઊંડાઈ
પરિધિ
સંસ્થાન
વિદેહ ક્ષેત્ર અને | ૯૯,૦૦૦ જંબૂઢીપની || યોજન મધ્યમાં
૧,000 યોજન
મૂળમાં
ઊંચા કરેલા ગોપુચ્છ જેવું
મૂળમાં૧૦,૦૯૦૧૬ ૩૧,૯૧૦ યોજન
યોજન પૃથ્વી પર- | પૃથ્વી તલ પર૧૦,000 યોગ, ૩૧, ૨૩ યોજન, ઉપરી તલ પર- ઉપરી તલ પર૧,000 યોજન | સાધિક ૩,૧દર યો.
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૪૨
સુદર્શન મેરુ(મંદર) પર્વત
મનાવના
2000 24.
૯૦૪૦.
|| cose ો
વ
15300021).
વિદેહક્ષેત્રની ઉત્તર-દક્ષિણ પહોળાઈ તેત્રીસ હજાર છસો ચોર્યાસી યોજન અને ચાર કળા (૩૩,૬૮૪ ૧૯ યો.) છે. તેમાંથી મેરુ પર્વતની ઉત્તરમાં અગિયાર હજાર આઠસો બેતાળીસ યોજન અને બે કળા (૧૧,૮૪૨ યો.) અને દક્ષિણમાં અગિયાર હજાર | આઠસો બેતાળીસ યોજન અને બે કળા (૧૧,૮૪૨૧૯ યો.) છે અને મધ્યમાં દસ હજાર (૧૦,૦૦૦) યોજનના વિસ્તારવાળો મેરુ પર્વત છે. આ રીતે મહાવિદેહની તેત્રીસ હજાર છસો ચોર્યાસી યોજન અને ચાર કળા (૩૩,૬૮૪ ૮ યો.)ની પહોળાઈ નિશ્ચિત થાય છે. આ પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રની લંબાઈ અને પહોળાઈ બંને રીતે મેરુ કેન્દ્રમાં છે.
-૧૦૦૯૦૧થયો.
RE COM
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
મહાવિદેહ ક્ષેત્રના કેન્દ્ર સ્થાને મેરુ ઃ– મેરુનો અર્થ છે કેન્દ્રસ્થાન અથવા મધ્યસ્થાન. આ પર્વત જંબુદ્વીપની બરાબર મધ્યમાં છે, અઢીદ્વીપની મધ્યમાં છે, તિરછા લોકની મધ્યમાં છે અને મહાવિદેહ ક્ષેત્રની પણ બરાબર મધ્યમાં છે. વિદેહક્ષેત્ર પૂર્વ પશ્ચિમ એક લાખ(૧,૦૦,૦૦૦) યોજન લાંબું છે. મેરુપર્વતની પૂર્વે પિસ્તાળીસ હજાર(૪૫,૦૦૦) યોજન અને પશ્ચિમમાં પિસ્તાળીસ હજાર (૪૫,૦૦૦) યોજન છે અને મધ્યમાં દસ હજાર(૧૦,૦૦૦) યોજનના વિસ્તારવાળો મેરુપર્વત છે. આ રીતે એક લાખ યોજન થાય છે.
૫૦૦ મો.
મંદર પર્વત : ભદ્રશાલવન :
१६५ मंदरे णं भंते ! पव्वए कइ वणा पण्णत्ता ?
ગોયમા ! વૃત્તારિ વળા પળત્તા, તં નહીં- મસાતવળે, ખંતળવળે, સોમળસવળે, पंडगवणे |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મંદર પર્વત ઉપર કેટલા વન છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યાં ચાર વન છે. (૧) ભદ્રશાલ વન, (૨) નંદનવન, (૩) સોમનસ વન અને (૪) પંડગ વન.
१६६ कहि णं भंते ! मंदरे पव्वए भद्दसालवणे णामं वणे पण्णत्ते ?
Page #405
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
३४३
गोयमा ! धरणितले, एत्थ णं मंदरे पव्वए भद्दसालवणे णामं वणे पण्णत्तेपाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे । सोमणस विज्जुप्पह गंधमायण मालवंतेहिं वक्खारपव्वएहिं सीया-सी ओयाहि य महाणईहिं अट्ठभागपविभत्ते ।
मंदरस्स पव्वयस्स पुरत्थिमपच्चत्थिमेणं बावीस-बावीसं जोयणसहस्साइं आयामेणं, उत्तरदाहिणेणं अड्डाइज्जाई अड्डाइज्जाइं जोयणसयाइं विक्खंभेणं । सेणं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते । दुहव वण्णओ भाणियव्वो जाव देवा आसयंति सयंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મંદર પર્વત પર ભદ્રશાલવન નામનું વન ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! મંદર પર્વતના ભૂમિભાગ પર મંદરપર્વતનું ભદ્રશાલ નામનું વન છે. તે પૂર્વપશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું છે. તે સૌમનસ, વિદ્યુત્પ્રભ, ગંધમાદન અને માલ્યવાન નામના વક્ષસ્કાર પર્વતોથી તેમ જ સીતા અને સીતોદા નામની મહાનદીઓથી આઠ ભાગોમાં વિભક્ત છે.
તે ભદ્રશાલવન મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં બાવીસ-બાવીસ હજાર યોજન લાંબુ છે.તે ઉત્તર–દક્ષિણમાં અઢીસો અઢીસો યોજન પહોળું છે. તે એક પદ્મવરવેદિકાથી અને એક વનખંડથી પરિવેષ્ટિત છે. બંનેનું વર્ણન પૂર્વવત્ છે. યાવત્ ઘણા દેવ દેવીઓ ત્યાં આશ્રય લે છે, વિશ્રામ લે છે.
१६७ मंदरस्स णं पव्वयस्स पुरत्थिमेणं भद्दसालवणं पण्णासं जोयणाई ओगाहित्ता, एत्थ णं महं एगे सिद्धाययणे पण्णत्ते- पण्णासं जोयणाई आयामेणं, पणवीसं जोयणाइं विक्खंभेणं, छत्तीसं जोयणाई उड्डुं उच्चत्तेणं, अणेगखंभसयसण्णिविट्ठे, वणओ ।
ભાવાર્થ :- મંદર પર્વતની પૂર્વમાં, ભદ્રશાલવનમાં ૫૦ યોજન દૂર એક વિશાળ સિદ્ધાયતન છે. તે ૫૦ યોજન લાંબુ, પચ્ચીસ યોજન પહોળું અને છત્રીસ યોજન ઊંચું છે. તે સેંકડો થાંભલાઓ ઉપર સ્થિત છે. વગેરે વર્ણન પૂર્વવત્ છે.
| १६८ मंदरस्स णं पव्वयस्स दाहिणेणं भद्दसालवणं पण्णासं एवं चउद्दिसिंपि मंदरस्स, भद्दसालवणे चत्तारि सिद्धाययणा भाणियव्वा ।
ભાવાર્થ :- મંદરપર્વતની દક્ષિણમાં, ભદ્રશાલવનમાં ૫૦ યોજન દૂર, એમ મંદર પાર્વતની ચારે દિશાઓમાં એક એક, કુલ મળીને ચાર સિદ્ધાયતન કહેવા જોઈએ.
१६९ मंदरस्स णं पव्वयस्स उत्तरपुरत्थिमेणं भद्दसालवणं पण्णासं जोयणाई
Page #406
--------------------------------------------------------------------------
________________
| ३४४ |
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ओगाहित्ता एत्थ णं चत्तारि णंदापुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा- पउमा, पउमप्पभा, कुमुदा, कुमुदप्पभा । ताओ णं पुक्खरिणीओ पण्णासं जोयणाई आयामेणं, पणवीसं जोयणाई विक्खम्भेणं, दसजोयणाई उव्वेहेणं, वण्णओ वेइयावणसंडाणं भाणियव्वो । चउद्दिसिं तोरणा जाव
तासिणं पुक्खरिणीणं बहुमज्झदेसभाए, एत्थणं महं एगे ईसाणस्स देविंदस्स देवरण्णो पासायवडिसए पण्णत्ते- पंचजोयणसयाई उठं उच्चत्तेणं, अड्डाइज्जाई जोयणसयाई विक्खंभेणं, अब्भुग्गयमूसिय एवं सपरिवारो पासायवडिंसओ भाणियव्वो । भावार्थ :- भंह२५र्वतनी उत्तरपूर्व(शानu)मा मद्रशासवनमा ५० यो४२ (१) ५भा, (२) પદ્મપ્રભા, (૩) કુમુદા અને (૪) કુમુદપ્રભા નામની ચાર પુષ્કરિણીઓ આવે છે. તે ૫૦ યોજન લાંબી, પચીસ યોજન પહોળી અને દશ યોજન ઊંડી છે. તેની પાવરવેદિકા, વનખંડ અને તોરણદ્વાર આદિનું વર્ણન પૂર્વવતુ છે.
તે પુષ્કરિણીઓની મધ્યમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રનો એક ઉત્તમ મહેલ છે. તે ૫00 યોજન ઊંચો અને અઢીસો યોજન પહોળો છે. સપરિવાર તે મહેલનું વિસ્તૃત વર્ણન પૂર્વવત્ છે. १७० एवं मंदरस्स दाहिणपुरस्थिमेणं पुक्खरिणीओ- उप्पलगुम्मा, णलिणा, उप्पला उप्पलुज्जला । तं चेव पमाणं मज्झे पासयवडिंसओ सक्कस्स सपरिवारो । तेणं चेव पमाणेणं । भावार्थ :- मंह२-भेरु पर्वतमा क्षिपूर्वमा (१) 6.५ गुदभा, (२) नलिना, (3) 6.५६ (४) ઉત્પલોજ્જવલા નામની પુષ્કરિણીઓ છે. તેનું પ્રમાણ પૂર્વાનુસાર છે. તેની વચ્ચે શક્રેન્દ્રનો શ્રેષ્ઠ(આલેશાન) મહેલ છે. તેમાં સપરિવાર સિંહાસન વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું. १७१ दाहिणपच्चत्थिमेण विपुक्खरिणीओ-भिंगा भिंगणिभा, अंजणा, अंजणप्पभा। पासायवडिंसओ सक्कस्स सीहासणं सपरिवार । भावार्थ :- भं.२ पर्वतनी दक्षिणपश्चिममा (१) (9, (२) (भृगनिमा, (3) अंजना भने (४) અંજનપ્રભા નામની પુષ્કરિણીઓ છે. તેનું પ્રમાણ, વિસ્તાર પૂર્વવતુ છે. શક્રેન્દ્રના મહેલ સપરિવાર સિંહાસન વગેરે સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ છે. १७२ उत्तरपुरस्थिमेणं पुक्खरिणीओ- सिरिकता, सिरिचंदा, सिरिमहिया, चेव सिरिणिलया, पासयवडिंसओ ईसाणस्स सीहासणं सपरिवार ।
Page #407
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૩૪૫
भावार्थ :- भंह२ - भेरु पर्वतनी उत्तरपश्चिममां (१) श्रीअंता, (२) श्री चंद्रा, (3) श्री महिता (४) श्री નિલયા નામની પુષ્કરિણીઓ છે. તેની વચ્ચે ઈશાનેન્દ્રના ઉત્તમ મહેલ છે તેમાં સપરિવાર સિંહાસન વગેરે વગેરે સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ છે.
१७३ मंदरे णं भंते ! पव्वए भद्दसालवणे कइ दिसाहत्थिकूडा पण्णत्ता ? गोयमा ! अट्ठ दिसाहत्थिकूडा पण्णत्ता, तं जहा
पउमुत्तरे णीलवंते, सुहत्थी अंजणगिरि । कुमुदे य पलासे य, वडिंसे रोयणागिरी ॥१॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ મંદર પર્વતના ભદ્રશાલવનમાં દિશાહસ્તિકૂટ-હાથીના આકારે ફૂટ જેવા પર્વતો કેટલા છે ?
उत्तर - हे गौतम ! त्यां खा हिण्डस्ति छूट पर्वतो छे. ते या प्रमाणे छे - (१) पद्मोत्तर, (२) नीसवान, (3) सुरस्ति, (४) अं४नगिरि, (4) भुह, (5) पलाश, (७) अवतंस (८) रोयनागिरि. १७४ कहि णं भंते ! मंदरे पव्वए भद्दसालवणे पउमुत्तरे णामं दिसाहत्थिकूडे पण्णत्ते ?
गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तरपुरत्थिमेणं, पुरत्थिमिल्लाए सीयाए उत्तरेणं एत्थ णं पउमुत्तरे णामं दिसाहत्थिकूडे पण्णत्ते । पंचजोयणसयाइं उङ्कं उच्चत्तेणं, पंचगाउयसयाई उव्वेहेणं एवं विक्खंभपरिक्खेवो भाणियव्वो चुल्लहिमवंतसरिसो । पासायाण य तं चेव पउमुत्तरो देवो, रायहाणी उत्तरपुरत्थिमेणं ॥१॥
एवं णीलवंतदिसाहत्थिकूडे मंदरस्स दाहिणपुरत्थिमेणं, पुरत्थिमिल्लाए सीयाए दक्खेिणणं । एयस्सवि णीलवंतो देवो, रायहाणी दाहिणपुरत्थिमेणं ॥२॥
एवं सुहत्थिदिसाहत्थिकूडे मंदरस्स दाहिणपुरत्थिमेणं दक्खिणिल्लाए सीओयाए पुरत्थिमेणं । एयस्सवि सुहत्थी देवो, रायहाणी दाहिणपुरत्थिमेणं ॥३॥
एवं चेव अंजणगिरिदिसाहत्थिकूडे मंदरस्स दाहिणपच्चत्थिमेणं, दाहिणिल्लाए सीओयाए पच्चत्थिमेणं । एयस्सवि अंजणगिरी देवो, रायहाणी दाहिणपच्चत्थिमेणं॥४॥
एवं कुमुदे वि दिसाहत्थिकूडे मंदरस्स दाहिणपच्चत्थिमेणं, पच्चत्थिमिल्लाए सीओयाए दक्खिणेणं । एयस्सवि कुमुदो देवो, रायहाणी दाहिणपच्चत्थिमेणं ॥५॥
Page #408
--------------------------------------------------------------------------
________________
| ૩૪૬ ]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
एवं पलासे वि दिसाहत्थिकूडे मंदरस्स उत्तरपच्चत्थिमेणं, पच्चत्थिमिल्लाए सीओयाए उत्तरेणं । एयस्सवि पलासो देवो, रायहाणी उत्तरपच्चत्थिमेणं ॥६॥
एवं वडेंसे वि दिसाहत्थिकूडे मंदरस्स उत्तरपच्चत्थिमेणं; उत्तरिल्लाए सीयाए महाणईए पच्चत्थिमेणं । एयस्सवि वडेंसो देवो, रायहाणी उत्तरपच्चत्थिमेणं ॥७॥
एवं रोयणागिरी दिसाहत्थिकूडे मंदरस्स उत्तरपुरस्थिमेणं, उत्तरिल्लाए सीआए पुरथिमेणं । एयस्सवि रोयणागिरी देवो, रायहाणी उत्तरपुरत्थिमेणं ॥८॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મંદર પર્વતના ભદ્રશાલવનમાં પોત્તર નામનો દિહતિકૂટ ક્યાં છે?
ઉત્તર– હે ગૌતમ! પદ્ધોત્તર નામનો દિહસ્તિકૂટ, મંદર પર્વતની ઉત્તર પૂર્વમાં(મેરુપર્વતથી) પૂર્વવર્તી સીતા મહાનદીની ઉત્તરમાં સ્થિત છે. તે પ00 યોજન ઊંચો અને ૫૦૦ ગાઉ(૧૨૫ યોજન) જમીનમાં ઊંડો છે. તે કૂટની પહોળાઈ, પરિધિ શુલ્લહિમવંત પર્વતના કૂટ સદશ જાણવી. પ્રાસાદાદિના માપાદિ પણ પૂર્વવત્ જાણવા. તેના અધિષ્ઠાતા પદ્મોત્તર દેવ છે. તેની રાજધાની ઉત્તર પૂર્વમાં છે. [૧]
નીલવંત નામનો દિહસ્તિકૂટ, મંદર પર્વતની દક્ષિણ પૂર્વમાં, પૂર્વવર્તી સીતા મહાનદીની દક્ષિણમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા નીલવંત દેવ છે. તેની રાજધાની દક્ષિણપૂર્વમાં છે. llરા
સુહસ્તિ નામનો દિહસ્તિકૂટ, મંદર પર્વતની દક્ષિણપૂર્વમાં, (મેરુ પર્વતથી) દક્ષિણવર્તી સીતોદા મહાનદીની પૂર્વમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા સુહસ્તિ નામના દેવ છે. તેની રાજધાની દક્ષિણપૂર્વમાં છે. Imall
અંજનગિરિ નામનો દિશાસ્તિકટ મંદર પર્વતની દક્ષિણપશ્ચિમમાં, દક્ષિણવર્તી સીતોદા મહાનદીની પશ્ચિમમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા અંજનગિરિ દેવ છે. તેની રાજધાની દક્ષિણ પશ્ચિમમાં છે.
કમદ નામનો દિહસ્તિકુટ મંદર પર્વતની દક્ષિણપશ્ચિમમાં,(મેરુપર્વતથી) પશ્ચિમવર્તી સીતાદા મહાનદીની દક્ષિણમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા કુમુદ નામના દેવ છે. તેની રાજધાની દક્ષિણપશ્ચિમમાં છે. //પી.
પલાશ નામનો દિહતિકૂટ મંદર પર્વતની ઉત્તરપશ્ચિમમાં, (મેરુપર્વતથી) પશ્ચિમવર્તી સીતોદા મહાનદીની ઉત્તરમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા પલાશ નામના દેવ છે. તેની રાજધાની ઉત્તરપશ્ચિમમાં છે. liડ્યા
અવતંસ નામનો દિહસ્તિકૂટ મંદરપર્વતની ઉત્તરપશ્ચિમમાં,(મેરુપર્વતથી) ઉત્તરવર્તી સીતા મહાનદીની પશ્ચિમમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા અવહંસ નામના દેવ છે. તેની રાજધાની ઉત્તરપશ્ચિમમાં છે. III.
રોચનાગિરિ નામનો દિગૃહસ્તિકૂટ, મંદર પર્વતની ઉત્તરપૂર્વમાં(મેરુપર્વતથી), ઉત્તરવર્તી સીતા
Page #409
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[૩૪૭]
મહાનદીની પૂર્વમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા રોચનાગિરિ નામના દેવ છે. તેની રાજધાની ઉત્તર પૂર્વમાં છે.ટા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મેરુપર્વતના ચાર વનમાંથી પહેલા ભદ્રશાલ વનનું વર્ણન છે. આ વન મેરુપર્વતની ચારેબાજુ, સમભૂમિ ઉપર સ્થિત છે. ભદ્રશાલ વન વિભાગ - ભદ્રશાલ વનમાં ચાર ગજદંત પર્વતો મેરુને સ્પર્શે છે. મેરુથી ર યોજન દુર દક્ષિણાભિમુખ વહેતી સીતા નદી, આ વનમાં જ વળાંક લઈને પૂર્વાભિમુખ બને છે અને ઉત્તરાભિમુખ વહેતી સીતોદા નદી, આ વનમાં જ વળાંક લઈને પશ્ચિમાભિમુખ બને છે. ૪ ગજદંત પર્વત અને ર નદીના કારણે આ વન આઠ વિભાગમાં વિભક્ત થાય છે. આ તે આ પ્રમાણે છે
(૧) મેરુની પૂર્વ તરફ (૨) ભદ્રશાલવન અને તેના આઠ વિભાગ
મેરુની પશ્ચિમ તરફ (૩) મેરુની શ ( ઉ ર ૨
દક્ષિણે વિધુભ અને સૌમનસ | કુરુ ક્ષેત્ર
ગજદત પર્વતની વચ્ચે દેવકુરુક્ષેત્રમાં | (૪) મેરુની ઉત્તરે માલ્યવાન અને
ગંધમાદન ગજદત પર્વતની વચ્ચે ઉત્તરકુરુક્ષેત્રમાં. આ ચાર વિભાગના સીતા અને સીતાદા નદી બે-બે વિભાગ કરે છે. યથા દક્ષિણાભિમુખ
વહેતી સીતા નદી ઉત્તરી વિભાગના તે મને
બે ભાગ કરે છે. પૂર્વાભિમુખ વહેતી સીતાનદી પૂર્વે વિભાગના બે ભાગ કરે છે. ઉત્તરાભિમુખ વહેતી સીતોદા
નદી દક્ષિણી વિભાગના બે ભાગ કરે છે અને પશ્ચિમાભિમુખ વહેતી સીતાદા નદી પશ્ચિમી વિભાગના બે ભાગ કરે છે. આઠે વન વિભાગની એક દિશાના સીમાંતે નદી છે, એક દિશાના સીમાંતે વક્ષસ્કાર(ગજદંત) પર્વત છે, એક વિદિશાના સીમાન્ત મેરુપર્વત છે અને પૂર્વ-પશ્ચિમવર્તી બે-બે વિભાગના એક દિશાના સીમાંતે વિજય છે તથા ઉત્તર-દક્ષિણવર્તી બે-બે વિભાગના એક દિશાના સીમાંતે ઉત્તરકુરુ દેવગુરુનું ક્ષેત્ર છે કે જ્યાંથી આગળ જતાં નિષધ કે નીલવાન પર્વત આવે છે.
મેરુ પર્વતથી ૫૦ યોજન દૂર ચારે દિશામાં સિદ્ધાયતન છે. મેરુ પર્વતથી ૫૦ યોજન દૂર ચારે વિદિશામાં ચાર-ચાર પુષ્કરિણી વાવ છે. મેરુ પર્વતથી ૫0 યોજન દૂર વિદિશામાં ૪-૪ વાવની વચ્ચે
3* * * 3 |
| *
*
[ 4 વાન.
મિ
*
(
સાત કો મહાનt1 | ૨૨૦ ૦e યોજH
साता माना =૨૨ ૦ ૦ પી.
-
ર
%
Y N * * * *
." *. ૨૫ હો
'વિ પ્રભ
Page #410
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૮ ]
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
એક-એક પ્રાસાદ છે. મેરુપર્વતથી પ0 યોજન દૂર સિદ્વાયતન અને પ્રાસાદ વચ્ચે આઠ હસ્તિના આકારવાળા કૂટ છે. દિહતિ કુટ:- કૂટનો અર્થ છે શિખર. પર્વત ઉપરના શિખરો કૂટ નામે પ્રસિદ્ધ છે. કેટલાક કૂટો પર્વત ઉપર નથી, ભૂમિ ઉપર જ કૂટાકારે સ્થિત પર્વતો કૂટ પર્વત કહેવાય છે. ભદ્રશાલ વનમાં ભૂમિ ઉપર સ્થિત આઠ કૂટ પર્વતો હાથીના આકારવાળા છે, તેથી તેને દિહતિ કૂટ કહેવામાં આવે છે.
ભદ્રશાલ વન :
સ્થાન
લંબાઈ | પહોળાઈ | ઊંડાઈ | ઊંચાઈ
અન્ય વિગત
ભદ્રાશાલવન
મહાવિદેહ
ક્ષેત્રમાં મેરુપર્વત ની ચારે બાજુ સમતલ ભૂમિ પર
| પૂર્વ, પશ્ચિમમાં | ઉત્તર, દક્ષિણમાં ૨૨,000- | ૨૫૦-૨૫૦ ચો. ૨૨,૦૦૦ કુલ ૫00
યો. કુલ યોજન ૪૪,000 યોજન
૪ ગજદંત પર્વત અને ૨ નદીના કારણે તેના ૮ વિભાગ
સિવાયતન
ભદ્રશાલ
વનમાં મેરુપર્વતથી ૫૦ યોજન દૂર ચારે દિશામાં
પ0 યોજન
૨૫ ૨૫ યોજન
પુષ્કરિણી
મેરુપર્વતથી ૫૦ યોજન
દૂર ચારે વિદિશામાં ચાર–ચાર
પ0
૨૫ યોજન
૧૦ યોજન
યોજન
પ્રાસાદ
૨૫૦ યોજન
૨૫) યોજન
ચારે વિદિશા
ગત ૪-૪ પુષ્કરિણીની
મધ્યે
૫00 | અગ્નિ અને યોજન નૈઋત્ય વિદિશાના
પ્રાસાદ શક્રેન્દ્ર અધિષ્ઠિત
છે. ઈશાન અને વાયવ્ય વિદિશાના પ્રાસાદ ઈશાનેન્દ્ર અધિષ્ઠિત છે.
Page #411
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| ३४९ |
દિહતિફટ
આ કૂટ હાથીના આકારવાળા છે.
મૂળમાં ५०० यो. મધ્યમાં उ७५ यो.
૧૨૫ ૫00 યોજના | યોજન (५००) ગાઉ
ભદ્રશાલા વનગત આઠ વિભાગમાં સિદ્ધાયતન અને પ્રાસાદ ની વચ્ચે ચારે વિદિશામાં - कूट ७.
ઉપર
૨૫૦
भंर पर्वत : नंनवन :१७५ कहि णं भंते ! मंदरे पव्वए णंदणवणे णामं वणे पण्णते ?
गोयमा ! भद्दसालवणस्स बहुसमरमणिज्जाओ भूमिभागाओ पंचजोयणसयाई उड् उप्पइत्ता, एत्थ णं मंदरे पव्वए णंदणवणे णामं वणे पण्णत्ते- पंचजोयणसयाई चक्कवाल-विक्खंभेणं, वट्टे, वलयाकारसंठाणसंठिए, जे णं मंदरं पव्वयं सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ ।
णवजोयणसहस्साई णव य चउप्पण्णे जोयणसए छच्चएगारस-भाए जोयणस्स बाहिं गिरिविक्खंभो, एगत्तीसं जोयणसहस्साइं चत्तारि य अउणासीए जोयणसए किंचि विसेसाहिए बाहिं गिरिपरिरएणं, अट्ठ जोयणसहस्साई णव य चउप्पण्णे जोयणसए छच्चएगारस-भाए जोयणस्स अंतो गिरिविक्खम्भो, अट्ठावीसं जोयण सहस्साई तिण्णि य सोलसुत्तरे जोयणसए अट्ठ य इक्कारसभाए जोयणस्स अंतो गिरिपरिरएणं । से णं एगाए परमवरवेइआए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते, वण्णओ जाव आसयंति । लावार्थ :- प्रश्न- हे भगवन् ! भ६२पर्वत 6५२ नहनवन नामर्नु नया छ ?
ઉત્તર- હે ગૌતમ! ભદ્રશાલવનના બહુ સમતલ અને રમણીય ભૂમિભાગથી ૫00 યોજન ઊંચે મંદર પર્વત ઉપર નંદનવન નામનું વન છે. તેનો ચક્રવાલવિખંભ ૫00 યોજન છે. તે ગોળ, વલયાકારે છે, મંદર પર્વતની ચારે બાજુ તે નંદનવન પથરાયેલું છે.
નંદનવનની બહાર મેરુપર્વતની બાહ્ય પહોળાઈ નવ હજાર, નવસો ચોપન યોજન અને છ અગિયારાંશ યોજના (૯૫૪યો.) છે અને તેની પરિધિ સાધિક એકત્રીસ હજાર, ચારસો ઓગણાએંશી (૩૧,૪૭૯) યોજન છે. નંદનવનની અંદર મેરુ પર્વતની આત્યંતર પહોળાઈ આઠ હજાર, નવસો ચોપન
Page #412
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પૂર્ણાંક છ અગિયારાંશ યોજન (૮,૯૫૪ યો.) છે, તેની પરિધિ અઠ્યાવીસ હજાર, ત્રણસો સોળ પૂર્ણાંક આઠ અગિયારાંશ યોજન (૨૮,૩૧૬ ૧૬ યો.) છે. તે એક પદ્મવરવેદિકાથી અને એક વનખંડથી ચારે બાજુ ઘેરાયેલું છે. તે બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ ત્યાં દેવ-દેવીઓ આશ્રય લે છે ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન पूर्ववत् छे.
૩૫૦
| १७६ मंदरस्स णं पव्वयस्स पुरत्थिमेणं एत्थ णं महं एगे सिद्धाययणे पण्णत्ते । एवं चउद्दिसिं चत्तारि सिद्धाययणा, विदिसासु पुक्खरिणीओ, तं चेव पमाणं सिद्धाययणाणं, पुक्खरिणीणं च । पासायवर्डेसगा तह चेव सक्कीसाणाणं तेणं चेव पमाणेणं ।
ભાવાર્થ :- મંદર પર્વતની પૂર્વદિશામાં એક વિશાળ સિદ્વાયતન છે. આ પ્રમાણે ચારે દિશાઓમાં ચાર સિદ્ધાયતન છે. વિદિશાઓમાં પુષ્કરિણીઓ છે. તે સિદ્ધાયતન, પુષ્કરિણીઓ અને શક્રેન્દ્ર, ઈશાનેન્દ્રના પ્રાસાદ વગેરેનું વર્ણન પૂર્વવત્(ભદ્રાશાલવનની સમાન) છે.
१७७ णंदणवणे णं भंते ! कइ कूडा पण्णत्ता ?
गोयमा ! णव कूडा पण्णत्ता, तं जहा - • णंदणवणकूडे मंदरकूडे णिसहकूडे हिमवयकूडे रययकूडे रुयगकूडे सागरचित्तकूडे वइरकूडे बलकूडे ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! नंदनवनमां डेटसा ड्रूट छे ?
उत्तर- हे गौतम! त्यां नव डूट छे. (१) नंदनवनडूट, (२) भंहरट, (3) निषघडूट, (४) हिभवत ड्रूट, (4) २४तडूट, (5) रुथ डूट, (७) सागर चित्र डूट, (८) व 2, (८) जस डूट. १७८ कहि णं भंते ! णंदणवणे णंदणवणकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा ! मंदरस्स पव्वयस्स पुरत्थिमिल्ल-सिद्धाययणस्स उत्तरेणं, उत्तरपुरत्थिमिल्लस्स पासायवडेंसयस्स दाहिणेणं, एत्थ णं णंदणवणे णंदणवणकूडे णामं कूडे पण्णत्ते। पंचसइया कूडा पुव्ववण्णिया भाणियव्वा । देवी मेहंकरा, रायहाणी विदिसाए ॥१॥
एयाहिं चेव पुव्वाभिलावेणं णेयव्वा इमे कूडा, इमाहिं दिसाहिंपुरत्थिमिल्लस्स भवणस्स दाहिणेणं, दाहिणपुरत्थिमिल्लस्स पासायवर्डेसगस्स उत्तरेणं-मंदरे कूडे, मेहवई देवी, रायहाणी पुव्वेणं ॥२॥
दाहिणिल्लस्स भवणस्स पुरत्थिमेणं, दाहिणपुरत्थिमिल्लस्स पासायवर्डेसगस्स
Page #413
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૫૧]
पच्चत्थिमेणं-णिसहे कूडे, सुमेहा देवी, रायहाणी दाहिणेणं ॥३॥
___ दाहिणिल्लस्स भवणस्स पच्चत्थिमेणं दाहिणपच्चस्थिमिल्लस्स पासायवडेंसगस्स पुरत्थिमेणं- हेमवए कूडे, हेममालिनी देवी, रायहाणी दक्खिणेणं |૪|
पच्चस्थिमिल्लस्स भवणस्स दाहिणेणं, दाहिणपच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स उत्तरेणं- रयएकूडे, सुवच्छा देवी, रायहाणी पच्चत्थिमेणं ॥५॥
पच्चथिमिल्लस्स भवणस्स उत्तरेणं, उत्तरपच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स दाहिणेणं-रुयगे कूडे, वच्छमित्ता देवी, रायहाणी पच्चत्थिमेणं ॥६॥
उत्तरिल्लस्स भवणस्स पच्चत्थिमेणं, उत्तरपच्चथिमिल्लस्स पासायवडेंसगस्स पुरथिमेणं-सागरचित्ते कूडे, वइरसेणा देवी, रायहाणी उत्तरेणं ॥७॥
उत्तरिल्लस्स भवणस्स पुरत्थिमेणं, उत्तरपुरथिमिल्लस्स पासायवडेंसगस्स पच्चत्थिमेणं-वइरेकूडे, बलाहया देवी, रायहाणी उत्तरेणं ॥८॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નંદનવનમાં નંદનવનકૂટ નામનું કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ!મંદર પર્વત ઉપર નંદનવનમાં પૂર્વદિશાવર્તી સિદ્ધાયતનની ઉત્તરમાં, ઈશાનખૂણામાં રહેલા ઉત્તમ પ્રાસાદની દક્ષિણમાં, નંદનવન નામનું કૂટ છે. તે કૂટ ૫00 યોજન ઊંચું છે. તેનું વિસ્તૃત વર્ણન પૂર્વવત્ છે. તે નંદનવનકૂટ ઉપર મેઘંકરા નામની દિકુમારી દેવી રહે છે. તેની રાજધાની ઈશાન ખૂણામાં છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. I/૧l.
આ જ રીતે અનુક્રમથી સર્વે કૂટ જાણવા. પૂર્વ દિશાવર્તી ભવનની દક્ષિણમાં, દક્ષિણપૂર્વમાં રહેલા ઉત્તમ પ્રાસાદની ઉત્તરમાં મંદરકૂટ છે ત્યાં ઉપર મેઘવતી નામની દિકુમારી દેવી રહે છે. તેની રાજધાની દક્ષિણ દિશામાં છે. રા.
દક્ષિણ દિશાવર્તી ભવનની પૂર્વમાં, દક્ષિણપૂર્વ વિદિશાવર્તી ઉત્તમ પ્રાસાદની પશ્ચિમમાં નિષધકૂટ છે. ત્યાં સુમેઘા નામની દિકકુમારી દેવી રહે છે. તેની રાજધાની દક્ષિણમાં છે. lll.
દક્ષિણ દિશાવર્ત ભવનની પશ્ચિમમાં, દક્ષિણપશ્ચિમ વિદિશાવર્તી ઉત્તમ પ્રાસાદની પૂર્વમાં હેમવત કુટ છે. ત્યાં હેમમાલિની નામની દિકુકમારી દેવી રહે છે. તેની રાજધાની દક્ષિણમાં છે. Ill
પશ્ચિમદિશાવર્તી ભવનની દક્ષિણમાં, દક્ષિણ પશ્ચિમ વિદિશાવર્તી ઉત્તમ પ્રાસાદની ઉત્તરમાં, રજતકૂટ છે. ત્યાં સુવત્સા નામની દિકકુમારી દેવી રહે છે. તેની રાજધાની પશ્ચિમમાં છે. //પી.
પશ્ચિમ દિશાવર્તી ભવનની ઉત્તરમાં, ઉત્તરપશ્ચિમ વિદિશાવર્તી ઉત્તમ પ્રાસાદની દક્ષિણમાં, રુચક
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૫ર |
શ્રી જંબતીપ પ્રાપ્તિ સત્ર
ફૂટ છે. ત્યાં વત્સમિત્રા નામની દિકુમારી દેવી રહે છે. તેની રાજધાની પશ્ચિમમાં છે. જ્ઞા
ઉત્તર દિશાવર્તી ભવનની પશ્ચિમમાં, ઉત્તરપશ્ચિમ વિદિશા વર્તી ઉત્તમ પ્રાસાદની પૂર્વમાં સાગરચિત્ર ફૂટ છે. ત્યાં વસેના નામની દિકકુમારી દેવી રહે છે. તેની રાજધાની ઉત્તરમાં છે. II
ઉત્તર દિશાવર્ત ભવનની પૂર્વમાં, ઉત્તરપૂર્વ વિદિશાવર્તી ઉત્તમ પ્રાસાદની પશ્ચિમમાં વજક્ટ છે. ત્યાં બલાહકા નામની દિકુમારી દેવી રહે છે. તેની રાજધાની ઉત્તરમાં છે. १७९ कहि णं भंते ! णंदणवणे बलकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तरपुरथिमेणं, एत्थ णं णंदणवणे बलकूडे णामं कूडे पण्णत्ते । एवं जं चेव हरिस्सहकूडस्स पमाणं रायहाणी य, तं चेव बलकूडस्सवि, णवरं बलो देवो, रायहाणी उत्तरपुरस्थिमेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નંદનવનમાં બલકૂટ નામના કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! નંદનવનમાં મંદર પર્વતની ઉત્તરપૂર્વમાં બલકૂટ નામનું કૂટ છે. તે કૂટ અને તેની રાજધાનીનું પ્રમાણ, વિસ્તાર વગેરે હરિસ્સહકૂટની સમાન છે. તેના અધિષ્ઠાયક બલ નામના દેવ છે અને તેની રાજધાની ઉત્તરપૂર્વમાં છે. lલા
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મેરુપર્વત ઉપરના બીજા નંદનવનનું વર્ણન છે. નંદનવનસ્થાન - મેરુપર્વતની ૫00 યોજનની ઊંચાઈ પર, મેરુપર્વતની ચારે બાજુ વલયાકારે આ વન સ્થિત છે. તેનો ચક્રવાલ વિખંભ ૫00 યોજન છે.
વાતંરિ વિમો - મેખલાના ભાગમાં પર્વતોની પહોળાઈ બે પ્રકારે હોય છે. એક બહારની અને બીજી અંદરની. નંદનવનની બહારની બાજુ મેરુ પર્વતની પહોળાઈને (પ00 યોજનની ઊંચાઈએ મેરુ પર્વતની પહોળાઈ) 'બાહ્ય પર્વત વિખંભ' કહે છે.
મેરુપર્વત મૂળમાં ૧૦,000 યોજન લાંબો-પહોળો છે. ઉપર જતાં પ્રત્યેક યોજને તેની પહોળાઈ ૧ યોજન જેટલી ઘટતી જાય છે. ૫00 યોજન ઊંચે તેની પહોળાઈ ૪૫ યોજન જેટલી ઘટી જાય છે. ૧0000 યોજનમાંથી ૪પ યોજન બાદ કરતા પ્રાપ્ત ૯,૯૫૪ યોજન પહોળાઈ બાહ્ય મેરુની પહોળાઈ
અંતરિવિલંબો –નંદનવનની અંદરની બાજુએ મેરુ પર્વતની પહોળાઈ, આત્યંતર ગિરિવિઝંભ કહેવાય છે.
Page #415
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| ૩૫૩ |
નંદનવનનો ચક્રવાલ વિખંભ ૫00 યોજન છે. પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ બે બાજુનો ચક્રવાલ વિખંભનો સરવાળો કરતાં નંદનવનની સર્વ મળીને પહોળાઈનો યોગ ૧,000 યોજન થાય છે. તેને નંદનવન કૂટાદિ
નંદનવનમાં મેરુના બાહ્ય વિખંભમાંથી બાદ કરતા (૯,૯૫૪ યો.–૧,0005) પ્રાપ્ત ૮,૯૫૪ યો. પહોળાઈ, નંદનવનની અંદર મેરુની પહોળાઈ છે.
નંદનવનમાં સિહાયતનાદિ - નંદનવનમાં મેરુથી ૫૦ યોજન દૂર ૪ સિદ્ધાયતન, ૪ પ્રાસાદ, નવ ફૂટ છે. તે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. નંદનવનનું બલટ - નંદનવનની ઈશાન વિદિશામાં જે પ્રાસાદ છે તેના પણ ઈશાનકોણમાં આ નવમું બલકૂટ સ્થિત છે. તે મૂળમાં ૧,000 યોજન લાંબુ, પહોળું છે. નંદનવન ૫૦૦ યોજનનું જ હોવાથી તે કૂટપ00 યોજન નંદનવનની બહાર આકાશમાં અધ્ધર સ્થિત છે.
નંદનવન પ્રમાણાદિ -
મેથી ૫૦ યોજન દૂર વન વિગત
સ્થાન આકાર વેચવાલા બાહ્ય.
વિષ્કમ
વિખંભ
બાહ્ય મેરુ. પરિધિ
આભ્યતર | આત્યંતર
મેરુ વિષ્કમ પરિધિ
સિદ્ધાયતન પુષ્કરિણી| પ્રાસાદ |
યોજન
ચાર
મેરુ વલયાકાર ૫OO |૯,૯૫૪ [ ૩૧,૪૭૯ | ૮,૯૫૪ ૨૮,૩૧૬f ચારે | ચાર | ચાર | વિદિશામાં પર્વત | ગોળ | યો. યો.
યોજના | યોજન | દિશામાં વિદિશામાં પુષ્કરિણી| બેબે કૂટ, ઉપર
વચ્ચે ચારે|નવમું ઈશાન ૫OO
વિદિશામાં ફૂટવિદિશાના થો.ની
ચાર | પ્રાસાદની ઊંચાઈ
પણ. ઈશાનમાં
પર
મંદરપર્વત ઃ સોમનસવન - १८० कहि णं भंते ! मंदरए पव्वए सोमणसवणे णामं वणे पण्णते?
गोयमा ! णंदणवणस्स बहुसमरमणिज्जाओ भूमिभागाओ अद्धतेवढेि जोयण सहस्साई उड्डं उप्पइत्ता, एत्थ णं मंदरे पव्वए सोमणसवणे णामं वणे पण्णत्तेपंचजोयणसयाइं चक्कवालविक्खंभेणं, वट्टे, वलयाकार-संठाणसंठिए, जे णं मंदरं पव्वयं सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ- चत्तारि जोयणसहस्साई दुण्णि य बावत्तरे जोयणसए अट्ठ य इक्कारसभाए जोयणस्स बाहिं गिरिविक्खंभेणं, तेरस
Page #416
--------------------------------------------------------------------------
________________
[ ૩૫૪]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
जोयणसहस्साई पंच य एक्कारे जोयणसए छच्च-इक्कारस-भाए जोयणस्स बाहिं गिरिपरिरएणं, तिण्णि जोयणसहस्साई दुण्णि य बावत्तरे जोयणसए अट्ठ य इक्कारसभाए जोयणस्स अंतो गिरिविक्खंभेणं, दस जोयणसहस्साई तिण्णि य अउणापण्णे जोयणसए तिण्णि य इक्कारसभाए जोयणस्स अंतो गिरिपरिरएणं । से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते, वण्णओ जाव आसयंति । एवं कूडवज्जा सच्चेव णंदणवण वव्वया भाणियव्वा, तं चेव ओगाहिऊण जाव पासायवडेंसगा सक्कीसाणाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મંદર પર્વત ઉપર સોમનસ નામનું વન ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! નંદનવનના બહુ સમતલ અને રમણીય ભૂમિભાગથી ૨,૫૦૦(બાસઠ હજાર પાંચસો) યોજન ઊંચે મંદર પર્વત ઉપર સોમનસ નામનું વન છે. તેનો ચક્રવાલ વિખંભ ૫00 યોજન છે, તે ગોળ-વલયાકારે છે. તે મંદરપર્વતની ચારે બાજુ પથરાયેલું છે. તે વનની બહાર મેરુપર્વતની પહોળાઈ ચાર હજાર, બસો બોતેર પૂર્ણાક આઠ અગિયારાંશ યોજન (૪,૨૭૨ જ યો.) છે. તેની પરિધિ તેર હજાર, પાંચસો અગિયાર પૂર્ણાક છ અગિયારાંશ યોજના (૧૩,૫૧૧ યો.) છે. તે સોમનસ વનની અંદર મેરુ પર્વતની પહોળાઈ ત્રણ હજાર, બસો બોતેર પૂર્ણાક આઠ અગિયારાંશ યોજન (૩,૨૭૨ - યો.) છે, પર્વતના અંદરના ભાગમાં સંલગ્ન તેની પરિધિ દસ હજાર, ત્રણસો ઓગણપચાસ પૂર્ણાક ત્રણ અગિયારાંશ (૧૦,૩૪૯ યો.) છે. તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલું છે. તેનું વિસ્તૃત વર્ણન પૂર્વવતુ છે. યાવત ત્યાં દેવ-દેવીઓ આશ્રય લે છે, વિશ્રામ કરે છે. કૂટો સિવાયનું શેષ સંપૂર્ણ વર્ણન નંદનવનની સમાન છે. તેમાં મેરુ પર્વતથી ૫૦ યોજન દૂર શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રના ઉત્તમ પ્રાસાદ છે. તે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું.
વિવેચન :
સોમનસવન પ્રાસાદાદિ .
પ્રસ્તુત સૂત્રમાં મેરુપર્વતના ચાર વનમાંથી ત્રીજા સોમનસ વનનું વર્ણન છે.
સોમનસવન સ્થાન - મેરુપર્વત ઉપર ૬૩,000 યોજનની ઊંચાઈએ અને નંદનવનથી દ૨,૫00 યોજન ઊંચે વલયાકારે આ વન સ્થિત છે. આ વનમાં કૂટ નથી. સોમનસ વનની વાવડીઓના નામ :- સોમનસવનમાં મેરુપર્વતથી ૫૦ યોજન દૂર ઈશાન વિદિશામાં સુમના, સૌમનસા, સૌમનાંસા, મનોરમા; અગ્નિવિદિશામાં ઉત્તરકુરુ, દેવકુરુ, વારિષેણ,
Page #417
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૩૫૫
સરસ્વતી; નૈત્રત્ય વિદિશામાં વિશાલા, માઘભદ્રા, અભયસેના, રોહિણી અને વાયવ્ય વિદિશામાં ભદ્રોતરા, ભદ્રા, સુભદ્રા, ભદ્રાવતી નામની વાવડીઓ છે.
સોમનસવનઃ
સ્થાન
આકાર
ચક્રવાલ વિપ્લભ
બાહ્ય મેરુ વિપ્લભ
બાલ આત્યંતર આત્યંતર | મેરૂપર્વતથી ૫૦ યોજન દૂર વનવિગત
મેરુ | મેરુ પરિધિ | વિપ્લભ | પરિધિ | સિવાયતન પુષ્કરિણી
પ્રાસાદ.
મેરુ.
૪,૨૭ર
૧૩,૫૧૧
૩,૨૭ર
૫OO યો.
મેરુ પર્વત |વલયાકાર| ઉપર s,000 યોજનની ઊંચાઈએ
૧૦,૩૪૯ | ૪ દિશામાં ચારે વિદિશા | ૪-૪
૪માં ૪-૪ | પુષ્કરિણી
ની વચ્ચે ૪ વિદિશામાં
યાં.
યો.
મંદરપર્વત ઃ પંડકવન :१८१ कहि णं भंते ! मंदरपव्वए पंडगवणे णामं वणे पण्णत्ते ?
गोयमा ! सोमणसवणस्स बहुसमरमणिज्जाओ भूमिभागाओ छत्तीसंजोयणसहस्साइं उड्डे उप्पइत्ता एत्थ णं मंदरे पव्वए सिहरतले पंडगवणे णामं वणे पण्णत्ते। चत्तारि चउणउए जोयणसए चक्कवाल-विक्खंभेणं, वट्टे, वलयाकारसंठाणसंठिएजे णं मंदरचूलियं सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ । तिण्णि जोयणसहस्साई एगं च बावटुं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं । से णं एगाए परमवरवेइयाए एगेण य वणसंडेणं जाव देवा आसयंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મંદર પર્વત ઉપર પંડકવન નામનું વન ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! સોમનસવનના બહુ સમતલ અને રમણીય ભૂમિભાગથી ૩૬,૦૦૦(છત્રીસ હજાર) યોજન ઊંચે મંદર પર્વતના શિખર તલ ઉપર પંડકવન નામનું વન છે. તેનો ચક્રવાલ વિખંભ ૪૯૪(ચારસો ચોરાણું) યોજનાનો છે, તે વન ગોળ-વલયાકારે છે. તે મંદરપર્વતની ચૂલિકાની ચારે બાજુ પથરાયેલું છે. તેની પરિધિ સાધિક ૩,૧૨(ત્રણ હજાર એકસો બાસઠ) યોજન છે. તે એક પાવરવેદિકાથી અને એક વનખંડથી ઘેરાયેલું છે. યાવતુ અનેક દેવ-દેવીઓ ત્યાં આશ્રય લે છે. १८२ पंडगवणस्स बहुमज्झदेसभाए एत्थ णं मंदरचूलिया णामं चूलिया पण्णत्ता। चत्तालीसं जोयणाई उड्डे उच्चत्तेणं, मूले बारस जोयणाई विक्खंभेणं, मज्झे अट्ठ जोयणाई विक्खंभेणं, उप्पिं चत्तारि जोयणाई विक्खंभेणं । मूले साइरेगाई सत्तत्तीसं जोयणाई परिक्खेवेणं, मज्झे साइरेगाइं पणवीसं जोयणाई परिक्खेवेणं, उप्पि
Page #418
--------------------------------------------------------------------------
________________
| उ47
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
साइरेगाइं बारस जोयणाई परिक्खेवेणं, मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पि तणुया गोपुच्छ संठाणसंठिया, सव्ववेरुलियामई, अच्छा। साणं एगाए परमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ता। ભાવાર્થ :- પંડક વનના બરાબર મધ્યભાગમાં મંદર ચૂલિકા નામની ચૂલિકા છે. તે ચાલીસ યોજન ઊંચી છે. તે મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન અને ઉપર ચાર યોજન પહોળી છે. મૂળમાં તેની પરિધિ કંઈક અધિક સાડત્રીસ(૩૭) યોજન, મધ્યભાગમાં સાધિક પચ્ચીસ(૨૫) યોજન અને ઉપર साधि पार(१२) योन छे. ते भूमा विस्तीए[-पडोणी, मध्यमां सisी अने 6५२ (तनु)-पातणी છે. તેનો આકાર ઊંચા કરેલા ગોપુચ્છ જેવો છે. તે સંપૂર્ણ વૈર્થ(નીલમ)રત્નમય ઉજ્જવળ છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોમેર ઘેરાયેલી છે. १८३ उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे जाव सिद्धाययणं बहुमज्झदेसभाए कोसं आयामेणं, अद्धकोसं विक्खम्भेणं, देसूणगं कोसं उट्टुं उच्चत्तेणं, अणेगखंभसय सण्णिविढे जाव वण्णओ । ભાવાર્થ - તે ચૂલિકાની ઉપર બહુ સમતલ અને સુંદર ભૂમિભાગ છે. તેની મધ્યમાં સિદ્ધાયતન છે. તે એક ગાઉ લાંબુ, અર્ધા ગાઉ પહોળું, કંઈક ન્યૂન એક ગાઉ(૧,૪૪૦ ધનુષ્ય) ઊંચુ છે, તે સેંકડો થાંભલા પર સ્થિત છે યાવતું તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. १८४ मंदरचूलियाए णं पुरत्थिमेणं पंडगवणं पण्णासं जोयाणाई ओगाहित्ता, एत्थ णं महं एगे भवणे पण्णत्ते । एवं जच्चेव सोमणस-वणे पुव्ववणिओ गमो भवणाणं, पुक्खरिणीणं, पासायवडेंसगाण य, सो चेव णेयव्वो जाव सक्कीसाण-वडेंसगा तेणं चेव परिमाणेणं । ભાવાર્થ :- મંદરપર્વતની ચૂલિકાની પૂર્વમાં, પંડકવનમાં ૫0 યોજન દૂર એક વિશાળ ભવન છે. પુષ્કરિણીઓ, પ્રાસાદ આદિનું પ્રમાણ, વિસ્તાર આદિ સોમનસ વન પ્રમાણે જાણવા. શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર તેના અધિષ્ઠાયક દેવ છે. તેનું વર્ણન પૂર્વવત્ છે. १८५ पंडगवणे णं भंते ! वणे कइ अभिसेयसिलाओ पण्णत्ताओ?
गोयमा ! चत्तारि अभिसेयसिलाओ पण्णत्ताओ, तं जहा- पंडुसिला पंडुकंबल- सिला रत्तसिला रक्तकंबलसिला । भावार्थ:- प्रश्र-भगवन ! पंजवनमा उसी अभिषे शिक्षामओछ?
Page #419
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| उ५७ गौतम! त्यां या ममिशिलामो छ.तेमाप्रमाछ- (१) पांडुशिला, (२) पालशिक्षा, (3) २४-शिक्षा (४) २४daeशिक्षा. २८ कहिं णं भंते ! पंडगवणे पंडुसिला णामं सिला पण्णत्ता ?
गोयमा ! मंदरचूलियाए पुरथिमेणं पंडगवणपुरथिमपेरंते, एत्थ णं पंडगवणे पण्डुसिला णामं सिला पण्णत्ता । उत्तरदाहिणायया, पाईणपडीणवित्थिण्णा, अद्धचंदसंठाणसंठिया, पंच जोयणसयाई आयामेणं, अड्डाइज्जाई, जोयणसयाई विक्खम्भेणं, चत्तारि जोयणाइ बाहल्लेणं, सव्वकणगामई अच्छा सण्हा जाव पडिरूवा । वेइयावणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ता, वण्णओ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પંડકવનમાં પાંડુશિલા નામની શિલા ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! મંદરચૂલિકાની પૂર્વમાં, પંડકવનની પૂર્વ સીમાંતે પાંડુશિલા નામની શિલા છે, તે ઉત્તર દક્ષિણ લાંબી અને પૂર્વપશ્ચિમ પહોળી છે. તેનો આકાર અર્ધચંદ્ર જેવો છે. તે ૫00 યોજન લાંબી, ૨૫0 યોજન પહોળી અને ૪ યોજન જાડી છે. તે સંપૂર્ણ સુવર્ણમય અને સ્વચ્છ છે, તે પદ્મવરવેદિકા અને વનખંડથી ચોમેર ઘેરાયેલી છે. તેનું વર્ણન પૂર્વવત્ છે. १८७ तीसे णं पंडुसिलाए चउद्दिसिं चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता जाव तोरणा, वण्णओ । तीसे णं पण्डुसिलाए उप्पिं बहुसमरणिज्जे भूमिभागे पण्णत्ते जाव देवा आसयति ।
तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए उत्तरदाहिणेणं एत्थ णं दुवे अभिसेय सीहासणा पण्णत्ता, पंच धणुसयाई आयामविक्खंभेणं, अड्डाइज्जाई धणुसयाई बाहल्लेणं, सीहासणवण्णओ भाणियव्वो विजयदूसवज्जो।
तत्थ णं जे से उत्तरिल्ले सीहासणे, तत्थ णं बहूहिं भवणवङ्वाणमंतरजोइसिय- वेमाणिएहिं देवेहिं देवीहि य कच्छाइया तित्थयरा अभिसिंचंति । ___ तत्थ णं जे से दाहिणिल्ले सीहासणे तत्थ णं बहूहिं भवणवइ जाव वेमाणि- एहिं देवेहिं देवीहि य वच्छाइया तित्थयरा अभिर्सिचंति ।। ભાવાર્થ :- પાંડુશિલાની ચારે દિશાઓમાં ત્રણ ત્રણ પગથિયાવાળી સીડીઓ યાવતું તોરણ છે. તેનું વર્ણન પૂર્વવત્ છે. તે પાંડુશિલા ઉપર સમતલ અને સુંદર ભૂમિભાગ છે યાવતું ત્યાં અનેક દેવ-દેવીઓ વિશ્રામ કરે છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
| उ५८ |
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
તે બહુ સમતલ, રમણીય ભૂમિભાગની વચ્ચમાં ઉત્તર અને દક્ષિણમાં બે અભિષેક સિંહાસન છે. તે ૫૦૦ ધનુષ્ય લાંબા, પહોળા અને ૨૫૦ ધનુષ્ય ઊંચા છે. વિજય નામના વસ્ત્ર સિવાય, સિંહાસનનું વર્ણન પૂર્વવત્ જાણવું.
ત્યાંના ઉત્તરદિશાવર્તી સિંહાસન ઉપર ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ-દેવીઓ, કચ્છાદિ આઠ(૧ થી ૮) વિજયોમાં જન્મ પામેલા તીર્થકરોના જન્માભિષેક કરે છે.
ત્યાંના દક્ષિણવર્તી સિંહાસન ઉપર ઘણા ભવનપતિ આદિ દેવ-દેવીઓ વત્સાદિ આઠ (૯ થી ૧૬) વિજયોમાં જન્મ પામેલા તીર્થકરોના જન્માભિષેક કરે છે. १८८ कहि णं भंते ! पंडगवणे पंडुकंबलासिला णामं सिला पण्णत्ता ?
गोयमा ! मंदरचूलियाए दक्खिणेणं, पंडगवणदाहिणपेरते, एत्थणं पंडगवणे पंडुकंबलासिला णामं सिला पण्णत्ता । पाईणपडीणायणा, उत्तरदाहिणवित्थिण्णा, एवं तं चेव पमाणं वत्तव्वया य भाणियव्वा जाव तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे सीहासणे पण्णत्ते, तं चेव सीहासणप्पमाणं । तत्थ णं बहूहिं भवणवइ जाव भारहगा तित्थयरा अभिसिंचंति। भावार्थ :- प्रश- मावन् ! ५४वनमा पारशिला नामनी शिक्षा या छ ?
ઉત્તર- હે ગૌતમ! મંદરપર્વતની ચૂલિકાની દક્ષિણમાં, પંડકવનના દક્ષિણી સીમાંત પાંડૂકંબલશિલા નામની શિલા છે. તે પૂર્વપશ્ચિમ લાંબી અને ઉત્તરદક્ષિણ પહોળી છે. તેનું પ્રમાણ, વિસ્તાર આદિ પૂર્વવત્ છે થાવતું તેના બહુ સમતલ અને રમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ સિંહાસન છે. તેનું વર્ણન પૂર્વવતુ છે. ત્યાં ભવનપતિ આદિ દેવ-દેવીઓ, ભરત ક્ષેત્રમાં જન્મ પામેલા તીર્થકરોના જન્માભિષેક કરે છે. १८९ कहि णं भंते ! पंडगवणे रत्तसिला णामं सिला पण्णत्ता ?
गोयमा !मंदरचूलियाएपच्चत्थिमेणं,पंडगवणपच्चत्थिमपेरते, एत्थणं पंडगवणे रत्तसिला णामं सिला पण्णत्ता । उत्तरदाहिणायया, पाईणपडीणवित्थिण्णा जावतं चेव पमाणं सव्व-तवणिज्जामई अच्छा सण्हा जाव पडिरूवा । उत्तरदाहिणेणं ए त्थ णं दुवे सीहासणा पण्णत्ता- तत्थ णं जे से दाहिणिल्ले सीहासणे तत्थ णं बूहहिं भवणवइ जाव पम्हाइया तित्थयरा अभिसिंचंति । तत्थ णं जे से उत्तरिल्ले सीहासणे तत्थ णं बहूहिं भवणवइ जाव वप्पाइया तित्थयरा अभिसिंचंति । भावार्थ :- प्रश्न- हे भगवन् ! पंऽवनमा २तशिमा नामनी शिक्षा या छ ?
Page #421
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૩૫૯
ઉત્તર– હે ગૌતમ ! મંદર ચૂલિકાની પશ્ચિમમાં, પંડકવનના પશ્ચિમી સીમાંતે રક્તશિલા નામની શિલા છે. તે શિલા ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વપશ્ચિમ પહોળી છે. તેનું પ્રમાણ, વિસ્તાર આદિ પૂર્વવત્ છે. તે સંપૂર્ણ તપનીય, સુવર્ણમય અને સ્વચ્છ છે. તેની ઉત્તર અને દક્ષિણ દિશામાં બે સિંહાસનો છે. ત્યાનાં દક્ષિણી સિંહાસન ઉપર ઘણાં ભવનપતિ આદિ દેવ-દેવીઓ પક્ષ્માદિ આઠ(૧૭ થી ૨૪) વિજયોમાં જન્મ પામેલા તીર્થંકરોના જન્માભિષેક કરે છે.
ત્યાંના ઉત્તરી સિંહાસન ઉપર ઘણાં ભવનપતિ આદિ દેવ, દેવીઓ વપ્રાદિ આઠ (૨૫ થી ૩૨) વિજયોમાં જન્મ પામેલા તીર્થંકરોના જન્માભિષેક કરે છે.
१९० कहि णं भंते ! पंडगवणे रत्तकंबलसिला णामं सिला पण्णत्ता ?
गोयमा ! मंदरचूलियाए उत्तरेणं, पंडगवणउत्तरचरिमंते, एत्थ णं पंडगवणे रत्तकंबलसिला णामं सिला पण्णत्ता - पाईणपडीणायया, उदीणदाहिणवित्थिणा, सव्व-तवणिज्जामई अच्छा जाव मज्झदेसभाए सीहासणं, तत्थ णं बहूहिं भवणवइ जाव एरावयगा तित्थयरा अभिसिंचंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ પંડકવનમાં રક્તકંબલશિલા નામની શિલા ક્યાં છે ?
હે ગૌતમ ! મંદરપર્વતની ચૂલિકાની ઉત્તરમાં, પંડકવનના ઉત્તરી સીમાંતે રક્તકંબશિલા નામની શિલા છે. તે પૂર્વપશ્ચિમ લાંબી અને ઉત્તરદક્ષિણ પહોળી છે. તે સંપૂર્ણતયા તપનીય સુવર્ણમય અને ઉજ્જવળ છે. તેની બરાબર મધ્યમાં એક સિંહાસન છે. ત્યાં ભવનપતિ આદિ ઘણાં દેવ-દેવીઓ ઐરવત ક્ષેત્રમાં જન્મ પામેલા તીર્થંકરોના જન્માભિષેક કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મેરુ પર્વતના ચાર વનમાંથી ચોથા પંડગ વનનું વર્ણન છે.
પંડકવન સ્થાન ઃ– મેરુ પર્વતની નવ્વાણું હજા૨(૯૯,૦૦૦) યોજનની ઊંચાઈએ અર્થાત્ મેરુ પર્વતની ટોચ ઉપર આવેલું છે. પંડકવન સોમનસવનથી છત્રીસ હજાર(૩૬,૦૦૦) યોજન ઊંચું છે.
પંડકવન પ્રમાણ :– મેરુપર્વતના શિખરની પહોળાઈ હજાર યોજનની છે. મેરુપર્વતની પહોળાઈ એક યોજને યોજન અને ૧૧ યોજને ૧ યોજન ઘટે છે. ૯૯,૦૦૦ યોજનની ઊંચાઈ એ તે ૯,૦૦૦ યોજન ઘટી જાય છે. મૂળમાં મેરુ પર્વતની ૧૦,૦૦૦ યોજનની પહોળાઈ છે. તેમાંથી ૯,૦૦૦ યોજન ઘટી જવાથી શિખર તલ પર ૧,૦૦૦ યોજનની પહોળાઈ રહે છે. તેની મધ્યમાં ૧૨ યોજનની પહોળાઈ ધરાવતી ચૂલિકા છે. તે બાદ કરતાં ૧,૦૦૦–૧૨ = ૯૮૮ યોજન રહ્યા. તેનું અર્ધ અર્થાત્ ૪૯૪ યોજનનો પંડકવનનો ચક્રવાલ વિધ્યુંભ છે.
પૂર્વના ત્રણે વન મેરુપર્વતને વીંટળાઈને રહ્યા છે, તેમ આ ચોથું પંડકવન મેરુચૂલિકાને વીંટળાઈને
Page #422
--------------------------------------------------------------------------
________________
[ ૩૬o |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
રહ્યું છે. તેથી તે પણ ચક્રવાલ વિખંભ ધરાવે છે. તેની પરિધિ સાધિક ૩,૧૨(ત્રણ હજાર, એકસો બાસઠ) યોજન છે.
પંડકવન ગત સિદ્ધાયતનાદિ:– મેરુચૂલિકાથી 50 યોજન દૂર પંડકવનમાં ચાર દિશામાં ૪ સિદ્ધાયતન છે. વિદિશામાં ચાર-ચાર પુષ્કરિણીઓ છે. તેના નામ આ પ્રમાણે છે– ઈશાન વિદિશામાં પંડ્રા, પ્રભાવ, સુરક્તા, રક્તાવલી; અગ્નિદિશામાં–ક્ષીરરસા, ઇક્ષુરસા, અમૃતરસા, વારૂણી; નૈઋત્ય વિદિશામાંશંખોતરા, શંખા, શંખાવર્તા, બલાહકા; વાયવ્ય વિદિશામાં–પુષ્પોત્તરા, પુષ્પવતી, સુપુષ્પા, પુષ્પમાલિની.
ચારે વિદિશામાં પપ્પકરિણીઓની વચ્ચે એક-એક પ્રાસાદ છે. તેમાંથી અગ્નિ અને નૈત્રઋત્યકોણના પ્રાસાદ શક્રેન્દ્રના છે અને વાયવ્ય અને ઈશાન કોણના પ્રાસાદ ઈશાનેન્દ્રના છે.
પંડકવનગત અભિષેક શિલાઓ :- પંડકવનમાં જિનેશ્વર ભગવાનના અભિષેક યોગ્ય ચાર શિલાઓ છે. તીર્થંકર પરમાત્મા જન્મે તે સમયે શક્રેન્દ્ર બાળ પ્રભુને મેરુ પર્વત ઉપર અને પંડકવનમાં લઈને આવે
છે અને પંડકવનની શિલા ઉપરના સિંહાસન પર પંડકવનમાં અભિષેક શિલાઓ
બાળ પ્રભુને લઈને બેસે છે. અનુક્રમે ૬૪ ઇન્દ્રો તીર્થોદકથી બાળપ્રભુનો અભિષેક કરે છે, સ્નાન કરાવે છે.
)
"
આ અભિષેક શિલાઓ પંડકવનની ચારે દિશામાં વન સીમાંતે સ્થિત છે. પૂર્વ અને પશ્ચિમની શિલાઓ ઉત્તર-દક્ષિણ લાંબી અને પૂર્વ પશ્ચિમ પહોળી છે. ઉત્તર અને દક્ષિણની શિલાઓ પૂર્વ પશ્ચિમ લાંબી અને ઉત્તર દક્ષિણ પહોળી છે.
આ ચારે શિલાઓ અર્ધચંદ્રાકારે અથવા ધનુષ્યાકારે સ્થિત છે. તેનો વક્રભાગ ચૂલિકાની તરફ છે અને
પોતપોતાની દિશા તરફ સરળ-સીધી છે. પાંડુ શિલા અને પાંડુકંબલશિલા શ્વેત સુવર્ણમય છે. રક્ત શિલા અને રક્ત કંબલ શિલા રક્ત સુવર્ણમય છે.
પૂર્વ પશ્ચિમની શિલા પર બે-બે સિંહાસન છે અને ઉત્તર દક્ષિણની શિલા પર એક-એક સિંહાસન છે.
પૂર્વ દિશાના ઉત્તરવર્તી સિંહાસન પર પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની, સીતાનદીની ઉત્તરવર્તી કચ્છાદિ (૧થી ૮) વિજયના તીર્થકરોના, દક્ષિણવર્તી સિંહાસન પર પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની, સીતાનદીની દક્ષિણવર્તી વત્સાદિ આઠ(૯ થી ૧૬) વિજયના તીર્થકરોના અભિષેક થાય છે.
- પશ્ચિમ દિશાના દક્ષિણવર્તી સિંહાસન પર પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની સીતોદા નદીની દક્ષિણવર્તી પદ્માદિ આઠ (૧૭ થી ૨૪) વિજયના તીર્થકરોના અભિષેક થાય છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૧ |
પશ્ચિમ દિશાના ઉત્તરવર્તી સિંહાસન પર પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની, સીતોદા નદીની ઉત્તરવર્તી વપ્રાદિ આઠ (૨૫ થી ૩૨) વિજયના તીર્થકરોનો અભિષેક થાય છે.
ઉત્તર અને દક્ષિણ દિશાના સિંહાસન પર ઐરાવત, ભરત ક્ષેત્રના તીર્થકરોના અભિષેક થાય છે.
આ પ્રમાણે મેરુ પર્વત ઉપર અભિષેક કરવાના છ આસનો છે, ત્યાં એક સાથે મહાવિદેહ ક્ષેત્રના ચાર અથવા ભરત-ઐરાવત ક્ષેત્રના બે તીર્થકરોના અભિષેક થાય છે, તીર્થકરોના જન્મ મધ્યરાત્રિએ થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં મધ્યરાત્રિએ તીર્થકરના જન્મ થાય ત્યારે ભરત, ઐરાવત ક્ષેત્રમાં મધ્યાહ્નકાળ હોય છે તેથી મહાવિદેહ ક્ષેત્ર અને ભરત-ઐરાવત ક્ષેત્રમાં તીર્થકરોના જન્મ એક સાથે થતા નથી.
કાળની ભિન્નતાના કારણે અઢીદ્વીપમાં એક સાથે ૩૦ તીર્થકરનો જન્મ થતો નથી. પાંચ ભરત, પાંચ ઐરાવતની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૧૦ અને પાંચ મહાવિદેહની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૨૦ તીર્થકરોના જન્મ એક સાથે થાય છે. પંડકવનગત મેરુ ચૂલિકા – પંડકવનની વચ્ચે મેરુપર્વતની ચોટલી જેવી ચૂલિકા છે. તે ૪૦ યોજન ઊંચી છે. તે મૂળમાં ૧૨ યોજન પહોળી છે. તે ચૂલિકાની પહોળાઈ પ્રત્યેક યોજને યોજન અર્થાત્ દર પાંચ યોજને ૧ યોજન ઘટે છે. તેથી ચાલીસ યોજને આઠ યોજન ઘટવાથી(૧૨-૮ = ૪) ઉપર તે ૪ યોજન પહોળી છે.
પંડકવન અભિષેકશિલાઓ -
સ્થાન આકારનું ચવાલી પરિદ્ધિ
વિખંભ
મેરુ | વલયા
કાર |
પર્વત
૪ દિશાની અભિષેકશિલા સિંહાસન ૫૦ યોજન દૂર વન વિગત લાંબી |પહોળી જાડી | આકાર | લંબાઈ|ઊંચાઈ | સિદ્ધા પુષ્કરિણી| પ્રાસાદ ૫૦૦ રપ૦ | ૪ | અર્ધ ૫OO ર૫૦ ૪ | ચારે | પુષ્કરિણી યો. | યો. | યો. || ધનુ. | દિશામાં | વિદિશામાં વચ્ચે
ચાર | ચાર- | ચાર પૂર્વ-પશ્ચિમની અભિષેકશિલા પર
ચાર ૨–૨ અને ઉત્તર-દક્ષિણની શિલા પર
૧–૧ સિંહાસન હોય છે.
સાધિક ૩૧ર યો.
યોજન
ઉપર
૯િ૯OOK
યો. ની ઉંચાઈએ
મંદર પર્વતના ત્રણ કાંડ :१९१ मंदरस्स णं भंते ! पव्वयस्स कइ कंडा पण्णत्ता ?
गोयमा ! तओ कंडा पण्णत्ता, तं जहा- हेट्ठिल्ले कंडे, मज्झिमिल्ले कंडे, ૩વરિત્તે વડે
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મંદરપર્વતના કેટલા કાંડ-વિભાગો છે? ઉત્તર- હે ગૌતમ! તેના ત્રણ વિભાગ છે– (૧) નીચેનો વિભાગ (૨) વચ્ચેનો વિભાગ (૩) ઉપરનો વિભાગ.
Page #424
--------------------------------------------------------------------------
________________
|
२
|
શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
१९२ मंदरस्स णं भंते ! पव्वयस्स हेट्ठिल्ले कंडे कइविहे पण्णते ? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहा- पुढवी, उवले, वइरे, सक्करा ! भावार्थ :- प्रश्न- हे भगवन् ! भं४२५तना नीयन विभUTH 241 २ छ ? उत्तर-3 गौतम! तेना या२ ५२ छ. ते मा प्रमा- (१) माटीमय (२) ५००२मय (3) 0२४मय (४) isरामय. १९३ मज्झिमिल्ले णं भंते ! कंडे कइविहे पण्णत्ते ? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहा- अंके, फलिहे, जायरूवे, रयए । भावार्थ :- प्रश्र- भगवन् ! मध्यम विभागना 241 २ छ ? उत्तर- हे गौतम ! तेन यार ५२ छ. (१) रत्नमय (२) २६टिमय (3) सुवामय (४) २४तमय. १९४ उवरिल्ले कंडे कइविहे पण्णत्ते ? गोयमा ! एगागारे पण्णत्ते सव्वजंबूणयामए । भावार्थ :- प्रश्न- हे भगवन् ! 6परितन विमान 3240 प्रा२ छ ? उत्तर- गौतम ! ते मे પ્રકારનો છે. તે સંપૂર્ણ જંબૂનદ સુવર્ણમય છે. १९५ मंदरस्स णं भंते ! पव्वयस्स हेट्ठिल्ले कंडे केवइयं बाहल्लेणं पण्णत्ते ? गोयमा ! एगं जोयणसहस्सं बाहल्लेणं पण्णत्ते । भावार्थ :- प्रश्न- हे भगवन् ! मं४२ पतिनो नायनो विमाटो यो छ ? उत्तर- 3 गौतम! ते
२ (१,000) योन यो छ. १९६ मज्झिमिल्ले कंडे पुच्छा, गोयमा ! तेवढि जोयणसहस्साई बाहल्लेणं पण्णत्ते। भावार्थ :- प्रश्न- भगवन् ! भ६२ पतिनो मध्यमविमा सो यो छ ? उत्तर- हे गौतम ! ते स6 1२ (53,000) स6 ४०१२ यो४न यो छ. १९७ उवरिल्ले पुच्छा।गोयमा! छत्तीसं जोयणसहस्साई बाहल्लेणं पण्णत्ते । एवामेव सफुव्वावरेणं मंदरे फव्वए एगं जोयणसयसहस्सं सव्वग्गेणं पण्णत्ते ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મંદર પર્વતનો પરિતન વિભાગ કેટલો ઊંચો છે?
6त्तर-गौतम! ते 35,000(छत्रीसा२) योनायो छे. प्रभातेनी याऽनए परिभाए। १,000 + 53,000 + 35,000 = १,00,000( ५) योन छे.
Page #425
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૩]
મેરુ પર્વતના ત્રણ કાંડ
વિવેચન :પ્રસ્તુત સૂત્રોમાં મેરુ પર્વતના ત્રણ કાંડનું વર્ણન છે. કાંડ = વિશિષ્ટ ભાગ. મેરુપર્વતના ત્રણ વિભાગ છે.
-
હોમ
=
.
તૃતીય ૬is
=
~-30 pa—–
=
મેરુ પર્વત પ્રથમ વિભાગ - ૧,000 યોજન ઊંડા ભૂમિગત મેરુ. પર્વતને અઘતન કાંડ-નીચેનો વિભાગ કહે છે. તે માટી, પાષાણાદિમય છે.
=
Pનો નજાકત ,
|
એબા ખ યોન -
€1 # ke - E
-
મેરુ પર્વતનો બીજો વિભાગ - સમ પૃથ્વીથી ૩,000 યોજન સુધીના મેરુના મધ્ય વિભાગને મધ્યકાંડ કહે છે. ભદ્રશાલવન, નંદનવન અને સોમનસવન તે ત્રણે વન મધ્યકાંડમાં છે.
! કેમ - gh Gh -
કે 1
-
ઉis
- —૬૨ —િ
' દ્વતીય
—
04th & - + ' + + " CAR.
+
મેરુ પર્વતનો ત્રીજો વિભાગ :- મેરુ પર્વતના ઉપરના અંતિમ ૩૬,000 યોજનના ઉપરી વિભાગને ઉપરિતન કાંડ કહે છે. તેમાં ચોથું પંડગવન આવે છે.તેના ઉપર ૪0 યોજન ઊંચી મેરુ પર્વતની ચૂલિકા છે. જમીનગત ઊંડાઈ અને ચૂલિકા સાથે મેરુની ઊંચાઈ એક લાખ અને ચાલીસ યોજનની છે.]
મંદર પર્વતના સોળ નામ :१९८ मंदरस्स णं भंते ! पव्वयस्स कइ णामधेज्जा पण्णत्ता ? गोयमा ! सोलस णामधेज्जा पण्णत्ता, तं जहा
मंदर मेरु मणोरम, सुदंसण सयंपभे य गिरिराया । रयणोच्चयए सिलोच्चए, मज्झे लोगस्सणाभी य ॥१॥ अच्छे य सूरियावत्ते, सूरियावरणे ति य ।
उत्तमे य दिसादी य, वडेंसए य सोलसे ॥२॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મંદરપર્વતનાં કેટલાં નામ છે?
ઉત્તર- હે ગૌતમ ! મંદરપર્વતનાં ૧૬ નામ છે – (૧) મંદર, (૨) મેરુ, (૩) મનોરમ, (૪) સુદર્શન, (૫) સ્વયંપ્રભ, (૬) ગિરિરાજ, (૭) રત્નોચ્ચય, (૮) શિલોચ્ચય, (૯) લોકમધ્ય, (૧૦) લોકનાભિ, (૧૧) અચ્છ, (૧૨) સૂર્યાવર્ત, (૧૩) સૂર્યાવરણ, (૧૪) ઉત્તમ અથવા ઉત્તર, (૧૫) દિગાદિ (૧૬) અવતંસ.
Page #426
--------------------------------------------------------------------------
________________
|
४ |
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
१९९ से केणगुणं भंते ! एवं कुच्चइ मंदरे पव्वए, मंदरे पव्वए ? ।
गोयमा ! मंदरे पव्वए मंदरे णामं देवे परिवसइ महिड्डिए जाव पलिओवमट्ठिइएसे तेणटेणं गोयमा ! एवं वुच्चइ मंदरे पव्वए, मंदरे पव्वए । अदुत्तरं तं चेव ।
भावार्थ:-प्रश्र- भगवन ! भंह२५र्वतने भंह पर्वत वार्नु शुर। छ?
ઉત્તર- હે ગૌતમ ! મંદરપર્વત ઉપર મંદિર નામના પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે, તેથી તે પર્વત મંદર પર્વત કહેવાય છે અથવા તેનું આ નામ શાશ્વત છે.
નીલવંત વર્ષધર પર્વત :२०० कहि णं भंते ! जंबुद्दीवे दीवे णीलवंते णामं वासहरपव्वए पण्णते?
गोयमा ! महाविदेहस्स वासस्स उत्तरेणं, रम्मगवासस्स दाहिणेणं, पुरथिमिल्ल लवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमिल्ल-लवणसमुदस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे णीलवंते णामं वासहरपव्वए पण्णत्ते- पाईणपडीणायए, उदीणदाहिण-वित्थिण्णे, णिसहवत्तव्वया णीलवंतस्स भाणियव्वा, णवरं जीवा दाहिणेणं, धणुपुटुं उत्तरेणं । भावार्थ :- प्रश्न- मगवन् ! *पूद्वीपमा नामवंत नामनो वर्ष३२ पर्वत यां छ ?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં મહાવિદેહક્ષેત્રની ઉત્તરમાં, રમ્યકુક્ષેત્રની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં નીલવંત નામનો વર્ષધર પર્વત સ્થિત છે. તે પૂર્વપશ્ચિમ લાંબો અને ઉત્તરદક્ષિણ પહોળો છે. તેનું સંપૂર્ણ વર્ણન નિષધપર્વતની સમાન જાણવું. વિશેષતા એ છે કે– તેની જીવા દક્ષિણમાં છે અને ધનુ પૃષ્ઠ ઉત્તરમાં છે. २०१ एत्थ णं केसरिहहो । दाहिणेणं सीया महाणई पवूढा समाणी उत्तरकुरुं एज्जे माणी एज्जेमाणी जमगपव्वए णीलवंत-उत्तरकुरु-चंदेरावण मालवंतद्दहे य दुहा विभयमाणी-विभयमाणी चउरासीए सलिलासहस्सेहिं आपूरेमाणी-आपूरेमाणी भइसालवणं एज्जेमाणी-एज्जेमाणी मंदरं पव्वयं दोहिंजोयणेहिं असंपत्ता पुरत्थाभिमुही आवत्ता समाणी अहे मालवंतवक्खारपव्वयं दालयित्ता मंदरस्स पव्वयस्स पुरथिमेणं पुव्वविदेहवासं दुहा विभयमाणी- विभयमाणी एगेमेगाओ चक्कवट्टिविजयाओ अट्ठावीसाए-अट्ठावीसाए
Page #427
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૫ | सलिलासहस्सेहिं आपूरेमाणी-आपूरेमाणी पंचहिं सलिला- सयसहस्सेहिं बत्तीसाए य सलिलासहस्सेहिं समग्गा अहे विजयस्स दारस्स जगई दालइत्ता पुरत्थिमेणं लवणसमुदं समप्पेइ, अवसिटुं तं चेव ।।
एवं णारिकता वि उत्तराभिमुही णेयव्वा, णवरमिमं णाणत्तं-गंधावइवट्टवेयड्ड-पव्वयं जोयणेणं असंपत्ता पच्चत्थाभिमुही आवत्ता समाणी, अवसिटुं तं चेव पवहे य मुहे य जहा हरिकंता सलिला । ભાવાર્થ - તેમાં કેસરી નામનો દ્રહ(ધરો) છે અને તે દ્રહના દક્ષિણી દ્વારથી સીતા મહાનદી નીકળીને તે ઉત્તરકમાં વહે છે. તે યમકપર્વત તેમજ નીલવાન, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત અને માલ્યવાન એ પાંચ દ્રહને બે ભાગમાં વિભક્ત કરતી આગળ વધે છે. તેમાં ૮૪,૦૦૦ નદીઓ મળે છે. તેનાથી પરિપૂર્ણ થઈને તે ભદ્રશાલવનમાં વહે છે. મંદરપર્વત બે યોજન દૂર રહે ત્યારે તે પૂર્વ તરફ વળે છે, માલ્યવંત વક્ષસ્કારપર્વતની નીચેથી વહીને મંદરપર્વતની પૂર્વમાં, પૂર્વવિદેહક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતી આગળ વધે છે. એક એક ચક્રવર્તી વિજયની અઠ્યાવીસ અઠ્યાવીસ હજાર નદીઓ તેને મળે છે. આ પ્રમાણે કુલ-(૨૮,000 ૪ ૧૬ = ૪,૪૮,૦00) + ૮૪,000 = ૫,૩૨,૦૦૦ નદીઓથી પરિપૂર્ણ થઈને તે વિજય દ્વારની નીચેથી જગતને ભેદીને, પૂર્વી લવણસમુદ્રમાં મળી જાય છે. શેષ વર્ણન પૂર્વવત્ છે.
તે જ રીતે નારીકંતાનદી નીલવંત પર્વતના કેસરી દ્રહમાંથી નીકળી ઉત્તરાભિમુખ વહે છે. તેનું વર્ણન ઉદ્દગમસ્થાન, પર્વત પર પ્રવાહ ક્ષેત્ર અને ધોધની અપેક્ષાએ સીતા નદીની સમાન જાણવું.) તેમાં વિશેષતા એ છે કે નારીકતા નદી ગંધાપાતી વૃત વૈતાઢયપર્વત એક યોજન દૂર હોય, ત્યાંથી તે પશ્ચિમ તરફ વળી જાય છે. શેષ છે. ઉદ્ગમ અને સંગમ સ્થાને તેના પ્રવાહનો વિસ્તાર વગેરે સંપૂર્ણ વર્ણન હરિમંતા નદી જેવું જ છે. २०२ णीलवंते णं भंते ! वासहरपव्वए कइ कूडा पण्णता ? गोयमा ! णव कूडा પત્તી, તે નહીં
सिद्धे णीले पुव्वविदेहे, सीया य कित्ति णारी य ।
अवरविदेहे रम्मग, कूडे उवदंसणे चेव ॥१॥ सव्वे एए कूडा पंचसइया । रायहाणीओ उत्तरेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નીલવંત વર્ષધર પર્વતના કેટલા કૂટ છે?
ઉત્તર- હે ગૌતમ! તેના નવ ફૂટ છે. તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધાયતન કૂટ, (૨) નીલવંત કૂટ, (૩) પુર્વવિદેહ કુટ, (૪) સીતા કુટ, (૫) કીર્તિકુટ, (૬) નારીકંતા કુટ, (૭) અપરવિદેહ કુટ, (૮) રમ્યક કૂટ, (૯) ઉપદર્શન કૂટ.
આ બધા કુટ ૫૦૦ યોજન ઊંચા છે. તેના અધિપતિ દેવોની રાજધાનીઓ મેરુની ઉત્તરમાં છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
૩s ]
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
२०३ से केणटेणं भंते ! एवं वुच्चइ- णीलवंते वासहरपव्वए, णीलवंते वासहर
પષ્યા ?
गोयमा ! णीले णीलोभासे, णीलवंते य इत्थ देवे महिड्डीए जाव परिवसइ सव्वकेलियामए । अहवा णीलवंते य णामे सासए जाव अवट्ठिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નીલવંત વર્ષધર પર્વતને નીલવંત વર્ષધર પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! તે નીલવંત વર્ષધર પર્વત નીલવર્ણવાળો, નીલ આભાવાળો, સંપૂર્ણ વૈડૂર્ય રત્નમય(નીલમમય) છે. તેના ઉપર પરમ ઋદ્ધિશાળી નીલવંત નામના દેવ રહે છે. તેથી તે પર્વત નીલવંત પર્વત કહેવાય છે અથવા તેનું આ નામ શાશ્વત છે યાવત અવસ્થિત છે. વિવેચન :
ઉત્તર જંબૂદ્વીપમાં, મહાવિદેહ ક્ષેત્રના ઉત્તરી સીમાન્ત વૈડૂર્ય મણિમય નીલવંત નામનો વર્ષધર પર્વત સ્થિત છે. નીલવંત પર્વત પ્રમાણ, દ્રહ, નદી આદિ:- નીલવંત પર્વતની જીવા દક્ષિણમાં છે. ધનઃપૃષ્ઠ ઉત્તરમાં છે શેષ દ્રહ, નદી, નવ ફૂટ વગેરેનું વર્ણન નિષધ પર્વત પ્રમાણે જાણવું. નીલવંત વર્ષધર પર્વત:| દિશા |ઊંચાઈ, ઊંડાઈ | પહોળાઈ | બાહા | જીવા | ધનુપૃષ્ઠ | શર | સંસ્થાન | સ્વરૂપ મેરુ | ૪00 | ૧00 | ૧૬,૮૪૨ ૨૦,૧૫ ૯૪૧૫ ૧, ૨૪, ૩૪૬ ૩૩,૧૫૭
વૈડૂર્ય | પર્વતની | યોજન| યોજના | યોજન યોજન | યોજના | યોજન | યોજના ગળાના | મણિમય ઉત્તરમાં ૨ કળા રા કળા
૯ કળા | ૧૭ કળા | આભરણ
જેવો
૨ કળા
૨મ્યમ્
વર્ષ
કેમ
ક્ષેત્રની દક્ષિણમાં સીતા-નારીકતા નદી - વિગત | સીતા મહાનદી
નારી કાંતા ઉદ્ગમ સ્થાન નીલવાન પર્વતનું
નીલવંત પર્વતનું કેસરી દ્રહ
કેસરી દ્રહ ૨ | પ્રવાહિત થવાની દિશા
દક્ષિણી દ્વારા
ઉત્તરી દ્વાર ૩ | પર્વત પર પ્રવાહ ક્ષેત્ર | ૭૪ર૧ યો. ૧ કળા દક્ષિણાભિમુખ | ૭૪ર૧ ધો. ૧ કળા ઉત્તરાભિમુખ
Page #429
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૬૭ |
ધોધ ઊંચાઈ
૪૦૦ યોજન
૪00 યોજના
સંસ્થાન
મુક્તાવલી હાર
મુક્તાવલી હાર
જીહકા લંબાઈ પહોળાઈ - જાડાઈ. સંસ્થાન
૪ યોજના ૫૦ યોજન
૧ યોજના મગર મચ્છના ખુલ્લા મુખ જેવું
૨ યોજન ૨૫ યોજન
Oા યોજન મગર મચ્છના ખુલ્લા મુખ જેવું
પ્રપાતકુંડ
|
નારીકંતા પ્રપાત કુંડ ૨૪૦ યોજન
સીતા પ્રપાતકુંડ ૪૮૦ યોજના ૧,૫૧૮ યોજન ૧૦ યોજના દક્ષિણ દ્વાર
૭૯ યોજના
નામ લંબાઈ–પહોળાઈ
પરિધિ
ઊંડાઈ નદી નિર્ગમન દ્વાર પ્રપાતકુંડગત દ્વીપ
-
|
|
૧૦ યોજના ..
,
,
,
,
,
,
,
ઉત્તર દ્વાર
સીતા દીપ . .
લંબાઈ–પહોળાઈ
પરિધિ પાણીની ઉપર
નારીકતા દ્વીપ . . ૬૪ યોજના
૩ર યોજન . . ૨૦૨ યોજના
૧૦૧ યોજના ૨ ગાઉ
૧ ગાઉ સીતા દેવી
નારીકંતા દેવી
નારીકતા દ્વીપ ૧ ગાઉ . . . . . . .
૧ ગાઉ . .Oા ગાઉ
. . . . . . . . . . . . . Oા ગાઉ દેશોન ૧ ગાઉ
દેશોન ૧ ગાઉ મેરુપર્વતથી ૨ યોજન દૂરથી પૂર્વ ગંધાપાતી વૃત્ત વૈતાઢયથી તરફ વળે છે.
એક યોજન દૂરથી પશ્ચિમ તરફ વળે છે.
અધિષ્ઠાયિકા દેવી
ભવન સ્થાન, ભવન લંબાઈ ભવન પહોળાઈ ભવન ઊંચાઈ
સીતા દ્વીપ
વળાંક
૧૦
| પૂર્વ મહાવિદેહમાં પશ્ચિમથી પૂર્વ | રમ્યફ વર્ષમાં પૂર્વથી પશ્ચિમ
વહેવાનું ક્ષેત્ર મળતી નદીઓ
૫,૩૨,૦૦૦
પ૬000
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વળાંક પૂર્વે
૮૪,000
૨૮,000
વળાંક પછી
૪,૪૮,૦૦૦
૨૮,૦૦૦
૧૨ |
સંગમ સ્થાન
પૂર્વી લવણ સમુદ્ર
પશ્ચિમી લવણ સમુદ્ર
ઉદ્ગમ સ્થાને
પહોળાઈ | ઊંડાઈ
. .. . . . . . . .
૧ યોજન
. . . . . . . . . . . . . . . . . . ૨પ યોજન . . . .
. . . . . . . Oા યોજન(ર ગાઉ)
૮
સમુદ્ર મિલન સ્થાને
પહોળાઈ ઊંડાઈ
૨૫૦ યોજના
૫૦૦ યોજન ૧૦ યોજન
૫ યોજન
રમ્યફવર્ષ ક્ષેત્ર :२०४ कहि णं भंते ! जंबुद्दीवे दीवे रम्मए णामं वासे पण्णत्ते ?
गोयमा ! णीलवंतस्स उत्तरेणं, रुप्पिस्स दाहिणेणं, पुरथिम-लवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिम-लवणसमुद्दस्स पुरत्थिमेणं, एवं जह चेव हरिवासं तह चेव रम्मयं वासं भाणियव्वं, णवरं दाहिणेणं जीवा, उत्तरेणं धणुपुटुं, अवसेसं તં વેવા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં રમ્યફ નામનું ક્ષેત્ર ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં રમ્યક નામનું ક્ષેત્ર નીલવંત વર્ષધર પર્વતની ઉત્તરમાં, રુક્મિ પર્વતની દક્ષિણમાં, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં છે. તેનું વર્ણન હરિવર્ષ ક્ષેત્ર જેવું છે. તેમાં વિશેષતા એ છે કે તેની જીવા દક્ષિણમાં છે અને ધનઃપૃષ્ઠ ઉત્તરમાં છે. શેષ વર્ણન હરિવર્ષ જેવું છે. २०५ कहि णं भंते ! रम्मए वासे गंधावईणामं वट्टवेयड्डपव्वए पण्णत्ते?
गोयमा ! णरकंताए पच्चत्थिमेणं, णारीकंताए पुरथिमेणं, रम्मगवासस्स बहुमज्झदेसभाए एत्थ णं गंधावाईणामं वट्टवेयड्डे पव्वए पण्णत्ते, जं चेव वियडावइस्स वत्तव्वया तं चेव गंधावइस्स वि वक्तव्वं । अट्ठो, बहवे उप्पलाइं जाव गंधावईवण्णाई गंधावईप्पभाइं; पउमे य इत्थ देवे महिड्डीए जावपलिओवमट्ठिईए परिवसइ । रायहाणी સત્તા
Page #431
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! રમ્યક્ષેત્રમાં ગંધાપાતી નામનો વૃત્ત વૈતાઢય પર્વત ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! નરકંતા નદીની પશ્ચિમમાં, નારીકંતા નદીની પૂર્વમાં, રમ્યક્ષેત્રની બરાબર મધ્યમાં ગંધાપાતી નામનો વૃત વૈતાઢય પર્વત છે. તેનું સંપૂર્ણ વર્ણન હરિવર્ષના વિકટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતની સમાન જાણવું. ગંધાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વત ઉપર તેના જેવાં વર્ણવાળા, આભાવાળા અનેક ઉત્પલ, (કમળ), પદ્મ આદિ છે. ત્યાં પરમ ૠદ્ધિશાળી એક પલ્યોપમની સ્થિતિવાળા પદ્મ નામના દેવ રહે છે. તેથી તે પર્વતનું નામ ગંધાપાતી છે, તેની રાજધાની ઉત્તરમાં છે.
२०६ सेकेणणं भंते ! एवं वुच्चइ रम्मए वासे, रम्मए वासे ?
गोयमा ! रम्मए वासे णं रम्मे, रम्मए, रमणिज्जे, रम्मए य इत्थ देवे जाव પરિવસફ, તે તેકેળ ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! તે રમ્યવર્ષ ક્ષેત્રને રમ્યક્ વર્ષ ક્ષેત્ર કહેવાનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે ક્ષેત્ર રમ્યક્ = સુંદર, રમણીય છે અને તેમાં રમ્યક્ નામના દેવ રહે છે. તેથી રમ્યવર્ષ ક્ષેત્ર કહેવાય છે.
વિવેચન :
રમ્યક્ વર્ષ ક્ષેત્ર યુગલિક ક્ષેત્ર છે. અહીં હંમેશાં સુષમા નામના બીજા આરા જેવા ભાવો વર્તે છે. આ ક્ષેત્ર ગંધાપાતી વૃત્ત વૈતાઢય પર્વત અને નારીકતા તથા નરકંતા નામની બે નદીના કારણે ચાર વિભાગમાં વિભક્ત છે. તે સર્વનું વર્ણન હરિવર્ષ ક્ષેત્ર પ્રમાણે છે.
રમ્યક્ વર્ષ ક્ષેત્ર :
દિશા પહોળાઈ બાહા જીવા ધનઃપૃષ્ઠ મેરુપર્વતથી | ૮,૪૨૧ ૧૩,૩૬૧ ૭૩,૯૦૧ ઉત્તરમાં, યોજન યોજન યોજન ૧૭ની કળા
શિખરી
૧ કળા
ડ્રા કળા
પર્વતની
દક્ષિણમાં
૮૪,૦૧૬ યોજન
૪ કળા
ge
પર્વત
મધ્યમાં
ગંધાપાતી
નદી કાળ
સંસ્થાન
નારીકતા | સુષમા પથંક નરકતા કાળ જેવો (લંબચોરસ) અને
કાળ
વૃત્ત
વૈતાઢય પરિવારરૂપ
|૧,૧૨,૦૦૦
રુકમી વર્ષધર પર્વત :
२०७ कहि णं भंते ! जंबुद्दीवे दीवे रुप्पी णामं वासहरपव्वए पण्णत्ते ?
गोयमा ! रम्मगवासस्स उत्तरेणं, हेरण्णवयवासस्स दाहिणेणं, पुरत्थिमलवण
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૭૦ |
શ્રી જેબલીપ પ્રાપ્તિ સૂત્ર
समुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिम-लवणसमुदस्स पुरथिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे रुप्पी णामं वासहरपव्वए पण्णत्ते- पाईणपडीणायए उदीणदाहिणवित्थिण्णे, एवं जा चेव महाहिमवंत वत्तव्वया सा चेव रुप्पिस्स वि, णवरं दाहिणेणं जीवा, उत्तरेणं धणुपुटुं । अवसेसं तं चेव ।
महापुंडरीए दहे णरकंता महाणई दाहिणेणं णेयव्वा, जहा रोहिया पुरथिमेणं गच्छइ । रुप्पकूला उत्तरेणं णेयव्वा, जहा हरिकंता पच्चत्थिमेणं गच्छइ । अवसेसं तं
રેલ |
ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! જેબૂદ્વીપમાં રુક્મિ નામનો વર્ષધર પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં રમ્યફવર્ષની ઉત્તરમાં, હરણ્યવત વર્ષની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વમાં, જંબૂદ્વીપની અંદર રુક્મિ નામનો વર્ષધર પર્વત છે. તે પૂર્વપશ્ચિમ લાંબો અને ઉત્તરદક્ષિણ પહોળો છે. તે મહાહિમવંત વર્ષધર પર્વત જેવો છે. તેમાં વિશેષતા એ છે કે તેની જીવા દક્ષિણમાં અને તેનું ધનુપૃષ્ઠ ઉત્તરમાં છે. શેષ સંપૂર્ણ વર્ણન મહાહિમવંત પર્વત જેવું છે.
ત્યાં મહાપંડરીક નામનું દ્રહ છે. તેના દક્ષિણી દ્વારથી નરકંતા નદી પ્રવાહિત થાય છે અને તે રોહિતા નદીની જેમ પૂર્વીલવણ સમુદ્રમાં મળે છે.
પ્યકુલા નામની નદી મહાપુંડરીક દ્રહના ઉત્તર દ્વારથી પ્રવાહિત થાય છે અને હરિમંતા નદીની જેમ પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે.
નદી સંબંધી શેષ વર્ણન નરકતા નદીનું હરિમંતા નદીની સમાન અને સમ્યકૂલા નદીનું રોહિતા નદીની સમાન જાણવું. २०८ रुप्पिम्मि णं भंते ! वासहरपव्वए कइ कूडा पण्णत्ता ? गोयमा ! अट्ठ कूडा पण्णत्ता, तं जहा
सिद्धे रुप्पी रम्मग, णरकता बुद्धि रुप्पकूला य ।
हेरण्णवए मणिकंचणे य, रुप्पिम्मि कूडाइं ॥१॥ सव्वेवि एए पंचसइया, रायहाणीओ उत्तरेणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રુક્મિ વર્ષધર પર્વતના કેટલા કૂટ છે?
ઉત્તર- હે ગૌતમ! તેના આઠ ફૂટ છે. તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધાયતન ફૂટ, (૨) રુક્મિ કૂટ,
Page #433
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૭૧ |
(૩) રકટ, (૪) નરકતા કૂટ, (૫) બુદ્વિટ, (૬) અધ્યક્ષા કૂટ, (૭) હૈરણ્યવત કૂટ (૮) મણિકાંચન કૂટા
આ બધા કૂટ પાંચસો પાંચસો યોજન ઊંચા છે. તેની રાજધાનીઓ ઉત્તરમાં છે. २०९ से केणटेणं भंते एवं कुच्चइ-रुप्पी वासहरपव्वए, रुप्पी वासहरपव्वए ?
गोयमा ! रुप्पी णं वासहरपव्वए रुप्पी रुप्पपटे, रुप्पिओभासे सव्वरुप्पामए; रुप्पी य इत्थ देवे पलिओवमट्टिईए परिवसइ । से तेणटेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે રુક્મિ વર્ષધર પર્વતને રુક્મિ વર્ષધર પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! રુક્મિ વર્ષધર પર્વત ચાંદીનો છે તથા રજત પ્રભા, રજત આભાવાળો અને સંપૂર્ણ રજતમય છે. ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળા રુક્મિ નામના દેવ નિવાસ કરે છે. તેથી તે પર્વત રુક્મિ વર્ષધરપર્વત કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રુક્મિ વર્ષધર પર્વતનું વર્ણન છે. રુક્મિ પ્રમાણ, દ્રહ, નદી, કટાદિ - રુક્મિ પર્વતના દ્રહાદિનું સંપૂર્ણ વર્ણન મહાહિમવંત પર્વત જેવું છે.
નદી દિયા...હૃપના સત્તા નહીં હરિવંતા :- નરકતા નદી રોહિતા નદીની જેમ દ્રહના દક્ષિણ દ્વારથી નીકળી પૂર્વ તરફ વહી પૂર્વ સમુદ્રને મળે છે. રુપ્પકૂલા નદી હરિકતા નદીની જેમ ઉત્તર દ્વારથી નીકળી પશ્ચિમ દિશામાં વહીને પશ્ચિમી સમુદ્રને મળે છે. અવશેષ ત વ :- નરકતા નદીની સમાન ક્ષેત્રવર્તી નદી હરિમંતા છે અને રુપ્પકૂલા નદીની સમાન ક્ષેત્રવર્તી નદી રોહિતા છે. તેથી તે પ્રમાણે અતિદેશ કરવા માટે સૂત્રકારે ત્યારપછી અવલેસ તં વેવ કહ્યું છે. માટે તે રીતે અતિદેશ કરવો ઉચિત છે કે લંબાઈ-પહોળાઈ, ધોધ વગેરે સંપૂર્ણ વર્ણન નરકતા નદીનું હરિમંતા નદી જેવું છે અને પ્યાકૂલા નદીનું રોહિતા નદી જેવું છે.
રુકિમ પર્વત – દિશા | ઊંચાઈ ઊંડાઈ |
| જીવા | ધનુ પૃષ્ઠ| શર | સંસ્થાન | સ્વરૂપ મેરુ પર્વતની | ર00 પ0 ૪,૨૧૦ ૯,૨૭૬ | સાધિક | પ૭,૨૯૩ ૭,૮૯૪ ચક- સંપૂર્ણ ઉત્તરમાં, | યોજના | યોજના | યોજના | યોજન | પ૩૩૧યોજના | યોજન | ગળાના | રજતહૈરણ્યવત
૧૦ કળા | લા કળા | યોજન | ૧૦કળા | ૧૪ કળા આભરણ |ચાંદીમય ક્ષેત્રની
કળા દક્ષિણમાં
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૭૨ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
નરકતા અને અધ્યકૂલા નદી -
ક્રમ
વિગત
નરકાંતા
ઉદ્ગમ સ્થાન
રુકિમ પર્વતનું મહાપુંડરિક દ્રહ
અધ્યકૂલા રુક્મિ પર્વતનું મહાપુંડરિક દ્રહ ઉત્તરી દ્વાર
દક્ષિણી દ્વાર
પ્રવાહિત થવાની દિશા પર્વત ઉપર પ્રવાહ ક્ષેત્ર
૧,૬૦૫ યો. ૫ કળા
દક્ષિણાભિમુખ સાધિક ૨00 યોજન મુક્તાવલી હાર
૧,૬૦૫ યો. ૫ કળા
ઉત્તરાભિમુખ સાધિક ૨00 યોજન મુક્તાવલી હાર
ધોધની ઊંચાઈ સંસ્થાન
જીલિંકા
લંબાઈ પહોળાઈ
જાડાઈ સંસ્થાન
૨ યોજન ૨૫ યોજન
૨ ગાઉ ખુલ્લા મુખવાળા મગરમચ્છ જેવું
૧ યોજના ].... ( ૧૨ યોજના
૧ ગાઉ ખુલ્લા મુખવાળા મગરમચ્છનું
પ્રપાત ફંડ
|.
૭૫૯ યોજન
નામ
નરકતા પ્રપાતકુંડ .
• • • • :: ૬.૧ :: • •
૬. . લંબાઈ-પહોળાઈ | ૨૪૦ યોજના
પરિધિ . . . . ઊંડાઈ.... . . . . . . ૧૦ યોજન . . . . . નદી નિર્ગમન દ્વાર
દક્ષિણ દ્વાર પ્રપાતકુંડ ગલીપ
ધ્યકૂલા પ્રપાતકુંડ,
૧૨0 યોજન . . . . . . સાધિક ૩૮૦ યોજન : : : : : : : : : ૧૦ યોજન . . . | ઉત્તર દ્વારા
નામ
નરકતા દ્વીપ
|
લંબાઈ–પહોળાઈ
૩ર યોજન
|
પ્યલા લીપ ૧૬ યોજના સાધિક ૫૦ યોજન
૨ ગાઉ
પરિદ્ધિ
૧૦૧ યોજના ૨ ગાઉ
" પાણીની બહાર
અધિષ્ઠાયિકા દેવી દેવી ભવન સ્થાન
ભવન લંબાઈ
નરકંતા દેવી નરકતા દ્વીપ ઉપર
૧ ગાઉં.
પ્યકૂલા દેવી સપ્ટકૂલા દ્વીપ ઉપર - ૧ ગાઉ
Page #435
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૩૭૩
ભવન પહોળાઈ.. ભવન ઊંચાઈ
• :- . . . . . ગા ગાઉ
.. Oા ગાઉ દેશોન ૧ ગાઉ
દેશોન ૧ ગાઉ
વળાંક
ગંધાપાતી વૃત્ત વૈતાઢયથી એક યોજન દૂરથી પૂર્વતરફ
વળે છે.
માલ્યવંત વૃત્ત વૈતાઢયથી અર્ધા યોજન–બે ગાઉ દૂરથી પશ્ચિમ તરફ
વળે છે.
વહેવાનું ક્ષેત્ર
પૂર્વી રમ્યક ક્ષેત્રમાં પશ્ચિમથી પૂર્વ
પશ્ચિમી હૈરણ્યવત્ ક્ષેત્રમાં
પૂર્વથી પશ્ચિમ
મળતી નદીઓ
૫૬,૦૦૦
૨૮,000
૨૮,000
૧૪,000
વળાંક પૂર્વે ( વળાંક પછી
૨૮,000
૧૪,000
સંગમ સ્થાન
પૂર્વી લવણસમુદ્ર
પશ્ચિમી લવણ સમુદ્ર
૧૩]
ઉદ્દગમ સ્થાને પહોળાઈ ઊંડાઈ
૨૫ યોજના ૨ ગાઉ
- ૧રા યોજના
૧ ગાઉ
૧૪ |
સમુદ્ર મિલન સ્થાને
પહોળાઈ
ર૫) યોજન ૫ યોજન
૧૨૫ યોજન રા યોજના
હરણ્યવત વર્ષ ક્ષેત્ર :२१० कहि णं भंते ! जंबुद्दीवे दीवे हेरण्णवए णामं वासे पण्णत्ते? ___ गोयमा ! रुप्पिस्स उत्तरेणं, सिहरिस्स दाहिणेणं, पुरथिम-लवणसमुहस्स पच्चत्थिमेणं, पच्चत्थिमालवणसमुद्दस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे हेरण्णवए वासे पण्णत्ते । एवं जह चेव हेमवयं तह चेव हेरण्णवयं पि भाणियव्वं, णवरं जीवा दाहिणेणं, उत्तरेणं घणुपुटुं । अवसिटुं तं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપમાં હેરણ્યવતક્ષેત્ર ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! રુક્મિ નામના વર્ષધર પર્વતની ઉત્તરમાં, શિખરી નામના વર્ષધર પર્વતની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વમાં છે. જેવું હેમવતક્ષેત્રનું
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૭૪ ]
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
વર્ણન છે તે જ પ્રમાણે હરણ્યવત ક્ષેત્રનું વર્ણન જાણવું. તેમાં વિશેષતા એ છે કે હેરણ્યવત ક્ષેત્રની જીવા દક્ષિણમાં છે અને ધનુપૃષ્ઠ ઉત્તરમાં છે. શેષ સંપૂર્ણ વર્ણન હેમવત ક્ષેત્ર જેવું છે. २११ कहि णं भंते ! हेरण्णवए वासे मालवंतपरियाए णामं वट्टवेयड्डपव्वए पण्णत्ते?
__ गोयमा ! सुवण्णकूलाए पच्चत्थिमेणं, रुप्पकूलाए पुरथिमेणं, एत्थ णं हेरण्णवयस्स वासस्स बहुमज्झदेसभाए मालवंतपरियाए णामं वट्टवेयड्डे पण्णत्ते । जह चेव सद्दावई तह चेव मालवंतपरियाएवि, अट्ठो, उप्पलाई पउमाईमालवंतप्पभाई मालवंत वण्णाई मालवंतवण्णाभाई । पभासे य इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्टिईए परिवसइ । से तेणटेणं । रायहाणी उत्तरेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હેરણ્યવતક્ષેત્રમાં માલ્યવંતપર્યાય નામનો વૃતાઢય પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! સુવર્ણકૂલા મહાનદીની પશ્ચિમમાં, રુચ્યકૂલા મહાનદીની પૂર્વમાં, હરણ્યવતક્ષેત્રની બરાબર મધ્યમાં માલ્યવંતપર્યાય નામનો વૃતાઢયપર્વત છે. શબ્દાપાતી વૃત્તવૈતાઢયપર્વતનું જે વર્ણન છે, તે જ પ્રમાણે માલ્યવંતપર્યાય નામના વૃત્તવૈતાઢય પર્વતનું વર્ણન જાણવું.
તેના પર માલ્યવંત જેવી પ્રભાવાળા, વર્ણવાળા, આભાવાળા ઉત્પલ અને પદ્મ આદિ છે. ત્યાં પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા પ્રભાસ નામના દેવ રહે છે. તેથી તે પર્વત માલ્યવંતપર્યાય વૃત્ત વૈતાઢય પર્વત કહેવાય છે. તે દેવીની રાજધાની ઉત્તરમાં છે. २१२ से केणटेणं भंते ! एवं वुच्चइ- हेरण्णवए वासे, हेरण्णवए वासे?
गोयमा ! हेरण्णवए णं वासे रुप्पी-सिहरीहिं वासहरपव्वएहिं दुहओ णिच्चं हिरणं दलइ, णिच्चं हिरण्णं मुंचइ, णिच्चं हिरणं पगासइ, हेरण्णवए य इत्थ देवे परिवसइ; से एएणटेणं । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! હેરણ્યવતક્ષેત્રને હરણ્યવત ક્ષેત્ર કહેવાનું શું કારણ છે?
હે ગૌતમ! આ ક્ષેત્રની બંને બાજુએ દક્ષિણમાં રુક્મિ અને ઉત્તરમાં શિખરી પર્વત સ્થિત છે. આ ક્ષેત્રને તે બંને પર્વતો હિરણ્ય = ચાંદી, રજતમય પુદ્ગલો આપે છે. તેની આભા, પ્રભા, પ્રકાશ પણ રજતમય હોય છે અને આ ક્ષેત્રમાં હેરણ્ય નામના દેવ વસે છે, તેથી તેને હેરણ્યવત ક્ષેત્ર કહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે હરણ્યવત ક્ષેત્રનું વર્ણન હેમવત ક્ષેત્રના અતિદેશ પૂર્વક કર્યું છે. તેનું માપ, નદી વગેરે સંપૂર્ણ વર્ણન હેમવત ક્ષેત્ર જેવું જ છે.
Page #437
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
૩૭૫
દિvi Rફ – હિરણ્ય શબ્દનો ચાંદી અર્થ અહીં ગ્રહણ કર્યો છે. આ હેરષ્યવતક્ષેત્રની સીમા કરનાર બંને પર્વતો રજતમય છે અને તેમાંથી રજતમય પગલો પ્રસારિત થાય છે તે માટે હિરણ તત્તયફ વગેરે વિશેષણો સૂત્રકારે પ્રયુક્ત કર્યા છે. હેરયવત ક્ષેત્ર :
દિશા | પહોળાઈ | બાહા | જીવા | ધનઃપૃષ્ઠ | પર્વત | નદી | કાળ | સંસ્થાન | મેરુપર્વતની ર,૧૦પ યો. ૬,૭૫૫ દેશોન | ૩૮,૭૪૦ | મધ્યમાં સુવર્ણકૂલા સુષમા | પથંક ઉત્તરમાં, | ૫ કળા | યોજન | ૩૭,૬૭૪ | યો. | માલ્યવંત | પ્યકૂલા | દુષમાં | (લંબચોરસ) શિખરી
૩ કળા | યો. ૧૬ કળા| ૧૦ કળા વૃત્ત વૈતાઢય અને કાળ જેવા પર્વતની
પરિવાર | ભાવો દક્ષિણમાં
રૂપ પ૬,૦૦૦
શિખરી વર્ષધર પર્વત :२१३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे सिहरी णामं वासहरपव्वए पण्णते ?
गोयमा ! हेरण्णवयस्स उत्तरेणं, एरावयस्स दाहिणेणं, पुरथिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरथिमेणं । ए वं जह चेव चुल्लहिमवंतो तह चेव सिहरी वि, णवरं जीवा दाहिणेणं, धणुपुटुं उत्तरेणं, अवसिटुं तं चेव ।
एमेव पुण्डरीए दहे, सुवण्णकूला महाणई दाहिणेणं णेयव्वा; जहा रोहियंसा पुरथिमेणं गच्छइ । एमेव जह चेव गंगासिंधूओ तह चेव रत्ता-रत्तवईओ णेयव्वाओ पुरत्थिमेणं रत्ता, पच्चत्थिमेणं रत्तवई, अवसिटुं तं चेव अपरिसेसं णेयव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં શિખરી નામનો વર્ષધરપર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ!જબૂદ્વીપમાં શિખરી નામનો વર્ષધર પર્વત હરણ્યવત ક્ષેત્રની ઉત્તરમાં, એરવતની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં સ્થિત છે. તે ચુલ્લહિમવંત પર્વતની સમાન છે. તેમાં વિશેષતા એ છે કે શિખરી પર્વતની જીવા દક્ષિણમાં છે. ધનઃપૃષ્ઠ ઉત્તરમાં છે. શેષ વર્ણન ચલહિમવંત વર્ષધરપર્વત જેવું છે.
તેના ઉપર પંડરીક નામનો દ્રહ છે. તેના દક્ષિણ તોરણથી સુવર્ણકુલા નામની મહાનદી નીકળે છે. તેનો પરિવાર, માપ વગેરે રોહિતાંશા નદીની સમાન સમજવા. તે નદી પૂર્વમાં વહીને પૂર્વી લવણસમુદ્રમાં મળે છે. રક્તા અને રક્તવતી બંને નદીઓનું વર્ણન પણ ગંગા-સિંધુ નદી પ્રમાણે જ સમજવું જોઈએ. રક્તા
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
મહાનદી ઐરાવત ક્ષેત્રની પૂર્વમાં અને રક્તવતી પશ્ચિમમાં વહે છે. २१४ सिहरिम्मि णं भंते ! वासहरपव्वए कइ कूडा पण्णत्ता ?
गोयमा ! इक्कारस कूडा पण्णत्ता, तं जहा- सिद्धाययणकूडे, सिहरिकूडे, हेरण्णवयकूडे, सुवण्णकूलाकूडे, सुरादेवीकूडे, रत्ताकूडे, लच्छीकूडे, रत्तवईकूडे, इलादेवीकूडे, एरवयकूडे तिगिच्छिकूडे । एवं सव्वे विकूडा पंचसइया, रायहाणीओ ૩ત્તરેખ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શિખરી વર્ષધર પર્વતના કેટલા કૂટ છે?
ઉત્તર– હે ગૌતમ! શિખરી વર્ષધર પર્વતના અગિયાર ફૂટ છે– (૧) સિદ્ધાયતન કૂટ, (૨) શિખરી કૂટ, (૩) હૈરણ્યવત કૂટ, (૪) સુવર્ણકૂલા કૂટ, (૫) સુરાદેવી ફૂટ, (૬) રક્તાકૂટ, (૭) લક્ષ્મીકૂટ, (૮) રક્તાવતી કૂટ, (૯) ઇલાદેવી કૂટ, (૧૦) ઐરાવતકૂટ, (૧૧) તિગિંચ્છ કૂટ, આ બધા કૂટ ૫૦૦-૫૦૦ યોજન ઊંચા છે, તેના અધિષ્ઠાતા દેવોની રાજધાનીઓ ઉત્તરમાં છે.
२१५ से केणटेणं भंते ! एवं वुच्चइ- सिहरि वासहरपव्वए, सिहरि वासहरપધ્વી?
गोयमा ! सिहरिम्मि वासहरपव्वए बहवे कूडा सिहरिसंठाणसंठिया सव्वरययामया । सिहरी य इत्थ देवे जाव परिवसइ । से तेणटेणं । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આ શિખરી વર્ષધર પર્વતને શિખરી વર્ષધર પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! શિખરી વર્ષધર પર્વત ઉપર ઘણાં કુટ શિખરી પર્વત જેવા આકારવાળા છે. તે સંપૂર્ણ રજત(ચાંદી)મય છે. ત્યાં શિખરી નામના દેવ નિવાસ કરે છે. તેથી તે પર્વત શિખરી વર્ષધર પર્વત કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શિખરી નામના વર્ષધર પર્વતનું વર્ણન છે. તેનું પ્રમાણ, તેમાંથી પ્રવાહિત થતી નદીઓ, તેના કૂટ વગેરે સંપૂર્ણ વર્ણન ચુલ્લહિમવંત વર્ષધર પર્વત જેવું જ છે. આ પર્વત ઉપર પુંડરીક દ્રહ છે. તેમાંથી ત્રણ નદી પ્રવાહિત થાય છે. રક્તા નદીનું વર્ણન ગંગાનદી તુલ્ય, રક્તવતી નદીનું વર્ણન સિંધુ નદી તુલ્ય અને સુવર્ણકૂલા નદીનું વર્ણન રોહિતાશા નદી તુલ્ય સમજવું. નદીનો પ્રવાહ, ઊંડાઈ પરિવાર વગેરેની અપેક્ષાએ સમાનતા સમજવી.
Page #439
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
શિખરી પર્વતઃ
દિશા |ઊંચાઈ, ઊંડાઈ, પહોળાઈ | બાહા | જીવા ધનુપૃષ્ઠ| શર | સંસ્થાનનું સ્વરૂપ
મેરુ | 100 ૨૫ ૧,૦પર ૫,૩૫૦ ૨૪,૯૩ર | ૨૫,૨૩) ૧,૫૭૮ | ચક- રજતપર્વતની | યોજન| યોજન| યોજના | યોજન યોજન | યોજન યોજન | ગળાના મય ઉત્તરમાં
૧૨ કળા | ૧૫ કળા | Oા કળા | ૪ કળા | ૧૮ કળા | આભરણ
રક્તા, રક્તવતી, સુવર્ણકૂલા નદી -
કમ
વિગત
રક્તા નદી રક્તવતી નદી | સુવર્ણકલા નદી ઉદ્ગમ સ્થાન શિખરી પર્વતનું શિખરી પર્વતનું શિખરી પર્વતનું
પુંડરિક દ્રહ પુંડરિક દ્રહ
પુંડરિક દ્રહ પ્રવાહિત થવાની દિશા પૂર્વી દ્વાર
પશ્ચિમ દ્વાર
દક્ષિણી દ્વાર પર્વત ઉપર પ્રવાહ ક્ષેત્ર પૂર્વમાં ૫00 યો. પશ્ચિમમાં ૫૦૦ યો. ૨૭૬ યોજન
વળાંક લઈને વળાંક લઈને
કળા દક્ષિણમાં પર૩ યો. ઉત્તરમાં પર૩ યો. દક્ષિણમાં ૩ કળા
૩ કળા કુલ ૧,૦૨૩ યો. કુલ ૧,૦૨૩યો. ૩ કળા
- ૩ કળા ધોધની ઊંચાઈ ૧૦૦ યોજન
૧૦૦ યોજન ૧00 યોજના સંસ્થાન
મુક્તાવલી હાર મુક્તાવલી હાર | મુક્તાવલી હાર જીલિકા
લંબાઈ . . . .Oા યોજન . . . . . . Oા યોજન . . . . . . ૧યોજન . . ... પહોળાઈ ... ... શયોજન.... શયોજન.. |.. ૧રયોજન. જાડાઈ.
Oા ગાઉ | Oા ગાઉ | ૧ ગાઉ સંસ્થાન
ખુલ્લા મુખવાળા ખુલ્લા મુખવાળા ખુલ્લા મુખવાળા
મગરમચ્છ જેવું મગરમચ્છ જેવું મગર મચ્છ જેવું પ્રપાતકુંડ નામ | રક્તાપ્રપાત | રક્તાવતી પ્રપાત | સુવર્ણકૂલાપ્રપાત
લંબાઈ-પહોળાઈ | 0 યોજન | 0 યોજન | ૧૨૦ યોજના - પરિધિ | સાધિક ૧૯૦ યોજન | સાધિક ૧૯૦ યોજન | ૩૮૦ યોજના ઊંડાઈ | ૧૦ યોજના ૧૦ યોજના
૧૦ યોજના
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૭૮ |
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
નદી નિર્ગમન દ્વાર
ઉત્તરી કાર
|
ઉત્તરી કાર
|
દક્ષિણી દ્વારા
1
*
*
*
*
*
*
*
*
|
પ્રપાતકુંડ ગત
દ્વીપ નામ લંબાઈ-પહોળાઈ |
પરિધિ પાણી ઉપર ઊંચાઈ "
રક્ત દ્વીપ રક્તાવતી દ્વીપ | સુવર્ણકૂલા દ્વીપ
૮ યોજન | ૮ યોજન | ૧૬ યોજના સાધિક ૨૫ યોજન | સાધિક ૨૫ યોજન | સાધિક પ0 યોજના
૨ ગાઉ
૨ ગાઉ
ર ગાઉ સુવર્ણકૂલા દેવી
અધિષ્ઠાયિકા દેવી * દેવી ભવનસ્થાન
ભવન લંબાઈ
*
*
*
*
.
.
| |
રક્તા દેવી રક્ત દ્વીપ ૧ ગાઉ
Oા ગાઉ દેશોન ૧ ગાઉ
રક્તાવતી દેવી | રક્તાવતી દ્વીપ | સુવર્ણકૂલા દ્વીપ | ૧ ગાઉ | ૧ ગાઉ - ગા ગાઉ
| Oાં ગાઉ | દેશોન ૧ ગાઉ દેશોન ૧ ગાઉ
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
ભવન પહોળાઈ
ભવન ઊંચાઈ
|
વળાક
રકતાવર્ત કૂટથી ૧ ગાઉ દૂરથી ઉત્તર તરફ વળે
રક્તવત્યાવર્ત કૂટ
થી ૧ ગાઉ દૂર ઉત્તર તરફ વળે
માલ્યવંત્પર્યાય વૃત્ત વૈતાઢયથી ર ગાઉ દૂર પૂર્વ તરફ
વળે.
વહેવાનું ક્ષેત્ર
પૂર્વી ઐરાવત ક્ષેત્રમાં |પશ્ચિમ ઐરાવત ક્ષેત્રમાં પૂર્વી હૈરણ્યવત ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર | દક્ષિણથી ઉત્તર | માં પશ્ચિમથી પૂર્વ
મળતી નદીઓ
૧૪,૦૦૦
૧૪,000
૨૮,000
૭,000
|
વળાંક પૂર્વે વળાંક પછી
૭,000 ૭,000
૧૪,000 ૧૪,000
૭,૦૦૦
સંગમ સ્થાન
પૂર્વી સમુદ્ર
પશ્ચિમ સમુદ્ર
પૂર્વી સમુદ્ર
ઉદ્ગમ સ્થાને પહોળાઈ
વ્ર યોજન . . . . • • •
વ્ર યોજન Oા ગાઉ
૧રા યોજના ૧ ગાઉ
ઊંડાઈ * * * * . . . . ગ યોજન
Oા ગાઉ
|
|
સમુદ્ર મિલન સ્થાને
પહોળાઈ ઊંડાણ
|
રાયોજન ૧ યોજન
રા યોજન ૧ યોજના
| ૧૨૫ યોજના
રા યોજન
Page #441
--------------------------------------------------------------------------
________________
ચોથો વક્ષસ્કાર
| ૩૭૯ |
ઐરાવત ક્ષેત્ર :२१६ कहि णं भंते ! जंबुद्दीवे दीवे एरावए णामं वासे पण्णत्ते?
गोयमा ! सिहरिस्स उत्तरेणं, उत्तरलवणसमुदस्स दाहिणेणं, पुरथिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे एरावए णामं वासे पण्णत्ते
खाणुबहुले, कंटकबहुले, एवं जच्चेव भरहस्स वत्तव्वया सच्चेव सव्वा णिरवसेसा णेयव्वा, सओयवणा, सणिक्खमणा, सपरिणिव्वाणा । णवरं एरावओ चक्कवट्टी, एरावओ देवो, से तेणटेणं एरावए वासे, एरावए वासे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં ઐરાવત નામનું ક્ષેત્ર ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપમાં ઐરાવત નામનું ક્ષેત્ર શિખરી વર્ષધર પર્વતની ઉત્તરમાં, ઉત્તરી લવણસમુદ્રની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં છે.
તે સ્થાણુ બહુલ-(સૂકાં લાકડાંની ત્યાં બહુલતા) છે, કંટક બહુલ છે. ઇત્યાદિ તેનું સંપૂર્ણ વર્ણન ભરતક્ષેત્ર જેવું છે.
ભરત રાજા ની જેમ ત્યાં ષખંડ સાધના(છ ખંડ વિજય) પ્રવ્રજ્યા કેવળજ્ઞાન અને મોક્ષ વગેરે સંપૂર્ણ વર્ણન કરવું. પરંતુ વિશેષતા એ છે કે અહીં ઐરાવત નામના ચક્રવર્તી થાય છે. આ ક્ષેત્રના ઐરાવત નામના અધિષ્ઠાતા દેવ છે. તેથી આ ક્ષેત્રને ઐરાવતક્ષેત્ર કહેવાય છે.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે ઐરાવત ક્ષેત્રનું વર્ણન ભરત ક્ષેત્રના અતિદેશપૂર્વક કર્યું છે. ભરત ક્ષેત્રની જેમજ મધ્યવર્તી વૈતાઢય પર્વત અને રક્તા તથા રક્તાવતી નદીના કારણે આ ક્ષેત્ર છ વિભાગમાં વિભક્ત છે. આ ક્ષેત્રની નદીઓ, વૈતાઢય પર્વત પરના કૂટ, વગેરે સર્વ વર્ણન ભરત ક્ષેત્રની નદી અને કૂટ પ્રમાણે જ જાણવા.
ઐરાવત નામહેતુ - (૧) આ ક્ષેત્રમાં અસંખ્યાતકાળે ઐરાવત નામે ચક્રવર્તી થાય છે (૨) આ ક્ષેત્રના ઐરાવત નામના અધિષ્ઠાતા દેવ છે તથા (૩) તેનું ઐરાવત એવું શાશ્વતું નામ છે.
ઐરાવત ક્ષેત્રનો ચાર્ટ પાછળ આપેલ છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૮૦ ]
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
ઐરાવત ક્ષેત્રઃ
નામ | પહોળાઈ | બાહા | જીવા | ધનુપૃષ્ઠ | પર્વત | નદી | કાળ | સંસ્થાન
ઋષભ
દક્ષિણાર્ધ ઐરાવત
૨૩૮ યોજન ૩ કળા
૧,૮૯૨ ૧૪,૪૭૧ યોજન | યોજન છા કળા | ૬ કળા
૧૪,૫૨૮ યોજન
પભ્રંક (લંબચોરસ)
રક્તા રક્તવતી અને પરિવાર રૂપ ૧૪,000
૧૧ કળા
પર્વત
ઉત્તરાર્ધ ઐરાવત
૯,૭g
૨૩૮ યોજન ૩ કળા
૯,૭૪૮ યોજન ૧૨ કળા
યોજન
રક્તારક્તાવતી પરિવારરૂપ ૧૪,000
સુષમાદિ
તીર છ આરાનું ચડાવેલા પરિવર્તન | ધનુષ્ય જેવું
૧ કળા
તીર
સંપૂર્ણ ઐરાવત
પર યોજન ૬ કળા
૧૪,૪૭૧ યોજન કેળા
૧૪,પર૮ | યોજન ૧૧ કળા
મધ્યમાં રક્તા
રક્તાવતી વૈતાઢય | અને પરિવાર
રૂ૫ ૨૮,000)
ચડાવેલા ધનુષ્ય જેવું
આ રીતે ઐરાવત ક્ષેત્રના વર્ણન સાથે જંબૂદ્વીપ વર્ણન સમાપ્ત થાય છે. આ રીતે જંબૂદ્વીપ ગત ૬ વર્ષધર પર્વત, ૭ વર્ષ-ક્ષેત્ર, ૨ કરુ ક્ષેત્ર, ૩૪ દીર્ઘ વૈતાઢય, ૪ વૃત્ત વૈતાઢય, ૯૦ મહાનદીના વર્ણન દ્વારા જંબૂદ્વીપનું વર્ણન પૂર્ણ થાય છે.
II વક્ષસ્કાર-૪ સંપૂર્ણ |
છે
Page #443
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
૩૮૧
પાંચમો વક્ષસ્કાર જે પરિચય
જે
પ્રસ્તુત વક્ષસ્કારમાં તીર્થંકર પરમાત્માના જન્મ સમયે ૫૬ દિકુમારીઓ ભગવાનનું સૂતિકા કર્મ કરે છે તે તથા ૬૪ ઇન્દ્રો મેરુપર્વત ઉપર પ્રભુનો અભિષેક કરે છે તેનું વર્ણન છે.
તીર્થકરોનું ઉત્પત્તિ ક્ષેત્રઃ- તીર્થકરો અઢીદ્વીપના કર્મભૂમિના ૧૫ ક્ષેત્રમાં જન્મ ધારણ કરે છે. જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની ૩ર વિજયમાં ઓછામાં ઓછા ૪ તીર્થકર સદા અવશ્ય હોય છે અને કોઈ કાલે વધુમાં વધુ હોય તો પ્રત્યેક વિજયે ૧-૧ અર્થાત્ જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં ૩ર તીર્થકર હોય છે.
ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ત્રીજા-ચોથા આરામાં(કાળ વિભાગમાં) અનુક્રમથી ૨૪ તીર્થકર થાય છે. જ્યારે તીર્થકર હોય ત્યારે ત્યાં એક જ હોય છે. તીર્થંકર પ્રભુ મધ્યરાત્રિએ જન્મ ધારણ કરે છે. તે સમયે સહુ પ્રથમ ૫૬ દિકકુમારિકા-દેવીઓ આવે છે. પ દિશાકુમારિકા-દેવીઓના સ્થાન :અધોલોકવાસી આઠ દિશાકુમારિકા-દેવીઓ - આ દિશાકુમારીઓ ભવનપતિ જાતિની દેવીઓ છે. તે અધોલોકમાં પોતાના આવાસમાં રહે છે. ઊર્વલોકવાસી આઠ દિશાકમારિકા-દેવીઓ - મેરુ પર્વત ઉપર ૫00 યોજનની ઊંચાઈ પર રહેલા નંદનવનમાં આઠ ફૂટ છે. તેના ઉપર ઊર્ધ્વલોકવાસી દિશાકુમારીકા દેવીઓના આવાસ છે.
ચકવાસી ૪૦ દિશાકુમારિકા-દેવીઓ :- જીવાભિગમ સૂત્રમાં સર્વ દ્વીપ સમુદ્રોનું વર્ણન છે ત્યાં પંદરમા દ્વીપરૂપે રુચકદીપનું કથન છે. આ સુચક દ્વીપની બરાબર મધ્યમાં વલયાકારે રુચક નામનો પર્વત છે. આ પર્વત ૮૪,000 યોજન ઊંચો છે. મૂળમાં ૧૦,૦રર યોજન, મધ્યમાં ૭,૦૨૩ યોજન અને શિખર ઉપર ૪,૦૨૪ યોજન પહોળો છે.
તેના શિખર ઉપર ૪,૦૦૦-૪,000 યોજન જઈએ ત્યાં પૂર્વાદિ ચારે દિશામાં એક લાઈનમાં નવ નવ ફૂટ છે. તેમાં મધ્યનું સિદ્ધાયતન કૂટ છે અને તેની બંને બાજુના ૪-૪ અર્થાત્ આઠ કૂટ ઉપર ૮-૮ દિશાકુમારિકા-દેવીઓ રહે છે. તે અનુક્રમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ રુચક કૂટવાસી દિશાકુમારિકા-દેવી રૂપે પ્રસિદ્ધ છે. (૮૪૪ = ૩ર).
આ રુચક પર્વતના શિખર ઉપર ૪,૦૦૦-૪,000 યોજન જઈએ ત્યારે ચારે વિદિશામાં એક-એક ફૂટ છે. તે ચાર ફૂટ ઉપર વિદિશા સુચક ફૂટ વાસી ચાર દિશાકુમારિકા-દેવીઓ રહે છે. (૩ર + ૪ = ૩૬).
આ રુચક પર્વતના ૪,૦૨૪ યોજન પહોળા શિખર ઉપર ૨,000 યોજન જઈએ ત્યારે પૂર્વાદિ
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૮૨
શ્રી જેબલીપ પ્રાપ્તિ સત્ર
ચારે દિશામાં ચાર ફૂટ છે. આ ચારે કૂટ રુચક પર્વતના શિખરના બરાબર મધ્યભાગે હોવાથી તેના પર રહેતી દિશાકુમારિકા-દેવીઓ મધ્ય સુચક કૂટ વાસી કહેવાય છે. (૩૬ + ૪ = ૪૦)
આ રીતે કુલ ૫૬ દિશાકુમારિકા-દેવીઓ ભવનપતિ દેવોમાં દિશાકુમાર જાતિની દેવીઓ છે.
તેઓ પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવા માટે પોતાના જીત વ્યવહાર અનુસાર મધ્યલોકમાં આવે છે. બાલ પ્રભને અને તેમની માતાને વંદન-નમસ્કાર કરીને સ્તુતિ કરે છે. પ્રભુના જન્મ સ્થાનની આસપાસનું એક યોજનનું ક્ષેત્ર સ્વચ્છ અને સુગંધી બનાવે છે. ત્યાર પછી તે દેવીઓ પ્રભુના નાલનું છેદન કરી, પ્રભુને તેમજ તેમની માતાને સ્નાન કરાવે છે અને દષ્ટિ દોષ નિવારણ માટે રક્ષાપોટલી બાંધે છે.
આ રીતે ૫૬ દિશાકુમારિકા દેવીઓ પ્રભુનો જન્મોત્સવ ઉજવીને સ્વસ્થાને જાય છે. ૬૪ ઇન્દ્રો - ઊર્ધ્વલોકમાં વસતા વૈમાનિક જાતિના દેવોના ૧૦ ઇન્દ્રો છે. ૧ થી ૮દેવલોકના એક-એક, કુલ મળીને ૮, ૯-૧૦ દેવલોકના એક અને ૧૧-૧૨ દેવલોકના એક; તેમ ૮+૧+૧ = ૧૦ઇન્દ્ર વૈમાનિકના છે.
મધ્યલોકમાં વસતા જ્યોતિષ જાતિના દેવોમાં ચંદ્ર અને સૂર્ય તે બે ઇન્દ્ર છે. મધ્યલોકમાં વસતા વ્યતર જાતિના દેવોના ૩ર ઇન્દ્રો છે. ૧ પ્રકારના વ્યંતર દેવોના ઉત્તર દિશાના ૧૬ અને દક્ષિણ દિશાના ૧૬, કુલ મળી ૩ર ઇન્દ્ર છે.
અધોલોકમાં વસતા ભવનપતિ જાતિના દેવોના ૨૦ ઇન્દ્ર છે. અસુરકુમારાદિ ૧૦ના ઉત્તર દિશાના ૧૦ અને દક્ષિણ દિશાના ૧૦, કુલ મળી ૨૦ ઇન્દ્ર છે.
આ રીતે ૧૦ + ૨+ ૩ર + ૨૦ = ૬૪ ઈ થાય છે.
સર્વ પ્રથમ શક્રેન્દ્ર પ્રભુની જન્મ નગરીમાં આવે છે અને પોતાના પાંચ રૂપ કરી પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ જાય છે. અને શેષ ઇન્દ્રો પોત પોતાના દેવલોકમાંથી સીધા મેરુ પર્વત ઉપર પહોંચી જાય છે. મેરુ પર્વત ઉપર પંડકવનમાં ચારે દિશામાં ચાર અભિષેક શિલાઓ છે. તેમાંથી પ્રભુની જન્મ નગરીની દિશાવાળા સિંહાસન ઉપર શક્રેન્દ્ર બાળપ્રભુને ઉત્સંગમાં લઈને બેસે છે. ત્યારપછી સર્વ પ્રથમ અય્યતેન્દ્ર જલથી પરિપૂર્ણ સુવર્ણાદિના કુંભથી અભિષેક કરે છે. તે જ રીતે ક્રમશઃ શેષ દર ઇન્દ્રો અભિષેક કરે છે. તત્પશ્ચાત્ ઈશાનેન્દ્ર પ્રભુને ઉત્સંગમાં લઈ બેસે છે. શક્રેન્દ્ર ચાર શ્વેત બળદની વિદુર્વણા કરી તેના આઠ શીંગડા દ્વારા પ્રભુ ઉપર પાણીની ધારા કરી અભિષેક કરે છે.
૬૪ ઇન્દ્રના અભિષેક પૂર્ણ થતાં પુનઃ શકેન્દ્ર પોતાના પાંચ રૂપ કરી બાળપ્રભુને મધ્યલોકમાં માતા પાસે મૂકવા આવે છે. તત્પશ્ચાતુ સર્વ દેવો નંદીશ્વર દ્વીપમાં જઈ અાહ્નિકા મહોત્સવ ઉજવે છે. મહોત્સવ પૂર્ણ કરી સર્વ ઇન્દ્રો પોતપોતાના દેવલોકોમાં ચાલ્યા જાય છે.
આ રીતે તીર્થંકર પ્રભુના જન્મ મહોત્સવના વર્ણન સાથે જ આ વક્ષસ્કાર પૂર્ણ થાય છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
પાંચમો વક્ષસ્કાર
તીર્થંકર જન્મ મહોત્સવ
३८३
અધોલોકવાસી દિશાકુમારિકા દેવીઓ :
१ जया णं एक्कमेक्के चक्कवट्टिविजए भगवंतो तित्थयरा समुप्पज्जंति, तेणं कालेणं तेणं समएणं अहेलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीओ महत्तरियाओ सएहिं- सएहिं कूडेहिं, सएहिं-सएहिं भवणेहिं, सएहिं-सएहिं पासायवर्डेसएहिं, पत्तेयं-पत्तेयं चउहिं सामाणियसाहस्सीहिं, चउहिं महत्तरियाहिं सपरिवाराहिं; सत्तहिं अणिएहिं, सत्तहिं अणियाहिवईहिं, सोलसएहिं आयरक्खदेवसाहस्सीहिं, अण्णेहि य बहूहिं देवेहिं-देवीहि य सद्धिं संपरिवुडाओ महयाहय णट्ट- गीयवाइय जाव भोगभोगाई भुंजमाणीओ विहरंति, तं जहा
भोगंकरा भोगवई, सुभोगा भोगमालिणी । तोयधारा विचित्ता य, पुप्फमाला अणिंदिया ॥१॥
ભાવાર્થ :– જ્યારે ચક્રવર્તી વિજય(મહાવિદેહની ૩૨ વિજય)માંથી એક પણ વિજયમાં અથવા ભરત કે ઐરવત ક્ષેત્રમાં તીર્થંકર જન્મધારણ કરે છે ત્યારે તે ત્રીજા, ચોથા આરાના કાળે અને તે મધ્યરાત્રિના તીર્થંકર જન્મના સમયે સર્વ પ્રથમ અધોલોકવાસી આઠ દિશાકુમારિકા દેવીઓ આવે છે. અધોલોક વાસી આઠ દિશાકુમારી દેવીઓ કે જે પોતાના સમુદાયમાં મુખ્ય હોય છે અને જે પોતાના ફૂટ, પોતાના ભવન, પોતાના પ્રાસાદાવöસક- શ્રેષ્ઠ મહેલ, પ્રત્યેકના પોતાના ૪,૦૦૦ સામાનિક દેવો, પોતાના પરિવાર सहित ४ महत्तरिडा (मुख्य) हेवीओ, ७ सेना, ७ सेनाधिपतिखो, १५,००० आत्मरक्ष हेवो अने जीभ અન્ય અનેક દેવ-દેવીઓના સમુદાય સાથે નૃત્ય, ગીત, વાજિંત્ર આદિમાં મગ્ન બની વિપુલ ભોગો ભોગવતી होय छे. तेखोना नाम आ प्रमाणे छे - (१) लोगंडश (२) भोगवती, (3) सुभोगा (४) भोगभासिनी ( 4 ) तोयधरा (5) विथित्रा (७) पुष्पमासा (८) अनिन्दिता ॥१॥
२ तए णं तासिं अहेलोगवत्थव्वाणं अट्ठण्हं दिसाकुमारीमहत्तरियाणं पत्तेयं पत्तेयं आसणाई चलंति । तए णं ताओ अहेलोगवत्थवाओ अट्ठ दिसाकुमारीओ महत्तरियाओ पत्तेयं-पत्तेयं आसणाई चलियाइं पासंति, पासित्ता ओहिं परंजंति,
Page #446
--------------------------------------------------------------------------
________________
| 3८४ ।
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
पउंजित्ता भगवं तित्थयरं ओहिणा आभोएंति, आभोइत्ता अण्णमण्णं सद्दावेति, सदावित्ता एवं वयासी- उप्पण्णे खलु भो! जंबुद्दीवे दीवे भयवं तित्थयरे, तं जीयमेयं तीयपच्चुप्पण्णमणागयाणं अहेलोगवत्थव्वाणं अट्ठण्हं दिसाकुमारीमहत्तरियाणं भगवओ तित्थयरस्स जम्मण महिमं करेत्तए, तं गच्छामो णं अम्हे वि भगवओ जम्मण महिम करेमो त्ति कटु एवं वयंति, वइत्ता पत्तेयंपत्तेयं आभिओगिए देवे सद्दावेति, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! अणेग-खंभसय सण्णिविढे लीलट्ठिय सालभंजियागे, एवं विमाणवण्णओ भाणियव्वो जावजोयण वित्थिण्णे दिव्वे जाणविमाणे विउव्वह, विउव्वित्ता मम एयमाणत्तियं पच्चप्पिणह। तए णं ते आभिओगा देवा अणेग-खंभसय जाव पच्चप्पिणंति । ભાવાર્થ :- તીર્થંકરનો જન્મ થાય ત્યારે તે અધોલોકવાસી પ્રધાન એવી આઠ દિકુમારિકા દેવીઓના આસન ચલાયમાન થાય છે, તેમના અંગ સ્પંદિત થાય છે. તે અધોલોકવાસી આઠે દિકુમારિકા દેવીઓ પોતાના આસન ચલાયમાન થયેલા જાણીને, મધ્યલોકમાં શું થયું છે તે જાણવા અવધિજ્ઞાનનો પ્રયોગ કરે છે, અવધિજ્ઞાનના ઉપયોગથી તેઓ જાણી લે છે કે મધ્યલોકમાં તીર્થકર ભગવાનનો જન્મ થયો છે. ત્યારે પરસ્પર એક બીજાને બોલાવીને કહે છે કે, હે દેવાનુપ્રિય! જંબૂદ્વીપ નામના દ્વીપમાં તીર્થકર ભગવાનનો જન્મ થયો છે. ભૂત, વર્તમાન, ભવિષ્ય આ ત્રણે કાળ સંબંધી અધોલોકવાસી આઠ દિકકુમારિકા દેવીઓનો જીત વ્યવહાર (પરંપરા ગત વ્યવહાર) છે કે તીર્થકર ભગવાનનો જન્મ મહોત્સવ કરે. “હે દેવાનુપ્રિયો ! આપણે પણ ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવવા જઈએ.” આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ કરીને, પોતાના આભિયોગિક (સેવક) દેવોને બોલાવે છે અને આ પ્રમાણે કહે છે કે “હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર લીલા કરતી પુતળીઓથી શોભતા સેંકડો સ્તંભવાળા પૂર્વ વર્ણિત વર્ણનવાળા એક યોજન વિસ્તૃત દિવ્ય પાનવિમાનની વિકુર્વણા (રચના) કરો અને તે કાર્ય પૂર્ણ થાય તેની જાણ કરો.” ત્યાર પછી તે આભિયોગિક દેવો સેંકડો સ્તંભ પર સ્થિત વિમાનની વિદુર્વણા કરીને યાન તૈયાર થઈ ગયાની સૂચના આપે છે. | ३ तए णं ताओ अहेलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारी-महत्तरियाओ हट्ठतुट्ठ पत्तेयं-पत्तेयं चउहि सामाणियसाहस्सीहिं, चउहिं महत्तरियाहिं, अण्णेहिं बहूहिं देवेहिं देवीहि य सद्धिं संपरिवुडाओ ते दिव्वे जाणविमाणे दुरूहंति, दुरूहित्ता सव्विड्डीए सव्वजुईए घणमुइंग-पणक्पवाइयरवेणं, ताए उक्किट्ठाए जाव देवगईए जेणेव भगवओ तित्थयरस्स जम्मण-णगरे जेणेव भगवओ तित्थयरस्स जम्मणभवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता । ભાવાર્થ-વિમાન તૈયાર થઈ ગયાના સમાચાર સાંભળીને, તે અધોલોકવાસી આઠ મહદ્ધિક દિકકુમારિકા हेवीमोडर्षित अने संतुष्ट थायछ. पोतपोताना ४,०००सामानि वो,४ भत्तरिमो(भुण्य हेवीमा)
Page #447
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
| ३८५
તથા અન્ય ઘણા દેવ-દેવીઓ સાથે તેઓ વિમાનમાં બેસે છે. વિમાનમાં બેસીને સર્વ પ્રકારની ઋદ્ધિ, સર્વ પ્રકારની તિ, ઘન- ઝાંઝ, મૃદંગ અને પડહ વગરે વાજિંત્રના ધ્વનિ યુક્ત, ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી તીર્થકર ભગવાનના જન્મ નગર અને તીર્થકર ભગવાનના જન્મ ભવન સમીપે આવે છે. | ४ भगवओ तित्थयरस्स जम्मण-भवणं तेहिं दिव्वेहिं जाणविमाणेहिं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेंति, करित्ता उत्तरपुरत्थिमे दिसीभाए ईसिं चउरंगुलमसंपत्ते धरणियले ते दिव्वे जाणविमाणे ठवेंति, ठवेत्ता पत्तेयं-पत्तेयं चउहिं सामाणियसाहस्सीहिं जाव सद्धिं संपरिवुडाओ दिव्वेहिंतो जाणविमाणेहिंतो पच्चोरुहंति, पच्चोरुहिता सव्विड्डीए जाव दुंदुहि-णिग्घोस-णाइएणं जेणेव भगवं तित्थयरे तित्थयरमाया य तेणेव उवागच्छंति, उवागच्छित्ता । ભાવાર્થ :- (તે દેવીઓ ભગવાનના જન્મગૃહ સમીપે આવીને) પોતાના દિવ્ય યાન-વિમાન દ્વારા તીર્થકર ભગવાનના જન્મ ભવનને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરીને– ઈશાન કોણમાં જમીનથી ચાર અંગુલ ઊંચે અધર-આકાશમાં વિમાનને રાખીને તે દિકકુમારિકા દેવીઓ પોતાના ૪,000 સામાનિક દેવો તથા અન્ય દેવ-દેવીઓ સાથે, દિવ્ય વિમાનમાંથી નીચે ઉતરે છે. નીચે ઉતરીને સર્વ ઋદ્ધિ તથા દુંદુભિના નાદ સાથે તીર્થકર ભગવાન અને તીર્થકરની માતા પાસે આવે છે. | ५ भगवं तित्थयरं तित्थयर-मायरं च तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेंति, करेत्ता पत्तेयं-पत्तेयं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी
णमोत्थु ते रयणकुच्छिधारिए ! जग-प्पईव-दाईए ! सव्वजगमंगलस्स, चक्खुणो य सत्तस्स, सव्वजगजीव-वच्छलस्स, हियकारग-मग्गदेसिय-वागिड्डिविभु-प्पभुस्स जिणस्स णाणिस्स णायगस्स बुहस्स बोहगस्स, सव्वलोगणाहस्स, णिम्ममस्स, पवरकुल-समुब्भवस्स जाईए खत्तियस्स जंसि लोगुत्तमस्स जणणी धण्णासि पुण्णासि तं कयत्थासि, अम्हे णं देवाणुप्पिए ! अहेलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारी- महत्तरियाओ भगवओ तित्थयरस्स जम्मणमहिमं करिस्सामो, तण्णं तुब्भेहिं ण भाइयव्वं । ભાવાર્થ :- (તીર્થંકરની માતા પાસે આવીને) તીર્થકર ભગવાનને અને તીર્થકરની માતાને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. ત્રણવાર પ્રદક્ષિણા કરીને, બે હાથ જોડી, હાથની અંજલી દ્વારા મસ્તક પર આવર્તન કરી, આ પ્રમાણે કહે છે
હે રત્નકુક્ષિ ધારિણી ! (તીર્થકર રૂપી રત્નને કુક્ષિમાં ધારણ કરનારી) હે જગત પ્રદીપદાયિની !,
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૮૬
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
(હે માતા) આપને અમે નમસ્કાર કરીએ છીએ. જગ મંગલકારી, સર્વ સત્ત્વ (પ્રાણીઓ)ના ચક્ષુભૂત, જગજીવવત્સલ, હિતકારક, સન્માર્ગદર્શક, વચનાતિશય અને અન્ય વૈભવના સ્વામી જિનેશ્વર, અતિશય જ્ઞાની, શાસન નાયક, સ્વયં બુદ્ધ, બોધિદાયક, સર્વ લોકના નાથ, નિર્મમત્વી, શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થનાર, ક્ષત્રિય જાતિમાં જન્મ લેનાર એવા લોકોત્તમ તીર્થકર ભગવાનની હે જનની ! તમે ધન્ય છો, પુણ્યવાન છો, કતાર્થ છો, હે દેવાનુપ્રિયે! અમે અધોલોકવાસી મહદ્ધિક આઠ દિશાકુમારિકા દેવીઓ છીએ. અમે તીર્થકર ભગવાનનો જન્મ મહોત્સવ કરીશું. તેથી આપ ભય પામશો નહીં.
६ इति कटु उत्तरपुरत्थिमं दिसिभागं अवक्कमंति अवक्कमित्ता वेउव्विय समुग्घाएणं समोहणंति जाव संवट्टग-वाए विउव्वंति, विउव्वित्ता ते णं सिवेणं मउएणं मारुएणं अणु द्धएणं भूमितल-विमलकरणेणं, मणहरेणं सव्वोउय-सुरभि-कुसुम- गंधाणुवासिएणं पिंडिम-णीहारिमेणं गंधुद्धएणं तिरियं पवाइएणं भगवओ तित्थयरस्स जम्मण-भवणस्स सव्वओ समंता जोयणपरिमंडलं, से जहाणामए कम्मगरदारए सिया जाव ___ तहेव जं तत्थ तणं वा पत्तं वा कटुं वा कयवरं वा असुइमचोक्खं पूइयं दुब्भिगंधं तं सव्वं आहुणिय-आहुणिय एगंते एडॅति एडित्ता, जेणेव भगवं तित्थयरे तित्थयरमाया य तेणेव उवागच्छंति उवागच्छित्ता भगवओ तित्थयरमायाए य अदूरसामंते आगायमाणीओ, परिगायमाणीओ चिट्ठति । ભાવાર્થ:- આ પ્રમાણે માતાને કહીને તે દિકકુમારિકા દેવીઓ ઉત્તરપૂર્વ દિશામાં જાય છે; જઈને વૈક્રિય સમુદુઘાત કરે છે. વૈક્રિય સમુઘાત કરીને યાવતુ સંવર્તક વાયુનું રૂપ ધારણ કરે છે. તે કલ્યાણકારી, મૃદુ અને ધીમે ધીમે વાતા, ભૂમિકલને નિર્મળ કરનારા, મનોહર, સર્વ ઋતુના સુગંધી પુષ્પોની સુગંધથી સુવાસિત, સુગંધના પુંજભૂત- સઘન અને ચિરકાલીન તે સુવાસને દૂર સુધી ફેલાવનારા, ચારે દિશામાં વાતા તે વાયુ દ્વારા તીર્થકર ભગવાનના જન્મ ભુવનની ચારે બાજુના એક યોજનાના વર્તુળાકાર ક્ષેત્રમાં રહેલા તણખલા, પાંદડા, ડાળીઓ, કચરા, અશુચિમય પદાર્થો, મલિન પદાર્થો, સડેલા, દુર્ગધી પદાર્થોને ઉપાડીને દૂર એકાંત સ્થાનમાં ફેંકીને જેમ ઝાડુ કાઢનાર નોકર મહેલ, મંદિરાદિને સાફ કરે તેમ (ભગવાનના ભવનની આજુબાજુના એક યોજન ક્ષેત્રને) સ્વચ્છ અને સાફ કરે છે.
તે કાર્ય કર્યા પછી તીર્થકર અને તીર્થકરની માતા પાસે આવે છે. તીર્થકર અને તીર્થકરની માતા પાસે આવીને તેમની સમીપેતન અતિદૂર, ન અતિ નજીક) ગીત ગાતી, વિશેષ રૂપે ગીત ગાતી ઊભી રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તીર્થકર ભગવાનના જન્મ સમયે અધોલોકવાસી દિકકુમારિકા દેવીઓનું કાર્ય
Page #449
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
| ૩૮૭ |
પ્રદર્શિત કર્યું છે. તીર્થકરોના જન્મ સમયે તેમનું સૂતિકા કર્મ અને જન્મ ઉત્સવ ઉજવવા પs દિકકુમારિકા દેવીઓ આવે છે. ૫ દિશાકમારિકા દેવીઓનો જીત વ્યવહાર :- ભરત, ઐરાવત કે મહાવિદેહક્ષેત્રમાં જ્યારે-જ્યારે તીર્થકરોનો જન્મ થાય ત્યારે અધોલોક, ઊર્ધ્વલોક, મધ્યલોકમાં રહેતી દિશાકુમારિકાદેવીઓ નવજાત તીર્થકર ભગવાનના નાળનું છેદન, સ્નાન કરાવવું વગેરે સૂતિકા કર્મ કરવા અને ઉત્સવ ઉજવવા આવે છે. આ તેઓનો જીત વ્યવહાર(પરંપરાથી પ્રાપ્ત વ્યવહાર) છે. પદદિશાકમારિકા દેવીઓની આગમન વિધિ - તીર્થકર ભગવાનનો જન્મ થતાં જ દિશાકુમારિકાઓના આસન ચલાયમાન થાય છે, અંગમાં સ્પંદન થાય છે. મધ્યલોકમાં કોઈ વિશિષ્ટ ઘટના ઘટે ત્યારે દેવ-દેવીના આસન ચલાયમાન થાય છે. તે સમયે તેઓ મધ્યલોકની ઘટના જાણવા, પોતાના જ્ઞાનનો પ્રયોગ કરે છે. અવધિજ્ઞાનના ઉપયોગથી તીર્થંકર પરમાત્માનો જન્મ જાણી, દિશાકુમારિકાઓ પોતાના વિશાળ પરિવાર સાથે દૈવી યાન-વિમાન દ્વારા મધ્યલોકમાં આવે છે.
મધ્યલોકમાં આવી તેઓ પોતાના વિમાન દ્વારા જ તીર્થકર ભગવાનના જન્મ ભવન(મહેલ)ની સમીપે આવી, તે મહેલને ત્રણવાર પ્રદક્ષિણા કરી, નીચે ઉતરી પોતાના પરિવાર સહિત તીર્થકર પરમાત્માની માતા સમીપે આવી, તીર્થંકર પરમાત્મા અને માતાને વંદન કરી તેમની સ્તુતિ કરી, માતાને પોતાના કાર્યથી ભય ન થાય તે માટે પોતાનો પરિચય આપે અને તત્પશ્ચાતુ પોત-પોતાનું કાર્ય કરે છે. ઊર્વલોકવાસી દિશાકુમારિકા દેવીઓ :|७ तेणं कालेणं तेणं समएणं उड्डलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीमहत्तरियाओ सएहि-सएहिं कूडेहिं सएहिं-सएहिं भवणेहिं सएहिं-सएहिं पासायव.सएहिं पत्तेयंपत्तेयं चउहि सामाणिय-साहस्सीहिं एवं तं चैव पुव्ववण्णियं जाव विहरंति, तं નહીં
मेहंकरा मेहवई, सुमेहा मेहमालिणी ।
सुवच्छा वच्छमित्ता य, वारिसेणा बलाहगा ॥१॥ ભાવાર્થ :- કાળે, તે સમયે- ઊર્ધ્વલોકવાસી પોતાના સમુદાયમાં મુખ્ય એવી આઠ દિશાકુમારિકા દેવીઓ મેરુ પર્વત ઉપર સ્થિત પોતાના કૂટ અને તેના પરના ઉત્તમ પ્રાસાદોમાં, પોતાના ૪,000 સામાનિક દેવો વગેરે(પરિવાર) સાથે ભોગ ભોગવતી રહેતી હોય વગેરે વર્ણન પૂર્વ સૂત્ર પ્રમાણે જાણવું.
તેઓના નામ આ પ્રમાણે છે– (૧) મેથંકરા, (૨) મેઘવતી ૩) સુમેઘા (૪) મેઘમાલિની (૫) સુવત્સા (૬) વત્સમિત્ર (૭) વારિષેણા (૮) બલાહકા. llll | ८ तए णं तासिं उड्डलोगवत्थव्वाणं अट्ठण्हं दिसाकुमारीमहत्तरियाणं पत्तेयं-पत्तेयं
Page #450
--------------------------------------------------------------------------
________________
| 3८८
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
आसणाइं चलंति, एवं तं चेव पुव्ववण्णियं भाणियव्वं जाव अम्हे णं देवाणुप्पिए! उड्डलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारी-महत्तरियाओ जेणं भगवओ तित्थयरस्स जम्मणमहिमं करिस्सामो, तेणं तुब्भेहिं ण भाइयव्वं । ભાવાર્થ :- ત્યારપછી તે ઊર્ધ્વલોકવાસી મહર્તિકા આઠ દિકકુમારિકા દેવીઓના આસન ચલાયમાન થાય છે ઇત્યાદિ વર્ણન પૂર્વવતુ જાણવું યાવત તે દેવીઓ તીર્થકરની માતા સમીપે આવી માતાને કહે છે કે અમે ઊર્ધ્વલોકવાસી આઠ મુખ્ય દિકુમારિકાદેવીઓ છીએ. અમે તીર્થકર ભગવાનનો જન્મ મહિમા કરીશું. તેથી આપ ભય પામશો નહીં. ત્યાં સુધીનું સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. | ९ ति कटु उत्तरपुरत्थिमं दिसिभागं अवक्कमंति, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणंति, समोहणित्ता जाव अब्भवद्दलए विउव्वंति, विउव्वित्ता जाव भगवओ तित्थयरस्स जम्मणभवणस्स सव्वओ समंता जोयणपरिमंडलं णच्चोदगं, णाइमट्टिअं, पविरलफुसियं, रयरेणुविणासणं, दिव्वं सुरभिगंधोदयवासं वासंति वासित्ता तं णिहय-रयं, णट्ठरयं, भट्ठरयं, पसंतरयं उवसंतरयं करेंति करेत्ता खिप्पामेव पच्चुवसमंति । ___ एवं पुप्फवद्दलंसि पुप्फवासं वासंति, वासित्ता जाव सुरवराभिगमणजोग्गं करेंति, करेत्ता जेणेव भयवं तित्थयरे तित्थयरमाया य तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवओ तित्थयरस्स तित्थयरमायाए य अदूरसामंते आगायमाणीओ, परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ:- તીર્થકરોની માતાને આ પ્રમાણે કહીને તે દિકકુમારિકા દેવીઓ ઉત્તર પૂર્વ-દિશામાં જાય છે, જઈને વૈક્રિય સમુઘાત કરે છે, વૈક્રિય સમુઘાત કરીને યાવતું વાદળાઓ ઉત્પન્ન કરે છે અને અલ્પ પ્રમાણમાં, કાદવ ન થાય તેવી, ધૂળ અને રજ બેસી જાય તેવી, ધીમી ધાર યુક્ત, (છંટકાવ કરવાની જેમ ફāરાવાળી)દિવ્ય સુગંધથી સુવાસિત પાણીની ઝરમર વર્ષા કરીને તીર્થકર ભગવાનના જન્મ ભવનની ચારે બાજુની એક યોજનની પરિમંડલાકાર ભૂમિને બધી ધૂળ જામી ગઈ હોય તેવી; તત્કાલ વાયુથી ફરી રજ ઉડે નહીં તેવી, જાણે રજ ન હોય તેવી, પ્રશાંત રજવાળી, ઉપશાંત રજવાળી બનાવીને તે વર્ષા તત્કાલ બંધ થઈ જાય છે.
તે જ રીતે (મેઘ વર્ષાની જેમ) તે દિશાકુમારિકા દેવીઓ પુષ્પના વાદળાઓમાંથી અચેત પુષ્પોની વર્ષા કરે છે યાવતુ ભૂમિને દેવેન્દ્રોના આગમન યોગ્ય બનાવીને તીર્થકર અને તીર્થકરની માતા સમીપે આવે છે. ત્યાં આવીને ગીત ગાતી, વિશિષ્ટ ગીત ગાતી તીર્થકર અને તીર્થકરની માતા સમીપે ઊભી રહે
Page #451
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
| 3८९
विवेयन :
ઊર્ધ્વલોકવાસી દિકકમારિકા દેવીઓ મેરુ પર્વત ઉપર નંદનવનના આઠ કૂટોમાં રહે છે. તેમની આગમન વિધિ અધોલોકવાસી દિકકુમારિકા દેવીઓ જેવી જ છે. તેઓ પાણીની વર્ષા કરીને, પાણી છાંટીને ભૂમિગત રજને શાંત કરીને અચેત પુષ્પ વૃષ્ટિ કરે છે.
ચકવાસી દિશાકુમારિકા દેવીઓ :१० तेणं कालेणं तेणं समएणं पुरत्थिम-रुयगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीमहत्तरियाओ सएहिं-सएहिं कूडेहिं जाव विहरंति, तं जहा
णंदुत्तरा य णंदा, आणंदा णंदिवद्धणा ।
विजया य वेजयंती, जयंती अपराजिया ॥१॥ सेसं तं चेव जाव तुब्भाहिं ण भाइयव्वं ति कटु भगवओ तित्थयरस्स तित्थयरमायाए य पुरत्थिमेणं आयंस-हत्थगयाओ आगायमाणीओ परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ – તે કાળે, તે સમયે પૂર્વ ચકટવાસી આઠ મહદ્ધિક દિકકુમારિકા દેવીઓ પોતાના કૂટાદિમાં यावत् भोग भोगवती २३ छ. तेन नाम ॥ प्रभारी छ- (१) नहोत्त। (२) नह। (3) आनंह। (४) नहिवर्धन (५) वि४या (G) वैश्यति (७) ४यंती (८) अ५२४ता. शेष सर्व पनि पूर्व सूत्रानुसार જાણવું. તેઓ તીર્થકરની માતાને “તમો ભય પામશો નહીં” તેમ કહીને તીર્થકર ભગવાન અને તીર્થકર માતાની પૂર્વ દિશામાં હાથમાં દર્પણ લઈ, ગીત ગાતી, વિશિષ્ટ ગીત ગાતી ઊભી રહે છે.
११ तेणं कालेणं तेणं समएणं दाहिणरुयगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीमहत्तरियाओ सएहिं-सएहिं कूडेहिं जाव विहरंति, तं जहा
समाहारा सुप्पइण्णा, सुप्पबुद्धा जसोहरा ।
लच्छिमई सेसवई, चित्तगुत्ता वसुंधरा ॥१॥ तहेव जावतुब्भाहिण भाइयव्वंति कटु भगवओ तित्थयरस्स तित्थयरमाऊए य दाहिणेणं भिंगारहत्थगयाओ आगायमाणीओ, परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ - તે કાળે, તે સમયે દક્ષિણ ચકકૂટવાસી આઠ મહદ્ધિક દિકકુમારિકા દેવીઓ પોતાના ફૂટ वगेरेभां यावत् भोग भोगवती २४ छ. तेना नाम ॥ प्रभा छ- (१) समाहारा (२) सुप्रहत्ता (3) सुप्रबुद्धा (४) यशोधरा (५) सभीवती (G) शेषवती (७) चित्रगुप्ता (८) वसुंधरा. शेष सर्ववनि पूर्व
Page #452
--------------------------------------------------------------------------
________________
| उ८० |
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
સૂત્રાનુસાર જાણવું. તેઓ તીર્થકરની માતાને “ભય પામશો નહીં” તેમ કહીને તીર્થકર ભગવાન અને તીર્થકર માતાની દક્ષિણ દિશામાં હાથમાં ઝારી લઈને ગીત ગાતી, વિશિષ્ટ ગીત ગાતી ઊભી રહે છે. १२ तेणं कालेणं तेणं समएणं पच्चत्थिम-रुयग-वत्थव्वाओ अट्ठ दिसाकुमारीमहत्तरियाओ सएहि-सएहिं कूडेहिं जाव विहरंति, तं जहा
इलादेवी सुरादेवी, पुहवी पउमावई ।
एगणासा णवमिया, भद्दा सीया य अट्ठमा ॥१॥ सेसं तं चेव जाव तुब्भाहिं ण भाइयव्वं ति कटु जाव भगवओ तित्थयरस्स तित्थयरमाऊए य पच्चत्थिमेण तालियर-हत्थगयाओ आगायमाणीओ, परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ :- કાળે, તે સમયે પશ્ચિમ રુચકકૂટવાસી આઠ મહદ્ધિક દિકકુમારિકા દેવીઓ પોતાના કુટાદિમાં રહે છે. યાવત ભોગ ભોગવતી રહે છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) ઇલાદેવી (૨) સુરાદેવી (3) पृथ्वी (४) पावती (५) नासा (6) नवभिडा (७) भद्रा (८) सीत. तमो तीर्थ७२नी भाताने 'તમો ભય પામશો નહીં' તેમ કહીને તીર્થકર ભગવાન અને તીર્થકર માતાની પશ્ચિમ દિશામાં હાથમાં પંખો લઈને ગીત ગાતી, વિશિષ્ટ ગીત ગાતી ઊભી રહે છે. |१३ तेणं कालेणं तेणं समएणं उत्तरिल्ल-रुयग-वत्थव्वाओ अट्ठ दिसाकुमारी महत्तरियाओ सएहिं-सएहिं कूडेहिं जाव विहरंति, तं जहा
अलंबुसा मिस्सकेसी, पुण्डरीया य वारुणी ।
हासा सव्वप्पभा चेव, सिरि हिरि चेव उत्तरओ ॥१॥ सेसं तं चेव जाव वंदित्ता भगवओ तित्थयरस्स तित्थयरमाऊए य उत्तरेणं चामरहत्थगयाओ आगायमाणीओ, परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ- તે કાળે, તે સમયે ઉત્તર ચકકુટવાસી આઠ મહદ્ધિક દિકકમારિકા દેવીઓ પોતાના કટાદિમાં यावत भोग भोगवती २ छे. तेना नाममा प्रमाछ- (१) अनुसा (२)
भिशी (3) पुंडरिक्ष (४) ॥२५(५) स. (s) सर्व प्रम. (७) श्री (८) ड्री. तो मानने वहन, तीर्थ२ मावान અને તીર્થકરની માતાની ઉત્તર દિશામાં હાથમાં ચામર લઈને ગીત ગાતી, વિશિષ્ટ ગીત ગાતી ઊભી રહે છે. १४ तेणं कालेणं तेणं समएणं विदिसरुयग-वत्थव्वाओ चत्तारि दिसाकुमारीमहत्तरियाओ सएहिं-सएहिं कूडेहिं जाव विहरंति, तं जहा- चित्ता य चित्तकणगा सतेरा य सोदामिणी । तहेव जाव ण भाइयव्वं ति कटु भगवओ तित्थयरस्स
Page #453
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
[ ૩૯૧ |
तित्थयर-माऊए य चउसु विदिसासुदीविया-हत्थगयाओ आगायमाणीओ, परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ:- તે કાળે, તે સમયે વિદિશા સૂચકકૂટવાસી, પોતાના સમુદાયમાં મુખ્ય એવી ચાર દિકકુમારિકા દેવીઓ યાવતું ભોગ ભોગવતી રહે છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) ચિત્રા (૨) ચિત્ર કનકા (૩) શતેરા (૪) સૌદામિની. યાવત તેઓ તીર્થકરની માતાને "તમો ભય પામશો નહીં" તેમ કહીને, તીર્થકર અને ભગવાન તીર્થકરની માતાની ચારે વિદિશામાં હાથમાં દીપક લઈને ગીત ગાતી, વિશિષ્ટ ગીત ગાતી ઊભી રહે છે. |१५ तेणं कालेणं तेणं समएणं मज्झिमरुयगववत्थव्वाओ चत्तारि दिसाकुमारी महत्तरियाओ सएहिं-सएहिं कूडेहिं तहेव जावविहरंति, तं जहा- रूया, रुयासिया, सुरूया,रुयगावई । तहेव जावतुब्भाहिण भाइयव्वं ति कटु भगवओ तित्थयरस्स चउरंगुलवज्जं णाभिणालं कप्पेति, कप्पेत्ता वियरगं खणंति, खणित्ता वियरगे णाभिणालं णिहणंति, णिहणित्ता रयणाण य वइराण य पूरेति, पूरेत्ता हरियालियाए पेढं बंधति, बंधित्ता । ભાવાર્થ :- કાળે, તે સમયે મધ્ય ચકકૂટવાસી ચાર મહદ્ધિક દિકકુમારિકા દેવીઓ પોતપોતાના કૂટોમાં ભોગ ભોગવતી રહે છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) રૂપા (૨) રૂપાસિકા (૩) સુરૂપા (૪) રૂપકાવતી. યાવત તેઓ તીર્થકરની માતાને "તમે ભય પામશો નહીં" તેમ કહી ચાર અંગુલ રાખીને તીર્થકર ભગવાનની નાભિનાળનું છેદન કરે છે. છેદન કરીને ખાડો ખોદે છે. ખાડો ખોદીને તે ખાડામાં નાભિનાળ દાટે છે અને તે ખાડાને રત્નો અને વજ(હીરા)થી પૂરે છે અને તેના ઉપર હરતાલ(લાલ માટી)ની પીઠ બાંધે છે– ઓટલો બનાવે છે. १६ तिदिसिं तओ कयलीहरए विउव्वंति । तए णं तेसिं कयलीघरगाणं बहुमज्झदेसभाए तओ चाउस्सालाए विउव्वंति । तए णं तेसिं चाउसालगाणं बहुमज्झदेसभाए तओ सीहासणे विउव्वंति, तेसि णं सीहासणाणं अयमेवारूवे वण्णावासे पण्णत्ते, सव्वो वण्णगो भाणियव्वो । ભાવાર્થ :- ઓટલાની દક્ષિણ, પૂર્વ અને ઉત્તર, આ ત્રણ દિશામાં કદલીગૃહની વિદુર્વણા કરે છે. ત્યારપછી તે દરેક કદલી ગૃહોની વચ્ચોવચ એક-એક, એમ કુલ ત્રણ, ચોથાલા-લંબચોરસ આકારવાળ ભવન વિશેષની વિદુર્વણા કરે છે.
ત્યારપછી તે દરેક ચોશાલાઓની બરાબર મધ્યમાં એક-એક, એમ કુલ ત્રણ સિંહાસનોની વિદુર્વણા કરે છે. સિંહાસનોનું વર્ણન (રાજપ્રશ્રીય સૂત્ર પ્રમાણે) જાણવું.
Page #454
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
१७ तए णं ताओ रुयगमज्झवत्थव्वाओ चत्तारि दिसाकुमारीओ महत्तराओ जेणेव भयवं तित्थयरे तित्थयरमाया य तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवं तित्थयरं करयलसंपुडेणं गिण्हंति तित्थयरमायरं च बाहाहिं गिण्हंति, गिण्हित्ता जेणेव दाहिणिल्ले कयलीघरए जेणेव चाउसालए जेणेव सीहासणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवं तित्थयरं तित्थयरमायरं च सीहासणे णिसीयार्वेति, णिसीयावेत्ता सयपाग-सहस्सपागेहिं तेल्लेहिं अब्भंर्गति, अब्भंगेत्ता सुरभिणा गंधणं उव्वट्टेति, उवट्टित्ता ।
૩૯૧
ભાવાર્થઃ– ત્યારપછી તે મધ્ય રુચકવાસી– મહર્ષિક ચાર દિશાકુમારિકા દેવીઓ તીર્થંકર અને તીર્થંકરની માતા પાસે આવીને તીર્થંકર ભગવાનને કર સંપૂટ દ્વારા હસ્તાંજલીમાં ગ્રહણ કરીને અને માતાને ભુજાઓ દ્વારા ગ્રહણ કરીને દક્ષિણ દિશાના કદલીગૃહની ચોશાલામાં સિંહાસન સમીપે લાવે છે. ત્યાં લાવીને તીર્થંકર અને તીર્થંકરની માતાને સિંહાસન ઉપર બેસાડે છે, બેસાડીને શતપાક અને સહસ્રપાક તેલથી માલિશ કરે છે, માલિશ કરીને ચણાદિના લોટ સાથે સુગંધી દ્રવ્ય ભેળવી તૈયાર કરેલું ઉબટન (પીઠી આદિ) ચોળે છે. (તેમ કરી તેલની ચિકાશ દૂર કરે છે.)
१८ भगवं तित्थयरं करयलपुडेण तित्थयरमायरं च बाहासु गिण्हंति, गिण्हित्ता जेणेव पुरत्थिमिल्ले कयलीघरए, जेणेव चाउसालए जेणेव सीहासणे, तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवं तित्थयरं तित्थयरमायरं च सीहासणे णिसीयावेंति णिसीयावेत्ता तिहिं उदएहिं मज्जावेंति, तं जहा- गंधोदएणं, पुप्फोदएणं, सुद्धोदए णं; मज्जावित्ता सव्वालंकारविभूसियं करेंति करेत्ता ।
ભાવાર્થ :- (પીઠી આદિ ચોળ્યા પછી) તીર્થંકર ભગવાનને પોતાના કરસંપુટ દ્વારા અને માતાને ભુજા દ્વારા ગ્રહણ કરીને, પૂર્વ દિશાના કદલીગૃહની ચોશાલામાં સિંહાસન સમીપે લાવે છે. ત્યાં લાવીને તીર્થંકર અને તીર્થંકરની માતાને સિંહાસન ઉપર બેસાડે છે, બેસાડીને– (૧) કેશર આદિ સુગંધી દ્રવ્ય મિશ્રિત પાણી (૨) પુષ્પમિશ્રિત પાણી (૩) શુદ્ધ પાણી, આ ત્રણ પ્રકારના પાણીથી સ્નાન કરાવે છે; સ્નાન કરાવી સર્વ પ્રકારનાં અલંકારોથી વિભૂષિત કરે છે.
१९ भगवं तित्थयरं करयलपुडेणं तित्थयरमायरं च बाहाहिं गिण्हंति, गिव्हित्ता जेणेव उत्तरिल्ले कयलीहरए जेणेव चाउसालए जेणेव सीहासणे तेणेव उवागच्छंति उवागच्छित्ता भगवं तित्थयरं तित्थयरमायरं च सीहासणे णिसीयावेंति णिसीयावित्ता आभिओगे देवे सद्दावेंति, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! चुल्लहिमवंताओ वासहरपव्वयाओ गोसीस-चंदण-कट्ठाई साहरह ।
Page #455
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
| ૩૯૩ |
ભાવાર્થ :- (વિભૂષિત કર્યા પછી) તીર્થકર ભગવાનને પોતાના કરસંપુટ દ્વારા અને તીર્થકરની માતાને ભુજા દ્વારા ગ્રહણ કરીને ઉત્તર દિશાના કદલીગૃહની ચોશાલામાં સિંહાસન સમીપે લાવે છે. ત્યાં લાવીને તીર્થકર ભગવાનને અને તીર્થકરની માતાને સિંહાસન ઉપર બેસાડે છે; બેસાડીને પોતાના આભિયોગિક દેવોને બોલાવી આ પ્રમાણે કહે છે કે- “હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર ચુલહિમવંત વર્ષધર પર્વત ઉપરથી ગોશીર્ષ ચંદનના લાકડા લઈ આવો.”
२० तए णं ते आभिओगा देवा ताहिं रुयगमज्झवत्थव्वाहिं चउहिं दिसाकुमारीमहत्तरिआहिं एवं वुत्ता समाणा हतुट्ठा जाव विणएणं वयणं पडिच्छंति, पडिच्छित्ता खिप्पामेव चुल्लहिमवंताओ वासहरपव्वयाओ सरसाइं गोसीसचंदणकट्ठाइं साहरंति। ભાવાર્થ - તે મધ્ય રુચકવાસી મહદ્ધિક દિક્મારિકા દેવીઓ આ પ્રમાણે કહે ત્યારે તે આભિયોગિક દેવો આનંદિત અને સંતુષ્ટ થાય છે યાવત્ વિનય પૂર્વક તેમની આજ્ઞા સ્વીકારીને શીઘ્ર ચુલ્લહિમવંત વર્ષઘર પર્વત ઉપરથી સરસ ગોશીર્ષ ચંદન કાષ્ઠ લઈ આવે છે.
२१ तए णं ताओ मज्झिम-रुयगवत्थवाओ चत्तारि दिसाकुमारिमहत्तरियाओ सरगं करेंति, करित्ता अरणिं घडेति, अरणिं घडित्ता सरएणं अरणिं महिंति, महित्ता अग्गि पार्डेति, पाडित्ता अग्गि संधुक्खंति, संधुक्खित्ता गोसीसचंदणकडे पक्खिवंति, पक्खिवित्ता अग्गि उज्जालंति, उज्जालित्ता समिहाकट्ठाई पक्खिविंति, पक्खिवित्ता अग्गिहोमं करेंति, करेत्ता भूइकम्मं करेंति, करेत्ता रक्खापोट्टलियं बंधति, बंधेत्ता। णाणामणिरयणभत्तिचित्ते दुविहे पासाणवट्टगे गहाय भगवओ तित्थयरस्स कण्णमूलंमि टिट्टियावेति भवउ भयवं पव्वयाउए । ભાવાર્થ :- ત્યારપછી તે મધ્ય રુચકવાસી મહત્તરા ચાર દિશાકુમારિકા દેવીઓ શરક (અગ્નિ ઉત્પન્ન કરવા અણીદાર કાષ્ઠ) તૈયાર કરી અરણી નામના કાષ્ઠ સાથે તે શરક કાષ્ઠને સંયોજિત કરે છે, સંયોજિત કરીને અરણી કાષ્ઠ ઉપર શરક કાષ્ઠનું મથન કરે છે, મથીને અગ્નિ ઉત્પન્ન કરે છે, અગ્નિ ઉત્પન્ન કરીને અગ્નિ સળગાવે છે, સળગાવીને ગોશીર્ષ ચંદન કાષ્ઠ નાંખીને અગ્નિ ઉદીપ્ત કરે છે. (તે લાકડા સળગાવે છે.) તેમાં ચંદન કાષ્ઠના ટુકડાઓ નાખી અગ્નિ પ્રજ્વલિત કરીને તેમાં સાનિયા– (હવન ઉપયોગી) કાષ્ઠ નાંખી અગ્નિ હોમ કરે છે. ભૂતિકર્મ(ભસ્મ મંત્રિત કરવાનું કાર્ય કરે છે અને તીર્થકર ભગવાન અને તેમની માતાને ભસ્મની રક્ષા પોટલી બાંધે છે.
ત્યારપછી વિવિધ મણિ, રત્નોથી સંયુક્ત બે ગોળ શાલિગ્રામના આકારના પાષાણને ગ્રહણ કરી, (ભગવાનનું ધ્યાન પોતા તરફ કેન્દ્રિત કરવા) તીર્થકર ભગવાનના કર્ણ મૂળમાં(કાન પાસે) ટી.ટી અવાજ થાય તેમ વગાડે છે અને “હે ભગવાન! આપ પર્વત જેવા આયુષ્યવાળા થાઓ” આ પ્રમાણે શુભેચ્છાઓ પાઠવે છે.
Page #456
--------------------------------------------------------------------------
________________
૩૯૪ |
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
| २२ तए णं ताओ रुयगमज्झवत्थव्वाओ चत्तारि दिसाकुमारी-महत्तरियाओ भयवं तित्थयरं करयलपुडेणं तित्थयरमायरं च बाहाहिं गिण्हंति, गिण्हित्ता जेणेव भगवओ तित्थयरस्स जम्मण भवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तित्थयरमायरं सयणिज्जंसि णिसीयाविति, णिसीयावित्ता भयवं तित्थयरं माउए पासे ठवेति, ठवित्ता आगायमाणीओ, परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ :- ત્યારપછી તે મધ્ય રુચકવાસી મહદ્ધિક ચાર દિશાકુમારિકા દેવીઓ તીર્થકર ભગવાનને કરસંપુટ દ્વારા અને તીર્થકરની માતાને ભુજા દ્વારા ગ્રહણ કરી તીર્થકર ભગવાનના જન્મ ભવનમાં આવે છે. તીર્થકરની માતાને શય્યા પર બેસાડે છે અને તીર્થકરને તેમની માતા પાસે મૂકે છે. ત્યારપછી ગીત ગાતી, વિશેષ ગાતી ઊભી રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રુચક પર્વત કૂટવાસી ૪૦દિશાકુમારિકાદેવીઓના કાર્યનું વર્ણન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. કેટલીક વિશિષ્ટ ક્રિયાઓના અર્થહેતુઓ આ પ્રમાણે છે
પદ્ધ વધતિ:- નાભિનાળ તે ભગવાનનું અવયવ છે. તેની અશાતના ન થાય, તેના ઉપર કોઈ ચાલે નહીં તેવા હેતુથી નાભિનાળ ખાડામાં દાટી તેના ઉપર ઓટલો બનાવે છે. શતપાક-સહસંપાક તેલ - આ શબ્દોના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) જેમાં સો ઔષધિ હોય, (૨) જેને સો વાર પકાવવા- ઉકાળવામાં આવ્યું હોય, (૩) જેનું મૂલ્ય સો કાર્દાપણ [૧૬માસા સુવર્ણનો એક કાર્દાપણ થાય છે. તે પ્રાચીન ભારતમાં વપરાતી સુવર્ણમુદ્રા છે.] હોય તેને શતપાક તેલ કહે છે. તે જ રીતે જેમાં હજાર ઔષધિ હોય, જેને હજારવાર ઉકાળવામાં આવ્યું હોય અથવા જેનું મૂલ્ય હજાર કાર્દાપણ હોય તેને સહસપાક તેલ કહેવામાં આવે છે. गंधट्टएणं :- चूर्णपिण्डेन, गंधयुक्त गोधूम चूर्णपिण्डेन वा उद्वर्तयन्ति प्रक्षिततैलापनयनं
ત્તિવૃત્તિ. ગંધવર્તક, ઉબટન. ઘઉં, ચણા આદિના લોટમાં સુગંધી દ્રવ્યો મિશ્રિત કરી શરીર પર ચોળવા પીઠી આદિ તૈયાર કરવામાં આવે તે. તીર્થકર તથા તેમની માતાને તેલ માલિશ કર્યા પછી દિકુમારિકા દેવીઓ ઉબટન ચોળી તેલની ચિકાશને દૂર કરે છે–
સર:- તીર જેવું તીક્ષ્ણ અણીદાર કાષ્ઠ. તેને અરણીકાષ્ઠ પર ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે.
જિદોમ:- દિશાકુમારિકા દેવીઓ ચંદન કાષ્ઠ નાંખી અગ્નિ હોમ કરે છે. તેઓ ચંદન કાષ્ઠને અગ્નિમાં નાંખી બાળે છે. તેના માટે અહીં હોમ શબ્દનો પ્રયોગ થયો છે. તેઓ રક્ષા-રાખ સિવાયના અન્ય કોઈ પ્રયોજનથી અગ્નિ પ્રજ્વલિત કરતી નથી. અર્થે રક્ષાજરાતિ –વૃત્તિ.
Page #457
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
૩૯૫
ભૂતિ :- વિદ્યાથી અભિમંત્રિત કરેલી ભસ્મને શરીર પર લગાડવી કે તે ભસ્મની રક્ષા પોટલી બનાવવી, તેને ભૂતિકર્મ કહે છે.
શાકિની વગેરે દુષ્ટ દેવી-દેવતા દ્વારા દષ્ટિદોષ- નજર લાગવા વગેરેની નિવૃત્તિ અર્થે દિશાકુમારિકા દેવીઓ ચંદન કાષ્ઠની ભસ્મ બનાવી, તેની રક્ષા પોટલી બનાવી બાળ તીર્થકરને બાંધે છે. જો કે તીર્થકરને કોઈ દેવી-દેવતા કાંઈ હાનિ પહોંચાડી શકતા નથી. પરંતુ દિકુમારિકા દેવીઓ પોતાની ભાવના-ભક્તિ પ્રગટ કરવા આ પ્રકારની વિધિ કરે છે. ટિક્રિાતિ -ટી.ટી. તે અનુકરણ શબ્દ છે અર્થાત્ બેવડાયેલ શબ્દ છે.દિશાકુમારિકા દેવીઓ ભગવાનના કાન પાસે રત્નના બે ગોળ પાષાણને એકબીજા સાથે અથડાવે છે. તે પાષાણ અથડાવાથી ટી. ટી. જેવો કલરવ ઉત્પન્ન થાય છે. બાળ લીલાના કારણે ભગવાનનું ચિત્ત જો અન્ય સ્થળે હોય તો આ અવાજ સાંભળીને પોતાના તરફ આકર્ષિત થાય અને પોતે જે શુભેચ્છાવચન કહે છે, તે તીર્થકર ભગવાન બરાબર સાંભળે તે માટે આવો અવાજ કરે છે. છપ્પન દિશાકુમારિકા દેવીઓનાં કાર્યો -
દિશાકુમારિકા દેવીઓ અધોલોકવાસી – ૮
ભુમિ સાફ કરે. ઉર્ધ્વલોકવાસી - ૮
જલછંટકાવ અને પુષ્પવૃષ્ટિ કરે. પૂર્વ રુચક ફૂટવાસી – ૮
મંગલરૂપે દર્પણ લઈને ઊભી રહે. દક્ષિણ સુચક કૂટવાસી - ૮
પાણીથી ભરેલી ઝારી લઈને ઊભી રહે. પશ્ચિમ રુચક કૂટવાસી - ૮
પંખો લઈને ઊભી રહે. ઉત્તર રુચક કૂટવાસી – ૮
ચામર લઈને ઊભી રહે. વિદિશા સુચક કૂટવાસી – ૪
દીપક લઈને ઊભી રહે. મધ્યમ રુચક કૂટવાસી – ૪
નાભિનાલનું છેદન કરી, સ્નાનઆદિ
કરાવી રક્ષા પોટલી બાંધે.
કાર્ય
શક્રેન્દ્રનું જન્માભિષેક માટે આગમન :| २३ तेणं कालेणं तेणं समएणं सक्के णामं देविंदे देवराया वज्जपाणी पुरंदरे, सयक्कऊ सहस्सक्खे मघवं पागसासणे दाहिणड्ड-लोगाहिवई बत्तीसविमाणावाससयसहस्साहिवई एरावणवाहणे, सुरिंदे, अरयंबरवत्थधरे, आलइयमालमउडे
Page #458
--------------------------------------------------------------------------
________________
| 3
|
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
णवहेम- चारुचित चंचलकुंडल-विलिहिज्जमाणगंडे भासुरबोंदी पलंब-वणमाले महिड्डीए महज्जुईए महाबले महायसे महाणुभागे महासोक्खे सोहम्मे कप्पे सोहम्मवडिसए विमाणे सभाए सुहम्माए सक्कंसि सीहासणंसि णिसण्णे ।
सेणंतत्थबत्तीसाए विमाणावाससयसाहस्सीणं, चउरासीएसामाणिय साहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तहं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्हं चउरासीणं आयरक्ख देवस्साहस्सीणं, अण्णेसिं च बहूणं सोहम्मकप्पवासीणं वेमाणीयाणं देवाण य देवीण य आहेवच्चं, पोरेवच्चं, सामित्तं, भट्टितं, महत्तरगत्तं, आणा-ईसर सेणावच्चं कारेमाणे पालेमाणे महयाहयणट्टगीयवाइयतंती-तल ताल-तुडियघण-मुइंग- पडुप्पवाइयरवेणं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरइ । ભાવાર્થ - તે કાળે, તે સમયે, શક્ર નામના દેવેન્દ્ર દેવરાજ; વજધારી, શત્રુઓના નાશક, પૂર્વભવે સો વાર શ્રાવક પ્રતિમાના આરાધક હોવાથી શતક્રતુ, હજારો આંખોના ધારક હોવાથી સહસાક્ષ, વાદળાઓના નિયંત્રક, કુશળ શાસક, દક્ષિણાર્ધ લોકના અધિપતિ, ૩ર લાખ વિમાનના સ્વામી, ઐરાવત નામના હાથી ઉપર સવારી કરનારા, દેવોના સ્વામી, નિર્મળ વસ્ત્રોના ધારક, ગળામાં માળા અને મસ્તક ઉપર મુગટના ધારક, ઉત્તમ સુવર્ણમય સુંદર ઝળહળતા અને હલતાં કુંડળોથી સુશોભિત ગાલવાળા, દેદીપ્યમાન શરીરધારી, લાંબી પુષ્પમાળાને ધારણ કરનારા, મહાદ્ધિવાન, મહાદ્યુતિવાન, મહાબળવાન, મહાયશસ્વી, મહાપ્રભાવક, મહાસુખી, સુધર્મ નામના દેવલોકમાં, સૌધર્માવલંસક વિમાનમાં સુધર્મ સભામાં શક્ર નામના સિંહાસન પર બેઠા હોય છે.
त (श:न्द्र) ३२ सापविमानोना स्वाभी, ८४ ३२ सामानि (समान द्विवाणा) हेवो, गुरु, પુરોહિત જેવા ૩૩ ત્રાયન્ટિંશ દેવો, ૪ લોકપાળ, સપરિવાર૮ અગ્રમહિષીઓ(ઈંદ્રાણીઓ), ત્રણ પરિષદો, ७सेनामी, ७ सेनाधिपतिमओ,४४८४ = उदाण, 38२ मात्भरक्ष-अंग२२क्ष हेवो, सौधर्मકલ્પવાસી અન્ય અનેક દેવ-દેવીઓનું આધિપત્ય, પૌરપત્ય-અગ્રેસરપણું; સ્વામીત્વ, પ્રભુત્વ, વડીલપણું, આજ્ઞાકારકત્વ, ઐશ્વર્યત્વ ભોગવતાં, સેનાપતિની જેમ રક્ષણ કરતાં, તે બધાનું પાલન કરતાં, વીણા, તાલી, તાલ, પટહ, ઘન, મૃદંગ, પપટહ વગેરે અનેક વાદ્યોના તાલ સાથે ગીત સહિત નૃત્યાદિ દિવ્ય ભોગોને ભોગવતાં રહેતાં હોય છે. २४ तए णं तस्स सक्कस्स देविंदस्स देवरण्णो आसणं चलइ । तए णं से सक्के देविंदे देवराया आसणं चलियं पासइ, पासित्ता ओहिं पउंजइ, पउंजित्ता भगवं तित्थयरं ओहिणा आभोएइ, आभोइत्ता हट्टतुट्ठचित्ते आणदिए पीइमणे, परम- सोमणस्सिए, हरिसवस-विसप्पमाण-हियए, धाराहय-कयंब-कुसुम
Page #459
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
628
चंचुमालइय- ऊसविय-रोमकूवे, वियसिय- वरकमल णय-णवयणे, पयलिय- वरकडगतुडिय- के ऊर-मउडे कुंडल-हार विरायंत- वच्छे, पालंब - पलंबमाण- घोलंत-भूसणधरे संभमं तुरियं चवलं ।
ભાવાર્થ :- ઉપરોક્ત ઋદ્ધિ સંપન્ન દેવેન્દ્ર, દેવરાજ શક્રનું અંગસ્ફુરણ થાય છે. તે અંગુસ્ફુરણના સંકેતને જાણીને શકેન્દ્ર અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકે છે અને બાલ તીર્થંકર ભગવાનને જુએ છે. તીર્થંકરને જોઈને તે હૃષ્ટ અને સંતુષ્ટ ચિત્તવાળા થાય છે, પોતાના મનમાં આનંદ અને પ્રસન્નતાનો અનુભવ કરે છે. સૌમ્ય મનોભાવ અને હર્ષાતિરેકથી તેનું હૃદય ખીલી ઊઠે છે. મેઘધારાથી આહત કદંબપુષ્પોની જેમ તેના રોમરાય પુલકિત થઈ જાય છે. ઉત્તમ કમળની જેમ મુખ અને નેત્ર વિકસિત થાય છે તેથી તેના હાથના ઉત્તમ કડા, ત્રુટિત (બાહુરક્ષિકા), બાજુબંધ, મુગટ, કાનમાં શોભતા કુંડળ અને વક્ષઃસ્થળ ઉપર શોભતા હાર કંપિત થાય છે. હર્ષાતિરેકથી શરીર કંપાયમાન થવાથી કાનના લાંબા કુંડળ, કંઠના આભૂષણો સાથે ઘર્ષિત થાય છે.
२५ सुरिंदे सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्टेत्ता पायपीढाओ पच्चोरुहइ पच्चोरुहित्ता वेरुलिय-वरिट्ठ-रिट्ठ-अंजण- णिउणोवियमिसिमिसिंत मणिरयण-मंडियाओ पाउयाओ ओमुयइ, ओमुइत्ता एगसाडियं उत्तरासंगं करेइ, करेत्ता अंजलि मउलियग्ग- हत्थे तित्थयराभिमुहे सत्तट्ठ पयाई अणुगच्छइ, अणुगच्छित्ता वामं जाणं अंचेइ, अंचेत्ता दाहिणं जाणुं धरणीयलंसि साहट्टु तिक्खुत्तो मुद्धाणं धरणियलंसि णिवेसेइ, णिवेसित्ता ईसिं पच्चुण्णमइ, पच्चुण्णमित्ता कडग- तुडिय-थंभियाओ भुयाओ साहरइ, साहरित्ता करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलि कट्टु एवं वयासी
ભાવાર્થ :- દેવરાજ શક્ર ઉત્કંઠિત ભાવે, આદરપૂર્વક, શીઘ્ર સિંહાસન ઉપરથી ઊભા થાય છે. પાદપીઠબાજોઠ પર પગ રાખીને નીચે ઊતરે છે. નીચે ઊતરીને વૈડૂર્ય- નીલમ, શ્રેષ્ઠ રિષ્ઠ અને અંજન નામના રત્નોથી કુશળતાપૂર્વક કલાત્મક રૂપે બનાવેલી, દેદીપ્યમાન, મણિ રત્નોથી મંડિત પાદુકાઓ પગમાંથી ઉતારે છે. પાદુકાઓ ઉતારીને અખંડવસ્ત્ર- ઉત્તરીય વસ્ત્રનું ઉત્તરાસંગ કરે છે(દુપટ્ટાને મુખ પર બાંધે છે.) અગ્ર હાથને અંજલિ બદ્ઘ મુકુલિત- કમલાકાર બનાવી અર્થાત્ હાથ જોડીને જે દિશામાં તીર્થંકર ભગવાન બિરાજતા હોય તે દિશા તરફ સાત-આઠ પગલાં આગળ જાય છે, પછી પોતાના ડાબા ઘૂંટણને ઊભો રાખીને, જમણા ઘૂંટણને ભૂમિ ઉપર સ્થાપિત કરીને; પોતાનું મસ્તક ભૂમિને અડાડી; ત્રણવાર વંદન કરી; થોડા આગળ નમીને; કડાઓ, બાહુરક્ષિકા અને બાજુબંધથી સુસ્થિત ભુજાઓને ઊંચી કરીને; હાથ જોડી; અંજલિ બન્ન કરી; (જોડેલા) હાથને મસ્તકની ચોમેર ફેરવી; મસ્તક પર અંજલિ સ્થાપિત કરી આ પ્રમાણે સ્તુતિ કરે છે અને કહે છે—
२६ णमोत्थुणं अरहंताणं भगवंताणं जाव सिद्धिगणामधेयं ठाणं संपत्ताणं णमो નિશાળ, નિયમયાન |
Page #460
--------------------------------------------------------------------------
________________
| उ&८ |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- અરિહંત ભગવાનને નમસ્કાર હો યાવત સિદ્ધગતિ નામવાળા સ્થાનને પ્રાપ્ત, ભયને જીતનાર સિદ્ધ ભગવાનને નમસ્કાર હો. | २७ णमोत्थुणं भगवओ तित्थयरस्स आइगरस्स जावसंपाविउकामस्स । वंदामि णं भगवंतं तत्थगयं इहगए, पासउ मे भयवं ! तत्थगए इहगयं ति कटु वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे सण्णिसण्णे ।। ભાવાર્થ - પ્રિથમ સિદ્ધ ભગવાનને વંદન કરી પછી નવજાત તીર્થકર ભગવાનને વંદન કરતાં આ પ્રમાણે કહે છે–] ધર્મની આદિના કરનાર વગેરે વિશેષણોથી યુક્ત તથા સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવાના ઇચ્છુક એવા તીર્થકર ભગવાનને નમસ્કાર હો. "અહીં રહેલો હું ત્યાં(પોતાના જન્મસ્થાનમાં) રહેલા તીર્થકર ભગવાનને વંદન કરું છું. ત્યાં રહેલા ભગવાન તમે અહીં રહેલા મને જુઓ" આ પ્રમાણે કહીને ભગવાનને વંદન કરે છે, નમન કરે છે. વંદન નમસ્કાર કરીને તે પૂર્વદિશા તરફ મુખ રાખીને, ઉત્તમ સિંહાસન ઉપર
से छे. | २८ तए णं तस्स सक्कस्स देविंदस्स देवरण्णो अयमेवारूवे अज्झथिए जाव संकप्पे समुप्पज्जित्था-उप्पण्णे खलु भो ! जंबुद्दीवे दीवे भगवं तित्थयरे, तं जीयमेयं तीय पच्चुप्पण्णमणागयाणं सक्काणं देविंदाणं, देवराईणं तित्थयराणं जम्मणमहिमं करेत्तए, तं गच्छामि णं अहंपि भगवओ तित्थयरस्स जम्मणमहिमं करेमि त्ति कटु । ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર, દેવરાજ શક્રના મનમાં એવો સંકલ્પ, વિચારાદિ ઉત્પન્ન થાય છે કે જંબૂદ્વીપમાં ભગવાન તીર્થકરનો જન્મ થયો છે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યમાં થનારા દેવેન્દ્ર દેવરાજ શક્રનો આ પરંપરાગત આચાર છે કે તીર્થકરનો જન્મોત્સવ ઉજવવો. તેથી હું પણ ત્યાં જાઉં અને તીર્થકર ભગવાનના જન્મમહોત્સવનું સમ્યક્ પ્રકારે આયોજન કરું.
२९ एवं संपेहेइ, संपेहित्ता हरिणेगमेसिं पायत्ताणीयाहिवइं देवं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया !सभाए सुहम्माए मेघोघरसियं गंभीरमहुरयर-सई जोयण-परिमंडलं सुघोसं सूसरं घंटं तिक्खुत्तो उल्लालेमाणे-उल्लालेमाणे महया-महया सद्देणं उग्रोसेमाणे-उग्रोसेमाणे एवं वयाहि- आणवेइ णं भो ! सक्के देविंदे देवराया, गच्छइ जंबुद्दीवे दीवे भगवओ तित्थयरस्स जम्मणमहिम करित्तए, तं तुब्भे विणं देवाणुप्पिया! सव्विड्डीए सव्वजुईए सव्वबलेणं सव्वसमुदए णं सव्वायरेणं सव्वाविभूईए सव्वविभूसाए, सव्वसंभमेणं सव्वणाडएहिं सव्वोरोहेहिं, सव्वपुप्फगंधमल्लालंकारविभूसाए, सव्वदिव्व तुडियसह-सण्णिणाएणं महया इड्डीए जाव रवेणं णिययपरियाल-संपरिवुडा सयाई-सयाई जाणविमाणवाहणाई दुरूढा
Page #461
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
| ૩૯૯ |
समाणा अकालपरिहीणं चेव सक्कस्स देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवह । ભાવાર્થ:- શક્રેન્દ્ર આ પ્રમાણે વિચાર કરે છે, નિર્ણય કરે છે. નિર્ણય કરીને તે પોતાની પાયદળસેનાના અધિપતિ હરિëગમેષી નામના દેવને બોલાવે છે, બોલાવીને કહે છે– “હે દેવાનુપ્રિય! શીઘ, સુધર્માસભામાં મેઘસમૂહની ગર્જના જેવા ગંભીર, અતિ મધુર સુંદર રીતે રણકાર કરનારી, એક યોજનાની ગોળાઈવાળી(પરિધિવાળા) સુઘોષા નામની ઘંટાને ત્રણવાર વગાડી જોર જોરથી ઉદ્ઘોષણા કરતાં કહો- “હે દેવ! દેવીઓ! દેવેન્દ્ર, દેવરાજ શક્રનો આદેશ છે કે તેઓ જંબુદ્વીપમાં ભગવાન તીર્થકરનો જન્મ મહોત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે.”
હે દેવાનુપ્રિયો! તમે બધા, તમારી સંપૂર્ણ ઋદ્ધિ, ધુતિ અને સેના સહિત, સમસ્ત સમુદાય સહિત, મહાન આદર પૂર્વક, સર્વવિભૂતિ, વિભૂષા, સંભ્રમ- ઉત્કંઠા સહિત, સમસ્ત નાટક, નૃત્ય, ગીતાદિની સાથે, સર્વ અંતઃપુર(દેવી પરિવાર) સાથે, સર્વ પ્રકારનાં પુષ્પો, સુગંધી પદાર્થો, માળાઓ અને આભૂષણોથી વિભૂષિત થઈને, દિવ્ય વાજિંત્રના નાદ સહિત, આ જ રીતે (પ્રદર્શનાપેક્ષા) મહાનઋદ્ધિ યાવત્ ધ્વનિપૂર્વક પોત-પોતાના પરિવારથી પરિવત્ત, પોત-પોતાના વિમાનોમાં બેસીને, વિલંબ ન કરતાં શીધ્ર દેવેન્દ્ર દેવરાજ શક્રની સમક્ષ ઉપસ્થિત થાઓ.”
३० तए णं से हरिणेगमेसी देवे पायत्ताणीयाहिवई सक्केणं देविदेणं देवरण्णा एवं वुत्ते समाणे हट्ठतुट्ठ जाव एवं देवोत्ति आणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणेत्ता सक्कस्सदेविंदस्सदेवरण्णो अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव सभाए सुहम्माए, मेघोघरसियगंभीरमहुरयरसद्दा, जोयणपरिमंडला सुघोसा घंटा तेणेव उवागच्छइ, उवागच्छित्ता मेघोघरसिय-गंभीर-महुरयर-सदं जोयणपरिमंडलं सुघोसं घंटे तिक्खुत्तो उल्लालेइ । ભાવાર્થ:- દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર આ પ્રમાણે આદેશ આપે છે ત્યારે હરિëગમેલી દેવ હર્ષિત થાય છે, સંતુષ્ટ થાય છે અને અહોદેવ! “આપની આજ્ઞા સ્વીકારું છું” તેમ કહીને તે આદેશને વિનયપૂર્વક સ્વીકારે છે. આદેશ સ્વીકારીને શક્રેન્દ્રની પાસેથી નીકળીને સુધર્માસભામાં મેઘસમૂહની ગર્જના જેવા ગંભીર અને અતિ મધુર, સુંદર રીતે રણકાર કરનારી, એક યોજનની ગોળાઈવાળી સુઘોષા નામની ઘંટા પાસે જાય છે. ત્યાં જઈને મેઘગર્જના જેવા ગંભીર સ્વરવાળી અને અત્યંત મધુર ધ્વનિવાળી, એક યોજનની ગોળાઈ– વાળી સુધોષા નામની ઘંટાને ત્રણવાર વગાડે છે.
३१ तए णं तीसे मेघोघरसिय-गंभीरमहरयर-सहाए, जोयणपरिमंडलाए सुघोसाए घंटाए तिक्खुत्तो उल्लालियाए समाणीए सोहम्मे कप्पे अण्णेहिं एगूणेहिं बत्तीसाए विमाणावास-सयसहस्सेहिं, अण्णाई एगूणाई बत्तीसं घंटासयसहस्साइं जमगसमगं कणकणरवं काउं पयत्ताई चावि हुत्था ।
Page #462
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૦]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
तए णं सोहम्मे कप्पे पासाय-विमाण-णिक्खुडावडिय-सद्दसमुट्ठियघंटापर्डेसुया-सयसहस्स-संकुले जाए यावि होत्था । ભાવાર્થ:- (હરિëગમેષી દેવ જ્યારે) મેઘગર્જના જેવા ગંભીર સ્વરવાળી અને અત્યંત મધુર ધ્વનિવાળી, એક યોજનાની ગોળાઈવાળી, સુઘોષા ઘંટાને ત્રણવાર વગાડે છે ત્યારે સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલોકની એક ન્યૂન ૩ર લાખ વિમાનમાં રહેલી, એક ન્યૂન ૩ર લાખ ઘંટાઓ એક સાથે રણકવા લાગે છે.
તે ઘંટાઓનો ધ્વનિ સૌધર્મકલ્પના પ્રાસાદો, વિમાનો અને વિમાનોના ખૂણાઓમાં અથડાય છે અને લાખો પ્રતિધ્વનિઓ ઉત્પન્ન થાય છે. સૌધર્મકલ્પ તે ધ્વનિઓ અને પ્રતિધ્વનિઓથી વ્યાપ્ત બની જાય છે. ३२ तए णं तेसिं सोहम्मकप्पवासीणं बहूणं वेमाणियाणं देवाण य देवीण य एगंत-रइपसत्त णिच्चपमत्त विसयसुहमुच्छियाणं, सूसरघण्टारसिय-विउलबोलतुरियचवलपडिबोहणे कए समाणे घोसण-कोऊहलदिण्णकण्ण एगग्गचित्त उवउत्त માણસાઈ | ભાવાર્થ:- ત્યારપછી રતિક્રીડામાં તલ્લીન, નિત્ય પ્રમાદી, વિષય સુખમાં મૂચ્છિત તે સૌધર્મકલ્પવાસી, ઘણા વૈમાનિક દેવ-દેવીઓ આ સુસ્વરઘંટાઓના વિપુલ રણકારથી સફાળા જાગૃત થઈ જાય છે, પ્રતિબોધિત થઈ જાય છે અને હવે થનારી ઘોષણા સાંભળવા દત્તકર્ણ તથા દત્તચિત્ત બની જાય છે. (કાન અને ચિત્તને એકાગ્ર બનાવી, ઘોષણા સાંભળવા ઉત્સુક બની જાય છે.) |३३ से पायत्ताणीयाहिवई देवे तंसि घण्टारवंसि णिसंत-पडिसंतसि समाणंसि तत्थ तत्थ देसे तहि-तहिं महया-महया सद्देणं उग्घोसेमाणे-उग्घोसेमाणे एवं वयासीहंदि! सुणंतु भवंतो बहवे सोहम्मकप्पवासी वेमाणियदेवा देवीओ य सोहम्मकप्प वइणो इणमो वयणं हियसुहत्थं-आणवेइ णं भो ! सक्के देविंदे देवराया, गच्छइ णं भो ! सक्के देविंदे देवराया जाव अंतियं पाउब्भवह । ભાવાર્થ :- જ્યારે ઘંટાનો ધ્વનિ સંપૂર્ણ શાંત થઈ જાય છે ત્યારે શક્રેન્દ્રની પાયદળ સેનાના અધિપતિ હરિëગમેષ દેવ તે તે સ્થાનોમાં જોર જોરથી ઉધોષણા કરતાં આ પ્રમાણે કહે છે
“હે સૌધર્મકલ્પવાસી વૈમાનિક દેવો!દેવીઓ! તમે સૌધર્મકલ્પપતિના આ હિતકર અને સુખપ્રદ વચન સાંભળો શક્રેન્દ્ર દેવેન્દ્રદેવરાજની આજ્ઞા છે કે તેઓ જંબુદ્વીપમાં તીર્થકરનો જન્મ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે વાવત આપ દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની સમક્ષ ઉપસ્થિત થાઓ.” ३४ तए णं ते देवा य देवीओ य एयमहूँ सोच्चा हट्ठतुट्ठ जाव हियया अप्पेगइया
Page #463
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
[ ૪૦૧]
वंदणवत्तियं, एवं पूयणवत्तियं, सक्कारवत्तियं, सम्माणवत्तियं दसणवत्तियं, कोऊहल वत्तियं जिणभत्तिरागेणं, अप्पेगइया सक्कस्स वयणमणुवत्तमाणा अप्पेगइया अण्णमण्णमणुवत्तमाणा अप्पेगइया तं जीयमेय एवमाइ त्ति कटु जाव पाउब्भवति। ભાવાર્થ - ત્યારે તે ઘોષણા સાંભળીને તે દેવ-દેવીઓ હૃદયથી હર્ષિત અને સંતુષ્ટ થાય છે યાવતું તેમાંથી કેટલાક તીર્થકર ભગવાનને વંદન કરવા માટે, કેટલાક પૂજન માટે, કેટલાક સત્કાર કે સ્તવનાદિ દ્વારા ગુણકીર્તન કરવા માટે, કેટલાક સન્માન પ્રદર્શન કરી મનની પ્રસન્નતા બતાવવા માટે, કેટલાક દર્શનની ઉત્સુક્તાથી, કેટલાક કુતૂહલથી, કેટલાક જિનેન્દ્ર ભગવાન પ્રત્યેના ભક્તિ-અનુરાગથી, કેટલાક શક્રેન્દ્રના વચનના અનુવર્તી બનીને, કેટલાક પરસ્પર એક બીજાના વચનથી (એકબીજાના કહેવાથી) અને કેટલાક તેને પોતાની પરંપરાનુગત આચાર માનીને ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. | ३५ तए णं से सक्के देविंदे देवराया ते वेमाणिए देवे य देवीओ य अकालपरिहीणं चेव अंतियं पाउब्भवमाणे पासइ, पासित्ता हटे । पालयं णाम आभिओगियं देवं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! अणेगखंभसयसण्णिविटुं एवं विमाणवण्णओ भाणियव्वो । दिव्वं जाणविमाणं विउव्वाहि, विउव्वित्ता एयमाणत्तियं पच्चप्पिणाहि । ભાવાર્થ:- દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર તે વૈમાનિક દેવ-દેવીઓને અવિલંબપણે પોતાની પાસે આવેલાં જુએ છે, જોઈને પ્રસન્ન થાય છે. તે પોતાના પાલક નામના આભિયોગિક દેવને બોલાવે છે, બોલાવીને તેને કહે છે- “હે દેવાનુપ્રિય ! સેંકડો થાંભલાઓ ઉપર અવસ્થિત યાવતું દિવ્ય યાન-વિમાનની વિદુર્વણા કરો. અહીં વિમાનનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે કાર્ય પૂર્ણ થાય તેની મને જાણ કરો.” ३६ तए णं से पालएदेवे सक्केणं देविदेणं देवरण्णा एवं वुत्ते समाणे हट्ठतुट्ठ जाव वेउव्वियसमुग्घाएणं समोहणित्ता तहेव करेइ । एवं सूरियाभ गमेणं जाव पच्चप्पिणेति । ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્ર આ પ્રમાણે આજ્ઞા આપે છે ત્યારે પાલક નામના દેવ હર્ષિત અને સંતુષ્ટ થાય છે યાવત વૈક્રિય સમુઘાત કરીને યાન-વિમાનની વિદુર્વણા(વિવિધ રૂપ બનાવવાની શક્તિ દ્વારા રચના) કરે છે. આ રીતે વિમાનની વિદુર્વણાનું સંપૂર્ણ વર્ણન રાજપ્રશ્રીય સૂત્રોક્ત સૂર્યાભદેવના વર્ણન પ્રમાણે જાણવું યાવત કાર્ય પૂર્ણ થવાની સૂચના આપે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શક્રેન્દ્રને તીર્થકરના જન્મની જાણ અને મધ્યલોકમાં આવવા માટેની તૈયારીનું વર્ણન છે. તેમાં કેટલીક વિશિષ્ટ ક્રિયાઓના અર્થ આ પ્રમાણે છે
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૦૨ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
તત્થાલં જે પાસવ -તત્રગત- ત્યાં મનુષ્ય લોકમાં રહેલા ભગવાન અત્રગત-અહીં દેવલોકમાં રહેલા મને જુએ. ત્યાં રહેલા ભગવાનને હું અહીંથી વંદન કરું છું. પ્રભુ જન્માદિની જાણ થતાં તુરંત જ ઇન્દ્રો પોતાના સિંહાસન, પાદુકાનો ત્યાગ કરે છે. પ્રભુ પૂર્વાદિ જે દિશામાં હોય તે દિશામાં સાત-આઠ પગલા આગળ ચાલી જમીન ઉપર નમોન્જર્ણ મુદ્રામાં બેસીને વંદન કરી ભગવાનની સ્તુતિ કરે છે.
નવજાત બાળ પ્રભુને ઇન્દ્ર વંદન કરે તેમાં ઇન્દ્રની પ્રભુ પ્રત્યેની તીવ્ર ભક્તિના દર્શન થાય છે. તીર્થંકર ત્રણ જ્ઞાન સહિત જન્મે છે. બાળ તીર્થંકર પ્રભુ અવધિજ્ઞાન દ્વારા ઇન્દ્રને અને તેના ભક્તિભાવને જાણી અને જોઈ શકે છે તેથી જ ઇન્દ્ર કે પાસમાં પ્રભુ મને જુએ તેમ સંકલ્પ કરે છે.
આ પ્રસંગે ઈન્દ્ર પ્રથમ સિદ્ધ ભગવાનને વંદન કરી સ્તુતિ કરે છે. તેમાં ઇન્દ્રાદિના વંદન વ્યવહાર વિધિના જ્ઞાનની ઝાંખી થાય છે.
૩પોરેમા :- ઉદ્દઘોષણા કરતાં અસંખ્ય યોજનમાં પથરાયેલા પ્રથમ દેવલોકાદિના વિમાનોમાં વસતા દેવોને કોઈપણ પ્રસંગની જાણ કરવા, ઇન્દ્રની આજ્ઞા પહોંચાડવા માટે દેવલોકમાં એક વિશિષ્ટ પદ્ધતિ છે. ઇન્દ્રની સુધર્માસભામાં સુઘોષા નામની ઘંટા છે, તે વગાડતા જ તત્કાલ લાખો દેવ વિમાનોની ઘંટાઓ રણકી ઉઠે છે. ઘંટાના રણકાર દ્વારા વિવિધ કાર્યમાં રત દેવોને ઉદ્દઘોષણા સાંભળવા તત્પર બનાવ્યા પછી ઇન્દ્રના આભિયોગિક દેવ, ઇન્દ્રની આજ્ઞા પ્રસારિત કરે છે.
આ પ્રકારની ઉદ્યોષણ દ્વારા ઇન્દ્ર અન્ય દેવ-દેવીઓને ભગવાનના જન્મ મહોત્સવમાં આવવા માટે આજ્ઞા આપે છે.
પ્રસ્તુત સુત્રમાં જંબુદ્વીપ વર્ણનનો પ્રસંગ હોવાથી જંબુદ્વીપમાં તીર્થકર ભગવાનના જન્મનો ઉલ્લેખ છે. વાસ્તવમાં જે ક્ષેત્રના તીર્થકર હોય તેનો તે રીતે ઉલ્લેખ કરવામાં આવે છે.
શકેન્દ્રનું પાલક યાન:- શક્રેન્દ્રની આજ્ઞાથી પોતાની વૈક્રિય શક્તિથી પાલક દેવ જેબુદ્વીપ જેવડું, એક લાખ યોજન લાંબું, પહોળું અને પ00 યોજન ઊંચું પાલક નામનું યાન-વિમાન બનાવે છે. તેમાં શક્રેન્દ્ર, સામાનિક દેવો, ઈન્દ્રાણીઓ, ત્રણ પરિષદના દેવો, અંગરક્ષક દેવો વગેરે સર્વને બેસવા આસનો બનાવે છે.
આ રીતે શક્રેન્દ્ર મધ્યલોકમાં તીર્થકરના જન્મ મહોત્સવમાં આવવાની તૈયારી અંતર્મુહૂર્તમાં પૂર્ણ કરે છે. શક્રેન્દ્રના ચાન-વિમાનનું વર્ણન :३७ तएणं से सक्के देविंदे, देवराया हट्ट जावहियए दिव्वं जिणेदाभिगमणजोग्गं सव्वालंकारविभूसियं उत्तरवेउव्वियं रूवं विउव्वइ, विउव्वित्ता अट्ठहिं अग्गमहिसीहिं सपरिवाराहिं, णट्टाणीएणं गंधव्वाणीएण यसद्धिं तं विमाणं अणुप्पयाहिणीकरेमाणे करेमाणे पुव्विल्लेणं तिसोवाणेणं दुरूहइ, दुरुहित्ता जावसीहासणंसि पुरत्थाभिमुहे
Page #465
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
| ४०
सण्णिसण्णे ।
एवं चेव सामाणियावि उत्तरेणं तिसोवाणेणं दुरूहित्ता पत्तेयं-पत्तेयं पुव्वण्णत्थेसु भद्दासणेसु णिसीयंति । अवसेसा य देवा देवीओ य दाहिणिल्लेणं तिसोवाणेणं दुरूहित्ता तहेव जाव णिसीयंति । ભાવાર્થ :- ત્યારપછી પાલક દેવ દ્વારા યાન-વિમાનની રચના થઈ ગઈ છે, તેવા સમાચાર સાંભળીને દેવેન્દ્ર, દેવરાજ શક હર્ષિત હૃદયવાળા બની, જિનેન્દ્ર ભગવાનની સન્મુખ જવા યોગ્ય દિવ્ય સર્વાલંકારથી વિભૂષિત, ઉત્તર વૈક્રિયરૂપની વિકર્વણા કરે છે. તે પ્રમાણે કરીને તે સપરિવાર આઠ અગ્રમહિષીઓ (ઇન્દ્રાણીઓ), નાટયસેના અને ગંધર્વસેનાની સાથે યાન-વિમાનની અનુપ્રદક્ષિણા કરતાં પૂર્વદિશાવર્તી ત્રિસોપાન શ્રેણી દ્વારા વિમાન ઉપર આરૂઢ થાય છે. વિમાનારૂઢ થઈને પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેસે છે.
તે જ પ્રમાણે સામાનિકદેવ ઉત્તરી ત્રિસોપાન શ્રેણી દ્વારા વિમાન ઉપર આરૂઢ થઈને પહેલેથી રાખેલાં ભદ્રાસનો ઉપર બેસે છે.
શેષ દેવ-દેવીઓ દક્ષિણદિશાવર્તી ત્રિસપાન દ્વારા વિમાન ઉપર આરૂઢ થઈ પોતા માટે નિશ્ચિત થયેલા ભદ્રાસન પર બેસે છે. |३८ तए णं तस्स सक्कस्स देविंदस्स देवरण्णो तंसि दिव्वंसि जाणविमाणंसि दुरूढस्स समाणस्स इमे अट्ठट्ठमंगलगा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया ।
तयाणंतरं चणं पुण्णकलसभिंगारंदिव्वा य छत्तपडागा सचामरा य दंसणरइय आलोयदरिसणिज्जा वाउछुय-विजयवेजयंती य समूसिया गगणतलमणुलिहंती पुरओ अहाणुपुव्वीए संपट्ठिया ।
तयाणंतरं च णं वइरामय वट्ट-लट्ठ-संठिय-सुसिलिट्ठ-परिघट्ट-मट्ठ-सुपइट्ठिए विसिटे, अणेगवर पंचवण्ण-कुडभीसहस्स-परिमंडियाभिरामे, वाउडुय-विजयवेजयंती-पडागा-छत्ताइच्छत्तकलिए, तुंगे, गयणतलमणुलिहंतसिहरे, जोयण-सहस्समूसिए, महइमहालए महिंदज्झए पुरओ अहाणुपुव्वीए संपट्ठिए ।
तयाणंतरं च णं सरूवणेवत्थ परियच्छिया-सुसज्जा सव्वालंकारविभूसिया पंच अणिया पंच अणियाहिवइणो पुरओ अहाणुपुव्वीए संपट्ठिया ।
तयाणंतरं च णं बहवे आभिओगिया देवा य देवीओ य सएहि-सएहिं जाव रूवेहिं जाव णिओगेहिं सक्कं देविंदं देवरायं पुरओ य मग्गओ य अहापुव्वीए संपट्ठिया ।
Page #466
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૪ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
तयाणंतरं च णं बहवे सोहम्मकप्पवासी देवा य देवीओ य सव्विड्डीए जाव दुरूढा समाणा पुरओ य मग्गओ य पासओ य अहाणुपुव्वीए संपट्ठिया । ભાવાર્થ - શક્ર વિમાનારૂઢ થઈ જાય ત્યારે તેની આગળ અનુક્રમે આઠ-આઠ મંગલો પ્રસ્થાન કરે છે, ચાલે છે.
તદનંતર જળથી પૂર્ણ કળશ અને ઝારી દિવ્ય છત્ર; દિવ્ય પતાકા, ચામર પવનથી લહેરાતી, અતિ ચી, જાણે આકાશને સ્પર્શતી હોય તેવી વિજય અને વૈજયંતી પતાકા અનુક્રમે ચાલે છે.
ત્યારપછી વજ-રત્નમય, ગોળ, મનોજ્ઞ સંસ્થાનવાળો, ઘસેલો હોય તેવો લીસો-સ્નિગ્ધ, માંજેલો હોય તેવો સ્વચ્છ, સુપ્રતિષ્ઠિત, વાંકો ન થાય તેમ ઉન્નત હોવાથી વિશિષ્ટ, પંચવર્ણી હજારો કુડભિલઘુપતાકાના સમૂહથી અલંકૃત, વાયુથી લહેરાતી વિજય સૂચક વૈજયંતી પતાકા, પતાકા ઉપર રહેલી પતાકાઓ, છત્ર ઉપર રહેલા છત્રથી સુશોભિત; જેનો અગ્રભાગ આકાશતલને સ્પર્શ કરતો હોય તેવો અતિ ઊંચો, એક હજાર યોજન ઊંચો, અતિમહાન એવો મહેન્દ્ર ધ્વજ નામનો ધ્વજ આગળ ચાલે છે.
ત્યારપછી પોત-પોતાના કાર્યાનુરૂપ પહેરવેષથી યુક્ત, સુસજ્જિત અનેક પ્રકારના અલંકારોથી વિભૂષિત પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિદેવો અનુક્રમથી ચાલે છે. (સાત સેનામાંથી બે સેના શક્રેન્દ્રની સાથે પૂર્વવર્તી સોપાન શ્રેણીથી પ્રવેશ કરે છે માટે અહીં પાંચ સેનાનું કથન છે.)
ત્યારપછી ઘણાં આભિયોગિક દેવ-દેવીઓ પોતપોતાના રૂપ-વેષથી યુક્ત, પોતપોતાના ઉપકરણ સહિત દેવેન્દ્ર દેવરાજ શક્રની આગળ, પાછળ અનુક્રમે ચાલીને યાન-વિમાનમાં પ્રવેશ કરે છે.
ત્યારપછી સૌધર્મકલ્પવાસી અનેક દેવ-દેવીઓ સર્વપ્રકારની સમૃદ્ધિ સાથે લાવત્ વિમાનારુઢ થઈને દેવેન્દ્ર, દેવરાજ શક્રની આગળ-પાછળ અને બંને બાજુ ચાલે છે. | ३९ तए णं से सक्के तेणं पंचाणियपरिक्खित्तेणं जाव महिंदज्झएणं पुरओ पकड्डिज्जमाणेणं, चउरासीए सामाणिय साहस्सीहिं परिवुडे, सव्विड्डीए जावरवेणं सोहम्मस्स कप्पस्स मज्झमज्झेणं तं दिव्वं देवि४ि उवदंसमाणे-उवदंसमाणे जेणेव सोहम्मस्स कप्पस्स उत्तरिल्ले णिज्जाणमग्गे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जोयणसयसाहस्सीएहिं विग्गहेहिं ओवयमाणे-ओवयमाणे ताए उक्किट्ठाए जाव देवगईए वीईवयमाणे-वीईवयमाणे तिरियमसंखिज्जाणं दीवसमुद्दाणं मझमज्झेणं जेणेवणंदीसरवरे दीवे जेणेव दाहिणपुरथिमिल्ले रइकरगपव्वए तेणेव उवागच्छइ, ૩વાછિત્તા ! ભાવાર્થ – આ પ્રમાણે વિમાનસ્થ દેવરાજ શક્ર, પાંચ સેનાઓ સાથે વાત આગળ ચાલતા મહેન્દ્રધ્વજથી
Page #467
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
૪૦૫
યુક્ત, ચૌર્યાસી હજાર સામાનિકદેવો વગેરેથી ઘેરાયેલા, સર્વ પ્રકારની ઋદ્ધિ વૈભવની સાથે, વાદ્ય ધ્વનિ સાથે સૌધર્મકલ્પની મધ્યમાં થઈ, દિવ્ય દેવ-ઋદ્ધિ બતાવતાં બતાવતાં જ્યાં સૌધર્મકલ્પનો ઉત્તરી નિર્માણ માર્ગ (બહાર નીકળવાનો માર્ગ) છે ત્યાં આવે છે; ત્યાં આવીને પછી આકાશ માર્ગે લાખો યોજનની ગતિથી નીચે ઉતરતાં ઉતરતાં, ઉત્કૃષ્ટ, તીવ્ર યાવત્ દિવ્ય દેવ ગતિથી આગળ વધતાં વધતાં, તિરછા લોકસંબંધી અસંખ્યદ્વીપ સમુદ્રોની મધ્યમાં થઈને નંદીશ્વર દ્વીપમાં જ્યાં દક્ષિણપૂર્વ દિશામાં રતિકર પર્વત છે, ત્યાં આવે છે.
| ४० तं दिव्वं देविड्डि जाव दिव्वं जाणविमाणं पडिसाहरमाणे पडिसाहरमाणे जेणेव भगवओ तित्थयरस्स जम्मणणगरे जेणेव भगवओ तित्थयरस्स जम्मणभवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भगवओ तित्थयरस्स जम्मणभवणं तेणं दिव्वेणं जाणविमाणेणं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करेत्ता भगवओ तित्थयरस्स जम्मणभवणस्स उत्तरपुरत्थिमे दिसीभागे चतुरंगुलमसंपत्तं धरणियले तं दिव्वं બાળવિમાળ વેર, વેત્તા ।
ભાવાર્થ :- રતિકર પર્વત પર આવીને શક્રેન્દ્ર પોતાની દિવ્ય દેવઋદ્ધિ યાવત્ દિવ્ય યાન-વિમાનને નાનું બનાવે છે. બનાવીને તીર્થંકર ભગવાનના જન્મ નગર અને તીર્થંકર ભગવાનના જન્મ ભવન સમીપે આવે છે. ત્યાં આવીને તે દિવ્ય વિમાન દ્વારા તીર્થંકર ભગવાનના જન્મ ભવનને ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરે છે. એ પ્રમાણે કરીને તીર્થંકર ભગવાનના જન્મ ભવનથી ઉત્તરપૂર્વદિશામાં પોતાના દિવ્ય વિમાનને જમીનથી ચાર અંગુલ ઊંચું સ્થાપિત કરે છે.
४१ अट्ठहिं अग्गमहिसीहिं दोहिं अणीएहिं गंधव्वाणीएण य णट्टाणीएण य सद्धिं ताओ दिव्वाओ जाणविमाणाओ पुरत्थिमिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहइ ।
तणं सक्कस्स देविंदस्स देवरण्णो चउरासीइ सामाणियसाहस्सीओ ताओ दिव्वाओ जाणविमाणाओ उत्तरिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहंति, अवसेसा देवा य देवीओ य ताओ दिव्वाओ जाणविमाणाओ दाहिणिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहंति ।
ભાવાર્થ :- વિમાનને સ્થાપિત કરીને પોતાની આઠ અગ્રમહિષીઓ, ગંધર્વાનીક તથા નાટયાનીક નામની બે સેનાઓની સાથે તે દિવ્ય વિમાનમાંથી પૂર્વ દિશાવર્તી ત્રિસોપાન શ્રેણી દ્વારા નીચે ઉતરે છે.
ત્યારપછી દેવેન્દ્ર, દેવરાજ શક્રના ચૌર્યાસી હજાર સામાનિક દેવો ઉત્તર દિશાવર્તી ત્રિસોપાન દ્વારા તે દિવ્ય વિમાનમાંથી નીચે ઉતરે છે. શેષ દેવ-દેવીઓ (પાંચ સેના વગેરે) તે દિવ્ય યાન વિમાનની દક્ષિણવર્તી ત્રિસોપાન શ્રેણી દ્વારા નીચે ઉતરે છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
४०
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
४२ तए णं से सक्के देविंदे देवराया चउरासीए सामाणियसाहस्सीएहिं जाव सद्धि संपरिवुडे सव्विड्डीए जावदुंदुभि-णिग्घोसणाइयरवेणं जेणेव भगवं तित्थयरे तित्थयरमाया य तेणेव उवागच्छइ, उवागच्छित्ता आलोए चेव पणामं करेइ, करेत्ता भगवं तित्थयरं तित्थयरमायरं च तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करेत्ता करयल जाव एवं वयासी- णमोत्थु ते रयणकुच्छिधारए एवं जहा दिसाकुमारीओ तहा भणइ जाव धण्णासि, पुण्णासि, तं कयत्थासि ।। ભાવાર્થ :- ત્યાર પછી પોતાના ચૌર્યાસી હજાર સામાનિક દેવો આદિથી ઘેરાયેલા શક્રેન્દ્ર સર્વ ઋદ્ધિ-વૈભવની સાથે વાવત ભિના દિવ્ય નાદ સાથે, તીર્થકર ભગવાન અને તેમની માતા સમીપે આવે છે, આવીને તેને જોતાં જ પ્રણામ કરે છે. તીર્થકર ભગવાન અને તેમની માતાને ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરે છે. એ પ્રમાણે કરીને હાથ જોડી, અંજલિ કરીને તીર્થકર ભગવાનની માતાને આ પ્રમાણે કહે છે–
“હે રત્નકુક્ષિધારિણી માતા ! તમને નમસ્કાર છે. ઇત્યાદિ દિકુમારિકા દેવીઓએ જેમ સ્તુતિ કરી તેમ સ્તુતિ કરે છે યાવત હે માતા ! આપને ધન્ય છે, આપ પુણ્યવાનું છો, કૃતાર્થ છો.” ४३ अहण्णं देवाणुप्पिए ! सक्के णामं देविंदे देवराया भगवओ तित्थयरस्स जम्मणमहिमं करिस्सामि, तं णं तुब्भाहिं ण भाइयव्वंति कटु ओसाविणिं दलयइ दलयित्ता तित्थयरपडिरूवगं विउव्वइ, विउवित्ता तित्थयरमाउयाए पासे ठवेइ, ठवेत्ता पंच सक्के विउव्वइ, विउव्वित्ता एगे सक्के भगवं तित्थयरं करयलपुडेणं गिण्हइ, एगे सक्के पिटुओ आयवत्तं धरेइ, दुवे सक्का उभओ पासिं चामरुक्खेवं करेंति, एगे सक्के पुरओ वज्जपाणी पगड्ढइ । भावार्थ :- " हेवानुप्रिय ! ९४वेन्द्र, विरा४ : तीर्थ-२ (भगवाननो ४न्म-महोत्सव 6४वीश. તેથી આપ ભયભીત થશો નહીં.” આ પ્રમાણે કહીને પોતાની વૈક્રિય શક્તિ દ્વારા માતાને અવસ્થાપિનીમાયામયી નિદ્રામાં પોઢાડી દે છે. પછી તે તીર્થકર સમાન બાળકની વિદુર્વણા કરે છે અને તેને માતાની પાસે મૂકી દે છે. ત્યાર પછી શકેન્દ્ર પોતાના પાંચ રૂપ બનાવે છે. એક શક્રેન્દ્ર ભગવાન તીર્થકરને કરસંપુટમાં ગ્રહણ કરે છે. એક શક્રેન્દ્ર પાછળ છત્ર ધારણ કરે છે. બે શક્રેન્દ્રો બે બાજુ ચામર ઢોળે છે. એક શક્રેન્દ્ર હાથમાં વજ લઈને આગળ ચાલે છે. ४४ तए णं से सक्के देविंदे देवराया अण्णेहिं बहूहिं भवणवइ वाणमंतर-जोइसवेमाणिएहिं देवेहिं देवीहि य सद्धिं संपरिवुडे सव्विड्डीए जाव वीईवयमाणे जेणेव मंदरे पव्वए जेणेव पंडगवणे जेणेव अभिसेयसिला जेणेव अभिसेयसीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे ।
Page #469
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
૪૦૭ |
ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્ર બીજા અનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓની સાથે, સર્વપ્રકારની ઋદ્ધિથી સુશોભિત, ઉત્કૃષ્ટ, ત્વરિત, શીઘ, દેવગતિથી ચાલતાં મંદરપર્વતના, પંડકવનમાં આવેલી અભિષેકશિલાનું અભિષેક સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને પૂર્વાભિમુખે તે ઉત્તમ સિંહાસન ઉપર બેસે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મધ્યલોકમાં શક્રેન્દ્રના આગમનનું વર્ણન છે. મધ્યલોક આગમન સમયે શકેન્દ્રનો વૈભવ - શકેન્દ્ર, ઇન્દ્રાણીઓ આદિથી યુક્ત પાલક યાનમાં બેસી પ્રયાણ કરે ત્યારે તેઓની આગળ સર્વ પ્રથમ અષ્ટ મંગલ હોય છે. ત્યારપછી કળશ, ઝારી, છત્ર, પતાકા, ચામર, વૈજયંતી ધ્વજા, છત્ર ધારણ કરાવાયેલી ઝારી, મહેન્દ્ર ધ્વજ અને ત્યારપછી પાંચ સેના અને સેનાધિપતિઓ અનુક્રમથી આગળ રહે છે. આભિયોગિક દેવો શક્રેન્દ્રના પાલક વિમાનમાં આગળ -પાછળ બંને બાજુએ રહે છે. આ રીતે સર્વે દેવ-દેવીઓ શક્રેન્દ્રના પાલક વિમાનમાં યથાક્રમે આરૂઢ થઈ પોત પોતાના નિશ્ચિત સ્થાને બેસી જાય છે. DિHIDTH:- અવતરણ માર્ગ. પ્રત્યેક દેવલોકમાંથી નીચે આવવાના, નીકળવાના માર્ગને નિર્માણમાર્ગ કહે છે, પહેલા અને બીજા દેવલોકનો પૃથ્વીપિંડ એક જ છે. તેથી તે બંને દેવલોકનો નિર્માણમાર્ગ પણ એક જ હોય છે. તે બંને દેવલોકની વચ્ચે સૌધર્મ દેવલોકની ઉત્તરમાં અને ઈશાન દેવલોકની દક્ષિણમાં આવેલો છે. ઉપરના દેવલોકોના નિર્માણમાર્ગ પણ આ નિર્માણમાર્ગની સીધાણમાં વચ્ચે હોય છે. બાળ વિમા પલિસા રેસા :- શક્રેન્દ્ર નંદીશ્વર દ્વીપના દક્ષિણ પૂર્વ દિશામાં આવેલા રતિકર પર્વત ઉપર આવીને વિમાનને નાનું કરે છે. પાલક વિમાન શાશ્વતા ૧ લાખ યોજનનું જંબૂદ્વીપ જેવડું હોય છે. જંબૂદ્વીપ જેવડા વિમાન સાથે જંબૂદ્વીપમાં આવવું શક્ય નથી, તેથી શક્રેન્દ્રની આજ્ઞાથી આ વિમાન નાનું કરવામાં આવે છે. ત્યારપછી પણ સંક્ષિપ્ત કરતાં-કરતાં તીર્થકરના નગર અને ભવન સમક્ષ આવે છે.
વિMિ – અવસ્થાપિની નિદ્રા-ગાઢ નિદ્રા. શક્રેન્દ્ર જન્માભિષેક માટે નવજાત પ્રભુને મેરુપર્વત ઉપર લઈ જાય ત્યારે માતા પુત્ર વિયોગથી દુઃખી ન થાય તે માટે શક્રેન્દ્ર પ્રભુની માતા ગાઢ નિદ્રામાં આવી જાય તેવો પ્રયોગ કરે છે અને માતા ગાઢ નિદ્રામાં સરી જાય તેને અવસ્થાપિની નિદ્રા કહે છે. પવિત્ર :- શકેન્દ્ર બાળ પ્રભુને મેરુ ઉપર લઈ જાય ત્યારે તીર્થકર ભગવાન જેવું જ એક પ્રતિબિંબ બનાવી માતા પાસે મૂકી જાય છે. મેરુપર્વત ઉપર જ્યારે અભિષેક મહોત્સવ ચાલુ હોય ત્યારે કદાચ કોઈ દુષ્ટ દેવ માતાને હેરાન કરવા તેની નિદ્રા પાછી ખેંચી લે તો માતા પોતાની સમીપે નિજ બાળકને જોતા દુઃખી ન થાય તેવી દીર્ધદષ્ટિથી શક્રેન્દ્ર તીર્થકર જેવું એક રૂપ બનાવી માતા પાસે મૂકીને જાય છે. ઈશાનેન્દ્રનું મેરુ પર્વત પર આગમન :४५ तेणं कालेणं तेणं समएणं ईसाणे देविंदे देवराया सूलपाणी वसभवाहणे
Page #470
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
उत्तरड्डलोगाहिवई अट्ठावीसविमाणावास-सयसहस्साहिवई अरयंबरवत्थधरे एवं जहा सक्के, इमं णाणत्तं - महाघोसा घंटा, लहुपरक्कमो पायत्ताणियाहिवई, पुप्फओ विमाणकारी, दक्खिणे णिज्जाणमग्गे, उत्तरपुरत्थिमिल्लो रइकरगपव्वओ मंदरे समोसरिओ जाव पज्जुवासइ । एवं अवसिट्ठावि इंदा भाणियव्वा जाव અનુો, રૂમ ખાળત્ત
चउरासीइ असीइ, बावत्तरि सत्तरी य सट्ठी य । पण्णा चत्तालीसा, तीसा वीसा दस सहस्सा ॥१॥ एए सामाणिया । विमाणा इमे -
बत्तीसट्ठावीसा, बारसट्ठ चउरो सयसहस्सा । पण्णा चत्तालीसा, छच्च सहस्स सहस्सारे ॥ आणय पाणय कप्पे, चत्तारि सयारणच्चुए तिण्णि ॥२॥ इमे जाणविमाणकारी देवा, तं जहा
४०८
पालय पुप्फे य सोमणसे, सिरिवच्छे य णंदियावत्ते । कामगमे पीइगमे मणोरमे, विमल सव्वओ भद्दे ॥३॥
ભાવાર્થ :- તે કાળે, તે સમયે દેવેન્દ્ર, દેવરાજ ઈશાનેન્દ્ર ત્રિશૂલધારી, વૃષભ પર સવારી કરનાર, ઉત્તરાર્ધ લોકાધિપતિ, અયાવીસ લાખ વિમાનોના સ્વામી, નિર્મળ વસ્ત્રધારી વગેરે તેનું અવશેષ વર્ણન શક્રેન્દ્ર જેવું છે. તેમાં વિશેષતા એ છે કે તેની ઘંટાનું નામ મહાઘોષા છે. તેના પદાતિસેનાધિપતિનું નામ લઘુ પરાક્રમ છે, વિમાનકારી દેવનું નામ પુષ્પક છે, તેનો બહાર નીકળવાનો રસ્તો દક્ષિણવર્તી છે, વિમાન નાનું કરવાનું સ્થળ ઉત્તરપૂર્વવર્તી રતિકર પર્વત છે. તે તીર્થંકરના જન્મ નગરમાં નહીં જતા સીધા મેરુ પર્વત પર આવે છે. યાવત્ ત્યાં બાલ તીર્થંકરની પર્યુપાસના કરે છે. તે જ પ્રમાણે અચ્યુતેન્દ્ર સુધીના અવશેષ ઇન્દ્રોનું કથન કરવું. તે બધાનું વર્ણન પૂર્વવત્ છે તેમાં વિશેષતાએ છે–
સામાનિક દેવો સૌધર્મેન્દ્ર-શક્રના ચૌર્યાસી હજાર, ઈશાનેન્દ્રના એંશીહજાર, સનત્કુમા૨ેન્દ્રના બોંતેર હજાર, માહેન્દ્રના સિતેર હજાર, બ્રહ્મેન્દ્રના સાઠ હજાર, લાંતકેન્દ્રના પચાસ હજાર, મહાશુક્રેન્દ્રના ચાલીસ હજાર, સહસ્રારેન્દ્રના ત્રીસ હજાર, પ્રાણતેન્દ્રના વીસ હજાર અને અચ્યુતેન્દ્રના દશ હજાર સામાનિક દેવો હોય છે.
વિમાન સંખ્યા સૌધર્મેન્દ્રના બત્રીસ લાખ, ઈશાનેન્દ્રના અયાવીસ લાખ, સનત્કૃમારેન્દ્રના બાર લાખ, માહેન્દ્રના આઠ લાખ, બ્રહ્મલોકેન્દ્રના ચાર લાખ, લાંતકેન્દ્રના પચાસ હજાર, મહાશુક્રેન્દ્રના ચાલીશ હજાર, સહસ્રારેન્દ્રના છ હજાર, આણત પ્રાણત આ બે કલ્પોના ચારસો તથા આરણ અચ્યુત આ બે
Page #471
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
४०८
કલ્પોના ત્રણસો વિમાન હોય છે.
વિમાનોની વિકર્વણા(સજાવટ) કરનારા દેવોના નામ અનુક્રમે આ પ્રમાણે છે– પાલક, પુષ્પક, સોમનસ, શ્રીવત્સ, નંદાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમલ તથા સર્વતોભદ્ર. યાન-વિમાનો નામ પણ આ જ અનુક્રમથી છે. |४६ सोहम्मगाणं, सणंकुमारगाणं, बंभलोयगाणं, महासुक्कयाणं, पाणयगाणं इंदाणं सुघोसा घंटा, हरिणेगमेसी पायत्ताणीयाहिवई, उत्तरिल्ले णिज्जाणमग्गे, दाहिण- पुरथिमिल्ले रइकरगपव्वए ।
ईसाणगाणं, माहिंद-लंतग-सहस्सार-अच्चुयगाण य इंदाणं महाघोसा घंटा, लहुपरक्कमो पायत्ताणीयाहिवई, दक्खिणिल्ले णिज्जाणमग्गे, उत्तरपुरथिमिल्ले रइकरगपव्वए, [णवरं बंभलोय लंतग महासुक्क-सहस्सारगाणं मज्झिल्ले णिज्जाण मग्गे] परिसाओ णं जहा जीवाभिगमे, आयरक्खा देवा सामाणियचउग्गुणा सव्वेसिं, जाणविमाणा सव्वेसिं जोयणसयसहस्सवित्थिण्णा, उच्चत्तेणं सविमाणप्पमाणा, महिंदज्झया सव्वेसिं जोयणसहस्सिया, सक्कवज्जा मंदर समोसरंति जाव पज्जु- वासंति । ભાવાર્થ :- સૌધર્મેન્દ્ર, સનસ્કુમારેન્દ્ર, બ્રહ્મલોકેન્દ્ર, મહાશુક્રેન્દ્ર તથા પ્રાણતેન્દ્રની સુઘોષા નામની ઘંટા, હરિëગમેષી નામના દેવ પદાતિસેનાધિપતિ, ઉત્તરવર્તી અવતરણ માર્ગ, દક્ષિણપૂર્વ દિશામાં રતિકર પર્વત છે.
ઈશાનેન્દ્ર, માહેન્દ્ર, લાંતકેન્દ્ર, સહસારેન્દ્ર તથા અચ્યતેન્દ્રની મહાઘોષા નામની ઘંટા, લઘુ પરાક્રમ નામના પદાતિસેનાધિપતી, દક્ષિણવર્તી નિર્માણમાર્ગ તથા ઉત્તરપૂર્વ દિશામાં રતિકર પર્વત છે. ઇન્દ્રોની ત્રણ પરિષદો સંબંધી વર્ણન જીવાભિગમસૂત્ર પ્રમાણે જાણવું.
ઇન્દ્રોના સામાનિકદેવ કરતા ચાર-ચાર ગુણા આત્મરક્ષક(અંગરક્ષક દેવો) હોય છે. સર્વ વિમાનિક ઈન્દ્રો)ના યાન-વિમાન એક એક લાખ યોજન વિસ્તારવાળા હોય છે અને તેની ઊંચાઈ પોતપોતાના વિમાન પ્રમાણે હોય છે. સર્વ વૈમાનિક ઇન્દ્રોના મહેન્દ્રધ્વજ એક-એક હજાર યોજન વિસ્તારવાળા હોય છે.
શક્ર સિવાય બધા ઇન્દ્રો મેરુ પર્વત પર આવે છે યાવતું પર્ફપાસના કરે છે. ચમરેન્દ્રાદિનું મેરુ પર્વત પર આગમન :४७ तेणं कालेणं तेणं समएणं चमरे असुरिंदे असुरराया चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए चमरंसिसीहासणंसि, चउसट्ठीए सामाणियसाहस्सीहि, तायत्तीसाए
Page #472
--------------------------------------------------------------------------
________________
| ४१० ।
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
तायत्तीसेहि, चउहिं लोगपालेहि,पंचहिं अग्गमहिसीहिंसपरिवाराहिं तिहिं परिसाहिं, सत्तहिं अणिएहिं, सत्तहिं अणियाहिवईहिं चउहिं चउसट्ठीहिं आयरक्खदेवसाहस्सीहिं, अण्णेहि य जहा सक्के, णवरं इमं णाणत्तं- दुमो पायत्ताणीयाहिवई, ओघस्सरा घण्टा, विमाणं पण्णासंजोयणसहस्साई, महिंदज्झओ पंचजोयणसयाई, विमाणकारी आभिओगिओ देवो अवसिटुं तं चेव जाव मंदरे समोसरइ, पज्जुवासइ । ભાવાર્થ : - તે કાળે, તે સમયે અસુરેદ્ર અસુરરાજ ચમર, ચમરચંચા રાજધાનીમાં, સુધર્મા સભામાં ચમરનામના સિંહાસન પર બેસી પોતાના ચોસઠ હજાર સામાનિકદેવો, તેત્રીસ ત્રાયશ્ચિંશદેવો, ચાર લોકપાલો, સપરિવાર પાંચ અગ્રમહિષીઓ, ત્રણ પરિષદો, સાત સેનાઓ, સાત સેનાપતિદેવો અને ચાર योस ४२ अर्थात ४४४ = बेसाण, छप्पन २(२,५७,०००) अंगरक्ष वो तथा पीसने દેવોની સાથે સૌધર્મેન્દ્ર શુક્રની જેમ આવે છે. તેમાં વિશેષતા એ છે કે અમરેન્દ્રના પદાતિસેનાધિપતિનું નામ દ્રુમ છે, ઔઘસ્વરા નામની ઘંટા છે, તેનું વિમાન પચાસ હજાર યોજન વિસ્તારવાળું છે, માહેન્દ્રધ્વજ પાંચસો યોજન વિસ્તીર્ણ છે, આભિયોગિક દેવ જ યાન-વિમાન બનાવે છે. સજાવટ કરે છે. શેષ વર્ણન પૂર્વવતુ છે થાવત્ તે મંદર પર્વત પર ઉતરે છે અને પર્યાપાસના કરે છે.
४८ तेणं कालेणं तेणं समएणं बली असुरिंदे, असुरराया बलीचंचाए रायहाणीए समाए सुहम्माए एवं जहाचमरे असुरिंदे तहेव णवरं- सट्ठी सामाणियसाहस्सीओ, चउग्गुणा आयरक्खा, महादुमो पायत्ताणीयाहिवई, महाओहस्सरा घंटा सेसं तं चेव; परिसाओ जहा जीवाभिगमे । ભાવાર્થ :- કાળે, તે સમયે બલીન્દ્ર અસુરેન્દ્ર, અસુરરાજ બલીચંચા રાજધાનીમાં સુધર્મા સભામાં સપરિવાર બિરાજમાન હોય છે, બલીન્દ્ર પણ મેરુ પર્વત પર આવે છે ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન ચમરેન્દ્રની સમાન જાણવું. તેમાં વિશેષતા એ છે કે તેના સામાનિક દેવ આઠ હજાર છે. તેનાથી ચાર ગણા એટલે ૩૨ હજાર આત્મરક્ષક દેવ છે, મહાદ્રમ નામના પાયદલસેનાધિપતિ છે. મહૌઘસ્વરા ઘંટા છે. શેષ પરિષદ આદિનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રમાણે સમજવું. ४९ तेणं कालेणं तेणं समएणं धरणे णगिंदे णागराया एवं तहेव जाव मंदरे समोसरंति जाव पज्जुवासंति । छ सामाणियसाहस्सीओ, छ अग्गमहिसीओ, चउग्गुणा आयरक्खा, मेघस्सरा घंटा भद्दसेणो पायत्ताणीयाहिवई, विमाणं पणवीसं जोयणसहस्साई, महिंदज्झओ अड्डाइज्जाइं जोयणसयाई, एवं असुरिंदवज्जियाणं भवणवासिइंदाणं । ભાવાર્થ :- કાળે, તે સમયે નાગરાજ નાગેન્દ્ર ધરણ વિચરતા હોય છે યાવતું તે પણ તે જ રીતે મંદર
Page #473
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
૪૧૧
પર્વત ઉપર આવે છે. વિશેષતા એ છે કે તેના છ હજાર સામાનિક દેવ, છ અગ્રમહિષીઓ, સામાનિકદેવોથી ચાર ગણા અંગરક્ષકદેવ હોય છે. તેમની મેઘસ્વરા નામની ઘંટા, ભદ્રસેન નામના પદાતિસેનાધિપતિ છે. તેના વિમાનનો પચ્ચીસ હજાર યોજનાનો વિસ્તાર છે અને મહેન્દ્રધ્વજ અઢીસો યોજન વિસ્તૃત હોય છે. અસુરેન્દ્રને છોડીને શેષ ભવનવાસી ઇન્દ્રોનું વર્ણન તે પ્રમાણે જ છે.
५० असुराणं ओघस्सरा घंटा, णागाणं मेघस्सरा, सुवण्णाणं हंसस्सरा, विज्जूणं कोंचस्सरा, अग्गीणं मंजुस्सरा, दिसाणं मंजुघोसा, उदहीणं सुस्सरा, दीवाणं महुरस्सरा, वाऊणं णंदिस्सरा, थणियाणं णंदिघोसा ।
चउसट्ठी सट्ठी खलु, छच्च सहस्सा उ असुर वज्जाणं ।
सामाणिया उ एए चउग्गुणा आयरक्खा उ ॥१॥ दाहिणिल्लाणं पायत्ताणीयाहिवई भद्दसेणो, उत्तरिल्लाणं दक्खो । ભાવાર્થ – દશ ભવનવાસી દેવોમાં વિશેષતાઓ આ પ્રમાણે છે– અસુરકુમારોની ઓઘસ્વરા, નાગકુમારોની મેઘસ્વરા, સુવર્ણકુમારોની હંસસ્વરા, વિધુસ્કુમારોની કચસ્વરા, અગ્નિકુમારોની મંજુસ્વરા, દિકુમારોની મંજુઘોષા, ઉદધિકુમારોની સુસ્વરા, દ્વીપકુમારોની મધુરસ્વરા, વાયુકુમારોની નંદીસ્વરા તથા સ્વનિતકુમારોની નંદિઘોષા નામની ઘંટાઓ છે.
ભવનપતિ ઇન્દ્રોમાં ચમરેન્દ્રના ચોસઠ હજાર અને બલીન્દ્રના સાઠ હજાર સામાનિક દેવ છે. અસુરેન્દ્રોને છોડીને ઘરણેન્દ્ર આદિ અઢાર ભવનવાસી ઇન્દ્રોના છ-છ હજાર સામાનિક દેવો છે. સામાનિદેવોથી ચાર ચાર ગુણા અંગરક્ષક દેવો છે.
ચમરેન્દ્રને છોડીને દક્ષિણદિશાના ભવનપતિ ઇન્દ્રોના ભદ્રસેન નામના પાયદલસેનાધિપતિ હોય છે. બલીન્દ્રને છોડીને ઉત્તરદિશાના ભવનપતિ ઈન્દ્રોના દક્ષ નામના પાયદલસેનાધિપતિ હોય છે. |५१ वाणमंत-जोइसिया एवं चेव णेयव्वा, णवरं-चत्तारिं सामाणियसाहस्सीओ, चत्तारि अग्गमहिसीओ, सोलस आयरक्खसहस्सा, विमाणा सहस्सं, महिंदज्झया पणवीसंजोयणसयं, घंटा दाहिणाणं मंजुस्सरा, उत्तराणं मंजुघोसा, पायताणीयाहिवई विमाणकारी य आभिओगा देवा, जोइसियाणं सुस्सरा सुस्सरणिग्घोसाओ घंटाओ, मंदरे समोसरणं जाव पज्जुवासंति । ભાવાર્થ :- આ જ પ્રમાણે વ્યંતરેન્દ્રો તથા જ્યોતિષેન્દ્રોનું વર્ણન છે. તેમાં વિશેષતા એ છે કે- તેના ચાર હજાર સામાનિકદેવ, ચાર અગ્રમહિષીઓ અને સોળ હજાર અંગરક્ષકદેવો છે.વિમાન એક હજાર યોજનના વિસ્તારવાળા અને મહેન્દ્રધ્વજ એકસો પચ્ચીસ યોજન વિસ્તીર્ણ છે. દક્ષિણ દિશાના વ્યંતરેન્દ્રોની મંજુસ્વરા અને ઉત્તર દિશાના વ્યંતરેન્દ્રોની મંજુઘોષા ઘંટા છે. તેના પદાતિસેનાધિપતિ તથા વિમાનોની વિદુર્વણા
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૧૨
કરનારા આભિયોગિકદેવ છે.
જ્યોતિષેન્દ્રોમાં ચંદ્રોની સુસ્વરા અને સૂર્યોની સુસ્વરનિર્દોષા નામની ઘંટા છે. તે સિવાય તેઓ મંદરપર્વત ઉપર આવે છે યાવત્ પર્યાપાસના કરે છે, તે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઈશાનેન્દ્ર વગેરે ૬૩ ઇન્દ્રો નીર્થંકર ભગવાનનો જન્માભિષેક ઉત્સવ ઉજવવા મેરુ પર્વત ઉપર પોત-પોતાના યાન દ્વારા આવે છે તેનું વર્ણન છે. આ પ્રસંગે સૂત્રકારે ૬૪ ઇન્દ્રના સામાનિક દેવો આદિ પરિવાર સંખ્યા, તેમની સુધર્મા સભામાં રહેલી ઉદ્ઘોષણા ઘંટાઓના નામ, તેમનો નિર્માણ માર્ગ અને સેનાપતિના નામનો નિર્દેશ કર્યો છે.
વૈમાનિક દેવોની ઘંટાદિ વિગત :
ક્રમ ઇન્દ્રનું raj સેનાપતિનું
નામ
નામ
નામ
|૪
|૧| સૌધર્મેન્દ્ર
સુઘોષા
|૨| ઈશાનેન્દ્ર
મહાઘોષા | લઘુ પરાક્રમ
૩ સુનકુમારેન સુધીધા હરિણૈગમેષી ઉત્તરવર્તી
છું
માહેન્દ્ર
હરિણૈગમેષી | ઉત્તરવર્તી
નિર્માણ વિમાનયાન મહેન્દ્ર | વિમાના માર્ગદિશા | વિસ્તાર બનાવનાર | ધ્વજ
વાસ
દક્ષિણવર્તી
૫ બ્રહ્મ લોકેન્દ્ર | સુઘોષા હરિણૈગમેષી મધ્યવર્તી
૬| લાંતકેન્દ્ર
મહાઘોષા | લઘુ પરાક્રમ મધ્યવર્તી
શક્રેન્દ્ર સુઘોષા હિરણેગમેષી મધ્યવર્તી
|૮| સહસારેન્દ્ર | મહાઘોષા | લઘુ પરાક્રમ મધ્યવર્તી
|૯| પ્રાણતેન્દ્ર સુઘોષા
હરિણૈગમેષી દક્ષિણવર્તી
10 અચ્યુતનુ મહાવીયા
લઘુ પરાક્રમ
મહાઘોષા | લઘુ પરાક્રમ દક્ષિણવર્તી લા
એ
દક્ષિણવર્તી
ક
J
ખ
યો
જ
ન
પાલક
પુષ્પક
સૌમનસ
નંદાવર્ત
શ્રીવત્સ લા
કામગમ
પ્રીતિગમ
એ
વિમલ
ક
સર્વતોભદ્ર
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
ખ
યો
ન
% = | ઃ ૐ
૧૨
લાખ
८
લાખ
૪
લાખ
મનોરમ જ 000
૫૦,૦૦૦
૪૦,૦૦૦
૪૦૦
૩૦૦
પરિવાર અગ્ર | સામાનિક
મહિષી
८
८
।
,
।
।
1
।
૮૪,૦૦૦
૮૦,૦૦૦
૭૨,૦૦૦
૭૦,૦૦૦
૬૦,૦૦૦
૫૦,૦૦૦
૪૦,૦૦૦
૩૦,૦૦૦
૨૦,૦૦૦
૧૦,૦૦૦
Page #475
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
૪૧૭
જ્યોતિષી ઇન્દ્રોની ઘંટાદિ વિગતઃ
દેવનામ | ઈન્દ્ર નામ | ઘંટાનુ નામ | સેનાપતિ
થ
યાન-વિમાન વિસ્તાર | બનાવનાર
મહેન્દ્ર પરિવાર ધ્વજ | અમહિષી | સામાનિક દેવ
૧૨૫
૪,000
ગ્રહ, નક્ષત્ર | ચંદ્રન્દ્ર | સુસ્વરા | આભિયો-| ૧,000 | આભિયોગિક | તારા
ગિક દેવ યોજન દેવ
યોજન
સૂર્મેન્દ્ર
૪,000
ગ્રહ, નક્ષત્ર તારા
સુસ્વર નિઘોષા | ગિક દેવ
૧,000 | આભિયોગિક યોજન | દેવ
૧૨૫ યોજન
વ્યંતર ઈન્દ્રોની ઘંટાદિ વિગતઃ
દેવના
| | દક્ષિણ શ્રેણીના
ઉત્તર શ્રેણીના
|
સેનાપતિ
યાન-વિમાન
પરિવાર
નામ
મહેન્દ્ર
ધ્વજ વિસ્તાર
| વિસ્તાર | બનાવનાર
અગ્ર- સામાનિક મહિષી દેવ
નામ
નામ
ઈજ | ઈટાનું નામ | નામ મહાકાળેન્દ્ર | મે | પ્રતિરૂપેન્દ્ર
૧.પિશાચ
| કાળેન્દ્ર
આ | એ |
આ
૨. ભૂત
સ્વરૂપેન્દ્ર
૩. યક્ષ
પૂર્ણ
મણિભદ્રન્દ્ર
૪. રાક્ષસ
ભીમેન્દ્ર
૫. કિંમર
કિંનરેન્દ્ર]
સ્વ.
મહાભીમેન્દ્ર પુિરુષેન્દ્ર મહાપુરુષે
૬. જિંપુરુષ
સત્યપુરુષેન્દ્ર
૭. મહોરોગ
' અતિ |
રા.
મહાકાયેન્દ્ર
કાયેન્દ્ર
૮.ગંધર્વ
ગીતયશેન્દ્ર
ગીતરતીન્દ્ર
૯. અપ્રજ્ઞપ્તિ
સમાનકેન્દ્ર
સંનિહિતેન્દ્ર
વિઘાતેન્દ્ર
૧૦. પંચપ્રજ્ઞપ્તિ, ઘાતેન્દ્ર ૧૧. ઋષિવાદિત ઋષીન્દ્ર ૧૨. ભૂતવાદિત ઈશ્વરેન્દ્ર
ઋષિપાલકેન્દ્ર
મહેશ્વરેન્દ્ર
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૧૪ |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૩. કંદિત
સુવત્સ
વિશાલકેન્દ્ર
૧૪. મહાÉદિત હિાસેન્દ્ર
હાસરતીન્દ્ર
૧૫. કુષ્માંડ
| જેતેન્દ્ર
મહાશ્વેતેન્દ્ર
૧૬. પાવક પવકેન્દ્ર રા પવકપતીન્દ્ર ભવનપતિ ઇન્દ્રોની ઘંટાદિ વિગતઃ
દેવના
ધટાનું
પાન–વિમાન
પરિવાર
દક્ષિણ દિશાના
ઉત્તર દિશાના
નામ
નામ
ધ્વજ વિસ્તાર
નામ સેનાપતિ
નામ
વિસ્તાર
બનાવનાર
સેનાપતિ નામ
અગ- સામાનિક મહિષી દેવ
નામ
૧. અસુરકુમાર | અમરેન્દ્ર
ખા
|૫૦૦યો. ૫ |જ,000
ઔઘસ્વરા ૫૦,૦૦૦યો.
| યોજન બલીન્દ્ર |મહાદ્યુમ, મહૌઘસ્વરા
૨. નાગકુમાર | ધરણેન્દ્ર | ભદ્રસેન|
ભૂતાનંદેન્દ્ર | દક્ષ | મેધસ્વરા |
ચ્ચી.
૩. સુવર્ણકુમાર વેણુદેવેન્દ્ર | " | વેણુદારીન્દ્ર | દક્ષ હંસસ્વરા ૪.વિધુત્યુમાર | હરીન્દ્ર હરિશિખેન્દ્ર | દક્ષ કચસ્વરા પ. અગ્નિકુમાર | અગ્નિ અગ્નિમાણવેન્દ્ર દક્ષ | મંજુવરા
શિખેન્દ્ર ૬. દિકકુમાર | અનિતે| * | અણિતવાહનેન્દ્ર દક્ષ | મંજુઘોષા ૭. ઉદધિકુમાર જિલકાતેત્રી જલપ્રત્યેન્દ્ર | દક્ષ સુસ્વરા ૮. દ્વીપકુમાર | પૂણેન્દ્ર, અવિશિષ્ટ | દક્ષ મધુરસ્વરા ૯. વાયુકુમાર |વિલંબેઝ પ્રભંજનેન્દ્ર
નંદીસ્વરા ૧૦. સ્વનિત- | સુઘોષેન્દ્ર " મહાઘોષેન્દ્ર | દક્ષ નંદીઘોષા
કુમાર
અભિષેકની પૂર્વ વિધિ :५२ तए णं से अच्चुए देविंदे देवराया महं देवाहिवे आभिओगे देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! महत्थं महग्धं महारिहं विउलं तित्थयराभिसेयं उवट्ठवेह ।
Page #477
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
४१५ ।
ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ, મહાદેવાધિપ અય્યતેન્દ્ર આભિયોગિક દેવોને બોલાવે છે અને 53 छ, 'हे देवानुप्रियो ! तमे शीध्र महार्थ- भलि, रत्न, इन वगैरे सर्वोत्तम पर्थो, महा मूल्यवान, જન્મોત્સવને યોગ્ય વિપુલ માત્રામાં તીર્થકરના અભિષેકને યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરો.
५३ तए णं ते आभिओगा देवा हट्टतुट्ठ जाव पडिसुणित्ता उत्तरपुरस्थिमं दिसीभागं अवक्कमंति, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणंति, समोहणित्ता अट्ठसहस्सं सोवण्णिय कलसाणं, एवं रुप्पमयाणं मणिमयाणं सुवण्णरुप्पमयाणं सुवण्णमणिमयाणं, रुप्पमणिमयाणं, सुवण्णरुप्पमणिमयाणं अट्ठसहस्सं भोमिज्जाणं, अट्ठसहस्सं चंदणकलसाणं ।
एवं भिंगाराणं, आयंसाणं, थालाणं, पाईणं, सुपइट्ठगाणं, चित्ताणं रयणकरंडगाणं, पुप्फचंगेरीणं, एवं जहा सूरियाभस्स सव्वचंगेरीओ सव्वपडलगाई विसेसियतराई भाणियव्वाइं, सीहासणछत्तचामरतेल्लसमुग्ग सरिसवसमुग्गा जाव तालियंटा कडुच्छुयाणं विउव्वंति, विउव्वित्ता । ભાવાર્થ- અય્યતન્દ્રની આ આજ્ઞા સાંભળી અભિયોગિકદેવો હર્ષિત અને સંતુષ્ટ થઈ યાવતુ ઉત્તરપૂર્વ દિશામાં જાય છે, ત્યાં જઈને વૈક્રિય સમુઘાત (જુદા જુદા રૂપ બનાવવા માટેની પ્રક્રિયા) કરીને (૧) १००८ सुपभियशो (२) १००८ यादीमय शो (3) १००८ मणिमय (४) १००८ सुपए याहीमय, (५) १००८ सुव भशिमय, (6) १००८ यांही भशिमय, (७) १००८ सुव यांही भशिमय, (८) १००८ भाटीभय, () १००८ यंहनभय (१००८४८ = 60,०७२) शोनी वि(u (श्यना) ४२ छ.
तशत १००८-१००८ आरो, ६५, थाणो, पात्रीसो (२७॥जीवी भोटी तासणीओ), સુપ્રતિષ્ઠકો-શૃંગારના સાધનો રાખવાની પેટીઓ, વિવિધ રત્નોની પેટીઓ અને પુષ્પ ચંગેરીઓની વિદુર્વણા કરે છે. આ રીતે સૂર્યાભદેવના અભિષક પ્રસંગથી કંઈક વિશિષ્ટતર સર્વ અંગેરીઓ, ફૂલના ગુચ્છાઓ વગેરેનું કથન કરવું. આ રીતે ૧૦૦૮ સિંહાસન, છત્ર, ચામર, તેલના પાત્ર, સરસવના પાત્ર લાવતુ durga-, धूपहानीनी विदुu ४२ . ५४ साहाविए विउव्विए य कलसे जाव कडुच्छुए य गिण्हित्ता जेणेव खीरोदए समुद्दे, तेणेव आगम्म खीरोदगं गिण्हंति, गिण्हित्ता जाइं तत्थ उप्पलाइं पउमाई जाव सहस्सपत्ताई ताई गिण्हंति ।
एवं पुक्खरोदाओ जाव भरहेरवयाणं मागहाइतित्थाणं उदगं मट्टियं च गिण्हंति, गिण्हित्ता । एवं गंगाईणं महाणईणं उदगं मट्टियं च गिण्हंति ।
चुल्लहिमवंताओ सव्वतुअरे सव्वपुप्फे सव्वगंधे, सव्वमल्ले जाव
Page #478
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सव्वो- सहीओ सिद्धत्थए य गिण्हंति, गिण्हित्ता । पउमद्दहाओ दहोदगं उप्पलाईणि य ।
૪૧૬
एवं सव्वकु लपव्वएसु, वट्टवेयड्ढेसु सव्वमहद्दहे सु सव्ववासेसु सव्वचक्कवट्टि- विजएसु वक्खारपव्वसु अंतर-णईसु विभासिज्जा । एवं जाव उत्तरकुरुसु जाव सुदंसण- भद्दसालवणे सव्वतुवरे जाव सिद्धत्थए य गिण्हंति ।
एवं णंदणवणाओ सव्वतुवरे जाव सिद्धत्थए य सरसं च गोसीसचंदणं दिव्वं च सुमणदामं गेण्हंति, एवं सोमणसपंडगवणाओ य सव्वतुवरे सुमणदामं दद्दरमलय- सुगंधे य गिण्हंति, गिण्हित्ता एगओ मिलंति, मिलित्ता जेणेव सामी तेव उवागच्छंति उवागच्छित्ता महत्थं जाव तित्थयराभिसेयं उवट्ठर्वेति ।
ભાવાર્થ :– (તે દેવો) સ્વાભાવિક અને વિષુર્વિત કળશોથી લઈને ધૂપદાની સુધીની બધી વસ્તુઓ ગ્રહણ કરીને ક્ષીરોદક સમુદ્ર સમીપે આવીને ક્ષીરોદકને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને કમળ, પદ્મ યાવત્ સહસપત્ર કમળો આદિ ગ્રહણ કરે છે.
તે જ પ્રમાણે પુષ્કરોદક સમુદ્રમાંથી પાણી આદિ ગ્રહણ કરે છે. મનુષ્યક્ષેત્રવર્તી પુષ્કરવર દ્વીપાર્ધના તથા ભરત, ઐરવત ક્ષેત્રના માગધ આદિ તીર્થોના પાણી તથા માટી ગ્રહણ કરે છે. તે જ રીતે ગંગા આદિ મહાનદીઓનું પાણી અને માટી ગ્રહણ કરે છે.
ચુલ્લહિમવંત પર્વતથી તુવર-કસાયેલા પદાર્થ, વનસ્પતિ વિશેષ, સર્વ પ્રકારના પુષ્પો, સર્વ પ્રકારના સુગંધિત પદાર્થો, સર્વ પ્રકારની માળાઓ, સર્વ પ્રકારની ઔષધિઓ અને સફેદ સરસવ ગ્રહણ કરે છે. તે બધુ લઈને પદ્મદ્રહમાંથી પાણી અને કમળો ગ્રહણ કરે છે.
આ પ્રમાણે સર્વ ક્ષેત્રોને વિભાજિત કરનારા સર્વ વર્ષધર પર્વતો, વૃત્ત-વૈતાઢય પર્વતો, સર્વ મહાદ્રહો, સર્વ ક્ષેત્રો, સર્વ ચક્રવર્તી વિજયો, વક્ષસ્કાર પર્વતો, ગ્રાહાવતી આદિ અંતર-નદીઓનું કથન કરવું. તેમજ ઉત્તરકુરુ, જંબૂ સુદર્શન, ભદ્રાશાલવન, નંદનવન, (તાજું ગોશીર્ષ ચંદન અને દિવ્ય પુષ્પમાળા નંદનવનમાંથી ગ્રહણ કરે છે.)
સોમનસ અને પંડકવનમાંથી સર્વ કષાયદ્રવ્ય વગેરે ગ્રહણ કરે છે. વિશેષમાં પુષ્પમાળા તેમજ દર્દર અને મલયપર્વત પર ઉત્પન્ન થયેલા ચંદનની સુગંધથી પરિપૂર્ણ સુરભિમય પદાર્થો સોમનસવન, પંડકવનમાંથી ગ્રહણ કરીને બધા દેવો એક સ્થાન પર ભેગા થઈને, પોતાના સ્વામી અચ્યુતેન્દ્ર પાસે આવે છે અને તીર્થંકરના અભિષેકને યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અચ્યુતેન્દ્રદ્વારા પ્રથમ અભિષેકની પૂર્વ તૈયારીનું વર્ણન છે. બાળ પ્રભુને શક્રેન્દ્ર
મેરુ પર્વત ઉપર લઈને આવે પછી શેષ ઇન્દ્રો પોત-પોતાના પરિવાર સાથે મેરુ પર્વત ઉપર આવે છે.
Page #479
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
૪૧૭]
ત્યારપછી ૬૪ ઇન્દ્રમાં પ્રતિષ્ઠાને પ્રાપ્ત એવા અચ્યતેન્દ્ર પ્રથમ અભિષેક કરે છે. મહં ફેવહિવે:- મહાદેવાધિપ. અય્યતેન્દ્ર માટે આ વિશેષણનો પ્રયોગ થયો છે. વધુ ષષ્ટવપિ બ્રેષ તબ્ધ-પ્રતિપવાટ્યકથનોfમણે રાજ ઇન્દ્રોમાં તે પ્રતિષ્ઠા પ્રાપ્ત હોવાથી, ૧૧-૧૨માં દેવલોકના ઇન્દ્ર હોવાથી તેને મહાધિપ કહ્યા છે અને તે પ્રથમ અભિષેક કરે છે. વિસિયતરડું - વિશેષરૂપે નિર્મિત કરે છે. સૂત્રમાં પુષ્પ ચંગેરી વગેરે બનાવે છે, એમ દર્શાવ્યું છે. તેમાં રાજપ્રશ્રીય સૂત્રગત સૂર્યાભદેવના જન્માભિષેક સમયે જેમ પુષ્પ ચંગેરી વગેરે બનાવે છે તેમ કથન કરી વિસિયતર૬ શબ્દનો સપ્રયોજન પ્રયોગ કર્યો છે. અહીં જે સૂર્યાભદેવ સાથે તુલના કરી છે તેમાં સંખ્યાની દષ્ટિએ જ સમાનતા છે. પરંતુ ગુણની અપેક્ષા એ નહીં. સુર્યાભદેવ પ્રથમ દેવલોકના દેવ છે તેના કરતાં ૧રમાં દેવલોકના ઇન્દ્રની વિદુર્વણા શક્તિ અને તેની ગુણવત્તા અધિક હોય છે.
ઝારીથી લઈ પુષ્પ ચંગેરી–પુષ્પ ગુચ્છ સુધીની ૮,000 વસ્તુ બનાવે છે. તે સંખ્યા સમાન છે. अष्ट सहस्रंपुष्पपटलकानां, इमानि वस्तुनिसूर्याभिषेकोपयोगवस्तुभि संख्ययैव तुल्यानि नतु गुणेनेत्याह विशेषिततराणि-अतिविशिष्टानि भाणितव्यानिवाच्यानि प्रथमकल्पीयदेवविकुर्वणातोऽच्युतकल्प देव विकुर्वणाया अधिकतरत्वात् ।
અચ્યતેન્દ્ર આભિયોગિક દેવો પાસે પર્વતો અને વનોની ઔષધિઓ; મહાદ્રહો, સમુદ્રો, તીર્થો અને મહાનદીઓનું પાણી અને માટી અભિષેક માટે એકત્રિત કરાવે છે. તીર્થકર જન્માભિષેકમાં દેવોલ્લાસ :|५५ तए णं से अच्चुए देविंदे दसहिं सामाणियसाहस्सीहि, तायतीसाए तायत्तीसएहिं, चउहि लोगपालेहिं, तिहिं परिसाहिं, सत्तहिं अणिएहिं, सत्तहिं अणियाहिवईहिं, चत्तालीसाए आयरक्खदेव-साहस्सीहिं सद्धिं संपरिवुडे तेहिं साभाविए हिं विउव्विएहि य वरकमल-पइट्ठाणेहिं, सुरभिवरवारि-पडिपुण्णेहिं, चंदणकयचच्चा-एहिं आविद्ध- कंठे गुणे हिं, पउमुप्पलपिहाणे हिं करयलसकुमालपरिग्गहिएहिं अट्ठसहस्सेणं सोवणियाणं कलसाणं जाव अट्ठसहस्सेणं भोमेज्जाणं अट्ठसहस्सेणं चंदणकलसाणं सव्वोदएहिं, सव्वमट्टियाहिं, सव्वतुवरेहि, सव्वपुप्फेहि, सव्वगंधेहिं सव्वमल्लेहिं सव्वोसहि-सिद्धत्थएहिं सव्विड्डीए जाव दुंदुहि णिग्घोस- णाइय- रवेणं महया-महया तित्थयराभिसेएणं अभिसिंचंति । ભાવાર્થ - જ્યારે અભિષેક યોગ્ય બધી સામગ્રી આવી જાય ત્યારે દેવેન્દ્ર અય્યત પોતાના દશ હજાર સામાનિકદેવો, તેત્રીસ ત્રાયશિદેવો, ચાર લોકપાલો, ત્રણ પરિષદો, સાત સેનાઓ, સાત સેનાપતિદેવો તથા ચાલીશ હજાર અંગરક્ષકદેવોની સાથે સ્વાભાવિક તેમજ વિકર્વિત શ્રેષ્ઠ કમળો પર રાખેલા, સુગંધિત, ઉત્તમ જળથી પરિપૂર્ણ, ચંદનનો લેપ કરેલા, કાંઠા પર મંગલરૂપ દોરી બાંધેલા, કમળો તેમજ ઉત્પલોથી
Page #480
--------------------------------------------------------------------------
________________
| ४१८ ।
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
આચ્છાદિત થયેલા અને સારી રીતે કોમળ હસ્તથી ગ્રહણ કરાયેલા ૧૦૦૮ સુવર્ણમય કળશો યાવત ૧૦૦૮ માટીમય કળશો, ૧૦૦૮ ચંદનમય કળશોથી બધા પ્રકારના જલ, બધી જાતની માટી, સર્વપ્રકારના કસાયેલા પદાર્થો, સર્વપ્રકારના પુષ્પો, સર્વપ્રકારના સુગંધિત પદાર્થો, સર્વપ્રકારની માળાઓ, સર્વપ્રકારની ઔષધિઓ અને સફેદ સરસવ દ્વારા સર્વપ્રકારની ઋદ્ધિ-વૈભવની સાથે યાવતું દુંદુભિ વગેરેના વાધધ્વનિપૂર્વક તીર્થકર ભગવાનનો અભિષેક કરે છે. |५६ तएणं सामिस्समहया-महया अभिसेयंसि वट्टमाणंसिइंदाइया देवा छत्तचामरकलस-धूक्-कडुच्छुय-पुप्फगंध-मल्लचुण्णाइ हत्थगया हट्ठतुट्ठ जाव वज्जसूलपाणी पुरओ चिटुंति पंजलिउडा, एवं विजयाणुसारेण जाव अप्पेगइगा देवा आसिय संमज्जिओवलित्तं सित्त- सुइ- सम्मट्ठ-रत्थंतरावण-वीहियं करेंति जाव गंधवट्टिभूयं ।
अप्पेगइया हिरण्णवासं वासिंति, एवं सुवण्ण-रयण-वइर-आभरणपत्त-पुप्फ-फल-बीय-मल्ल-गंध-वण्ण जाव चुण्णवासं वासंति । अप्पेगइआ हिरण्णविहिं भाएंति एवं जाव चुण्णविहिं भाएंति ।
अप्पेगइया चउव्विहं वज्जं वाएंति तं जहा- ततं विततं घणं झसिरं । अप्पेगइया चउव्विहं गेयं गायंति, तं जहा- उक्खित्तं पायत्तं मंदाईयं रोइयावसाणं। अप्पेगइया चवव्विहं पढें णच्चंति, तं जहा- अंचियं, दुयं आरभडं भसोलं । अप्पेगइया चउव्विहं अभिणयं अभिणेति, तं जहा- दिटुंतियं, पाडिस्सुइयं, सामण्णओ-विणिवाइयं, लोगमज्झावसाणियं । अप्पेगइया बत्तीसइविहं दिव्वं णट्टविहिं उवदंसेंति ।
अप्पेगइया उप्पयणिवयं, णिवयउप्पयं, संकुचियपसारियं जावभंतसंभंतणामं दिव्वं णट्टविहिं उवदंसेंति, अप्पेगइया पीणेति, एवं बुक्कारेंति तंडवेंति, लासेंति। अप्फोर्डेति, वग्गंति, सीहणायं णदंति, अप्पेगइया सव्वाई करेंति, अप्पेगइया हयहेसियं एवं हत्थिगुलगुलाइयं, रहघणघणाइयं, अप्पेगइया तिण्णि वि ।
अप्पेगइया उच्छोलंति, अप्पेगइया पच्छोलंति, अप्पेगइया तिवई छिदंति, अप्पेगइया तिण्णि वि । अप्पेगइया पायदद्दरयं करेंति, अप्पेगइया भूमिचवेडं दलयंति, अप्पेगइया महया-महया सद्देणं राति एवं संजोगा विभासियव्वा।
अप्पेगइया हक्कारेंति, एवं पुक्कारेंति, थक्कारेंति; ओवयंति, उप्पयंति,
Page #481
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
૪૧૯
પરિવયંતિ, નાંતિ તવંતિ, પયવંતિ, શાંતિ, વિષ્ણુયાયંતિ, વાસિતિ ।
अप्पेगइया देवुक्कलियं करेंति एवं देवकहकहगं करेंति, अप्पेगइया दुहदुहगं करेंति । अप्पेगइया विकियभूयाई रुवाई विउव्वित्ता पणच्चंति, एवमाइ विभासेज्जा जहा विजयस्स जाव सव्वओ समंता आधावेंति परिधावेंति ।
--
ભાવાર્થ • જ્યારે અચ્યુતેન્દ્ર ભગવાનનો મહાઅભિષેક કરી રહ્યા હોય ત્યારે અન્ય ઇદ્રો તથા દેવો હર્ષિત અને પરિતુષ્ટ બની હાથમાં છત્ર, ચામર, કળશ, ધૂપદાની, પુષ્પ, સુગંધી પદાર્થો, માળાઓ, ચૂર્ણ, વજ, ત્રિશૂલ વગેરે લઈને હાથ જોડીને ઊભા રહે છે. આ વર્ણન જીવાભિગમ સૂત્રગત વિજય દેવના અભિષેક વર્ણનની સમાન છે.
(તે સમયે) કેટલાક દેવો પંડકવનમાં પાણી છાંટે છે, કેટલાક કચરો સાફ કરે છે, કેટલાક લીંપે છે. પાણી- ચંદનાદિના છંટકાવથી, સ્વચ્છ થઈ જવાથી તથા દેવો દ્વારા રથ્યાઓ-રસ્તાઓ વચ્ચે સુગંધી પદાર્થોના ઢગલા કરાયેલા હોવાથી તે રસ્તાઓ બજાર જેવા લાગે છે. યાવત્ કેટલાક દેવો પંડકવનમાં સુગંધી ધૂપ ફેલાવે છે.
કેટલાક ત્યાં ચાંદી વરસાવે છે. કેટલાક સુવર્ણ, રત્ન, હીરા, ઘરેણાં, પાંદડા, ફૂલ, ફળ, બીજ, માળાઓ, ગંધ-સુગંધિત દ્રવ્ય, હિંગળો આદિ રંગ (વસ્ત્ર) તથા સુગંધિત પદાર્થોનું ચૂર્ણ વરસાવે છે. કેટલાક મંગલ પ્રતીકરૂપે બીજા દેવોને ચાંદી ભેટ આપે છે યાવત્ કેટલાક ચૂર્ણ ભેટ આપે છે.
કેટલાક વીણા આદિ તત, કેટલાક ઢોલ આદિ વિતત, કેટલાક તાલ આદિ ઘન તથા કેટલાક વાંસળી આદિ શુષિર આ ચાર પ્રકારના વાદ્ય વગાડે છે. કેટલાક પહેલેથી જ શરુ કરેલા ઉત્ક્ષિપ્ત, કેટલાક છંદના ચોથા ભાગરૂપ પાદમાં બાંધેલા પાદબદ્ધ, કેટલાક વચ્ચે વચ્ચે મૂર્ચ્છના આદિના પ્રયોગથી ઘીરે ઘીરે ગાવામાં આવતા મંદાય તથા કેટલાક યથોચિત લક્ષણયુક્ત હોવાથી છેલ્લે સુધી યોગ્ય નિર્વાહયુક્ત રોચિતાવસાન આ ચાર પ્રકારના ગેય-સંગીતમય ગીત ગાય છે.
કેટલાક દેવો અંચિત, દ્ભુત, આરભટ અને ભસોલ નામના ચાર પ્રકારના નૃત્ય કરે છે. કેટલાક દેવો દાર્રાન્તિક, પ્રાતિશ્રૃતિક, સામાન્યતોવિનિપાતિક અને લોકમધ્યાવસાનિક, આ ચાર પ્રકારના અભિનય
કરે છે. કેટલાક દેવો બત્રીસ પ્રકારની નાટય-વિધિ બતાવે છે.
કેટલાક આકાશમાં ઊંચે ઉછળીને નીચે પડે છે; નીચે પડીને ઉપર ઉછળે છે; નૃત્યક્રિયામાં પહેલાં અંગોને સંકોચી પછી ફેલાવે છે; આ પ્રકારની એક કે ત્રણે ય ક્રિયાઓ કરે છે. કેટલાક ભ્રાન્તસંભ્રાન્તબતાવવામાં આવતાં અદ્ભુત ચરિત્રને જોઈને પ્રેક્ષકો ભ્રમમાં પડી જાય, આશ્ચર્ય પામી જાય, તેવી અભિનયશૂન્ય, ગાત્રવિક્ષેપમાત્ર નાટયવિધિ બતાવે છે. કેટલાક તાંડવ-પ્રોવ્રુત, પ્રબળ નૃત્ય કરે છે, કેટલાક લાસ્ય-સુકોમળ નૃત્ય કરે છે, રાસલીલા કરે છે.
કેટલાક પોતાના શરીરને સ્થૂલ બતાવવાનો અભિનય કરે છે, કેટલાક ફૂત્કાર શબ્દ કરે છે, કેટલાક આસ્ફાલન-જમીન પર હાથ પછાડી અવાજ કરે છે, કેટલાક પહેલવાનોની જેમ કૂદે છે, કેટલાક સિંહનાદ કરે છે, કેટલાક સ્થૂલત્વ આદિ સર્વ ક્રિયા કરે છે.
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૨૦ |
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
કેટલાક ઘોડાની જેમ હણહણે છે, કેટલાક હાથીઓની જેમ ચિંધાડે-ગુલગુલાટ કરે છે, કેટલાક રથોની જેમ રણઝણાટ કરે છે. કેટલાક હણહણાટ આદિ ત્રણે ય કરે છે.
કેટલાક આગળથી મુખ પર થપ્પડ મારે છે, કેટલાક પાછળથી મુખ પર થપ્પડ મારે છે, કેટલાક અખાડામાં પહેલવાનોની જેમ પૈતરા-દાવ બદલે છે, કેટલાક જમીન પર પગ પછાડે છે, કેટલાક જમીન પર હાથના થાપા મારે છે, કેટલાક મોટે મોટેથી અવાજ કરે છે.
કેટલાક આ ક્રિયાઓમાંથી બે ક્રિયા અથવા ત્રણે ત્રણ ક્રિયાઓ ભેગી કરીને બતાવે છે.
કેટલાક હુંકાર કરે છે, કેટલાક ફૂત્કાર કરે છે. કેટલાક વક્કાર કરે છે– વ૬ વક શબ્દ બોલે છે, કેટલાક નીચે પડે છે, કેટલાક ઊંચે ઉછળે છે, કેટલાક પરિપતિત થાય છે(ત્રાંસા પડે છે). કેટલાક જવલિત થાય છે કેટલાક તપ્ત થાય, કેટલાક પ્રતપ્ત થાય છે. કેટલાક ગર્જના કરે છે, દેવોત્કલિકા-દેવ વીજળી ચમકાવે છે, કેટલાક વર્ષા કરે છે.
કેટલાક વાદળની જેમ ચક્કર લગાવે છે, કેટલાક અત્યંત પ્રમોદપૂર્વક કલશોર કરે છે, કેટલાક "દુહુ-દુહુ" કરે છે– ઉલ્લાસને કારણે એ પ્રમાણે અવાજ કરે છે, કેટલાક વિકૃત-ભયાનક ભૂત-પ્રેતાદિ જેવું રૂ૫ વિકર્વીને ઉતાવળથી નીચે, ચારે બાજુ, ક્યારેક ધીરે ધીરે, ક્યારેક જોર જોરથી દોડે છે. ઇત્યાદિ વિજય દેવના વર્ણનની સમાન જાણવું. |५७ तए णं से अच्चुइंदे सपरिवारे सामितेणं महया महया अभिसेएणं अभिसिंचइ अभिसिंचित्ता करयलपरिग्गहियं जावमत्थए अंजलि कटु जएणं विजएणं वद्धावेइ, वद्धावेत्ता ताहिं इट्ठाहिं जाव जयजयसई पउंजइ, पउंजित्ता तप्पढमयाए पम्हलसुकुमालाए सुरभीए गंघकासाईए गायाई लूहेइ, लूहेत्ता एवं जाव देवदूसजुयलं णियंसावेइ, णियंसावेत्ता कप्परूक्खगंपिव अलंकिय विभूसियं करेइ, करेत्ता दिव्वं च सुमणदामं पिणद्धावेइ, पिणद्धावित्ता णट्टविहिं उवदंसेइ, उवदंसेत्ता अच्छेहि सण्णेहिं रयया- मएहिं अच्छरसा तण्डुलेहिं भगवओ सामिस्स पुरओ अट्ठमंगलगे आलिहइ, तं जहा
दप्पण भद्दासण वद्धमाण, वरकलस, मच्छ सिरिवच्छा ।
सोत्थिय णंदावत्ता, लिहिया अट्ठट्ठमंगलगा ॥१॥ ભાવાર્થ :- અચ્યતેન્દ્ર પરિવાર સહિત વિપુલ અભિષેક સામગ્રીથી તીર્થકર ભગવાનનો અભિષેક કરે છે. અર્થાતુ નદી, તીર્થો વગેરેના જળથી સ્નાન કરાવે છે. અભિષેક કરીને તે હાથ જોડે છે, હાથને અંજલિ બદ્ધ કરી મસ્તકે અડાડે છે, જય-વિજય શબ્દોથી ભગવાનને વધાવે છે, ઇષ્ટ-પ્રિય વાણીથી જય-જય શબ્દ ઉચ્ચારે છે. આ પ્રમાણે કરીને રૂંછડાવાળા, સુકોમળ, સુગંધી, કાષાયિક = લાલ અથવા ગેરુ રંગના
Page #483
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
४२१ ।
ટુવાલથી ભગવાનના શરીરને લૂછે છે. શરીર લૂછીને બે દિવ્ય વસ્ત્ર-પરિધાન કરાવે છે. આ પ્રમાણે કરીને તે ભગવાનને કલ્પવૃક્ષની જેમ શણગારે છે, શણગારીને નાટયવિધિ બતાવે છે. નાટ્યવિધિ બતાવીને ભગવાનની समक्ष स्व२७, बीसा, २४तमय, उत्तम २सयू योमानामा6-06 मंगल प्रती होरे छ.भ- (१) हपए, (२) मद्रासन, (3) वर्धमान, (४) श्रेष्ठ श, (५) मत्स्य, (6) श्रीवत्स, (७) स्वस्तिक (८) नंहावत. |५८ लिहिऊण करेइ उवयारं, किं ते?पाडल-मल्लिय-चंपग-असोग-पुण्णागचूयमंजरि-णवमालियबउल-तिलय कणवीर-कुंद-कुज्जग-कोरंट- पत्त-दमणगवरसुरभि-गंधगंधियस्स, कयग्गहगहिय करयलपब्भट्ठ- विप्पमुक्कस्स, दसद्धवण्णस्स कुसुमणिगरस्स तत्थ चित्तं जण्णुस्सेहप्पमाणमित्तं ओहिणिकरं करेत्ता चंदप्पभ-रयण-वइर-वेरुलिय- विमलदण्डं, कंचणमणिरयणभत्तिचित्तं, कालागुरुपवर-कुंदुरुक्क-तुरुक्क-धूव-गंधुत्तमाणुविद्धं च धूमवट्टि विणिम्मुयंतं, वेरुलियमयं कडुच्छयं पग्गहित्तु पयएणं धूवं दाऊण जिणवरिंदस्स सत्तट्ठ पयाइं ओसरित्ता दसंगुलिअं अंजलि करिय मत्थयंसि पयओ अट्ठसयविसुद्धगंथजुत्तेहिं, महावित्तेहिं अपुणरुत्तेहिं, अत्थजुत्तेहिं संथुणइ, संथुणित्ता वामं जाणुं अंचेइ, अंचेत्ता जाव करयलपरिग्गहियं मत्थए अंजलि कटु एवं वयासीभावार्थ:-तेनुमापन शने ओपया२ ४२छ.गुलाम, भटिस, यंपा, अशोs, पुना, माझ४री, नवमसि पहुस, तिas४२, कुं, १०४४, औरंट, पत्र-भरवो तथा मनना श्रेष्ठ सुगंधी दूसोनी ગંધથી સુવાસિત કરે છે, કોમળતાથી તેને હાથમાં પકડે છે, તે ફૂલોને સ્વાભાવિક રીતે પોતાના હાથથી ચડાવે છે, તે ફૂલો એટલા બધા ચડાવે છે કે તે પંચરંગી ફૂલોનો ગોઠણ પ્રમાણ ઊંચો ઢગલો થઈ જાય છે. ચંદ્રકાંત આદિ રત્ન, હીરા તથા નીલમથી બનેલા ઉજ્જવળ દંડયુક્ત, સુવર્ણ, મણિ અને રત્નોથી ચિત્રાંકિત, કાલાગુરુ, ઉત્તમ કુંદક, લોબાન અને ધૂપમાંથી નીકળતી શ્રેષ્ઠ સુગંધથી પરિવ્યાપ્ત, નીલમથી બનાવેલી ધૂપદાની પકડીને સાવધાનીથી પ્રેમપૂર્વક ધૂપ આપે છે. ધૂપ દઈને જિનેશ્વરની સન્મુખ સાત-આઠ પગલા ચાલીને, હાથ જોડીને, અંજલિ કરીને તેને મસ્તકે લગાવીને, અપુનરુક્ત, અર્થયુક્ત, એકસો આઠ મહાવૃત્તો- મહિમામયકાવ્યો દ્વારા તેમની સ્તુતિ કરે છે. આ પ્રમાણે કરીને તે પોતાનો ડાબો ગોઠણ ઊંચો કરે છે. જમણો ગોઠણ જમીન પર રાખે છે, હાથ જોડે છે, બંને હાથને અંજલિ બદ્ધ કરીને તેને મસ્તકે લગાવે छ, ४ छ|५९ णमोत्थु ते सिद्ध-बुद्ध-णीरय-समण-सामाहिय-समत्त-समजोगि-सल्लगत्तणणिब्भय-णीरागदोस-णिम्मम-णिस्संग-णीसल्ल-माणमूरण- गुणरयण- सीलसागरमणंत मप्पमेय-भविय-धम्मवरचाउरंत-चक्कवट्टी, णमोत्थु ते अरहओत्ति कटु
Page #484
--------------------------------------------------------------------------
________________
| ४२२ ।
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
वंदइ णमंसइ, वंदिता णमंसित्ता पच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे जाव पज्जुवासइ ।
एवं जहा अच्चुयस्स तहा जावईसाणस्स भाणियव्वं, एवं भवणवइवाणमंतरजोइसिया य सूरपज्जवसाणा सएणं-सएणं परिवारेणं पत्तेयं-पत्तेयं अभिसिंचंति । भावार्थ:-हे सिद्ध ! पद्ध-शाततत्त्व ! नी२४-३पी २०४थी २डित थना! श्रम-तपस्विन ! સમાહિત-અનાકુળ ચિત્ત ! સમાપ્ત-કૃતકૃત્ય ! સમયોગિન્નૂકુશળ મનોવાક કાયયુક્ત ! શલ્યકર્તન
भ३पी शस्यनो नाश १२ना। ! निर्भय ! २, द्वेष २डित ! निर्मम ! नि:संग-निर्दे५ ! शल्य २डित ! માનમર્દક! અહંકારનો નાશ કરનારા ! ગુણોમાં રત્નસ્વરૂપ ! શીલ સાગરમાં અતિ ઉત્કૃષ્ટ ! બ્રહ્મચર્યના સાગર ! અનંત ! અપરિમિત જ્ઞાન તથા ગુણયુક્ત ! ચારે ગતિઓનો અંત કરનારા ધર્મચક્રના પ્રવર્તક ! જગત્ પૂજ્ય અથવા કર્મરૂપી શત્રુઓનો નાશ કરનારા ! આપને નમસ્કાર હો. આ પ્રમાણે કહીને તે ભગવાનને વંદન કરે છે, નમન કરે છે. ભગવાનથી ન અતિ દૂર, ન અતિ નજીક બેસીને શુશ્રુષા કરે છે વાવત પર્કપાસના કરે છે.
અચ્યતેન્દ્રની જેમ ઈશાનેન્દ્રસધીના સર્વઇન્દ્રો પ્રભનો અભિષેક કરે છે, તેનું વર્ણન કરવું જોઈએ. ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી-ચંદ્ર, સૂર્ય આદિ સર્વ ઇન્દ્રો પણ પોતપોતાના દેવપરિવાર સહિત અભિષેક કરે છે.
६० तए णं से ईसाणे देविंदे देवराया पंच ईसाणे विउव्वइ, विउव्वित्ता एगे ईसाणे भगवतित्थयरंकरयलसंपुडेणंगिण्हइ, गिण्हित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे, एगे ईसाणे पिटुओ आयवत्तं धरेइ, दुवे ईसाणा उभओ पासिं चामरुक्खेवं करेंति, एगे ईसाणे पुरओ सूलपाणी चिटुइ । ભાવાર્થ:- ત્યારપછી દેવેન્દ્ર, દેવરાજ ઈશાનેન્દ્ર પોતાના પાંચ રૂપોની વિફર્વણા કરે છે. એક ઈશાનેન્દ્ર તીર્થકર ભગવાનને કરસંપુટમાં ગ્રહણ કરીને પૂર્વાભિમુખ સિંહાસન પર બેસે છે. એક ઈશાનેન્દ્ર પાછળ છત્ર ધારણ કરે છે. બે ઈશાનેન્દ્ર બંને બાજુ ચામર ઢોળે છે અને એક ઈશાનેન્દ્ર હાથમાં ત્રિશૂળ લઈને સામે ઊભા રહે છે. ६१ तए णं से सक्के देविंदे देवराया आभिओगे देवे सद्दावेइ, सद्दावेत्ता एसोवि तह चव अभिसेयाणत्तिं देइ, तेवि तह चेव उवणेति ।
तएणंसेसक्के देविंदे, देवराया भगवओ तित्थयरस्सचउद्दिसिंचत्तारिधवलवसभे विउव्वेइ । सेए संखदलविमलणिम्मलदधिघण-गोखीर फेणरयय-णिगरप्पगासेपासाईए दरसणिज्जे अभिरूवे पडिरूवे ।
तएणंतेसिंचठण्हं धवलवसभाणं अहिं सिंगहिंतो अट्ठ तोयधाराओ णिग्गच्छंति, तए णं ताओ अट्ठ तोयधाराओ उद्धं वेहासं उप्पयंति, उप्पइत्ता एगओ मिलायंति,
Page #485
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
૪૨૩
मिलाइत्ता भगवओ तित्थयरस्स मुद्धाणंसि णिवयंति । ભાવાર્થ-ત્યારે દેવેન્દ્રદેવરાજ શક્ર પોતાના અભિયોગિકદેવોને બોલાવે છે. બોલાવીને તેમને અય્યતેન્દ્રની જેમ અભિષેકની સામગ્રી લાવવાની આજ્ઞા આપે છે. તેઓ પણ તે જ રીતે અભિષેકની સામગ્રી લાવે છે.
ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર તીર્થકર ભગવાનની ચારે દિશાઓમાં ચાર શ્વેત ઋષભ-બળદની વિકર્વણા કરે છે. તે બળદો શંખ જેવા નિર્મળ, દહીંના પિંડ જેવા, ગાયના દૂધના ફીણ, ચંદ્રજ્યોત્સના તથા રજત સમૂહ જેવા સફેદ, ચિત્તને પ્રસન્ન કરનારા, દર્શનીય, મનોજ્ઞ અને મનમાં વસી જનારા હોય છે.
તે ચારે બળદોના આઠ શીંગડામાંથી આઠ જલધારા નીકળે છે, તે જલધારાઓ ઉપર ઉછળીને આકાશમાં પરસ્પર મળીને એક રૂપ થઈને તીર્થકર ભગવાનના મસ્તક પર પડે છે. |६२ तए णं सक्के देविंदे देवराया चउरासीईए सामाणियसाहस्सीहिं, एयस्स वि तहेव अभिसेओ भाणियव्वो जाव णमोत्थु ते अरहओ त्ति कटु वंदइ णमंसइ जाव पज्जुवासइ । ભાવાર્થ :- પોતાના ચૌર્યાસી હજાર સામાનિક આદિ દેવ પરિવારથી પરિવૃત્ત દેવેન્દ્ર, દેવરાજ શક્ર તીર્થકર ભગવાનનો અભિષેક કરે છે તે પ્રમાણે કથન કરવું વાવ, “હે અહતું! આપને નમસ્કાર હો,” આ પ્રમાણે કહીને તે ભગવાનને વંદન કરે છે, નમન કરે છે યાવત તેની પપાસના કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તીર્થકર ભગવાનની અભિષેક વિધિનું વિધાન છે. અભિષેકવિધિ – શક્રેન્દ્ર ભગવાનને લઈને પંડગવનની અભિષેક શિલાના સિંહાસન ઉપર બિરાજમાન થાય ત્યારે સૌ પ્રથમ અય્યતેન્દ્ર ૧૦0૮ સોનાના વગેરે કુંભ દ્વારા પ્રભુ ઉપર જલધારા કરી અભિષેક કરે છે. ત્યારપછી પ્રાણતેન્દ્ર વગેરે ઈશાનેન્દ્ર પર્વતના વૈમાનિક ઇન્દ્રો ક્રમથી અભિષેક, સ્તુતિ આદિ કરે છે, ત્યારપછી જ્યોતિશ્કેન્દ્ર, વ્યંતરેન્દ્ર અને ભવનપત્યેન્દ્ર ક્રમશઃ અભિષેક કરે છે.
ત્યારપછી ઈશાનેન્દ્ર શક્રેન્દ્રની જેમ પોતાના પાંચ રૂ૫ બનાવીને બાલ પ્રભુને લઈ સિંહાસન ઉપર બિરાજે છે અને શક્રેન્દ્ર ચાર બળદના રૂપ બનાવી ચાર દિશામાંથી આઠ શીંગડા દ્વારા જલધારા કરી અભિષેક કરે છે.
આ રીતે ૬૪ ઇન્દ્રોની અભિષેક વિધિ આનંદપૂર્વક પૂર્ણ થાય છે. તીર્થકરોના અભિષેક સમયે વ્યક્ત થતો દેવોલ્લાસ – ઈન્દ્ર અભિષેક કરતાં હોય ત્યારે અન્ય ઇન્દ્રો તથા દેવો દણાદિ ગ્રહણ કરી ઊભા રહે છે. કોઈ દેવ હાથમાં વજ, ત્રિશૂળ વગેરે લઈ ઊભા રહે છે. અહીં વરભાવથી શસ્ત્ર લઈ ઊભા રહેતા નથી પરંતુ સેવા ધર્મ વ્યક્ત કરવા તથા પ્રકારની વિવિધ સામગ્રીઓ લઈને ઊભા રહે છે. તેનાથસાપનાથ ના નિપ્રહાથ તાત્ર વૈાિમબાવા, જીવન વકપાય,
Page #486
--------------------------------------------------------------------------
________________
| ४२४ ।
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
केचन शूलपाणयः इति । - वृत्ति.
દેવો નાચવું, કૂદવું, નૃત્ય, ગીતાદિ ભિન્ન-ભિન્ન ક્રિયાઓ દ્વારા પોતાના હર્ષાતિરેક યુક્ત હાવભાવ અને દેવાધિદેવ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરે છે. જન્માભિષેક સમાપન વિધિ :६३ तए णं से सक्के देविंदे देवराया पंच सक्के विउव्वइ, विउव्वित्ता एगे सक्के भयवं तित्थयरं करयलपुडेणं गिण्हइ, एगे सक्के पिट्ठओ आयवत्तं धरेइ, दुवे सक्का उभओ पासिं चामरुक्खेवं करेंति, एगे सक्के वज्जपाणी पुरओ पगड्ढइ । ભાવાર્થ - ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર પાંચ રૂપોની વિદુર્વણા કરે છે. એક શક્ર તીર્થકર ભગવાનને પોતાના કરસંપુટમાં ગ્રહણ કરે છે, એક શક્ર ભગવાનની પાછળ રહી છત્ર ધારણ કરે છે. બે શક્ર બંને બાજુ ચામર વીંઝે છે. એક શક્ર હાથમાં વજ લઈને આગળ ચાલે છે. ६४ तए णं से सक्के देविंदे देवराए चउरासीईए सामाणियसाहस्सीहिं जाव णाइयरवेणं ताए उक्किट्ठाए जाव जेणेव भगवओ तित्थयरस्स जम्मणणयरे जेणेव जम्मणभवणे जेणेव तित्थयरमाया तेणेव उवागच्छइ, उवागच्छित्ता भगवं तित्थयरं माऊए पासे ठवेइ, ठवेत्ता तित्थयरपडिरूगं पडिसाहरइ, पडिसाहरित्ता
ओसोवणिं पडिसाहरइ, पडिसाहरित्ता एगं महं खोमजुयलं कुंडलजुयलं च भगवओ तित्थयरस्स उस्सीसगमूले ठवेइ ठवेत्ता एगं महं सिरिदामगंडं तवणिज्ज-लंबूसगं सुवण्ण-पयरग- मंडियं, णाणामणिरयण-विविहहारद्धहारउवसोहिय-समुदयं भगवओ तित्थयरस्स उल्लोयंसि णिक्खिवइ, तण्णं भगवं तित्थयरे अणिमिसाए दिट्ठीए देहमाणे-देहमाणे सुहंसुहेणं अभिरममाणेअभिरममाणे चिट्ठइ । ભાવાર્થ :- ત્યારપછી શક્ર પોતાના ચૌર્યાસી હજાર સામાનિક દેવો, બીજા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવો, દેવીઓની સાથે, સર્વ પ્રકારની ઋદ્ધિ સહિત, દુંદુભિના ધ્વનિ સાથે, ઉત્કૃષ્ટ, ત્વરિત (શીધ્ર) દિવ્યગતિ દ્વારા તીર્થકર ભગવાનના જન્મનગરમાં, જન્મભવનમાં માતા સમીપે આવે છે, આવીને તીર્થકર ભગવાનને તેમની બાજુમાં રાખે છે. તીર્થકરનું પ્રતિબિંબ કે જે માતાની બાજુમાં મૂક્યું હતું તેને સંહરી લે છે તથા તીર્થકર ભગવાનની માતાની અવસ્થાપિની નિદ્રા સંહરી લે છે. આ પ્રમાણે કરીને તીર્થકર ભગવાનના ઓશીકા પાસે બે મહાવસ્ત્ર તથા બે કુંડલ રાખે છે. ત્યારપછી તે તપનીયસુવર્ણથી બનાવેલા, ઝુનઝુન(ઝાલરોવાળા), સુવર્ણ પ્રતિરોથી જડિત, અનેક પ્રકારના મણીઓ તથા રત્નોથી બનેલા
Page #487
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
| ४२५ ।
વિવિધ પ્રકારના હારો(અઢારસરા હાર), અર્ધહારો(નવસરા હાર)થી સુશોભિત, શ્રીદામદંડ(સુંદર માળા)ઓને પરસ્પર ગુંથીને બનાવેલ ઝુમર ભગવાનની ઉપર રહેલા ચંદરવામાં લટકાવે છે, તેથી ભગવાન અનિમેષ દૃષ્ટિએ તેના સામું જોયા કરે અને રમ્યા કરે છે. |६५ तए णं से सक्के देविंदे देवराया वेसमणं देवं सद्दावेइ, सहावेत्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! बत्तीसं हिरण्णकोडीओ, बत्तीसं सुवण्णकोडीओ, बत्तीसं णंदाई, बत्तीसं भद्दाइं सुभगे, सुभगरूव- जुव्वणलावण्णे य भगवओ तित्थयरस्स जम्मणभवणंसि साहरह, साहरित्ता एयमाणत्तियं पच्चप्पिणह । ભાવાર્થઃ- ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર વૈશ્રમણદેવને બોલાવે છે, બોલાવીને કહે છે– “હે દેવાનુપ્રિય તમે શીધ્ર બત્રીસ કરોડ ચાંદીની મુદ્રાઓ, બત્રીસ કરોડ સુવર્ણ મુદ્રાઓ, સુભગ આકાર, શોભા અને સૌન્દર્યયુક્ત બત્રીસ નંદન નામના વર્તુળાકાર લોહાસન, બત્રીસ ભદ્રાસન તીર્થકર ભગવાનના જન્મભવનમાં લાવો. सावीने भने ४॥वो.”
६६ तए णं से वेसमणे देवे सक्केणं जाव विणएणं वयणं पडिसुणेइ, पडिसुणेत्ता जंभए देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! बत्तीसं हिरण्णकोडीओ जाव भगवओ तित्थयरस्स जम्मणभवणंसि साहरइ, साहरित्ता ए गमाणत्तियं पच्चप्पिणह । ભાવાર્થ :- શક્કે વૈશ્રમણ દેવને આ પ્રમાણે કહ્યું ત્યારે તે અત્યંત આનંદિત ચિત્તવાળા થાય છે અને વિનયપૂર્વક પોતાના સ્વામીની આજ્ઞા સ્વીકારીને પછી જાંભક દેવોને બોલાવે છે. તે દેવોને આ પ્રમાણે કહે છે કે- “હે દેવાનુપ્રિયો ! ૩ર કરોડ ચાંદીની મુદ્રાઓ વગેરે તીર્થકર ભગવાનના જન્મ ભવનમાં લાવો. सावीन भने ४॥वो."
६७ तए णं ते जंभगा देवा वेसमणेणं देवेणं एवं वुत्ता समाणा हट्ठतुट्ठ जाव खिप्पामेव बत्तीसं हिरण्णकोडीओ जाव भगवओ तित्थयरस्स जम्मणभवणंसि साहरंति साहरित्ता जेणेव वेसमणे देवे तेणेव जाव पच्चप्पिणंति । तए णं से वेसमणे देवे जेणेव सक्के देविंदे देवराया जाव पच्चप्पिणइ । ભાવાર્થ :- વૈશ્રમણદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે જાંભકદેવો હર્ષિત અને પરિતુષ્ટ થાય છે. તેઓ શીધ્ર બત્રીસ કરોડ ચાંદીની મુદ્રાઓ આદિ તીર્થકર ભગવાનના જન્મભવનમાં લાવે છે, લાવીને વૈશ્રમણદેવને તે કાર્ય કર્યાની સૂચના આપે છે. ત્યારપછી વૈશ્રમણ દેવ દેવેન્દ્ર દેવરાજ શક્ર પાસે આવીને કાર્ય થઈ ગયાની સૂચના આપે છે. |६८ तए णं से सक्के देविदे देवराया आभिओगे देवे सद्दावेइ, सद्दावेत्ता एवं
Page #488
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! भगवओ तित्थयरस्स जम्मण- णयरंसि सिंघाडग जाव महापहपहेसु महया-महया सद्देणं उग्घोसेमाणा- उग्घोसेमाणा एवं वदह- हंदि सुणंतु भवंतो ! बहवे भवणवइ वाणमंतर जोइस वेमाणिया देवा य देवीओ य जे णं देवाणुप्पिया ! तित्थयरस्स, तित्थयरस्स माऊए वा असुभं मणं पधारेइ, तस्सणं अज्जग मंजारिका इव सत्तहा मुद्धाणं फुट्टिहीइ त्ति कट्टु घोसणं घोसेह, घोसेत्ता एयमाणत्तियं पच्चप्पिणह ।
૪૨૬
ભાવાર્થ :- ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર આભિયોગિક દેવોને બોલાવે છે અને કહે છે— “હે દેવાનુપ્રિય ! શીઘ્ર તીર્થંકર ભગવાનના જન્મનગરના ત્રિકોણસ્થાનો યાવત્ રાજમાર્ગો પર જોર જોરથી ઉદ્ઘોષણા કરતાં કહો– “બધાં જ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક દેવ-દેવીઓ ! આપ સાંભળો, હે દેવાનુપ્રિયો ! જે કોઈ તીર્થંકર અથવા તેમની માતા પ્રત્યે પોતાના મનમાં અશુભ ભાવ લાવશે- દુષ્ટ સંકલ્પ કરશે તેના મસ્તકના આર્યક- વનસ્પતિ વિશેષની મંજરીની જેમ સો સો ટુકડા કરવામાં આવશે.’’ આ પ્રમાણે ઘોષણા કરો, કરીને તે ઘોષણા થઈ
ગયાની મને જાણ કરો.’’
६९ तए णं ते आभिओगा देवा एवं देवोत्ति आणाए पडिसुणंति पडिसुणेत्ता सक्कस्स देविंदस्स, देवरण्णो अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता खिप्पामेव भगवओ तित्थयरस्स जम्मणणगरंसि सिंघाडग जाव एवं वयासी - हंदि सुणंतु भवंतो बहवे भवणवइ जाव घोसणं घोसंति, घोसित्ता एयमाणत्तियं पच्चपिणंति ।
ભાવાર્થ :- તે આભિયોગિક દેવો "જેવી આજ્ઞા" આ પ્રમાણે કહીને દેવેન્દ્ર દેવરાજ શક્રનો આદેશ સ્વીકારે છે. આદેશ સ્વીકારીને શક્રેન્દ્ર પાસેથી નીકળે છે. તે શીઘ્ર જ તીર્થંકર ભગવાનના જન્મનગરમાં આવીને ત્યાં ત્રિકોણમાર્ગ વગેરે પર આ પ્રમાણે ઘોષણા કરે છે— “ઘણાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો ! દેવીઓ ! આપનામાંથી જે કોઈ તીર્થંકર અથવા તેમના માતા પ્રત્યે મનમાં અશુભ ચિંતન-દુષ્ટ સંકલ્પ કરશે તો આર્યક-મંજરીની જેમ તેના મસ્તકના સો સો ટુકડા કરવામાં આવશે.” આ પ્રમાણે ઘોષણા કરે છે. ઘોષણા કરીને તે કાર્ય પૂર્ણ થઈ ગયાની શક્રને જાણ કરે છે.
७० त णं ते बहवे भवणवइवाणमंतरजोइसवेमाणिया देवा भगवओ तित्थगरस्स जम्मणमहिमं करेंति, करेत्ता जेणेव णंदीसरदीवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता अट्ठाहियाओ महामहिमाओ करेंति, करित्ता जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया ।
Page #489
--------------------------------------------------------------------------
________________
પાંચમો વક્ષસ્કાર
૪૨૭
ભાવાર્થ :- ત્યાર પછી ઘણાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિકદેવ તીર્થકર ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે. ત્યાર પછી જ્યાં નંદીશ્વર દ્વીપ છે ત્યાં આવે છે. ત્યાં આવીને અણહ્નિકા મહોત્સવ આયોજિત કરે છે. તે પ્રમાણે કરીને જે દિશામાંથી આવ્યા હોય તે દિશામાં પાછા ચાલ્યા જાય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં તીર્થકરોના જન્મમહોત્સવની સમાપન વિધિનું વિધાન છે. ૩ર કરોડ સુવર્ણ મુદ્રા, ભદ્રાસન વગેરે જન્મભવનમાં મૂકાવવા વગેરે કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
દેવોની પ્રત્યેક ક્રિયા દેવાધિદેવ, ત્રિલોકીનાથ, તીર્થંકર પ્રત્યેની ભક્તિની સૂચક છે.
ભવિષ્યમાં જે પરમ પુરુષ શાસનની સ્થાપના કરશે, ત્રણે જગતના જીવોને નિષ્કામભાવે, નિષ્પક્ષપણે સન્માર્ગનું દર્શન કરાવી દુઃખ મુક્તિ માટે રાહબર બનશે તેવા ઉત્તમ પુરુષોનો જન્મ મહોત્સવ દેવો, દાનવો અને માનવો આનંદપૂર્વક ઉજવે છે.
II વક્ષસ્કાર-પ સંપૂર્ણ |
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૨૮
શ્રી જીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
છઠ્ઠો વક્ષસ્કાર
પરિચય
જે
પ્રસ્તુત વક્ષસ્કાર પૂર્વ વર્ણિત વિષયોનો સંગ્રાહક છે. તેમાં જંબુદ્વીપના ક્ષેત્ર, પર્વત, નદી, કૂટ વગેરે વિષયોનું સંખ્યા માત્રથી જ કથન કર્યું છે, આ વક્ષસ્કારમાં સૂત્રકારે પ્રશ્નોત્તર શૈલી અપનાવી છે. * વક્ષસ્કારના પ્રારંભમાં પરસ્પર એકબીજાને સ્પર્શીને રહેલા બે ક્ષેત્રોના અરમાન્ત પ્રદેશ પરસ્પર સ્પર્શતા હોવા છતાં બંને ક્ષેત્રોની સ્વતંત્રતા પ્રગટ કરી છે. જંબૂદ્વીપના ચરમ-અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને અને લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો જંબૂદ્વીપને સ્પર્શે છે. તેમ છતાં જંબૂદ્વીપના અંતિમ પ્રદેશો જેબૂદ્વીપના અને લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રના જ કહેવાય છે. બે સ્વતંત્ર ક્ષેત્રોમાં રહેતા જીવો મૃત્યુ પામીને અન્ય ક્ષેત્રમાં જન્મ-મરણ કરી શકે છે. * સંગ્રહણી ગાથા દ્વારા દશ વર્ણ વિષયને સૂચિત કર્યા છે. તેમાં દશ દ્વાર છે. (૧) ખંડ- જંબુદ્વીપનું ખંડ ગણિત. એક લાખ યોજનના જંબુદ્વીપના ભરત ક્ષેત્ર પ્રમાણ ૧૯૦ ખંડો થાય છે. તે ૧૯૦ ખંડના ગણિત દ્વારા એક લાખ યોજનની ગણના આપી છે. (૨) યોજન - યોજન ગણિત પદ, તેમાં જંબુદ્વીપના ક્ષેત્રફળનું કથન છે. જંબૂદ્વીપનું ક્ષેત્રફળ સાત અબજ, નેવું કરોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એકસો પચ્ચાસ યોજન, પોણા બે ગાઉ, પંદર ધનુષ્ય, અઢી હાથ (૭,૯૦,૫૬,૯૪,૧૫૦ યો. ૧ ગાઉ, ૧૫ ધનુષ્ય અને રાા હાથ) છે. (૩) વર્ષ - ક્ષેત્ર. જંબૂદ્વીપમાં ભરત આદિ મુખ્ય સાત ક્ષેત્ર છે. (૪) પર્વતઃ– જંબુદ્વીપમાં વર્ષધર પર્વત, વૈતાઢય પર્વત આદિ સર્વ મળીને ૨૬૯ પર્વતો છે. (૫) કૂટ - પર્વત પરના કૂટો. જંબુદ્વીપમાં પર્વતોના ૪૬૭ કૂટો છે. (૬) તીર્થ:- સમુદ્ર કે નદીમાં ઉતરવાના માર્ગ રૂપ કુલ ૧૦૨ તીર્થ છે. (૭) શ્રેણી - વૈતાઢય પર્વત પર વિદ્યાધરોની અને આભિયોગિક દેવોની કુલ ૧૩૬ શ્રેણીઓ છે. (૮) વિજય :- ચક્રવર્તીના વિજય રૂ૫ સ્થાનો ૩૪ છે. તે જ રીતે ૩૪ રાજધાની, ૩૪ તિમિસ અને ખંડપ્રપાત ગુફ, ૩૪ ઋષભકૂટ પર્વત છે. (૯) દ્રહ - જંબૂદ્વીપમાં મહાનદીઓના ઉદ્ભવસ્થાન રૂપ સોળ મહાદ્રહો છે. (૧૦) નદી - જંબૂદ્વીપમાં મહાનદી, અંતરનદી, નાની નદીઓ સર્વ મળીને ચૌદ લાખ, છપ્પન હજાર, છવ્વીસ (૧૪,૫૬૦૨૬) નદીઓ છે.
આ રીતે આ વક્ષસ્કારમાં જંબુદ્વીપની સંપૂર્ણ માહિતી સંખ્યારૂપે પ્રાપ્ત થાય છે. જે કંઠસ્થ કરવામાં સહાયક બને છે.
Page #491
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો વક્ષસ્કાર
[ ૪૨૯ |
છકો વક્ષસ્કાર
S
જંબૂઢીપ અને લવણસમુદ્રના સ્પશદિ :| १ जंबुद्दीवस्स णं भंते ! दीवस्स पएसा लवणसमुहं पुट्ठा ? हंता पुट्ठा ।
ते णं भंते ! किं जंबुद्दीवे दीवे, लवणसमुद्दे ? गोयमा ! ते णं जंबुद्दीवे दीवे, णो खलु लवणसमुद्दे । । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જેબૂદ્વીપના(ચરમ) પ્રદેશો લવણસમુદ્રનો સ્પર્શ કરે છે?
ઉત્તર- હા, ગૌતમ ! તે લવણસમુદ્રનો સ્પર્શ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના જે ચરમ પ્રદેશો લવણસમુદ્રનો સ્પર્શ કરે છે તે પ્રદેશો જંબૂદ્વીપના કહેવાય કે લવણસમુદ્રનો સ્પર્શ કરવાને કારણે લવણસમુદ્રના પ્રદેશો કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે પ્રદેશો જંબૂદ્વીપના જ છે, લવણસમુદ્રના નથી. | २ एवं लवणसमुद्दस्स वि पएसा जंबुद्दीवे पुट्ठा भाणियव्वा ।
ભાવાર્થ - આ પ્રમાણે લવણસમુદ્રના જે પ્રદેશો જંબૂઢીપને સ્પર્શ કરે છે. તે લવણસમુદ્રના કહેવાય છે. | ३ जंबुद्दीवे दीवे णं भंते ! जीवा उद्दाइत्ता उद्दाइत्ता लवणसमुदं पच्चायंति? अत्थेगइया पच्चायंति, अत्थेगइया णो पच्चायति । एवं लवणसमुदस्स वि जंबुद्दीवे दीवे णेयव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જંબૂદ્વીપના જીવ મરીને લવણસમુદ્રમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! કેટલાક ઉત્પન્ન થાય છે, કેટલાક ઉત્પન્ન થતાં નથી.
આ પ્રમાણે લવણસમુદ્રના જીવોનું જંબૂદ્વીપમાં ઉત્પન્ન થવાના વિષયમાં કથન કરવું જોઈએ અર્થાત્ લવણસમુદ્રના કેટલાક જીવ જંબૂદ્વીપમાં ઉત્પન્ન થાય છે, કેટલાક થતાં નથી. ४ खंडा जोयण वासा, पव्वय कूडा य तित्थ सेढीओ ।
विजय दह सलिलाओ य, पिंडेहिं होइ संगहणी ॥१॥
Page #492
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ભાવાર્થ :- (૧) ખંડ વિભાગ(૧૯૦) (૨) યોજન વિભાગ (૩) વર્ષ (૪) પર્વત (૫) કૂટ (૬) તીર્થ (૭) વિદ્યાધરની શ્રેણીઓ (૮) વિજય (૯) દ્રહ (૧૦) નદીઓનું આ સૂત્રમાં વર્ણન છે. તેની આ સંગ્રહ ગાથા છે. વિવેચન :
૪૩૦
પ્રસ્તુત સૂત્રોમાં બે ક્ષેત્રના ચરમ-અંતિમ પ્રદેશો પરસ્પર સ્પર્શતા હોવા છતાં તેની સ્વતંત્રતા સિદ્ધ કરી છે. મધ્યલોકની મધ્યમાં જંબુદ્રીપ અને તેને ફરતો લવણસમુદ્ર છે. તેથી જંબુદ્રીપના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને સ્પર્શે અને લવણસમુદ્રના અંતિમ પ્રદેશો જંબુદ્રીપને સ્પર્શે છે.
બે ક્ષેત્રના પ્રદેશોના પરસ્પર સ્પર્શ માત્રથી તે ક્ષેત્ર અન્ય ક્ષેત્રનું થતું નથી. યથા− પાસે રહેલા બે મકાનોની દિવાલો પરસ્પર સ્પર્શતી હોય તેમ છતાં તે સ્વતંત્ર છે. તે જ રીતે જંબુદ્રીપ અને લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો પરસ્પર સ્પર્શવા છતાં તે બંને ક્ષેત્રો સ્વતંત્ર છે.
બંને ક્ષેત્રો સ્વતંત્ર હોવા છતાં એક ક્ષેત્રના જીવો મૃત્યુ પામીને અન્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ શકે છે. કારણ કે જીવના જન્મ-મરણની બાબતમાં ક્ષેત્રનું બંધન નથી. તેથી જંબુદ્રીપના જીવો લવણ સમુદ્રમાં પાણીરૂપે કે તિર્યંચ પંચેન્દ્રિયાદિ રૂપે જન્મ ધારણ કરી શકે છે અને લવણ સમુદ્રના જીવો જંબુદ્રીપમાં એકેન્દ્રિયાદિ કોઈ પણ જાતિમાં જન્મ ધારણ કરી શકે છે.
संगणी :- સંગ્રહણી ગાથા. કોઈપણ વિષયનું વર્ણન કરતાં પૂર્વે અથવા વિષયનું વર્ણન કર્યા પછી તે વિષયનો ગાથામાં સંક્ષિપ્ત રૂપે સંગ્રહ કરવામાં આવે તેને સંગ્રહણી ગાથા કહેવામાં આવે છે. આ વક્ષસ્કારમાં જે વિષયોનું વર્ણન કરવાનું છે, તેવા ૧૦ વિષયોનું નામ કથન આ ગાથા દ્વારા કર્યું છે.
જંબુદ્વીપની ખંડ સંખ્યા :
५ जंबुद्दीवे णं भंते ! दीवे भरहप्पमाणमेत्तेहिं खंडेहिं केवइयं खंडगणिएणं पण्णत्ते ? गोयमा ! णउणं खंडसयं खंडगणिएणं पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ જંબુદ્રીપ નામના દ્વીપના ભરતક્ષેત્ર જેવડા ખંડ(વિભાગ) કરવામાં આવે તો ખંડગણિત પ્રમાણે કેટલા ખંડ થાય ? ઉત્તર- હે ગૌતમ ! ખંડગણિત પ્રમાણે તેના ૧૯૦(એકસો નેવું) ખંડ થાય છે.
વિવેચન :
ખંડ એટલે વિભાગ, ટુકડા. ૧ લાખ યોજનના જંબુદ્રીપના પર યો. ૬ કળા પ્રમાણ ભરતક્ષેત્ર જેવડા વિભાગ કરવામાં આવે તો તેના ૧૯૦ ખંડ થાય છે. પર૬ હૈં × ૧૯૦ = ૧,૦૦,૦૦૦ અથવા ૧૯૦ ખંડને ભેગા કરતાં ઉત્તર, દક્ષિણમાં જંબુદ્રીપ ૧ લાખ યોજન પ્રમાણનો થાય છે.
पूर्व्वपश्चिमतस्तु यद्यपि खण्डगणितविचारणासूत्रे न कृता वनमुखाभिरेव लक्षपूर्तेभिधानात्
Page #493
--------------------------------------------------------------------------
________________
| છઠ્ઠો વક્ષસ્કાર
[ ૪૩૧ |
તથા ઉકાળા વિવારે રિજ્યના ભરત પ્રમાણ િતાવજોન હુvemનિ ભવન્તિા –વૃત્તિ.
જંબુદ્વીપની ૧ લાખ યોજનની પૂર્વ-પશ્ચિમ પહોળાઈની ગણના ખંડ ગણિત પ્રમાણે કરવામાં આવતી નથી. ઉત્તર દક્ષિણ પહોળાઈની ગણના ખંડ ગણિતથી અને પૂર્વ પશ્ચિમ પહોળાઈની ગણના વનમુખાદિના આધારે કરવામાં આવે છે. ખંડ ગણિતથી વિચારીએ તો પણ જંબૂદ્વીપ ૧૯૦ ખંડ પ્રમાણ જ છે.
કળા – એક યોજનના ઓગણીશમા ભાગને એક કળા કહેવામાં આવે છે. ૧૯ કળાનો એક યોજન થાય છે.
ખંડગણિત :- લંકાતિલંડ ખંડગણિત. ખંડ(વિભાગ)સંખ્યા દ્વારા જંબૂદ્વીપના એક લાખ યોજનની ગણના કરવાની રીતને ખંડગણિત કહે છે.
જંબુદ્વીપમાં સાત ક્ષેત્રો અને તેની મર્યાદા કરનાર છ વર્ષધર પર્વતો છે. તેમાં દક્ષિણ દિશામાં ત્રણ ક્ષેત્ર અને ત્રણ પર્વત છે. ઉત્તરદિશામાં પણ ત્રણ ક્ષેત્ર અને ત્રણ પર્વત છે અને મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર છે. દક્ષિણ દિશાના અંતે આવેલા ભરત ક્ષેત્રથી મધ્યમાં આવેલા મહાવિદેહક્ષેત્ર પર્વતના ક્ષેત્રો અને પર્વતો ક્રમશઃ બમણા વિસ્તારવાળા છે. યથા– ભરત ક્ષેત્ર પર યોજન ૬ કળાનું છે તેટલા પ્રમાણનો એક ખંડ થાય છે. ત્યારપછીનો ચુલ્લહિમવંત પર્વત ૧૦પર યો. ૧૨ કળાના વિસ્તારનો છે. તેથી તેના ભરતક્ષેત્ર જેવડા બે ખંડ થાય છે. આ રીતે ત્યારપછીના ક્ષેત્ર અને પર્વત બમણા બમણા વિસ્તારવાળા હોવાથી તેના બમણા બમણા ખંડ થાય છે. આ રીતે હેમવત ક્ષેત્રના ચાર ખંડ, મહાહિમવંત પર્વતના આઠ ખંડ, હરિવર્ષ ક્ષેત્રના સોળ ખંડ, નિષધ પર્વતના બત્રીસ ખંડ, મહાવિદેહ ક્ષેત્રના ૬૪ ખંડ થાય છે.
તે જ રીતે ઉત્તર દિશાના અંતે ઐરવત ક્ષેત્ર છે. તેનું ક્ષેત્ર પ્રમાણ ભરત ક્ષેત્રની સમાન છે. ઉત્તરમાં આવેલા પર્વતો અને ક્ષેત્રો પણ પૂર્વવત્ ક્રમશઃ બમણા વિસ્તારવાળા છે. તેથી પૂર્વવતુ તેની ખંડ સંખ્યા પણ બમણી થાય છે. ઐરાવત ક્ષેત્રનો એક ખંડ, શિખરી પર્વતના બે ખંડ, હરણ્યવત ક્ષેત્રના ચાર ખંડ, રુકિમ પર્વતના આઠ ખંડ, રમ્ય વર્ષ ક્ષેત્રના ૧૬ ખંડ અને નીલવાન પર્વતના ૩૨ ખંડ થાય છે.
આ રીતે તે દક્ષિણ દિશાના ૧+૨+૪+૮+ ૧૬+ ૩ = ૩ ખંડ થાય તે જ રીતે ઉત્તર દિશાના ૩ ખંડ અને મહાવિદેહ ક્ષેત્રના ૬૪ ખંડ કુલ ૩ + ૩ + ૪ = ૧૯૦ ખંડ થાય છે.
જબલીપના દક્ષિણોત્તર ૧ લાખ યોજનની ખંડ ગણના - ક્રમ ક્ષેત્રાદિ નામ | ખંડ ક્ષેત્રની પહોળાઈ
સંખ્યા
ક્ષેત્રાદિ નામ
૧ | ભરત ક્ષેત્ર ૨ | ચુલ્લહિમવંત
વર્ષધર પર્વત
પર યોજન અને ૬ કળા ૧,૦૫ર યો. અને ૧૨ કળા
૯ ઐરાવત ક્ષેત્ર ૯ શિખરી વર્ષધર પર્વત |૧૨
હેમવત ક્ષેત્ર છે
|
૪
૨,૧૦૫ યોજન અને ૫ કળા |
હેરણ્યવત ક્ષેત્ર
Page #494
--------------------------------------------------------------------------
________________
પર
૪ | મહાહિમવંત →
વર્ષધર પર્વત
८
જંબૂટીપના પૂર્વી ક્ષેત્ર
૧. સીતાવનમુખ
૨. વિજયક્ષેત્ર ૮
૩. અંતરનદી ૩
૪. વક્ષસ્કાર પર્વત ૪
૧૬
જબૂરીપ : પૂર્વ-પશ્ચિમ એક લાખ યોજન ઃ–
જંબૂદીપના પશ્ચિમી ક્ષેત્રો
૫ |હરિવર્ષ ક્ષેત્ર -
૮,૪૨૧ યોજન અને ૧ કળા
૬ |નિષધ વર્ષધર પર્વત →
૧૬,૮૪૨ યોજન અને ૨ કળા
૭ | મહાવિદેહ ક્ષેત્ર
૪
૩૩,૬૮૪ યોજન અને ૪ કળા
૧+૨+૪+ ૮ + ૧૬ + ૩૨ + ૬૪ + ૩૨ + ૧૬ + ૮ + ૪ + ૨ + ૧ = ૧૯૦ ખંડ ૧૯૦ × પરઃ : - ૧,૦૦,૦૦૦ (એક લાખ યોજન)
૩૨
સીતોદાવનમુખ
દ વિજયક્ષેત્ર
૩ અંતરનદી
૪,૨૧૦ યોજન અને ૧૦ કળા
૪ વક્ષસ્કાર પર્વન
૫. ભદ્રશાલવન
૬. મધ્યમાં મેરુપર્વત ૧૦,૦૦૦ યો.
ભદ્રશાલવન
ક્ષેત્ર
પહોળાઈ
૨,૯૨૩ યો.
૨,૨૧૨ હૂઁ યો.
૧૨૫ યો.
૫૦૦ યો.
૨૨,૦૦૦ યો.
X
X
X
×
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
← રુકિમ વર્ષધર પર્વત
←
←
રમ્યક વર્ષ ક્ષેત્ર
નિલવાન વર્ષધર પર્વત
કુલક્ષેત્ર સંખ્યા
૨
૧૬
S
८
૨
=
=
કુ
વિસ્તાર
=
૧૦
૫,૮૪૬ યો.
૩૫,૪૦૪ યો.
૭૫૦ યો.
૪,૦૦૦ યો.
૪૪,૦૦૦ યો.
૧૦,૦૦૦ ચો. ૧,૦૦,૦૦૦ ચો.
જંબુદ્વીપનું ક્ષેત્રફળ :
६ जंबुद्दीवे णं भंते! दीवे केवइयं जोयणगणिएणं पण्णत्ते ? गोयमा !
सत्तेव य कोडिसया, णउया छप्पण्ण सयसहस्साई । चणवई च सहस्सा, सयं दिवङ्कं च गणियपयं ॥ २ ॥
૯
८
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! યોજનગણિત પ્રમાણે જંબૂદીપનું પ્રમાણ કેટલું છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબૂતીપનું યોજન ગણિત પદ(ક્ષેત્રફળ) સાતસો નેવું કરોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એકસો પચાસ (૭,૯૦,૫૬,૯૪,૧૫૦) યોજન છે.
Page #495
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો વક્ષસ્કાર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂતીપનું ક્ષેત્રફળ દર્શાવ્યું છે.
યોજન ગણિતપદ :- કોઈપણ ક્ષેત્રના સમર્ચોરસ ખંડ-વિભાગ કરવાને ગણિત પદ કહે છે અથવા કોઈપણ ક્ષેત્રના ક્ષેત્રફળ કાઢવાને ગણિતપદ કહે છે. અહીં યોજન ગણિત દ્વારા જંબુદ્રીપનું ક્ષેત્રફળ બતાવ્યું છે. विवक्षितस्य क्षेत्रस्य यानि योजन मात्रया ।
પ્લાનિ સર્વ ક્ષેત્રસ્ય [ ક્ષેત્રણમુબો | લોકપ્રકાશ, સર્ગ–૧૬ ગા.૧૦
જબૂતીપનું યોજન ગણિતપદ :- કોઈ વ્યક્તિ જંબૂદીપના ૧ યોજન લાંબા, ૧ યોજન પહોળા ટુકડા કરવા ઈચ્છે તો તે જબૂતીપના ૭ અબજ, ૯૦ કરોડ, પડ઼ લાખ, ૯૪ હજાર, ૧૫૦ ટુકડા કરી શકે છે.
આ સૂત્રમાં યોજન ગણિતપદનું કથન હોવાથી સૂત્રકારે અહીં યોજન સુધીના જ ગણિતપદનો નિર્દેશ કર્યો છે. તે ઉપરાંત ગાઉ આદિ ગણિતપદનો અહીં ઉલ્લેખ કર્યો નથી પણ વાસ્તવમાં જંબુદ્રીપનું કુલ ગષ્ઠિત પદ આ પ્રમાણે છે– ૩,૯૦,૫૬,૯૪,૧૫૦ યોજન, શા ગાઉ, ૧૫ ધનુષ્ય, રા હાથ પ્રમાણ છે. જંબૂદીપનું ગણિતપદ કાઢવાની રીત :– વિશ્વમ પાય દુષિઓ, પરિઓ તમ્સ ગિન પર્વ । પહોળાઈના ચોથા ભાગથી પરિધિને ગુણતા જે સંખ્યા આવે તે વૃત્ત-ગોળ વસ્તુનું ગણિતપદ કહેવાય છે. જંબુદ્રીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩o અંગુલ છે. જંબુદ્વીપની પહોળાઈ(વિખંભ) ૧ લાખ યોજન છે. તેના ચોથા ભાગથી અર્થાત્ ૨૫,૦૦૦ યોજનથી ગુણતા જે સંખ્યા આવે તે તેનું ક્ષેત્રફળ છે. જંબુદ્રીપનું ક્ષેત્રફળ :–
જંબૂદીપની પરિધિ
૩,૧૬,૨૨૭ યોજન ક
૩ ગાઉ ×
૧૨૮ ધનુષ્ય ×
૧૩ અંગુલ
જંબૂવીપના વિષ્ણુભનો ચોથો
ભાગ
૨૫,૦૦૦ =
૨૫,૦૦૦
૨૫,૦૦૦ =
૨૫,૦૦૦
=
પ્રાપ્ત ગાઉ આદિ
૪૩૩
૭૫,૦૦૦ ગાઉ+૪= (ચાર ગાઉનો એક યોજન છે માટે)
→ |૭,૯૦,૫૬,૭૫,૦૦૦ યો.
૧૮,૭૫૦ મી.
૩૨,૦૦,૦૦૦ ધનુ.- ૮,૦૦૦= (૮,૦૦૦ ધનુષ્યનો ૧ યોજન છે માટે) ૩,૩૭,૫૦૦ અંશુલ તેના ગાઉ આદિ કરતાં
પ્રાપ્ત યોજનારિ
૪૦૦ યો.
૧ાા ગાઉ, ૧૫ ધનુ.,
રા હાથ
Page #496
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૪]
શ્રી જેઠીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રાપ્ત યોજનાદિનો સરવાળો કરતાં જંબૂદ્વીપનું ગણિતપદ ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ યો. ૧u ગાઉ, ૧૫ ધનુષ અને રાા હાથ થાય છે. જંબૂદ્વીપમાં ક્ષેત્ર સંખ્યા :७ जंबुद्दीवे णं भंते ! दीवे कइ वासा पण्णत्ता ?
गोयमा ! सत्त वासा पण्णत्ता, तं जहा- भरहे एरवए हेमवए हेरण्णवए हरिवासे रम्मगवासे महाविदेहे । ભાવાર્થ - પ્રશ્ન- ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપમાં કેટલા વાસ(વર્ષ-ક્ષેત્ર) છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં સાત ક્ષેત્ર છે, તે આ પ્રમાણે છે– (૧) ભરત, (૨) ઐરાવત, (૩) હેમવત, (૪) હરણ્યવત, (૫) હરિવાસ, (૬) રમ્યવાસ તથા (૭) મહાવિદેહ. વિવેચન :
આ સુત્રમાં જંબુદ્વીપના ૭ ક્ષેત્રનો નામોલ્લેખ છે. જંબુદ્વીપની મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર છે. રમ્યક વાસ, હેરણ્યવત અને ઐરાવત ક્ષેત્ર મહાવિદેહની ઉત્તરમાં છે, જ્યારે હરિવર્ષ, હેમવત અને ભરતક્ષેત્ર મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણમાં છે. જંબૂઢીપની પર્વત સંખ્યા :
८ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया वासहरा पण्णत्ता ? केवइया मंदरा पव्वया? केवइया चित्तकूडा, केवइया विचित्तकूडा ? केवइया जमग पव्वया ? केवइया कंचण पव्वया ? केवइया वक्खारा ? केवइ या दीहवेयड्डा, केवइया वट्टवेयड्डा पण्णत्ता ?
__गोयमा! जंबुद्दीवे दीवे छ वासहरपव्वया, एगे मंदरे पव्वए, एगे चित्तकूडे, एगे विचित्तकूडे, दो जमगपव्वया, दो कंचणगपव्वयसया, वीसं वक्खारपव्वया, चोत्तीसंदीहवेयड्डा, चत्तारि वट्टवेयड्डा, एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे दुण्णि अउणत्तरा पव्वयसया भवंतीतिमक्खायं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં કેટલા વર્ષધર પર્વત છે? કેટલા મંદર પર્વત છે? કેટલા ચિત્રકૂટ પર્વત છે? કેટલા વિચિત્ર કૂટ પર્વત છે? કેટલા યમક પર્વત છે? કેટલા કાંચનક પર્વત છે? કેટલા વક્ષસ્કાર પર્વત છે? કેટલા દીર્ધતાઠ્યપર્વત તથા કેટલા વૃત્ત વૈતાઢય પર્વત છે?
Page #497
--------------------------------------------------------------------------
________________
| છઠ્ઠો વક્ષસ્કાર
[ ૪૩૫ ]
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં છ વર્ષધર પર્વત, એક મંદર-મેરુ પર્વત, એક ચિત્રકૂટ પર્વત, એક વિચિત્રકૂટ પર્વત, બે ચમકપર્વત, બસો(૨૦૦) કાંચનક પર્વત, વીસ વક્ષસ્કાર પર્વત, ચોત્રીસ દીર્ઘ વૈતાઢય પર્વત અને ચાર વૃત્તવૈતાઢયપર્વત છે. આ પ્રમાણે જંબુદ્વીપમાં પર્વતોની કુલ સંખ્યા +૧+ ૧+૧+૨+ ૨00+૨+૩૪+૪ = ૨૬૯ (બસો ઓગણસીત્તેર) છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જેબૂદ્વીપના પર્વતોની સંખ્યાનું કથન છે. વર્ષધર પર્વત :- મુખ્ય સાત ક્ષેત્રને વિભાજીત કરતા ૬ વર્ષધર પર્વત છે. (૧) ચુલ્લહિમવંત (૨) મહાહિમવંત (૩) નિષધ. આ ત્રણ પર્વત મેરુની દક્ષિણમાં છે જ્યારે (૪) નીલવાન (૫) રુક્મિ (૬) શિખરી, આ ત્રણ પર્વત મેરુની ઉત્તર દિશામાં છે. મંદર પર્વતઃ– મંદર-મેરુ એટલે કેન્દ્ર નાભિ. જંબૂદ્વીપના કેન્દ્રમાં ૧ લાખ યોજન ઊંચો મેરુ પર્વત છે. ચિત્ર-વિચિત્ર પર્વતઃ– દેવકુરુક્ષેત્રમાં સીતોદા નદીના પૂર્વી તટપર વિચિત્ર અને પશ્ચિમી તટ પર ચિત્ર નામના એક-એક પર્વત છે. યમક પર્વત – ઉત્તરકુરુક્ષેત્રમાં સીતા નદીના પૂર્વ-પશ્ચિમી કિનારે એક-એક, એમ બે યમક પર્વત છે. કાંચનક પર્વત:- ઉત્તરકુરુક્ષેત્રમાં સીતા નદી ઉપરના અને દેવકુમાં સીસોદા નદી ઉપરના પાંચ-પાંચ દ્રહના પૂર્વ-પશ્ચિમી કિનારે ૧૦૦-૧૦૦ કાંચનક પર્વત છે. આ રીતે કુલ ૨00 કાંચનક પર્વતો છે. વક્ષસ્કાર પર્વત - મહાવિદેહ ક્ષેત્રનું વિભાજન કરતા પર્વતને વક્ષસ્કાર પર્વત કહે છે. તેમાં ઉત્તરકુરુક્ષેત્રને વિભાજિત કરનારા ૨ વક્ષસ્કાર; દેવકુરુક્ષેત્રને વિભાજીત કરનારા ૨ વક્ષસ્કાર પર્વત છે અને વિજયોને વિભાજિત કરતાં ૧૬ વક્ષસ્કાર પર્વતમાંથી પૂર્વ મહાવિદેહમાં સીતાનદીની ઉત્તરે ૪ વક્ષસ્કાર, દક્ષિણમાં ચાર વક્ષસ્કાર, પશ્ચિમ મહાવિદેહમાં સીસોદા નદીની ઉત્તરમાં ચાર અને દક્ષિણમાં ચાર વક્ષસ્કાર પર્વતો છે. કુલ ૧૬+ ૪ = ૨૦ વક્ષસ્કાર પર્વત છે. દીર્ઘ વૈતાઢ્ય પર્વત - ભારત, ઐરાવત ક્ષેત્રમાં તે ક્ષેત્રની મધ્યમાં પૂર્વ પશ્ચિમ લાંબા બે વૈતાઢય પર્વત અને ૩ર વિજયમાં તે ક્ષેત્રની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લાંબા એક, એક, તેમ બત્રીસ વિજયના ૩ર વૈતાઢય પર્વત છે. કુલ મળી ૩ર + ૨ = ૩૪ દીર્ઘ વૈતાઢય છે. વૃત્ત વૈતાઢય પર્વત - હેમવત, હરિવર્ષ, હરણ્યવત, રમ્યફવર્ષ, આ ચાર ક્ષેત્રની મધ્યમાં ગોળાકારે વૈતાઢ્ય પર્વત છે, એમ કુલ ચાર વૃત્ત વૈતાઢય પર્વત છે.
આ ઉપરાંત જંબુદ્વીપમાં હારમાળા રૂપે નહીં પરંતુ એક-એક પર્વતો શિખરના આકારવાળા-કૂટ પર્વતો છે. ૩ર વિજય અને ભરત-ઐરાવતક્ષેત્રમાં એક-એક ઋષભકૂટ છે. કુલ ૩૪ ઋષભકૂટ પર્વતો છે. જંબૂવૃક્ષવનમાં, શાલ્મલીવૃક્ષવનમાં, ભદ્રશાલવનમાં ૮-૮ કુલ ૨૪, કૂટ પર્વતો છે. સર્વ મળીને ૩૪+ ૨૪ = ૫૮ કૂટ પર્વતો ઉમેરતા ર૯ + ૫૮ = ૩ર૭ પર્વતો જંબૂદ્વીપમાં છે. સૂત્રકારે કૂટ પર્વતોની ગણના કરી નથી.
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૩
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
જંબુદ્વીપના પર્વતોની કૂટ સંખ્યા :
९ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया वासहरकूडा ? केवइया वक्खारकूडा ? केवइया वेयढकूडा, केवइया मंदरकूडा पण्णत्ता ?
गोयमा ! छप्पण्णं वासहरकूडा, छण्णउदं वक्खारकूडा, तिण्णि छलुत्तरा वेयड्ढकूडसया, णव मंदरकूडा पण्णत्ता । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे चत्तारि सतट्ठा (सत्तट्ठ) कूडसया भवतीति मक्खायं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂદ્વીપમાં કેટલા વર્ષધર ફૂટ, કેટલા વક્ષસ્કાર કૂટ, કેટલા વૈતાઢયફ્રૂટ તથા કેટલા મંદરકૂટ છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબૂદ્વીપમાં છપ્પન વર્ષધરકૂટ, છઠ્ઠું વક્ષસ્કારકૂટ, ત્રણસો છ વૈતાઢયકૂટ તથા નવ મંદરકૂટ છે. આ પ્રમાણે આ બધાં મળીને કુલ ૫૬+૯+૩૦૬+૯ = ૪૬૭ (ચારસો સડસઠ) ફૂટ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપના પર્વત ઉપર ફૂટ–શિખરોની સંખ્યાનું કથન છે.
જંબુદ્રીપમાં ચુલ્લહિમવંત અને શિખરી વર્ષધર પર્વત પર ૧૧-૧૧(૨૨); મહાહિમવંત અને રુકિમ વર્ષધર પર્વત ઉપર ૮-૮(૧૬); નિષધ અને નીલવાન વર્ષધર પર્વત ઉપર ૯-૯(૧૮); આ રીતે વર્ષધર પર્વત ઉપર ૫૬ ફૂટ છે. ૩૪ વૈતાઢય પર્વત ઉપર ૯-૯ (૩૪×૯ = ૩૦૬) ફૂટ છે. મંદરપર્વત ઉપર નંદનવનમાં ૯ ફૂટ છે.
૧૬ વક્ષસ્કારના ૪ ફૂટ(૧૬ × ૪ = ૬૪), ગજદંતાકાર વક્ષસ્કાર પર્વતમાં ગંધમાદન અને સોમનસ વક્ષસ્કાર પર્વત ઉપર ૭-૭(૧૪) અને માલ્યવંત અને વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર ૯-૯(૧૮), આ રીતે ૯૬(છન્નુ) વક્ષસ્કાર ફૂટ છે. આ રીતે વર્ષધરકૂટ ૫૬ + વક્ષસ્કારકૂટ ૯૬ + વૈતાઢયકૂટ ૩૦૬ + મંદરકૂટ ૯ = ૪૬૭ ફૂટ થાય છે.
જંબુદ્વીપની તીર્થ સંખ્યા :
१० जंबुद्दीवे णं भंते दीवे भरहे वासे कइ तित्था पण्णत्ता ? गोयमा ! तओ તિસ્થા પળત્તા, તં નહીં- માટે, વરવામે, પમાણે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કેટલા તીર્થ છે ? ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં ત્રણ તીર્થ છે– (૧) માગધ તીર્થ, (૨) વરદામ તીર્થ (૩) પ્રભાસ તીર્થ.
Page #499
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો વક્ષસ્કાર
११ जंबुद्दीवे णं भंते ! दीवे एरवए वासे कइ तित्था पण्णत्ता ? गोयमा ! तओ તિસ્થા પળત્તા, તે બહા- માહે, વરવામે, પમાણે ।
૪૩૭
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપના ઐરવત ક્ષેત્રમાં કેટલા તીર્થ છે ? ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્રીપના ઐરવત ક્ષેત્રમાં ત્રણ તીર્થ છે. તે આ પ્રમાણે છે– (૧) માગધ તીર્થ (૨) વરદામ તીર્થ (૩) પ્રભાસ તીર્થ.
१२ जंबुद्दीवे णं भंते ! दीवे महाविदेहे वासे एगमेगे चक्कवट्टिविजए कइ तित्था पण्णत्ता ?
गोयमा ! तओ तित्था पण्णत्ता, तं जहा- मागहे वरदामे पभासे । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे एगे बिउत्तरे तित्थसए भवंतीतिमक्खायं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપના મહાવિદેહક્ષેત્રની પ્રત્યેક ચક્રવર્તીવિજયમાં કેટલા કેટલા તીર્થ છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપના મહાવિદેહક્ષેત્રની પ્રત્યેક ચક્રવર્તીવિજયમાં ત્રણ ત્રણ તીર્થ છે. તે આ પ્રમાણે છે– (૧) માગધ તીર્થ, (૨) વરદામ તીર્થ (૩) પ્રભાસતીર્થ.
આ પ્રમાણે જંબૂઢીપમાં ભરતક્ષેત્ર, ઐરવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયોના સર્વ મળીને ૧૦૨ (એકસો બે) તીર્થ છે.
વિવેચન :
तित्था :– તીર્થ. સમુદ્ર કે નદીમાં કિનારેથી અંદર ઉતરવાના માર્ગને તીર્થ કહે છે. ભરત-ઐરવતના ત્રણ-ત્રણ તીર્થ સમુદ્ર કિનારે છે. મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયના ત્રણ-ત્રણ તીર્થ નદી કિનારે છે. સર્વ મળી જંબૂદ્રીપમાં ૩૪ × ૩ = ૧૦૨ તીર્થ છે.
જંબૂદ્વીપની શ્રેણી સંખ્યા :
१३ जंबुद्दीवे णं भंते ! दीवे केवइयाओ विज्जाहरसेढीओ ? केवइयाओ आभिओग-सेढीओ पण्णत्ताओ ?
गोयमा ! जंबुद्दीवे दीवे अट्ठसट्ठी विज्जाहरसेढीओ, अट्ठसट्ठी आभिओगसेढीओ पण्णत्ताओ । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे छत्तीसे सेढीसए भवतीति मक्खायं ।
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૩૮ ]
શ્રી જેબલીપ પ્રાપ્તિ સત્ર
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં કેટલી વિદ્યાધર શ્રેણીઓ અને કેટલી આભિયોગિકશ્રેણીઓ
ઉત્તર- હે ગૌતમ! જંબૂઢીપમાં અડસઠ વિદ્યાધરશ્રેણીઓ તથા અડસઠ અભિયોગિક શ્રેણીઓ છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં સર્વ મળીને ૧૩૬ (એકસો છત્રીસ) શ્રેણીઓ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિદ્યાધર મનુષ્યો અને આભિયોગિક દેવો(નોકર દેવો)ના ક્રમબદ્ધ, શ્રેણીબદ્ધ નગરોનું કથન છે. વિદ્યાધર શ્રેણી – દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર ૧૦ યોજનની ઊંચાઈએ વિદ્યાધરી મનુષ્યોના નગરો શ્રેણીરૂપે (એક લાઈનમાં) પથરાયેલા છે તે વિદ્યાધર શ્રેણી કહેવાય છે.
ભરત-ઐરવત તથા મહાવિદેહની ૩ર વિજયના ૩૪ દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર ઉત્તરે એક અને દક્ષિણમાં એક તેમ, બે—બે વિદ્યાધરની શ્રેણીઓ છે. ૩૪ x ૨ = ૮.
૩૪ વૈતાઢય પર્વત ઉપર ૨૦ યોજનની ઊંચાઈએ ઉત્તરમાં એક અને દક્ષિણમાં એક તેમ, બે-બે આભિયોગિક દેવોની શ્રેણીઓ છે. ૩૪ x ૨ = ૮. જંબૂદ્વીપમાં કુલ ૮ + ૮ = ૧૩૬ કુલ શ્રેણીઓ થાય છે.
જંબૂઢીપની વિજયાદિ સંખ્યા :१४ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया चक्कवट्टिविजया ? केवइयाओ रायहाणीओ? केवइयाओ तिमिसगुहाओ? केवइयाओ खंडप्पवायगुहाओ? केवइया कयमालया देवा ? केवइया णट्टमालया देवा? केवइया उसभकूडा पव्वया पण्णत्ता?
गोयमा ! जंबुद्दीवे दीवे चोत्तीसं चक्कवट्टिविजया, चोत्तीसं रायहाणीओ, चोत्तीसं खंडप्पवाय गुहाओ, चोत्तीसं कयमालया देवा, चोत्तीसं णट्टमालया देवा, चोत्तीसं उसभकूड पव्वया पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપમાં કેટલી ચક્રવર્તી વિજય(ચક્રવર્તી દ્વારા વિજય પ્રાપ્ત કરવા યોગ્ય ક્ષેત્ર), રાજધાનીઓ, તિમિસ ગુફાઓ, ખંડપ્રપાત ગુફાઓ, કેટલા કૃતમાલક દેવ, નૃતમાલકદેવ તથા ઋષભકૂટ છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં ચોત્રીસ ચક્રવર્તીવિજય, ચોત્રીસ રાજધાનીઓ, ચોત્રીસ તિમિસગુફાઓ, ચોત્રીસ ખંડપ્રપાતગુફાઓ, ચોત્રીસ કુતમાલકદેવ, ચોત્રીસ નૃતમાલકદેવ તથા ચોત્રીસ ઋષભ કૂટ પર્વત છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
| છઠ્ઠો વક્ષસ્કાર
૪૩૯.
વિવેચન :
વિષય:- ચક્રવર્તી છ ખંડ પર વિજય મેળવે છે. તેવા છ ખંડ રૂપ ક્ષેત્ર વિભાગને વિજય કહે છે. ભારતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજય તેમ કુલ ૩૪ વિજય છે. તેની ૧-૧ રાજધાની એમ કુલ ૩૪ રાજધાની હોય છે.
વૈતાઢય પર્વતમાં તિમિસ અને ખંડપ્રપાત ગુફાઓ છે. આ ૩૪ ક્ષેત્ર વિભાગમાં ૩૪ ઋષભકૂટ પર્વતો છે.
જંબૂદ્વીપની દ્રહ સંખ્યા :|१५ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया महदहा पण्णत्ता ? गोयमा ! सोलस महद्दहा पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં કેટલા મહાદ્રહ છે? ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપમાં સોળ મહાદ્રહ છે. વિવેચન :
જંબુદ્વીપમાં છ વર્ષધર પર્વત ઉપર એક-એક મહાદ્રહ છે તથા ઉત્તરકુરુમાં સીતા નદી પર પાંચ અને દેવકુરુમાં સીતોદા નદી પર પાંચ મહાદ્રહો છે. આ રીતે કુલ ૬+ પ + ૫ = ૧૬ મહાદ્રહો થાય છે. જંબૂદ્વીપની મહાનદી સંખ્યા :
१६ जंबुद्दीवेणं भंते ! दीवे केवइयाओ महाणईओ वासहरपवहाओ, केवइयाओ महाणईओ कुंडप्पवहाओ पण्णत्ताओ?
__ गोयमा ! जंबुद्दीवे दीवे चोइस महाणईओ वासहरपवहाओ, छावत्तरि महाणईओ कुंडप्पवहाओ । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे णउई महाणईओ भवंतीति- मक्खाय । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં વર્ષધરપર્વતોમાંથી(પર્વતના દ્રહોમાંથી) કેટલી મહાનદીઓ નીકળે છે અને કંડોમાંથી કેટલી મહાનદીઓ નીકળે છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં વર્ષધર પર્વતોમાંથી ચૌદ મહાનદીઓ નીકળે છે તથા છોત્તેર મહાનદીઓ કંડોમાંથી નીકળે છે.
જંબૂદ્વીપમાં બધી મળીને કુલ ૧૪+૭૬ = ૯૦(નવું) મહાનદીઓ છે.
Page #502
--------------------------------------------------------------------------
________________
| ४४०
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
|१७ जंबुद्दीवे णं भंते दीवे भरहेरवएसु वासेसु कइ महाणईओ पण्णत्ताओ ।
गोयमा ! चत्तारि महाणईओ पण्णत्ताओ, तं जहा- गंगा, सिंधू, रत्ता, रत्तवई। तत्थ णं एगमेगा महाणई चउद्दसहिं सलिलासहस्सेहिं समग्गा पुरस्थिमपच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु छप्पण्णं सलिलासहस्सा भवंतीतिमक्खायं । भावार्थ :- प्रश्न- मगवन् ! ४yीपमा भरतक्षेत्र तथा भैरवतक्षेत्रमा 2ी महानहीमो छ ?
उत्तर- गौतम ! यार भडानहीमो छ. (१) गं, (२) सिंधु, (3) २७। (४) २७वती. में એક મહાનદીમાં ચૌદ-ચૌદ હજાર નદીઓ મળે છે. તેનાથી પરિપૂર્ણ થઈને તે પૂર્વ અને પશ્ચિમી सवासभद्रमा भनेछ.या प्रमाद्वीपना भरत तथा भैरवतक्षेत्रमा नहीओ १४,०००x४ = ५,०००(७५न २) छे. |१८ जंबुद्दीवे णं भंते ! दीवे हेमवय-हेरण्णवएसु वासेसु कइ महाणईओ पण्णत्ताओ?
गोयमा ! चत्तारि महाणईओ पण्णत्ताओ, तं जहा- रोहिया, रोहियंसा, सुवण्ण-कूला, रुप्पकूला । तत्थ णं एगमेगा महाणई अट्ठावीसाए-अट्ठावीसाए सलिला-सहस्सेहिं समग्गा पुरत्थिपच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे हेमवय-हेरण्णवएसु वासेसुबारसुत्तरे सलिलासयसहस्से भवंतीति- मक्खायं । भावार्थ :- प्रश्न- भगवन् ! पूद्वीपना डेभवतक्षेत्र भने २५यवत क्षेत्रमा 32ी मानहीमो छ ?
उत्तर- हे गौतम ! या भडानहीमो छ. ते ॥ प्रभाो छ– (१) शेडिता, (२) शेतिil, () सुपाडूला तथा (४) रुप्यता.
આ પ્રત્યેક મહાનદીમાં ૨૮ હજાર નદીઓ મળે છે. તે તેનાથી પરિપૂર્ણ થઈને પૂર્વ અને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે.
आप्रमाद्वीपना डेभवत तथा २७यवतक्षेत्रमा हुदा २८,०००४ ४ = १,१२,०००( साम, पा२ २) नहीमो छे. | १९ जंबुद्दीवे णं भंते ! दीवे हरिवास-रम्मगवासेसु कइ महाणईओ पण्णत्ताओ
Page #503
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો વક્ષસ્કાર
| ४४१
गोयमा ! चत्तारि महाणईओ पण्णत्ताओ, तं जहा- हरी, हरिकंता, णरकता, णारिकता। तत्थणं एगमेगा महाणई छप्पणाए छप्पणाए सलिला-सहस्सेहिं समग्गापुरथिम पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे हरिवास-रम्मगवासेसु दो चउवीसा सलिला-सयसहस्सा भवंतीतिमक्खायं । भावार्थ:-प्रश्र-भगवन ! पद्वीपना हरिवर्ष तथा सभ्य वर्षमा उसी महानहीमोछ?
6त्त२-३ गौतम ! यार महामहीमोछ.ते मा प्रभाछ- (१) र (रिससिदा), (२) હરિકતા, (૩) નરકતા તથા (૪) નારીકંતા. આ પ્રત્યેક મહાનદીમાં છપ્પન છપ્પન હજાર નદીઓ મળે છે. તેનાથી પરિપૂર્ણ થઈને તે બધી પૂર્વી તથા પશ્ચિમી લવણસમુદ્રમાં મળી જાય છે. આ પ્રમાણે ४पूद्वीपनारवर्ष तथा २भ्यवर्षमा कुल 45,000 x ४ = २,२४,००० (साम, योवीस ४२) नहीमोछ. २० जंबुद्दीवे णं भंते ! दीवे महाविदेहे वासे कइ महाणईओ पण्णत्ताओ?
गोयमा! दो महाणईओ पण्णत्ताओ, तं जहा-सीया य सीओया य । तत्थ णं एगमेगा महाणई पंचहिं-पंचहिंसलिलासयसहस्सेहिं बत्तीसाए यसलिलासहस्सेहिं समग्गा पुरथिमपच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे महाविदेहे वासे दस सलिलासयसहस्सा चउसटुिं च सलिलासहस्सा भवंतीति मक्खायं । भावार्थ :- प्रश्र- भगवन् ! सूद्वीपन महाविहेडक्षेत्रमा की भडानहीमो छ ?
उत्तर- गौतम ! महामहीमोछतेसा प्रभाछ- (१) सीता (२) सीतोह.ते प्रत्येक મહાનદીમાં પાંચ લાખ, બત્રીસ હજાર (પ,૩૨,૦૦૦) નદીઓ મળે છે. તેનાથી પરિપૂર્ણ થઈને તે પૂર્વી तथा पश्चिमी सवसमुद्रमा भणे छे.ा प्रभावीपना महाविहेडक्षेत्रमा दुख ५,३२,०००x२ = १०,६४,०००(शदा, योस ७२) नहीमो छे.
२१ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स दक्खिणेणं केवइया सलिलासयसहस्सा पुरथिमपच्चत्थिमाभिमुहा लवणसमुई समप्पेति ?
गोयमा ! एगे छण्णउए सलिलासयसहस्से पुरथिमपच्चत्थिमाभिमुहे लवणसमुदं समति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!જબૂદ્વીપના મંદર પર્વતની દક્ષિણ દિશામાં કેટલા લાખ નદીઓ પૂર્વાભિમુખ
Page #504
--------------------------------------------------------------------------
________________
४४२
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
અને પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે.
उत्तर- गौतम ! द्वीपन भर पर्वतनी क्षि हिमां १,45,000(मे दाम, ७नु ॥२) નદીઓ પૂર્વાભિમુખ વહીને અને ૧,૯૬,૦૦૦ નદીઓ પશ્ચિમાભિમુખ વહીને લવણસમુદ્રમાં મળે છે. | २२ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं केवइया सलिलासयसहस्सा पुरथिमपच्चत्थिमाभिमुहा लवणसमुदं समति ?
गोयमा ! एगे छण्णउए सलिलासयसहस्से पुरथिमच्चत्थिमाभिमुहे लवणसमुई समप्प॑ति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્!જબૂદ્વીપના મંદર પર્વતની ઉત્તર દિશામાં કેટલા લાખ નદીઓ પૂર્વાભિમુખ અને પશ્ચિમાભિમુખ વહીને લવણસમુદ્રમાં મળે છે?
उत्तर- गौतम! १,८६,000 (मे दाम, छन्नु ४००२) नहीमो पूर्वाभिमुमने १,८६,000 નદીઓ પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે. | २३ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया सलिलासयसहस्सा पुरत्थिमाभिमुहा लवणसमुदं समप्प॑ति?
गोयमा ! सत्त सलिलासयसहस्सा अट्ठावीसं च सहस्सा पुरत्थिमाभिमुहा लवणसमुहं समति । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! જંબુદ્વીપમાં કેટલા લાખ નદીઓ પૂર્વાભિમુખ વહીને લવણસમુદ્રમાં મળે છે?
उत्तर- गौतम ! ७,२८,०००(सात साम, मध्यावीस ४२) नहीमो पूर्वामिभुम बहीने લવણસમુદ્રમાં મળે છે. | २४ जंबुद्दीवेणंभंते !दीवे केवइया सलिलासयसहस्सा पच्चत्थिमाभिमुहा लवणसमुदं समप्पेतिं?
__गोयमा ! सत्तसलिलासयसहस्सा अट्ठावीसं च सहस्सा पच्चत्थिमाभिमुहा लवणसमुदं समर्पति । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे चोद्दस सलिलासयसहस्सा छप्पण्णं च सहस्सा भवंतीति मक्खायं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં કેટલા લાખ નદીઓ પશ્ચિમાભિમુખ વહીને લવણસમુદ્રમાં भणे छ?
उत्तर- गौतम! ७,२८,०००(सात साप, अध्यावीसार) नहीओ पश्चिमाभिभुषवडीने
Page #505
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો વક્ષસ્કાર
४४३
લવણસમુદ્રમાં મળે છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં કુલ ૭,૨૮૦૦૦ + ૭,૨૮૦૦૦ = ૧૪,૫૬,૦૦૦(ચૌદ લાખ, છપ્પન હજાર) નદીઓ છે.
વિવેચન :
જંબદ્વીપમાં ૯૦ મહાનદીઓ વહે છે. તેમાંથી ૧૪ મહાનદીઓ વર્ષધર પર્વત ઉપરના દ્રહમાંથી નીકળતી પર્વત ઉપરથી પ્રપાત કુંડમાં પડી પુનઃ કુંડમાંથી પ્રવાહિત થાય છે અને ૭૬ મહાનદીઓ કંડમાંથી પ્રવાહિત થાય છે. આ રીતે ૯૦ નદીઓના ૯૦ કુંડ જેબૂદ્વીપમાં છે.
૧૪ નદીઓનું ઉદ્દગમ સ્થાન ૬ વર્ષધર પર્વત ઉપરના દ્રહ:
પર્વત નામ
દહ નામ
૧-૩
ચુલ્લહિમવંત
પદ્મદ્રહ
૪-૫
| નદી ગંગા, સિંધુ, રોહિતાશા રોહિતા, હરિકતા હરિસલિલા-સીતોદા સીતા-નારીકતા
મહાહિમવંત
મહાપદ્મદ્રહ
નિષધ
તિગિંચ્છ
૮-૯
નીલવાન
કેશરી
૧૦-૧૧
નરકતા–પ્યકૂલા
રુકિમ
મહાપુંડરિક પુંડરિક
૧૨-૧૪
સુવર્ણકૂલા, રક્તા, રક્તવતી
શિખરી
પૂર્વ મહાવિદેહની દક્ષિણવર્તી ૯ થી ૧૬ તથા પશ્ચિમ મહાવિદેહની ઉત્તરવર્તી ૨૫ થી ૩ર, એમ ૧૬ વિજયની રક્તા અને રક્તવતી નદીઓ તથા પૂર્વવિદેહની ઉત્તરવર્તી ૧ થી ૮ અને પશ્ચિમ મહાવિદેહની ૧૭ થી ૨૪ એમ ૧૬ વિજયની ગંગા અને સિંધુ નદીઓ તથા મહાવિદેહની ૧૨ અંતર નદીઓ ૩ર + ૩૨ + ૧૨ = ૭૬ નદીઓ કુંડમાંથી નીકળે છે.
આ રીતે ૯૦ મહાનદીમાંથી ૧૪ મહાનદીઓ દ્રહમાંથી અને ૭૬ મહાનદીઓ કુંડમાંથી પ્રવાહિત થાય છે.
મહાનદીઓ અને તેનો પરિવારઃ
નદી
પરિવાર
|
સમુદ્ર સંગમ
નદી
|
પરિવાર | સમુદ્ર સંગમ
ગંગા-૨ક્તા
સીતોદા
|૫,૩૨,000
૧૪,000૧૪,000
Page #506
--------------------------------------------------------------------------
________________
૪૪૪
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
રોહિતાસુવર્ણ કૂલા
૨૮,૦૦૦૨૮,૦૦૦
|
પૂર્વી
હરિકતાનારીકંતા
૫૬,૦૦૦- | પશ્ચિમી [૫૬,૦૦૦
૨૮,૦૦૦- | | ૨૮,૦૦૦
સમુદ્રમાં
હરિસલિલાનરકતા
સમુદ્રમાં
પ૬,૦૦૦પ૬,૦૦૦
ધ્યકૂલારોહિતાશા
મળે
સિંધુરક્તાવતી
સીતા
૫,૩૨,૦૦૦ ૭,૨૮,૦૦૦
૧૪,૦૦૦૧૪,૦૦૦ ૭,૨૮,૦૦૦
આ રીતે ૧૪ મહાનદીઓના પરિવારની ૭,૨૮,૦૦૦ + ૭,૨૮,૦૦૦ = ૧૪,૫૬,૦૦૦ નદીઓ થાય છે. સૂત્રકારે સૂત્રમાં તે સંખ્યાનું કથન કર્યું છે. તેની સાથે ૧૪ મહાનદીઓ અને ૧૨ અંતરનદીઓ ગણતાં કુલ ૧૪,૫૬,૦ર૬ નદીઓ જેબૂદ્વીપમાં છે.
II વક્ષસ્કાર-૬ સંપૂર્ણ in
Page #507
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ ૪૪પ ]
સાતમો વક્ષસ્કાર . પરિચય
જ
જે
જે જે
પ્રસ્તુત વક્ષસ્કારમાં અઢીદ્વીપમાં દિવસ-રાત્રિ આદિ કાળ વિભાગનું સર્જન કરતાં જ્યોતિષ્ક દેવ વિમાનોનું વર્ણન છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવ વિમાનો અઢીદ્વીપમાં જંબુદ્વીપના સુમેરુ પર્વતને પ્રદક્ષિણા કરે છે અને ભિન્ન-ભિન્ન ક્ષેત્રમાં દિવસ-રાત્રિ કરે છે.
સમપૃથ્વીથી ૭૯૦ યોજનથી ૯૦૦ યોજન પર્યત ઊર્ધ્વદિશામાં ઊંચે રહેલા આ જ્યોતિષ્ઠ વિમાનો અઢીદ્વીપની બહાર સ્થિર છે અને નિયત ક્ષેત્રમાં પ્રકાશ પાથરતા રહે છે.
જંબુદ્વીપમાં રચંદ્ર, સૂર્ય છે અને તે બંનેના પરિવાર રૂપે પદનક્ષત્રો, ૧૭૬ ગ્રહો અને ૧,૩૩,૯૫૦ ક્રોડાકોડી તારાઓ છે. આ બંને ચંદ્ર, સૂર્ય વગેરે મેરુથી સામસામી દિશામાં રહીને મેરુને પ્રદક્ષિણા કરે છે. મંડલ – ચંદ્રાદિ જ્યોતિષ્ક વિમાનોના પ્રદક્ષિણાના વર્તુળાકાર માર્ગ 'મંડલ' કહેવાય છે. ચંદ્ર, સુર્યના આ પ્રદક્ષિણા માર્ગ સંપૂર્ણ માંડલાકાર નથી. તેઓ પરિભ્રમણ કરતાં-કરતાં પોતાના સ્થાનથી દૂર સરકે છે. પ્રદક્ષિણા કરતા કરતા જલેબીના ગૂંચળાની જેમ દૂર જાય છે અને પુનઃ પ્રદક્ષિણા કરતાં-કરતાં નજીક આવે છે. તેઓ પ૧) યોજનમાં ગમનાગમન-પરિભ્રમણ કરે છે. સૂર્યના ૧૮૪ અને ચંદ્રના ૧૫ અનવસ્થિત મંડલો છે.
ગ્રહ, નક્ષત્ર અને તારાઓ પોતાના એક નિશ્ચિત વર્તુળાકાર મંડલ ઉપર જ પરિભ્રમણ કર્યા કરે છે. ૨૮ નક્ષત્રોના આઠ અવસ્થિત મંડલ છે. પ્રત્યેક નક્ષત્રનું પોતાનું એક જ નિશ્ચિત મંડલ છે. તિરછા ૫૧૦ યોજનના ક્ષેત્રમાં નક્ષત્ર સમૂહના આઠ મંડલો છે.
ચંદ્ર, સૂર્ય, નક્ષત્રનું પ્રથમ મંડલ મેરુથી ૪૪,૮૨૦ યોજન દૂર છે. તારાઓનું પ્રથમ મંડલ મેથી ૧,૧૨૧ યોજન દૂર છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્રના પ્રથમ અને અંતિમ મંડલ સમરેખાએ ઉપર-નીચે છે. તેથી તેમનો વ્યાસ, પરિધિ આદિ સમાન છે.
- બંને સૂર્યો મળીને(પ્રત્યેક સૂર્ય અર્ધ-અર્ધ મંડલ ચાલીને) ૦ મુહૂર્ત ૪૮ કલાકે એક પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. ૩૦ મુહૂર્તનો ૨૪ કલાકનો ૧ અહોરાત્ર કહેવાય છે. બંને ચંદ્ર મળીને મુહૂર્ત અને નક્ષત્રો ૫૯ ૩૭મુહૂર્તે એક પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. આ પ્રદક્ષિણા કરતા સૂર્ય જે ક્ષેત્રમાં પ્રકાશ પાથરે ત્યાં દિવસ અને સૂર્ય પ્રકાશનો અભાવ હોય ત્યાં રાત્રિનો વ્યવહાર કરાય છે. ચંદ્રના પરિભ્રમણના આધારે તિથિ નિર્મિત થાય છે. ચંદ્ર સૂર્યાદિના આ પરિભ્રમણના આધારે ચંદ્ર, સૂર્યાદિ માસ અને સંવત્સર નિર્મિત થાય છે.
ચંદ્ર અને સૂર્ય પોતાના અનેક મંડલો પર ભ્રમણ કરતા હોવાથી મેરુ તરફના પ્રથમ મંડલથી અંતિમ મંડલ તરફ પ્રયાણ કરે તેને દક્ષિણાયન અને લવણ સમુદ્ર તરફના અંતિમ મંડળથી પ્રથમ મંડળ
Page #508
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
તરફ પ્રયાણ કરે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ગ્રહો, નક્ષત્રો, તારાઓનું એક મંડલથી બીજા મંડલ ઉપર ગમન થતું ન હોવાથી તેને ઉત્તરાયણ, દક્ષિણાયન કે ચાર ક્ષેત્ર નથી. સૂર્યના તાપથી વસ્તુની છાયા–પડછાયો પડે છે. ઉત્તરાયણ–દક્ષિણાયનમાં તે છાયા નાની-મોટી થાય છે. તેની હાનિ-વૃદ્ધિના ક્રમનું વર્ણન આ વક્ષસ્કારમાં છે.
૪૪૬
ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર એ ત્રણેની ગતિની ભિન્નતાના કારણે પોત-પોતાના ભ્રમણ માર્ગ પર ચાલતા ચંદ્ર-નક્ષત્ર, સૂર્ય-નક્ષત્રનું સહભ્રમણ થાય છે, તેનાથી અનેક પ્રકારના યોગ થાય છે. તે વિવિધ યોગોનું, કરણનું, જ્યોતિ દેવ વિમાનોનું, તેના દેવોનું અને ઇન્દ્રાદિનું વર્ણન આ વક્ષસ્કારમાં છે. ગ્રહ અને તારા સંબંધી અલ્પ વર્ણન છે.
આ વક્ષસ્કારના અંતમાં જંબુદ્રીપ વર્ણનની સમાપ્તિ કરતા સૂત્રકારે જંબુદ્રીપની લંબાઈ-પહોળ ાઈ આદિનું પુનઃ કથન કરી, જંબૂદ્દીપના નામહેતુનું કથન કર્યું છે. મિથિલા નગરમાં આ 'જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર'ની પ્રરૂપણાના કથન સાથે વક્ષસ્કાર અને સૂત્રની સમાપ્તિ કરવામાં આવી છે.
܀܀܀
Page #509
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
४४७
સાતમો વક્ષસ્કાર
ઇ
જંબૂદ્વીપમાં ચંદ્રાદિની સંખ્યા :| १ जंबुद्दीवे णं भंते ! दीवे कइ चंदा पभासिंसु पभासंति पभासिस्संति ? कइ सूरिया तवइंसु, तति, तविस्संति ? केवइया णक्खत्ता जोगं जोइंसु जोयंति जोइस्संति ? केवइया महग्गहा चारं चरिंसु चरंति चरिस्संति? केवइयाओ तारागणकोडाकोडीओ सोभिंसु, सोभंति, सोभिस्संति?
गोयमा ! दो चंदा पभासिंसु पभासंति पभासिस्संति, दो सूरिया तवइंसु तति तविस्संति, छप्पण्णं णक्खत्ता जोगं जोइंसु जोएंति जोइस्संति, छावत्तरं महग्गहसयं चारं चरिंसु चरंति चरिस्संति ।
एगं च सयसहस्सं, तेत्तीसं खलु भवे सहस्साई । णव य सया पण्णासा, तारागणकोडिकोडिणं ॥१॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભૂતકાળમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા ? વર્તમાનમાં કેટલા પ્રકાશ કરે છે? ભવિષ્યમાં કેટલા પ્રકાશ કરશે? કેટલા સૂર્ય તપતા હતા, કેટલા તપે છે અને કેટલા તપશે? કેટલા નક્ષત્ર ચંદ્ર-સૂર્ય સાથે યોગ કરતા હતા, કરે છે અને કરશે? કેટલા મહાગ્રહ ચાલ ચાલતા હતા અર્થાતુ મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે ? કેટલા ક્રોડાક્રોડ તારાગણ શોભતા હતા, શોભે છે અને શોભશે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં બે ચંદ્રો ઉદ્યોત (પ્રકાશ) કરતા હતા, કરે છે અને કરશે. બે સૂર્યો તપતા હતા, તપે છે અને તપશે. ૫૬(છપ્પન) નક્ષત્રો ચંદ્ર-સૂર્ય સાથે યોગ કરતા હતા, કરે છે અને કરશે. ૧૭૬(એકસો છોંતેર) મહાગ્રહો મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે. ૧ લાખ, ૩૩ હજાર, ૯૫૦ ક્રોડાક્રોડ તારા ગણ શોભતા હતા, શોભે છે અને શોભશે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં જ્યોતિષી દેવો અને તેના વિમાનો સંબંધી કથન છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૪૮
૧૧૦ યોજનમાં જ્યોતિષ્મ ચક્ર
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
અને વૈમાનિક, આ ચાર પ્રકારના દેવોમાંથી જ્યોતિષી દેવો મધ્યલોકમાં વસે છે. તેના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, તેમ પાંચ ભેદ છે. સમપૃથ્વીથી ૭૯૦ યોજનથી શરૂ કરી ૯૦૦ યોજન સુધીમાં અર્થાત્ ૧૧૦ યોજનમાં આ જ્યોતિષી દેવો વસે છે. અઢીદ્વીપમાં આ પાંચે પ્રકારના દેવોના વિમાનો મેરુપર્વતને પ્રદક્ષિણા કરતા ફરે છે અને અઢીદ્વીપની બહાર તે સ્થિર છે.
ચંવાપમાતિસુ :– ચંદ્રની પ્રભા એટલે પ્રકાશ. ચંદ્રના પ્રકાશને ઉદ્યોત કહે છે. ચંદ્ર વિમાનના પૃથ્વીકાય જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ શીત-અનુષ્ણ સ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે. જંબુદ્રીપમાં બે ચંદ્ર હોય છે, તે બંને ચંદ્ર સામસામી દિશાઓને પ્રકાશિત કરે છે.
सूरिया तवइंसु :- સૂર્યનો તાપ એટલે આતાપ, સૂર્ય વિમાનના પૃથ્વીકાય જીવોને આતપ નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ ઉષ્ણ સ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે. જંબુદ્રીપમાં ૨ સૂર્ય પ્રકાશ કરે છે. તે બંને સૂર્ય સામસામી દિશામાં પ્રકાશ પાથરે છે.
પવવત્તા ગોળ :– પોત-પોતાના મંડળ ઉપર પરિભ્રમણ કરતા નક્ષત્રો જેટલો સમય ચંદ્ર અને સૂર્ય સાથે રહે, સાથે પરિભ્રમણ કરે કે સંબંધમાં રહે, તેને યોગ કહે છે.
महग्गहा चारं चरिंसु :- મહાગ્રહ ચાલ ચાલે છે. ચાલ એટલે મંડળ ક્ષેત્ર પર પરિભ્રમણ કરવું. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર બધાને પોત-પોતાના મંડળ હોય છે અને તે તે મંડળ પર પરિભ્રમણ કરે છે. પણ અહીં ગ્રહની ગતિ માટે 'ચાર' શબ્દનો પ્રયોગ કર્યો છે. એક-એક ચંદ્ર પરિવારના ૮૮-૮૮ ગ્રહ છે. તેથી બે ચંદ્રના કુલ ૧૭૬ ગ્રહ છે.
તારાનળ :– એક-એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોટાકોટિ તારાગણ હોય છે. તેથી બે ચંદ્રના કુલ મળી ૧,૩૩,૯૫૦ કોટાકોટિ તારાગણ છે.
સૂર્યમંડલની સંખ્યા :
२ कइ णं भंते ! सूरमंडला पण्णत्ता ? गोयमा ! एगे चउरासीए मंडलसए पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્યમંડળો(સૂર્યના વર્તુળાકાર ભ્રમણ માર્ગો) કેટલા હોય છે ? ઉત્તરહે ગૌતમ ! સૂર્યના મંડળો ૧૮૪ છે.
Page #511
--------------------------------------------------------------------------
________________
સાતમ વક્ષસ્કાર
| ૪૪૯ |
३ जंबुद्दीवे णं भंते ! दीवे केवइयं ओगाहित्ता केवइया सूरमंडला पण्णत्ता ?
गोयमा ! जंबुद्दीवे दीवे असीयं जोयण सयं ओगाहित्ता, एत्थ णं पण्णट्ठी सूरमंडला पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં કેટલા સૂર્ય મંડળો છે? તે કેટલા ક્ષેત્રને અવગાહીને રહ્યા છે?
ઉત્તર- હે ગૌતમ! જેબૂદ્વીપ નામના દ્વીપના ૧૮૦(એકસો એસી) યોજના ક્ષેત્રમાં સૂર્યના ૫ મંડળો વ્યાપ્ત છે અર્થાત્ જેબૂદ્વીપ ઉપર ૫ સૂર્યમંડળો છે. ४ लवणे णं भंते ! समुद्दे केवइयं ओगाहित्ता केवइया सूरमंडला पण्णत्ता ?
गोयमा ! लवणे समुद्दे तिण्णि तीसे जोयणसए ओगाहित्ता, एत्थ णं एगूणवीसे सूरमंडलसए पण्णत्ते । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे लवणे य समुद्दे एगे चुलसीए सूरमंडलसए भवंतीतिमक्खायं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લવણ સમુદ્રમાં કેટલા સુર્ય મંડળો છે? તે કેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે?
ઉત્તર- હે ગૌતમ! લવણસમુદ્રમાં ૩૩0 યોજન ક્ષેત્રમાં સૂર્યના ૧૧૯ મંડળો વ્યાપ્ત છે અર્થાત્ લવણસમુદ્ર ઉપર ૧૧૯ સૂર્યમંડળો છે.
આ પ્રમાણે જંબૂદ્વીપ અને લવણસમુદ્ર બંનેના મળીને(૫+૧૧૯) કુલ ૧૮૪ સૂર્યમંડળો કહેવામાં આવ્યા છે. દ્વાર–ની વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્યમંડળ સંખ્યા નામના પ્રથમ દ્વારનું કથન છે. સૂર્ય મંડળ પ્રરૂપણાના ૧૫ ધાર :- ચંદ્ર મંડળ કરતા સૂર્ય મંડળની વક્તવ્યતા વધુ હોવાથી સૂત્રકારે પ્રથમ સૂર્ય મંડળનું વર્ણન કર્યું છે. વૃત્તિકારે સૂત્રગત સૂર્ય વર્ણનનાં ૧૫ દ્વાર દ્વારા પ્રરૂપણા કરી છે. તે ૧૫ દ્વાર આ પ્રમાણે છે– (૧) મંડળ સંખ્યા દ્વાર (૨) મંડળ ચાર ક્ષેત્ર દ્વાર (૩) મંડળ આબાધા અંતર દ્વાર (૪) સૂર્ય વિમાન આયામ-વિખંભ દ્વાર (૫) મેરુપર્વત અને મંડળ અંતર દ્વાર (૬) મંડળ આયામાદિની વૃદ્ધિ હાનિ દ્વાર (૭) મુહૂર્ત ગતિ દ્વાર (૮) દિવસ-રાત્રિ વૃદ્ધિ હાનિ દ્વાર (૯) તાપ ક્ષેત્ર સંસ્થાન દ્વાર (૧૦) સૂર્ય દૂર-નજીક દેખાવા સંબંધી લોકપ્રતીતિ દ્વાર (૧૧) ચાર ક્ષેત્ર સંબંધી અતીતાદિ પ્રશ્ન દ્વાર (૧૨) ચાર ક્ષેત્ર સંબંધી ક્રિયાદિ પ્રશ્ન દ્વાર (૧૩) ઊધ્વદિ દિશા પ્રાપ્ત તાપ ક્ષેત્ર પ્રમાણ દ્વાર (૧૪) જ્યોતિષ્ક દેવ ઊપપન્નાદિ દ્વાર (૧૫) ઇન્દ્રાદિ અભાવમાં સ્થિતકલ્પ દ્વાર.
Page #512
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સમપૃથ્વીથી ૮૦૦ યોજન ઊંચે, સામસામી દિશામાં રહીને, જંબુદ્રીપના બંને સૂર્યો મેરુપર્વતને પ્રદક્ષિણા કરે છે. મેરુને પ્રદક્ષિણા કરતાં-કરતાં તેઓ તેનાથી ૫૧૦ યોજન દૂર જાય છે અને પુનઃ પ્રદક્ષિણા ફરતા ફરતા નજીક આવે છે. સૂર્યો ૫૧૦ યોજનના તિરછા ભ્રમણ ક્ષેત્રમાં શીઘ્રગતિએ પ્રદક્ષિણા કરે છે તેથી તેના મંડલો નજીક-નજીક અને અનેક મંડલ છે.
૪૫૦
सूर्यभंऽक्ष :- सूर्ययोदक्षिणोत्तरायणे कुर्वतोर्निजबिम्बप्रमाण चक्रवाल विष्कम्भानि प्रतिदिन भ्रमिक्षेत्र લક્ષળાનિ મંડલાનિ । – વૃત્તિ. દક્ષિણાયન-દૂર જતા અને ઉત્તરાયણ-નજીક આવતા સૂર્યના, પોતાના વિમાનની પહોળાઈ જેટલા પહોળા, રોજના ભ્રમણ માર્ગને મંડળ કહે છે. સૂર્યનો મેરુની પ્રદક્ષિણાનો વર્તુળાકાર નિયત માર્ગ સૂર્ય મંડળ કહેવાય છે.
સૂર્યનું વર્તુળ સદશ મંડલ
સૂર્ય પ્રત્યેક અર્ધપ્રદક્ષિણાએ બે યોજન અને એક પ્રદક્ષિણા પૂર્ણ થાય ત્યારે ૪ યોજન દૂર ચાલ્યો જાય છે. તેથી સૂર્ય મંડળ વાસ્તવિક મંડલાકાર નથી પરંતુ મહત્વ વૈષા મંડળસદશત્પાત્ નતુ તાત્ત્વિ – વૃત્તિ. આ મંડલો વર્તુળ સદેશ, મંડલ જેવા હોવાથી તેને મંડલ કહ્યા છે.
જીવા કોટી ઉપરના સૂર્ય મંડલ
ગમની –
આ સૂર્ય મંડળો વાસ્તવિક રૂપે સંપૂર્ણ વર્તુળાકાર નથી. મહત્તે પ્રથમાળે મૃત્ व्याप्तं क्षेत्र तत्सम श्रेण्येव यदि परः क्षेत्रव्याप्नुयात् तदा तात्त्विकी मंडलता ન સ્થાત્ – વૃત્તિ.
સૂર્ય મંડલ સંખ્યા :– કુલ સૂર્ય મંડલ ૧૮૪ છે. તેમાંથી ૬૫ સૂર્ય મંડલ જંબુદ્રીપ ઉપર અને ૧૧૯ મંડલ લવણ સમુદ્ર ઉપર છે. જંબુદ્રીપગત ૬૫ મંડલોમાંથી ૬૩ મંડળ નિષધ અને નીલવાન પર્વત ઉપર છે. ૨ મંડલ હરિવર્ષ અને રમ્યક્ વર્ષ ક્ષેત્રની જીવાકોટી ઉપર છે. અહીં નિષધ અને નીલવાન પર્વત ઉપરના મંડળો ભિન્ન ભિન્ન નથી તેથી બંનેના મળી ૧૩૦ મંડલ છે તેમ ન સમજવું. સૂર્યનું એક મંડળ નિષધથી શરૂ થઈ, નિષધ પાસે પૂર્ણ થાય છે. તેથી નિષધ અને નીલવાન પર્વત ઉપરના મંડળો એક જ છે.
નિયમ..
જે ક્ષેત્રથી સમશ્રેણીએ વર્તુળાકારે ગતિ શરૂ કરે અને પુનઃ તે જ ક્ષેત્ર પર આવી પહોંચે તો તે વાસ્તવિક મંડળ કહેવાય. સમશ્રેણી ઉપર વર્તુળાકારે ભ્રમણ કરી પુનઃ અન્ય ક્ષેત્રને પ્રાપ્ત કરે તો તે તાત્ત્વિક મંડળ ન કહેવાય.
......
***
તેમાં આખા સંપૂર્ણ મંડળ ૬પ જ છે. પ્રતિદિશાવર્તી વ્યક્તિને સ્વદિશાગત અર્ધ અર્ધ મંડળો દૃષ્ટિગોચર થાય છે. સ્વક્ષેત્રથી બંને બાજુના મંડળો બંને વિભાગમાં જોઈ શકાય છે તેથી બંને બાજુએ ૫-૬૫ મંડળોનું કથન છે.
જંબુદ્રીપમાં ૫ મંડળ છે. મું મંડળ જંબુદ્રીપમાં શરૂ થાય છે અને લવણ સમુદ્રમાં પૂર્ણ થાય છે, તેથી તેની ગણના લવણ સમુદ્રમાં કરી છે.
Page #513
--------------------------------------------------------------------------
________________
| સાતમો વક્ષસ્કાર
૪૫૧
સૂર્યનું ભ્રમણ ક્ષેત્ર
સૂર્ય મંડલ ચાર ક્ષેત્ર :| ५ सव्वब्भंतराओ णं भंते ! सूरमंडलाओ केवइयाए अबाहाए सव्वबाहिरए सूरमंडले पण्णत्ते ? ___ गोयमा ! पंचदसुत्तरे जोयणसए अबाहाए सव्वबाहिरए सूरमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ આત્યંતર સૂર્યમંડળ અને સર્વ બાહ્ય સૂર્યમંડળ વચ્ચે વ્યવધાન રહિતપણે કેટલું અંતર છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વ આત્યંતર સૂર્યમંડળ અને સર્વબાહ્ય સૂર્યમંડળ વચ્ચે વ્યવધાન રહિતપણે ૫૧૦ યોજનનું અંતર છે. lદ્વાર–રા વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં સૂર્ય મંડળ ચાર ક્ષેત્ર' નામના બીજા દ્વારનું વર્ણન છે.
સૂર્યમંડળ ચાર ક્ષેત્ર :- સૂર્યના ચાર-ચાલવાના ક્ષેત્રને, ભ્રમણ ક્ષેત્રને “ સૂર્યમંડળ ચાર ક્ષેત્ર” કહેવામાં આવે છે. મહત્વોત્ર નામ સૂર્યમલૈઃ सर्वाभ्यन्तरादिभिः सर्वबाह्यपर्यवसानैव्याप्तमाकाशं, तच्चक्रवाल| વિમતોડવહેય- વૃત્તિ. સૂર્યના સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ વચ્ચેના આકાશ-ક્ષેત્રના ચક્રવાલ વિખંભને “સૂર્યમંડળ ચાર ક્ષેત્ર” કહે છે. સભ્યતર મંડળ – જંબુદ્વીપમાં મેરુ તરફના સૂર્યના સૌથી પ્રથમ મંડળ
સર્વાત્યંતર મંડળ કહે છે. નં .13 ,
Jસર્વ બાહ્ય મંડળ - લવણ સમુદ્રમાં લવણ શિખા તરફના સૌથી છેલ્લા૧૮૪માં મંડળને સર્વ બાહ્ય મંડળ કહે છે.
પ્રથમ અને અંતિમ મંડળ વચ્ચે ૫૧૦ યોજનાનું અંતર છે અને તેનું ચારક્ષેત્ર ૫૧૦ ફેંયોજન છે. સૂર્યમંડળ ચાર ક્ષેત્રની ગણના વિધિ - સૂર્ય વિમાનની લંબાઈ પહોળાઈ યોજન છે, તેથી પ્રત્યેક સુર્ય મંડળ યોજનાંશ પ્રમાણવાળા છે. એવા ૧૮૪ મંડળ છે. એટલે ૧૮૪ x યોજનાંશ = ૧૪૪Èયોજન પ્રમાણ મંડળોનું ક્ષેત્ર થાય છે.
પાંચ આંગળીઓ વચ્ચે ચાર આંતરા હોય તેમ સુર્યના ૧૮૪ મંડળ વચ્ચે ૧૮૩ આંતરા છે. પ્રત્યેક સુર્યમંડળો વચ્ચે ર-ર યોજનાનું આંતરું છે તેથી ૧૮૩૪૨ = ૩૬૬ યોજન આંતરાના થાય છે. ૧૪૪ દૈ+ ૩૬ = ૫૧૦ કંયોજનનું ચાર ક્ષેત્ર છે.
Page #514
--------------------------------------------------------------------------
________________
[ ૪પર |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સૂર્ય મંડલો વચ્ચેનું અંતર :
६ सूरमंडलस्स णं भंते ! सूरमंडलस्स य केवइयं अबाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! दो जोयणाई अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સૂર્યમંડળ અને બીજા સૂર્યમંડળ વચ્ચે અબાધિત(વ્યવધાન રહિત) અંતર કેટલું છે?
ઉત્તર- હે ગૌતમ ! એક સૂર્યમંડળથી બીજા સૂર્યમંડળનું અબાધિત અંતર બે યોજનાનું હોય છે. llદ્વાર-ઋl. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂર્યમંડળ અંતર' દ્વાર નામના ત્રીજા દ્વારનું વર્ણન છે. પ્રત્યેક સૂર્ય મંડળ વચ્ચે ૨–૨ યોજનાનું અંતર છે. સૂર્ય મંડળ વચ્ચેના અંતરની ગણના વિધિ:- સૂર્યના ચાર ક્ષેત્રમાંથી સૂર્યના ૧૮૪ મંડલોના કુલ સૂર્ય મંડલો વચ્ચે અંતર
મંડલ ક્ષેત્રને બાદ કરતાં કુલ અંતર ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. તેને ૧૮૩ મંડળમાં વિભક્ત કરવા ૧૮૩થી ભાગતા જે સંખ્યા આવે તેટલું અંતર પ્રત્યેક મંડળ વચ્ચે જાણવું. તે આ પ્રમાણે છે– સૂર્ય મંડળના ૫૧૦ ( યોજનના ભ્રમણ ક્ષેત્રમાંથી ૧૪૪ યોજના કુલ મંડળ ક્ષેત્રના બાદ કરતાં (૫૧૦૬ - ૧૪૪) =
૩યોજન શેષ રહે છે. તેને ૧૮૩ આંતરમાં વહેંચવા + બે મંડળ વચ્ચે રયો.નું અંતર અને * સૂર્ય મંડલ સંખ્યા ૧૮૪, આંતરા-૧૮૩
૩૬૬+ ૧૮૩ = ૨ યોજન પ્રાપ્ત થાય છે. તે પ્રત્યેક મંડળ માર્ગની જાડાઈ ઉમેરાતા તે * વર્તુળની લટી વિમાન પહોળાઈ દર્શક છે. અંતર ર હો .ગણાય છે. હોવાથી તેની જાડાઈ ગયો. છે. મંડળની વચ્ચે ૨-૨ યોજનાનું આંતરું છે.
અવારા અંતરે :- પ્રસ્તુત સૂત્રમાં 'આબાધા
અંતર' નો શબ્દ પ્રયોગ છે. અહીં અંતર શબ્દના વિશેષણ રૂપે આબાધા-અવ્યવધાન શબ્દનો પ્રયોગ થયો છે. 'અંતર' શબ્દનો તફાવત, વિશેષતા વગેરે અર્થ પણ થાય છે. જેમ કે- મોહન બંને વચ્ચે ઘણું અંતર છે અર્થાત્ બંને વચ્ચે ઘણો તફાવત છે, બંને વચ્ચે ઘણી વિશેષતા છે. પ્રસ્તુતમાં બે મંડળ વચ્ચે કેટલું અંતર છે એટલે કે બે મંડળ વચ્ચે કેટલો તફાવત છે, તેવા અર્થમાં અંતર શબ્દ ગ્રહણ ન થઈ જાય તે માટે સુત્રકારે આબાધા વિશેષણ સાથે અંતર શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી અર્થ થાય છે કે એક મંડળથી બીજા મંડળ વચ્ચે વ્યવધાન રહિત કેટલું અંતર છે? અર્થાત્ એક મંડળથી બીજું મંડળ કેટલું દૂર છે? એક મંડળથી બીજું મંડળ કોઈપણ જાતના વ્યવધાન રહિતપણે ર યોજન દૂર હોય છે.
Page #515
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૪૫૩.
સૂર્ય વિમાનની લંબાઈ-પહોળાઈ :| ७ सूरमंडले णं भंते ! केवइयं आयाम-विक्खंभेणं केवइयं परिक्खेवेणं, केवइयं बाहल्लेणं पण्णत्ते ? ___ गोयमा ! अडयालीसं एगसट्ठिभाए जोयणस्स आयाम-विक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, चठवीसं एगसट्ठिभाए जोयणस्स बाहल्लेणं पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૂર્યમંડળ અર્થાતુ સૂર્યવિમાનની લંબાઈ-પહોળાઈ, પરિધિ તથા જાડાઈ કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! સૂર્યમંડળ(સૂર્યવિમાન)ની લંબાઈ-પહોળાઈ અડતાલીસ એકસઠાંશ(૪) યોજન, પરિધિ તેનાથી સાધિક ત્રણ ગુણી અર્થાતુ બે પુર્ણાક બાવીસ એકસઠાંશ (૨૨) યોજન અને જાડાઈ ચોવીસ એકસઠાંશ (૨) યોજનાની હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂર્ય બિંબાયામ વિખંભ' નામના ચોથા દ્વારનું વર્ણન છે. બિંબ એટલે વિમાન. સૂર્યબિંબ = સૂર્ય વિમાન. આ સૂત્રમાં સૂરમંડને સૂર્યમંડળ શબ્દથી સૂર્યબિંબ-સૂર્યવિમાનનું ગ્રહણ થાય છે. આ સૂર્યવિમાન મેરુને પ્રદક્ષિણા ફરે છે, તેથી પ્રત્યેક સૂર્યમંડળ માગ યોજનાંશ લાંબો-પહોળો છે.
સૂર્ય વિમાનની લંબાઈપહોળાઈ(વ્યાસ) :- સૂર્ય વિમાનની લંબાઈ-પહોળાઈ ફૂ યોજનાંશ. એક યોજનના ૬૧ ભાગમાંથી ૪૮ ભાગ અંશ પ્રમાણ છે.
સુર્ય વિમાનની પરિધિ :- તેની પરિધિ તેના વ્યાસ કરતાં સાધિક ત્રણ ગણી એટલે ૪૮૪૩ = ૧૪૪ યોજનાંશ પ્રમાણ છે. આ યોજનાંશના યોજન કરવા ૬૧થી ભાગતા(૧૪૪+૧=) સાધિક ૨ કે યોજન પ્રમાણ સૂર્ય વિમાનની પરિધિ છે.
સુર્ય વિમાનની જાડાઈ કે ઊંચાઈ:- જ્યોતિષ્ક વિમાનોની ઊંચાઈ તેના વિખંભ વ્યાસ કરતાં અર્ધી હોય છે. વિમાન વિભાદ્ધ માનનોખ્યત્વાન્તે પ્રમાણે સૂર્ય વિમાનની ઊંચાઈ યોજનાંશ પ્રમાણ છે. સૂર્ય મંડલો અને મેરુ પર્વત વચ્ચે અંતર:
८ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वब्भंतरे सूरमंडले पण्णते?
गोयमा ! चोयालीसं जोयणसहस्साइं अट्ठ य वीसे जोयणसए अबाहाए
Page #516
--------------------------------------------------------------------------
________________
| ४५४ |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सव्वब्भंतरे सूरमंडले पण्णत्ते ? ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં મંદર પર્વતથી સર્વાભ્યન્તર સૂર્યમંડળ કેટલું દૂર છે?
ઉત્તર હે– ગૌતમ! જંબૂદ્વીપમાં મંદરપર્વતથી સર્વાભ્યન્તર સૂર્યમંડળ ૪૪,૮૨૦(ચુંમાળીસ હજાર, मा सो वीस) योन ६२ छे. | ९ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वब्भंतराणंतरे सूरमंडले पण्णत्ते ? ___ गोयमा ! चोयालीसं जोयणसहस्साई अटु य बावीसे जोयणसए अडयालीसं य एगसट्ठिभागं जोयणस्स अबाहाए अब्भंतराणंतरे सूरमंडले पण्णत्ते ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના મંદરપર્વતથી સર્વાભ્યન્તર સૂર્યમંડળ પછીનું બીજું સૂર્યમંડળ 2j२ छ?
ઉત્તર- હે ગૌતમ! જેબૂદ્વીપના મંદર પર્વતથી સર્વાભ્યત્તર સૂર્યમંડળ પછીનું બીજું સૂર્યમંડળ ચુમાળીસ હજાર, આઠસો બાવીસ પૂર્ણાક અડતાળીસ એકસઠાંશ) (૪૪,૮૨૨) યોજન દૂર છે. |१० जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए अब्भंतरतच्चे सूरमंडले पण्णत्ते ?
गोयमा ! चोयालीसं जोयणसहस्साइं अट्ठ य पणवीसे जोयणसए पणतीसं च एकसट्ठिभागे जोयणस्स अबाहाए अब्भंतरतच्चे सूरमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના મંદરપર્વતથી ત્રીજું આત્યંતર સૂર્યમંડળ કેટલું દૂર છે?
ઉત્તર- હે ગૌતમ! જેબૂદ્વીપના મંદર પર્વતથી ત્રીજું આત્યંતર સૂર્યમંડળ ચુમાળીસ હજાર, આઠસો પચીસ પૂર્ણાક પાંત્રીસ એકસઠાંશ(૪૪,૮૨૫ રૂ૫) યોજન દૂર છે. |११ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणेसंकममाणे दो-दो जोयणाई अडयालीसं च एगसट्ठिभाए जोयणस्स ए गमेगे मंडले अबाहावुढेि अभिवड्डेमाणे अभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી પ્રથમ મંડળ પરથી બહાર નીકળતો સૂર્ય પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો એક અહોરાત્રે એક-એક મંડળને પાર કરતો, પ્રત્યેક મંડળે બે પૂર્ણાક અડતાળીસ એકસઠાંશ (ર ) યોજનની વ્યવધાન રહિતપણે અંતરની વૃદ્ધિ કરતો, સર્વ બાહ્ય મંડળ પર પહોંચે છે.
Page #517
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ४५५ ।
|१२ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वबाहिरे सूरमंडले पण्णते?
गोयमा ! पणयालीसं जोयणसहस्साई तिण्णि य तीसे जोयणसए अबाहाए सव्वबाहिरे सूरमंडले पण्णत्ते ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપના મંદરપર્વતથી સર્વબાહ્ય સૂર્યમંડળ કેટલું દૂર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મંદરપર્વતથી સર્વબાહ્ય સૂર્યમંડળ પિસ્તાળીસ હજાર, ત્રણસો त्रीस (४५,330) योन दूर होय छे.
१३ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वबाहिराणंतरे सूरमंडले पण्णत्ते ?
गोयमा ! पणयालीसं जोयणसहस्साई तिण्णि य सत्तावीसे जोयणसए तेरस य एगसट्ठिभाए जोयणस्स अबाहाए बाहिराणंतरे सूरमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બૂદ્વીપના મંદરપર્વતથી સર્વબાહ્ય સૂર્યમંડળ પછીનું વ્યવધાન રહિત બીજું બાહ્ય સૂર્યમંડળ કેટલું દૂર છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપના મંદરપર્વતથી સર્વબાહ્ય અનંતર બીજું સૂર્યમંડળ પીસ્તાળીસ હજાર, ત્રણસો સત્તાવીસ પૂર્ણાક તેર એકસઠાંશ(૪૫,૩૨૭ ) યોજન દૂર છે. १४ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए बाहिरतच्चे सूरमंडले पण्णत्ते ?
गोयमा ! पणयालीसं जोयणसहस्साई तिण्णि य चठवीसे जोयणसए छव्वीसं च एगसट्ठिभाए जोयणस्स अबाहाए बाहिरतच्चे सूरमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના મંદરપર્વતથી સર્વબાહ્ય ત્રીજું સૂર્યમંડળ કેટલું દૂર છે?
ઉત્તર- હે ગૌતમ! જેબૂદ્વીપના મંદર પર્વતથી બાહ્ય ત્રીજું સૂર્યમંડળ પીસ્તાળીસ હજાર, ત્રણસો ચોવીસ પૂર્ણાક છવ્વીસ એકસઠાંશ(૪૫,૩૨૪ ૨) યોજન દૂર છે. | १५ एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे दो-दो जोयणाई अडयालीसं चएगसट्ठिभाए जोयणस्स एगमेगे मंडले अबाहावुड्डि णिवड्डमाणे-णिवड्डमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૫૬ |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
!
ભાવાર્થ:- આ રીતે, આ ક્રમથી અંતિમ મંડળ પરથી અંદર પ્રવેશ કરતો સૂર્ય પછી પછીના મંડળો પર સંક્રમણ કરતાં, પ્રત્યેક મંડળ ૨ ( યોજનનું વ્યવધાન રહિત અંતર ઘટાડતો-ઘટાડતો સર્વાત્યંતર મંડળ પર પહોંચે છે. દ્વાર–પી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં 'મેરુ મંડળ અબાધા અંતર દ્વાર’ નામના પાંચમાં દ્વારનું કથન છે. અબાધા એટલે વ્યવધાન રહિત, અંતર એટલે દૂરી; આ સૂત્રમાં મેરુ પર્વત અને સૂર્યમંડળો વચ્ચેના અંતરનું વર્ણન છે.
મેરુ અને સભ્યતર મંડળ વચ્ચેના અંતરની સૂર્ય મંડલો અને મેરુ વચ્ચે અંતર
ગણના વિધિ - સર્વાત્યંતર મંડળ જંબૂદીપની સીમા, જેબૂદ્વીપ પૂર્ણ થાય ત્યાંથી ૧૮0 યોજન અંદર છે. મેરુપર્વતથી જંબૂદ્વીપની સીમા પર્યત ૪૫,000 યોજન છે. તેમાંથી ૧૮૦ યોજન બાદ કરતાં [(૪૫,૦૦૦–૧૮૦ =) ૪૪,૮૨) યોજનાનું અંતર મેરુ અને પ્રથમ મંડળ વચ્ચે છે.
આ રીતે ઉત્તરાયણના અંતિમ દિવસે સર્વાત્યંતર મંડળ પર ભ્રમણ કરતાં બંને સૂર્ય મેરુથી
૪૪,૮૨૦-૪૪,૮૨૦ યોજન દૂર હોય છે. અહીં મેરુ વ્યાસના ૧૦,000 યોજન ગણવામાં આવે છે તે વ્યવહારથી સમજવું. સૂર્યસમપૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે છે. ત્યાં મેરુનો વ્યાસ ૯,૯૨૭ જે યોજન હોય છે. મેરુનો વ્યાસ ૧૧ યોજને ૧ યોજન જેટલો ઘટે છે, તેથી 200 યોજન ઊંચે ૭ર યોજન મેરુ વ્યાસ ઘટી જાય છે, પરંતુ અહીં સમપૃથ્વી સમીપે જે ૧૦,૦૦૦ યોજનનો વ્યાસ છે તે જ વ્યવહારથી ગ્રહણ કર્યો છે. મેરુ અને સર્વ બાલ મંડળ વચ્ચેના અંતરની ગણના વિધિ - સર્વબાહ્ય મંડળ-અંતિમ ૧૮૪મું મંડળ, લવણ સમુદ્રમાં ૩૩0 યોજન દૂર છે. તેથી મેરુથી જંબૂદ્વીપ સીમાના ૪૫,000 યોજન + ૩૩૦ લવણ સમુદ્રગત મંડળ ચાર ક્ષેત્રના = ૪૫,૩૩) યોજનાનું અંતર મેરુની બંને બાજુએ, સર્વ બાહ્ય મંડળ પર રહેલા સૂર્ય અને મેરુ વચ્ચે હોય છે.
આ રીતે દક્ષિણાયનના અંતિમ દિવસે સર્વબાહ્ય મંડળ પર ભ્રમણ કરતાં બંને સૂર્ય મેથી ૪૫,૩૩૦- ૪૫,૩૩0 યોજન દૂર હોય છે. મેરુ મંડળ અંતર હાનિ-વતિનો ધુવાંક :- દક્ષિણાયનના સૂર્ય અને મેરુ વચ્ચે પ્રત્યેક મંડળે ૨ રેંજ યોજનનું અંતર વધે છે જ્યારે ઉત્તરાયણના સૂર્યનું તેટલું જ અંતર ઘટે છે. તે આ પ્રમાણે
બે મંડળ વચ્ચે ૨-૨ યોજનાનું અંતર છે, તે ર યોજન + મંડળ માર્ગની પહોળાઈ યોજનાંશ છે, (૨+ =) ૨ યોજનની વૃદ્ધિ અને હાનિ થાય છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૪૫૭.
सूर्यमंडलोनी GIs-ueland, परिधि :१६ जंबुद्दीवे दीवे सव्वब्भंतरे णं भंते ! सूरमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ?
गोयमा ! णवणउई जोयणसहस्साई छच्च चत्ताले जोयणसए आयामविक्खंभेणं तिण्णि य जोयणसयसहस्साइं पण्णरस य जोयणसहस्साई एगूणणउइं च जोयणाइं किंचिविसेसाहियाइं परिक्खेिवेणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપમાં સર્વાત્યંતર સૂર્યમંડળની લંબાઈ-પહોળાઈ તથા પરિધિ 2ी छ ?
ઉત્તર- હે ગૌતમ ! તેની લંબાઈ-પહોળાઈ નવાણું હજાર, છસો ચાળીસ (૯૯,૬૪૦) યોજન भने तेनी परिधि सlus agar, ५४२ ४४२, नेव्यासी (3,१५,०८८) योन छे. १७ अब्भंतराणंतरे णं भंते ! सूरमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ?
गोयमा ! णवणउइं जोयणसहस्साइं छच्च पणयाले जोयणसए पणतीसं च एगसट्ठिभाए जोयणस्स आयामविक्खंभेणं तिण्णि जोयणसयसहस्साई पण्णरस य जोयणसहस्साइं एगं सत्तुत्तरं जोयणसयं परिक्खेवेणं पण्णत्ते । भावार्थ:-श्र-भगवन!षी आभ्यंतर सुर्यभानीसंपा, पडोगा तथा परिविली छ?
ઉત્તર- હે ગૌતમ ! બીજા આત્યંતર સૂર્યમંડળની લંબાઈ, પહોળાઈ નવ્વાણું હજાર, છસો પિસ્તાળીસ અને પાંત્રીસ એકસઠાંશ(૯૯,૬૪૫ રૂ૫) યોજન અને તેની પરિધિ ત્રણ લાખ, પંદર હજાર, मेसो सात (3,१५,१०७) योननी छ. | १८ अब्भंतरतच्चे णं भंते ! सूरमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते?
गोयमा ! णवणउइं जोयणसहस्साई छच्च एकावण्णे जोयणसए णव य एगसट्ठिभाए जोयणस्स आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं पण्णरस जोयणसहस्साई एगं च पणवीसं जोयणसयं परिक्खेवेणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્!ત્રીજા આત્યંતર સૂર્યમંડળની લંબાઈ, પહોળાઈ તથા પરિધિ કેટલી છે?
Page #520
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર– હે ગૌતમ ! ત્રીજા આપ્યંતર સૂર્યમંડળની લંબાઈ, પહોળાઈ નવ્વાણું હજાર, છસો એકાવન યોજન અને નવ એકસઠાંશ(૯૯,૬૫૧ ) યોજન છે અને તેની પરિધિ ૩,૧૫,૧૨૫ યોજનની છે.
૪૫૮
१९ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं उवसंकममाणे-उवसंकममाणे पंच-पंच जोयणाइं पणतीसं च एगसट्टिभाए जोयणस्स एगमेगे मंडले विक्खंभवुद्धिं अभिवडेमाणे- अभिवड्डेमाणे अट्ठारस- अट्ठार जोयणाइं परिरयवुड्ढि अभिवड्डेमाणे- अभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
ભાવાર્થ :- આ રીતે આ ક્રમથી સર્વાયંતર મંડળમાંથી બહાર નીકળતો સૂર્ય પછી પછીના મંડળ પર સંક્રમણ કરતો પ્રત્યેક મંડળે લંબાઈ-પહોળાઈમાં પાંચ પૂર્ણાંક પાંત્રીસ એકસઠાંશ (૫ ) યોજન અને પરિધિમાં ૧૮ યોજનની વૃદ્ધિ કરતો-કરતો સર્વ બાહ્ય મંડળ પર પહોંચે છે.
२० सव्वबाहिरए णं भंते ! सूरमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ?
गोयमा! एगं जोयणसयसहस्सं छच्च सट्टे जोयणसए आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं अट्ठारस य सहस्साइं तिण्णि य पण्णरसुत्तरे जोयणसए परिक्खेवेणं ।
भावार्थ :- प्रश्न- हे भगवन् ! सर्वमाह्य सूर्यमंऽणनी संभाई, पडोणजाई तथा परिधि डेटली छे ?
उत्तर- È गौतम ! सर्व षह्य (१८४मां) सूर्यमंऽणनी संजाई, पडोजाई १,००,550 (खेड साज, छसो सा४) योउन अने तेनी परिधि ३, १८, ३१५ (त्रा साप, अढार उभर, त्रासो पंह२) योन जतावेस छे.
| २१ बाहिराणंतरे णं भंते ! सूरमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ?
गोयमा ! एगं जोयणसयसहस्सं छच्च चउपण्णे जोयणसए छव्वीसं च एगसट्ठिभागे जोयणस्स आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं अट्ठारस य सहस्साइं दोण्णि य सत्ताणउए जोयणसए परिक्खेवेणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બાહિરાનંતર(સર્વબાહ્યથી અનંતર-બીજું બાહ્ય મંડળ) ૧૮૩માં મંડળની લંબાઈ, પહોળાઈ કેટલી હોય છે.
Page #521
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૪૫૯
ઉત્તર– હે ગૌતમ ! સર્વબાહ્યાનંતર (મંડળ ૧૮૩માં) મંડળની લંબાઈ-પહોળાઈ એક લાખ, છસો ચોપન યોજન અને છવ્વીસ એકસઠાંશ(૧,૦૦,૬૫૪ ૨૬) યોજન છે. તેની પરિધિ ત્રણ લાખ, અઢાર હજાર, બસો સત્તાણું(૩,૧૮,૨૯૭) યોજનની છે.
| २२ बाहिरतच्चे णं भंते ! सूरमंडले केवइयं आयाम विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ?
गोयमा ! एगं जोयणसयसहस्सं छच्च अडयाले जोयणसए बावण्णं च एगसट्टिभाए जोयणस्स आयामविक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं अट्ठारस सहस्साइं दोण्णि य अउणासीए जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ત્રીજા બાહ્યાનંતર સૂર્યમંડળની લંબાઈ, પહોળાઈ અને તેની પરિધિ કેટલી હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્રીજા બાહ્યાનંતર (૧૮૨માં) સૂર્યમંડળની લંબાઈ, પહોળાઈ એક લાખ, છસો અડતાલીસ પૂર્ણાંક બાવન એકસઠાંશ(૧,૦૦,૪૮ ) યોજન છે અને તેની પરિધિ ત્રણ લાખ, અઢાર હજાર, બસો ઓગણ્યાએંસી(૩,૧૮,૨૭૯)યોજન સાધિકની હોય છે.
२३ एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे पंचपंच जोयणाइं पणतीसं च एगसट्टिभाए जोयणस्स एगमेगे मंडले विक्खंभवुद्धिं णिवुड्डेमाणे णिवुड्डेमाणे अट्ठारस- अट्ठारस जोयणाई परिरयवुड्डि णिव्वुड्ढेमाणे- णिव्वुड्डेमाणे सव्वब्धंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વ બાહ્ય મંડળમાંથી અંદર પ્રવેશતો સૂર્ય પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો પ્રત્યેક મંડળે લંબાઈ-પહોળાઈમાં પાંચ પૂર્ણાંક પાંત્રીસ એકસઠાંશ (૫ ) યોજનને અને પરિધિમાં ૧૮ યોજનને ઘટાડતો-ઘટાડતો સર્વાયંતર મંડળ ઉપર પહોંચે છે. દ્વાર–ડ્રા
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં "સૂર્ય મંડલ આયામાદિ દ્વાર" નામના છઠ્ઠા દ્વારનું વર્ણન છે. મેરુના ફરતા વલયાકારે રહેલા આ મંડળોના આયામ-લંબાઈ, વિધ્યુંભ-પહોળાઈ અને પરિક્ષેપ-પરિધિનું કથન છે. પ્રત્યેક મંડળ પર બંને સૂર્યો બરાબર સામસામી દિશામાં હોય છે, તેથી સૂર્યમંડળની જેટલી લંબાઈ-પહોળાઈ હોય, તેટલું જ બંને સૂર્ય વચ્ચે અંતર રહે છે. તેનો અર્થ એ થાય છે કે મંડલગત બે સૂર્ય વચ્ચેનું અંતર અને મંડળની લંબાઈ—પહોળાઈ બંને એકજ છે.
સર્વાભ્યતર, સર્વબાહ્ય મંડળની લંબાઈ-પહોળાઈ (વ્યાસ) ગણનાવિધિ :– સર્વાયંતર મંડળ
Page #522
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
બંને સૂર્યો વચ્ચેનું અંતર અથવા મંડળની બાઈ-પહોાઈ જબુઢીપ સીમાથી પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ બંને બાજુએ ૧૮૦-૧૮૦ યોજન અંદર છે. બંને બાજુના ગણતા ૩૬૦ યોજન થાય છે. જંબૂદીપના ૧ લાખ યોજનના વ્યાસમાંથી તે બાદ કરતાં (૧,૦૦,૦૦૦–૩૬૦ =) ૯૯,૬૪૦ યોજન પ્રાપ્ત થાય છે તે સર્વાશ્ચંતર પ્રથમ મંડળની લંબાઈ પહોળાઈ છે.
ro
૧,૦૦,૭૬ એજન
બોનું
યોજન
P
સર્વે બાણ મંડળ લવણસમુદ્રમાં ૩૩૦ યોજન દૂર છે. તેથી જબૂતીપ વ્યાસમાં ૩૩૦+ ૩૩૦ કુલ ૬૦ યોજન ઉમેરતા (૧,૦૦,૦૦૦ + ૬૦ =) ૧,૦૦,૬૬૦ યોજન પ્રાપ્ત થાય છે તે સર્વ બાહ્ય મંડળની લંબાઈ- પહોળાઈ છે.
પ્રત્યેક સૂર્યમંડળની લંબાઈ-પહોળાઈ હાનિ-વૃદ્ધિનો ધ્રુવક :– દક્ષિણાયનમાં સૂર્ય પ્રત્યેક મંડળે લંબાઈ- પહોળાઈ ૫ રૂપ યોજન વૃદ્ધિ કરે છે; તે આ પ્રમાણે– એક મંડળથી બીજું મંડળ ૨ યોજન દૂર છે, તે બંને બાજુના ૨, ૨ યોજન = ૪ યોજન અને પ્રત્યેક મંડળ માર્ગ ર યોજનાંશ પહોળા છે; બંને બાજુના મંડળ માર્ગની પહોળાઈ ૧ રૂપ યોજન ઉમેરતા (૪ +૧ રૂપ યોજન =) ૫ રૂપ યોજન પ્રાપ્ત થાય છે. પ્રત્યેક મંડળ મંડળની લંબાઈ-પહોળાઈમાં(વ્યાસમાં) ૫ મૈં યો. ની વૃદ્ધિ થાય છે.
ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળે તેટલી જ(૫ રૂપ યોજનની) હાનિ થાય છે.
સર્વાત્મ્યતર-સર્વ બાહ્ય સૂર્ય મંડળની પરિધિ :– સર્વાયંતર મંડળનો વ્યાસ-લંબાઈ પહોળાઈ ૯૯,૬૪૦ યોજન છે. ત્રિગુણકરણ પદ્ધતિએ તેની પરિધિ કાઢતા ૩,૧૫,૦૮૯ યોજનની થાય છે અને સર્વ બાહ્ય મંડળની પરિધિ ૩,૧૮,૩૩૫ યોજનની થાય છે.
પ્રત્યેક સૂર્ય મંડળની પરિધિ હાનિવૃદ્ધિનો ધ્રુવાંક :– દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળ, લંબાઈ પહોળાઈ મૈં યોજન વધે છે. આ વર્ધિત ક્ષેત્રની પરિધિ કાઢીએ તો ૧૭ ૨ યોજન આવે છે તેથી પ્રત્યેક મંડળે પરિધિમાં ૧૭ યોજનની વૃદ્ધિ થાય છે અને ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળે ૧૭ યોજનની હાનિ થાય છે.
સૂત્રકારે સુગમતા માટે સ્થૂલ વ્યવહારનયથી ૧૮ યોજનની વૃદ્ધિ કરવાનું કહ્યું છે. જેમ કે પ્રથમ મંડળની ૩,૧૫,૦૮૯ યોજન પરિધિમાં ૧૮ યોજન ઉમેરતા બીજા મંડળની પરિધિ ૩,૧૫,૧૦૭ યોજન પ્રાપ્ત થાય છે. આ રીતે ૧૮૩ મંડળમાં ૧૮, ૧૮ યોજનની વૃદ્ધિથી ૧૮૩ મંડળ × ૧૮ = ૩,૨૯૪ યોજનની વૃદ્ધિ થાય છે. પ્રથમ મંડળની પરિધિ ૩,૧૫,૦૮૯ યોજન છે, તેમાં ૩,૨૯૪ યોજનની વૃદ્ધિને ઉમેરતા ૩૧,૦૮,૩૮૩ યોજન સર્વ બાહ્ય મંડળની પરિધિ થાય છે પરંતુ સૂત્રકારે ર૦માં સૂત્રમાં સર્વ બાહ્ય મંડળની પરિધિ ૩,૧૮,૩૧૫ યોજન કહી છે. તેથી સ્પષ્ટ થાય છે કે પરિધિમાં ૧૮ યોજનની વૃદ્ધિનું કથન વ્યવહારની અપેક્ષાએ છે. વાસ્તવિક રીતે પ્રત્યેક મંડળની પરિધિમાં ૧૭ ૪ યોજનની વૃદ્ધિ થાય છે. આ રીતે ગણના કરતા ૧૮૩ મંડળે ૧૮૩ × ૧૭ ૬ - ૩,૧૮,૩૧૪ | યોજન થાય છે. સૂત્રકારે સુગમતા માટે અહીં ૩,૧૮,૩૧૫ યોજનનું કથન કર્યું છે. સૂત્રકારે સૂત્ર ૧૬, ૧૭, ૧૮માં સર્વાત્મ્યતર ત્રણ મંડળની પરિધિનું કથન ૧૮ યોજનની
Page #523
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
४५१
વૃદ્ધિની અપેક્ષાએ કર્યું છે અને સૂત્ર ૨૦માં સર્વ બાહ્ય મંડળની પરિધિનું કથન ૧૭ યોજનની વૃદ્ધિની અપેક્ષાએ કર્યું છે. ૧૮ યોજન વૃદ્ધિ અને ૧૭ યોજન વૃદ્ધિથી પ્રત્યેક મંડળે પ્રાપ્ત પરિઘિ માટે પરિશિષ્ટમાં સૂર્યના ૧૮૪ મંડળનું કોષ્ટક જુઓ.
સૂર્યની મુહૂર્તગતિ
२४ जया णं भंते ! सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच-पंच जोयणसहस्साइं दोण्णि य एगावण्णे जोयणसए एगुणतीसं च सट्टिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ ।
तया णं इहगयस्स मणूसस्स सीयालीसाए जोयणसहस्सेहिं दोहि य तेवट्ठेहिं जोयणसएहिं एगवीसाए य जोयणस्स सट्टिभाएहिं सूरिए चक्खुप्फासं
हव्वमागच्छइ ।
:
सेक्खिमाणे सूरि णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि सव्वब्भंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્ય જ્યારે સર્વાયંતર મંડળ(પ્રથમ મંડળ) ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે ? અર્થાત્ તેની મુહૂર્ત ગતિ કેટલી છે.
ઉત્તર– હે ગૌતમ ! સર્વાયંતર(પ્રથમ) મંડળ ઉપર પરિભ્રમણ કરતો સૂર્ય પ્રત્યેક મુહૂર્તે ૫,૨૫૧ ૨ યોજન ક્ષેત્રને પાર કરે છે. અર્થાત્ સૂર્ય વિમાનની મુહૂર્ત ગતિ પાંચ હજાર, બસો એકાવન પૂર્ણાંક योगएात्रीस साठांश (५,२५१ ) योननी छे.
સૂર્ય પ્રથમ મંડળ પર પરિભ્રમણ કરતો હોય ત્યારે આ ભરતક્ષેત્રના મનુષ્યો તે સૂર્યને સુડતાળીસ હજાર, બસો ત્રેસઠ યોજન અને એકવીસ સાઠાંશ(૪૭,૨૬૩ ) યોજન દૂરથી જુએ છે.
પ્રથમ મંડળમાંથી બહાર નીકળતો સૂર્ય નવા વર્ષના ભ્રમણોનો પ્રારંભ કરતા, પ્રથમ અહોરાત્રમાં સર્વાત્મ્યતર પછીના બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. તાત્પર્ય એ છે કે સૂર્ય બીજા મંડળ પર ગતિ શરૂ કરે ત્યારે નવા વર્ષનો પ્રારંભ થાય છે.
२५ जया णं भंते ! सूरिए अब्भंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया एगमेणं मुहुत्ते केवइयं खेत्तं गच्छइ ।
गोयमा ! पंच-पंच जोयणसहस्साइं दोण्णि य एगावण्णे जोयणसए सीयालीसं च सद्विभागे जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ ।
Page #524
--------------------------------------------------------------------------
________________
४६२
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
तया णं इहगयस्स मणुसस्स सीयालीसाए जोयणसहस्सेहिं एगूणासीए जोयणसए सत्तावण्णाए य सट्ठिभाएहिं; जोयणस्स सट्ठिभागं च एगसट्ठिहा छेत्ता एगूणवीसाए चुण्णियाभागेहिं सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ ।।
सेणिक्खममाणे सूरिए दोच्चंसि अहोरसि अब्भंतरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે સર્વાત્યંતર પછીના બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહુર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય જ્યારે બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્ત ૫રિ૫૧ ફુ યોજના ક્ષેત્રને પાર કરે છે.
સૂર્ય બીજા મંડળ ઉપર ગતિ કરતો હોય ત્યારે આ ભરતક્ષેત્રના મનુષ્યો તે સૂર્યને યોજન સુડતાલીસ હજાર, એકસો ઓગણ્યાએંસી યોજના અને એક યોજનના સાંઠ ભાગમાંથી સત્તાવનભાગ અને એક સાઠાંશના ઓગણીસ એકસઠીયા પ્રતિભાગ (ચૂર્ણિકાભાગ) (૪૭,૧૭૯ 38 , “ યો.) પ્રમાણ દૂરથી સૂર્યને हुमेछ.
બીજા મંડળમાંથી નીકળતો સુર્ય નવા વર્ષના બીજા અહોરાત્રમાં ત્રીજા અત્યંતર મંડળ પર પરિભ્રમણ કરે છે. २६ जया णं भंते ! सूरिए अब्भंतरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंचपंच जोयणसहस्साइं दोण्णि य बावण्णे जोयणसए पंच य सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ ।
तया णं इहगयस्स मणुसस्स सीयालीसाए जोयणसहस्सेहिं छण्णउईए जोयणेहिं तेत्तीसाए सट्ठिभागेहिं जोयणस्स सट्ठिभागं च एगसट्ठिहा छेत्ता दोहिं चुण्णियाभागेहिं सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! સૂર્ય જ્યારે ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય જ્યારે ત્રીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે પ્રત્યેક મુહૂર્ત પાંચ હજાર, બસો બાવન યોજન અને પાંચ સાઠાંશ (૫,૨૫૨ ) યોજના ક્ષેત્રને પાર કરે છે.
Page #525
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ४
|
સૂર્ય જ્યારે ત્રીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે આ ભરતક્ષેત્રના મનુષ્યો સુડતાળીસ હજાર, છનું યોજના અને તેત્રીસ સાઠાંશ તથા બે એકસઠાંશ (૪૭,૦૯૦ છે અને) યોજન દૂરથી સૂર્યને જુએ છે. | २७ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे अट्ठारस-अट्ठारस सट्ठिभागे जोयणस्स ए गमेगे मंडले मुहुत्तगई अभिवड्डेमाणे-अभिवड्डेमाणे चुलसीइं-चुलसीइं सीयाई जोयणाई पुरिसच्छायं णिव्वड्डेमाणे-णिव्वड्डमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વાત્યંતર મંડળમાંથી બહાર નીકળતો, પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો સૂર્ય પ્રત્યેક મંડળે ૧૮ યોજનાની મુહૂર્ત ગતિને વધારતો વધારતો લગભગ ૮૪-૮૪ યોજન પુરુષ છાયા એટલે દષ્ટિ પથને ઘટાડતો ઘટાડતો સર્વ બાહ્ય મંડળ પર પહોંચે છે. | २८ जया णं भंते ! सूरिए सव्वबाहिरमंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंचपंच जोयणसहस्साई तिण्णि य पंचुत्तरे जोयणसए पण्णरस य सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ । तया णं इहगयस्स मणुसस्स एगतीसाए जोयणसहस्सेहिं अट्ठहि य एगतीसेहिं जोयणसएहिं तीसाए य सट्ठिभाए हिं जोयणस्स सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ । एस णं पढमे छम्मासे, एस णं पढमस्स छम्मासस्स पज्जवसाणे ।
से पविसमाणे सूरिए दोच्चे छम्मासे अयमाणे पढमंसि अहोरत्तंसि बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે સર્વબાહ્ય (૧૮૪મા) મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય જ્યારે સર્વ બાહ્ય (અંતિમ ૧૮૪મા) મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મહુર્ત પાંચ હજાર, ત્રણસો પાંચ પૂર્ણાંક પંદર સાઠાંશ (૫,૩૦૫ ૫) યોજના ક્ષેત્રને પાર કરે છે.
સૂર્ય સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે આ ભરતક્ષેત્રના મનુષ્યો એકત્રીસ હજાર, આઠસો એકત્રીસ પૂર્ણાક ત્રીસ સાઠાંશ (૩૧, ૮૩૧ ૪) યોજન દૂરથી સૂર્યને જુએ છે.
આ રીતે પ્રથમ છ માસ થાય છે. આ પ્રથમ છ માસની સમાપ્તિ છે. ત્યારપછી આત્યંતર
Page #526
--------------------------------------------------------------------------
________________
| ४६४
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
મંડળોમાં પ્રવેશ કરતો સૂર્યબીજા છ માસના ભ્રમણનો પ્રારંભ કરતાં પ્રથમ અહોરાત્રમાં બાહ્યાનત્તર(બીજા) મંડળ ઉપર પરિભ્રમણ શરૂ કરે છે.
२९ जया णं भंते ! सूरिए बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णंच ए गमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंचपंच जोयणसहस्साई तिण्णि य चउरुत्तरे जोयणसए सत्तावण्णं च सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ । तया णं इहगयस्स मणुसस्स ए गत्तीसाए जोयणसहस्सेहिणवहि यसोलसुत्तरेहिंजोयणसएहिं इगुणालीसाए यसट्ठिभाए हिंजोयणस्स सट्ठिभागं च एगसट्ठिहा छेत्ता सट्ठिए चुण्णियाभागेहिं सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ ।
से पविसमाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि बाहिरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે સર્વ બાહ્યાવંતર (૧૮૩મા) મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય જ્યારે બીજા બાહ્ય મંડળ પર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્ત પાંચ હજાર, ત્રણસો ચાર પૂર્ણાક સત્તાવન સાઠાંશ(૫,૩૦૪) યોજના ક્ષેત્રને પાર કરે છે અને ત્યારે આ ભરતક્ષેત્રના મનુષ્યો સૂર્યને એકત્રીસ હજાર, નવસો સોળ યોજન અને ઓગણચાળીશ સાઠાંશ ભાગ તથા સાંઠ એકસઠાંશ ચૂર્ણિકાભાગ (૩૧,૯૧૬ ૬ અને ) યોજન દૂરથી સૂર્યને જુએ છે.
આવ્યંતર મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં(દિવસે) ત્રીજા મંડળ ઉપર ગતિ કરે છે. ३० जया णं भंते ! सूरिए बाहिरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच-पंच जोयणसहस्साइं तिण्णि य चउरुत्तरे जोयणसए इगुणालीसं च सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ । तया णं इहगयस्स मणुसस्स एगाहिएहिं बत्तीसाए जोयणसहस्सेहिं एगूणपण्णाए य सट्ठिभाएहिं जोयणस्स सट्ठिभागं च एगसट्ठिहा छेत्ता तेवीसाए चुण्णियाभाएहिं सूरिए चक्खुप्फास हव्वमागच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે ત્રીજા બાહ્ય મંડળ(૧૮રમાં) પર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્ત કેટલા ક્ષેત્રને પાર કરે છે?
Page #527
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૪૫ |
ઉત્તર- હે ગૌતમ ! સૂર્ય જ્યારે ત્રીજા બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે પાંચ હજાર, ત્રણસો ચાર પૂર્ણાક ઓગણચાળીસ સાઠાંશ (પ.૩૦૪ ૬) યોજના ક્ષેત્રને પાર કરે છે અને ત્યારે આ ભરત ક્ષેત્રના મનુષ્યો બત્રીસ હજાર, એક યોજન અને ઓગણપચાસ સાઠાંશ તથા ત્રેવીસ એકસઠાંશ (૩૨,૦૦૧ ૬ અને ફર) યોજન દૂરથી સૂર્યને જુએ છે. |३१ एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे अट्ठारस-अट्ठारस सट्ठिभाए जोयणस्स एगमेगे मंडले मुहुत्तगई णिवड्डेमाणे-णिवड्डेमाणे साइरेगाइं पंचासीइं-पंचासीई जोयणाई पुरिसच्छायं अभिवड्डेमाणे-अभिवड्डेमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । एसणं दोच्चे छम्मासे । एसणं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे, एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे पण्णत्ते । ભાવાર્થ :- આ રીતે આ ક્રમથી અંતિમ ૧૮૪ મંડળ પરથી અંદર પ્રવેશતો, પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો સૂર્ય પ્રત્યેક મંડળે યોજનની ગતિને ઘટાડતો-ઘટાડતો અને સાતિરેક ૮૫ યોજન પુરુષ છાયા-દષ્ટિપથને વધારતો-વધારતો સર્વાત્યંતર મંડળ પર પહોંચે છે.
આ બીજા છ માસ છે. આ સર્વાત્યંતર મંડળ પૂર્ણ થતાં બીજા છ માસ પૂર્ણ થાય છે. આ બંને છ-છ માસના સંયોગે એક આદિત્ય(સૂર્ય) સંવત્સર થાય છે. સૂર્યનું આ સર્વાભ્યતર(પ્રથમ) મંડળમાં ભ્રમણ પૂર્ણ થતાં આદિત્ય સંવત્સર પૂર્ણ થાય છે. દ્વાર–છી વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મુહૂર્ત ગતિ દ્વાર' નામના સાતમાં દ્વારનું વર્ણન છે. સૂર્ય દક્ષિણાયનના છ મહિનામાં (૧૮૩ અહોરાત્રમાં) ૧૮૩ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે અને ઉત્તરાયણના છ મહિનામાં (૧૮૩ અહોરાત્રમાં) ૧૮૩ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય પ્રત્યેક મંડળ ૩૦ મુહૂર્તે પાર કરે છે. દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળની લંબાઈ, પહોળાઈ, પરિધિ વધતા જાય છે અને ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળની લંબાઈ, પહોળાઈ, પરિધિ ઘટતા જાય છે. મંડળની પરિધિ વધવા છતાં સૂર્યની ગતિના કાળમાનમાં વધારો થતો નથી. ૩૦ મુહૂર્ત અર્થાતુ એક અહોરાત્ર (૨૪ કલાક)માં તે મંડળ તેને પસાર કરવાનું હોય છે તેથી પ્રતિ મંડળે સૂર્ય પોતાની પરિભ્રમણ ગતિ વધારે છે. મુહૂર્ત ગતિ – પ્રતિમંડળ ઉપર સૂર્ય એક-એક મુહૂર્તમાં જેટલા યોજન ચાલે તે તેની મુહૂર્ત ગતિ કહેવાય છે. સૂર્યની મુહૂર્ત ગતિ નિશ્ચિત કરવાની વિધિ - સર્વમાન મંહતનેવોનાહોરાત્રે રાખ્યા ભૂખ્યા परिसमाप्यते, प्रतिसूर्य अहोरात्र गणने परमार्थतो द्वावहोरात्रौ भवतः, द्वयोश्चाहारोत्रयोः षष्टिमुहूर्तास्ततो
Page #528
--------------------------------------------------------------------------
________________
૪૬ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
मण्डल परिरयस्य षष्ट्या भागे हृते यल्लभ्यते तन्मुहूर्तगति प्रमाणं ।
બે સૂર્ય મળીને એક અહોરાત્રમાં એક મંડળ પૂર્ણ કરે છે. એક સૂર્ય એક અહોરાત્રમાં અર્ધમંડળ ચાલે છે અને બીજો સૂર્ય તે જ અહોરાત્રમાં શેષ અર્ધ મંડળ ચાલે, બંને સૂર્યના એક-એક અહોરાત્ર થાય પણ પરમાર્થતઃ બંનેના મુહૂર્ત ભેગા કરીએ તો બે અહોરાત્ર થાય. ૧ અહોરાત્રના ૩૦ મુહૂર્ત છે, બે અહોરાત્રના ૬૦ મુહૂર્ત છે. બે સૂર્ય મળીને ૬૦ મુહૂર્તમાં ૧ મંડળ પાર કરે છે. તેથી મંડળની જે પરિધિ હોય તેને ૬૦ થી ભાગતા જે સંખ્યા પ્રાપ્ત થાય તે તેની મુહૂર્ત ગતિ કહેવાય છે. જેમ કે
પ્રથમ સર્વાત્યંતર મંડળની પરિધિ ૩, ૧૫, ૦૮૯ યોજન છે. તેને બે અહોરાત્રના મુહૂર્તથી ભાગ આપતા (૩,૧૫,૦૮૯ + ૬૦ =) ૫,૨૫૧ યોજન પ્રાપ્ત થાય છે. તે પ્રથમ મંડળ પરની સૂર્યની મુહૂર્ત ગતિ જાણવી. મુહૂર્ત ગતિ હાનિ–વૃદ્ધિ ધુવાંકઃ- પ્રત્યેક મંડળની પરિધિ વ્યવહારથી ૧૮, ૧૮ યોજન વૃદ્ધિ પામે છે. (વાસ્તવમાં તો ૧૭ % પરિધિ વધે છે.) તેથી સૂર્યને પ્રત્યેક મંડળે એક અહોરાત્ર–૦ મુહૂર્તમાં ૧૮-૧૮ યોજન વધુ ચાલવું પડે છે. તેથી દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળે 4 યોજનાંશ પ્રમાણ મુહુર્ત ગતિ વધે છે અને ઉત્તરાયણમાં 6 યોજનાંશ પ્રમાણ મુહુર્ત ગતિ ઘટે છે. જેમ કે પ્રથમ મંડળે સૂર્યની ૫,૨૫૧ ઉ યોજન મુહૂર્ત ગતિ છે, તેમાં જ યોજનાંશ વધારવાથી (૫,૨૫૧ ૪+) = ૫,૨૫૧ હૈ યોજનાની મુહૂર્ત ગતિ બીજા મંડળે પ્રાપ્ત થાય છે. આ રીતે સૂર્યની ગતિ ક્રમશઃ વધતી જાય છે.
સૂત્રકારે સર્વ બાહ્ય મંડળ પર સૂર્યની મુહૂર્ત ગતિ ૫,૩૦૫ ૪ યોજનની કહી છે, તે ૧૩, ૪ યોજનાંશ વૃદ્ધિથી ગણના કરતાં પ્રાપ્ત થાય છે. વ્યાવહારિક ની વૃદ્ધિથી પ્રાપ્ત થતી નથી. (જુઓ પરિશિષ્ટમાં
સૂર્યના ૧૮૪ મંડલ વિગતનું કોષ્ટક) અથવા અંતિમ મંડળ સૂર્યનું ઉદય-અસ્ત વચ્ચે અંતર અને દષ્ટિપથ પરિધિના ૩,૧૮,૩૧૫ યોજનને ૬૦થી ભાગ આપવાથી
પ્રાપ્ત થાય છે. બીજા બાહ્ય મંડળની મુહૂર્ત ગતિ અંતિમ મંડળ ની મુહૂર્ત ગતિથી 4 ભાગ ન્યૂન થાય છે. ૫,૩૦૫ ૧૪-= ૫,૩૦૪ 39 યો. બીજા બાહ્ય મંડળની ગતિ થાય છે. આ રીતે
જ્યારે સૂર્ય અંદરના મંડળમાં પ્રવેશ કરે ત્યારે તેની મુહૂર્ત ગતિમાં ક્રમશઃ ૬ યોજનની હાનિ થાય છે. સૂર્ય દષ્ટિપથ પ્રાપ્તિ – સૂર્ય ઉદય સમયે જેટલે દૂરથી દેખાય તે તેનો દષ્ટિપથ પ્રાપ્તિ કે દષ્ટિ ગોચરતા કહેવાય છે. ઉદય સમયે સૂર્ય જેટલે દૂરથી દેખાય તેટલે જ દૂરથી અસ્ત
સમયે દેખાય છે. સૂત્રકારે તે માટે ચક્ષુ સ્પર્શ શબ્દનો પ્રયોગ સર્વાયંતર મંડળ અપેક્ષાએ ઉદય અને અસ્ત વચ્ચે અંતર ૯૪પર૬ : ધો. કર્યો છે. સૂર્યકુસ્પર્શ વકુર્વિષયવં પ્રમચ્છતિ | " સ્થાને ઉભેલી વ્યક્તિ ૪૭,૬૬૩ . યો. દૂરથી સૂર્યને ઉદય અને અસ્ત પામતા જુએ. સર્વબાહ્ય મંડળ અપેક્ષાએ ઉદય અને અસ્ત વચ્ચે અંતર ૩,૬૬૩ યો. Tચક્ષુનો વિષય બને, સૂર્ય આંખનો વિષય બને તેને ચક્ષ સ્પર્શ
||કહે છે. દષ્ટિપથાપતતા વલારપુછાયા ફત્યેoથા
'
ક
परपरस्ताता
1 ts
2 સ્થાને ઉભેલી વ્યક્તિ ૩.૬૬ થી, દપી મુનિ ઉદય અને અા પામતા જુએ
TC )
-
-
-
--
-
Page #529
--------------------------------------------------------------------------
________________
સાતમો વણાટ
| ૪૬૭ |
દષ્ટિપથ પ્રાપ્તિ, ચક્ષુ સ્પર્શ, પુરુષ છાયા આ ત્રણે એકાર્થ શબ્દ છે. સૂત્રકારે પ્રસ્તુત સૂત્રોમાં ચક્ષસ્પર્શ અને પુરુષ છાયા આ બંને શબ્દનો પ્રયોગ કર્યો છે. દષ્ટિપથ પ્રાપ્ત કરવાની વિધિઃ- પ્રત્યેક મંડળે સૂર્યની જે મુહૂર્ત ગતિ હોય તેની સાથે તે જ મંડળ સૂર્યનું જે દિનમાન હોય અર્થાત્ જેટલા મુહૂર્તનો દિવસ હોય તેનાથી ગુણતા સૂર્યનું તાપક્ષેત્ર પ્રાપ્ત થાય છે અર્થાત્ સૂર્ય તેટલા ક્ષેત્રને એક દિવસમાં પ્રકાશિત કરે છે અને સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરતો હોય તેનાથી બરાબર અર્ધક્ષેત્ર પ્રમાણ દૂર રહેલા મનુષ્યને સૂર્ય ઉદય-અસ્ત સમયે દષ્ટિગોચર થાય છે. જેમ કે સૂર્યાસ્વંતર મંડળ ઉપર સૂર્યની સૂર્યગતિ પ,ર૫૧ છે અને દિવસ ૧૮ મુહૂર્તનો હોય છે. તેથી પ૨૫૧ x ૧૮ = ૯૪,પર યોજનનું તાપક્ષેત્ર અથવા ઉદય-અસ્ત વચ્ચેનું અંતર પ્રાપ્ત થયું. તેનું અર્ધ કરતાં અર્થાત્ ૨ થી ભાગ આપતા (૯૪,પરદ તાપ ક્ષેત્ર + રન) ૪૭,ર૩ ૪ યોજન દૂરથી સૂર્ય દષ્ટિગોચર થાય છે.
વં સંવછર અયમા - નવા સંવત્સર(વર્ષ) અને દક્ષિણાયનના પ્રથમ અહોરાત્રમાં સૂર્ય સર્વાભ્યતર પછીના અર્થાત્ બીજા મંડળ ઉપર ભ્રમણ કરે છે.
દક્ષિણાયન :- નવા વરસના પ્રથમના છ માસ, કે જેમાં બંને સૂર્યો અંદરના મંડળ ઉપરથી અંતિમ ૧૮૪મા મંડળ તરફ પ્રયાણ કરે છે. સૂર્ય બહાર નીકળે ત્યારે ૧૮૪મા મંડળ પર્વતના ૧૮૩ મંડળ ઉપર ગતિ કરવાના ૧૮૩ અહોરાત્ર દક્ષિણાયનના કહેવાય છે. અર્થાત્ સૂર્યના સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ તરફના ગમનને દક્ષિણાયન કહે છે.
શાસ્ત્રીય શ્રાવણ વદ-૧, ગુજરાતી અષાઢ વદ-૧થી સૂર્ય સંવત્સરનો પ્રારંભ થાય છે. શ્રાવણ વદ-૧ નિષધ પર્વત સમીપે રહી બીજા મંડળ પર ભ્રમણ શરૂ કરી ભારતીય સૂર્ય ભરતક્ષેત્રમાં અને ઐરવતીય સુર્ય નીલવાન સમીપે રહી ઐરાવત ક્ષેત્રમાં નવા વરસનો પ્રારંભ કરે છે.
આત્યંતર મંડળથી બાહ્ય મંડળ તરફ ગતિ કરતાં(દક્ષિણાયનના) સૂર્યો
બાહ્ય મંડળથી સર્વાત્યંતર મંડળ તરફ ગતિ કરતાં (ઉત્તરાયણના) સૂર્યો
પવન સૂરિજી વોવે છગ્ગા – ઉત્તરાયણના પ્રથમ અહોરાત્રમાં સૂર્ય સર્વ બાહ્ય પછીના બીજા અર્થાત્ ૧૮૩મા મંડળ ઉપર ભ્રમણ કરે છે. ઉત્તરાયણ - સૂર્ય વરસના દ્વિતીય છ માસ કે જેમાં બંને સૂર્ય બહારના બીજા મંડળ ઉપરથી સર્વાત્યંતરપ્રથમ મંડળ તરફ પ્રયાણ કરે છે. સૂર્ય અંદર પ્રવેશ કરે ત્યારે ૧૮૩થી પ્રથમ મંડળ પર્વતના ૧૮૩ મંડળના ૧૮૩
Page #530
--------------------------------------------------------------------------
________________
[ ૪૬૮]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
અહોરાત્ર ઉત્તરાયણના કહેવાય છે. અર્થાત્ સૂર્યના સર્વ બાહ્ય મંડળથી સર્વાત્યંતર મંડળ તરફના ગમનને ઉત્તરાયણ કહે છે. દિવસ-રાત્રિના પ્રમાણની વૃદ્ધિ હાનિ :|३२ जया णं भंते ! सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं के महालए दिवसे, के महालिया राई भवइ ?
गोयमा ! तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ ।
से णिक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरतंसि अब्भंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે કેટલો મોટો(લાંબો) દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર ગતિ કરતો હોય ત્યારે આખા વરસનો સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
પ્રથમ મંડળમાંથી નીકળતો, નવા વરસનો પ્રારંભ કરતો સૂર્ય, પ્રથમ અહોરાત્રિમાં સર્વાત્યંતર પછીના બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
३३ जया णं भंते ! सूरिए अब्भंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं के महालए दिवसे, के महालिया राई भवइ ?
गोयमा ! तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ दोहिं एगसट्ठिभागमुहुत्तेहि ऊणे, दुवालसमुहुत्ता राई भवइ दोहि य एगसट्ठिभागमुहुत्तेहिं अहिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સુર્ય જ્યારે આત્યંતરાનેતર બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! સૂર્ય આત્યંતરાનંતર બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે બે એકસઠાશ (ર) મુહૂર્તાશ ન્યૂન ૧૮ મુહૂર્તનો અર્થાત્ સત્તર પૂર્ણાક ઓગણસાઠ એકસઠાંશ(૧૭) મુહૂર્તનો દિવસ અને બાર પૂર્ણાક બે એકસઠાંશ(૧૨) મુહૂર્તની રાત્રિ હોય છે. ३४ से णिक्खममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि अब्भंतरतच्चं मंडलं
Page #531
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ४६९
उवसंकमित्ता चारं चरइ, तया णं भंते ! के महालए दिवसे, के महालिया राई भवइ?
गोयमा ! तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ चउहि एगसट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ चाहिं एगसट्ठिभागमुहुत्तेहिं अहिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બીજા મંડળમાંથી નીકળતો સૂર્ય બીજી અહોરાત્રિમાં ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય, ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે ચાર એકસઠાંશ () મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તનો અર્થાત્ સત્તર પૂર્ણાક સત્તાવન એકસઠાંશ (૧૭) મુહૂર્તનો દિવસ અને બાર મુહૂર્ત અને ચાર એકસઠાંશ(૧ર) મુહૂર્તની રાત્રિ હોય છે. | ३५ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे दो-दो एगसट्ठिभागमुहुत्तेहिं मंडले दिवसखित्तस्स णिव्वड्डेमाणे-णिव्वड्डमाणे रयणिखित्तस्स अभिवड्डेमाणे- अभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વાત્યંતર મંડળમાંથી બહાર નીકળતો, પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો સુર્ય પ્રત્યેક મંડળે દિવસને બે એકસઠાંશ (ક) મુહુર્ત નાનો કરતો અને રાત્રિને મુહુર્ત મોટી કરતો કરતો સર્વ બાહ્ય મંડળ ઉપર પહોંચે છે. |३६ जया णं सूरिए सव्वब्भंतराओ मंडलाओ सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सव्वब्भंतरमंडलं पणिहाय एगेणं तेसीएणं राइंदियसएणं तिण्णि छावढे एगसट्ठिभागमुहुत्तसए दिवसखेत्तस्स णिव्वुड्ढेत्ता रयणिखेत्तस्स अभिवुड्वेत्ता चारं चरइ । ભાવાર્થ:- જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડળથી સર્વબાહ્યમંડળ ઉપર આવી પરિભ્રમણ કરે ત્યારે સર્વાત્યંતર મંડલની અપેક્ષાએ (પ્રથમ મંડળને વર્જિને શેષ ૧૮૩મંડળના) ૧૮૩ અહોરાત્રમાં ત્રણસો છાસઠ એકસઠાંશ (3) મુહૂર્ત અર્થાત્ મુહૂર્ત પ્રમાણ દિવસ ક્ષેત્રની હાનિ અને રાત્રિ ક્ષેત્રની વૃદ્ધિ કરે છે.
३७ जया णं भंते ! सरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं के महालए दिवसे, के महालिया राई भवइ ?
गोयमा ! तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ ।
Page #532
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
एस णं पढमे छम्मासे, एस णं पढमस्स छम्मासस्स पज्जवसाणे । से पविसमाणे सूरिए दोच्चं छम्मासं अयमाणे पढमंसि अहोरत्तंसि बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
૪૭૦
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્ય જ્યારે સર્વ બાહ્ય (૧૮૪મા) મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે આખા વરસની સૌથી મોટી, લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટૂંકામાં ટૂંકો ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે.
આ રીતે પ્રથમ છ માસ થાય છે. અહીં સર્વ બાહ્ય મંડળમાં સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ થતાં વર્ષના પ્રથમ છ માસનો અંત થાય છે. સર્વ બાહ્ય મંડળ(૧૮૪મા) મંડળથી અંદ૨, ૧૮૩મા મંડળ પર પ્રવેશતો સૂર્ય, બીજા છ માસનો પ્રારંભ કરતો, પ્રથમ અહોરાત્રમાં બીજા બાહ્ય મંડળ (૧૮૩મા મંડળ) ઉપર પરિભ્રમણ કરે છે.
३८ जया णं भंते ! सूरिए बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं के महाल दिवसे भवइ, के महालिया राई भवई ?
गोयमा ! अट्ठारसमुहुत्ता राई भवइ दोहिं एगसट्टिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ दोहिं एगसट्ठिभागमुहुत्तेहिं अहिए ।
से पविसमाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि बाहिरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્ય જ્યારે સર્વ બાહ્યાનંતર મંડળ (૧૮૩મા મંડળ) ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યારે બે એકસઠાંસ( ઓગણસાઠ એકસઠાંશ(૧૭ ૬) મુહૂર્તની રાત્રિ અને
હોય છે.
મુહૂર્ણાંશ) ન્યૂન ૧૮ મુહૂર્તની અર્થાત્ સત્તર પૂર્ણાંક મુહૂર્ણાંશ અધિક ૧૨ મુહૂર્ત (૧૨ મુહૂર્ત)નો દિવસ
સર્વ બાહ્ય મંડળથી અંદર પ્રવેશતો સૂર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા બાહ્ય(૧૮૨મા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
| ३९ जया णं भंते ! सूरिए बाहिरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं के महालए दिवसे भवइ, के महालिया राई भवइ ?
गोयमा ! तया णं अट्ठारसमुहुत्ता राई भवइ चउहिँ एगसट्ठिभागमुहुत्तेहिं
Page #533
--------------------------------------------------------------------------
________________
સાત વક્ષસ્કાર
[ ૪૭૧ | ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ चाहिं एगसट्ठिभागमुहत्तेहिं अहिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે ત્રીજા બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે.
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય ત્રીજા બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તની રાત્રિ અર્થાત્ ૧૭ મુહૂર્ત અને મુહૂર્ત અધિક ૧ર મુહૂર્તનો (૧૨ નો) દિવસ હોય છે. |४० एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे दो-दो एगसट्ठिभागमुहुत्तेहिं एगमेगे मंडले रयणिखेत्तस्स णिवुड्डेमाणे-णिवुड्डेमाणे दिवसखेत्तस्स अभिवुड्डेमाणेअभिवुड्डेमाणे सव्वब्मंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વ બાહ્ય મંડળથી અંદર પ્રવેશતો, પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો સૂર્ય પ્રત્યેક મંડળે રાત્રિને મુહૂર્તાશ નાની કરતો અને દિવસન મુહૂર્તાશ મોટો કરતો સર્વાત્યંતર મંડળે પહોંચે છે.
४१ जया णं भंते ! सूरिए सव्वबाहिराओ मंडलाओ सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सव्वबाहिरं मंडलं पणिहाय एगेणं तेसीएणं राइंदियसएणं तिण्णि छावढे एगसट्ठिभागमुहुत्तसए रयणिखेत्तस्स णिव्वुड्ढेत्ता दिवसखेत्तस्स अभिवड्वेत्ता चारं चरइ ।
एस णं दोच्चे छम्मासे, एस णं दुच्चस्स छम्मास्स पज्जवसाणे, एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे पण्णत्ते । ભાવાર્થ - જ્યારે સૂર્ય સર્વ બાહા મંડળથી સર્વાત્યંતર મંડળ ઉપર આવી પરિભ્રમણ કરે ત્યારે સર્વબાહ્ય મંડલની અપેક્ષાએ (૧૮૪મા મંડળને વર્જિને શેષ ૧૮૩ મંડળના) ૧૮૩ અહોરાત્રના ૩૬ એકસઠીયા ભાગ (૨) અર્થાત્ ૬ મુહૂર્ત પ્રમાણ રાત્રિ ક્ષેત્રની હાનિ અને દિવસ ક્ષેત્રની વૃદ્ધિ કરે છે.
આ બીજા (ઉત્તરાયણના) છ માસ છે. સર્વ આત્યંતર મંડલ પર સૂર્ય પરિભ્રમણ કરે ત્યારે બીજા છ માસ પૂર્ણ થાય છે. આ બંને છ માસ મળીને આદિત્ય સંવત્સર થાય છે. આ રીતે સૂર્ય સર્વાત્યંતર મંડળ પૂર્ણ કરે ત્યારે આદિત્ય સંવત્સર પૂર્ણ થાય છે.દ્વાર-ટા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દિવસ રાત્રિ હાનિ વૃદ્ધિ દ્વાર' નામના આઠમાં દ્વારનું વર્ણન છે.
Page #534
--------------------------------------------------------------------------
________________
૪૭૨]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સૂર્ય સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ તરફ પ્રયાણ કરે ત્યારે મેરુ પર્વતથી સૂર્ય દૂર જાય છે, તેથી તે દક્ષિણાયનના છ માસમાં દિવસ ટૂંકો અને રાત લાંબી થતી જાય છે. તે જ રીતે સૂર્ય સર્વ બાહ્ય મંડળથી સર્વાત્યંતર તરફ પ્રયાણ શરૂ કરે ત્યારે મેરુ પર્વતની નજીક આવતો જાય છે, તેથી તે ઉત્તરાયણના છ માસમાં રાત્રિ ટૂંકી અને દિવસ લાંબો થતો જાય છે.
લાંબામાં લાંબો દિવસ - જ્યારે બંને સૂર્યો ઉત્તરાયણના અંતિમ મંડળ ઉપર અર્થાત્ સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતાં હોય ત્યારે વરસનો સૌથી લાંબો ૧૮ મુહૂર્તનો, (૧૪ કલાક અને ૨૪ મિનિટનો) દિવસ અને બાર મુહૂર્તની (૯ કલાક અને ૩૬ મિનિટની) રાત્રિ હોય છે. લાંબામાં લાંબી રાત - જ્યારે બંને સૂર્યો દક્ષિણાયનના અંતિમ મંડળ અર્થાત્ સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતાં હોય ત્યારે વરસની સૌથી લાંબી ૧૮ મુહૂર્તની (૧૪ કલાક અને ૨૪ મિનિટની) રાત્રિ અને ૧૨ મુહૂર્તનો (૯ કલાક અને ૩૬ મિનિટનો દિવસ હોય છે પ્રતિમંડળે દિવસ-રાત્રિના હાનિ-વૃદ્ધિનો ધુવાંકઃ- દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળે જ મુહૂર્તાશ દિવસ ઘટે છે અને રાત્રિ તેટલી જ વધે છે.
ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળે જ મુહૂર્તાશ રાત્રિ ઘટે છે અને તેટલો જ દિવસ વધે છે.
બંને અયનમાં સૂર્ય ૧૮૩ મંડળ પસાર કરે છે. પ્રત્યેક મંડળે જ મુહૂર્તાશ અર્થાત્ લગભગ દોઢ મિનિટની વધ-ઘટ થાય છે. ૧૮૩ જૈ = ૩૬ મુહૂર્તાશના મુહૂર્ત કરવા ૩૬૬ + ૧ = ૬ મુહૂર્ત. બંને અયનમાં કુલ ૬ મુહૂર્તની દિવસ-રાતની વધ-ઘટ થાય છે. રાત્રિ-દિવસની સમપ્રમાણતા :- બંને અયનના સૂર્યો પોતપોતાના ૧૮૩ મંડળમાંથી ૯૧ાામાં મંડળ ઉપર અથવા કુલ ૧૮૪ મંડળના ૯રામાં મંડળ ઉપર ભ્રમણ કરતા હોય ત્યારે ૧૫ મુહૂર્તની રાત અને ૧૫ મુહૂર્તનો દિવસ હોય છે. જુઓ પરિશિષ્ટમાં સૂર્યના ૧૮૪ મંડળનું કોષ્ટક. તાપ-અંધકાર ક્ષેત્ર :
४२ जया णं भंते ! सरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं किंसंठिया तावखित्तसंठिई पण्णत्ता ?
गोयमा ! उड्डीमुह-कलंबुया-पुप्फसंठाणसंठिया तावखेत्तसंठिई पण्णत्ता । अंतो संकुइया बाहिं वित्थडा, अंतो वट्टा बाहिं पिहुला, अंतो अंकमुहसंठिया बाहिं सगडुद्धीमुह-संठिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સુર્ય જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તેના તાપક્ષેત્રની સંસ્થિતિ-પ્રકાશ વ્યાપ્તિ ક્ષેત્રનો આકાર કેવો હોય છે?
Page #535
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૪૭૩
ઉત્તર– હે ગૌતમ ! સૂર્ય જ્યારે સર્વાભ્યતંર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે ઊર્ધ્વમુખી ધતુરાના પુષ્પના આકાર જેવો તાપક્ષેત્રનો આકાર હોય છે; તે તાપક્ષેત્ર અંદર(મેરુ) તરફ સંકુચિત અને બહાર(સમુદ્ર) તરફ પહોળું હોય છે; અંદરની બાજુએ અંકમુખ જેવો આકાર અને બહારની બાજુએ ગાડીની ધુરાના અગ્રભાગ જેવો આકાર હોય છે. તાત્પર્ય એ છે કે તાપ ક્ષેત્ર મેરુ પાસે (ધતુરાના) સંકુચિત પુષ્પમૂલ સમાન છે અને સમુદ્ર તરફ વિસ્તૃત પુષ્પ મુખ સમાન છે.
| ४३ उभओ पासेणं तेसिं दो बाहाओ अवट्ठियाओ हवंति - पणयालीसं-पणयालीसं जोयणसहस्साइं आयामेणं ।
ભાવાર્થ:- તાપક્ષેત્રની બંને બાજુની બે બાહાઓ અવસ્થિત છે. આ બંને અવસ્થિત બાહાઓ ૪૫,૦૦૦૪૫,૦૦૦ યોજન લાંબી છે. (આ લંબાઈ જંબુદ્રીપની અપેક્ષાએ સમજવી. લવણ સમુદ્રમાં તાપક્ષેત્રની લંબાઈ સાધિક ૩૩,૩૩૩ યોજન છે. આ લંબાઈમાં હાનિ વૃદ્ધિ થતી નથી, તેથી તેને અવસ્થિત બાહા કહે છે.) ४४ दुवे य णं तीसे बाहाओ अणवट्ठियाओ हवंति, तं जहा - सव्वब्भंतरिया चेव बाहा, सव्वबाहिरिया चेव बाहा ।
ભાવાર્થ :- તે તાપક્ષેત્રની બે બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે છે– (૧) સર્વાત્મ્યતર બાહા મેરુ પાસે અને (૨) સર્વ બાહ્ય બાહા સમુદ્ર તરફ.
४५ तीसे णं सव्वब्भंतरिया बाहा मंदरपव्वयंतेणं णव जोयणसहस्साइं चत्तारिं छलसीए जोयणसए णव य दसभाए जोयणस्स परिक्खेवेणं ।
एस णं भंते ! परिक्खेवविसेसे कओ आहिएति वएज्जा ?
गोयमा ! जे णं मंदरस्स पव्वयस्स परिक्खेवे, तं परिक्खेवं तिहिं गुणेत्ता दसहिं छेत्ता दसहिं भागे हीरमाणे, एस परिक्खेवविसेसे आहिएत्ति वएज्जा ।
ભાવાર્થ :- પ્રત્યેક તાપક્ષેત્ર સંસ્થિતિની સર્વાત્યંતર બાહા મંદર પર્વત સમીપે નવ હજાર ચારસો છયાસી યોજન અને એક યોજનના નવ દશમાંશ (૯,૪૮૬) યોજનની) પરિધિ ધરાવે છે.
પ્રશ્ન– હે ભગવન્ ! સર્વાયંતર બાહાની પરિધિનું આ પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! મંદર પર્વતની જે પરિધિ છે તેને ત્રણથી ગુણી, તે ગુણન ફળને ૧૦ થી ભાગતા જે સંખ્યા આવે તે તાપક્ષેત્રની સર્વાયંતર પરિધિ જાણવી. (મેરુપર્વતની પરિધિ ૩૧,૬૨૩ × ૩ – ૯૪,૮૬૯ + ૧૦ = ૯,૪૮૬ ૨ યોજન તાપક્ષેત્રની મેરુપર્વતની સમીપની પરિધિ—પહોળાઈ છે.)
४६ तीसे णं सव्वबाहिरिया बाहा लवणसमुद्दतेणं चउणवई जोयणसहस्साइं अट्ठय
Page #536
--------------------------------------------------------------------------
________________
[ ૪૭૪ ]
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
अट्ठसट्टे जोयणसए चत्तारि य दसभाए जोयणस्स परिक्खेवेणं ।
से णं भंते ! परिक्खेवविसेसे कओ आहिएत्ति वएज्जा ?
गोयमा! जे णं जंबुद्दीवस्स परिक्खेवे, तं परिक्खेवं तिहिं गुणेत्ता दसहि छेत्ता दसभागे हीरमाणे, एस णं परिक्खेवविसेसे आहिएत्ति वएज्जा। ભાવાર્થ - પ્રત્યેક તાપક્ષેત્રની સર્વ બાહ્ય બહાની પરિધિ અર્થાત્ બહારની પહોળાઈ લવણ સમુદ્ર પાસે ૯૪,૮%યોજન છે.
પ્રશ્ન- હે ભગવન્! તાપક્ષેત્રની સર્વ બાહ્ય બાહાની પરિધિનું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબૂદ્વીપની પરિધિ સાથે ૩નો ગુણકાર કરીને, પ્રાપ્ત ગુણનફળને ૧૦ થી ભાગતા જે સંખ્યા પ્રાપ્ત થાય તે સર્વ બાહ્ય બાહાની પરિધિ સમજવી. જંબૂદ્વીપની પરિધિ ૩,૧૬૨૨૮ યોજન * ૩ = ૯,૪૮,૮૪ + ૧૦ = ૯૪,૮૪૮ ૮ યોજન તે સર્વ બાહ્ય બાહાની પરિધિ છે. (જેબૂદ્વીપ પરિધિના ૧૦ વિભાગમાંથી ત્રણ વિભાગ પ્રમાણ તાપક્ષેત્ર છે, તેથી ત્રણથી ગુણી, ૧૦ થી ભાગવાનું કથન છે.) ४७ तया णं भंते ! तावखित्ते केवइयं आयामेणं पण्णत्ते ?
गोयमा ! अट्ठहत्तरं जोयणसहस्साइं तिण्णि य तेत्तीसे जोयणसए जोयणस्स तिभागं च आयामेणं पण्णत्ते ।
मेरुस्स मज्झयारे, जाव य लवणस्स रुंदछब्भाओ ।
तावायामो एसो, सगडुद्धीसंठिओ णियमा ॥१॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! (જ્યારે તાપક્ષેત્રની પૂર્વોક્ત પહોળાઈ હોય) ત્યારે તે તાપક્ષેત્રની લંબાઈ કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે તાપક્ષેત્રની કુલ લંબાઈ ઈઠ્ઠોતેર હજાર, ત્રણસો તેત્રીસ યોજન અને એકતૃતીયાંશ યોજન(૭૮,૩૩૩ 3યો.) પ્રમાણ હોય છે.
મેરુના મધ્યભાગથી લવણસમુદ્રના વિસ્તારના(ચક્રવાલ વિખંભના) છઠ્ઠા ભાગ પર્વતના લાંબા તાપક્ષેત્રનું સંસ્થાન-આકાર ગાડાની ધુરા જેવું છે. (મેરુના મધ્યભાગથી જેબૂદ્વીપના અંત સુધીના ૪૫,000 યોજન અને લવણસમુદ્રના વ્યાસના ૨ લાખ યોજનાનો છઠ્ઠો ભાગ ૩૩,૩૩૩ છે. તે બંને મળી ૪૫,000 + ૩૩,૩૩૩ કે- ૭૮,૩૩૩ યોજનની તાપક્ષેત્રની લંબાઈ થાય છે. ४८ तया णं भंते ! किंसंठिया अंधकारसंठिई पण्णत्ता ?
गोयमा ! उड्डीमुह-कलंबुया-पुप्फसंठाणसंठिया अंधकारसंठिई
Page #537
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ ૪૭૫]
पण्णत्ता, अंतो संकुया, बाहिं वित्थडा, तं चेव जाव सगडुद्धीमुह-संठिया । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અંધકાર સંસ્થિતિ અર્થાત્ અંધકાર વ્યાપ્ત ક્ષેત્રનો આકાર કેવો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! અંધકાર વ્યાપ્ત ક્ષેત્રનો આકાર ઊર્ધ્વમુખી ધતુરાના પુષ્પ જેવો હોય છે. તે અંધકાર ક્ષેત્ર અંદર તરફ સંકુચિત અને બહાર તરફ પહોળું હોય છે. પ્રકાશ ક્ષેત્રના વર્ણન જેવું જ સર્વાત્યંતર બાહા અને સર્વ બાહ્ય બાહા સુધીનું અંધકાર ક્ષેત્રનું વર્ણન સમજવું.
४९ तीसे णं सव्वब्भंतरिया बाहा मंदरपव्वयंतेणं छज्जोयणसहस्साई तिण्णि य चउवीसे जोयणसए छच्च दसभाए जोयणस्स परिक्खेवेणं ।
से णं भंते ! परिक्खेव-विसेसे कओ आहिएत्ति वएज्जा?
गोयमा ! जेणं मंदरस्स पव्वयस्स परिक्खेवे, तं परिक्खेवं, दोहिं गुणेत्ता दसहिं छेत्ता दसहिं भागे हीरमाणे, एस णं परिक्खेव-विसेसे आहिएत्ति वएज्जा । ભાવાર્થ - અંધકાર ક્ષેત્રની સર્વાત્યંતર બાહાની મેરુ તરફની પરિધિ છ હજાર, ત્રણસો ચોવીસ યોજન અને એક યોજનના છ દસમાંશ(૬૩૨૪ યો.)ની છે.
પ્રશ્ન- હે ભગવન્! અંધકાર ક્ષેત્રની સર્વાત્યંતર પરિધિનું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! મંદર પર્વતની પરિધિ સાથે બેનો ગુણાકાર કરી પ્રાપ્ત ગુણનફળને દસથી ભાગતા જે સંખ્યા પ્રાપ્ત થાય તે અંધકાર ક્ષેત્રની સર્વાત્યંતર પરિધિ સમજવી. (મેરુ પરિધિ ૩૧,૬૨૩ ૪૨ = ૭,૨૪૬+૧૦ = ૬,૩૨૪ૐ યો.) સર્વાત્યંતર બાહાની પરિધિ છે. |५० तीसे णं सव्वबाहिरिया बाहा लवणसमुदंतेणं तेसट्ठी जोयणसहस्साई दोण्णि य पणयाले जोयणसए छच्च दसभाए जोयणस्स परिक्खेवेणं ।
से णं भंते ! परिक्खेव-विसेसे कओ आहिएति वएज्जा ?
गोयमा ! जे णं जंबुद्दीवस्स परिक्खेवे तं परिक्खेवं दोहिं गुणेत्ता दसहि छेत्ता दसहिं भागे हीरमाणे एस णं परिक्खेव-विसेसे आहिएत्ति वएज्जा । ભાવાર્થ - તે અંધકાર ક્ષેત્રની સર્વ બાહ્ય બાહા-લવણ સમુદ્ર તરફની પરિધિ ૩,૨૪૫ યોજન છે.
પ્રશ્ન- હે ભગવન્! અંધકાર ક્ષેત્રની સર્વબાહ્ય બાહાની પરિધિનું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપની પરિધિ સાથે બેનો ગુણાકાર કરી, પ્રાપ્ત ગુણન ફળને ૧૦ થી ભાગતા, જે સંખ્યા પ્રાપ્ત થાય તે અંધકાર ક્ષેત્રની સર્વબાહ્ય પરિધિ સમજવી. (જેબૂદ્વીપરિધિ ૩,૧૬,૨૨૮ * ૨ = ૬,૩૨,૪૫૬+ ૧૦ = ૩,૨૪૫ ૪ યોજન પ્રમાણ છે.)
Page #538
--------------------------------------------------------------------------
________________
૪૭૬ ]
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
| ५१ तया णं भंते ! अंधयारे केवइए आयामेणं पण्णत्ते ?
गोयमा ! अट्ठहत्तर जोयणसहस्साइं तिण्णि य तेत्तीसे जोयणसए जोयण-तिभागं च आयामेणं पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! જ્યારે અંધકારની ઉપરોક્ત પહોળાઈ હોય ત્યારે તે અંધકાર ક્ષેત્રની લંબાઈ કેટલી હોય છે.
- ઉત્તર- હે ગૌતમ! તે સમયે અંધકાર ક્ષેત્રની કુલ લંબાઈ ૭૮,૩૩૩ ; (એક તૃતીયાંશ સાધિક ઈટોત્તેર હજાર ત્રણસો તેત્રીસ) યોજનની હોય છે.
५२ जया णं भंते ! सूरिए सव्वबाहिरमंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं किंसंठिया तावक्खित्तसंठिई पण्णता ?
___ गोयमा ! उड्डीमुहकलंबुयापुप्फसंठाणसंठिया पण्णत्ता, तं चेव सव्वं णेयव्वं, णवरं- जं अंधयारसंठिइए पुव्व-वणियं पमाणं तं तावखित्तसंठिईए णेयव्वं, जं ताव खित्तसंठिईए पुव्क्वणियं पमाणं तं अंधयारसंठिईए णेयव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તાપક્ષેત્ર- (પ્રકાશ વ્યાપ્ત ક્ષેત્ર)નો આકાર કેવો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેનો આકાર ઊર્ધ્વમુખી ધતુરાના પુષ્પ જેવો હોય છે. તે સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું. વિશેષતા એ છે કે પૂર્ણવર્ણિત અંધકાર ક્ષેત્ર પ્રમાણ અહીં તાપક્ષેત્રનું પ્રમાણ સમજવું અને પૂર્વ વર્ણિત તાપક્ષેત્ર પ્રમાણ અહીં અંધકાર ક્ષેત્રનું પ્રમાણ સમજવું. liદ્વાર–ા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં 'તાપક્ષેત્ર સંસ્થાન દ્વાર' નામના નવમાં દ્વારનું વર્ણન છે.
તાપ ક્ષેત્ર-અંધકાર ક્ષેત્ર સંસ્થિતિ :- જેટલા આકાશ ખંડમાં, જેટલા ક્ષેત્રમાં પ્રકાશ ફેલાતો હોય, તે ક્ષેત્રને તાપ ક્ષેત્ર કહે છે. જે ક્ષેત્રમાં સૂર્યનો પ્રકાશ પહોંચતો ન હોય, તે ક્ષેત્રમાં પ્રકાશના અભાવમાં અંધકાર ફેલાય છે, તે ક્ષેત્રને અંધકાર ક્ષેત્ર કહે છે.
આ પ્રકાશ, અંધકાર ક્ષેત્રની જે વ્યવસ્થા છે તેને સંસ્થિતી કહે છે. સૂર્યાસ્ત વ્યાપ્તાવારાઈડર્સ સંસ્થિતિ વ્યવસ્થા પ્રજ્ઞતા | સૂર્યના આતપથી વ્યાપ્ત આકાશખંડ-વિભાગની વ્યવસ્થાને સંસ્થિતિ કહે છે.
તાપક્ષેત્ર, પ્રકાશક્ષેત્ર, આતપ ક્ષેત્ર આ ત્રણે શબ્દો એકર્થક છે.
Page #539
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
તાપ ક્ષેત્ર : અંધકાર ક્ષેત્ર સંસ્થાન :- આ બંને ક્ષેત્રનો આકાર ઊર્ધ્વમુખી ધતુરાના કે તાલપુષ્પના આકાર જેવો હોય છે. આ પ્રકાશ-અંધકાર ક્ષેત્ર બેટરીમાંથી ફેલાતા પ્રકાશની જેમ, ગાડાના ધુસરની જેમ અંદરની બાજુ મેરુ સમીપે સાંકડુ, સંકુચિત અને બહારની બાજુ-લવણ સમુદ્ર તરફ પહોળું છે.
જેમ કોઈ પુરુષ પદ્માસન કરી બેઠો હોય, તો તે આસનનો મૂળભાગ-પેટ તરફનો ભાગ અર્ધવલયાકાર હોય તેમ આ ક્ષેત્ર મેરુ તરફ અર્ધવલયાકાર છે અને લવણ સમુદ્ર તરફ વિસ્તૃત છે.
વાહામો :- સૂત્રકારે વાહનો અત્રિયાઓ - અવસ્થિત બાહા શબ્દ દ્વારા સૂત્રકારે તાપક્ષેત્રની લંબાઈનું સૂચન કર્યું છે. તે તાપક્ષેત્રની બંને બાજુની લંબાઈનું બે બાહારૂપે કથન કર્યું છે. વાડાઓ અળવક્રિયાઓ અનવસ્થિત બાહા શબ્દ દ્વારા સૂત્રકારે તાપ ક્ષેત્રની પહોળાઈનું સૂચન કર્યું છે. તે મેરુ સમીપે અને જંબૂતીપની પરિધિ સમીપેના તાપક્ષેત્રની પહોળાઈનું બે બાહા રૂપે કથન કર્યું છે.
=
તાપ-અંધકાર ક્ષેત્ર પ્રમાણ :– જંબુદ્રીપના બંને સૂર્યોનો પ્રકાશ મેરુથી લઈને લવણ સમુદ્રમાં ૩૩,૩૩૩ૐ યોજન પર્યંતના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. સૂર્ય સર્વાત્મ્યતર મંડળ ઉપર પરિભ્રમણ કરે ત્યારે જબૂતીપના ભાગને દીપ્ત રૂપે પ્રકાશિત કરે છે અને સર્વ બાહ્ય મંડળ પર પરિભ્રમણ કરતો હોય ત્યારે ૧ ભાગને મંદરૂપે પ્રકાશિત કરે છે.
દક્ષિણાયનમાં તાપ અંધકાર ક્ષેત્ર
10512/ 132
05
મરૂપવંત
Exc
અવૉશ્ય તર, મંગ
•
shay
ત
૫૧.
ક
W
+
ઉત્તરાયણમાં તાપ–અંધકાર ક્ષેત્ર
Կտ
૬૩૩૩૩૩૬ ચી.
સમુદ્રમાં પ્રકાશની
૪૭૭
ACER
રૂ.
345181
ફત્ર વિષ્ણુન
0975 *
૫૪*
તાપ-અંધકાર ક્ષેત્ર વિભાગ કલ્પના :– સૂર્યનો પ્રકાશ જંબુદ્રીપ અને લવણસમુદ્રમાં ફેલાય છે. તેના તાપ-અંધકાર યોગ્ય ક્ષેત્રના ૧૦ વિભાગની કલ્પના કરી છે. સૂર્ય સર્વાત્મ્યતર મંડળ પર હોય અને ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે તેમાંથી સામસામી દિશાના ત્રણ-ત્રણ કુલ છ વિભાગને પ્રકાશિત કરે છે.
સર્વબાહ્ય મંડળ પર સૂર્ય હોય અને ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે બે-બે વિભાગમાં દિવસ અને
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૭૮ ]
શ્રી બલીપ પ્રજ્ઞપ્તિ સત્ર
શેષ ત્રણ-ત્રણ વિભાગમાં રાત્રિ હોય છે.
તાપ-અંધકાર ક્ષેત્રની લંબાઈ – પ્રત્યેક તાપ કે અંધકાર ક્ષેત્ર મેરુના અંતભાગથી શરૂ થઈ લવણ સમુદ્રમાં પૂર્ણતાને પામે છે. જેબૂદ્વીપમાં મેરુથી જંબૂદ્વીપના અંત સુધીની ૪૫,000 યોજનની તેની લંબાઈ છે અને લવણ સમુદ્રમાં તેની પહોળાઈના છઠ્ઠા ભાગ પર્યત અર્થાત્ ૨,00,000 યોજનનો લવણ સમુદ્રનો ચક્રવાલ વિષ્કમ + ૬ (છઠ્ઠા ભાગ સુધી પ્રકાશ પહોંચે છે તે) = ૩૩,૩૩૩ ફુ યોજનની લંબાઈ છે. ૪૫,000 + ૩૩,૩૩૩ – ૭૮,૩૩૩ યોજનાની કુલ લંબાઈ છે. તાપ-અધકાર ક્ષેત્રની લંબાઈ વિષયક મતાંતર - સૂત્રકારના મતે સૂર્યપ્રકાશ મેરુથી પ્રતિઘાત પામે છે તેથી મેરુ પહોળાઈના ૧૦,000 યોજન બાદ કર્યા છે.
કેટલાક આચાર્યના મતે સૂર્ય પ્રકાશ મેરુથી પ્રતિઘાત પામતો નથી. મેરુની ગુફાઓમાં પ્રકાશ-અંધકાર બંને ફેલાય છે. તેમના મતે તાપક્ષેત્ર લંબાઈ ૫૦,000 + ૩૩,૩૩૩ 3 - ૮૩,૩૩૩ ! યોજનની લંબાઈ થાય છે.
કોઈપણ મંડળ પર પરિભ્રમણ કરતાં બંને સૂર્યના તાપ કે અંધકાર ક્ષેત્રની લંબાઈહંમેશાં અવસ્થિતએક સરખી રહે છે. બંને બાજુની આ અવસ્થિત લંબાઈને સૂત્રકારે બે બાહા કહેલ છે. તાપ-અંધકાર ક્ષેત્ર પહોળાઈ :- તાપ કે અંધકાર ક્ષેત્રની પહોળાઈ પરિધિના કે પ્રમાણ હોય છે. સૂત્રકારે સૂત્રમાં મેરુ સમીપે અને જંબૂદ્વીપના અંતભાગ સમીપે, એમ બે સ્થાનની પહોળાઈ દર્શાવી છે સર્વાત્યંતર મંડળ કે સર્વબાહ્ય મંડળ પ્રાપ્ત તાપક્ષેત્રાદિનું કથન કર્યું નથી. તેમાં વિવક્ષા ભેદ સિવાય અન્ય કોઈ કારણ નથી.
મેરુપરિધિ ૩૧.૦ર૩ યો.. સર્વાત્યંતર મંડળ પરિધિ ૩,૧૫,૦૮૯ ચો., જેબૂદ્વીપના અંતભાગમાં પરિધિ ૩,૧દરર૮ યો. અને સર્વ બાહ્ય મંડળ પરિધિ ૩,૧૮,૩૧૫ યો. છે. આ પરિધિના ત્રણ કે બે દશાંશ પ્રમાણ તાપક્ષેત્ર કે અંધકારક્ષેત્ર હોય છે.
તાપ-અંધકારક્ષેત્રની પહોળાઈ -
સભ્યતર | મેરુ સમીપે મંડળ ઉપરના ભમણ સમયે
પ્રથમ મંડળ સમીપે
જંબૂદ્વીપ સમીપે
અંતિમ મંડળ સમીપે
સર્વબાહ્ય મંડળ ઉપરના ભ્રમણ
સમયે
તાપક્ષેત્રની પહોળાઈ
૯,૪૮૬%
યો.
૯૪,પર૬%
યો.
૫,૪૯૪
યો.
અંધકારક્ષેત્રની પહોળાઈ
૯૪,૮૬૮
યો. ૩,૨૪૫
યો.
૩,૦૧૭ %
અંધકારક્ષેત્રની | પહોળાઈ
૬,૩૨૪ %
યો.
૩,૬૩ યો.
તાપક્ષેત્રની પહોળાઈ
યો.
Page #541
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ४७८
સૂત્રકારે તાપ અંધકાર ક્ષેત્રની મેરુ પાસેની પહોળાઈને સર્વાત્યંતર બાહા અને લવણ સમુદ્ર પાસેની પહોળાઈને સર્વ બાહા બાહા કહી છે. આ બંને પ્રકારની પહોળાઈ અનવસ્થિત-અનિશ્ચિત છે. દક્ષિણાયનમાં તાપક્ષેત્રની પહોળાઈ ઘટે અને અંધકાર ક્ષેત્રની પહોળાઈ વધે છે. ઉત્તરાયણમાં તાપક્ષેત્રની પહોળાઈ વધે છે અને અંધકાર ક્ષેત્ર ઘટે છે. સૂર્યદર્શન વિષયક લોક પ્રતીતિ :|५३ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति, मज्झंतिय-मुहुत्तंसि मूले य दूरे य दीसंति, अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति?
हंता गोयमा ! तं चेव जावदीसंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં સૂર્યો ઉદય સમયે શું દૂર હોવા છતાં નજીક દેખાય છે? મધ્યાહ્ન સમયે નજીક હોવા છતાં શું દૂર દેખાય છે? અસ્ત સમયે દૂર હોવા છતાં શું નજીક દેખાય છે?
उत्तर- डा गौतम ! ने सूर्यो 645त शत न०४-२ हेपाय छे. ५४ जंबद्दीवे णं भंते ! दीवे सूरिया उग्गमणमुहत्तंसि य मझंतियमुहत्तंसि य अस्थमणमुहुत्तंसि य सव्वत्थ समा उच्चत्तेणं?
हंता गोयमा । तं चेव जाव उच्चत्तेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં સૂર્યો ઉદય સમયે, મધ્યાહ્ન સમયે અને અસ્ત સમયે શું એક સરખી ઊંચાઈએ હોય છે?
ઉત્તર-હાગૌતમ! જંબૂદ્વીપમાં સૂર્યો ઉદય, મધ્યાહ્ન અને અસ્ત સમયે એક સરખી ઊંચાઈએ હોય છે. |५५ जइ णं भंते ! जंबुद्दीवे दीवे सूरिया उग्गमणमुहत्तंसि य मज्झंतियमुहत्तंसि य अत्थमणमुहत्तंसि य सव्वत्थ समा उच्चत्तेणं, कम्हा णं भंते ! जंबुद्दीवे दीवे सूरिया उग्गमणमुहुत्तंसि दूरे अमूले यदीसंति जाव अत्थमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति?
गोयमा ! लेसापडिघाएणं उग्गमणमुहुत्तंसि दूरे य मूले य दीसंति, लेसाहितावेणं मज्झंतियमुहुत्तंसि मूले य दूरे य दीसंति, लेसापडिघाएणं अस्थमणमुहत्तंसि दूरे य मूले य दीसंति । एवं खलु गोयमा ! तं चेव जाव दीसंति ।
Page #542
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૦ |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં સૂર્યો ઉદય સમયે, મધ્યાહ્ન સમયે અને અસ્ત સમયે જો એક સરખી ઊંચાઈએ હોય તો હે ભગવન્! સૂર્ય ઉદય સમયે દૂર હોવા છતાં નજીક, મધ્યાહ્ન સમયે નજીક હોવા છતાં દૂર અને અસ્ત સમયે દૂર હોવા છતાં નજીક કેમ દેખાય છે?
ઉત્તર- હે ગૌતમ! ઉદય સમયે સૂર્ય દૂર (૪૭,ર૩યો.) દૂર હોવાથી સૂર્યની વેશ્યાનો પ્રતિઘાત થાય છે. અર્થાત અતિદુરીના કારણે તેનો પ્રકાશ અહીં સુધી મંદ-મંદતમ પહોંચે છે. તેથી તે સુખપૂર્વક જોઈ શકાય છે. તેથી જ સૂર્ય દૂર હોવા છતાં નજીક દેખાય છે. (લાગે છે.)
મધ્યાહ્ન સમયે સૂર્ય પ્રાતઃકાલની અપેક્ષાએ નજીક (૮00 ચો.) હોય છે. તેથી તેની લેશ્યાનો પ્રતિઘાત થતો નથી અર્થાત્ સૂર્યનું તેજ પ્રચંડ હોય છે. તેથી તે દુર્દર્શનીય થઈ જાય છે અને તેથી જ તે નજીક હોવા છતાં દૂર દેખાય છે.
અસ્ત સમયે સૂર્ય દૂર (૪૭,ર૩યો.) દૂર હોવાથી સૂર્યની ગ્લેશ્યાનો પ્રતિઘાત થાય છે. અર્થાત્ અતિદૂરીના કારણે તેનો પ્રકાશ અહીં સુધી મંદ-મંદતમ પહોંચે છે. તેથી તે સુખપૂર્વક જોઈ શકાય છે. તેથી જ સૂર્ય દૂર હોવા છતાં નજીક દેખાય છે. (લાગે છે.)
આ રીતે હે ગૌતમ ! સૂર્ય તેજના પ્રતિઘાત અને અતિતાપના કારણે સૂર્ય નજીક કે દૂર દેખાય છે. liદ્વાર–૧oll વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં "દૂર નજીકથી સૂર્ય દર્શન લોક પ્રતીતિ દ્વાર" નામના દસમા દ્વારનું વર્ણન છે.
સમપૃથ્વી અને સૂર્ય વચ્ચે ઊર્ધ્વ અંતર ૮૦૦ ચો.નું છે. સૂર્યોદય, સૂર્યાસ્ત કે મધ્યાહ્ન કોઈ પણ સમયે આ અંતર સમાન જ હોય છે પરંતુ ઉદય-અસ્ત સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચે તિરછુ અંતર વધે છે. તે અંતર જઘન્ય ૪૭,૨૩ યો. હોય છે અને મધ્યાહ્ન સમયે તિરછુ અંતર ન હોવાથી ઊર્ધ્વ અંતર ૮૦૦ ચો. જ હોય છે. આ રીતે ઉદય-અસ્ત સમયે સુર્ય વધુ દૂર અને મધ્યાહ્ન સમયે નજીક હોય છે પરંતુ લેશ્યાના પ્રતિઘાત અને અતિતાપના કારણે વિપરીત પ્રતીતિ થાય છે. ઉદય અસ્ત સમયે સૂર્ય દૂર છતાં નજીક દેખાવવાનું કારણ - લેસ્થાના પ્રતિઘાતના કારણે સૂર્ય ઉદય અસ્ત સમયે દૂર હોવા છતાં નજીક પ્રતીત થાય છે. તેનાપડિયાપા-તેશ્યાવાડ - સૂર્યમંડનાત तेजसः, प्रतिघातेन दूरतरत्वादुद्गमनदेशस्य तदप्रसरणेनेत्यर्थः उदगमनमुहूर्त दूरे च मूले च दृश्यते, लेश्या प्रतिघाते हि सुखदृश्यत्वेन स्वभावेन दूरस्थोऽपि सूर्य आसन्नप्रतीतिं जनयति - લેશ્યા એટલે સૂર્યબિંબનું તેજ. ઉદય અસ્ત સમયે તે દૂર હોવાથી તેનું તેજ-પ્રકાશ પ્રસારિત થયું ન હોવાથી, તેનો તાપ મંદ હોવાથી સૂર્યને સૂખપૂર્વક જોઈ શકાય છે તેથી સૂર્ય દૂર હોવા છતાં નજીક હોય તેવી પ્રતીતિ થાય છે. અહીં દૂર = દ્રષ્ટસ્થાપેલા યા વિષે જે સ્થાનથી સૂર્ય દેખાતો હોય તે સ્થાનની અપેક્ષાએ દૂર અને મૂત્તે = પ્રતીત્યવેક્ષા આસને દશ્ય- દસ્થાન પ્રતીતિની અપેક્ષાએ નજીક, તેમ અર્થ કરવામાં આવેલ છે.
Page #543
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૪૮૧]
મધ્યાહ સમયે સૂર્ય નજીક છતાં દૂર દેખાવાનું કારણ - લેશ્યાના અભિતાપના કારણે સૂર્ય મધ્યાહ્ન સમયે નજીક છતાં દૂર પ્રતીત થાય છે. તેના પાપ તેવા બતાવેન-પ્રતાપે સર્વતોના प्रतापेनत्यर्थः, मूले च दूरे च दृश्यते, मध्याह्ने ह्यासन्नपि सूर्यस्तीव्रतेजसा दुर्दर्शात्वेन दूरप्रतीति નતિ લેશ્યા એટલે સૂર્યમંડળ-સૂર્યબિંબનું તેજ. તેજના અભિતાપથી એટલે પ્રતાપથી, મધ્યાહ્ન સૂર્ય કિરણો પ્રચંડ હોવાથી, તીવ્ર તેજના કારણે મીટ માંડીને જોઈ શકાતો ન હોવાથી તે નજીક હોવા છતાં દૂર હોય તેવી પ્રતીતિ (ભાસ) થાય છે. ગમન ક્ષેત્ર સંબંધી અતીતાદિ પ્રશ્નો -
५६ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया किं तीयं खेत्तं गच्छंति, पडुप्पण्णं खेत्तं गच्छंति, अणागयं खेत्तं गच्छंति ?
गोयमा ! णो तीयं खेत्तं गच्छंति, पडुप्पण्णं खेत्तं गच्छंति, णो अणागयं खेत्तं गच्छति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં સૂર્યો શું અતીત ક્ષેત્ર ઉપર ચાલે છે, વર્તમાન ક્ષેત્ર ઉપર ચાલે છે કે અનાગત ક્ષેત્ર ઉપર ચાલે છે?
ઉત્તર- હે ગૌતમ! સુર્યો અતીત ક્ષેત્ર પર ચાલતા નથી, વર્તમાન ક્ષેત્ર પર ચાલે છે, અનાગત ક્ષેત્ર પર ચાલતા નથી. ५७ तं भंते ! किं पुटुं गच्छंति ? अपुटुं गच्छंति ?
गोयमा ! पुटुं गच्छंति णो अपुटुं गच्छंति एवं जहा पण्णवणाए आहार पयं तहा णेयव्वं जाव णियमा छद्दिसिं । एवं ओभासेंति, उज्जोवेंति, तति, पभासेंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્યો શું ગમન ક્ષેત્રને સ્પર્શીને ચાલે છે કે સ્પર્શ કર્યા વિના ચાલે છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્યો ગમન ક્ષેત્રને સ્પર્શીને ચાલે છે પરંતુ સ્પર્શ કર્યા વિના ચાલતા નથી. વગેરે પ્રશ્નોત્તર પ્રજ્ઞાપના સૂત્રના આહાર પદ(અઠ્ઠાવીસમા પદ) પ્રમાણે જાણવા. વાવનિયમા છ દિશામાં સ્પર્શીને ચાલે છે.
આ જ પ્રમાણે સુર્યો ગમન ક્ષેત્રને અલ્પપ્રકાશિત કરે છે. વિશેષ પ્રકાશિત કરે છે, આતાપિત કરે છે, વિશેષ આતાપિત પ્રકાશિત કરે છે. llદ્વાર–૧૧/l. |५८ जंबुद्दीवे णं भंते ! दीवे सूरियाणं किं तीए खेत्ते किरिया कज्जइ ? पडुप्पण्णे खित्ते किरिया कज्जइ ? अणागए खेत्ते किरिया कज्जइ ?
Page #544
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી જેબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
गोयमा ! णो तीए खेत्ते किरिया कज्जइ, पडुप्पण्णे खेत्ते किरिया कज्जइ, णो अणागए खेते किरिया कज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં સૂર્યો દ્વારા અવભાસનાદિ ક્રિયા શું અતીત ક્ષેત્રમાં કરાય છે, વર્તમાન ક્ષેત્રમાં કરાય છે કે અનાગત ક્ષેત્રમાં કરાય છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્યો દ્વારા અવભાસનાદિ ક્રિયા અતીત ક્ષેત્રમાં કરાતી નથી, વર્તમાન ક્ષેત્રમાં કરાય છે; અનાગત ક્ષેત્રમાં કરાતી નથી. ५९ सा भंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ ?
गोयमा! पुट्ठा कज्जइ णो अपुट्ठा कज्जइ । एवं जाव णियमा छद्दिसि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સૂર્યો દ્વારા તે જ ક્ષેત્રનો સ્પર્શ કરીને અવભાસનાદિ ક્રિયા કરાય છે કે સ્પર્શ કર્યા વિના કરાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે ક્ષેત્રનો સ્પર્શ કરીને અવભાસનાદિ ક્રિયા કરાય છે, ક્ષેત્રનો સ્પર્શ કર્યા વિના અવભાસનાદિ ક્રિયા કરાતી નથી થાવત છ દિશામાં અવભાસનાદિ ક્રિયા કરાય છે, ત્યાં સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું. દ્વાર–૧રી
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં “ગમન ક્ષેત્ર સંબંધી અતીતાદિ પ્રશ્ન દ્વાર” નામના અગિયારમાં દ્વારનું તથા "ગમન ક્ષેત્ર સંબંધી ક્રિયાદિ પ્રશ્ન દ્વાર" નામના બારમાં દ્વારનું વર્ણન છે. પ્રસ્તુતમાં ક્ષેત્ર શબ્દથી સૂર્ય પ્રકાશથી વ્યાપ્ત ક્ષેત્ર પ્રકાશિત આકાશ વિભાગનું ગ્રહણ કરવામાં આવે છે. ક્ષેત્ર તો અનાદિ અનંત છે, તેથી તેમાં અતીતાદિ વ્યવહાર સંભવે નહીં પરંતુ અહીં “સૂર્ય પ્રકાશથી વ્યાપ્ત ક્ષેત્રનું તેવા વિશેષણ સાથે ગ્રહણ કરવાથી અતીતાદિ વ્યવહાર સંભવે છે. રૂદ ય શવંતુ સૂર્ય સ્વતેની વ્યાખ્યોતિ તોત્રમુડ્યા વૃત્તિ. સૂર્ય વર્તમાન તાપક્ષેત્ર, ગમન ક્ષેત્ર પર ચાલે છે.
અહીં, તે ક્ષેત્રને સ્પર્શ કરીને ચાલે, સ્પર્શ કર્યા વિના ચાલે વગેરે વર્ણન; પ્રજ્ઞાપના સૂત્રના આહાર પદ પ્રમાણે જાણવાનું કથન છે. તે આ પ્રમાણે છે– (પુકો ગામતરજુમદડમાલિવિયાણપુથ્વી ૧ કિર્ષિ નાવ વિના છર્લિ ) (૧) સ્પષ્ટ–સૂર્ય ગમન ક્ષેત્રને સ્પર્શ કરીને (૨) અવગાઢ -અવગાહિત કરીને (૩) અનંતરાવગાઢ-ક્ષેત્રને વ્યવધાન રહિત અવગાહિત કરીને (૪) અણુ, બાદર બંને પ્રકારના ક્ષેત્રને (સર્વાત્યંતર મંડળ અપેક્ષાએ અણુ, સર્વ બાહ્ય મંડળ અપેક્ષાએ બાદર) (૫) ઊધ્વદિ-સૂર્યમંડળ-બિંબની ૨ યોજન પ્રમાણ ઊંચાઈની અપેક્ષાએ ઊર્ધ્વ, તિર્યક, અધો દિશાને (૬) આદિ, મધ્યાદિ-૧૮ મુહૂર્તાદિ દિવસના આદિ, મધ્ય, અંત ભાગને, (૭) સ્વવિષય-સ્વ ઉચિત ક્ષેત્રને (૮) આનુપૂર્વી અનુક્રમથી ગમનક્ષેત્રને (૯) છ દિશા–નિયમા છ દિશાને અવભાસિત પ્રકાશિત કરે છે.
Page #545
--------------------------------------------------------------------------
________________
સાત વક્ષસ્કાર
[ ૪૮૩]
પ્રસ્તુતમાં સૂર્ય સંબંધી પાંચ ક્રિયા દર્શાવી છે– (૧) જછતિ – ગમન કરે છે (ર) માતિસવાલ : કુવો તયત, યથા યૂનતમેવ દશ્યતે I અતિ સ્થૂળ વસ્તુ દેખાય તેવો આછો પ્રકાશ (૩) કન્નોર્વેતિ-૩ોત તો-ભૂશ પ્રવાસયતઃ યથા શૂનમેવ દશ્યતે ઉજાસ. સ્કૂલ વસ્તુને સારી રીતે જોઈ શકાય તેવો પ્રકાશ (૪) તતિ તાપયત:–અપનૌત શત પુરત:, યથા સૂકા વિપત્તિwા િદશ્યતે તથા ગુજરાત: પોતાના તાપથી ઠંડીને દૂર કરે તેવો તથા કીડી વગેરે સૂક્ષ્મ વસ્તુ જોઈ શકાય તેવો પ્રકાશ. (૫) પતિ -માવત: તિવાપયો વિરોવતોપનોતરીત હતો, યથા જૂનતર દરથ પ્રભાસિત,
અતિતાપથી વિશેષ પ્રકારે શીતને-ઠંડીને દૂર કરે તેવો તથા અતિ સૂક્ષ્મ વસ્તુ જોઈ શકાય તેવો પ્રકાશ. ઊર્ધાદિ દિશામાં સૂર્ય પ્રકાશ પ્રમાણ :
जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया केवइयं खेत्तं उड्ठं तवयंति, अहे तिरियं च?
गोयमा ! एगं जोयणसयं उड्ढं तवयंति, अट्ठारस जोयणसयाइं अहे तवयंति, सीयालीसं जोयणसहस्साइं दोण्णि य तेवढे जोयणसए एगवीसं च सट्ठिभाए जोयणस्स तिरियं तवयंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં બને સૂર્યો ઊર્ધ્વ, અધો, તિરછી દિશામાં કેટલા ક્ષેત્રને તપ્ત કરે છે, તેજથી વ્યાપ્ત કરે છે.
ઉત્તર- હે ગૌતમ! ઊર્ધ્વભાગમાં ૧00 યોજન ક્ષેત્રને, અધોભાગમાં ૧,૮00 યોજનક્ષેત્રને અને તિર્યમ્ ભાગમાં સૂડતાળીસ હજાર, બસો ત્રેસઠ યોજન અને એકવીસ સાઠાંસ (૪૭,
ર૩ ૪ યો.) યોજનના ક્ષેત્રને પોતાના તેજથી તપાવે છે–વ્યાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “ઊધ્વદિ દિશામાં સૂર્ય પ્રકાશ પ્રમાણ દ્વાર” નામના તેરમાં કારનું વર્ણન છે. ઊર્ધ્વ દિશામાં સૂર્ય પ્રકાશ - બંને સૂર્યનો પ્રકાશ ઊંચે 100 યોજન સુધી પહોંચે છે. તેઓ પોતાના વિમાનથી ઊંચે તેટલા ક્ષેત્રને તપાવે છે-પ્રકાશિત કરે છે.
અધો દિશામાં સૂર્ય પ્રકાશ - બંને સૂર્યોથી ૮00 યોજન નીચે સમપૃથ્વી તલ છે અને ત્યાંથી 1,000 યોજના નીચાણમાં સલિલાવતી અને વપ્રા નામની પશ્ચિમ મહાવિદેહક્ષેત્રની ચોવીસની અને પચ્ચીસમી વિજય સુધી સૂર્યનો પ્રકાશ પ્રસરે છે. માટે ૮૦૦+ ૧,૦૦૦ = ૧,૮૦૦ અધોક્ષેત્રને તપાવે છે. તિરછી દિશામાં સૂર્ય પ્રકાશ - તિર્ય દિશામાં ૪૭,૨૭ ફુ યોજના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. આ કથન દષ્ટિપથની અપેક્ષાએ છે તથા સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર હોય તે અપેક્ષાથી છે. સૂર્ય સર્વ બાહ્ય મંડળ ઉપર હોય ત્યારે ૩૧, ૮૩૧ ફુ યોજન સુધી તેનો પ્રકાશ ફેલાય છે.
Page #546
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૪ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
જ્યોતિષ્ક દેવ ઊપપત્રકાદિ : ઈન્દ્ર વિરહાદિ :|६१ अंतो णं भंते ! माणुसुत्तरस्स पव्वयस्स जे चंदिमसूरिय-गहगण-णक्खक्त तारारूवा, ते णं भंते ! देवा किं उड्डोववण्णगा कप्पोववण्णगा विमाणोववण्णगा चारोववण्णगा चारट्टिईया गइरइया, गइसमावण्णगा?
गोयमा ! अंतो णं माणुसुत्तरस्स पव्वयस्स जे चंदिमसूरिय जाव तारारूवे तेणं देवा णो उड्डोववण्णगा णो कप्पोववण्णगा, विमाणोववण्णगा, चारोववण्णगा, णो चारट्ठिइया, गइरइया गइसमावण्णगा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! માનુષોત્તર પર્વતના અંતર્વર્તી એટલે કે અઢીદ્વીપગત ચંદ્ર, સુર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ જે જ્યોતિષ્ક દેવો છે, તેઓ શું (૧) ઊર્વોપપત્રક-ચૈવેયક અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૨) તેઓ શું કલ્પોપપત્રક- સૌધર્માદિ ૧૨ દેવલોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૩) તેઓ શું વિમાનોપપન્નક– જ્યોતિષ્ક દેવો સંબંધિત વિમાનોમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૪) તેઓ શું ચારોપપત્રક-મંડલાકાર ગતિથી પરિભ્રમણ કરનારા જ્યોતિષ્ક દેવો કહેવાય છે? (૫) તેઓ શું ચાર સ્થિતિક–મંડલાકાર ગતિથી પરિભ્રમણના અભાવવાળા જ્યોતિષ્ક દેવો કહેવાય છે? (૬) તેઓ શું ગતિરતિક ગતિમાં પ્રીતિવાળા કહેવાય છે કે (૭) ગતિ સમાપન્નક– નિરંતર ગતિ કરનારા કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ ! માનુષોત્તર પર્વત અંતર્વર્તી અઢીદ્વીપગત ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા રૂપ જ્યોતિષ્ક દેવો ઊર્ધ્વપપન્નક નથી, કલ્પોપનક નથી, વિમાનોત્પન્નક છે, ચારોપપન્નક છે, ચાર સ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિ સમાપક છે.
६२ उड्डीमुहकलंबुया-पुप्फसंठाणसंठिएहिं जोयणसाहस्सिएहिं तावखेत्तेहिं, साहस्सियाहिं वेउव्वियाहिं बाहिराहिं परिसाहि, महयाहय- णट्टगीयवाइयतंतीतलताल-तुडिय-घण-मुइंग-पडुप्पवाइरय-रवेणं दिव्वाइं भोगभोगाई भुंजमाणा महया उक्किट्ठ-सीहणाय-बोलकल-कलरवेणं अच्छं पव्वयरायं पयाहिणावत्त मण्डलचारं मेरुं अणुपरियति । ભાવાર્થ :- આ જ્યોતિષ્ક દેવો ઊર્ધ્વમુખી કદંબ પુષ્પના આકારે સ્થિત હજારો યોજનના તાપ ક્ષેત્રને પ્રકાશિત કરતાં અનેક હજારો વૈક્રિય રૂપ ધારણ કરનારી બાહય પરીષદથી (નાટકાદિ કરનારા નોકર જેવા દેવોના સમૂહથી) પરિવૃત્ત થઈનાટક, ગીતના તાલ સાથે તંતી, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગાદિ વાજિંત્રના મધુર ધ્વનિ વગેરે દ્વારા દિવ્ય ભોગોને ભોગવતા; મોટા, ઉત્કૃષ્ટ સિંહનાદ કરતા; કલરવ કરતાં, નિર્મળઉજ્જવળ એવા પર્વતરાજ-મેરુની પ્રદક્ષિણાવર્ત મંડલગતિએ (મેરુ જમણીબાજુ જ રહે તેવી વર્તુળાકાર ગતિએ) પ્રદક્ષિણા કરતા રહે છે.
Page #547
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
६३ तेसि णं भंते ! देवाणं जाहे इंदे चुए भवइ, से कहमियाणिं पकरेंति ? गोयमा ! ताहे चत्तारि पंच वा सामाणिया देवा तं ठाणं उवसंपज्जित्ता णं विहरंति, जाव तत्थ अण्णे इंदे उववण्णे भवइ ।
૪૮૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યારે તે જ્યોતિષ્ઠદેવોના ઇન્દ્ર મરણપામે ત્યારે ઇન્દ્રવિરહકાળમાં તે દેવો શું કરે છે ? અર્થાત્ કેવી રીતે કામ ચલાવે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યાં સુધી બીજા ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર-પાંચ સામાનિકદેવો મળીને ઇન્દ્રસ્થાનનું પરિપાલન, કાર્ય સંચાલન કરે છે.
६४ इंदट्ठाणे णं भंते ! केवइयं कालं उववाएणं विरहिए ? गोयमा ! जहणेणं एगं समयं, उक्कोसेणं छम्मासे उववाएणं विरहिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નવા ઇન્દ્રની ઉત્પત્તિ વિના ઇન્દ્રનું સ્થાન કેટલો સમય ખાલી રહે ? ઉત્તર– હે ગૌતમ ! તે સ્થાન ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ મહિના સુધી इन्द्रोत्पत्ति विना रहे छे. ॥द्वा२-१४॥
અઢીદ્વીપ બાહ્યવર્તી જ્યોતિષી :
६५ बहिया णं भंते! माणुसुत्तरस्स पव्वयस्स जे चंदिम जाव तारारूवा तं चेव णेयव्वं, णाणत्तं- विमाणोववण्णगा, जो चारोववण्णगा, चारठिईया णो गइरइया णो गइसमावण्णगा ।
पक्किट्टग-संठाणसंठिएहिं जोयणसयसाहस्सिएहिं तावखित्तेहिं, सयसाहस्सियाहिं वेउव्वियाहिं बाहिराहिं परिसाहिं महयाहय- णट्टगीयवाइय जाव भुंजमाणा सुहलेसा मंदलेसा मंदातवलेसा चित्तंतरलेसा अण्णोण्णसमोगाढाहिं लेसाहिं कूडाविव ठाणठिया सव्वओ समंता ते पएसे ओभासंति उज्जोर्वेति पभार्सेति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! માનુષોત્તરપર્વતની બહારના ચંદ્રથી તારા પર્યંતના જ્યોતિષ્ક દેવો ઊર્વોપપન્નક છે વગેરે પ્રશ્નો પૂર્વવત્ પૂછવા. તે સર્વનું ઉત્તરરૂપ વર્ણન પણ પૂર્વાનુરૂપ જાણવું. તેમાં વિશેષતા એ છે કે— તે વિમાનોત્પન્ન છે પરંતુ ચારોપપન્ન નથી. તે ચારસ્થિતિક છે, ગતિરતિક અને ગતિસમાપન્ન નથી.
પાકી ઈંટના આકારવાળા લાખો યોજન વિસ્તૃણ તાપક્ષેત્ર યુક્ત, અનેક પ્રકારના વિકુર્વિત રૂપ ધારણ કરવામાં સમર્થ, લાખો બાહ્ય પરિષદના દેવો સાથે તે જ્યોતિષ્મદેવ નાટય ગીત વગેરે દિવ્ય ભોગ
Page #548
--------------------------------------------------------------------------
________________
૪૮૬
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભોગવવામાં અનુરત, સુખદાયી તેજ યુક્ત, મંદ તેજ યુક્ત અને મંદ તાપ અને તેજ યુક્ત, આ રીતે મિશ્રિત લેશ્યાતાપ યુક્ત છે. ચંદ્ર, સૂર્યનો પ્રકાશ પરસ્પરાવગાઢ છે. તે પર્વતના શિખરોની જેમ પોતપોતાના સ્થાનમાં સ્થિત, બધી બાજુથી પોતાની નજીક રહેલા પ્રદેશોને પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, પ્રભાસિત કરે છે. ६६ तेसि णं भंते ! देवाणं जाहे इंदे चुए से कहमियाणिं पकरेंति । ___ गोयमा ! ताहे चत्तारि पंच वा सामाणिया देवा तं ठाणं उवसंपज्जित्ता णं विहरंति, जाव तत्थ अण्णे इंदे उववण्णे भवइ ।
इंदट्ठाणे णं भंते ! केवइयं कालं उववाएणं विरहिए ? गोयमा ! जहण्णेणं एक्कं समय, उक्कोसेणं छम्मासा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્યારે માનુષોત્તર પર્વતના બહિર્વર્તી આ જ્યોતિષ્કદેવોના ઇન્દ્ર ચ્યવી (મૃત્યુ પામી) જાય ત્યારે તેઓ કેવી રીતે કામ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્યાં સુધી નવા ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર-પાંચ સામાનિકદેવ મળીને તે ઇન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે, ત્યાંનું કાર્યસંચાલન કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રસ્થાન કેટલા સમય સુધી ઇન્દ્રોત્પત્તિથી વિરહિત રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ઇન્દ્ર સ્થાન ઓછામાં ઓછા એક સમય અને વધારેમાં વધારે છ મહિના સુધી ઇન્દ્ર વિનાનું રહે છે. દ્વાર–૧૫ વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અઢીદ્વીપની બહાર રહેલા જ્યોતિષ્ક દેવોનું સ્વરૂપ વર્ણન છે. તેઓ સ્થિર છે, ગતિશીલ નથી.
જ્યોતિષ્ક દેવો ઊર્ધ્વપપનકાદિ -
ઊર્ધ્વપપનક|કલ્પોપનક વિમાનો૫૫નકચારો૫૫નકી ચાર સ્થિતિક| ગતિરતિક| ગતિ
૯ રૈવેયક, |૧૨ દેવલોક | જ્યોતિષ્ક દેવો| ચાર = ગતિ ચાર = ગતિના ગતિની સમાપનકઅનુત્તરવાસી
કરનારા | અભાવવાળા|પ્રીતિવાળા|નિરંતર ગતિ
કરનાર
અઢીદ્વીપગત
જ્યોતિક
નથી
|
નથી
|
છે
|
છે
|
નથી
|
છે
|
દવો
Page #549
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૪૮૭.
નથી
નથી
|
છે
|
નથી
|
છે
નથી
નથી
અઢીદ્વીપ બહારના જ્યોતિષ્ક દેવો
•ooooooooo!
oooooo0
0000000
0 0 0 0 0 0 0 |
અઢીલીપની બહાર ચંદ્ર-સૂર્ય વ્યવસ્થા – માનુષોતર પર્વતથી બહારના દ્વીપ સમુદ્રોમાં સૂર્યથી સૂર્ય
અને ચંદ્રથી ચંદ્રનું અંતર સાધિક એક લાખ યોજન પ્રમાણ છે. અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્ય
સૂર્યો ચંદ્રાન્તરિત અને ચંદ્રો સૂર્યાન્તરિત છે અર્થાત્ બે સૂર્ય વચ્ચે એક ચંદ્ર અને બે ચંદ્રો વચ્ચે એક સૂર્ય છે. ચંદ્ર-સૂર્ય વચ્ચે ૫૦,૦૦૦-૫૦,૦૦૦ યોજનનું અંતર હોય છે.
ચંદ્ર-સૂર્ય પ્રત્યેકનો પ્રકાશ એક લાખ યોજન વિસ્તારવાળો છે. સૂચી શ્રેણી વડે વ્યવસ્થિત ચંદ્ર-સૂર્યોનું અંતર ૫0,000 યોજન છે, તેથી ચંદ્ર અને સૂર્ય બંનેનો પ્રકાશ મિશ્રિત છે. આ
જ્યોતિષ્ક દેવોના વિમાનોનું પ્રકાશ ક્ષેત્ર પાકી ઈટ જેવા લંબચોરસ આકારવાળું છે. તે તાપક્ષેત્રની લંબાઈ અનેક લાખ યોજનની અને પહોળાઈ ૧ લાખ યોજનની છે. | પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે જ્યોતિષ્ઠદેવોના પ્રકાશ માટે કેટલાક
વિશેષણ આપ્યા છે. (१) सुहलेसा- सुखलेश्याः, एतच्च विशेषणं चंद्राण प्रति, तेन ते नातिशीत तेजस: मनुष्यलोके
જ શીતoliાની જ નાત શીતમય | મનુષ્યલોક-અઢીદ્વીપમાં ચંદ્રનો પ્રકાશ શીતકાળમાં એકાંત શીત હોય છે, તેવો અતિશીત હોતો નથી. (२) मंदलेसा-मन्दलेश्या, एतच्च सूर्यान्प्रति, तेन ते नात्युष्ण तेजसः मनुष्यलोके इव निदाघ સમયે નાના ૩Uરમય ! આ વિશેષણ સૂર્ય પ્રકાશ માટે છે. મનુષ્ય લોકમાં સૂર્ય પ્રકાશ ગરમીના સમયમાં એકાંતે ઉષ્ણ હોય છે, તેવો અતિ ઉષ્ણ પ્રકાશ હોતો નથી. (3) मंदातव लेसा- मंदातपलेश्या-मंदा-नात्युष्णस्वभावा आतपरुपालेश्या रश्मिसंघातो । લેશ્યા-કિરણ સમૂહ અતિ ઉષ્ણ હોતો નથી. મંદ તાપરૂપ હોય છે. (૪) વિાંતર - ચિત્રવિચિત્ર પ્રકાશ ત્રિમાર તૈરવી, ભાવાર્થશ્વાસ ત્રિમના સૂર્યા વારિત્વાન્ વિજોયા વન્દ્રમાં શીતરિવાર્ સૂર્યાળામુપાશ્મિવાન્ ! સૂર્ય ચંદ્રથી, ચંદ્ર સૂર્યથી અંતરિત હોવાથી, ચંદ્રનો શીત પ્રકાશ અને સૂર્યનો ઉષ્ણ પ્રકાશ આ બંને પ્રકાશ મિશ્રિત થવાથી તે પ્રકાશને ચિત્ર-વિચિત્ર પ્રકાશ કહ્યો છે. (૫) અoોઇUસિનોરાહિં તૈક્ષહિં- અગોચલના વાષિ-પરસ્પરં સન્નિમિત્તેજિતા બંનેનો પ્રકાશ પરસ્પર મળેલો હોવાથી અન્યોન્યાવગાઢ પ્રકાશ હોય છે.
Page #550
--------------------------------------------------------------------------
________________
૪૮૮ ]
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
कूडाविव ठाणठिया-कूटानीव-पर्वतोपरिव्यवस्थितशिखराणीव स्थानस्थिता:- सदैवैकत्र સ્થાને શિવાજા કુટ–પર્વતની ઉપર રહેલા શિખરની જેમ એક જ સ્થાનમાં આ પ્રકાશ અને ચંદ્ર-સૂર્યસ્થિત રહે
ચંદ્રમંડલની સંખ્યા :६७ कइ णं भंते ! चंदमंडला पण्णत्ता ? गोयमा ! पण्णस्स चंदमंडला પUત્તા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્રમંડલ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! ચંદ્રમંડલ પંદર છે. ६८ जंबुद्दीवे णं भंते ! दीवे केवइयं खेत्तं ओगाहित्ता केवइया चंदमंडला पण्णत्ता? गोयमा ! जंबुद्दीवे दीवे असीयं जोयणसयं ओगाहित्ता पंच चंदमंडला પUછd I
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં કેટલા ક્ષેત્રનું અવગાહન કરીને (અર્થાતુ કેટલા ક્ષેત્રમાં) કેટલા ચંદ્રમંડલ છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્રનું અવગાહન કરીને પાંચ ચંદ્રમંડલ છે. ६९ लवणे णं भंते पुच्छा ?
गोयमा ! लवणे णं समुद्दे तिण्णि तीसे जोयणसए ओगाहित्ता, एत्थ णं दस चंदमंडला पण्णत्ता ।
एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे लवणे य समुद्दे पण्णरस चंदमंडला भवंतीतिमक्खायं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લવણસમુદ્રના કેટલા ક્ષેત્રમાં કેટલા ચંદ્રમંડલ છે?
ઉત્તર- હે ગૌતમ ! લવણસમુદ્રના ૩૩0 યોજન ક્ષેત્રમાં દસ ચંદ્રમંડલ છે. આ પ્રમાણે જંબુદ્વીપ તથા લવણસમુદ્રના સર્વે મળીને ૧૫ ચંદ્રમંડલ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં 'ચંદ્રમંડળ સંખ્યા દ્વાર' નામના પ્રથમ દ્વારનું વર્ણન છે. સમપૃથ્વીથી ૮૮૦ યોજન ઊંચે સામસામી દિશામાં રહી, જંબુદ્વીપના બંને ચંદ્રો મેરુને પ્રદક્ષિણા કરે છે. ચંદ્રની પરિભ્રમણ ગતિ સૂર્ય કરતાં મંદ છે, તેથી તેના મંડળ દૂર-દૂર છે.
Page #551
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ૪૮૯ |
જે
ન
ચંદ્ર મંડલ
ચંદ્ર મંડળ - ચંદ્રના મેરુની પ્રદક્ષિણાના નિયત માર્ગને ચંદ્રમંડળ કહે છે. ચંદ્ર મંડળ સંખ્યા :- કુલ ચંદ્ર મંડળ ૧૫ છે. તેમાંથી પાંચ ચંદ્રમંડળ જંબુદ્વીપ ઉપર છે અને દશ ચંદ્રમંડળ લવણ સમુદ્ર ઉપર છે. ચંદ્ર પ્રરૂપણાના સાત દ્વાર - વૃત્તિકારે સૂત્રગત ચંદ્ર પ્રરૂપણાનું સાત દ્વાર દ્વારા નિરૂપણ કર્યું છે. તે સાત દ્વારા આ
પ્રમાણે છે– (૧) ચંદ્ર મંડલ સંખ્યા દ્વાર (૨) ચંદ્ર મંડળ ચાર ક્ષેત્ર દ્વાર (૩) પ્રત્યેક મંડળ અંતર દ્વાર (૪) ચંદ્રમંડળ-બિંબાયામ દ્વાર, (૫) મેરુથી મંડળ અંતર દ્વાર (૬) ચંદ્ર મંડળ આયામાદિ (૭) મુહૂર્ત ગતિ દ્વારા ચંદ્રમંડલ ચાર ક્ષેત્ર :
७० सव्वब्भंतराओ णं भंते ! चंदमंडलाओ णं केवइए अबाहाए सव्वबाहिरए चंदमंडले पण्णत्ते?
गोयमा ! पंचदसुत्तरे जोयणसए अबाहाए सव्वबाहिरए चंदमंडले પUારે | ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સર્વાત્યંતર ચંદ્રમંડલથી સર્વબાહ્ય ચંદ્રમંડલ અબાધિતરૂપે કેટલું દૂર છે?
ઉત્તર– હે ગૌતમ! સર્વાત્યંતર ચંદ્રમંડલથી સર્વબાહ્ય ચંદ્રમંડલ અબાધિતરૂપે પ૧0 યોજન દૂર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્રમંડળ ચાર ક્ષેત્ર દ્વાર" નામના બીજા દ્વારનું વર્ણન છે. ચંદ્ર મંડળ ચાર ક્ષેત્ર - ચંદ્રના ભ્રમણ ક્ષેત્રને, ચંદ્રના ચાર-ચાલવાના ક્ષેત્રને અથવા ચંદ્રના સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ વચ્ચેના ક્ષેત્રના ચક્રવાલ વિખંભને ચંદ્રમંડળ ચાર ક્ષેત્ર કહે છે. ચન્દ્ર સર્વાત્યંતર મંડળ – જંબૂદ્વીપ ઉપર મેરુ તરફના ચંદ્રના સૌથી પ્રથમ મંડળને ચંદ્રનું સર્વાત્યંતર મંડળ કહે છે. ચન્દ્ર સર્વ બાલ મંડળ - લવણસમુદ્ર ઉપર લવણ શિખા તરફના સૌથી છેલ્લા-પંદરમાં મંડળને ચન્દ્રનું સર્વ બાહ્ય મંડળ કહે છે. પ્રથમ મંડળ અને અંતિમ મંડળ વચ્ચે ૫૧૦ ફૂ યોજનાનું અંતર છે. ચંદ્ર મંડળ ચાર ક્ષેત્રની ગણના વિધિઃ- પ્રત્યેક ચંદ્ર મંડળ | યોજનાંશ પ્રમાણ પહોળું છે. તેવા ૧૫ મંડળ છે એટલે ૧૫ x યોજનાંશ = ૧૩ મેં યોજન પ્રમાણ મંડળોનું ક્ષેત્ર પ્રાપ્ત થાય છે.
Page #552
--------------------------------------------------------------------------
________________
૪૯૦ |
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૫ ચંદ્ર મંડળની વચ્ચે ૧૪ આંતરા છે. પ્રત્યેક ચંદ્રમંડળ વચ્ચે ૩૫ , ૐ યોજનાનું અંતર છે. (૩પ યોજન પૂરા, ૩૬માં યોજનના ભાગ કરીએ તો તેમાંથી ૩૦ ભાગ અર્થાત્ ૩૦ એકસઠીયા ભાગ અને ૩૧માં એકસઠીયા ભાગના ૭ ભાગ કરીએ તો તેમાંથી ૪ સાતીયા ભાગ) ૧૪ x ૩૫ ફેં= ૪૯૭ . યોજન આંતરાઓના થાય છે. મંડળોનું ક્ષેત્ર ૧૩ હૈ યો. + ૧૪ આંતરાનું ક્ષેત્ર ૪૯૭ = ૫૧૦ યોજનનું મંડળ ચાર ક્ષેત્ર જાણવું. તેની અંક સ્થાપના. ચંદ્રમંડલો વચ્ચેનું અંતર :७१ चंदमंडलस्स णं भंते! चंदमंडलस्स केवइयाए अबाहाए अंतरे पण्णत्ते?
गोयमा ! पणतीसं-पणतीसं जोयणाई, तीसं च एगसट्ठिभाए जोयणस्स, ए गसट्ठिभागं च सत्तहा छेत्ता चत्तारि चुण्णियाभाए, चंदमंडलस्स- चंदमंडलस्स अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક ચંદ્રમંડલ અને બીજા ચંદ્રમંડલ વચ્ચે કેટલું અંતર છે?
ઉત્તર- હે ગૌતમ ! એક ચંદ્ર મંડલથી બીજા ચંદ્રમંડલ વચ્ચે સ્વાભાવિક અંતર પાંત્રીસ યોજન પુરા અને એક યોજનના એકસઠ ભાગ કરીએ તેવા ત્રીસ ભાગ તથા એક એકસઠીયા ભાગના સાત ચૂર્ણિકા ભાગ કરીએ તેવા ચાર ચૂર્ણિકા ભાગ (૩પ કૈંયોજન) પ્રમાણ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્ર મંડળ અબાધા અંતર દ્વાર' નામના ત્રીજા દ્વારનું વર્ણન છે. અબાધા = બાધા રહિત એટલે સ્વાભાવિક અંતરને અબાધા અંતર કહેવાય છે. પ્રત્યેક ચંદ્ર મંડળ વચ્ચે ૩૫ યોજન, ૩૦ એકસઠીયા ભાગ અને ૪ પ્રતિભાગ-ચૂર્ણિકા ભાગ (૩૫ ,ડૅ યોજન) પ્રમાણ ક્ષેત્રનું અંતર છે. ચંદ્ર મંડળ વચ્ચેના અંતરની ગણના વિધિ - ચંદ્રમંડળના ચાર ક્ષેત્રમાંથી, ૧૫ મંડળના કુલ મંડળ ક્ષેત્રને બાદ કરવાથી કુલ આંતરાનું ક્ષેત્ર પ્રાપ્ત થાય છે, તેને ૧૪ આંતરાના ક્ષેત્રમાં વિભક્ત કરવા ૧૪ થી ભાગતા જે સંખ્યા પ્રાપ્ત થાય, તેટલું અંતર પ્રત્યેક મંડળ વચ્ચેનું જાણવું. હવે આ અંતર ક્ષેત્રનું પ્રમાણ કાઢવા તેના એકસઠીયા ભાગ કરવા ૬૧ થી ગુણવામાં આવે છે.
- ૫૧૦ઇંક યોજનનું ચાર ક્ષેત્ર છે. ૫૧૦ ચાર ક્ષેત્ર ૪ (એકસઠીયા ભાગ કરવા) ૬૧ = ૩૧,૧૧૦ + ૪૮ (ચાર ક્ષેત્રના ૪૮ એકસઠીયા ભાગ) = ૩૧,૧૫૮ યોજનાંશ ચાર ક્ષેત્રના થાય છે.
ચાર ક્ષેત્રમાંથી મંડળ ક્ષેત્ર બાદ કરતા અંતર ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. તેથી ૩૧,૧૫૮-૮૪૦ = ૩૦,૩૧૮ યોજનાંશનું કુલ અંતર ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. તેને ચંદ્ર મંડળના ૧૪ અંતરમાં વિભક્ત કરતા ૩૦,૩૧૮ + ૧૪ = ૨,૧૫ăયોજનાંશનું આંતરું પ્રત્યેક મંડળનું પ્રાપ્ત થાય છે. તેમાં કૅપ્રતિભાગ કહેવાશે અને ૨,૧૫
Page #553
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ ૪૯૧]
યોજનાંશ(એકસઠીયા ભાગ)ના યોજન કરવા ૧થી ભાગતા ૨૧૫ + ૧ = ૩૫ ૩૬ યોજનાનું એક મંડળથી બીજા મંડળ વચ્ચેનું અંતર પ્રાપ્ત થાય છે. ચંદ્ર વિમાનની લંબાઈ પહોળાઈ :|७२ चंदमंडले णं भंते ! केवइयं आयामविक्खंभेणं केवइयं परिक्खेवेणं केवइयं बाहल्लेणं पण्णत्ते ?
गोयमा ! छप्पण्णं एगसट्ठिभाए जोयणस्स आयामविक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, अट्ठावीसं च एगसट्ठिभाए जोयणस्स बाहल्लेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્રમંડલની અર્થાત્ ચંદ્ર વિમાનની લંબાઈ પહોળાઈ, પરિધિ અને ઊંચાઈ કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ! ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ એક યોજનાના એકસઠીયા છપ્પન ભાગ (૫૬ યોજન) છે, પરિધિ તેનાથી સાધિક ત્રણગુણી અર્થાત્ બે યોજન અને એક યોજનાના એકસઠીયા પંચાવન ભાગ (૨ ૫ યોજન)ની છે અને વિમાનની જાડાઈ એટલે ઊંચાઈ અઠ્ઠાવીસ એકસઠાંસ(૪૪) યોજનની છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્ર બિંબાયામ વિખંભ દ્વાર’ નામના પાંચમાં કારનું વર્ણન છે. બિંબ એટલે વિમાન. ચંદ્રબિંબ ચંદ્રવિમાન. સૂત્રકારે વેવમંડલે શબ્દનો પ્રયોગ કર્યો છે. ચંદ્રવિમાન પદ યોજનાંશ લાંબુ પહોળું છે. આ ચંદ્ર વિમાન મેરુને પ્રદક્ષિણા ફરે છે તેથી પ્રત્યેક ચંદ્રમંડળ માર્ગ ૫૬ યોજનાંશ લાંબોપહોળો છે. ચંદ્ર વિમાન લંબાઈ–પહોળાઈ – ચંદ્ર વિમાન | યોજનાંશ લાંબુ-પહોળું છે. એક યોજનના ૬૧ ભાગમાંથી પદ ભાગ–અંશ પ્રમાણ છે. ચંદ્ર વિમાન પરિધિ – વર્તુળાકાર વસ્તુની પરિધિ સાધિક ત્રણ ગુણી હોય છે. તેથી તેની પરિધિ ૨ | યોજન પ્રમાણ છે. ચંદ્ર વિમાન જાડાઈ અથવા ઊંચાઈ :- જ્યોતિષ્ક દેવોના વિમાનોની ઊંચાઈ તેની લંબાઈ-પહોળાઈ કરતાં અર્ધી હોય છે. તદનુસાર ચંદ્ર વિમાન ફેક યોજન ઊંચું છે. ચંદ્ર મંડળો અને મેરુપર્વત વચ્ચે અંતર :|७३ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वब्भंतरे चंदमंडले पण्णत्ते ?
Page #554
--------------------------------------------------------------------------
________________
| ४८२
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोयमा ! चोयालीसं जोयणसहस्साई अट्ठ य वीसे जोयणसए अबाहाए सव्वब्भंतरे चंदमंडले पण्णत्ते ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં મેરુપર્વતથી સર્વાત્યંતર ચંદ્રમંડલ સ્વાભાવિક રીતે કેટલું दूर डोय छे ?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં મેરુપર્વતથી સર્વાત્યંતર ચંદ્રમંડલ ૪૪,૮૨૦ (ટૂંમાળીસ હજાર, આઠસો વીસ) યોજન દૂર હોય છે. ७४ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए अब्भंतराणंतरे चंदमंडले पण्णत्ते ?
गोयमा ! चोयालीसं जोयणसहस्साइं अट्ठ य छप्पणे जोयणसए पणवीसंच एगसट्ठिभाए जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता चत्तारि चुण्णियाभाए अबाहाए अब्भंतराणंतरे चंदमंडले पण्णत्ते । भावार्थ :- प्रश्न- भगवन् ! *मूद्वीपमा, भेरुपर्वतथी बीहुँमाभ्यंतर यंद्रभास झुंदर होय छ ?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં, મેરુપર્વતથી બીજું આત્યંતર ચંદ્રમંડલ ચુંમાલીસ હજાર, આઠસો છપ્પન યોજન, એક યોજનના પચ્ચીસ એકસઠીયા ભાગ અને ચાર સાતિયા ભાગ પ્રમાણ (૪૪,૮૫૬ ४) यो४२ डोय छे. ७५ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइए अबाहाए अब्भंतरतच्चे मण्डले पण्णत्ते ?
गोयमा ! चोयालीसं जोयणसहस्साई अट्ठ य बाणउए जोयणसए एगावण्णं च एगसट्ठिभाए, जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता एगं चुण्णियाभागं अबाहाए अब्भंतरतच्चे मण्डले पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જમ્બુદ્વીપમાં મેરુપર્વતથી ત્રીજું આત્યંતર ચંદ્રમંડલ કેટલું દૂર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપમાં મેરુપર્વતથી ત્રીજું આત્યંતર ચંદ્રમંડલ ચુંમાળીસ હજાર, આઠસો બાણું યોજન અને એકાવન એકસઠીયા ભાગ તથા ૧ સાતીયા પ્રતિભાગ ૪૪,૮૯૨ છે, કે યોજન પ્રમાણ दूर डोय छे. |७६ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे चंदे तयाणंतराओ मण्डलाओ तयाणंतरं मण्डलं संकममाणे-संकममाणे छत्तीसं-छत्तीसं जोयणाई
Page #555
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ४८३ |
पणवीसं च एगसट्ठिभाए, जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता चत्तारि चुण्णियाभाए, एगमेगे मण्डले अबाहाए बुढि अभिवड्डेमाणे-अभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વાત્યંતર મંડળથી બહાર નીકળતો ચંદ્ર પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો, પ્રત્યેક મંડળે ૩૬ ૨૫,યોજન (૩૬ યોજન અને એક યોજનના ૨૫ એકસઠીયા ભાગ તથા ૪ સાતીયા પ્રતિભાગ)ની વૃદ્ધિ કરતો સર્વ બાહ્ય મંડળ પર પહોંચે છે. |७७ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइए अबाहाए सव्वबाहिरे चंदमंडले पण्णत्ते ?
पणयालीसंजोयणसहस्साई तिण्णि यतीसे जोयणसए अबाहाए सव्वबाहिरए चंदमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં મેરુપર્વતથી સર્વબાહ્ય ચંદ્રમંડલ કેટલું દૂર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં મેરુપર્વતથી સર્વબાહ્ય ચંદ્રમંડલ ૪૫,૩૩૦(પિસ્તાળીસ હજાર, ત્રણસો ત્રીસ) યોજન દૂર હોય છે. |७८ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइयं अबाहाए बाहिराणंतरे चंदमंडले पण्णत्ते ?
गोयमा ! पणयालीसं जोयणसहस्साई दोण्णि य तेणउए जोयणसए पणतीसं च एगसट्ठिभाए, जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता तिण्णि चुण्णियाभाए अबाहाए बाहिराणंतरे चंदमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં મેરુપર્વતથી બાહ્યાવંતર એટલે બીજું બાહ્ય ચંદ્રમંડલ કેટલું દૂર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપમાં મેરુપર્વતથી બીજું બાહ્ય ચંદ્રમંડલ પિસ્તાળીસ હજાર, બસો ત્રાણું યોજન અને પાંત્રીસ એકસઠાંશ (૪૫,૨૯ 3) યોજન પ્રમાણ દૂર હોય છે.
७९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइयं अबाहाए बाहिरतच्चे चंदमंडले पण्णत्ते ?
गोयमा ! पणयालीसं जोयणसहस्साई दोण्णि य सत्तावण्णे जोयणसए णव य एगसट्ठिभाए, जोयणस्स एगसट्ठिभागं च सत्तहा
Page #556
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૪]
શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
छेत्ता छ चुण्णियाभाए अबाहाए बाहिरतच्चे चंदमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં મેરુપર્વતથી ત્રીજું બાહ્ય ચંદ્રમંડલ કેટલું દૂર હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુપર્વતથી ત્રીજું બાહ્ય ચંદ્રમંડલ પિસ્તાળીસ હજાર, બસો સત્તાવન યોજના અને એક યોજનના એકસઠીયા નવ ભાગ તથા સાતીયા છ પ્રતિભાગ(૪૫,, કું) યોજન પ્રમાણ દૂર હોય છે.
८० एवं खलु एएणं उवाएणं पविसमाणे चंदे तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे छत्तीसं-छत्तीसं जोयणाइं पणवीसं च एगसद्विभाए जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता चत्तारि चुण्णियाभाए एगमेगे मण्डले अबाहाए वुढेि णिव्वड्डेमाणे-णिव्वड्डेमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चार વરક્ | ભાવાર્થ :- આ રીતે આ ક્રમથી અંતિમ મંડળથી અંદર પ્રવેશ કરતો, એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો, ચંદ્ર પ્રત્યેક મંડળે છત્રીસ યોજન પૂરા અને એક યોજનાના પચ્ચીસ એકસઠીયા ભાગ તથા એક એકસઠીયા ભાગના સાતીયા ચાર પ્રતિભાગ (૩૬૫, ૐ યોજન) પ્રમાણ અંતરને ઘટાડતો-ઘટાડતો સર્વાત્યંતર મંડલ પર પહોંચે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં "મેરુ મંડળ અબાધા અંતર દ્વાર" નામના પાંચમાં દ્વારનું કથન છે. મેરુપર્વત અને ચંદ્ર મંડળની વચ્ચેના અંતરનું કથન છે. મેરુ અને સભ્યતર મંડળ વચ્ચેના અંતરની ગણના વિધિઃ- ચંદ્રનું સર્વાત્યંતર મંડળ જંબૂદ્વીપની સીમાં(પરિધિ)થી ૧૮૦ યોજન અંદર છે. મેરુથી જંબૂદ્વીપ સીમા પર્યત ૪૫,000 યોજન છે, તેમાંથી ૧૮૦ બાદ કરતાં (૪૫,૦૦૦-૧૮૦) ૪૪,૮૨૦ યોજન દૂર ચંદ્રનું પહેલું મંડળ છે. મેરુ અને સર્વ બાલ મંડળ વચ્ચેના અંતરની ગણના વિધિઃ- ચંદ્રનું સર્વ બાહ્ય અંતિમ ૧૫મું મંડળ લવણ સમુદ્રમાં ૩૩૦ યોજન દૂર છે. તેથી મેરુથી જંબૂદ્વીપ સીમાના ૪૫,000+ ૩૩૦ લવણ સમુદ્રગત ચંદ્ર ચાર ક્ષેત્રના = ૪૫,૩૩) યોજનનું અંતર મેરુની બંને બાજુએ મેરુ અને ચંદ્ર વચ્ચે હોય છે. મેરુથી ચંદ્રમંડળ અંતર હાનિ-વૃદ્ધિ ધવાંક - સર્વાત્યંતર મંડળથી ચંદ્ર સર્વ બાહ્ય મંડળ તરફ જાય ત્યારે પ્રત્યેક મંડળે ૩૬ ૐ યોજનની દૂરી વધે છે. યથા– એક મંડળથી બીજા મંડળ વચ્ચેનું ૩પ યોજનનું અંતર + ૫ક યોજનાંશ મંડળ માર્ગની પહોળાઈ = ૩૬ ફેંયોજન પ્રમાણની દૂરી વધે છે.
સર્વ બાહ્ય મંડળથી ચંદ્ર સર્વાત્યંતર મંડળ તરફ આવે ત્યારે પ્રત્યેક મંડળે મેરુથી ૩૬ ૨૫ ફેંયોજનની દૂરી ઘટે છે.
Page #557
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૪૯૫
यंद्र-मंडलोनी cils, uatals, परिधि :८१ सव्वभंतरे णं भंते ! चंदमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते?
गोयमा ! णवणउइं जोयणसहस्साइं छच्चचत्ताले जोयणसए आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं पण्णरस्स जोयणसहस्साई अउणाणउइं च जोयणाई किंचिविसेसाहिए परिक्खेवेणं पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વાત્યંતર ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ તથા પરિધિ કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વાત્યંતર ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ નવ્વાણું હજાર છસો ચાળીસ (૯૯,૬૪૦) યોજન અને તેની પરિધિ સાધિક ત્રણ લાખ પંદર હજાર નેવ્યાસી (૩,૧૫,૦૮૯) યોજનની डोय छे. ८२ अब्भंतराणंतरे णं भंते! चंदमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खे- वेणं पण्णत्ते ।
गोयमा ! णवणउई जोयणसहस्साइं सत्त य बारसुत्तरे जोयणसए एगावण्णं च एगसट्ठिभागे जोयणस्स, एगसट्ठिभागं च सत्तहा छेत्ता एगं चुण्णियाभागं आयाम-विक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साई पण्णरससहस्साई तिण्णि य एगूणवीसे जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બીજા આત્યંતર ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ તથા પરિધિ કેટલી डोय छ ?
ઉત્તર- હે ગૌતમ ! બીજા આત્યંતર ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ ૯૯,૭૧૨ ૫, કે યોજન (નવ્વાણું હજાર, સાતસો બાર યોજન પ૧ એકસઠીયા ભાગ અને ૧ સાતીયા ચૂર્ણિકા ભાગ પ્રમાણ હોય छ.) तथा तनी परिधि सपिs n ५४२ ४२ मोगास (3,१५,३१८) योनना डोय छे. ८३ अब्भंतरतच्चे णं भंते चंदमंडले केवइयं आयामविक्खंभेणं केवइयं परिक्खेवेणं पण्णत्ते ।
गोयमा ! णवणउइं जोअणसहस्साइं सत्त य पंचासीए जोयणसए इगतालीसं च एगसट्ठिभाए जोयणस्स, एगसट्ठिभागं च सत्तहा छेत्ता
Page #558
--------------------------------------------------------------------------
________________
| ४८ |
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
दोण्णि य चुण्णियाभाए आयामविक्खंभेणं, तिण्णि यजोयणसयसहस्साइं पण्णरस्स जोयणसहस्साइं पंच य इगुणापण्णे(अउणापण्णे) जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं । भावार्थ:- प्रश्र-हे भगवन!त्री आभ्यंतर यंद्रभऽसनीपा-पडोगा तथा परिविकी डोयछ?
ઉત્તર- હે ગૌતમ ! ત્રીજા આત્યંતર ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ નવાણું હજાર, સાતસો પંચ્યાસી યોજન ૪૧ એકસઠીયા ભાગ અને ર સાતીયા ચૂર્ણિકા ભાગ પ્રમાણ (૯૯,૭૮૫યોજન પ્રમાણ) હોય છે અને તેની પરિધિ સાધિક ત્રણ લાખ, પંદર હજાર, પાંચસો ઓગણપચાસ(૩,૧૫,૫૪૯) યોજનાની હોય છે. ८४ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे चंदे तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे बावत्तरिं-बावत्तरि जोयणाई एगावण्णं च एगसट्ठिभाएजोयणस्स, एगसट्ठिभागं च सत्तहा छेत्ता एगं च चुण्णियाभागं एगमेगे मंडले विक्खंभवुद्धिं अभिवड्डेमाणे-अभिवड्डेमाणे दो दो तीसाई जोयणसयाई परिरयवुढि अभिवड्डेमाणे-अभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વાત્યંતર મંડળ પરથી બહાર નીકળતો, એક પછી બીજા મંડળ પર સંક્રમણ કરતો ચંદ્ર પ્રત્યેક મંડળે લંબાઈ-પહોળાઈમાં ૭૨ | (બોતેર યોજન અને ૫૧ એકસઠીયા ભાગ તથા ૧ સાતીયા પ્રતિભાગ) યોજનની વૃદ્ધિ કરતો અને પરિધિમાં ૨૩૦ યોજનની વૃદ્ધિ કરતો કરતો સર્વ બાહ્ય મંડળ ઉપર પહોંચે છે. ८५ सव्वबाहिरए णं भंते! चंदमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ?
गोयमा! एगं जोयणसयसहस्सं छच्च सटे जोयणसए आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं अट्ठारस सहस्साई तिण्णि य पण्णरसुत्तरे जोयणसए परिक्खेवेणं । भावार्थ:- प्रश्र-भगवन ! सर्वबाह्य यंद्रभऽसनी (संभ भागनी) संपा-पडोगा तथा પરિધિ કેટલી છે?
उत्तर- गौतम !सर्वभाव यंद्रभऽसनी पाई-पडोगा १,00,550(मे दाम, ७सो साथ) યોજન તથા તેની પરિધિ ત્રણ લાખ, અઢાર હજાર, ત્રણસો પંદર(૩,૧૮,૩૧૫) યોજનાની હોય છે. ८६ बाहिराणंतरे णं पुच्छा ?
Page #559
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
गोयमा ! एगं जोयणसयसहस्सं पंच सत्तासीए जोयणसए णव य एगसट्ठिभाए जोयणस्स, एगसट्ठिभागं च सत्तहा छेत्ता छ चुण्णियाभाए आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं अट्ठारस सहस्साइं पंचासीइं च जोयणाइं परिक्खेवेणं ।
૪૯૭
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સર્વ બાહય મંડળ પછીના બીજા બાહ્ય ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ તથા પિરિધ કેટલી છે ?
ઉત્તર- હે ગૌતમ ! બીજા બાહ્ય ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ એક લાખ, પાંચસો સત્યાસી યોજન અને નવ એકસઠીયા ભાગ તથા ૬ સાતીયા પ્રતિભાગ(૧,૦૦,૫૮૭, ૬) યોજન પ્રમાણ હોય છે अने तेनी परिधि ए| साथ, अढार उभर पंय्यासी (३,१८,०८५) यो४ननी छे.
८७ बाहिरतच्चे णं भंते ! चंदमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ?
गोयमा ! एगं जोयणसयसहस्सं पंच य चउदसुत्तरे जोयणसए एगूणवीसं च एगसट्टिभाए जोयणस्स, एगसट्टिभागं च सत्तहा छेत्ता पंच चुण्णियाभाए आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं सत्तरस सहस्साइं अट्ठ य पणपणे जोयणसए परिक्खेवेणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ત્રીજા બાહ્ય ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ તથા પરિધિ કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્રીજા બાહ્ય ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ એક લાખ, પાંચસો ચૌદ યોજન અને ઓગણીસ એકસઠીયા ભાગ તથા ૫ સાતીયા પ્રતિભાગ(૧,૦૦,૫૧૪ ૯, ૪ યો.) પ્રમાણ હોય છે अने तेनी परिधि त्रए। साम, सत्तर उभर, आइसो पंयावन (3, १७,८५५) योननी होय छे. ८८ एवं खलु एएणं उवाएणं पविसमाणे चंदे जाव संकममाणे संकममाणे बावत्तरिं-बावत्तरिं जोयणाई एगावण्णं च एगसट्टिभाए जोयणस्स, एगसट्टिभागं च सत्तहा छेत्ता एगं चुण्णियाभागं एगमेगे मंडले विक्खंभवुड्डि णिवुड्डेमाणे- णिवुड्ढेमाणे दो-दो तीसाइं जोयणसयाइं परिरयवुद्धिं णिवुड्डेमाणे- णिवुड्ढेमाणे सव्वब्भंतरं मंडलं उवसंक- मित्ता चारं चरइ ।
ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વ બાહ્ય મંડળથી અંદર પ્રવેશ કરતો, એક પછી બીજા મંડળ ઉપર સંક્રમણ કરતો ચંદ્ર પ્રત્યેક મંડળે બોતેર યોજન પૂરા અને એક યોજનના એકસઠીયા એકાવન ભાગ તથા સાતીયા એક પ્રતિભાગ(૭ર ૫૧,કૈયો.) પ્રમાણ લંબાઈ પહોળાઈને ઘટાડતો ઘટાડતો અને મંડળની પરિધિમાં ૨૩૦ યોજનની હાનિ કરતો કરતો સર્વાત્મ્યતર મંડળ પર પહોંચે છે.
Page #560
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૮ |
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં 'ચંદ્ર મંડળ આયામાદિ દ્વાર' નામના છઠ્ઠા દ્વારનું વર્ણન છે. પ્રત્યેક મંડળ પર બંને ચંદ્ર બરાબર સામસામી દિશામાં હોય છે તેથી ચંદ્ર મંડળની જે લંબાઈ-પહોળાઈ હોય, તેટલું જ અંતર બંને ચંદ્રો વચ્ચે રહે છે. તેનો અર્થ એ થાય કે મંડળગત બે ચંદ્ર વચ્ચેનું અંતર અથવા તે મંડળની લંબાઈપહોળાઈ કહો, બંને એક સમાન જ છે. સત્યંતર, સર્વ બાલ મંડળની લંબાઈ-પહોળાઈ(વ્યાસ) ગણના વિધિ - સર્વાત્યંતર મંડળ, જંબદ્વીપની સીમા પરિધિથી પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ બંને બાજુએ ૧૮૦-૧૮૦ યોજન અને બંને મળીને ૩૬૦ યોજન અંદર છે. તેથી જંબૂદ્વીપના ૧ લાખ યોજનના વ્યાસમાંથી ૩૬૦ બાદ કરતાં (૧,00,000-૩૬O =) ૯૯,૬૪0 યોજન પ્રાપ્ત થાય છે, તે પ્રથમ મંડળની લંબાઈ-પહોળાઈ છે.
સર્વ બાહ્ય મંડળ લવણ સમુદ્રમાં બંને બાજુએ ૩૩૦-૩૩0 યોજન જઈએ ત્યાં છે. તેથી જંબૂદ્વીપ વ્યાસમાં ૩૩૦ + ૩૩૦ = 0 યોજન ઉમેરતા (૧,૦૦,૦૦૦ + ૬૦) = ૧,૦૦, 0 યોજન પ્રાપ્ત થાય છે. તે સર્વ બાહ્ય મંડળની લંબાઈ-પહોળાઈ છે. પ્રત્યેક મંડળની લંબાઈ-પહોળાઈ હાનિ-વૃદ્ધિનો ધુવાંક – ચંદ્ર જ્યારે સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ તરફ ગતિ કરે ત્યારે પ્રત્યેક મંડળે ૩૬ ૨૫ યોજનાનું અંતર વધે છે. તેથી બંને બાજુનું અંતર ગણતા ૩૬ ૨૫ ૪૨ ૭ર યોજન, ૫ યોજનાંશપ્રતિયોજનાંશની વૃદ્ધિ કરે છે તેથી પ્રત્યેક મંડળે વ્યાસમાં તેટલી વૃદ્ધિ થાય છે.
ચંદ્ર સર્વ બાહ્ય મંડળથી સર્વાત્યંતર મંડળ તરફ ગતિ કરે ત્યારે પ્રત્યેક મંડળે તેટલી જ (હર યોજનની) લંબાઈ-પહોળાઈમાં હાનિ થતી જાય છે.
અંતિમ ચંદ્રમંડળ અને અંતિમ સૂર્ય મંડળના વ્યાસમાં ૧૬ અંશના તફાવતનું કારણ :- પ્રત્યેક મંડળે ૭૨ ૫૩ ૫ યોજનની ચંદ્ર મંડળની લંબાઈ-પહોળાઈ વૃદ્ધિ કરતા, અંતિમ મંડળે લંબાઈ-પહોળાઈ ૧,૦૦,૫૯ ક યોજન પ્રમાણ આવે છે. (૧૫ ચંદ્રમંડળનું કોષ્ટક જુઓ).
ચંદ્ર અને સૂર્યનું ચાર ક્ષેત્ર સમાન હોવા છતાં અંતિમ મંડળે સૂર્ય મંડળની લંબાઈ-પહોળાઈ ૧,૦૦, 0 યોજન છે. જ્યારે ચંદ્રમંડળની ૧,૦૦,૫૯ ૫૪ યોજન અર્થાત્ ૧૬ અંશનો તફાવત થાય છે. તેનું કારણ સૂર્ય અને ચંદ્રનો વિમાન વિસ્તાર અથવા મંડળ માર્ગ વિસ્તાર છે. અંતિમ માર્ગ પર વિમાન હોય ત્યારે તેની પ્રાથમિક હદ સુધી જ ચાર ક્ષેત્ર ગણાય તેનો સમગ્ર વિસ્તાર ન ગણાય તેથી અંતિમ સુર્યમંડળના ૪૮ અંશ ન ગણાતા ૫૧0 યોજન થાય. ચંદ્ર વિમાનના ૫ અંશ ન ગણતા ૫૦૯ ૫ યોજનનું ચાર ક્ષેત્ર થાય આ રીતે સૂર્ય-ચંદ્ર મંડળ માર્ગમાં ૮-૮ અંશનો તફાવત હોવાથી બંનેના અંતિમ મંડળના વ્યાસમાં ૧૬ અંશનો તફાવત થાય છે. ચંદ્રની સ ભ્યતર-સર્વ બાલ મંડળની પરિધિ - સર્વાત્યંતર મંડળની લંબાઈ પહોળાઈ ૯૯,૬૪૦
Page #561
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૪૯૯
યોજન છે. ત્રિગુણ કરણ પદ્ધતિએ તેની પરિધિ કાઢતા ૩,૧૫,૦૮૯ યોજનની પરિધિ આવે છે અને સર્વ બાહ્ય મંડળની પરિધિ ૩,૧૮,૩૧૫ યોજનની આવે છે.
પ્રત્યેક ચંદ્ર મંડળની પરિધિ હાનિ વૃદ્ધિ ધ્રુવાંક – પ્રત્યેક મંડળે, મંડળની લંબાઈ પહોળાઈ ૭૨ ૫૧, ૐ યોજન પ્રમાણ વધે છે. આ વર્ધિત ક્ષેત્રની પરિઘિ કાઢતા સાધિક ૨૩૦ યોજન આવે છે. પ્રત્યેક મંડળે પરિધિમાં ૨૩૦ યોજનની વૃદ્ધિ હાનિ થાય છે.
અહીં પ્રત્યેક મંડળે ૨૩૦ યોજન ઉમેરતા અંતિમ મંડળ પરિધિ ૩૧૮૩૦૯ આવે છે. (જુઓ–૧૫ ચંદ્રમંડળ કોષ્ટક) પરંતુ સૂત્રકારે અંતિમ મંડળની પરિધિ ૩,૧૮,૩૧૫ યોજનની કહી છે. તેમાં ૬ યોજન ખૂટવાનું કારણ એ છે કે સૂત્રકારે સાધિક ૨૩૦ યોજનની વૃદ્ધિનું કથન કર્યું છે. તે સાધિક અર્થાત્ દેશોન ગા યોજન તેમાં ઉમેરાયા નથી. માટે પર્યન્તે, મધ્યે દેશોન ા યોજન ઉમેરવાથી યથાર્થ પરિધિ આવે છે. પ્રત્યેક મંડળની પરિધિ માટે જુઓ પરિશિષ્ટ “૧૫ ચંદ્રમંડળ’”નું કોષ્ટક.
ચંદ્રમુહૂર્ત ગતિ :
८९ जया णं भंते ! चंदे सव्वब्भंतरमंडलं उवसंकमिता चारं चरइ तया णं ए गमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच जोयणसहस्साइं तेवत्तरिं च जोयणाई सत्तत्तरिं च चोयाले भागसए गच्छइ, मंडलं तेरसहिं सहस्सेहिं सत्तहि य पणवीसेहिं सएहिं छेत्ता । तया णं इहगयस्स मणूसस्स सीयालीसाए जोयणसहस्सेहिं दोहि य तेवट्ठेहिं जोयणसएहिं एगवीसाए य सट्ठिभाएहिं जोयणस्स चंदे चक्खुप्फासं
हव्वमागच्छइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચંદ્ર જ્યારે સર્વાયંતરમંડલ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વાયંતર મંડળ ઉપર પરિભ્રણ કરતો ચંદ્ર પ્રત્યેક મુહૂર્તમાં પાંચ હજાર તોતેર યોજન સાધિક(૫,૦૭૩ ૭૭૪૪ યોજન) ક્ષેત્ર પાર કરે છે.
ચંદ્ર પ્રથમ મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે (ચંદ્ર) અહીંના ભરતાર્ધક્ષેત્રના મનુષ્યો સૂડતાલીસ હજાર, બસો ત્રેસઠ યોજન અને એકવીસ એકસઠીયા ભાગ (૪૭,૨૬૩ ૨ યો.) દૂરથી ચંદ્રને જુએ છે. ९० जया णं भंते ? चंदे अब्भंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच जोयणसहस्साइं सत्तत्तरिं च जोयणाई छत्तीसं च चोवत्तरे
Page #562
--------------------------------------------------------------------------
________________
| ५००
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
भागसए गच्छइ, मंडलं तेरसहिं सहस्सेहिं सत्तहि य पणवीसेहिं सएहि छेत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર જ્યારે બીજા આત્યંતર મંડલ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે.
ઉત્તર- હે ગૌતમ! બીજા અત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો ચંદ્ર પ્રતિમુહૂર્તમાં પાંચ હજાર, सित्तोते२ यो ४न साथि: (५,०७७ ३७७१) योन क्षेत्र ॥२ ४३ छ.
९१ जया णं भंते ! चंदे अब्भंतरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ तया ण एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच जोयणसहस्साइं असीइं च जोयणाई तेरस य भागसहस्साई तिण्णि व एगूणवीसे भागसए गच्छइ, मंडलं तेरसहिं सहस्सेहिं सत्तहि य पणवीसेहिं सएहिं छेत्ता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર જ્યારે ત્રીજા આત્યંતરમંડલ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે પ્રતિમુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! ત્રીજા અત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો ચંદ્ર પ્રતિમુહૂર્તે સાધિક પાંચ ४२, भेंसी (५,०८० 133१८) योन क्षेत्र पा२ ४२ छे.
९२ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे चंदे तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे तिण्णि-तिण्णि जोयणाई छण्णउई च पंचावण्णे भागसए एगमेगे मंडले मुहुत्तगई अभिवड्डेमाणेअभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ - આ પ્રમાણે આ ક્રમથી સર્વાત્યંતર મંડળથી બહાર નીકળતો, એક પછી એક મંડળો પર સંક્રમણ કરતો ચંદ્ર પ્રત્યેકમંડલે ૩૫૬ (સાધિક ત્રણ યોજન) મુહૂર્ત ગતિ વધારતો વધારતો સર્વબાહ્ય મંડલ પર પહોંચે છે. ९३ जया णं भंते ! चंदे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
__गोयमा ! पंच जोयणसहस्साई एगं च पणवीसं जोयणसयं अउणत्तरं च णउए भागसए गच्छइ, मंडलं तेरसहिं भागसहस्सेहिं सत्तहि य पणवीसेहिं सएहिं छेत्ता ।
Page #563
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ५०१
तया णं इहगयस्स मणूसस्स एक्कतीसाए जोयणसहस्सेहिं अट्ठहि य ए गत्तीसेहिं जोयणसएहिं चंदे चक्खुप्फासं हव्वामागच्छइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર જ્યારે સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વ બાહ્ય મંડળ ઉપર જ્યારે ચંદ્ર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે પ્રત્યેક મુહૂર્ત સાધિક પાંચ હજાર, એકસો પચીસ (૫,૧૨૫ ડા) યોજના ક્ષેત્ર પાર કરે છે.
ત્યારે આ ભરત ક્ષેત્રના મનુષ્યોને તે ચંદ્ર એકત્રીસ હજાર, આઠસો એકત્રીસ (૩૧,૮૩૧) યોજન દૂરથી દેખાય છે. |९४ जया णं भंते ! बाहिराणंतरं पुच्छा ?
गोयमा ! पंच जोयणसहस्साई एक्कं च एक्कवीसुत्तरं जोयणसयं एक्कारस य सटे भागसहस्से गच्छइ, मंडलं तेरसहिं जाव छेत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર જ્યારે બીજા બાહ્ય મંડલ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્ત કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! બીજા બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો ચંદ્ર પ્રતિમુહૂર્તે સાધિક પાંચ હજાર, मेसो मे वीस(५,१२१ ११50) यो४न क्षेत्रने पा२ ४३ छे. ९५ जया णं भंते ! बाहिरतच्चं पुच्छा ?
गोयमा ! पंच जोयणसहस्साइं एगं च अट्ठारसुत्तरं जोयणसयं चोइस य पंचुत्तरे भागसए गच्छइ, मंडलं तेरसहिं सहस्सेहिं सत्तहि य पणवीसेहिं सएहिं छेत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યારે ચંદ્ર ત્રીજા બાહ્ય મંડલ ઉપર ગતિ કરે છે, ત્યારે પ્રતિમુહૂર્ત કેટલા ક્ષેત્રને પાર કરે છે?
उत्तर- 3 गौतम! त्या३ ते प्रतिमुहूर्तमा साथि: पांथ %२, मेसो २५४२ (५,११८ १७७२५) યોજન ક્ષેત્રને પાર કરે છે.
९६ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे चंदे तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे तिण्णि-तिण्णि जोयणाई छण्णउई
Page #564
--------------------------------------------------------------------------
________________
૫૦૨ ]
શ્રી જબૂદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
च पंचावण्णे भागसए एगमेगे मंडले मुहुक्तगई णिवुड्ढेमाणे-णिवुड्डेमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે આ ક્રમથી સર્વ બાહ્ય મંડળથી અંદર પ્રવેશતો એક પછી બીજા મંડળ ઉપર સંક્રમણ કરતો ચંદ્ર પ્રત્યેક મંડળે સાધિક ત્રણ (૩ ૩૭૫)યોજન મુહૂર્તગતિ ઘટાડતો ઘટાડતો સર્વાત્યંતર મંડલ પર પહોંચે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મુહૂર્ત ગતિ દ્વાર' નામના સાતમાં દ્વારનું વર્ણન છે. પ્રત્યેક ચંદ્ર એક અર્ધ મંડળને ૧ અહોરાત્ર અધિક ૧ મુહૂર્ત અર્થાત્ ૩૧ મુહૂર્ત અને 39 મુહૂર્તાશે પૂર્ણ કરે છે. બંને ચંદ્રના અહોરાત્રને ભેગા કરતા ૧ મંડળને ર અહોરાત્ર અને રર મુહૂર્તાશે અર્થાત્ ૨ મુહૂર્તે પૂર્ણ કરે છે. ચંદ્ર મુહૂર્ત ગતિ ગણના વિધિ – બને ચંદ્ર મળીને દર મુહૂર્તમાં ૧ મંડળ પૂર્ણ કરે છે. જે મંડળની મુહૂર્ત ગતિ (તે મંડળ પર ૧ મુહૂર્તમાં જેટલું ક્ષેત્ર ચાલે) કાઢવી હોય, તે મંડળની પરિધિને દ૨ મુહૂર્તથી ભાગતા, તે તે મંડળની મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. જેમ કે- સવોત્યંતર મંડળની પરિધિ ૩,૧૫,૦૮૯ યોજન છે, તેને દર , મુહૂર્તથી ભાગતા ૫,૦૭૩ ૩૨૪ યોજનાની મુહુર્તગતિ પ્રાપ્ત થાય છે.
સૂત્રકારે મંહત તેરk સહદં સત્તાદ ય પવહિં સહછેતા ૧૩,૭૨૫ થી છેદવાનું-ભાગવાનું વિધાન કર્યું છે. આ ૧૩,૭૨૫ રાશિ પ્રાપ્ત કરવા મુહૂર્તને મુહૂર્તાશમાં પરિવર્તિત કરવા રર૧થી ગુણવામાં આવે છે. દર x ૨૨૧ = ૧૩,૭૦૨+ ૨૩ = ૧૩,૭રપ મુહૂર્તાશ પ્રમાણ છેદક રાશિ પ્રાપ્ત થાય છે. સમભાગ લાવવા મંડળ પરિધિને યોજનાંશમાં પરિવર્તિત કરવા રર૧થી ગણવામાં આવે છે.
સર્વાત્યંતર મંડળ પરિધિ ૩,૧૫,૦૮૯ X રર૧ = ૬, ૯૬ ૩૪, ૯ યોજનાંશ પ્રમાણ છેદ રાશિ પ્રાપ્ત થાય છે તેને છેદક રાશિથી છેદતા (૯,૯૬,૩૪,૬૯ + ૧૩,૭૨૫) = ૫,૦૭૩ ૧૩૫ ની મુહૂર્ત ગતિ સર્વાત્યંતર મંડળે હોય છે. ચંદ્ર દષ્ટિ પથ પ્રાપ્તિ – જે મંડળનો દષ્ટિપથ કાઢવાનો હોય તેની પરિધિના દશ વિભાગ કરી દશાંશને ૩ ગુણો કરવાથી સૂર્ય તાપક્ષેત્રની જેમ ચંદ્રનું પ્રકાશ ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. તેને ૨ થી ભાગતા, અર્ધ કરતા દષ્ટિપથ પ્રાપ્ત થાય છે. જેમ કે સર્વાત્યંતર મંડળ પરિધિ ૩,૧૫,૦૮૯ + ૩,૧૫,૦૮ ૪૩ = ૯૪,પર 6+૨=૪૭,૨9 .
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે પ્રથમ અને અંતિમ મંડળગત ચંદ્રની દષ્ટિ ગોચરતા પ્રગટ કરી છે અન્ય મધ્ય મંડળો કે પ્રત્યેક મંડળે હાનિ-વૃદ્ધિ ધ્રુવાંકનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ તે ઉપરોક્ત રીતે અથવા સૂર્ય દષ્ટિપથ વિધિથી શોધી શકાય છે.
Page #565
--------------------------------------------------------------------------
________________
સાત વક્ષસ્કાર
૫૦૩
નક્ષત્ર મંડલની સંખ્યા :|९७ कइ णं भंते ! णक्खत्तमंडला पण्णत्ता ? गोयमा ! अट्ठ णक्खत्तमंडला પત્તા |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્ર મંડળ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! નક્ષત્ર મંડળ આઠ છે. | ९८ जंबुद्दीवे दीवे केवइयं ओगाहित्ता केवइया णक्खत्तमंडला पण्णत्ता ?
गोयमा ! जंबुद्दीवे दीवे असीयं जोयणसयं खेत्तं ओगाहेत्ता एत्थ णं दो णक्खत्तमंडला पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપના કેટલા ક્ષેત્રમાં અવગાહિત કરીને, કેટલા નક્ષત્ર મંડળ છે?
ઉત્તર- હે ગૌતમ ! જેબૂદ્વીપમાં ૧૮૦ યોજના ક્ષેત્રમાં ર નક્ષત્રમંડળ છે. |९९ लवणे णं समुद्दे केवइयं खेत्तं ओगाहेत्ता केवइया णक्खत्तमंडला पण्णत्ता ?
गोयमा ! लवणे णं समुद्दे तिण्णि तीसे जोयणसए खेते ओगाहित्ता एत्थ णं छ णक्खत्तमंडला पण्णत्ता । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे लवणसमुद्दे य अट्ठ णक्खत्तमंडला भवंतीतिमक्खायं । ભાવાર્થ - હે ભગવન્! લવણ સમુદ્રના કેટલા ક્ષેત્રમાં કેટલા નક્ષત્ર મંડળ છે?
ઉત્તર- હે ગૌતમ! લવણ સમુદ્રમાં ૩૩0 યોજન ક્ષેત્રમાં નક્ષત્ર મંડળ છે. આ પ્રમાણે જંબૂદ્વીપ અને લવણસમુદ્ર, બંનેના કુલ મળીને ૮ નક્ષત્ર મંડળ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં 'નક્ષત્ર મંડળ સંખ્યા દ્વાર' નામના પ્રથમ દ્વારનું વર્ણન છે. જંબૂદ્વીપમાં બે ચંદ્ર છે. બંને ચંદ્રના પરિવાર રૂપે ૨૮–૨૮ નક્ષત્ર, કુલ પદ નક્ષત્ર છે.
આ નક્ષત્રોના આઠ મંડળ છે. નક્ષત્રો પોત-પોતાના નિયત મંડળ ઉપર જ ભ્રમણ કરે છે. તેના મંડળ વાસ્તવિક રૂપે મંડલાકાર, વર્તુળાકાર છે. નક્ષત્રો એક મંડળ સ્થાન ઉપર જ પરિભ્રમણ કરે છે. એક મંડળ સ્થાન છોડી, અન્ય મંડળ સ્થાન પર ગમન કરતા નથી. નક્ષત્ર મંડળો અવસ્થિત છે. એક-એક નક્ષત્રના આઠ-આઠ મંડળ નથી પરંતુ નક્ષત્ર જાતિની અપેક્ષાએ આઠ મંડળ કહ્યા છે. એક નક્ષત્રને તો એક જ મંડળ હોય છે.
પોતપોતાના મંડળ ઉપર ૨૮ નક્ષત્રો અર્ધ મંડળ પર ભ્રમણ કરે, તે જ સમયે અર્ધ-અર્ધ મંડળ
Page #566
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉપર બીજા ૨૮ નક્ષત્ર ભ્રમણ કરે છે. ૨૮ નક્ષત્રો આઠ મંડળમાં વહેંચાયેલા છે અને તે નક્ષત્ર તે મંડળ ઉપર જ પરિભ્રમણ કર્યા કરે છે.
નક્ષત્રમંડલ સંખ્યાદિ ઃ
ક્રમ
મંડળ
પ્રથમ મંડળ
૫૦૪
૧
ર
૩
૪
૫
S
૭
८
બીજું મંડળ
ત્રીજું મંડળ
ચોથું મંડળ
પાંચમું મંડળ
છઠ્ઠું મંડળ
સાતમું મંડળ
આઠમું મંડળ
સ્થાન
જંબુદ્રીપ ઉપર
જંબુદ્રીપ ઉપર
લવણસમુદ્ર ઉપર
લવણ સમુદ્ર ઉપર
લવણ સમુદ્ર ઉપર
લવણ સમુદ્ર ઉપર
લવણ સમુદ્ર ઉપર
લવણ સમુદ્ર ઉપર
નક્ષત્ર
:
અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષક, પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, સ્વાતિ, તે ૧૨ નક્ષત્રો.
પુનર્વસુ, મઘા, તે બે નક્ષત્રો.
કૃતિકા
ચિત્રા, રોહિણી, તે બે નક્ષત્રો.
વિશાખા
અનુરાધા
જ્યેષ્ઠા
આર્દ્રા, મૃગશિર, પુષ્ય, આશ્લેષા, મૂળ હસ્ત, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, તે ૮ નક્ષત્રો.
આ રીતે નક્ષત્ર સમૂહના આઠ મંડળોમાંથી બે મંડળ જંબુદ્વીપ ઉપર છે અને છ નક્ષત્ર મંડળ લવણ સમુદ્ર ઉપર છે.
નક્ષત્ર પ્રરૂપણાના આઠ દ્વાર :– સૂત્રકારે આઠ દ્વારથી નક્ષત્રોની પ્રરૂપણા કરી છે. તે આ પ્રમાણે છે– (૧) નક્ષત્ર મંડળ સંખ્યા દ્વાર (૨) નક્ષત્ર ચાર ક્ષેત્ર દ્વાર (૩) એક મંડળગત નક્ષત્ર વિમાનોનું પરસ્પર અંતર (૪) નક્ષત્ર વિમાન આયામાદિ (૫) મેરુપર્વતથી નક્ષત્ર મંડળોનું સ્વાભાવિક અંતર (૬) નક્ષત્ર મંડળના આયામાદિ (૭) મુહૂર્તગતિ (૮) નક્ષત્ર મંડળોનો ચંદ્ર મંડળો સાથે સમવતાર. મૂળપાઠમાં આ આઠ દ્વા૨નો નામોલ્લેખ નથી પરંતુ વૃત્તિકારે તેનો સ્પષ્ટ નામોલ્લેખ કર્યો છે.
નક્ષત્ર મંડલ ચારક્ષેત્ર
१०० सव्वभंतराओ णं भंते ! णक्खत्तमंडलाओ के वइयं अबाहाए सव्वबाहिरए णक्खत्तमंडले पण्णत्ते ?
Page #567
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
गोयमा ! पंचदसुत्तरे जोयणसए अबाहाए सव्वबाहिरए णक्खत्तमंडले पण्णत्ते
કૃતિ ।
૫૦૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સર્વાયંતર નક્ષત્ર મંડળથી સર્વ બાહ્ય નક્ષત્ર મંડળ અબાધિતરૂપે (સ્વાભાવિકરૂપે) કેટલું દૂર છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વાયંતર મંડળથી સ્વાભાવિક રૂપે સર્વ બાહ્ય મંડળ ૫૧૦ યોજન દૂર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં 'નક્ષત્ર મંડળ ચાર ક્ષેત્ર દ્વાર' નામના બીજા દ્વારનું વર્ણન છે. જંબુદ્રીપના ૧૮૦ યોજનમાં પ્રથમના બે મંડળ અને લવણસમુદ્રના ૩૩૦ યોજનમાં ૬ નક્ષત્ર મંડળ છે. કુલ ૫૧૦ યોજનમાં આઠ નક્ષત્ર મંડળો છે, તે જ તેનું ‘મંડળ ચારક્ષેત્ર' કહેવાય છે.
આ મંડળ ક્ષેત્રનું કથન નક્ષત્ર જાતિની અપેક્ષાએ સમજવું હું જ સૂત્ર નક્ષત્રના ત્યવેક્ષા નો વ્યા सर्वाभ्यंतरनक्षत्रमण्डलजातीयात् सर्व बाह्यं नक्षत्र मण्डलं जातीयं इयत्या अबाधया प्रज्ञप्तम् । - વૃત્તિ. નક્ષત્રો નિયત મંડળ ઉપર જ પરિભ્રમણ કરે છે. નક્ષત્રો ચંદ્ર-સૂર્યની જેમ પરિભ્રમણ કરતાં કરતાં અન્ય મંડળ ઉપ૨ સંક્રમણ કરતા નથી. તેથી નક્ષત્રને પોતાનું મંડળ ચાર ક્ષેત્ર નથી. તે એકજ મંડળ પર પરિભ્રમણ કરતા હોવાથી તેનું સર્વાયંતર કે સર્વ બાહ્ય મંડળ પણ સંભવિત નથી. પરંતુ અહીં ચાર ક્ષેત્રનું કથન નક્ષત્ર જાતિની અપેક્ષાએ છે. સર્વાવ્યંતર નક્ષત્ર જાતિ મંડળથી સર્વ બાહ્ય નક્ષત્ર જાતિ મંડળ પ૧૦ યોજન દૂર છે. ૨૮ નક્ષત્ર જુદા-જુદા આઠ મંડળ પર પરિભ્રમણ કરે છે. તે ૨૮ નક્ષત્રની અપેક્ષાએ નક્ષત્રચારક્ષેત્ર ૫૧૦ યોજનનું છે તેમ સમજવું.
નક્ષત્ર-મંડલો વચ્ચે અંતર ઃ
| १०१ णक्खत्तमंडलस्स णं भंते ! णक्खत्तमण्डलस्स य एस णं केवइयं अबाहाए अंतरे पण्णत्ते ?
गोयमा ! दो जोयणाइं णक्खत्तमण्डलस्स य णक्खत्तमण्डलस्स य अबाहाए अंतरे पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! (એક મંડળગત) નક્ષત્ર મંડળ-નક્ષત્ર વિમાન અને અન્ય નક્ષત્ર મંડળ વિમાન વચ્ચે વ્યવધાન રહિત અંતર કેટલું છે ?
ઉત્તર– હે ગૌતમ ! એક મંડળગત નક્ષત્ર વિમાન અને અન્ય નક્ષત્ર વિમાન વચ્ચે વ્યવધાન રહિત ૨ યોજનનું અંતર હોય છે.
Page #568
--------------------------------------------------------------------------
________________
૫૦૬ ]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં 'નક્ષત્ર મંડલ અબાધા અંતર દ્વાર' નામના ત્રીજા દ્વારનું વર્ણન છે. સૂત્રકારે એક મંડળથી બીજા મંડળ વચ્ચે જે ૨ યોજનાનું અંતર કહ્યું છે. તે એક સાથે ૮ કે ૧૨ નક્ષત્રો હોય ત્યાં, એક નક્ષત્ર વિમાનથી બીજા નક્ષત્ર વિમાન વચ્ચેનું અંતર સમજવું પરંતુ પ્રથમ-સર્વાત્યંતર મંડળથી બીજા મંડળ વચ્ચેના અંતરનું કથન નથી. અષ્ટાબ્લપિ મનેષ યત્ર યત્ર વાવન્તિ નક્ષત્રાણા વિમાનનિ તેષામન્તર વધવામિ સૂત્ર -વૃત્તિ. આઠ મંડળોમાંથી જે જે મંડળ ઉપર જેટલા જેટલા નક્ષત્ર વિમાનો છે, તે નક્ષત્ર વિમાનો વચ્ચેનું અંતર આ સૂત્ર દ્વારા દર્શાવ્યું છે. વૃત્તિમાં ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે પબિનયાત્રવિમાન વનયાત્રવિમાની રંપરસ્પરમનારદે યોગને અભિજિત નક્ષત્ર વિમાનથી શ્રવણ નક્ષત્ર વિમાન વચ્ચે બે યોજનાનું અંતર છે. સૂત્રોક્ત આ કથન જઘન્ય અંતરની અપેક્ષાએ છે તેમ સમજવું. નક્ષત્ર વિમાનો વચ્ચે બે યોજનથી વધુ અંતર પણ સંભવિત છે. નક્ષત્ર વિમાન લંબાઈ, પહોળાઈ :१०२ णक्खत्तमंडले णं भंते ! केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं, केवइयं बाहल्लेणं पण्णते ?
गोयमा ! गाउयं आयामविक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, अद्धगाउयं बाहल्लेणं पण्णत्ते ? ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્ર મંડળની એટલે નક્ષત્ર વિમાનની લંબાઈ, પહોળાઈ, પરિધિ તથા ઊંચાઈ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! નક્ષત્ર વિમાનની લંબાઈ, પહોળાઈ એક ગાઉ, તેની પરિધિ વિખંભ કરતાં સાધિક ત્રણ ગુણી અને જાડાઈ અને ઊંચાઈ અર્ધા ગાઉની હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “નક્ષત્ર વિમાન આયામાદિ” નામના ચોથા દ્વારનું વર્ણન છે. નક્ષત્ર વિમાન એક ગાઉ લાંબુ પહોળું અને અર્ધ ગાઉ ઊંચું હોવાથી તેના મંડળ માર્ગનો વિખંભ ૧ ગાઉનો છે અને વિમાનને અનુલક્ષીને જ મંડળ માર્ગની ઊંચાઈ ગાઉની કહી છે. તેની પરિધિ ચક્રવાલ વિખંભથી સાધિક ત્રણ ગણી જાણવી. નક્ષત્રમંડલ અને મેરુ વચ્ચેનું અંતર :१०३ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वब्भंतरे णक्खत्तमंडले पण्णत्ते ?
Page #569
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૦૭]
गोयमा ! चोयालीसं जोयणसहस्साइं अट्ठ य वीसे जोयणसए अबाहाए सव्वब्भंतरे णक्खत्तमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વાત્યંતર નક્ષત્રમંડલ જંબૂદ્વીપના મેરુપર્વતથી અવ્યવહિતરૂપે (સ્વાભાવિક રીતે) કેટલું દૂર છે?
ઉત્તર– હે ગૌતમ! સર્વાત્યંતર નક્ષત્રમંડલ જંબૂદ્વીપના મેરુપર્વતથી અવ્યવહિત રૂપે(સ્વાભાવિક રીતે) ચુંમાળીસ હજાર, આઠસો વીસ (૪૪,૮૨૦) યોજન દૂર છે. १०४ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयं अबाहाए सव्वबाहिरए णक्खत्तमंडले पण्णते ?
गोयमा ! पणयालीसं जोअणसहस्साई तिण्णि य तीसे जोयणसए अबाहाए सव्वबाहिरए णक्खत्तमंडले पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સર્વ બાહ્ય નક્ષત્રમંડલ જંબૂદ્વીપના મેરુપર્વતથી અવ્યવહિતરૂપે કેટલું દૂર છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વબાહ્ય નક્ષત્રમંડલ જંબૂદ્વીપના મેરુપર્વતથી અવ્યવહિતરૂપે પિસ્તાળીસ હજાર, ત્રણસો ત્રીસ(૪૫,૩૩૦) યોજન દૂર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “મેરુ મંડળ અંતર અબાધા દ્વાર” નામના પાંચમા દ્વારનું વર્ણન છે. ચંદ્ર મંડળથી ૪ યોજન ઊંચે, ચંદ્ર મંડળની ઊર્ધ્વ સમશ્રેણીએ, ચંદ્ર મંડળની બરાબર ઉપર, ચંદ્ર મંડળ જેવડા જ નક્ષત્ર મંડળ છે.
ચંદ્રના સર્વાત્યંતર મંડળથી ૪ યોજન ઊંચે, નક્ષત્રનું સર્વાત્યંતર મંડળ અને ચંદ્રના સર્વ બાહ્ય મંડળની ઉપર નક્ષત્રનું સર્વ બાહ્ય મંડળ છે. તેથી ચંદ્રના સર્વાત્યંતર મંડળની જેમજ નક્ષત્રનું સર્વાત્યંતર મંડળ મેરુ પર્વતથી ૪૪,૮૨0 યોજન દૂર અને સર્વ બાહ્ય મંડળ ૪૫,૩૩0 યોજન દૂર છે. નક્ષત્ર મંડલોની લંબાઈ, પહોળાઈ, પરિધિ :१०५ सव्वब्भंतरे णक्खत्तमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ?
गोयमा ! णवणउई जोयणसहस्साइं छच्चचत्ताले जोयणसए
Page #570
--------------------------------------------------------------------------
________________
| ५०८ |
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं पण्णरस जोयण सहस्साई एगूणणवइं च जोयणाई किंचिविसेसाहिए परिक्खेवेणं पण्णत्ते । भावार्थ :- प्रश्न- भगवन् ! सभ्यंतर नक्षत्रभऽसनी cius, usius मने पशिव 2ी छ ?
ઉત્તર- હે ગૌતમ! સર્વાત્યંતર નક્ષત્રમંડલની લંબાઈ, પહોળાઈ નવ્વાણું હજાર, છસો ચાળીસ (ce,६४०) योन भने परिधि सापिsarala, ५४२ ४२, नेव्यासी (3,१५,०८८) योननी छ. १०६ सव्वबाहिरए णं भंते ! णक्खत्तमण्डले केवइयं आयामविक्खंभेणं केवइयं परिक्खेवेणं पण्णत्ते? ___ गोयमा ! एगं जोयणसयसहस्सं छच्च सटे जोयणसए आयामविक्खंभेणं तिण्णि यजोयणसयसहस्साइं अट्ठारस यसहस्साई तिण्णि य पण्णरसुत्तरे जोयणसए परिक्खेवेणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સર્વબાહ્ય નક્ષત્રમંડલની લંબાઈ, પહોળાઈ તથા પરિધિ કેટલી છે?
उत्तर- गौतम! सलाह्य नक्षत्रभऽसनी dials, ५डो में , ७सो स॥6 (१,00,550) योन तथा तेनी परिधि त्रयाण, अढार ७२, सो पं२ (3,१८,१५) योनी छे. विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં 'નક્ષત્ર મંડળ આયામાદિ દ્વાર' નામના છઠ્ઠા દ્વારનું વર્ણન છે. ચંદ્ર મંડળની ઊર્ધ્વ સમશ્રેણીએ, ચંદ્ર મંડળ જેવડા નક્ષત્ર મંડળ હોવાથી તેના આયામ, વિખંભ, પરિધિ પણ ચંદ્ર મંડળ प्रभाग ४छ.
नक्षत्र मुहूर्त गति :१०७ जया णं भंते ! णक्खत्ते सव्वब्भंतरमंडलं उवसंकमित्ता चारं चरइ तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच जोयणसहस्साई दोण्णि य पण्णद्वे जोयणसए अट्ठारस य भागसहस्से दोण्णि य तेवढे भागसए गच्छइ, मंडलं एक्कवीसाए भागसहस्सेहिं णवहि य सट्टेहिं सएहिं छेत्ता । भावार्थ:- प्रश्र- भगवन! नक्षत्र या सर्वाभ्यंतर मंडल 6५२ परिममा ४२ताडोयत्यारे (त) નક્ષત્ર પ્રતિ મુહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે? અર્થાતુ પ્રથમ મંડલગત નક્ષત્રની મુહૂર્ત ગતિ કેટલી છે?
Page #571
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ૫૦૯ |
હે ગૌતમ! જે નક્ષત્ર સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય તે નક્ષત્ર પ્રતિમુહૂર્તે સાધિક પાંચ હજાર, બસો પાંસઠ (૫,૨૫ દ8 ) યોજનનું ક્ષેત્ર પાર કરે છે. १०८ जया णं भंते ! णक्खत्ते सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच जोयणसहस्साई तिण्णि य एगूणवीसे जोयणसए सोलस य भागसहस्सेहिं तिण्णि य पण्णढे भागसए गच्छइ, मंडलं एक्कवीसाए भागसहस्सेहि णवहि य सट्टेहिं सएहिं छेत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્ર જ્યારે સર્વબાહ્યમંડલ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે તે પ્રતિમુહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! જે નક્ષત્ર સર્વ બાહ્ય મંડળ પર પરિભ્રમણ કરતા હોય તે પ્રતિમુહૂર્તમાં સાધિક પાંચ હજાર, ત્રણસો ઓગણીસ (૫,૩૧૯૩૪) યોજના ક્ષેત્રને પાર કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં 'નક્ષત્ર મુહૂર્ત ગતિ' નામના સાતમા દ્વારનું વર્ણન છે. નક્ષત્ર જાતિની અપેક્ષાએ સૂત્રમાં એકવચનનો પ્રયોગ છે. જે મંડળ પર જેટલા નક્ષત્ર હોય તે સર્વ નક્ષત્રોની મુહૂર્ત ગતિ એક સરખી જ હોય છે.
પ્રત્યેક નક્ષત્ર પોત-પોતાનું એક મંડળ અથવા બે નક્ષત્ર અર્ધ-અર્ધ મંડળ પર પરિભ્રમણ કરી એક પૂર્ણ મંડળ ૫૯ રૂફ મુહૂર્તમાં પાર કરે છે. આ ભાજક સંખ્યાથી મંડળ પરિધિને ભાગવાથી મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે.
પ૯ ૩૭ મુહૂર્ત પ્રમાણ નક્ષત્ર મંડળ ગતિકાળ કાઢવાની ત્રિરાશિ – પ્રત્યેક નક્ષત્ર ૧,૮૩૫ અર્ધમંડળો, એક યુગ(પાંચ વરસ)ના ૧,૮૩) અહોરાત્રમાં પૂર્ણ કરે છે. તો બે અર્ધમંડળ ચાલવામાં કેટલો સમય લાગે ?
એટલે ૧૮૩૦૪ = અહોરાત્ર પ્રાપ્ત થાય છે.
અહોરાત્રના મુહૂર્ત બનાવવા તેને ૩૦ થી ગુણતાં ૪૩૦ ૧૦૦૦ આવે. તે બંને રકમનો પાંચના અંકથી છેદ ઉડાડતા ૧૯૬૦ રાશિ પ્રાપ્ત થાય છે.
તે રાશિના પૂર્ણાક કાઢતા ૫૯ ૩૭ મુહૂર્ત પ્રાપ્ત થાય છે.
Page #572
--------------------------------------------------------------------------
________________
૫૧૦ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
મુહુર્ત ગતિ ગણના વિધિ – નક્ષત્ર મંડળ પરિધિને પ૯ ૩૭ મુહૂર્તથી ભાગતા મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. ૫૯ મુહૂર્તાશ બનાવવા ૩૬૭થી ગુણતા, (૫૯ x ૩૬૭ =) ૨૧,૫૩ + ૩૦૭ = ૨૧,૯૦ મુહૂર્તાશ થયા. સમભાગ બનાવવા પ્રથમ મંડળ પરિધિ ૩૬૭ થી ગુણતા (૩,૧૫,૦૮૯ X ૩૬૭ =) ૧૧,૫૬,૩૭,૬૬૩ યોજનાંશ ભાજ્ય સંખ્યા પ્રાપ્ત થાય છે. હવે ૧૧,૫૬,૩૭,૬૩ + ૨૧,૯૬૦ = ૫,૨૫
ર યોજન પ્રમાણ મુહૂર્ત ગતિ જાણવી.
સૂત્રકારે આઠ નક્ષત્ર મંડળોમાંથી સર્વાત્યંતર અને સર્વ બાહ્ય, બે મંડળની મુહૂર્ત ગતિનું કથન કર્યું છે. શેષ મંડળની મુહૂર્ત ગતિ આ જ રીતે કાઢી શકાય.
નક્ષત્ર મંડલોનો ચંદ્રમંડળમાં સમાવેશ :१०९ एते णं भंते ! अट्ठ णक्खत्तमंडला कइहिं चंदमंडलेहिं समोयरंति?
गोयमा ! अटुहिं चंदमंडलेहिं समोयरंति, तंजहा- पढमे चंदमंडले, एवं तइए, , સત્તને, અરે, રસને, ફારસને, પારસને વંદમંડજો , ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે આઠ નક્ષત્રમંડલ કેટલા ચંદ્રમંડલોમાં સમાવિષ્ટ(અંતર્ભત) થાય છે?
ઉત્તર– હે ગૌતમ! આઠ ચંદ્રમંડળમાં સમાવિષ્ટ થાય છે, યથા– પહેલાં, ત્રીજા, છઠ્ઠા, સાતમા, આઠમા, દસમા, અગિયારમા અને પંદરમા ચંદ્રમંડલમાં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૧૫ ચંદ્ર મંડળમાંથી કયા ચંદ્રમંડળ ઉપર કયું નક્ષત્ર મંડળ છે, તે દર્શાવ્યું છે. પહેલું નક્ષત્ર મંડળ
પહેલા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. બીજું નક્ષત્ર મંડળ
ત્રીજા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. ત્રીજું નક્ષત્ર મંડળ
છઠ્ઠા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. ચોથું નક્ષત્ર મંડળ
સાતમા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. પાંચમું નક્ષત્ર મંડળ
આઠમા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. છઠું નક્ષત્ર મંડળ
દશમાં ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. સાતમું નક્ષત્ર મંડળ
અગિયારમા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. આઠમું નક્ષત્ર મંડળ
પંદરમા ચંદ્ર મંડળમાં સમાવિષ્ટ છે. શેષ ચંદ્રમંડળની ઉપર નક્ષત્ર મંડળ નથી.
Page #573
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
ચંદ્રમંડલમાં સમાવિષ્ટ નક્ષત્ર મંડલાદિ
૦ પૂર્વા ધાઢા
૩ આ દૃા ૦ ગારાય છે પુષ્ય છે આશ્લેષા ૦.
O leo at once ogle
૨૦૫ ૦ આલવા મુળ વ હત
૦ જયરા 2 અનરાધા
૦ િ દવાખા
૦ ક્રાતિકા
પુનર્વ મ
વા
૫૧૧
૧૫
૧૧ ૧૦ ૬૩ ૬
एगमेगेणं भंते ! मुहुत्तेणं चंदे केवइयाइं भागसयाइं गच्छइ ?
गोयमा ! जं जं मंडलं उवसंकमित्ता चारं चरइ, तस्स तस्स मंडलपरिक्खेवस्स सत्तरस अट्ठसट्टे भागसए गच्छइ, मंडलं सयसहस्सेणं अट्ठाईए य एहिं छेत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચંદ્ર એક મુહૂર્તમાં મંડલ-પરિધિના કેટલા ભાગ ઉપર ગમન કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચંદ્ર જે જે મંડલમાં રહીને ભ્રમણ કરે છે, તે તે મંડલની પરિધિના ૧૭૬૮૦ ભાગ ઉપર એક મુહૂર્તમાં ગમન કરે છે અર્થાત્ ચંદ્ર એક મંડલના એક લાખ, અઠ્ઠાણું સો ભાગમાંથી સત્તરસો અડસઠ ભાગને એક મુહૂર્તમાં પાર કરે છે.
१११ एगमेगेणं भंते ! मुहुत्तेणं सूरिए केवइयाइं भागसयाई गच्छइ ?
गोयमा ! जं जं मंडलं उवसंकमित्ता चारं चरइ तस्स तस्स मंडलपरिक्खेवस्स अट्ठारसतीसे भागसए गच्छइ, मंडलं सयसहस्सेहिं अट्ठाणउईए य सएहिं छेत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્ય પ્રતિમુહૂર્તે મંડલ પરિધિના કેટલા ભાગ ઉપર ગમન કરે છે ?
૧૮૩૦
ઉત્તર– હે ગૌતમ ! સૂર્ય જે જે મંડલમાં રહીને ભ્રમણ કરે છે, તે તે મંડલની પરિધિના ૧૦૯૮૦૦ ભાગ ઉપર એક મુહૂર્તમાં ગમન કરે છે અર્થાત્ સૂર્ય એક મુહૂર્તમાં એક મંડલના એક લાખ, અઠ્ઠાણું સો ભાગમાંથી અઢાર સો ત્રીસ ભાગને પાર કરે છે.
११२ एगमेगेणं भंते ! मुहुत्तेणं णक्खत्ते केवइयाई भागसयाइं गच्छइ ?
Page #574
--------------------------------------------------------------------------
________________
[ ૫૧૨ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोयमा ! जंजमंडलं उवसंकमित्ता चारं चरइ, तस्स तस्समंडलपरिक्खेवस्स अट्ठारस पणतीसे भागसए गच्छइ, मंडलं सयसहस्सेणं अट्ठाणउईए य सएहिं છેTI ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્ર પ્રતિમુહૂર્તમાં મંડલ-પરિધિના કેટલા ભાગ ઉપર ગમન કરે છે?
ઉત્તર- હે ગૌતમ! નક્ષત્ર જે જે મંડલ ઉપર ભ્રમણ કરે છે, તે તે મંડલની પરિધિના 4000 ભાગ ઉપર પ્રતિ મુહૂર્તમાં ગમન કરે છે અર્થાત્ એક મંડલના એક લાખ, અઠ્ઠાણું સો ભાગમાંથી નક્ષત્ર એક મુહૂર્તમાં અઢારસો પાંત્રીસ ભાગ પાર કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્રોની અંશ-ભાગ રૂપે મુહૂર્ત ગતિ વર્ણવી છે. પૂર્વે યોજનથી મુહૂર્ત ગતિ દર્શાવી હતી. અહીં નક્ષત્રના ચંદ્રસૂર્યના યોગ આધારે મંડળ પરિધિની અંશ રૂપે ગણના કરી મુહૂર્ત ગતિ પ્રગટ કરી છે. નક્ષત્રોનો ચંદ્રાદિ સાથે યોગ કોઈ નિશ્ચિત્ત દિવસે કે નિશ્ચિત્ત સમયે થતો નથી તેથી સૂત્રકારે અંશરૂપે નક્ષત્રોની સીમા દર્શાવી, તે તે અંશરૂપ મંડળ ઉપર એક મુહૂર્તમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર કેટલું ગમન કરે તે સમજાવ્યું છે. અંશરૂપે નક્ષત્ર મંડળનો સીમા વિસ્તાર :- ૧,૦૯,૮00 અંશ રૂપ મંડળ છેદની ઉત્પત્તિ સમજવા પૂર્વે ત્રણ પ્રકારના નક્ષત્ર સમજવા જરૂરી છે. (૧) સમક્ષેત્રી નક્ષત્ર - એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં ભ્રમણ કરી શકે (ચાલી શકે) તેટલા ક્ષેત્રમાં નક્ષત્રો ચંદ્ર સાથે ભ્રમણ કરે તે નક્ષત્રો સમક્ષેત્રી કહેવાય છે. ૧૫ નક્ષત્રો સમક્ષેત્રી છે. (૨) અર્ધ ક્ષેત્રી નક્ષત્રઃ- એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં ભ્રમણ કરી શકે, તેટલા ક્ષેત્રમાંથી અર્ધા ક્ષેત્રમાં(અર્ધાભાગમાં) જે નક્ષત્રો ચંદ્ર સાથે ફરે તે નક્ષત્રો અર્ધક્ષેત્રી કહેવાય છે. છ નક્ષત્ર અર્ધક્ષેત્રી છે. (૩) સાર્ધ શેત્રી(દોઢ ક્ષેત્રવાળા) નક્ષત્રો :- એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં ભ્રમણ કરી શકે, તેટલા ક્ષેત્રથી દોઢા ક્ષેત્રમાં જે નક્ષત્ર ચંદ્ર સાથે ફરે તે સાર્ધક્ષેત્રી કહેવાય છે. દનક્ષત્ર સાર્ધ ક્ષેત્રી છે.
હવે એક અહોરાત્રના ૬૭ ભાગની કલ્પના કરીએ તો સમ ક્ષેત્રી નક્ષત્રના ૬૭ ભાગ, અર્ધ ક્ષેત્રી નક્ષત્રના ૩૩ ભાગ અને સાર્ધ ક્ષેત્રી નક્ષત્રના ૧૦Oા ભાગ થશે. સમ ક્ષેત્રી વગેરે નક્ષત્રોના અંશ–ભાગ કરવા ૬૭થી ગુણતા.
સમ ક્ષેત્રી નક્ષત્ર ૧૫ x ૬૭ અંશ = ૧,૦૦૫ અંશ. અર્ધ ક્ષેત્રી નક્ષત્ર ૬૪ ૬૭ અંશ = ૪૦૦ અંશ
સાર્ધ શ્રેત્રી નક્ષત્ર ૬ x ૬૭ અંશ = ૪૦૦ અંશ અને અભિજિત નક્ષત્રના ૨૧ અંશ છે. આ સર્વનો સરવાળો કરતાં ૧,૦૦૫ + ૪૦ + ૪૦ + ૨૧ = ૧,૮૩૦ અંશ પ્રાપ્ત થાય છે. આ રીતે ૨૮ નક્ષત્રના
Page #575
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૧૩]
૧,૮૩૦ અને ૫૬ નક્ષત્રના ૩,૬૦ અંશ થયા. પ્રત્યેક નક્ષત્ર એક અહોરાત્રમાં આટલા અંશો ચાલે છે તેથી એક અહોરાત્રના ૩૦ મુહૂર્તથી ગુણતા ૩, ૬૦ x ૩૦ = ૧,૦૯,૮૦૦ યોજનાંશ પ્રાપ્ત થયા.
એક મંડળના ૧,૦૯,૮૦૦ યોજનાંશમાંથી ચંદ્ર એક મુહૂર્તમાં ૧,૭૬૮ અંશ, સૂર્ય ૧,૮૩૦ અંશ, અને નક્ષત્ર ૧,૮૩૫ અંશ ચાલે છે.
ચંદ્રની અંશાત્મક મુહૂર્ત ગતિ – ચંદ્ર ૧૩,૭૨૫ મુહૂર્તાશમાં, ૧,૦૯,૮00 યોજનાશવાળું મંડળ પૂર્ણ કરે છે, તો એક મુહૂર્તમાં કેટલું ચાલે? આ પ્રમાણે ત્રિરાશિ મૂકતા ૧૦૯૮૦૦૪ કપ અહીં ૧,૦૯,૮૦૦ અને ૧૩,૭૨૫ અંશરૂપ રાશિ છે. તેથી ૧ મુહૂર્તના અંશ કરવા રર૧થી ગુણતા ૧૦૮૦૦ ૨૩૩, = ૨,૪૫,૫,૮00 + ૧૩,૭૨૫ = ૧,૭૬૮ અંશરૂપ ચંદ્ર મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. સૂર્યની અંશાત્મક મુહૂર્ત ગતિઃ - સૂર્ય ૬૦ મુહૂર્ત ૧,૦૯,૮૦૦ અંશવાળું મંડળ ચાલે છે. તો ૧ મુહૂર્તમાં કેટલું ચાલે? x 9 = ૧,૮૩૦ અંશરૂપ સૂર્યની મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. નક્ષત્રની અંશાત્મક મુહૂર્ત ગતિઃ- નક્ષત્રો ર૧,૯૦ મુહૂર્તાશે ૧,૦૯,૮૦૦ અંશાત્મક મંડળ ચાલે તો ૧ મુહૂર્તમાં અર્થાત્ ૩૬૭ મુહૂર્તાશમાં કેટલું ચાલે? આ પ્રમાણે ત્રિરાશિ મૂકતા ૧૦૯૮૦૦૪ (આ ત્રિરાશિમાં ૧,૦૯,૮00 x ૩૬૭ = ૪,૦૨૯, ૬,૬00 + ૨૧,૯૬૦ = ૧,૮૩૫ અંશરૂપ નક્ષત્રની મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. સૂર્યોદય વ્યવસ્થા :११३ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया उदीणपाईणमुग्गच्छ पाईणदाहिणमागच्छंति, पाईणदाहिणमुग्गच्छ दाहिणपडीणमागच्छंति, दाहिणपडीणमुग्गच्छ पडीणउदीण- मागच्छंति, पडीणउदीणमुग्गच्छ उदीणपाईणमागच्छति ? ___ हंता गोयमा ! जहा पंचमसए पढमे उद्देसे जावणेवत्थि ओसप्पिणी अवट्ठिए णं तत्थ काले पण्णत्ते समणाउसो ।
__ इच्चेसा जंबुदीवपण्णत्ती सूरपण्णत्ती वत्थुसमासेणं सम्मत्ता भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં સૂર્ય (૧) શું ઉત્તરપૂર્વ(ઈશાનકોણ)માં ઉદય પામીને પૂર્વ દક્ષિણ(અગ્નિકોણ)માં આવે છે, અસ્ત પામે છે? (૨) શું પૂર્વદક્ષિણમાં ઉદય પામીને દક્ષિણ પશ્ચિમ (નૈઋત્યકોણ)માં અસ્ત પામે છે? શું દક્ષિણ પશ્ચિમમાં ઉદય પામીને પશ્ચિમઉત્તર(વાયવ્ય કોણ)માં અસ્ત પામે છે? (૪) શું પશ્ચિમઉત્તરમાં ઉદય પામીને ઉત્તરપૂર્વ(ઈશાન કોણ)માં અસ્ત પામે છે?
Page #576
--------------------------------------------------------------------------
________________
[ ૫૧૪]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર- હા ગૌતમ ! એમ જ થાય છે. આ રીતે અહીં ભગવતી સૂત્ર શ.-૫ ઉ.-૧નું સર્વ કથન કરવું યાવત મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાલ નથી પરંતુ તે આયુષ્યમાન ! ત્યાં અવસ્થિત કાલ છે. ભગવતી સૂત્રના તે કથન સાથે જંબૂઢીપ સંબંધી સૂર્યનું સંક્ષિપ્ત નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. ११४ जंबुद्दीवे णं भंते ! दीवे चंदिमा उदीणपाईणमुग्गच्छ पाईणदाहिणमागच्छंति एवं जहा सूर वत्तव्वया तहा चंदस्स वि भाणियव्वा जहा पंचमसयस्स दसमे उद्देसे जाव अवट्ठिए णं तत्थ काले पण्णत्ते समणाउओ !
इच्चेसा जंबुद्दीवपण्णत्ती चंदपण्णत्ती वत्थुसमासेण समत्ता भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપ નામના દ્વીપમાં શું ચંદ્ર ઉત્તરપૂર્વ(ઈશાનકોણ)માં ઉદય પામીને પૂર્વદક્ષિણ (અગ્નિકોણ)માં અસ્ત પામે છે? વગેરે પ્રશ્નો અને તેના ઉત્તરો સૂર્યની જેમ ચંદ્ર સંબંધી પણ કરવા જોઈએ. આ રીતે અહીં ભગવતી સૂત્ર શ.-૫ ઉ.-૧૦ પ્રમાણે કથન કરવું યાવત મહાવિદેહ ક્ષેત્રમાં અવસર્પિણી ઉત્પસર્પિણી કાલ નથી પરંતુ તે આયુષ્યમાન્ ! ત્યાં અવસ્થિત કાલ છે. ભગવતી સૂત્રના આ કથન સાથે જંબુદ્વીપ સંબંધી ચંદ્રનું સંક્ષિપ્ત નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદ્વીપના વિવિધ ક્ષેત્રના સૂર્યોદય-સૂર્યાસ્તનું વર્ણન છે. સૂર્યના ઉદય-અસ્તનો વ્યવહાર – સૂર્યના ઉદય અસ્તનો વ્યવહાર દર્શકોની દષ્ટિની અપેક્ષાએ કરવામાં આવે છે. સૂર્ય હંમેશાં ભૂમંડલ પર વિદ્યમાન જ હોય છે. સૂર્ય સતત ગતિશીલ છે. સૂર્યની ગતિના કારણે જે ક્ષેત્રના મનુષ્યની દષ્ટિનો વિષય બને છે તે ક્ષેત્રના મનુષ્યો સૂર્યોદય થયો', તેવો વ્યવહાર કરે છે અને
જ્યારે સૂર્ય દષ્ટિથી દૂર થઈ જાય, દેખાતો બંધ થઈ જાય ત્યારે તે ક્ષેત્રના મનુષ્યો સૂર્યાસ્ત થયો તેવો વ્યવહાર કરે છે. આ રીતે મનુષ્યોની દષ્ટિની અપેક્ષાએ સૂર્યના ઉદય અસ્તનો વ્યવહાર થાય છે. સૂર્યના ઉદયથી રાત્રિનો અંત અને દિવસનો પ્રારંભ અને સૂર્યના અસ્તથી રાત્રિનો પ્રારંભ અને દિવસનો અંત થાય છે.
પ્રસ્તુત સૂત્રોમાં ચાર કોણ-ચાર વિદિશાથી સૂર્યોદય-સૂર્યાસ્તનું કથન છે. દિશાના બે પ્રકાર છે. ક્ષેત્ર દિશા અને તાપ દિશા. ક્ષેત્ર દિશા - લોક કે જંબુદ્વીપમાં જે સ્થાયી દિશાનું વિભાજન છે તે ક્ષેત્ર દિશા કહેવાય છે. દિશાઓનો પ્રારંભ મેરુપર્વતથી થાય છે. તે પ્રારંભમાં બે પ્રદેશી હોય છે અને ત્યાર પછી નિરંતર બે-બે પ્રદેશની વૃદ્ધિ સાથે વિસ્તૃત થતી જાય છે. ચારે વિદિશાઓ સર્વત્ર એક પ્રદેશી હોય છે. તાપ દિશા - સૂર્યોદય અને સૂર્યાસ્તના આધારે નિશ્ચિત થતી દિશાને તાપ દિશા કહે છે. જેમ કે જે ક્ષેત્રમાં જે દિશાથી સૂર્યોદય થાય તે ક્ષેત્રમાં તે પૂર્વ દિશા અને તદનુરૂપ પશ્ચિમ આદિ દિશા હોય છે. અહીં ક્ષેત્ર દિશાની અપેક્ષાએ વર્ણન છે.
Page #577
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
ચાર દિશા–ચાર વિદિશા કોણ :– પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચાર દિશા છે. બે દિશાની વચ્ચે ભાગને વિદિશા કહે છે. દિશાની જેમ વિદિશા પણ ચાર છે. પ્રત્યેક વિદિશા કોણ બે દિશાના સંયોગથી બંને છે. તેથી સૂત્રમાં બે-બે દિશાના સંયોગથી તેના નામનો ઉલ્લેખ છે. જેમ કે ઉત્તર પૂર્વ એટલે ઈશાન કોણ, પૂર્વ દક્ષિણ એટલે અગ્નિકોણ, દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય કોણ અને પશ્ચિમ ઉત્તર એટલે વાયવ્ય કોણ. ચાર વિદિશાઓ સર્વત્ર એક પ્રદેશી હોય છે.
જબૂતીપમાં સૂર્યોદય વ્યવસ્થા :– જંબુદ્રીપમાં બે સૂર્યો સામસામી દિશામાં રહી મેરુને પ્રદક્ષિણા કરે છે. એક સૂર્ય અગ્નિકોણમાં હોય ત્યારે બીજો સૂર્ય વાયવ્યકોણમાં હોય અને અગ્નિકોણનો સૂર્ય પરિભ્રમણ કરતાં વાયવ્યકોણમાં પહોંચે ત્યારે વાયવ્યકોણનો સૂર્ય અગ્નિકોણમાં પહોંચે છે.
પૂર્વ-પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પૂર્વ મહાવિદેહમાં સૂર્યોદય એક સૂર્ય જ્યારે ઈશાનકોણમાં શિખરી પર્વત સમીપે આવે ત્યારે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યોદય થાય છે અને દક્ષિણ તરફ આગળ વધતા પૂર્વ મહાવિદેહને પ્રકાશિત કરી અગ્નિકોણમાં ચુલ્લહિમવંત સમીપે પહોંચે ત્યારે પૂર્વ મહા– વિદેહમાં સૂર્યાસ્ત થાય છે.
૫. મહા. વિ. માં ઉદય
મેરુ
39 મ Y
૫૧૫
પ
કોણમાં શિખરી પર્વત સમીપે પહોંચે ત્યારે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સૂર્યાસ્ત થાય છે.
ઐર.માં ઉદય .
રીંછે.
ભરત ક્ષેત્રમાં સૂર્યોદય ઃ– એક સૂર્ય જ્યારે અગ્નિકોણમાં નિષધ પર્વત સમીપે પહોંચે ત્યારે ભરતક્ષેત્રમાં
ભરત ઐરવતમાં સૂર્યોદય સૂર્યાસ્ત સૂર્યોદય થાય છે અને દક્ષિણ તરફ આગળ વધતા ભરત ક્ષેત્રને પૂર્ણરૂપે
પ્રકાશિત કરી પશ્ચિમ દિશામાં નિષધ પર્વત સમીપે પહોંચે ત્યારે
ઉ
|સૂર્યાસ્ત
.ભરતમાં ઉદય.
પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યોદય ઃ– પૂર્વ મહાવિદેહમાં સૂર્યોદય થયો હોય તે જ સમયે બીજો સૂર્ય નૈઋત્ય કોણમાં ચુલ્લહિમવંત સમીપે પહોંચે છે ત્યારે પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યોદય થાય છે અને ઉત્તરમાં આગળ વધતા પશ્ચિમ મહાવિદેહને પૂર્ણ રૂપે પ્રકાશિત કરી વાયવ્ય
થાય છે. ઐરવત ક્ષેત્રમાં સૂર્યોદય :– ભરત ક્ષેત્રમાં સૂર્યોદય થયો હોય તે જ સમયે બીજો સૂર્ય વાયવ્યકોણમાં નીલવાન પર્વત સમીપે પહોંચે છે ત્યારે ઐરવત ક્ષેત્રમાં સૂર્યોદય થાય છે. ઉત્તર તરફ આગળ વધતો સૂર્ય ઐરવત ક્ષેત્રને પૂર્ણરૂપે પ્રકાશિત કરી ઈશાનમાં નીલવાન સમીપે પહોંચે ત્યારે ઐરવત ક્ષેત્રમાં સૂર્યાસ્ત થાય છે.
એક અહોરાત્ર-૨૪ કલાકમાં જે સૂર્ય ભરતક્ષેત્રમાં સૂર્યોદય
કરે છે, તે જ સૂર્ય પશ્ચિમ મહાવિદેહમાં સૂર્યોદય કરે છે અને તે જ અહોરાત્રમાં બીજો સૂર્ય ઐરવત અને પૂર્વ મહાવિદેહમાં સૂર્યોદય કરે છે. આ રીતે ભરત અને ઐરવત
Page #578
--------------------------------------------------------------------------
________________
૫૧૬]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ક્ષેત્રમાં એક સાથે દિવસ અને રાત થાય છે. તે જ રીતે પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં એક સાથે દિવસ અને રાત થાય છે.
સૂત્રકારે રાત્રિ-દિવસની વધઘટ સંબંધી સર્વ વર્ણન ભગવતી સૂત્ર શતક-પ અને ઉદ્દેશક ૧ તથા ૧૦ અનુસાર જાણવા જણાવ્યું છે. તે માટે જુઓ ગુરુપ્રાણ ફાઉન્ડેશન પ્રકાશિત ભગવતી સૂત્ર ભાગ-૨ પેજ નં. ૭ થી ૧૯. સંવત્સરના પ્રકાર :११५ कइ णं भंते ! संवच्छरा पण्णत्ता ?
गोयमा ! पंच संवच्छरा पण्णत्ता, तं जहा- णक्खत्तसंवच्छरे, जुगसंवच्छरे, पमाणसंवच्छरे, लक्खणसंवच्छरे, सणिच्छरसंवच्छरे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંવત્સરના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ! સંવત્સરના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે–(૧) નક્ષત્રસંવત્સર, (ર) યુગ સંવત્સર, (૩) પ્રમાણ સંવત્સર, (૪) લક્ષણ સંવત્સર (૫) શનૈશ્ચર સંવત્સર. ११६ णक्खत्तसंवच्छरे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! दुवालसविहे पण्णत्ते, तं जहा- सावणे, भद्दवए, आसोए ત્તિ, મણિરે, પોતે, મારે, , , વાદે, વેદું, માલા |
जंवा विहप्फई महग्गहे दुवालसेहिं संवच्छरेहिं सव्वणक्खत्तमंडलं समाणेइ, से तं णक्खत्तसंवच्छरे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્રસંવત્સરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ!નક્ષત્રસંવત્સરના બાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે- (૧) શ્રાવણ, (૨) ભાદરવો, (૩) આસો, (૪) કારતક, (૫) માગસર, (૬) પોષ, (૭) મહા, (૮) ફાગણ, (૯) ચૈત્ર, (૧૦) વૈશાખ, (૧૧) જેઠ, (૧૨) અષાઢ.
બુહસ્પતિ મહાગ્રહ બારવર્ષમાં સર્વ નક્ષત્રોને પાર કરે છે, તેથી બાર નક્ષત્ર સંવત્સર થાય છે. તાત્પર્ય એ છે કે બૃહસ્પતિ મહાગ્રહ એક વર્ષમાં શ્રાવણમાસ સંબંધી નક્ષત્રોને પાર કરે છે. બીજે વર્ષ ભાદરવા સંબંધી નક્ષત્રોને, આ રીતે બારમા વર્ષે અષાઢ સંબંધી નક્ષત્રોને પાર કરે છે. તે કાલવિશેષ પણ નક્ષત્રસંવત્સર કહેવાય છે. ११७ जुगसंवच्छरे णं भंते ! कइविहे पण्णत्ते ?
Page #579
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ५१७ | गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- चंदे, चंदे, अभिवड्दिए, चंदे, अभिवड्डिए चेव ।
भावार्थ :- प्रश्न- भगवन् ! युगसंवत्सरना 3240 U२ छ ?
उत्तर- गौतम ! युगसंवत्सरन। पांय ५२ छे. ते ॥ प्रभाो छ– (१) यंद्रसंवत्सर, (२) यंद्रसंवत्सर, (3) ममिवतिसंवत्सर, (४) यंद्रसंवत्सर (५) अभिवतिसंवत्सर. ११८ पढमस्स णं भंते चंदसंवच्छरस्स कइ पव्वा पण्णत्ता ? गोयमा ! चोव्वीसं पव्वा पण्णत्ता ।
बिइयस्स णं भंते ! चंदसंवच्छरस्स कइ पव्वा पण्णत्ता ? गोयमा ! चउव्वीसं पव्वा पण्णत्ता ।
एवं पुच्छा तइयस्स । गोयमा! छव्वीसं पव्वा पण्णत्ता । चउत्थस्स चंद संवच्छरस्स चोव्वीसं पव्वा, पंचमस्सणं अभिवड्डियस्स छव्वीसं पव्वा य पण्णत्ता। एवामेव सपुव्वावरेणं पंचसंवच्छरिए जुए एगे चउव्वीसे पव्वसए पण्णत्ते । से तं जुगसंवच्छरे । भावार्थ :- प्रश्न- भगवन् ! प्रथम यंसंवत्सरन॥24॥ ५-५६ छ ? उत्तर- गौतम ! प्रथम ચંદ્રસંવત્સરના ચોવીસ પક્ષ છે.
प्रश्र-भगवन!ी यंद्रसंवत्सरना 240 पक्ष छ? 6त्त२- गौतम!ी यंद्रसंवत्सरन। योवीस पक्ष छ.
प्रश्र- भगवन !त्री अभिवतिसंवत्सरना 20 पक्ष छ? उत्तर- गौतम!त्री અભિવદ્ધિતસંવત્સરના છવ્વીસ પક્ષ છે. ચોથા ચંદ્રસંવત્સરના ચોવીસ અને પાંચમા અભિવર્તિતસંવત્સરના ૨૬ પક્ષ છે. પાંચ પ્રકારના યુગસંવત્સરના કુલ મળીને ૧૨૪ પક્ષ થાય છે. આ રીતે યુગ સંવત્સર થાય છે. ११९ पमाणसंवच्छरे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- णक्खत्ते, चंदे, उऊ, आइच्चे, अभिवड्डिए से तं पमाणसंवच्छरे । भावार्थ:-प्रश्र- भगवन ! प्रभाएसंवत्सरना 20 ?
उत्तर- हे गौतम ! प्रभाासंवत्सरन। पांय प्रा२ छे. ते ॥ प्रभारी छ- (१) नक्षत्रसंवत्सर,
Page #580
--------------------------------------------------------------------------
________________
[ ૫૧૮ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
(૨) ચંદ્રસંવત્સર, (૩) ઋતુસંવત્સર, (૪) આદિત્યસંવત્સર તથા (૫) અભિવદ્ધિત સંવત્સર. આ રીતે પ્રમાણ સંવત્સર થાય છે. १२० लक्खणसंवच्छरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, તે ગણ
समयं णक्खत्ता जोगं जोयंति, समयं उठ परिणमंति । णच्चुण्हं णाइसीओ, बहूदओ होइ णक्खत्ते ॥१॥ ससि समग पुण्णमासिं, जोएंति विसमचारि णक्खत्ता । कडुओ बहूदओ वा, तमाहु संवच्छरं चंदं ॥२॥ विसमं पवालिणो परिणमंति, अणुऊसु देति पुप्फफलं । वासं ण सम्मं वासइ, तमाहु संवच्छरं कम्मं ॥३॥ पुढविदगाणं च रसं, पुप्फफलाणं च देइ आइच्चो । अप्पेण वि वासेणं, सम्मं णिप्फज्जए सस्सं ॥४॥ आइच्च-तेय-तविया, खणलवदिवसा उऊ परिणमंति ।
पूरेइ य णिण्णथले, तमाहु अभिवड्डियं जाण ॥५॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લક્ષણસંવત્સરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!લક્ષણસંવત્સરના પાંચ પ્રકાર છે
ગાથાર્થ– (૧) નક્ષત્ર લક્ષણ સંવત્સર– કૃતિકાદિ નક્ષત્રોનો યથા સમયે ચંદ્ર-સૂર્ય સાથે યોગ થતો હોય; જે માસનું જે મુખ્ય નક્ષત્ર હોય તે સ્વભાવથી પૂર્ણિમાના દિવસે યોગ ધરાવતું હોય; ઋતઓ સમરૂપે પરિણમિત થતી હોય, વિપરીત થતી ન હોય; અતિ ગરમી અતિ ઠંડી ન હોય તેમજ અતિ વરસાદ વરસતો હોય, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને નક્ષત્ર સંવત્સર કહે છે.
(૨ ) ચંદ્ર લક્ષણ સંવત્સર- જે માસથી વિષમ નામવાળા નક્ષત્ર પૂર્ણિમાના દિવસે ચંદ્ર સાથે યોગ કરતા હોય; ગરમી, ઠંડી, રોગાદિની બહુલતાના કારણે ઋતુ કષ્ટકર હોય; અતિવૃષ્ટિ હોય; આ લક્ષણોથી યુક્ત સંવત્સરને ચંદ્ર સંવત્સર કહે છે.
(૩) કર્મ-હતુ લક્ષણ સંવત્સર– વિષમકાળ-અકાળે વનસ્પતિ અંકુરિત થાય; કમોસમે વૃક્ષ પર પુષ્પ અને ફળ આવે; યથોચિત વર્ષા ન થાય; આ લક્ષણોથી યુક્ત સંવત્સરને કર્મ-ઋતુ સંવત્સર કહે છે.
(૪) આદિત્ય લક્ષણ સંવત્સર-પૃથ્વી, જળ, પુષ્પ, ફળ વગેરેમાં સૂર્ય યથાર્થ રસ પ્રદાન કરે;
Page #581
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ પ૧૯ ]
વરસાદ થોડો હોવા છતાં પર્યાપ્ત માત્રામાં અનાજ નિષ્પન્ન થાય, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને આદિત્ય સંવત્સર કહે છે.
(૫) અભિવર્તિત લક્ષણ સંવત્સર- સૂર્યના પ્રચંડ તાપથી ભૂમિ પરિતપ્ત રહે; ઋતુઓનું પરિણમન અત્યલ્પ હોય; નિમ્ન સ્થળો પાણીથી પૂર્ણ રહે, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને અભિવર્ધિત સંવત્સર કહે છે. १२१ सणिच्छर संवच्छरे णं भंते कइविहे पण्णत्ते ? गोयमा ! अट्ठाविसइविहे પણને, તે નહીં
अभिई सवणे धणिट्ठा, सयभिसया दो य होंति भद्दवया ।
रेवइ अस्सिणि भरणी, कत्तिअ तह रोहिणी चेव ॥१॥ મિસિર, અદા, પુણવણ, પુલો, સિનેમા, મય, પુત્રાપમુખી, ૩ત્તરफग्गुणी, हत्थो, चित्ता, साती, विसाहा, अणुराहा, जेट्ठामूलो, पुव्वाआसाढा उत्तराओ आसाढाओ । जं वा सणिच्चरे महग्गहे तीसाए संवच्छरेहिं सव्वं णक्खत्तमंडलं समाणेइ । से त्तं सणिच्छर संवच्छरे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શનૈશ્ચર સંવત્સરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! શનૈશ્ચર–સંવત્સરના અઠ્ઠયાવીસ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) અભિજિત, (૨) શ્રવણ, (૩) ધનિષ્ઠા, (૪) શતભિષક, (૫) પૂર્વા ભાદ્રપદ, (૬) ઉત્તરા ભાદ્રપદ, (૭) રેવતી, (૮) અશ્વિની, (૯) ભરણી, (૧૦) કૃત્તિકા, (૧૧) રોહિણી, (૧૨) મૃગશિર, (૧૩) આદ્ર, (૧૪) પુનર્વસુ, (૧૫) પુષ્ય, (૧૬) અશ્લેષા, (૧૭) મઘા, (૧૮) પૂર્વા ફાલ્ગની, (૧૯) ઉત્તરા ફાલ્ગની, (૨૦) હસ્ત, (૨૧) ચિત્રા, (૨૨) સ્વાતિ, (૨૩) વિશાખા, (૨૪) અનુરાધા, (૨૫) જ્યેષ્ઠા, (૨૬) મૂલ, (૨૭) પૂર્વાષાઢા તથા (૨૮) ઉત્તરાષાઢા. શનૈશ્ચર મહાગ્રહ ત્રીસ વર્ષોમાં સમસ્ત નક્ષત્રોને પાર કરે છે, તે કાલ, શનૈશ્ચરસંવત્સર કહેવાય છે. અઠ્ઠાવીસ નક્ષત્રોને પાર કરે તે અપેક્ષાએ તેના ૨૮ પ્રકાર કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભિન્ન-ભિન્ન પ્રકારના સંવત્સરો (વર્ષો)નું વર્ણન છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ વગેરેની ગતિની ભિન્નતા અને પ્રદક્ષિણા પૂર્ણ કરવાના કાળની ભિન્નતાના કારણે તે પ્રત્યેકના ભિન્ન-ભિન્ન સંવત્સર નિર્મિત થાય છે. સંવત્સર નામ નિરુક્તિ - (૧) નક્ષત્ર સંવત્સર નિરુક્તિ - નક્ષત્રપુ ભવ સંવત્સરો નક્ષત્ર: સંવત્સર: | જે વર્ષ નક્ષત્રથી
Page #582
--------------------------------------------------------------------------
________________
પર૦ ]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
નિર્મિત થાય તેને નક્ષત્ર વર્ષ કહે છે, ચંદ્ર જેટલા સમયમાં, અભિજિત નક્ષત્રથી શરૂ કરી ઉત્તરાષાઢા પર્યંતના નક્ષત્રોને પાર કરે, તેને નક્ષત્ર માસ કહે છે અથવા ચંદ્રના નક્ષત્ર મંડળ પરના પરિભ્રમણથી નિષ્પન્ન માસને નક્ષત્ર માસ કહે છે. ૧૨ નક્ષત્ર માસનો એક નક્ષત્ર સંવત્સર થાય છે.
(૨) યુગ સંવત્સર નિરુક્તિ - યુi jરંવત્સરાતમાં પાંચ વરસના સમુદાયને એક યુગ કહે છે. સૂત્રકારે અહીં ચંદ્ર સંવત્સરની પ્રધાનતાએ પાંચ ચંદ્રસંવત્સરના સમૂહને યુગ સંવત્સર કહ્યો છે. તે જ રીતે પાંચ સૂર્ય વર્ષના સમુદાયને પણ સૂર્ય યુગ સંવત્સર કહે છે અને પાંચ નક્ષત્ર વર્ષના સમુદાયને નક્ષત્રયુગ સંવત્સર કહેવાય છે.
(૩) પ્રમાણ સંવત્સર નિક્તિ – પ્રમાણ પ્રધાનવાળ સંવત્સરહ્યું મામેવામથીયતે | પ્રમાણ, પરિમાણની પ્રધાનતાવાળા સંવત્સરનું પ્રમાણ સંવત્સર કહે છે. ચંદ્ર સંવત્સર, સૂર્ય સંવત્સર, નક્ષત્ર સંવત્સર વગેરેના અહોરાત્ર પ્રમાણને પ્રમાણ સંવત્સર કહે છે. પ્રમાણ સંવત્સર એટલે નક્ષત્રાદિ સંવત્સરોનું પ્રમાણ. (૪) લક્ષણ સંવત્સર નિરુક્તિ – નાનાં પ્રધાન તથા તલ સંવત્સરલક્ષણની પ્રધાનતાવાળ | સંવત્સરને લક્ષણ સંવત્સર કહે છે. ચંદ્ર સંવત્સર, સૂર્ય સંવત્સર, નક્ષત્ર સંવત્સર વગેરેના લક્ષણને લક્ષણ સંવત્સર કહે છે.
(૫) શનૈશ્વર સંવત્સર નિરુક્તિ - શનિ મહાગ્રહના ૨૮ નક્ષત્ર કે ૧૨ રાશિને ભોગવવાના કાળને શનૈશ્ચર સંવત્સર કહે છે.
સંવત્સર પ્રકાર -
નક્ષત્ર સંવત્સર પ્રકાર:- નક્ષત્ર સંવત્સરના ૧૨ પ્રકાર છે. ૨૮ નક્ષત્રમાંથી શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિની, કાર્તિક, મૃગશિર, પોષ, માઘ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, આ ૧૨ યોગ પર્યાયને ૧રથી ગુણિત કરવાથી નક્ષત્ર સંવત્સર નિષ્પન્ન થાય છે. આ શ્રાવણાદિ માસ(મહિના) સંવત્સર-વર્ષના અવયવભૂત છે. અવયવમાં અવયવીના ઉપચારથી શ્રાવણાદિને સંવત્સર કહ્યા છે અને તે જ કારણે નક્ષત્ર સંવત્સરના ૧૨ પ્રકાર કહ્યા છે.
યુગ સંવત્સર પ્રકાર:– યુગ સંવત્સરના પાંચ પ્રકાર છે. અહીં ચંદ્ર યુગ સંવત્સરનું કથન છે. સૂર્ય યુગ સંવત્સરના પાંચ પ્રકાર સૂર્ય સંવત્સર જ કહેવાય છે. ચંદ્ર અને નક્ષત્ર સંવત્સરના અહોરાત્ર સૂર્ય સંવત્સર કરતા ઓછા છે. એક યુગે ચંદ્ર-નક્ષત્ર સંવત્સરનો સૂર્ય સંવત્સર સાથે મેળ કરવા ચંદ્ર માસ, નક્ષત્ર માસ વધારવામાં આવે છે, અભિવદ્ધિત કરવામાં આવે છે તેથી તે ચંદ્ર માસ કે નક્ષત્ર માસ અભિવર્ધિત માસઅધિક માસ તરીકે ઓળખાય છે. નક્ષત્ર સંવત્સર વ્યવહારમાં પ્રવર્તતું ન હોવાથી તેના અભિવદ્ધિત માસનો ઉલ્લેખ નથી. પાંચે સૂર્ય સંવત્સર સમાન છે તેથી સૂત્રકારે સૂત્રમાં ચંદ્ર યુગ સંવત્સરના જ પ્રકાર બતાવ્યા
Page #583
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ પ૨૧ ]
ચંદ્ર યુગ સંવત્સરમાં પહેલું ચંદ્ર સંવત્સર છે. યુગના પ્રારંભે શ્રાવણ વદ-૧ થી પૂનમની સમાપ્તિ સુધીના પુરા ૩૦ દિવસનો એક ચંદ્ર માસ હોય છે અને ૧૨ ચંદ્ર માસનું એક ચંદ્ર સંવત્સર કહેવાય છે. આ જ પ્રમાણે બીજું, ચોથું ચંદ્ર સંવત્સર જાણવું.
ત્રીજું અને પાંચમું ચંદ્ર યુગ સંવત્સર અભિવર્ધિત સંવત્સર કહેવાય છે. અભિવર્ધિત યુગ સંવત્સર ૧૩ માસનું હોય છે. પાંચ વર્ષ રૂપ યુગમાં સૂર્ય સંવત્સરની અપેક્ષાએ વિચાર કરતાં, ન્યૂનાધિકતા વિના પાંચ વર્ષ જ હોય છે. સૂર્ય માસ ૩Oા (૩૦) અહોરાત્ર પ્રમાણ છે.જ્યારે ચંદ્રમાસ ર૯ ? અહોરાત્ર પ્રમાણ છે. સૂર્ય માસ પ્રમાણે ૩૦ માસ પૂર્ણ થાય ત્યારે ચંદ્ર માસના ૩૧ માસ પૂર્ણ થાય છે. તે એક માસનો જે તફાવત થયો, તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસ ગણના – એક સૂર્ય માસની ૩૦ અહોરાત્રિ થાય છે. તેથી ૩૦ સૂર્ય માસની ૩૦ રૂx ૩૦ = ૯૧૫ અહોરાત્ર થાય.
એક ચંદ્રમાસની ૨૯? અહોરાત્રિ થાય છે. તેથી ૩૦ ચંદ્રમાસની ૨૯ 3 x ૩૦ = ૮૮૫ છું? અહોરાત્ર થાય.
આ રીતે ૩૦ સૂર્ય માસની ૯૧૫ અહોરાત્રિ અને ચંદ્ર માસની ૮૮૫ અહોરાત્રિ થાય બંને વચ્ચે ૨૯ રૂમ્સ અહોરાત્રિનો તફાવત થયો. (૯૧૫-૮૮૫ ૨૩ = ર૯ ૨૨) આ તફાવતની પૂર્તિ કરવા ચંદ્ર સંવત્સરમાં એક માસ અભિવર્ધિત કરાય છે. તેને અધિકમાસ કહે છે.
એક યુગમાં સૂર્ય સંવત્સરના ૩૦ માસ કે છે પક્ષ વ્યતીત થાય ત્યારે અર્થાત્ ચંદ્ર સંવત્સરના ત્રીજા સંવત્સરે(અઢી વરસે) અને પાંચમાં સંવત્સરના અંતે એક ચંદ્ર માસ વધારવામાં આવે છે.
પ્રમાણ સંવત્સરના પ્રકાર :- સૂત્રકારે નક્ષત્ર, ચંદ્ર, ઋતુ(કમ), આદિત્ય-સૂર્ય, અભિવર્ધિત, આ પાંચ સંવત્સરના પ્રમાણ દર્શાવ્યા છે. પાંચ સંવત્સરના પ્રમાણને જ અહીં સંવત્સરના પાંચ પ્રકાર કહ્યા છે. વર્ષનું પરિમાણ પ્રમાણ માસના પરિમાણ પ્રમાણને આધીન છે તેથી અહીં નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય વગેરેના માસ પ્રમાણના આધારે સંવત્સર પ્રમાણ દર્શાવ્યા છે.
૧૮૩૦ અહોરાત્ર પ્રમાણ યુગસંવત્સર:- એક યુગમાં સૂર્યના પાંચ દક્ષિણાયન અને પાંચ ઉત્તરાયણ કુલ ૧૦ અયન થાય છે. બંને અયન ૧૮૩-૧૮૩ અહોરાત્રના છે, તેથી ૧૮૩ x ૧૦ = ૧,૮૩) અહોરાત્ર એક યુગના થાય છે.
એક યુગમાં સૂર્ય માસ છે, નક્ષત્ર માસ-૭, ચંદ્ર માસ-૨, ઋતુ માસ-૧ છે. તેથી એક એક માસના અહોરાત્ર નિશ્ચિત કરવા ૧,૮૩૦ને ૬૦, ૭, ૨, ૬૧ થી ભાગતા સૂર્ય માસાદિના અહોરાત્રનું પ્રમાણ આવે છે.
સૂર્યાદિ સંવત્સરના અહોરાત્ર પાછળ આપેલ છે.
Page #584
--------------------------------------------------------------------------
________________
પરર ]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સૂર્યાદિ સંવત્સરના અહોરાત્રઃ
કમ
યુગના
૧ યુગના અહોરાત્ર
માસ અહોરાત્ર
માસ.
સંવત્સરના
માસ પ્રમાણ
સંવત્સર અહોરાત્ર પ્રમાણ
૩૬૬
|
સૂર્ય માસ સંવત્સર પ્રમાણ | ૧,૮૩૦ so ૩૦ 8 | ૧૨ || નક્ષત્ર માસ સંવત્સર પ્રમાણ | ૧,૮૩૦
૭
૨૭ ? | ૧૨ ૩ર૭ . ચંદ્ર માસ સંવત્સર પ્રમાણ ૧,૮૩) દર | ૨૯ ??
૩૫૪ ઋતુ માસ સંવત્સર પ્રમાણ ૧,૮૩૦ - ૬૧
૩૦ | ૧૨ ૩૬૦ અભિવર્ધિત સંવત્સર પ્રમાણ | ૧,૯૧૮ ૫૭ માસ || ૩૧ ૩
૩૮૩ { ૭ દિવસ
૧૧ મુહૂર્ત આદિત્ય સંવત્સર-આદિ પૂર્વોક્ત પાંચે સંવત્સરમાંથી એક કર્મ સંવત્સર-ઋતુ સંવત્સરનો માસ-ઋતુમાસ ૩૦ અહોરાત્ર પ્રમાણ છે તેના કોઈ અંશ નથી. આ ઋતુ માસ નિરંશ હોવાથી લોક વ્યવહાર પ્રયોજક છે. શેષ સૂર્યાદિ માસ અંશ સહિત હોવાથી લોક વ્યવહાર દુષ્કર બને છે.
નિરશ પ્રમાણ થી ૬ પળ = ૧ ઘડી
૨ ઘડી = ૩૦ મુહૂર્ત ૧૫ અહોરાત્ર =
૧ મુહૂર્ત ૧ અહોરાત્ર
૧ પક્ષ
૨ પક્ષ
=
૧ માસ
૧૨ માસ= ૧ સંવત્સર થાય છે. લક્ષણ સંવત્સર પ્રકાર:- નક્ષત્ર, ચંદ્ર, ઋતુ-કર્મ, આદિત્ય-સૂર્ય, અભિવર્ધિત આ પાંચ સંવત્સરના લક્ષણ સૂત્રકારે દર્શાવ્યા છે. આ પાંચ સંવત્સરના લક્ષણને જ અહીં પાંચ લક્ષણ સંવત્સર કહ્યા છે.
માસ, પક્ષ દિવસાદિની સંખ્યા : નામાદિ :१२२ एगमेगस्स णं भंते ! संवच्छरस्स कइ मासा पण्णत्ता ?
गोयमा ! दुवालस मासा पण्णत्ता । तेसिं णं दुविहा णामधेज्जा पण्णत्ता, तं जहा- लोइया, लोउत्तरिया य । तत्थ लोइया णामा इमे, तं जहा- सावणे,
Page #585
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ५२३ |
भद्दवए जाव आसाढे । लोउत्तरिया णामा इमे, तं जहा
अभिणदिए पइटे य, विजए पीइवद्धणे । सेयंसे य सिवे चेव, सिसिरे य सहेमवं ॥१॥ णवमे वसंतमासे, दसमे कसमसंभवे ।
एक्कारसे णिदाहे य, वणविरोहे य बारसे ॥२॥ भावार्थ :- प्रश्न-डे (भगवन् ! में संवत्सम 2 मलिनीय छ ?
ઉત્તર- હે ગૌતમ ! એક સંવત્સરના બાર મહિના હોય છે. તેના લૌકિક અને લોકોત્તર એમ બે प्रडारे नाम छ
__गाथार्थ-सौ नाममा प्रमाो छ- श्राव, मा४२वी, आसो, ति, भागसर, पोष, मडा, शरा, थैत्र, वैशाप, ४ तथा अषाढ.
सोडोत्तर नामाप्रमाणेछ- (१) अभिनहित (२) प्रतिष्ठित (3) वि४य (४) प्रीतिवर्धन (५) श्रेयांश, (5) शिव (७) शिशिर (८) उभंत () वसंतमास (१०) सुभसंभव (११) निहाय (१२) વનવિરોહ. १२३ एगमेगस्स णं भंते ! मासस्स कइ पक्खा पण्णत्ता ? गोयमा ! दो पक्खा पण्णत्ता, तं जहा- बहुलपक्खे य सुक्कपक्खे य । भावार्थ :- प्रश्न- हे भगवन् ! प्रत्येक महिनाना 240 पक्ष डोय छ ? उत्तर- गौतम ! प्रत्येक मलिनाना पक्षीय छ (१) पृष्पक्ष (२) शुसपक्ष. १२४ एगमेगस्स णं भंते ! पक्खस्स कइ दिवसा पण्णत्ता ?
गोयमा ! पण्णरस दिवसा पण्णत्ता, तं जहा- पडिवा-दिवसे बितिआ-दिवसे जाव पण्णरसी-दिवसे । भावार्थ :- प्रश्न-डे मागवन् ! में पक्षन 240 हिवस डोय छ ?
6त्तर- गौतम! पक्षन। पंहिवस डोय छे.हेम-प्रतिपहिवस(मेडम), द्वितीयाहिवस (पी४) यावत् पंयशीहिवस (अमावस्या अथवा पूर्णमासीनो हिवस.) मा सौ(प्रथसित) નામ છે. १२५ एतेसि णं भंते ! पण्णरसण्हं दिवसाणं कइ णामधेज्जा पण्णत्ता ? गोयमा ! पण्णरस णामधेज्जा पण्णत्ता, तं जहा
Page #586
--------------------------------------------------------------------------
________________
५२४
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
पुव्वंगे सिद्धमणोरमे य, तत्तो मणोरहे चेव । जसभद्दे य जसधरे, छठे सव्वकामसमिद्धे य ॥१॥ इंदमुद्धाभिसित्ते य, सोमणस धणंजए य बोद्धव्वे । अत्थसिद्धे अभिजाए, अच्चसणे सयंजए चेव ॥२॥
अग्गिवेसे उवसमे, दिवसाणं होंति णामधेज्जाई । भावार्थ :- प्रश्न- भगवन् ! ॥ ५४२ हिवसन 240(या) नाम छ ?
उत्तर- गौतम ! पं.२ हिवसना(मोत्तर शास्त्रमi) ५४२ नाम मताव्या छ, भ3-(१) पूर्वाग, (२) सिद्धमनोरम, (3) मनोड२, (४) यशोभद्र, (५) यशोधर, () सर्वम समृद्ध, (७) छन्द्रभूद्धमिषित, (८) सोमनस, (C) धनश्य, (१०) अर्थसिद्ध, (११) अमित, (१२) सत्यशन, (१३) शतंय, (१४) मनिवेश (१५) उपशम. मा १५ हिवसना ५४२ नाम वा. १२६ एतेसिणं भंते ! पण्णरसण्हं दिवसाणं कइ तिही पण्णत्ता ?
गोयमा ! पण्णरस तिही पण्णत्ता, तं जहा
णंदे भद्दे जए तुच्छे पुण्णे पक्खस्स पंचमी । पुणरविणंदे भद्दे जए तुच्छे पुण्णे पक्खस्स दसमी । पुणरकि गंदे भद्दे जए तुच्छे पुण्णे पक्खस्स पण्णरसी, एवं ते तिगुणा तिहीओ सव्वेसि दिवसाणं । भावार्थ :- प्रश्न- भगवन् ! ॥ ५४२ हिसनी 2ी तिथिोडी छ ?
6त्त२- गौतम ! पंह हिवसनी १५तिथिमोहीछे, हेभ-(१) नंह, (२) मद्रा, (3) ४या, (४) तु२७।, (५) ५ ते पक्षनी पंथभी.इश (G) नंह, (७) भद्रा, (८) ४या, (C) तु२७, (१०) पू; ते पक्षनी शमी. ३री (११) नंह, (१२) भद्रा, (१३) ४या, (१४) तुम्छ।(यतुर्दशी) (१५) ५। (यश).
આ પ્રમાણે પાંચ નામ ત્રિગુણા કરવાથી પંદર તિથિઓ થાય છે. १२७ एगमेगस्स णं भंते ! पक्खस्स कइ राईओ पण्णत्ताणो ? गोयमा ! पण्णस्स राईओ पण्णत्ताओ, तं जहा- पडिवाराई जाव पण्णरसीराई ।। भावार्थ :- प्रश्न- भगवन् ! प्रत्ये: पक्षमा 32ी रात्रिभो डीय छ ? उत्तर- गौतम ! प्रत्ये પક્ષમાં પંદર રાત્રિઓ હોય છે. પ્રતિપદારાત્રિ-એકમની રાત યાવતું પંચદશી-અમાવસ્યા અથવા પૂનમની रात. (भा दौडि (प्रयसित) नाम छ.)
Page #587
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
१२८ एयासि णं भंते पण्णरसहं राईणं कइ णामधेज्जा पण्णत्ता ? गोयमा ! पण्णरस्स णामधेज्जा पण्णत्ता, तं जहा
उत्तमा य सुणक्खत्ता, एलावच्चा जसोहरा । सोमणसा चेव तहा, सिरिसंभूया य बोद्धव्वा ॥१॥
૫૨૫
विजया य वेजयंति, जयंति अपराजिया य इच्छा य । समाहारा चेव तहा, तेया य तहा अइतेया ॥२॥
देवाणंदा णिरई, रयणीणं णामधेज्जाई ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! आ पंहर रात्रिखोना डेटला नाम छे ?
उत्तर- हे गौतम ! पंधर रात्रिना पंधर नाम छे, भेभ डे - (१) उत्तमा, (२) सुनक्षत्रा, (3) सापत्या, (४) यशोधरा, (4) सोमनसा, (5) श्रीसंभूता, (७) वि४या, (८) वैश्यन्ती, (९) ४यन्ती, (१०) अपराशिता, (११) ४२छा, (१२) सभाहारा, ( 13 ) तेभ, (१४) अतितेभ तथा (१५) हेवानंहा અથવા નિરતિ. આ રાત્રિના શાસ્ત્ર વર્ણિત નામ જાણવા.
| १२९ एयासि णं भंते ! पण्णरस राईणं कइ तिही पण्णत्ता ?
गोयमा ! पण्णरस तिही पण्णत्ता, तं जहा- उग्गवई, भोगवई, जसवई, सव्वसिद्धा, सुहणामा, पुणरवि- उग्गवई भोगवई जसवई सव्वसिद्धा सुहणामा, पुणरवि- उग्गवई भोगवई जसवई सव्वसिद्धा सुहणामा । एवं तिगुणा तिहीओ सव्वेसिं राईणं ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! खा पं६२ रात्रिखोनी डेटसी तिथिखो छे ?
उत्तर - हे गौतम! तेनी पंधर तिथिखो जतावी छे, ठेभडे - ( १ ) उग्रवती (२) भोगवती (3) यशोभती (४) सर्वसिद्धा (५) शुभनामा; इरीथी - (5) उग्रवती (9) भोगवती (८) यशोमती (८) सर्वसिद्धा (१०) शुभनामा; इरीथी - ( ११ ) उग्रवती (१२) भोगवती ( 13 ) यशोभती (१४) सर्वसिद्धा (૧૫) શુભનામા. આ પ્રમાણે પાંચ નામ ત્રિગુણિત કરવાથી સર્વ રાત્રિઓની(પંદર રાત્રિઓની) તિથિઓ આવી જાય છે.
१३० एगमेगस्स णं भंते ! अहोरत्तस्स कइ मुहुत्ता पण्णत्ता ? गोयमा ! तीसं मुहुत्ता तं जहा
पण्णत्ता,
Page #588
--------------------------------------------------------------------------
________________
૫૨૬
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
रुद्दे सेए मित्ते, वाउ सुणिए तहेव अभिचंदे । माहिंद बलव बंभे, बहुसच्चे चेव ईसाणे ॥१॥ सट्टे य भावियप्पा, वेसमणे वारुणे य आणंदे । विजए य वीससेणे, पायावच्चे उवसमे य ॥२॥ गंधव्व-अग्गिवेसे, सयवसहे आयवे य अममे य ।
अणवं भोमे वसहे, सव्वढे रक्खसे चेव ॥३॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક અહોરાત્રના કેટલા મુહૂર્ત હોય છે.
ઉત્તર- હે ગૌતમ! પ્રત્યેક અહોરાત્રના ત્રીસ-ત્રીસ મુહૂર્ત હોય છે, જેમ કે– (૧) રુદ્ર (૨) શ્રેયાન (૩) મિત્ર (૪) વાયુ (૫) સુપ્રિત (૬) અભિચંદ્ર (૭) માહેન્દ્ર (૮) બલવ (૯) બ્રહ્મ (૧૦) બહુસત્ય (૧૧) ઈશાન (૧૨) સ્રષ્ટા (૧૩) ભાવિતાત્મા (૧૪) વૈશ્રમણ (૧૫) વાસણ (૧૬) આનંદ (૧૭) વિજય (૧૮) વિશ્વસેન (૧૯) પ્રાજાપત્ય (૨૦) ઉપશમ (૨૧) ગંધર્વ (રર) અગ્નિવેશ (૨૩) શતવૃષભ (૨૪) આતાવાન (૨૫) અમમ (૨૬) ઋણવાન (૨૭) ભૌમ (૨૮) વૃષભ (૨૯) સર્વાર્થ (૩૦) રાક્ષસ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં માસના, પક્ષ, દિવસાદિના નામ વગેરેનું કથન છે. એક વરસના મહિના – એક વરસમાં ૧૨ મહિના હોય છે. સૂત્રકારે આ ૧૨ મહિનાના નામ લૌકિક અને લોકોત્તરિક, એમ બે રીતે દર્શાવ્યા છે. તોથા નોકરિયા ગામ :- કારતક, માગસર, પોષ વગેરે લોકમાં પ્રસિદ્ધ ૧૨ મહિના નામ લૌકિક નામ કહેવાય છે. તો: પ્રવરવાહો બનતેષ પ્રસિદ્ધત્વેન તત્સવનિ વિરનિ 1 જિન પ્રવચનની બહારના લોકોને લોક કહે છે, લોકમાં પ્રસિદ્ધ કારતકાદિ મહિનાઓને લૌકિક માસ કહે છે.
लोकः तस्मात्सम्यग्ज्ञानादि गुण युक्तत्वेन उत्तराः प्रधानाः लोकोत्तराः जैनास्तेषु પ્રસિદ્ધત્વેન તત્સવિધનિ નોmોત્તર | જૈનોમાં પ્રસિદ્ધ 'અભિનંદિત' વગેરે ૧૨ મહિનાના નામને લોકોત્તરિક નામ કહે છે. એક મહિનાના પક્ષ - એક મહિનામાં બે પક્ષ હોય છે. કૃષ્ણ પક્ષ - gujપતો યત્ર વધુ સ્વવિમાનેન વંદુ વિમાનમાકૃતિ તેયોન્યાર વહુન: પાઃ સ હપુર પાક | ધ્રુવ રાહુ સ્વવિમાનથી ચંદ્રને આવૃત્ત કરે અને તેથી અંધકારની બહુલતા વધતી જાય, તે અંધકારની બહુલતાવાળા પક્ષને બહુલ પક્ષ કે કૃષ્ણ પક્ષ કહે છે. શુક્લ પક્ષ – શુક્લપક્ષે યત્ર સાવ રવિમાનમાકૃત મુરિસેન પોલેનાથવતિ તથા ગુરૂ
Page #589
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
પ૨૭]
પાઃ સ ફુવા: પાઃ I ધ્રુવ રાહુથી આવૃત્ત ચંદ્ર વિમાન મુક્ત થાય અને અંધકારનું પ્રમાણ ઘટીને ઉજ્જવળતાનું પ્રમાણ વધતું હોય તેવા ચંદ્રની ચાંદનીથી ધવલિત પક્ષને શુક્લ પક્ષ કહે છે. એક પક્ષના દિવસ – એક પક્ષમાં પંદર દિવસ હોય છે. સામાન્ય રૂપે દિવસ શબ્દ અહોરાત્ર માટે રૂઢ હોવા છતાં અહીં દિવસ રૂપ કાળ વિશેષનું ગ્રહણ કર્યું છે. યદ્યપિ લિવર શોર તથાપિ सूर्य प्रकाशवतः कालविशेषस्यात्रग्रहणं, रात्रिविभागप्रश्नसूत्रस्याग्रे विद्यास्यमानत्वात् । દિવસ શબ્દ અહોરાત્ર માટે રૂઢ હોવા છતાં રાત્રિનું કથન અલગ સૂત્રથી કર્યું હોવાથી અહીં (અહોરાત્ર અર્થ ન કરતાં) સૂર્ય પ્રકાશ યુક્ત દિવસ અર્થ કર્યો છે.
પ્રસ્તુત સૂત્ર કથિત માસ, પક્ષ, દિવસ વગેરે કથન કર્મ માસની અપેક્ષાએ જાણવું. પન્ન कर्ममासापेक्षया द्रष्टव्यं ।
એક પક્ષના દિવસ નામાદિ -
કમ |
૧૫ દિવસ
૧૫ દિવસના ૧૫ દિવસની ૧૫ રાત્રિ
તિથિ
૧૫ રાત્રિના
નામ
૧૫ રાત્રિની તિથિ
નામ
|
|
ચતુર્થી
|
| ન |
પ્રતિપ્રદા પૂર્વાગ નંદા | એકમ રાત્રિ | ઉત્તમ
ઉગ્રવતી ૨ | દ્વિતીયા | સિદ્ધ મનોરમ | ભદ્રા | દ્વિતીયા રાત્રિ સુનક્ષત્રા | ભોગવતી ૩ | તૃતીયા | મનોહર જયા | તૃતીયા રાત્રિ | એલાપત્યા | યશોમતી
યશોભદ્ર, તુચ્છા | ચતુર્થી રાત્રિ | યશોધરા | સર્વ સિદ્ધા પંચમી
યશોધર પૂર્ણા | પંચમી રાત્રિ | સૌમનસા | શુભનામાં | ષષ્ઠી | સર્વકામ સમૃદ્ધ | નિંદા | ષષ્ઠી રાત્રિ | શ્રી સંભૂતા | ઉગ્રવતી ૭ | સપ્તમી | ઇન્દ્ર મૂર્ધાભિષિક્ત
સપ્તમી રાત્રિ વિજયા | ભોગવતી ૮ | અષ્ટમી | સોમનસ જયા | અષ્ટમી રાત્રિ વૈજયંતી | યશોમતી ૯ | નવમી
ધનંજય
તુચ્છા | નવમી રાત્રિ જયંતી | સર્વ સિદ્ધા દશમી
અર્થ સિદ્ધ | | પૂર્ણા | દશમી રાત્રિ | અપરાજિતા | શુભનામાં ૧૧ | એકાદશી અભિજાત નિંદા | એકાદશી રાત્રિ | ઈચ્છા _| ઉગ્રવતી દ્વાદશી
અત્યશન ભદ્રા દ્વાદશી રાત્રિ | રાત્રિસમાહારા | ભોગવતી ૧૩] ત્રયોદશી શતંજય
જયા ત્રયોદશી રાત્રિ તેજા | યશોમતી ૧૪ | ચતુર્દશી
અગ્નિવેમ | તુચ્છા ચતુર્દશી રાત્રિ અતિતેજા સર્વસિદ્ધા પંચદશી ઉપશમ પૂર્ણા | પંચદશી રાત્રિ | દેવાનંદા કે શુભનામ (પૂનમ
(પંચહની). નિરતિ અમાસ).
૧૫)
નદી કે
|
Page #590
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
=
અહોરાત્ર(દિવસ) અને તિથિમાં વિશેષતા :– સૂર્યનારતો વિવસઃ અહોરાત્ર(દિવસ)ની ઉત્પત્તિ સૂર્યથી થાય છે. જેટલા કાળમાં સૂર્ય આકાશમાં એક મંડળ ઉપર ચાલે તેટલા કાળને અહોરાત્ર કહેવામાં આવે છે અથવા એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો કાળ અહોરાત્ર કહેવાય છે. સૂર્ય ૩૦ મુહૂર્તમાં એક મંડળ પસાર કરે છે, તેથી એક અહોરાત્ર ૩૦ મુહૂર્ત પ્રમાણ છે.
૫૨૮
ચંદ્રપાતા તિથિ । તિથિની ઉત્પત્તિ ચંદ્રથી થાય છે. ચંદ્રની કળાની હાનિ-વૃદ્ધિના આધારે તિથિ નિષ્પન્ન થાય છે. જેટલા કાળમાં ચંદ્રનો પંદરમો ભાગ અથવા હૂઁ (ચંદ્રના બાસઠ અંશમાંથી ૪-૪ અંશ) આવૃત્ત થાય કે પ્રગટ થાય તેને તિથિ કહેવામાં આવે છે.
ચંદ્ર વિમાનના ૬ર ભાગ(અંશ)ની કલ્પના કરવામાં આવે તો તેમાંથી ૨ અંશ હંમેશા અનાવૃત જ રહે છે. શેષ ૬૦ અંશાત્મક ચંદ્ર મંડળનો અંશ અથવા ચંદ્ર વિમાનના ૧૫ ભાગની કલ્પના કરવામાં આવે તો તેનો ૧૫મો ભાગ કૃષ્ણપક્ષમાં ૨૯ ર્ મુહૂર્તો ધ્રુવ રાહુથી ઢંકાતો જાય છે અને શુક્લ પક્ષમાં તે ફ્રેં અંશ પ્રગટ થતો જાય છે, તેથી તિથિ ૨૯ ૐ મુહૂર્ત પ્રમાણ છે.
સૂર્યથી નિષ્પન્ન અહોરાત્ર એક હોવા છતાં દિવસ અને રાત્રિના ભેદથી તેના બે પ્રકાર થાય છે તેમ દિવસ-રાત્રિના ભેદથી તિથિ પણ બે પ્રકારની થાય છે.
એક અહોરાત્રના મુહૂર્ત :– એક અહોરાત્રના (એક રાત્રિ દિવસના) ૩૦ મુહૂર્ત હોય છે. તેના રૂદ્રાદિ ૩૦ નામ સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
કરણાધિકાર :
१३१ कइ णं भंते ! करणा पण्णत्ता ?
गोयमा ! एक्कारस करणा पण्णत्ता, तं जहा- बवं बालवं कोलवं थी - विलोयणं गराइ वणिजं विट्ठी सउणी चउप्पयं णागं किंत्थुग्घं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કરણ કેટલા હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! કરણ અગિયાર હોય છે, જેમ કે– (૧) બવ, (૨) બાલવ, (૩) કૌલવ, (૪) સ્ત્રીવિલોચન, (૫) ગરાદિ-ગર, (૬) વણિજ, (૭) વિષ્ટિ, (૮) શકુનિ, (૯) ચતુષ્પદ, (૧૦) નાગ (૧૧) કિંસ્તુન.
| १३२ एएसि णं भंते ! एक्कारसहं करणाणं कइ करणा चरा, कइ करणा थिरा पण्णत्ता ?
ગોયમા ! સત્ત જરા ઘેરા, ચત્તારિ જરા થિા પળત્તા । તં નહીં- . નવ વાળવું, જોતવું, થીવિતોયળ, રા,િ વળિન, વિકી, તે ખં સત્ત જરણા પરા |
Page #591
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
चत्तारि करणा थिरा पण्णत्ता तं जहा- सउणी, चउप्पयं, णागं किंत्थुग्घं, एए णं चत्तारि करणा थिरा ।
૫૨૯
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ અગિયાર કરણોમાં કેટલા કરણ ચર અને કેટલા સ્થિર હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમાં સાત કરણ ચર અને ચાર કરણ સ્થિર હોય છે. તે આ પ્રમાણે છે– બવ, બાલવ, કૌલવ, સ્ત્રીવિલોચન, ગરાદિ, વણિજ તથા વિષ્ટિ-આ સાત કરણ ચર હોય છે અને શકુનિ, ચતુષ્પદ, નાગ અને કિંસ્ટ્રુઘ્ન, આ ચાર કરણ સ્થિર હોય છે.
१३३ एए णं भंते ! चरा थिरा वा कया भवंति ?
गोयमा ! सुक्कपक्खस्स पडिवाए राओ बवे करणे भवइ । बिइयाए दिवा बालवे करणे भवइ, राओ कोलवे करणे भवइ । तइयाए दिवा थीविलोयणं करणं भवइ, राओ गराइ करणं भवइ । चउत्थीए दिवा वणिजं
ओ विट्ठी । पंचमी दिवा बवं, राओ बालवं । छट्ठीए दिवा कोलवं, राओ थीविलोयणं । सत्तमीए दिवा गराइ, राओ वणिजं । अट्ठमीए दिवा विट्ठी राओ बवं । णवमीए दिवा बालवं राओ कोलवं । दसमीए दिवा थीविलोयणं राओ गराई, एक्कारसीए दिवा वणिजं राओ विट्ठी । बारसीए दिवा बवं, राओ बालवं । तेरसीए दिवा कोलवं राओ थीविलोयणं । चउद्दसीए दिवा गराइं करणं, राओ वणिजं । पुण्णिमाए दिवा विट्ठीकरणं, राओ बवं करणं भवइ ।
बहुलपक्खस्स पडिवाए दिवा बालवं, राओ कोलवं । बिइयाए दिवा थीविलोयणं राओ गरादि । तइयाए दिवा वणिजं, राओ विट्ठी । उत्थ दिवा बवं, राओ बालवं । पंचमीए दिवा कोलवं, राओ थीविलोयणं । छट्ठीए दिवा गराई राओ वणिजं । सत्तमीए दिवा विट्ठी, राओ बवं । अट्ठमीए दिवा बालवं, राओ कोलवं । णवमीए दिवा थीविलोयणं, राओ गराइ, दसमीए दिवा वणिजं, राओ विट्ठी । एक्कारसीए दिवा बवं, राओ बालवं । बारसीए दिवा कोलवं, राओ थीविलोयणं । तेरसीए दिवा गराइ राओ वणिजं । चउद्दसीए दिवा विट्ठी, राओ सउणी । अमावासाए दिवा चउप्पयं, राओ णागं । सुक्कपक्खस्स पडिवाए दिवा किंत्थुग्घं करणं भवइ ।
Page #592
--------------------------------------------------------------------------
________________
પ૩૦ ]
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ત્રીજના
રાત્રે
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચર અને સ્થિર કરણ ક્યારે હોય છે?
ઉત્તર– હે ગૌતમ! શુક્લ પક્ષના એકમની રાત્રે બવ કરણ, બીજના બાલવ કરણ. બીજના દિવસે બાલવકરણ, રાત્રે કૌલવકરણ
દિવસે સ્ત્રીવિલોચનકરણ રાત્રે ગરાદિકરણ ચોથના દિવસે વણિજકરણ રાત્રે વિષ્ટિકરણ પાંચમના દિવસે બિવકરણ,
રાત્રે બાલવકરણ છના દિવસે કૌલવકરણ
સ્ત્રીવિલોચનકરણ સાતમના દિવસે ગરાદિકરણ રાત્રે વણિજકરણ આઠમના
વિષ્ટિકરણ
રાત્રે બવકરણ નામના દિવસે બાલવકરણ
કૌલવકરણ દસમના દિવસે સ્ત્રીવિલોચનકરણ રાત્રે ગરાદિકરણ અગિયારસના દિવસે વણિજકરણ
વિષ્ટિકરણ બારસના દિવસે બવકરણ
બાલવકરણ દિવસે
કૌલવકરણ રાત્રે સ્ત્રીવિલોચનકરણ ચૌદસના દિવસે ગરાદિકરણ
વણિજકરણ પૂર્ણિમાના વિષ્ટિકરણ
બવકરણ
દિવસે
રાત્રે
રાત્રે
રાત્રે
તેરસના
રાત્રે
દિવસે
રાત્રે
કૃષ્ણપક્ષની
પ્રતિપદાના બીજના ત્રીજના ચોથના પાંચમના
દિવસે દિવસે દિવસે
રાત્રે રાત્રે
રાત્રે
બાલવકરણ સ્ત્રીવિલોચનકરણ વણિજકરણ બવકરણ કૌલવકરણ ગરાદિકરણ વિષ્ટિકરણ
રાત્રે
કૌલવકરણ ગરાદિકરણ વિષ્ટિકરણ બાલવકરણ સ્ત્રીવિલોચનકરણ વણિજકરણ બવકરણ કૌલવકરણ ગરાદિકરણ વિષ્ટિકરણ
છના
દિવસે દિવસે દિવસે દિવસે દિવસે દિવસે દિવસે
રાત્રે
સાતમના
આઠમના નામના
બાલવકરણ સ્ત્રીવિલોચન, વણિજકરણ
રાત્રે રાત્રે રાત્રે
દસમના
રાત્રે
Page #593
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
અગિયારસના દિવસે
દિવસે
બારસના
તેરસના
ચૌદસના
દિવસે
દિવસે
અમાવસ્યાના દિવસે
બવકરણ
કૌલવકરણ
ગરાદિકરણ
વિષ્ટિકરણ
ચતુષ્પદકરણ
રાત્રે
રાત્રે
રાત્રે
શુક્લપક્ષની પ્રતિપદા-એકમના દિવસે કિંન્તુઘ્નકરણ હોય છે.
વિવેચન :
રાત્રે
રાત્રે
૫૩૧
બાલવકરણ
સ્ત્રીવિલોચનકરણ
વણિજકરણ
શકુનિકરણ
નાગકરણ
પ્રસ્તુત સૂત્રમાં તિથિ સાથે પ્રતિબદ્ધ કરણનું સ્વરૂપ વર્ણન છે.
ચર કરણ ઃ– ૭ કરણ ચર છે. સપ્ત રાનિ વરાળિ અનિયત તિથિ ભાવિાત્ ૭ કરણ અનિયતઅનિશ્ચિત તિથિ સાથે હોવાથી ચર કરણ કહ્યા છે.
સ્થિર કરણ ઃ– રારિ બાનિ સ્થિરાણિ નિયતિથિ માવિત્વાત્, શકુનિ વગેરે ૪ કરણ નિયત-નિશ્ચિત તિથિ સાથે જ હોવાથી તેને સ્થિર કરણ કહ્યા છે. તિથિ-કરણ યોગ સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
પ્રત્યેક કરણ અર્ધ તિથિ પ્રમાણવાળા છે. સૂત્રગત દિવસ શબ્દથી તિથિનો પ્રથમ અર્ધ ભાગ અને રાત્રિ શબ્દથી તિથિનો પાછલો અર્ધ ભાગ જાણવો.
સંવત્સર, અયન, ઋતુ આદિ :
૨૨૪ વિમાડ્યા નું અંતે ! સંવા, વિમાડ્યા અયળા, વિજ્માયા ૩, શ્મિાવા માસા, વિમ્માડ્યા પવા, વિષ્માડ્યા અહોરત્તા, વિમાડ્યા મુદ્દુત્તા, મિાડ્યા રણા, किमाइया णक्खत्ता पण्णत्ता ?
गोयमा ! चंदाइमा संवच्छरा, दक्खिणाइया अयणा, पाउसाइया उऊ, सावणाइया માસી, વહુતાડ્યા પા, , दिवसाइया अहोरत्ता, रोद्दाइया मुहुत्ता, बालवाइया करणा, अभिजिताइया णक्खत्ता पण्णत्ता समणाउसो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંવત્સરોમાં આદિ-પ્રથમ સંવત્સર કયુ છે ? અયનોમાં પ્રથમ અયન કયુ છે ? ઋતુઓમાં પ્રથમ ૠતુ કઈ છે ? મહિનાઓમાં પ્રથમ મહિનો કયો છે ? પક્ષમાં પ્રથમ પક્ષ કયો છે અહોરાત્રોમાં પ્રથમ અહોરાત્ર કઈ છે ? મુહૂર્તોમાં પ્રથમ મુહૂર્ત કયુ છે ? કરણોમાં પ્રથમ કરણ કર્યું છે ? નક્ષત્રોમાં પ્રથમ નક્ષત્ર કયું છે ?
Page #594
--------------------------------------------------------------------------
________________
પ૩ર |
શ્રી જેબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ! સંવત્સરોમાં પ્રથમ ચંદ્રસંવત્સર છે, અયનોમાં પ્રથમ દક્ષિણાયન છે. ઋતુઓમાં પ્રથમ વર્ષાઋતુ(અષાઢ, શ્રાવણરૂ૫), મહિનાઓમાં પ્રથમ શ્રાવણ મહિનો. પક્ષોમાં પ્રથમ કૃષ્ણપક્ષ છે. અહોરાત્રમાં-પ્રથમ દિવસ છે, મુહૂર્તોમાં પ્રથમ રુદ્ધ મુહૂર્ત છે. કરણોમાં પ્રથમ બાલવકરણ અને નક્ષત્રોમાં પ્રથમ અભિજિત નક્ષત્ર છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યુગના પ્રારંભના પ્રથમ સંવત્સર, માસાદિનું નિરૂપણ છે. સદા પરિવર્તનશીલ કાળમાં પ્રારંભ કે અંતની સંભાવના નથી, પરંતુ વ્યવહારમાં અમુક સંવત્સરાદિ અતીત થઈ ગયા, અમુક સંવત્સરાદિ વર્તમાનમાં ચાલે છે, અમુક સંવત્સર ભવિષ્યમાં આવશે, આ રીતનો વ્યવહાર થાય છે. આ વ્યવહાર પ્રવર્તન માટે કાળ વિશેષથી યુગાદિ કાળના પ્રારંભની ગણના કરવી આવશ્યક બને છે. યુને प्रतिपद्यमाने सर्वे कालविशेषाः सुषमसुषमादयः प्रतिपद्यन्ते युगे पर्यवस्यति, पर्यवस्यति તે પર્યવસ્થતિ – વૃત્તિ. સુષમસુષમાદિના પ્રારંભ સમયે અર્થાત્ અવસર્પિણીના પ્રારંભ સમયથી યુગનો પ્રારંભ માનવામાં આવે છે અને તે સમયે જે સંવત્સર, માસ, દિવસ, ઋતુ વગેરે વર્તમાન હોય તે જ સંવત્સરાદિ યુગનું પ્રથમ સંવત્સરાદિ ગણાય છે. યુગનું પ્રથમ સંવત્સર–ચંદ્ર સંવત્સર :- યુગનું પ્રથમ સંવત્સર, ચંદ્ર સંવત્સર છે. યુગના પ્રારંભ સમયે સૂર્ય દક્ષિણાયન તરફ અને ચંદ્ર ઉત્તરાયણ તરફ ગતિ કરે છે. યુગના પ્રથમ સમયમાં ચંદ્રનો અભિજિત નક્ષત્ર સાથે યોગ થાય છે, જ્યારે સૂર્યનો તો પુષ્ય નક્ષત્ર સાથે યોગ ચાલુ જ હોય છે, યુગના પ્રારંભ સમયે સૂર્યના પુષ્ય નક્ષત્ર સાથેના ૬ ભાગ વ્યતીત થઈ ગયા હોય છે અને ર૩ ભાગ બાકી હોય છે તેથી યુગનું પ્રથમ સંવત્સર ચંદ્ર સંવત્સર માનવામાં આવે છે. યુગનું પ્રથમ અયન દક્ષિણાયન – યુગનું પ્રથમ અયન દક્ષિણાયન હોય છે. આ કથન સૂર્યની અપેક્ષાએ સમજવું. ચંદ્રની અપેક્ષાએ તો ઉત્તરાયણ હોય, કારણ કે યુગની આદિમાં ચંદ્રનું અયન-ગમન ઉત્તર તરફ હોય છે. સૂર્યનું અયન-ગમન દક્ષિણ તરફ હોય છે. યુગની પ્રથમ ઋતુઃ પ્રાવૃત્ ગત – એક વરસમાં પ્રવૃત્ આદિ છ ઋતુ હોય છે. યુગારંભ સમયે અષાઢ અને શ્રાવણ રૂપ પ્રાવૃત્ ઋતુ પ્રવર્તમાન હોય છે. યુગનો પ્રથમ માસ શ્રાવણ માસ – પ્રાવૃત્ ઋતુના દેશભૂત શ્રાવણ માસથી યુગનો પ્રારંભ થાય છે. યુગનો પ્રથમ પક્ષઃ કૃષ્ણ પક્ષ – યુગના પ્રારંભમાં કૃષ્ણ પક્ષ પ્રવૃત હોય છે અર્થાત્ શ્રાવણ માસનો કૃષ્ણપક્ષ (ગુજરાતી અષાઢ કૃષ્ણપક્ષ) પ્રવૃત્ત હોય છે. યુગનો પ્રથમ અહોરાત્રમાં દિવસ :- અહોરાત્ર-રાત્રિ દિવસમાંથી યુગનો પ્રારંભ દિવસે થાય છે. મેરુપર્વતથી દક્ષિણસ્થ સ્થાનોમાં સૂર્યોદય થાય ત્યારે યુગનો પ્રારંભ થાય છે. આ કથન ભરત-ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ જાણવું. વિદેહ ક્ષેત્રમાં યુગનો પ્રારંભ રાત્રિથી થાય છે.
Page #595
--------------------------------------------------------------------------
________________
સાતમ વક્ષસ્કાર
[ પ૩૩ ]
યુગનું પ્રથમ મુહૂર્તઃ રુદ્ધ મુહૂર્ત - એક અહોરાત્રના ૩૦ મુહૂર્તમાંથી યુગની આદિમાં રુદ્ર નામનું પ્રથમ મુહૂર્ત હોય છે. પ્રાતઃકાલે રુદ્ર મુહૂર્તની જ પ્રવૃત્તિ હોય છે. યુગનું પ્રથમ કરણ : બાલવકરણ – યુગારંભે બાલવકરણ હોય છે. કૃષ્ણપક્ષની એકમ-પ્રતિપદાના દિવસે આ કરણનો જ અભાવ હોય છે. યુગનું પ્રથમ નક્ષત્રઃ અભિજિત નક્ષત્ર :- યુગારંભે પ્રથમ નક્ષત્ર અભિજિત હોય છે. ઉત્તરાષાઢાનો ક્ષય અંતિમ સમય પૂર્ણ થતાં પહેલાં યુગનો અંત થાય છે. તેથી નવા યુગના પ્રારંભે અભિજિત નક્ષત્ર હોય છે. એક યુગના અયન, તુ માસાદિ સંખ્યા :१३५ पंच संवच्छरिए णं भंते ! जुगे केवइया अयणा, केवइया उऊ, एवं मासा, पक्खा, अहोरत्ता, केवइया मुहुत्ता पण्णत्ता ?
गोयमा ! पंचसंवच्छरिए णं जुगे दस अयणा, तीसं उऊ, सट्ठी मासा, एगे वीसुत्तरे पक्खसए, अट्ठारसतीसा अहोरत्तसया, चउप्पण्णं मुहुत्तसहस्सा णव सया पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પાંચ સંવત્સર રૂ૫ યુગમાં કેટલાં અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્ર અને મુહૂર્ત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! પાંચ સંવત્સર રૂપ એક યુગમાં ૧૦ અયન, ૩૦ &તુઓ, ૬૦ મહિનાઓ, ૧૨૦ પક્ષ, ૧,૮૩) અહોરાત્ર અને ૫૪,૯૦૦(ચોપન હજાર નવસો) મુહૂર્ત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એક યુગમાં—પાંચ વર્ષમાં અયન, ઋતુ, માસ વગેરે સંખ્યાનું પ્રમાણ દર્શાવ્યું છે. એક યુગમાં ૧૦ અયન – એક વર્ષમાં દક્ષિણાયન, ઉત્તરાયણ એમ બે અયન હોય છે તેથી એક યુગના પાંચ વર્ષમાં ૫ x ૨ = ૧૦ અયન હોય છે. એક યુગમાં ૩૦ ઋતુ - ૧ અયનમાં ૩ ઋતુ અને ૧ વર્ષમાં દઋતુ હોય છે, તેથી એક યુગના પાંચ વર્ષમાં ૫ x ૬ = ૩૦ ઋતુ હોય છે. એક યુગમાં છ મહિના -૧ વર્ષમાં ૧૨ મહિના હોય, તેથી પાંચ વર્ષમાં ૧૨ ૪ ૫ = ૬૦ માસ અથવા ૨ માસની ૧ ઋતુ હોવાથી યુગની ૩૦ ઋતુમાં ૩૦ x ૨ = ૬૦ મહિના હોય છે. એક યુગમાં ૧૨૦ ૫ -૧ મહિનામાં પક્ષ હોય છે અને ૧વર્ષમાં ૨૪ પક્ષ હોય છે અને પાંચ વર્ષમાં ૨૪ x ૫ = ૧૨૦ પક્ષ હોય છે.
Page #596
--------------------------------------------------------------------------
________________
પ૩૪ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
એક યુગમાં ૧,૮૩૦ અહોરાત્ર – ૧ વર્ષમાં ૩૬૬ અહોરાત્ર હોય છે. તેથી એક યુગના પાંચ વર્ષમાં ૩ss x ૫ = ૧,૮૩) અહોરાત્ર હોય છે. એક યુગમાં ૫૪,૯૦૦ મુહૂર્ત - એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત હોય છે. તેથી એક યુગના ૧,૮૩૦ અહોરાત્રમાં ૧,૮૩૦ x ૩૦ = ૫૪,૯૦૦ મુહૂર્ત હોય છે. નક્ષત્ર નિરૂપણના દસ દ્વાર :
जोगो देव य तारग्ग, गोत्त संठाण चंद रवि जोगा ।
कुल पुण्णिम अवमंसा य, सण्णिवाए य णेया य ॥१॥ ભાવાર્થ:- નક્ષત્ર વર્ણનના ૧૦ દ્વાર છે– (૧) યોગ દ્વાર-ચંદ્ર સાથે દક્ષિણયોગી ઉત્તરયોગી વગેરે નક્ષત્રો (ર) દેવકાર-નક્ષત્રના દેવ (૩) તારાગ્ર-નક્ષત્રના તારાનું પ્રમાણ (૪) ગોત્ર-નક્ષત્રના ગોત્ર (૫) સંસ્થાન દ્વાર-નક્ષત્રનો આકાર (૬) રવિ ચંદ્ર યોગ દ્વાર-નક્ષત્રનો ચંદ્ર, સૂર્ય સાથેનો સહયોગ સંબંધ (૭) કુલ દ્વારકુલ સંજ્ઞક, ઉપકુલ સંજ્ઞક અને કુલીપકુલ સંજ્ઞક નક્ષત્ર (૮) પૂનમ, અમાસ દ્વાર-પૂનમ અને અમાવસ્યાની સંખ્યા (૯) સંનિપાત દ્વાર-પૂનમ અમાસનો નક્ષત્ર સાથે સંબંધ (૧૦) નેતા દ્વાર-માસના પરિસમાપક નક્ષત્ર ગણ. १३७ कइ णं भंते ! णक्खत्ता पण्णत्ता ?
गोयमा ! अट्ठावीसं णक्खत्ता पण्णत्ता, तं जहा- अभिई सवणो धणिट्ठा सयभिसया पुव्वभद्दवया उत्तरभद्दवया रेवई अस्सिणी भरणी कत्तिया रोहिणी मियसिरा अद्दा पुणव्वसू पूसो अस्सेसा मघा पुव्वफग्गुणी उत्तरफग्गुणी हत्थो चित्ता साई विसाहा अणुराहा जेट्ठा मूलं पुव्वासाढा उत्तरासाढा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્ર કેટલા છે?
ઉત્તર- હે ગૌતમ! નક્ષત્ર અયાવીસ છે, તે આ પ્રમાણે છે– (૧) અભિજિત, (૨) શ્રવણ, (૩) ધનિષ્ઠા, (૪) શતભિષક, (૫) પૂર્વભાદ્રપદા, (૬) ઉત્તરભાદ્રપદા(૭) રેવતી, () અશ્વિની, (૯) ભરણી, (૧૦) કૃતિકા, (૧૧) રોહિણી, (૧૨) મૃગશિર, (૧૩) આદ્ર, (૧૪) પુનર્વસુ, (૧૫) પુષ્ય, (૧૬) અશ્લેષા, (૧૭) મઘા, (૧૮) પૂર્વાફાલ્ગની, (૧૯) ઉત્તરાફાલ્ગની, (૨૦) હસ્ત, (૨૧) ચિત્રા, (૨૨) સ્વાતિ, (૨૩) વિશાખા, (૨૪) અનુરાધા, (૨૫) જ્યેષ્ઠા, (૨૬) મૂલ, (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં નક્ષત્ર વર્ણન માટેના ૧૦ દ્વાર અને ૨૮ નક્ષત્રોના નામનો ઉલ્લેખ છે. તે સુત્રાર્થથી સ્પષ્ટ છે.
Page #597
--------------------------------------------------------------------------
________________
સાતમ વક્ષસ્કાર
| ५३५ |
નક્ષત્ર ક્રમ હેતુ - યુગની આદિમાં ચંદ્રનો અભિજિત નક્ષત્ર સાથે પ્રથમ યોગ થાય છે અને પછી જ શેષ નક્ષત્રોનો યોગ અનુક્રમે થતો હોવાથી શાસ્ત્રમાં અભિજિત નક્ષત્રથી પ્રારંભ કરીને નક્ષત્ર ક્રમનું કથન છે, આ અભિજિત નક્ષત્ર સાથેનો યોગ સ્વલ્પકાલીન છે, અભિજિત સાથે યોગ કરીને ચંદ્ર તુરંત જ અન્ય નક્ષત્રમાં પ્રવેશ કરી જાય છે, તેથી તે અવ્યવહાર્ય છે અને તે અપેક્ષાએ સત્તાવીસ નક્ષત્ર ગણવામાં આવે છે.
લોકમાં અશ્વિની, ભરણી વગેરે ક્રમથી નક્ષત્રોનું કથન કરવામાં આવે છે. પરંતુ પૂર્વે સૂત્ર ૧૩૪માં પણ નક્ષત્રોમાં પ્રથમ નક્ષત્ર અભિજિત નક્ષત્રને કહ્યું છે.
नक्षत्र योग :१३८ एएसि णं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं कयरे णक्खत्ता जे णं सया चंदस्स दाहिणेणं जोगं जोएंति ? ___कयरे णक्खत्ता जे णं सया चंदस्स उत्तरेणं जोगं जोएंति? कयरे णक्खत्ता जे णं चंदस्स दाहिणेणवि उत्तरेणवि पमइंपि जोगं जोएंति? कयरे णक्खत्ता जे णं चंदस्स दाहिणेणंपि पमपि जोगं जोएंति? कयरे णक्खत्ता जेणं सया चंदस्स पमई जोगं जोएंति?
गोयमा ! एएसिणं अट्ठावीसाए णक्खत्ताणं तत्थ जे ते णक्खत्ता जेणं सया चंदस्स दाहिणेणं जोगं जोएंति ते णं छ, तं जहा
मिगसिरं अद्द पुस्सो, असिलेस हत्थो तहेव मूले य ।
बाहिरओ बाहिरमंडलस्स, छप्पेते णक्खत्ता ॥१॥ तत्थ णं जे ते णक्खत्ता जे णं सया चंदस्स उत्तरेणं जोगं जोएंति ते णं बारस, तं जहा- अभिई, सवणो, धणिट्ठा, सयभिसया, पुव्वभद्दवया, उत्तरभद्दवया, रेवई, अस्सिणी, भरणी, पुव्वाफग्गुणी, उत्तराफग्गुणी, साई ।
तत्थणंजे ते णक्खत्ता जेणं सया चंदस्स दाहिणओवि उत्तरओवि पमईपिजोगं जोएंति ते णं सत्त, तं जहा- कत्तिआ, रोहिणी, पुणव्वसू, मघा, चित्ता, विसाहा, अणुराहा ।
तत्थ णं जे ते णक्खत्ता जे णं सया चंदस्स दाहिणओवि पमइंपि जोगं जोएंति, ताओ णं दुवे आसाढाओ । सव्वबाहिरए मंडले जोगं जोइंसु वा जोइंति वा, जोइस्संति वा ।
Page #598
--------------------------------------------------------------------------
________________
પ૩૬ ]
શ્રી જબૂદીપ પ્રાપ્તિ સુત્ર
तत्थ णं जे से णक्खत्ते जे णं सया चंदस्स पमई जोगं जोएइ, सा णं एगा
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ૨૮ નક્ષત્રમાંથી (૧) કેટલા નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી એટલે દક્ષિણ દિશામાં રહીને યોગ(સંબંધ) જોડે છે? (૨) કેટલા નક્ષત્ર ચંદ્ર સાથે ઉત્તર દિશાથી યોગ જોડે છે? (૩) કેટલા નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી, ઉત્તર દિશાથી અને પ્રમર્દ યોગ સંબંધ જોડે છે? (૪) કેટલા નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી અને ઉપર-નીચેથી યોગ જોડે છે? (૫) કેટલા નક્ષત્ર હંમેશાં પ્રમર્દ યોગ જોડે છે?
ઉત્તર– હે ગૌતમ! ૨૮ નક્ષત્રમાંથી– (૧) મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત અને મૂલ, આ છ નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. આ છ નક્ષત્ર ચંદ્રના સર્વ બાહ્ય મંડળની બહારની બાજુએ હોય છે. તેથી દક્ષિણ દિશાથી જ ચંદ્ર સાથે યોગ થાય છે.
(૨) અભિજિત શ્રવણ, ધનિષ્ઠા, શતભિષક, પૂર્વભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વ ફાલ્ગની, ઉત્તર ફાલ્ગની, સ્વાતિ, આ ૧૨ નક્ષત્ર ચંદ્રની ઉત્તર દિશામાં રહીને ચંદ્ર સાથે યોગ કરે છે.
(૩) કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, આ સાત નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી, ઉત્તર દિશાથી અને પ્રમર્દયોગ એમ ત્રણે પ્રકારે યોગ કરે છે.
(૪) બે આષાઢા(પૂર્વષાઢા અને ઉત્તરાષાઢા) નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી પ્રમર્દ યોગ કરે છે. તે સર્વબાહા મંડળ પર યોગ કર્યો હતો, કરે છે અને કરશે.
(૫) એક જ્યેષ્ઠા નક્ષત્ર ચંદ્ર સાથે માત્ર એક પ્રમર્દ યોગ (ઉપર કે નીચે સીધાણમાં રહીને જ સંબંધ) કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં "નક્ષત્ર યોગ દ્વાર" નામના પ્રથમ દ્વારનું વર્ણન છે.
ચંદ્ર મંડળથી ૪ યોજન ઊંચે નક્ષત્ર મંડળો છે. નક્ષત્રોની ભ્રમણ ગતિ તીવ્ર છે અને ચંદ્રની ગતિ મંદ છે. યોગ:- વ્યો સંવય ઉપર, નીચે સ્થિત પરિભ્રમણ માર્ગ પર ભ્રમણ કરતા ચંદ્ર અને નક્ષત્ર જેટલો સમય એક સાથે ગમન કરે, તેને યોગ કહે છે અર્થાતુ ચંદ્ર અને નક્ષત્રોના સહગમન રૂપ સંબંધને યોગ કહે છે.
ચંદ્ર નક્ષત્રના યોગ:- ચંદ્ર નક્ષત્રના પાંચ પ્રકારના યોગ-સંબંધ છે.
(૧) દક્ષિણાભિમુખી યોગ :- જે નક્ષત્રો ચંદ્રથી દક્ષિણ દિશામાં જ રહીને સાથે ચાલે તેવા નક્ષત્રોનો ચંદ્ર સાથે દક્ષિણાભિમુખી-દક્ષિણ દિશાથી યોગ કહેવાય છે. સર્વ બાહ્ય મંડળવર્તી પ્રથમના ૬ નક્ષત્રો (પૂર્વા
Page #599
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૩૭]
ષાઢા, ઉત્તરાષાઢાને વર્જિન)નો યોગ ચંદ્રની દક્ષિણ દિશાથી જ થાય છે. (૨) ઉત્તરાભિમુખી યોગ :- જે નક્ષત્રો ચંદ્રથી ઉત્તર દિશામાં જ રહીને સાથે ચાલે તેવા નક્ષત્રોનો ચંદ્ર સાથે ઉત્તરાભિમુખી કે ઉત્તર દિશાથી જ યોગ કહેવાય છે. સર્વાત્યંતર મંડળવર્તી ૧૨ નક્ષત્રો ઉત્તરથી જ યોગ કરે છે. (૩) પ્રમર્દ યોગ – જે નક્ષત્રો ચંદ્રની ઉપર કે નીચે સીધાઈમાં રહીને જ સાથે ચાલે તેવા નક્ષત્રોનો ચંદ્ર સાથે પ્રમર્દ યોગ કહેવાય છે. જ્યેષ્ઠા નક્ષત્રને ચંદ્ર સાથે હંમેશા પ્રમર્દ યોગ જ થાય છે.
(૪) ઉત્તર, દક્ષિણ, પ્રમઈ આ ત્રણ પ્રકારના યોગ કરનાર નક્ષત્રો :- મધ્યમંડળ એટલે કે બીજાથી સાતમા નક્ષત્ર મંડળના આઠ નક્ષત્રમાંથી જ્યેષ્ઠાને વર્જિને શેષ ૭ નક્ષત્રનો ચંદ્ર સાથે ત્રણ પ્રકારે યોગ થાય છે. ચંદ્ર જ્યારે બહાર જતો હોય ત્યારે આ ૭ નક્ષત્ર સાથે ઉત્તર દિશાથી યોગ થાય છે. ચંદ્ર જ્યારે અંદર આવતો હોય ત્યારે દક્ષિણ દિશાથી યોગ થાય છે અને જ્યારે નક્ષત્ર વિમાનો ચંદ્ર વિમાનની ઉપર અથવા નીચે સીધાઈમાં આવીને સાથે ગમન કરતા હોય, ત્યારે પ્રમર્દ યોગ થાય છે.
(૫) દક્ષિણ અને પ્રમર્દ, આ બે પ્રકારના યોગ કરનાર નક્ષત્રો :- પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રને ૪-૪ તારા છે. તેમાંથી તેના બે-બે તારા(વિમાન) આઠમા મંડળની અંદર અને બે-બે તારા બહાર છે. બહારના બે તારાની અપેક્ષાએ ચંદ્રનો યોગ દક્ષિણ દિશાથી થાય છે અને અંદરના બે તારાની અપેક્ષાએ ઉપર અથવા નીચે રહેવાથી પ્રમર્દ યોગ થાય છે.
કયા નક્ષત્રોને ચંદ્ર સાથે કેવા પ્રકારનો યોગ થાય છે. તે આ કોષ્ટકથી જાણી શકાય છે.
ચંદ્રયોગ અને નક્ષત્રો :
દક્ષિણાભિમુખી નક્ષત્રો | . આદ્ર, મૃગશિર, પુષ્ય, આશ્લેષા, મૂળ અને હસ્ત ઉત્તરાભિમુખી નક્ષત્રો
૧૨. અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષક, પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી,
પૂર્વાફાલ્યુની, ઉત્તરાફાલ્ગની, સ્વાતિ કેવળ પ્રમર્દ યોગી નક્ષત્રો
જયેષ્ઠા ત્રણે પ્રકારનો યોગ કરનારા નક્ષત્રો | ૭. પુર્નવસુ, મઘા, કૃતિકા, ચિત્રા, રોહિણી, વિશાખા
અને અનુરાધા. ૫ દક્ષિણ અને પ્રમર્દ યોગ આ બે પ્રકારનો ૨. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા.
યોગ કરનારા નક્ષત્રો.
Page #600
--------------------------------------------------------------------------
________________
પ૩૮ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
નક્ષત્રના સ્વામી દેવ :१३९ एतेसि णं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिई णक्खत्ते किं देवयाए पण्णत्ते ?
गोयमा ! बम्हदेवयाए पण्णत्ते, सवणे णक्खत्ते विण्हुदेवयाए पण्णत्ते, धणिट्ठा वसुदेवयाए पण्णत्ता, एएणं कमेणं णेयव्वा अणुपरिवाडीए इमाओ રેવયાશો નન્હી, વિદુ, વહુ, વરુ, અયા, વિઠ્ઠી, પૂણે, ભારે, , અને, પાવ, જોને, દે, વિતી, વહરૂ, સખે, પિઝ, મને, મનન, વિયા, તા, वाऊ, इंदग्गी, मित्तो, इंदे, णिरई, आउ, विस्सा य, एवं णक्खत्ताणं एयाए परिवाडीए णेयव्वा जाव उत्तरासाढा किंदेवया पण्णत्ता ? गोयमा ! विस्सदेवया પત્તા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ૨૮ નક્ષત્રમાંથી અભિજિત નક્ષત્રના સ્વામી દેવ કોણ છે?
ઉત્તર-હે ગૌતમ! અભિજિત નક્ષત્રના સ્વામી દેવ બ્રહ્મા છે, શ્રવણ નક્ષત્રના સ્વામી દેવવિષ્ણુ છે, ઘનિષ્ઠાના સ્વામી દેવ વસુ છે. આવી રીતે પ્રથમ નક્ષત્રથી અંતિમ નક્ષત્ર પર્વત, આ જ ક્રમથી(પરિપાટીથી) નક્ષત્ર દેવોના નામ આ પ્રમાણે જાણવા
(૧) અભિજિતના બ્રહ્મા (૨) શ્રવણના વિષ્ણુ (૩) ધનિષ્ઠાના વસુ (૪) શતભિષકના વરુણ (૫) પૂર્વભાદ્રપદાના અજ (૬) ઉત્તર ભાદ્રપદાના અભિવૃદ્ધિ (૭) રેવતીના પૂષા (૮) અશ્વિનીના અશ્વ (૯) ભરણીના યમ (૧૦) કૃતિકાના અગ્નિ (૧૧) રોહિણીના પ્રજાપતિ (૧૨) મૃગશીર્ષના સોમ (૧૩) આદ્રના રુદ્ર (૧૪) પુનર્વસના અદિતિ.
(૧૫) પુષ્યના બૃહસ્પતિ (૧૬) અશ્લેષાના સર્પ (૧૭) મઘાના પિતૃ (૧૮) પૂર્વા ફાલ્યુનીના ભગ (૧૯) ઉત્તરા ફાલ્ગનીના અર્યમા (૨૦) હસ્તના સવિતુ (૨૧) ચિત્રાના ત્વષ્ટા (૨૨) સ્વાતિના વાયુ (૨૩) વિશાખાના ઇન્દ્રાગ્નિ (૨૪) અનુરાધાના મિત્ર (૨૫) જ્યેષ્ઠાના ઇન્દ્ર (૨૬) મૂળના નૈઋત (૨૭) પૂર્વાષાઢાના આપ અને (૨૮) ઉત્તરાષાઢાના વિશ્વદેવ, સ્વામી દેવ છે.
આ પ્રમાણે નક્ષત્રો અને સ્વામી દેવની પરિપાટી જાણવી. યાવત્ અંતિમ પ્રશ્ન- હે ભગવન્! ઉતરાષાઢા નક્ષત્રના સ્વામી દેવ કોણ છે? હે ગૌતમ! વિશ્વદેવ ઉત્તરષાઢાના સ્વામી દેવ છે.
વિવેચન :
પ્રત સૂત્રમાં "નક્ષત્ર દેવ દ્વાર" નામના બીજા દ્વારનું વર્ણન છે. અભિજિત આદિ નક્ષત્રના પદ્માદિ સ્વામી દેવ છે.
Page #601
--------------------------------------------------------------------------
________________
સાત વક્ષસ્કાર
[ પ૩૯ ]
નક્ષત્રના તારા વિમાનની સંખ્યા :१४० एतेसिणं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिईणक्खत्ते कइतारे पण्णते? ।
गोयमा ! तितारे पण्णत्ते । एवं णेयव्वा जस्स जइयाओ ताराओ, इमं च तं તાર
तिग-तिग-पंचेगसयं दुग-दुगबत्तीसगं तिग तिगं च । छप्पंचग-तिगएक्कग, पंचग-तिग-छक्कगं चेव ॥१॥ सत्तग-दुगदुग पंचग, एक्केक्कग, पंच, चउतिगं चेव ।
एक्कारसग-चउक्क चउक्कग चेव तारग्ग ॥२॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ અઠ્ઠયાવીસ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રના કેટલા તારા છે?
ઉત્તર- હે ગૌતમ! અભિજિત નક્ષત્રના ત્રણ તારા છે. જે નક્ષત્રોના જેટલા જેટલા તારાઓ છે. તે આ પ્રમાણે છે
(૧) અભિજિત નક્ષત્રના ત્રણ તારા, (૨) શ્રવણ નક્ષત્રના ત્રણ તારા, (૩) ધનિષ્ઠા નક્ષત્રના પાંચ તારા, (૪) શતભિષક નક્ષત્રના સો તારા, (૫) પૂર્વભાદ્રપદા નક્ષત્રના બે તારા, (૬) ઉત્તર ભાદ્રપદા નક્ષત્રના બે તારા, (૭) રેવતી નક્ષત્રના બત્રીસ તારા, (૮) અશ્વિની નક્ષત્રના ત્રણ તારા, (૯) ભરણી નક્ષત્રના ત્રણ તારા, (૧૦) કૃતિકા નક્ષત્રના છ તારા, (૧૧) રોહિણી નક્ષત્રના પાંચ તારા, (૧૨) મૃગશિર નક્ષત્રના ત્રણ તારા, (૧૩) આર્કા નક્ષત્રનો એક તારો, (૧૪) પુનર્વસુ નક્ષત્રના પાંચ તારા, (૧૫) પુષ્યનક્ષત્રના ત્રણ તારા, (૧૬) અશ્લેષા નક્ષત્રના છ તારા, (૧૭) મઘા નક્ષત્રના સાત તારા, (૧૮) પૂર્વ ફાલ્યુની નક્ષત્રના બે તારા, (૧૯) ઉત્તરાફાલ્યુની નક્ષત્રના બે તારા, (૨૦) હસ્ત નક્ષત્રના પાંચ તારા, (ર૧) ચિત્રા નક્ષત્રનો એક તારો, (૨૨) સ્વાતિ નક્ષત્રનો એક તારો, (૨૩) વિશાખા નક્ષત્રના પાંચ તારા, (૨૪) અનુરાધા નક્ષત્રના ચાર તારા, (૨૫) જ્યેષ્ઠા નક્ષત્રના ત્રણ તારા, (ર) મૂલ નક્ષત્રના અગિયાર તારા, (૨૭) પૂર્વાષાઢા નક્ષત્રના ચાર તારા તથા (૨૮) ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર તારા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “નક્ષત્રના તારા પ્રમાણ દ્વાર” નામના ત્રીજા દ્વારનું વર્ણન છે. પ્રસ્તુતમાં સૂત્રકારે ૨૮ નક્ષત્રોના તારાઓની સંખ્યાનું કથન કર્યું છે. તારા શબ્દનો અર્થ – તારાશ્વત્રજ્યોતિવિમાનાન, ધારીનક્ષત્રજ્ઞાતીયજ્યોતિના विमानानीत्यर्थः।
અહીં તારા શબ્દનો અર્થ 'નક્ષત્રોના વિમાનો સમજવો, જ્યોતિષ્કના પાંચમા ભેદરૂપ તારા નહીં, નક્ષત્રના વિમાન મોટા છે, તારાના વિમાન નાના છે, તારાઓની સંખ્યા કોટાકોટિ પ્રમાણ છે. અહીં નક્ષત્રના તારા ૩, ૫, આદિ કહ્યા છે. માટે અહીં તારા શબ્દનો અર્થ નક્ષત્ર વિમાન સમજવો જરૂરી છે.
Page #602
--------------------------------------------------------------------------
________________
૫૪૦ |
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
કોઈ મહાસમૃદ્ધ માણસને ૨-૩ કે વધુ ઘર હોય છે તેમ આ અભિજિત આદિ દેવોને ૨, ૩ કે વધુ વિમાન હોય છે. નક્ષત્રના તારાઓની સંખ્યા અને સંસ્થાન :
અભિજિત તારા-૭ | શ્રવણ-૩ | ઘનિષ્ઠા-૫ | શતભિષક-૧૦૦ L_પૂર્વભાદ્રપદા-૨
ગાયનું મસ્તક ઉત્તર ભાત પદા-૨ |
કાવડ રેવતી-ફર
પુષ્પની છાબ ભરણી-૩.
અર્ધ વાવ કૃતિકા
અશ્વિની
સ
TIT
નાવિની કોથળી
અર્ધ વાવ રોહિણી-૫
નાવ મૃગશિર-૩
અયસ્ક આદ્ર
ભગ ચોની પુનર્વસુ-પ
|
|
1
ગાડાનું ધૂસર અશ્લેષા-
હરણનું મસ્તક
મહા-૭
લોહીનું ટીપું પૂવો ફાગુની-૨
ત્રાજવું 1 ઉત્તરા ફાલ્ગની-૨ |
વર્ધમાન હસ્તિ-૫
1
છે
? (
પતાકા–ધ્વજા ચિત્રા-૧
કિલ્લો સ્વાતિ-૧
અર્ધ પલંગ વિશાખા-૫
અર્ધ પલંગ અનુરાધા-૪
હાથન પન્ન યેષ્ઠા-૩
RUક
જઈનલ
હાથી દાંત
દામણી પૂર્વાષાઢા-૪
એકાવલી હાર ઉત્તરાષાઢા-૪
|
વિસ્કી
|
હાથીની ચાલ |
બેઠેલ સિંહ
Page #603
--------------------------------------------------------------------------
________________
સાતમ વક્ષસ્કાર
[ ૫૪૧ |
નક્ષત્રોના ગોત્ર અને સંસ્થાન :१४१ एएसि णं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिई णक्खत्ते किं गोते ? गोयमा! मोग्गलायणसगोत्ते, गाहा
मोग्गल्लायण संखायणे य, तह अग्गभाव कण्णिल्ले । तत्तो य जाउकण्णे, धणंजए चेव बोद्धव्वे ॥१॥ पुस्सायणे य अस्सायणे य, भग्गवेसे य अग्गिवेसे य । गोयम भारद्दाए, लोहच्चे चेव वासिढे ॥२॥
ओमज्जायण मंडव्वायणे य, पिंगायणे य गोवल्ले । कासव कोसिय दब्भा य, चामरच्छाय सुंगा य ॥३॥ गोलव्वायण तेगिच्छायणे य, कच्चायणे हवइ मूले ।
ततो य बज्झियायण, वग्घावच्चे य गोत्ताई ॥४॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ અઠ્ઠયાવીસ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રનું ક્યું ગોત્ર છે?
ઉત્તર- હે ગૌતમ! અભિજિત નક્ષત્રનું મૌદ્ગલાયન ગોત્ર છે. ગાથાર્થ – સર્વ નક્ષત્રોના ગોત્ર આ પ્રમાણે છે-(૧) અભિજિત નક્ષત્રનું મૌલાયન, (૨) શ્રવણ નક્ષત્રનું સાંખ્યાયન, (૩) ધનિષ્ઠા નક્ષત્રનું અગ્રભાવ, (૪) શતભિષક નક્ષત્રનું કણિલાયન, (૫) પર્વભાદ્રપદા નક્ષત્રનું જાતુકર્ણ, (૬) ઉત્તર ભાદ્રપદા નક્ષત્રનું ધનંજય, (૭) રેવતી નક્ષત્રનું પુષ્યાયન, (૮) અશ્વિની નક્ષત્રનું અશ્વાયન, (૯) ભરણી નક્ષત્રનું ભાર્ગવેશ, (૧૦) કૃતિકા નક્ષત્રનું અગ્નિવેશ્ય, (૧૧) રોહિણી નક્ષત્રનું ગૌતમ, (૧૨) મૃગશિર નક્ષત્રનું ભારદ્વાજ, (૧૩) આર્કા નક્ષત્રનું લોહિત્યાયન, (૧૪) પુનર્વસુ નક્ષત્રનું વાસિષ્ઠ, (૧૫) પુષ્ય નક્ષત્રનું અવમજ્જાયન, (૧૬) અશ્લેષા નક્ષત્રનું માંડવ્યાયન, (૧૭) મઘા નક્ષત્રનું પિંગાયન, (૧૮) પૂર્વાફાલ્વની નક્ષત્રનું ગોવલ્લાયન, (૧૯) ઉત્તરાફાલ્વની નક્ષત્રનું કાશ્યપ, (૨૦) હસ્ત નક્ષત્રનું કૌશિક, (૨૧) ચિત્રા નક્ષત્રનું દાભંયન, (૨૨) સ્વાતિ નક્ષત્રનું ચામરચ્છાયન, (૨૩) વિશાખા નક્ષત્રનું શુંગાયન, (૨૪) અનુરાધા નક્ષત્રનું ગોલવ્યાયન, (૨૫) જ્યેષ્ઠા નક્ષત્રનું ચિકિત્સાયન, (૨૬) મૂલ નક્ષત્રનું કાત્યાયન, (૨૭) પૂર્વાષાઢા નક્ષત્રનું બાહ્યાયન તથા (૨૮) ઉત્તરાષાઢા નક્ષત્રનું વ્યાઘાપત્યગોત્ર બતાવ્યું છે. १४२ एतेसिणं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिई णक्खत्ते किसंठिए पण्णत्ते? गोयमा ! गोसीसावलि संठिए पण्णत्ते, गाहा
Page #604
--------------------------------------------------------------------------
________________
૫૪૨
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोसीसावलि काहार, सउणि पुप्फोवयार वावी य । णावा आसक्खंधग, भग छुरघरए अ सगडुद्धी ॥१॥ मिगसीसावलि रुहिरबिंदु, तुल्ल वद्धमाणग पडागा । पागारे पलियके, हत्थे मुहफुल्लए चेव ॥२॥ खीलग दामणि एगावली य, गयदंत बिच्छुलंगुले य ।
गयविक्कमे य तत्तो, सीहणिसीही य संठाणा ॥३॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ૨૮ નક્ષત્રમાં અભિજિત નક્ષત્રનું સંસ્થાન કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! અભિજિત નક્ષત્રનું ગોશીર્ષાવલી સંસ્થાન છે.
ગાથાર્થ– સર્વ નક્ષત્રોનો આકાર આ પ્રમાણે છે– (૧) અભિજિત નક્ષત્ર- ગોશીર્ષાવલી- ગાયોના શ્રેણી બંધ મસ્તકોના આકારે છે. (૨) શ્રવણ નક્ષત્ર- કાવડના આકારે (૩) ધનિષ્ઠાનક્ષત્ર-પક્ષીના પાંજરાના આકારે (૪) શતભિષકનક્ષત્ર- પુષ્પ ચંગેરી (છાબ)ના આકારે, (૫-૬) પૂર્વાભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદાનક્ષત્ર- બંને અર્ધવાવના આકારે (૭) રેવતી નક્ષત્ર- નાવના આકારે (૮) અશ્વિની નક્ષત્ર- અશ્વસ્કંધ આકારે (૯) ભરણી નક્ષત્ર- ભગ આકારે (૧૦) કૃતિકા નક્ષત્ર- અસ્ત્રાના ઘર(નાવીની બેગ)ના આકારે (૧૧) રોહિણી નક્ષત્ર- ગાડાના ધુંસરાકારે (૧૨) મૃગશીર્ષનક્ષત્ર- હરણના મસ્તકના આકારે (૧૩) આદ્રનક્ષત્ર- લોહીના બિંદુના આકારે (૧૪) પુર્નવસુનક્ષત્ર- તુલા-ત્રાજવાના આકારે (૧૫) પુષ્યનક્ષત્રવર્ધમાનક (કોડિયું)ના આકારે (૧૬) અશ્લેષા નક્ષત્ર-પતાકા-ધ્વજાના આકારે (૧૭) મઘા નક્ષત્ર- કિલ્લાના આકારે (૧૮-૧૯) પૂર્વાફાલ્ગની- ઉત્તરાફાલ્ગનીનક્ષત્ર- આ બંને અર્ધ પલંગાકારે, બંને મળી પૂર્ણ પલંગાકારે, (૨૦) હસ્ત નક્ષત્ર- હાથના આકારે (૨૧) ચિત્રા નક્ષત્ર- મુખાકારે- જુઈના આકારે (૨૨) સ્વાતિ નક્ષત્ર-ખીલાના આકારે (૨૩) વિશાખાનક્ષત્ર- પશુદામન–ગાયાના પગે બાંધેલા દોરડાના આકારે (૨૪) અનુરાધા નક્ષત્ર- એકાવલી હારના આકારે (૨૫) જ્યેષ્ઠાનક્ષત્ર- ગજદંતાકારે (૨૬) મૂળ નક્ષત્રવીંછીની પૂંછડીના આકારે (૨૭) પૂર્વાષાઢા નક્ષત્ર- હાથીના પગના આકાર અને (૨૮) ઉત્તરાષાઢાનક્ષત્રબેઠેલા સિંહના આકારે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “નક્ષત્ર ગોત્ર” અને “નક્ષત્ર સંસ્થાન” નામના ચોથા-પાંચમા દ્વારનું વર્ણન છે. નક્ષત્ર દ્વારમાં નક્ષત્રના અધિષ્ઠાયક દેવોના ગોત્રનું કથન છે અને સંસ્થાન દ્વારમાં નક્ષત્ર અને વિમાનોથી સર્જાતા આકારનું વર્ણન છે. નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય યોગ કાલ :१४३ एएसि णं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिई णक्खत्ते कइमुहुत्ते चंदेण
Page #605
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ५४३ |
सद्धिं जोगं जोएइ?
गोयमा ! णव मुहुत्ते सत्तावीसं च सत्तट्ठिभाए मुहुत्तस्स चंदेण सद्धिं जोगं जोएइ । एवं इमाई गाहाहिं अणुगंतव्वं
अभिइस्स चंदजोगो, सत्तट्ठि खंडिओ अहोरत्तो । ते हुति णवमुहुत्ता, सत्तावीसं कलाओ य ॥१॥ सयभिसया भरणीओ, अद्दा अस्सेस साई जेट्ठा य । एते छण्णक्खत्ता, पण्णरस मुहुत्त-संजोगा ॥२॥ तिण्णेव उत्तराई, पुणव्वसू रोहिणी विसाहा य । एए छण्णक्खत्ता, पणयाल मुहुक्त-संजोगा ॥३॥ अवसेसा णक्खत्ता, पण्णरस वि हुंति तीसइमुहुत्ता ।
चंदम्मि एस जोगो, णक्खत्ताणं मुणेयव्वो ॥४॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અઠ્યાવીસ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રનો ચંદ્ર સાથે કેટલા મુહૂર્ત સુધી યોગ રહે છે?
ઉત્તર- હે ગૌતમ! અભિજિત નક્ષત્રનો ચંદ્ર સાથે ૯ ૨૭ મુહૂર્ત સુધી યોગ રહે છે.
નક્ષત્રોનો ચંદ્રયોગ આ ગાથાઓ દ્વારા જાણવો જોઈએ
ગાથાર્થ:- અભિજિત નક્ષત્રનો ચંદ્ર સાથે સડસઠ ભાગવાળા અહોરાત્રના નવ મુહૂર્ત અને એક મુહૂર્તની સત્યાવીસ કલા (૯ 9 મુહૂર્ત) સુધી યોગ રહે છે. શતભિષક, ભરણી, આદ્ગ, અશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, આ છ નક્ષત્રોનો ચંદ્ર સાથે ૧૫ મુહૂર્ત સુધી યોગ રહે છે.
ત્રણે ઉત્તરા- ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તર ભાદ્રપદા, પુનર્વસુ, રોહિણી તથા વિશાખા આ છે નક્ષત્રોનો ચંદ્ર સાથે ૪૫ મુહૂર્ત પર્યત યોગ રહે છે.
બાકીના ૧૫ નક્ષત્રોનો ચંદ્ર સાથે ૩૦ મુહૂર્ત સુધી યોગ રહે છે.
આ પ્રમાણે નક્ષત્રોનો ચંદ્ર યોગ ક્રમ છે. १४४ एएसिं णं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिई णक्खत्ते कइ अहोरत्ते सूरेण सद्धिं जोगं जोएइ?
Page #606
--------------------------------------------------------------------------
________________
૫૪૪ |
શ્રી જબૂતીષ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोयमा ! चत्तारि अहोरत्ते छच्च मुहुत्ते सूरेणं सद्धिं जोगं जोएइ, एवं इमाहिं गाहाहिं णेयव्वं
अभिई छच्च मुहुत्ते, चत्तारि य केवले अहोरत्ते । सूरेण समं गच्छइ, एत्तो सेसाण वोच्छामि ॥१॥ सयभिसया भरणीओ, अद्दा अस्सेस साइ जेट्टा य । वच्चंति मुहुत्ते, इक्कवीस छच्चेवहोरत्ते ॥२॥ तिणेव उत्तराई, पुणव्वसू रोहिणी विसाहा य । वच्चंति मुहुत्ते, तिण्णि चेव वीसं अहोरत्ते ॥३॥ अवसेसा णक्खत्ता, पण्णरस वि सूरसहगया जंति ।
बारस चेव मुहुत्ते, तेरस य समे अहोरत्ते ॥४॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ અઠ્યાવીસ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રનો સૂર્યની સાથે કેટલા અહોરાત્ર સુધી યોગ રહે છે?
ઉત્તર– હે ગૌતમ! અભિજિત નક્ષત્રનો સૂર્ય સાથે ૪ અહોરાત્ર અને મુહૂર્ત સુધી યોગ રહે છે. નક્ષત્રોનો સૂર્યયોગ નિમ્નોક્ત ગાથાઓ દ્વારા જાણવો જોઈએ.
ગાથાર્થ- અભિજિત નક્ષત્રનો સૂર્યની સાથે ૪ અહોરાત્ર તથા ૬ મુહૂર્ત સુધી યોગ રહે છે. શતભિષક, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ તથા જ્યેષ્ઠા, આ નક્ષત્રોનો સૂર્ય સાથે ૬ અહોરાત્ર તથા ૨૧ મુહૂર્ત સુધી યોગ રહે છે.
ત્રણે ઉત્તરા અર્થાત્ ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, પુનર્વસુ, રોહિણી અને વિશાખા આ નક્ષત્રોનો સૂર્યની સાથે ૨૦ અહોરાત્ર અને ૩ મુહૂર્ત સુધી યોગ રહે છે. બાકીના પંદર નક્ષત્રોનો સૂર્યની સાથે ૧૩ અહોરાત્ર અને ૧૨ મુહૂર્ત સુધી યોગ રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “નક્ષત્ર રવિ ચંદ્ર યોગ દ્વાર” નામના છઠ્ઠા દ્વારનું વર્ણન છે. અહીં નક્ષત્રોના ચંદ્ર યોગકાળ અને સૂર્યયોગ કાળનું કથન છે. યોગકાળ -અભિજિત વગેરે નક્ષત્રો એક અહોરાત્રમાં જેટલો સમય ચંદ્ર સાથે અને સૂર્ય સાથે પરિભ્રમણ કરે છે, તેને ક્રમશઃ ચંદ્રયોગકાળ અને સૂર્યયોગકાળ કહે છે.
Page #607
--------------------------------------------------------------------------
________________
સાતમ વક્ષસ્કાર
૫૪૫ |
અભિજિત નક્ષત્રનો ચંદ્રયોગ કાળ:- અભિજિત નક્ષત્ર ૧ અહોરાત્રના ૭ ભાગ કરવામાં આવે તો તગત ૨૧ ભાગ સુધી ચંદ્ર સાથે રહે છે.
એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત છે. તેથી ર૧ ભાગને ૩૦ થી ગુણતા (૨૧ x ૩૦ =) ૩૦ ભાગ આવે, તેને ૬૭થી ભાગતા (૩૦ + ૭ =) ૯ મુહુર્ત પ્રમાણ અભિજિત નક્ષત્રનો ચંદ્રયોગ કાળ પ્રાપ્ત થાય છે.
અભિજિત નક્ષત્રનો સુર્યયોગ કાળ:- સૂર્ય યોગકાળની ગણના વિધિમાં સામાન્ય નિયમ એવો છે કે જે નક્ષત્રનો જેટલા સડસઠીયા ભાગ પ્રમાણ ચંદ્રયોગ કાળ હોય, તેના પાંચમા ભાગ પ્રમાણ અહોરાત્ર સુધી સૂર્ય યોગ કાળ હોય છે.
અભિજિત નક્ષત્રનો 8 ભાગ પ્રમાણ ચંદ્રયોગ છે. તેનો પાંચમો ભાગ કરવા, પાંચથી ભાગતા (૨૧+૫ =) ૪ અહોરાત્ર આવે છે. હવે ના મુહુર્ત કરવા ૩૦ થી ગુણતા x ૩૦ = ૬ મુહુર્ત, આમ ૪ અહોરાત્ર અને ૬ મુહુર્ત પ્રમાણ અભિજિત નક્ષત્રનો સૂર્યયોગ કાળ પ્રાપ્ત થાય છે.
નક્ષત્ર ચંદ્ર-સૂર્ય યોગકાળઃ
મુહર્ત પ્રમાણ યોગ કાળ
નક્ષત્ર ક્રમાંક
એક અહોરાત્રના સડસઠીયા ભાગ પ્રમાણ
ચંદ્ર યોગકાળ
ચંદ્રયોગ કાળ
સૂર્યયોગ કાળ
૧. અભિજિત
ભાગ
૯૭ મુહૂર્ત પ્રમાણ
૪ અહોરાત્ર, મુહૂર્ત
પ્રમાણ
શતભિષકાદિ ૩૩ ભાગ
૧૫ મુહૂર્ત
અહોરાત્ર, ૨૧ મુહૂર્ત છ નક્ષત્ર ઉત્તરા ફાલ્ગની
૪૫ મુહૂર્ત ૨૦ અહોરાત્ર, ૩ મુહૂર્ત આદિ છ શેષ ૧૫ નક્ષત્ર ૬૭ ભાગ
૩૦ મુહૂર્ત ૧૩ અહોરાત્ર અને ૧૨ (અર્થાત્ ૧ અહોરાત્ર)
મુહૂત કુલ, ઉપકુલ, કુલોપકુલ નક્ષત્રો :१४५ कइणं भंते ! कुला, कइ उक्कुला, कइ कुलोक्कुला पण्णत्ता ? गोयमा ! बारस कुला, बारस उवकुला, चत्तारि कुलोवकुला पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કુલ, ઉપકુલ તથા કુલપકુલ સંશક કેટલા નક્ષત્ર છે?
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૪s
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ ! કુલ સંજ્ઞક બાર, ઉપકુલ સંશક બાર અને કુલીપકુલ સંજ્ઞક ચાર નક્ષત્ર છે. १४६ बारस कुला, तं जहा- धणिट्ठाकुलं, उत्तरभद्दवयाकुलं, अस्सिणीकुलं, कत्तिआ कुलं, मिगसिरकुलं, पुस्सोकुलं, मघाकुलं, उत्तरफग्गुणीकुलं, चित्ताकुलं, विसाहा- कुलं, मूलोकुलं, उत्तरासाढाकुलं ।। ભાવાર્થ :- કલ સંજ્ઞક નક્ષત્ર બાર છે. તે આ પ્રમાણે છે– (૧) ધનિષ્ઠા કુલ, (૨) ઉત્તરાભાદ્રપદ કુલ, (૩) અશ્વિની કુલ, (૪) કૃતિકા કુલ, (૫) મૃગશિર કુલ, (૬) પુષ્ય કુલ, (૭) મઘા કુલ, (૮) ઉત્તરાફાલ્ગની કુલ, (૯) ચિત્રા કુલ, (૧૦) વિશાખા કુલ, (૧૧) મૂલકુલ તથા (૧૨) ઉત્તરાષાઢાકુલ.
- मासाणं परिणामा होति कुला, उवकुला उ हेट्ठिमगा । १४७
होति पुण कुलोवकुला, अभी-इसय-अद्द अणुराहा ॥१॥ ભાવાર્થ :- જે નક્ષત્રોથી મહિનાઓની પરિસમાપ્તિ થાય છે, તે મહિનાની સમાન નામવાળા નક્ષત્ર કુલ નક્ષત્ર” કહેવાય છે. જે નક્ષત્રો કુલોના અધિસ્તન હોય, કુલોની સમીપે હોય તેને ઉપકુલ નક્ષત્ર” કહે છે. તે પણ માસમાપક હોય છે. જે નક્ષત્રો ઉપકુલોની નીચે હોય તે અભીજિત, શતભિષક, આર્કા અને અનુરાધા ‘કુલીપકુલનક્ષત્ર' છે. १४८ बारस उवकुला तं जहा- सवणोउवकुलं, पुव्वभद्दवयाउवकुलं, रेवईवकुलं, भरणीउवकुलं, रोहिणीउवकुलं, पुणव्वसुउवकुलं, अस्सेसाउवकुलं, पुव्वफग्गुणी- उवकुलं, हत्थोउवकुलं, साईउवकुलं जेट्ठाउवकुलं, पुव्वासाढाउवकुलं । ભાવાર્થ :- ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર બાર છે. તે આ પ્રમાણે- (૧) શ્રવણ ઉપકુલ, (૨) પૂર્વભાદ્રપદા ઉપકુલ, (૩) રેવતી ઉપકુલ, (૪) ભરણી ઉપકુલ, (૫) રોહિણી ઉપકુલ, (૬) પુનર્વસુ ઉપકુલ, (૭) અશ્લેષા ઉપકુલ, (૮) પૂર્વફાલ્ગની ઉપકુલ, (૯) હસ્ત ઉપકુલ, (૧૦) સ્વાતિ ઉપકુલ, (૧૧) જ્યેષ્ઠા ઉપકુલ, (૧૨) પૂર્વાષાઢા ઉપકુલ. १४९ चत्तारि कुलोवकुला, तं जहा- अभिई कुलोवकुला, सयभिसया कुलोवकुला, अद्दा कुलोवकुला, अणुराहा कुलोवकुला । ભાવાર્થ - કુલીપકુલ સંશક નક્ષત્ર ચાર છે. તે આ પ્રમાણે છે– (૧) અભિજિત કુલીપકુલ, (૨) શતભિષક કુલીપકુલ, (૩) આદ્ર કુલીપકુલ, (૪) અનુરાધા કુલપકુલ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “નક્ષત્ર કુલ દ્વાર” નામના સાતમાં દ્વારનું વર્ણન છે. આ સૂત્રોમાં કુલ સંજ્ઞક,
Page #609
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૪૭]
ઉપકુલ સંજ્ઞક અને કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રોનું કથન છે. કલ સંશક નક્ષત્રો - પ્રાયઃ જે નક્ષત્રોમાં માસ(મહિનો) પરિસમાપ્ત થાય અને જે નક્ષત્ર માસ સંદેશ નામવાળા હોય તેને કુલ નક્ષત્ર કહેવાય છે. જેમ કે– પ્રાયઃ શ્રાવણ માસ શ્રવિષ્ઠા તેનું બીજું નામ ધનિષ્ઠા છે; તેના દ્વારા સમાપ્ત થાય છે. ભાદ્રપદ(ભાદરવો) માસ પોષ્ટપદ એટલે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રથી સમાપ્ત થાય છે. તેવા ૧૨ નક્ષત્ર કુલ સંજ્ઞક છે. પ્રાયઃ શબ્દ સૂચવે છે કે કેટલાક ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર દ્વારા પણ માસની સમાપ્તિ થાય છે. ધનિષ્ઠા વગેરે ૧૨ નક્ષત્ર કુલ સંજ્ઞક છે તે નામ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ઉપકલ સંશક નક્ષત્રો :- નામયનાનિ, યુનાનાં સમીપપ૪૪ કુલ સંજ્ઞક નક્ષત્રોથી નીચે, કુલ સંજ્ઞક નક્ષત્રોની પાસેના નક્ષત્રો 'ઉપકુલ' રૂપે પ્રસિદ્ધ છે. શ્રવણ વગેરે ૧ર નક્ષત્ર 'ઉપકુલ' નક્ષત્ર છે. કુલોપકુલ સાક નક્ષત્રો - યાનિકુવાના ગુરુનાનાં વાર્તાનાનિ તાનિ જુનો ફુનિ I કુલ સંજ્ઞક, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રોની નીચેના નક્ષત્રોને કુલીપકુલ નક્ષત્ર કહે છે. આર્દાદિ ચાર નક્ષત્ર કુલીપકુલ સંજ્ઞક છે. પૂર્ણિમા : અમાવાસ્યા :१५० कइ णं भंते ! पुण्णिमाओ, कइ अमावासाओ पण्णत्ताओ?
गोयमा ! बारस पुण्णिमाओ, बारस अमावासाओ पण्णत्ताओ, तं जहाસાવિઠ્ઠી, પોદ્ભવ, મોર્ફ, રિ, મસિરી, પોણી, મહી, મુળી, વેરી, वइसाही, जेट्ठामूली, आसाढी । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૂર્ણિમાઓ તથા અમાવાસ્યાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! બાર પૂર્ણિમાઓ અને બાર અમાવાસ્યાઓ છે. જેમ કે– (૧) શ્રાવિષ્ઠી-શ્રાવણી, (૨) પ્રૌષ્ઠપદી-ભાદ્રપદી, (૩) આસોજી, (૪) કાર્તિકી, (૫) માર્ગશીર્ષ, (૬) પૌષી, (૭) માઘી, (૮) ફાગુની, (૯) ચૈત્રી, (૧૦) વૈશાખી, (૧૧) જ્યેષ્ઠા મૂલી (૧૨) આષાઢી. પૂનમ, અમાસ સાથે નક્ષત્ર સંબંધ - १५१ साविट्ठिण्णं भंते ! पुण्णिमासिं कइ णक्खत्ता जोगं जोएंति ?
गोयमा ! तिण्णि णक्खत्ता जोगं जोएंति, तं जहा- अभिई, सवणो, થાળજ્ઞાા. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રાવણી પૂર્ણમાસીની સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે?
ઉત્તર-હે ગૌતમ! શ્રાવણી પૂર્ણમાસીની સાથે અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા, આ ત્રણ નક્ષત્રોનો યોગ થાય છે.
Page #610
--------------------------------------------------------------------------
________________
૫૪૮
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
१५२ पोट्ठवईण्णं भंते ! पुण्णिमं कइ णक्खत्ता जोग जोएंति ?
-
गोयमा ! तिण्णि णक्खत्ता जोगं जोएंति, तं जहा सयभिसया पुव्वभद्दवया उत्तरभद्दवया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રૌષ્ઠીપદી-ભાદરવી પૂર્ણિમાની સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! ભાદરવી પૂર્ણિમાની સાથે શતભિષક, પૂર્વભાદ્રપદા તથા ઉત્તરભાદ્રપદા, આ ત્રણ નક્ષત્રોનો યોગ થાય છે.
१५३ आसोइण्णं भंते ! पुण्णिमं कइ णक्खत्ता जोगं जोएंति ?
गोयमा ! दो जोएंति, तं जहा- रेवई, अस्सिणी य; एवं कत्तिइण्णं दोभरणी, कत्तिया य; मग्गसिरिण्णं दो- रोहिणी, मग्गसिरं च; पोसिं तिण्णि- अद्दा, पुणव्वसू पुस्सो; माघिण्णं दो- अस्सेसा, मघा य; फग्गुणिण्णं दो- पुव्वाफग्गुणी य, उत्तराफग्गुणी य; चेत्तिण्णं दो- हत्थो, चित्ता य; विसाहिण्णं दो- साई, विसाहा य; जेट्ठामूलिण्णं तिण्णि- अणुराहा, जेट्ठा, मूलो; आसाढिण्णं दोपुव्वासाढा, उत्तरासाढा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આસો પૂર્ણિમાની સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! આસો પૂર્ણિમાની સાથે રેવતી તથા અશ્વિની, આ બે નક્ષત્રોનો યોગ થાય છે. આ રીતે કાર્તિક પૂર્ણિમાની સાથે ભરણી તથા કૃતિકા આ બે નક્ષત્રોનો; માર્ગશીર્ષી પૂર્ણિમાની સાથે રોહિણી તથા મૃગશિર આ બે નક્ષત્રોનો; પૌષી પૂર્ણિમાની સાથે આર્દ્રા, પુનર્વસુ અને પુષ્ય, આ ત્રણ નક્ષત્રોનો; માઘી પૂર્ણિમાની સાથે અશ્લેષા અને મઘા આ બે નક્ષત્રોનો; ફાલ્ગુની પૂર્ણિમાની સાથે પૂર્વાફાલ્ગુની તથા ઉત્તરાફાલ્ગુની, આ બે નક્ષત્રોનો; ચૈત્રી પૂર્ણિમાની સાથે હસ્ત અને ચિત્રા બે નક્ષત્રોનો; વૈશાખી પૂર્ણિમાની સાથે સ્વાતિ અને વિશાખા, આ બે નક્ષત્રોનો; જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાની સાથે અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ, આ ત્રણ નક્ષત્રોનો તથા આષાઢી પૂર્ણિમા સાથે પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા આ બે નક્ષત્રોનો યોગ થાય છે. १५४ साविट्टिण्णं भंते ! पुण्णिमं कि कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोइ ?
गोयमा ! कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं वा जोएइ । कुलं जोएणमाणे धणिट्ठा णक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे सवणे णक्खत्ते जोएइ, कुलोवकुलं जोएमाणे अभिई णक्खत्ते जोए ।
Page #611
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૫૪૯
साविट्ठिण्णं पुण्णिमासिं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं व जोएइ, कुलेण वा जुत्ता उवकुलेण वा जुत्ता कुलोवकुलेणं वा जुत्ता साविट्ठी पुणिमा जुत्तत्ति वत्तव्वं सिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શ્રાવણી પૂર્ણિમાની સાથે શું કુલનો(કુલસંજ્ઞક નક્ષત્રનો) યોગ થાય છે ? ઉપકુલ સંજ્ઞક નક્ષત્રોનો યોગ થાય છે ? કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રોનો યોગ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે અથવા ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે અથવા કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે. કુલયોગની અંતર્ગત ધનિષ્ઠા નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલયોગની અંતર્ગત શ્રવણ નક્ષત્રનો યોગ થાય છે તથા કુલોપકુલયોગની અંતર્ગત અભિજિત નક્ષત્રનો યોગ થાય છે.
(ઉપસંહારરૂપે) શ્રાવણી પૂર્ણમાસીની સાથે કુલ, ઉપકુલ અથવા કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રોનો યોગ થાય છે. આ પ્રમાણે શ્રાવણી પૂર્ણમાસી કુલયોગયુક્ત હોય કે ઉપકુલયોગયુક્ત અથવા કુલોપકુલયોગયુક્ત હોય તો પણ આ શ્રાવણી પૂર્ણિમા યોગ યુક્ત કહેવાય છે.
१५५ पोट्ठवइण्णं भंते ! पुण्णिमं किं कुलं जोएइ, पुच्छा ?
गोयमा ! कुलं वा उवकुलं वा कुलोवकुलं वा जोएइ कुलं जोए माणे उत्तरभद्दवया णक्खत्ते जोएइ, उवकु लं जोएमाणे पुव्वभद्दवया णक्खत्ते जोएइ, कुलोवकुलं जोएमाणे सयभिसया णक्खत्ते जोए । पोट्ठवइण्णं पुण्णिमं जाव जुत्तत्ति वत्तव्वं सिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાદ્રપદી પૂર્ણિમાની સાથે શું કુલસંજ્ઞકનક્ષત્રનો યોગ થાય છે ? શું ઉપકુલસંજ્ઞકનક્ષત્રનો યોગ થાય છે ? શું કુલોપકુલસંજ્ઞકનક્ષત્રનો યોગ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! કુલસંજ્ઞકનક્ષત્ર, ઉપકુલસંજ્ઞકનક્ષત્ર અથવા કુલોપકુલસંજ્ઞકનક્ષત્ર આ ત્રણેનો યોગ થાય છે. કુલયોગની અંતર્ગત ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનો યોગ થાય છે. ઉપકુલ યોગની અંતર્ગત પૂર્વાભાદ્રપદ નક્ષત્રનો યોગ થાય છે. કુલોપકુલયોગની અંતર્ગત શતભિષક નક્ષત્રનો યોગ થાય છે. યાવત્ ભાદ્રપદી પૂર્ણિમા યોગ યુક્ત કહેવાય છે.
૬ આસોળ મંતે ! પુચ્છા ?
गोयमा ! कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, णो लब्भइ कुलोवकुलं । कुलं जोएमाणे अस्सिणी णक्खत्ते जोइए, उवकुलं जोएमाणे रेवइ णक्खत्ते जोएइ । आसोइण्णं पुण्णिमं जाव वत्तव्वं सिया ।
Page #612
--------------------------------------------------------------------------
________________
[ ૫૫૦]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આસો પૂર્ણિમાની સાથે શું કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે વગેરે પૂર્વવત્ પ્રશ્નો કરવા?
ઉત્તર- હે ગૌતમ! કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે પરંતુ કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થતો નથી. કુલયોગની અંતર્ગત અશ્વિની નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલયોગની અંતર્ગત રેવતી નક્ષત્રનો યોગ થાય છે યાવત્ આસો પૂર્ણિમાને યોગ યુક્ત કહેવાય છે. १५७ कत्तिइण्णं भंते ! पुण्णिमं किं कुलं जोएइ, पुच्छा ?
गोयमा ! कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, णो कुलोवकुलं जोएइ, कुलं जोएमाणे कत्तियाणक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे भरणीणक्खत्ते जोएइ । कत्तिइण्णं पुण्णिमं जाव वत्तव्वं सिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાર્તિકી પૂર્ણિમાની સાથે શું કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? વગેરે પ્રશ્નો કરવા.
ઉત્તર- હે ગૌતમ! કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે, કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થતો નથી.
કુલયોગની અંતર્ગત કૃતિકા નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલયોગની અંતર્ગત ભરણી નક્ષત્રનો યોગ થાય છે યાવત્ કાર્તિકી પૂર્ણિમા યોગયુક્ત કહેવાય છે. १५८ मग्गसिरिणं भंते ! पुण्णिमं किं कुलं जोएइ, पुच्छा ।
गोयमा ! तं चेव दो जोएइ, णो भवइ कुलोवकुलं । कुलं जोए माणे मग्गसिर णक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे रोहिणी णक्खत्ते जोएइ । मग्गसिरिण्णं पुण्णिमं जाव वत्तव्वं सिया । एवं सेसियाओऽवि जाव आसाढिं । पोसिं, जेट्ठामूलिं च कुलं वा उवकुलं वा कुलोवकुलं वा, सेसियाणं कुलं वा, उवकुलं वा कुलोवकुलं ण भण्णइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માર્ગશીર્ષ પૂર્ણિમાની સાથે શું કુલ સંશક નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલ સંશક નક્ષત્રનો યોગ થાય છે, કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! કુલ સંશક નક્ષત્ર અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે પરંતુ કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થતો નથી. કુલયોગની અંતર્ગત મૃગશિર નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલયોગની અંતર્ગત રોહિણી નક્ષત્રનો યોગ થાય છે.
થાવત્ માર્ગશીર્ષ પૂર્ણિમા યોગ યુક્ત કહેવાય છે. આ રીતે આષાઢી પૂર્ણિમા સુધીનું વર્ણન તે જ
Page #613
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
પ્રમાણે છે. તેમાં વિશેષતા એ છે કે– પૌષી તથા જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાની સાથે કુલ ઉપકુલ તથા કુલોપકુલનો યોગ થાય છે. શેષ પૂર્ણિમાઓની સાથે કુલ અને ઉપકુલ બે પ્રકારનો યોગ થાય છે, ફુલોપકુલનો યોગ થતો નથી. | १५९ साविट्ठिण्णं भंते ! अमावासं कइ णक्खत्ता जोएंति ?
ગોયમા ! જો ળવવત્તા નોતિ, તં નહા- અસ્પેસા ય મહા ય । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શ્રાવણી અમાસની સાથે કેટલા નક્ષત્રનો યોગ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! શ્રાવણી અમાસની સાથે અશ્લેષા તથા મઘા, આ બે નક્ષત્રનો યોગ થાય છે. १६० पोट्ठवइण्णं भंते ! अमावासं कइ णक्खत्ता जोएंति ?
ગોયમા ! લો-પુગ્ગાળી, ઉત્તરાવળી, આહ્લોફળ તો- હથે, વિત્તા ય; ત્તિફળ તો- સારૂં, વિસાહા ય; મક્ષિરિબ્ધ તિષ્નિ- અનુરાહા, નેટ્ટા, મૂલો ય; પોસિળિ વો- પુવ્વાસાદા, ઉત્તરાસાદ્રા; માહિ—િ તિષ્ણુિ- અમિડું, સવળો, થળિકા, પશુખિં તિષ્નિ- સયંમિસયા, પુમયા, ઉત્તરમવયા; ચેત્તિળ લો- રેવર્ડ, અસ્મિળી ય; વસાહિબ્ન લો- મળી, ઋત્તિયા ય; નેકામૂલિળ વોરોહિળી, મસિર ચ; આસાઢિળ તિ—િ- અદ્દા, ખુબસૂ, પુસ્સો કૃતિ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાદ્રપદી અમાસની સાથે કેટલા નક્ષત્રનો યોગ થાય છે ?
૫૫૧
ઉત્તર– હે ગૌતમ ! ભાદ્રપદી અમાસની સાથે પૂર્વાફાલ્ગુની તથા ઉત્તરાફાલ્ગુની, આ બે નક્ષત્રનો યોગ થાય છે.
આસો અમાસની સાથે હસ્ત અને ચિત્રા આ બે નક્ષત્રનો; કાર્તિકી અમાસની સાથે સ્વાતિ અને વિશાખા આ બે નક્ષત્રનો; માર્ગશીર્ષી અમાસની સાથે અનુરાધા, જ્યેષ્ઠા તથા મૂલ; આ ત્રણ નક્ષત્રનો; પૌષી અમાસની સાથે પૂર્વાષાઢા તથા ઉત્તરાષાઢા આ બે નક્ષત્રોનો; માથી અમાસની સાથે અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા આ ત્રણ નક્ષત્રનો; ફાલ્ગુની અમાસની સાથે શતભિષક, પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા આ ત્રણ નક્ષત્રનો; ચૈત્રી અમાસની સાથે રેવતી અને અશ્વિની આ બે નક્ષત્રનો; વૈશાખી અમાસની સાથે ભરણી તથા કૃતિકા આ બે નક્ષત્રનો; જ્યેષ્ઠા મૂલ અમાસની સાથે રોહિણી અને મૃગશિર આ બે નક્ષત્રનો અને અષાઢી અમાસની સાથે આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આ ત્રણે નક્ષત્રનો યોગ થાય છે. १६१ साविट्ठिण्णं भंते ! अमावासं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
गोयमा ! कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, णो लब्भइ कुलोवकुलं। कुलं
Page #614
--------------------------------------------------------------------------
________________
[ ૫૫ર |
શ્રી જબૂદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
जोएमाणे महाणक्खत्ते जोएइ, उवकुलंजोएमाणे अस्सेसा णक्खत्ते जोएइ । साविट्ठिण्णं अमावासं जावजुत्तत्ति वत्तव्वं सिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવનું શ્રાવણી અમાસની સાથે શું કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? કે કુલપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! શ્રાવણી અમાસની સાથે કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે અથવા ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે પરંતુ કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થતો નથી. કુલ યોગની અંતર્ગત મઘા નક્ષત્રનો યોગ થાય છે, ઉપકલયોગની અંતર્ગત અશ્લેષા નક્ષત્રનો યોગ થાય છે. યાવતું શ્રાવણી અમાસ યોગયુક્ત કહેવાય છે. १६२ पोट्ठवईण्णं भंते ! अमावासं तं चेव जाव दो जोएइ- कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलं जोएमाणे उत्तराफग्गुणी णक्खत्ते जोएइ, उवकुलं जोए माणे पुव्वाफग्गुणी णक्खत्ते जोएइ । पोट्ठवईण्णं अमावासं जाव जुत्तंत्ति वत्तव्वं सिया। एवं आसोइण्णं, कत्तिइण्णं अमावासं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાદ્રપદી અમાસની સાથે શું કુલ સંજ્ઞક નક્ષત્ર, ઉપકુલ સંશક નક્ષત્ર અને કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે?
હે ગૌતમ! ભાદ્રપદી અમાસની સાથે કુલ અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર યોગ થાય છે. કુલ યોગની અંતર્ગત ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો યોગ થાય છે. ઉપકુલયોગની અંતર્ગત પૂર્વાફાલ્યુની નક્ષત્રનો યોગ થાય છે. યાવત તેનો ઉપરોક્ત કોઈ પણ નક્ષત્ર સાથે યોગ થતો હોવાથી તે ભાદ્રપદી અમાસ યોગયુક્ત કહેવાય છે. આ જ રીતે આસોજી અને કાર્તિકી અમાવસ્યાનું કથન કરવું. १६३ मग्गसिरिण्णं तं चेव कुलं मूले णक्खत्ते जोएइ, उवकुलं जेट्ठा णक्खत्ते जोएइ, कुलोवकुले अणुराहा जाव जुत्तत्ति वत्तव्वं सिया । एवं माहीए फग्गुणीए आसाढीए कुलं वा उवकुलं वा कुलोवकुलं वा, अवसेसियाणं कुलं वा उक्कुलं वा जोएइ । ભાવાર્થ :- માર્ગશીર્ષ અમાસની સાથે પૂર્વવત્ કુલયોગની અંતર્ગત મૂલ નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલયોગની અંતર્ગત જયેષ્ઠા નક્ષત્રનો યોગ થાય છે તથા કુલપકુલયોગની અંતર્ગત અનુરાધા નક્ષત્રનો યોગ થાય છે યાવતુ આ માર્ગશીર્ષ અમાવસ્યા યોગ યુક્ત કહેવાય છે.
આ જ પ્રમાણે માળી, ફાલ્ગની તથા આષાઢી અમાસની સાથે કુલ, ઉપકુલ અને કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે, શેષ અમાવસ્યાઓની સાથે કુલ સંજ્ઞક નક્ષત્ર અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે.
Page #615
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૫૩ |
१६४ जया णं भंते ! साविट्ठी पुण्णिमा भवइ तया णं माही अमावासा भवइ ? जया णं भंते ! माही पुण्णिमा भवइ तया णं साविट्ठी अमावासा भवइ ?
हंता गोयमा ! जया णं साविट्ठी तं चेव वत्तव्वं । ભાવાર્થ :- પ્રશ્ન- (૧) હે ભગવન્! જ્યારે શ્રાવણી પૂર્ણિમા હોય, ત્યારે શું માઘી અમાસ હોય છે? અર્થાત્ શ્રવણ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય ત્યારે તેની પૂર્વવર્તી અમાસ મઘા નક્ષત્ર યુક્ત હોય છે? (૨) હે ભગવન્! જ્યારે માઘી પૂર્ણિમા હોય ત્યારે શું શ્રાવણી અમાસ હોય છે? અર્થાત્ માઘ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય ત્યારે તેની પૂર્વવર્તી અમાસ શ્રવણ નક્ષત્ર યુક્ત હોય છે.
ઉત્તર- હે ગૌતમ ! શ્રાવણી પૂર્ણિમા હોય ત્યારે માથી અમાસ હોય છે. વગેરે તે તેમજ કથન કરવું. १६५ जया णं भंते ! पोट्टवई पुण्णिमा भवइ तया णं फग्गुणी अमावासा भवइ, जया णं फग्गुणी पुण्णिमा भवइ तया णं पोट्ठवई अमावासा भवइ ?
हंता गोयमा ! तं चेव, एवं एएणं अभिलावेणं इमाओ पुण्णिमाओ अमावासाओ णेयव्वाओ- अस्सिणी पुण्णिमा चेत्ती अमावासा, कत्तिगी पुण्णिमा वइसाही अमावासा, मग्गसिरी पुण्णिमा जेट्ठामूली अमावासा, पोसी पुण्णिमा आसाढी अमावासा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ભાદ્રપદી પૂર્ણિમા હોય ત્યારે શું ફાલ્ગની અમાસ હોય છે? જ્યારે ફાલ્ગની પૂર્ણિમાં હોય ત્યારે શું ભાદ્રપદી અમાસ હોય છે?
ઉત્તર– હા, ગૌતમ! તે તેમજ હોય છે.
આ જ પ્રમાણે, પૂર્ણિમા અને અમાસનું કથન કરવું. અશ્વિની પૂર્ણિમા ચૈત્રી અમાસ; કાર્તિકી પૂર્ણિમા વૈશાખી અમાસ; મૃગશીર્ષ પૂર્ણિમા જેઠમૂલી અમાસ; પોષી પૂર્ણિમા અષાઢી અમાસ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નક્ષત્રના “પૂનમ અમાસ દ્વાર” અને “નક્ષત્ર સન્નિપાત દ્વાર” નામના આઠમા અને નવમા દ્વારનું વર્ણન છે. આ કાર અંતર્ગત પૂર્ણિમા, અમાવસના પ્રકાર, કુલ, ઉપકુલ, કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રો સાથેના યોગાદિનું વર્ણન છે. પૂર્ણિમા નિર્યુક્તિ - પરિફુટ બોડરાવતા જોતા વિશેષરૂપાઃ પના: | પરિસ્કૂટ–પ્રગટ સોળકળાવાળા ચંદ્રથી યુક્ત કાળવિશેષને પૂર્ણિમા કહે છે. પૂર વધેન નિતા-પૂર્ણ ચંદ્રથી નિષ્પન્ન તિથિને પૂર્ણિમા કહે છે.
Page #616
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
અમાવાસ્યા નિર્યુક્તિ = વાતાવછેવેનવ સ્મિનક્ષેત્રે ચન્દ્રપૂર્વાવસ્થાનાધારવગત- વિશેષના અમાવાસ્યાઃ । ચંદ્ર અને સૂર્ય, બંને એક સાથે રહે તેવા કાળવિશેષને અમાવાસ્યા કહે છે. અમાસ ચંદ્રસૂ વસતોડ્યામિતિ અમા એટલે સાથે, ચંદ્ર સૂર્ય એક સાથે જેમાં વસે તે અમાવાસ્યા.
૫૫૪
પૂર્ણિમા—અમાવાસ્યા પ્રકાર :– • પૂર્ણિમા અને અમાવાસ્યાના ૧૨-૧૨ પ્રકાર છે. ધનિષ્ઠાદિ ૧૨ નક્ષત્રો પ્રાયઃ શ્રવણાદિ માસોની પૂર્ણિમાને પૂર્ણ કરે છે અર્થાત્ પૂર્ણિમાના દિવસે તે નક્ષત્ર સમાપ્ત થાય છે. તેથી તે નક્ષત્રોના નામથી અનુક્રમે શ્રાવણી વગેરે ૧૨ પૂર્ણિમા અને ૧૨ અમાવાસ્યાના નામ પડયાં છે. જેમ કે જે પૂર્ણિમાના દિવસે ધનિષ્ઠા એટલે શ્રવિષ્ટા નક્ષત્ર પૂર્ણ થતું હોય તે શ્રાવિષ્ટા કે શ્રાવણી પૂર્ણિમા કહેવામાં આવે છે.
જ્યારે ઉપકુલ સંજ્ઞક નક્ષત્રો પૂર્ણિમાઓને સમાપ્ત કરે છે ત્યારે તે ઉપકુલોથી પૂર્વના શ્રવણાદિ નક્ષત્રો અનુક્રમે આમાવસ્યાને સમાપ્ત કરે છે.
જ્યારે કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રો પૂર્ણિમાને સમાપ્ત કરે છે ત્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રોથી પાછલા અભિજિત આદિ નક્ષત્રો અમાવસ્યાને સમાપ્ત કરે છે. (જો કે અભિજિત નક્ષત્ર પૂર્ણિમાને સમાપ્ત કરતું દેખાતું નથી, પરંતુ શ્રુતિયોગથી સાંભળવા માત્રથી તેને પૂર્ણિમાનું પૂરક કહ્યું છે.)
જે નક્ષત્રમાં પૂર્ણિમા થાય તેથી પ્રતિલોમ ગણતાં પંદરમે અથવા ચૌદમે નક્ષત્રે અમાવસ્યા થાય છે. જેમ કે માઘ માસમાં પૂર્ણિમાને મઘા નક્ષત્રનો યોગ હોય તો અમાવાસ્યાને શ્રાવષ્ટી-ધનિષ્ઠા નક્ષત્રનો યોગ હોય છે. તે જ રીતે શ્રાવણ માસમાં પૂર્ણિમાને વાસવ-ધનિષ્ઠા નક્ષત્રનો યોગ અને અમાવસ્યાને મઘા નક્ષત્રનો યોગ હોય છે.
આ જ રીતે અન્ય ભાદ્રપદી પૂર્ણિમા અને ફાલ્ગુની અમાવસ્યા વગેરે જાણવા. પૂર્ણિમાદિના કુલાદિ યોગ સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
માસ પરિસમાપક નક્ષત્રો અને પુરુષ છાયા :
| १६६ वासाणं पढमं मासं कइ णक्खत्ता र्णेति ?
ગોયમા ! વત્તા ળવવત્તા લૈંતિ, તું બહા- ઉત્તરાસાના, અમિ, સવળો, धणिट्ठा । उत्तरासाढा चउद्दस अहोरत्ते णेइ, अभिई सत्त अहोरत्ते णेइ, सवणो अट्ठ अहोरत्ते णेइ, धणिट्ठा एगं अहोरत्तं णेइ ।
तंसि च णं मासंसि चउरंगुलपोरसीए छायाए सूरिए अपुपरियट्टा । तस्स णं मासस्स चरिमदिवसे दो पदा चत्तारि य अंगुला पोरिसी भवइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વર્ષાકાળના પ્રથમ શ્રાવણ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે ?
Page #617
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૫૫ ]
ઉત્તર- હે ગૌતમ! શ્રાવણ માસને (૧) ઉત્તરાષાઢા (૨) અભિજિત (૩) શ્રવણ (૪) ધનિષ્ઠા, આ ચાર નક્ષત્ર પરિવહન કરે છે અર્થાતુ શ્રાવણ માસમાં આ ચાર નક્ષત્ર હોય છે. શ્રાવણ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત ઉત્તરાષાઢા, ૭ અહોરાત્ર પર્યત અભિજિત, ૮ અહોરાત્ર પર્યત શ્રવણ, ૧ અહોરાત્ર પર્વત ધનિષ્ઠા નક્ષત્ર રહે છે. (૧૪+ ૭+૮+ ૧ = 30 અહોરાત્ર).
તે શ્રાવણ માસમાં સૂર્ય પોરસી પ્રમાણની બે પગ રૂ૫ છાયાને ચાર અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તે માસના અંતિમ દિવસે ૨ પાદ(પગ) અને ૪ અંગુલ પ્રમાણ પોરસી હોય છે અર્થાત્ ઊભા પુરુષના ઢીંચણ સુધીના પગ જેટલી છાયા પડે ત્યારે પોરસીનો કાળ થાય છે. १६७ वासाणं भंते ! दोच्चं मासं कइ णक्खत्ता णेति ?
गोयमा ! चत्तारि-धणिट्ठा सयभिसया, पुव्वभद्दवया, उत्तराभद्दवया । धणिट्ठा णं चउद्दस अहोरत्ते णेइ, सयभिसया सत्त अहोरत्ते णेइ, पुव्वाभद्दवया अट्ठ अहोरत्ते णेइ, उत्तराभद्दवया एगं ।
__ तंसि च णं मासंसि अटुंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स मासस्स चरिमे दिवसे दो पया अट्ठ य अंगुला पोरिसी भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વર્ષાકાળના બીજા-ભાદ્રપદ(ભાદરવા) માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
ઉત્તર- હે ગૌતમ! ભાદ્રપદ માસને (૧) ધનિષ્ઠા (૨) શતભિષા (૩) પૂર્વભાદ્રપદા (૪) ઉત્તર ભાદ્રપદા, આ ૪ નક્ષત્ર પરિવહન કરે છે. ભાદ્રપદ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત ધનિષ્ઠા, ૭ અહોરાત્ર પર્યત શતભિષક, ૮ અહોરાત્ર પર્યત પૂર્વ ભાદ્રપદા અને 1 અહોરાત્ર પર્યત ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર રહે છે. (૧૪+ ૭ + ૮ + ૧ = ૩૦ અહોરાત્ર)
તે ભાદ્રપદ માસમાં સૂર્ય પોરસી પ્રમાણની છાયાને(બે પગ રૂ૫) ૮ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ૨ પાદ(પગ) અને ૮ અંગુલ પ્રમાણ પોરસી હોય છે. १६८ वासाणं भंते ! तइयं मासं कइ णक्खत्ता ऐति?
गोयमा ! तिण्णि णक्खत्ता णेति, तं जहा- उत्तरभद्दवया, रेवई, अस्सिणी । उत्तरभद्दवया चउद्दस राइदिए णेइ, रेवई पण्णरस, अस्सिणी एगं । तंसि च णं मासंसि दुवालसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स चरिमे दिवसे लेहट्ठाई तिण्णि पयाई पोरिसी भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! વર્ષાકાળના ત્રીજા-આસો માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
Page #618
--------------------------------------------------------------------------
________________
૫૫૬
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ! આસો માસને (૧) ઉત્તરભાદ્રપદા (૨) રેવતી (૩) અશ્વિની, આ ૩ નક્ષત્ર પરિવહન કરે છે. આસો માસમાં ૧૪ અહોરાત્ર પર્યત ઉત્તરભાદ્રપદા, ૧૫ અહોરાત્ર પર્યત રેવતી અને ૧ અહોરાત્ર પર્યત અશ્વિની નક્ષત્ર રહે છે. (૧૪+૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર) તે આસો માસમાં સૂર્ય પોરસી પ્રમાણની બે પગ છાયાને ૧૨ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે પૂરેપૂરા ત્રણ પગ પ્રમાણ પોરસી હોય છે. १६९ वासाणं भंते ! चउत्थं मासं कइ णक्खत्ता ऐति ।
गोयमा ! तिण्णि- अस्सिणी, भरणी, कत्तिया । अस्सिणी चउद्दस, भरणी पण्णरस, कत्तिया एगं । तंसि च णं मासंसि सोलसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स चरमे दिवसे तिण्णि पयाई चत्तारि अंगुलाई पोरिसी भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વર્ષાકાળના ચોથા-કારતક માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
ઉત્તર-હે ગૌતમ! કાર્તિક માસને (૧) અશ્વિની (૨) ભરણી (૩) કૃતિકા, આ ત્રણ નક્ષત્ર પરિવહન કરે છે. કાર્તિક માસમાં ૧૪ અહોરાત્ર પર્યત અશ્વિની, ૧૫ અહોરાત્ર પર્યત ભરણી અને 1 અહોરાત્ર પર્યત કૃતિકા નક્ષત્ર રહે છે. (૧૪+ ૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર) તે કાર્તિક માસમાં સૂર્ય પોરસી પ્રમાણ પુરુષ છાયાને ૧૬ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ૩ પાદ અને ૪ અંગુલ પ્રમાણ પોરસી હોય છે. १७० हेमंताणं भंते ! पढमं मासं कइ णक्खत्ता ऐति ?
गोयमा ! तिण्णि- कत्तिया, रोहिणी, मिगसिरं । कत्तिया चउद्दस, रोहिणी पण्णरस, मिगसिरं एग अहोरत्तं णेइ । तंसि च णं मासंसि वीसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि तिण्णि पयाई अट्ठ य अंगुलाई पोरिसी भवइ ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હેમંત કાળના પ્રથમ મૃગશીર્ષ(માગસર) માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! માર્ગશીર્ષ માસને (૧) કૃતિકા (૨) રોહિણી (૩) મૃગશીર્ષ, આ ત્રણ નક્ષત્ર પરિવહન કરે છે. મૃગશીર્ષ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત કૃતિકા, ૧૫ અહોરાત્ર પર્યત રોહિણી, ૧અહોરાત્ર પર્યત મૃગશીર્ષ નક્ષત્ર રહે છે. (૧૪ + ૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર). તે મૃગશીર્ષ માસમાં સૂર્ય પોરસી પ્રમાણ પુરુષ છાયાને ૨૦ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ત્રણ પાદ અને આઠ અંગુલ પ્રમાણ પોરસી હોય છે.
Page #619
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ५५७
१७१ हेमंताणं भंते ! दोच्चं मासं कइ णक्खत्ता णेति ?
गोयमा ! चत्तारि णक्खत्ता णेति, तं जहा- मिगसिरं, अद्दा, पुणव्वसू, पुस्सो । मिगसिरं चउद्दस राइंदियाइं णेइ, अद्दा अट्ठ राइंदियाई णेइ, पुणव्वसू सत्त राइंदियाइं णेइ, पुस्सो एगं राइंदियं णेइ ।
तंसिं चणं मासंसि चउव्वीसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि लेहट्ठाइं चत्तारि पयाई पोरिसी भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હેમંત કાળના બીજા પોષ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
6त्त२- गौतम ! पोष भासने (१) भृगशीर्ष (२) भद्रा (3) पुनर्वसु (४) पुष्य, ॥ ४ नक्षत्र પરિવહન કરે છે. પોષ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત મૃગશીર્ષ, ૮ અહોરાત્ર પર્યત આદ્ર, ૭ અહોરાત્ર पर्यंत पुनर्वसु, १ सहोरात्र पर्यंत पुष्य नक्षत्र २७ छ. (१४ + ८ + ७ + १ = 30 अहोरात्र).
તે પોષ માસમાં સૂર્ય પોરસી પ્રમાણ પુરુષ છાયાને ૨૪ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે પૂરેપૂરા ચાર પાદ પ્રમાણ છાયાની પોરસી હોય છે. १७२ हेमंताणं भंते । तच्चं मासं कइ णक्खता णेति ?
गोयमा ! तिण्णि- पुस्सो, असिलेसा, महा । पुस्सो चोइस राइंदियाई णेइ, असिलेसा पण्णरस, महा एक्कं ।
तंसि च णं मासंसि वीसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि तिण्णि पयाई अटुंगुलाई पोरिसी भवइ । भावार्थ :- प्रश्न- हे भगवन् ! भतानी माघ(मडा) भासने 240 नक्षत्र परिवहन ४२ छ?
उत्तर- गौतम ! महामासने (१) पुष्य, (२) अश्लेषा (3) मघा, मात्र नक्षत्र परिवहन કરે છે. મહા માસમાં ૧૪ અહોરાત્ર પર્યત પુષ્ય, ૧૫ અહોરાત્ર પર્યત અશ્લેષા, ૧ અહોરાત્ર પર્યત મઘા नक्षत्र २३ छ.(१४ + १५+ १ = 30 अहोरात्र).
તે મહામાસમાં સૂર્ય (ચાર પગરૂપ ઉપરોક્ત છાયામાં ચાર અંગુલ હાનિ કરતો અને પૂર્વોક્ત પુરુષ પ્રમાણ રૂ૫ છાયામાં) ૨૦ અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ત્રણ પગ, આઠ અંગુલ પ્રમાણ પોરસી હોય છે.
Page #620
--------------------------------------------------------------------------
________________
| ५५८
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
१७३ हेमंताणं भंते ! चउत्थं मासं कइ णक्खत्ता ऐति ?
गोयमा !तिण्णि णक्खत्ता, तं जहा- महा, पुव्वाफग्गुणी, उत्तराफग्गुणी। महा चउद्दस राइंदियाई णेइ, पुव्वा फग्गुणी पण्णरस राइंदियाइं णेइ, उत्तराफग्गुणी एगं राइंदियं णेइ ।
तया णं सोलसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि तिण्णि पयाइं चत्तारि अंगुलाई पोरिसी भवइ । भावार्थ :- प्रश्न- हे भगवन् ! उभंताना थोथा शगुन मासने 240 नक्षत्र परिवहन ४२ छ ?
उत्तर- गौतम ! शगुन मासने (१) मघा (२) पूशिगुनी (3) उत्तराशगुनी, मात्र નક્ષત્ર પરિવહન કરે છે. ફાલ્ગન(ફાગણ) માસમાં ૧૪ અહોરાત્ર પર્યત મઘા, ૧૫ અહોરાત્ર પર્યત पूर्वाशल्गुनी भने १ अहोरात्र पर्यंत उत्त। शल्गुनी नक्षत्र २ छ. (१४ + १५+ १ = 30 अहोरात्र).
તે ફાલ્ગન માસમાં સૂર્ય પુરુષ પ્રમાણ પોરસી છાયામાં ૧૬ અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ત્રણ પગ અને ચાર અંગુલ પ્રમાણ પોરસી હોય છે. १७४ गिम्हाणं भंते ! पढमं मासं कइ णक्खत्ता ऐति ?
गोयमा ! तिण्णि णक्खत्ता ऐति- उत्तराफग्गुणी, हत्थो, चित्ता । उत्तराफग्गुणी चउद्दस राइंदियाई णेइ, हत्थो पण्णरस राइंदियाइं णेइ, चित्ता एग राइदियं णेइ ।
तया णं दुवालसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि लेहट्ठाई तिण्णि पयाई पोरिसी भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગ્રીષ્મકાળના પ્રથમ ચૈત્ર માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
उत्तर- गौतम ! थैत्र भासने (१) उत्तर शगुनी (२) ४२त (3) थित्रा, मात्र नक्षत्र પરિવહન કરે છે. ચૈત્રમાસમાં ૧૪ અહોરાત્ર પર્યત ઉત્તરા ફાલ્ગની, ૧૫ અહોરાત્ર પર્યત હસ્ત અને ૧ महोरात्र पर्यंत चित्रा नक्षत्र २७ . (१४ + १५+ १ = 30 अहोरात्र)..
તે ચૈત્રમાસમાં સૂર્ય પુરુષ પ્રમાણ પોરસી છાયાને ૧૨ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે પૂરેપૂરા ત્રણ પગ પ્રમાણ પોરસી હોય છે. १७५ गिम्हाणं भंते ! दोच्चं मासं कइ णक्खत्ता ऐति ?
गोयमा ! तिण्णि णक्खत्ता ऐति, तं जहा- चित्ता, साई, विसाहा । चित्ता
Page #621
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ५५८ |
चउद्दस राइंदियाई णेइ, साई पण्णरस राइंदियाई णेइ, विसाहा एगं राइंदियं णेइ ।
तया णं अटुंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि दो पयाई अटुंगुलाई पोरिसी भवइ । भावार्थ :- प्रश्न- भगवन् ! श्रीमान 40 वैशा५ भासने 241 नक्षत्र परिवहन ४३ छ ?
उत्तर- हे गौतम! वै॥५ भासने (१) चित्रा (२) स्वाति (3) विशमा, आत्रा नक्षत्र परिवहन કરે છે. વૈશાખ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત ચિત્રા, ૧૫ અહોરાત્ર પર્યત સ્વાતિ, ૧ અહોરાત્ર પર્યત विशमा नक्षत्र २३ . (१४ + १५+ १ = 30 अहोरात्र.).
તે વૈશાખ માસમાં સૂર્ય પોરસી છાયાને ૮ અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે બે પગ આઠ અંગુલ પ્રમાણ પોરસી હોય છે. १७६ गिम्हाणं भंते ! तच्चं मासं कइ णक्खत्ता ऐति ?
गोयमा ! चत्तारि णक्खत्ता ऐति तं जहा- विसाहा, अणुराहा, जेट्ठा, मूलो। विसाहा चउद्दस राइंदियाई णेइ, अणुराहा अट्ठ राइंदियाई णेइ, जेट्ठा सत्त राइंदियाई णेइ, मूलो एक्क राइंदियं ।
तया णं चउरंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि दो पयाई चत्तारि य अंगुलाई पोरिसी भवइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગ્રીષ્મ કાળના ત્રીજા જ્યેષ્ઠ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
उत्तर- गौतम ! ज्येष्ठ() भासने (१) विमा (२) अनुराधा (3) ज्येष्ठा (४) भूख, ॥ ચાર નક્ષત્ર પરિવહન કરે છે. જ્યેષ્ઠ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત વિશાખા, ૮ અહોરાત્ર પર્યત અનુરાધા, ७ सहोरात्र पर्यंत ज्येष्ठा भने १ सहोरात्र पर्यंत भूल नक्षत्र २3 छ.(१४ + ८ + ७ + १ = 30 अहोरात्र).
તે જ્યેષ્ઠ(જેઠ) માસમાં સૂર્ય પોરસી છાયાને ૪ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે બે પગ અને ચાર અંગુલ પ્રમાણ પોરસી હોય છે. १७७ गिम्हाणं भंते ! चउत्थं मासं कइ णक्खत्ता ऐति ?
गोयमा ! तिण्णि णक्खत्ता ऐति, तं जहा- मूलो, पुव्वासाढा, उत्तरासाढा । मूलो चउद्दस राइंदियाइं णेइ, पुव्वासाढा पण्णरस राइंदियाई णेइ, उत्तरासाढा एगं
Page #622
--------------------------------------------------------------------------
________________
૫૦
राइदियं णेइ ।
तया णं वट्टाए समचउरंससंठाणसंठियाए णग्गोहपरिमंडलाए सकायमणुरंगियाए छायाए सूरिए अणुपरियट्टा । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि लेहट्ठाइं दो पयाइं पोरिसी भवइ एसि णं पुव्ववण्णियाणं पयाणं इमा संगहणी तं जहा -
जोगो देवयतारग्ग, गोत्तसंठाण चंदरविजोगो । कुलपुण्णिमअवमंसा, णेया छाया य बोद्धव्वा ॥१॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ગ્રીષ્મકાળના ચોથા અષાઢ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! અષાઢ માસને (૧) મૂલ (૨) પૂર્વાષાઢા (૩) ઉત્તરાષાઢા આ ૩ નક્ષત્ર પરિવહન કરે છે. અષાઢ માસમાં ૧૪ અહોરાત્ર પર્યંત મૂળ નક્ષત્ર, ૧૫ અહોરાત્ર પર્યંત પૂર્વાષાઢા નક્ષત્ર, ૧ અહોરાત્ર પર્યંત ઉત્તરાષાઢા નક્ષત્ર રહે છે. (૧૪ + ૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર).
તે અષાઢ માસમાં સૂર્ય વર્તુળ, સમચતુરસ કે ન્યગ્રોધ પરિમંડળ સંસ્થાનવાળી અને વૃદ્ધિ-હાનિ રહિત પોતાની કાયા સમ એટલે પ્રકાશ્ય વસ્તુને અનુરૂપ છાયાને કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ઊભા પુરુષના ઢીંચણ સુધીના પગની છાયા પૂરેપૂરા બે પગ પ્રમાણ પોરસી હોય છે.
આ પૂર્વવર્ણિત વિષયોની સંગ્રહ ગાથાનો અર્થ આ પ્રમાણે છે– યોગ, દેવતા, તારા, ગોત્ર, સંસ્થાન, ચંદ્ર—સૂર્યયોગ, કુલ, પૂર્ણિમા, અમાવાસ્યા, નેતા અને છાયાનું વર્ણન પૂર્ણ થયું છે તેમ જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “માસના પરિવહન કર્તા નક્ષત્ર દ્વાર’” નામના દસમાં દ્વારનું વર્ણન છે.
પ્રસ્તુત સૂત્રોમાં ૧ વર્ષની ૩ ઋતુ, પ્રત્યેક ઋતુના ૪-૪ મહિના, એમ કુલ ૧૨ મહિનાના પ્રત્યેક
માસના નક્ષત્રોની સંખ્યા અને તે નક્ષત્રોની તે માસમાં રહેવાની કાળમર્યાદા પ્રગટ કરી છે.
મહિનાના નક્ષત્રો, સ્થિતિકાળ અને પોરસી છાયા પ્રમાણ :
મહિનામાં નક્ષત્ર
સંખ્યા
મહિનાનું
નામ
(૧) શ્રાવણ
ઉત્તરષાઢા
અભિજિત
શ્રી જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
શ્રવણ
ધનિષ્ઠા
મહિનામાં નક્ષત્રોની
સ્થિતિ અહોરાત્ર
૧૪ અહોરાત્ર
૭ અહોરાત્ર
૮ અહોરાત્ર
૧ અહોરાત્ર
પોરસી છાયા પ્રમાણ
૨ પાદ અને ૪ અંગુલ
Page #623
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
(૨) ભાદ્રપદ
(૩) આસો
(૪) કારતક
(૫) માગસર
(૬) પોષ
(૭) મહા
(૮) ફાગણ
(૯) ચૈત્ર
(૧૦) વૈશાખ
ધનિષ્ઠા શતભિષા
પૂર્વ ભાદ્રપદા
ઉત્તર ભાદ્રપદા
ઉત્તર ભાદ્રપદા
રેવતી
અશ્વિની
અશ્વિની
મરી
કૃતિકા
કૃતિકા
રોહિણી
મૃગશીર્ષ
મૃગશીર્ષ
આનં
પુનર્વસુ
પુષ્ય
પુષ્ય
અશ્લેષા
મા
મથા
પૂર્વા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની
ઉત્તરા ફાલ્ગુની
હસ્ત
ચિત્રા
ચિત્રા
સ્વાતિ
વિશાખા
૧૪ અહોરાત્ર
૭ અહોરાત્ર
દ અહોરાત્ર
૧ અહોરાત્ર
૧૪ અહોરાત્ર
૧૫ અહીંરાત્ર
૧ અહોરાત્ર
૧૪ આપેશત્ર
૧૫ અહીંરાત્ર
૧ અહોરાત્ર
૧૪ અહોરાત્ર
૧૫ અહોરાત્ર
૧ અહોરાત્ર
૧૪ અહીંરાત્ર
દ અહેરાત્ર
૭ અહોરાત્ર
૧ અહોરાત્ર
૧૪ અહોરાત્ર
૧૫ અહોરાત્ર
૧ અણુશસ્ત્ર
૧૪ હોરાત્ર
૧૫ અહોરાત્ર
૧ અહોરાત્ર
૧૪ અર્ધરાત્ર
૧૫ અહોરાત્ર
૧ અહોરાત્ર
૧૪ અહીંરાત્ર
૧૫ અહોરાત્ર
૧ અહોરાત્ર
૨ પાદ અને ૮ અંગુલ
૩ પાદ
૫૧
૩ પાદ ૪ અંગુલ
૩ પાદ ૮ અંગુલ
૪ પાદ
૩ પાદ ૮ અંગુલ
૩ પાદ ૪ અંગુલ
૩ પાદ
૨ પાદ ૮ અંગુલ
Page #624
--------------------------------------------------------------------------
________________
૫૨
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
(૧૧) જેઠ
૨ પાદ ૪ અંગુલ
વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂલ
૧૪ અહોરાત્ર ૮ અહોરાત્ર ૭ અહોરાત્ર ૧ અહોરાત્ર
(૧૨) અષાઢ
૨ પાદ પ્રમાણ
મૂલ પૂર્વાષાઢા
૧૪ અહોરાત્ર ૧૫ અહોરાત્ર ૧ અહોરાત્ર
ઉત્તરાષાઢા
પોપલી છાયા:- પૌરુષી કે પોરસી છાયા. અહીં ‘પુરુષ' શબ્દથી શંકુ-ખીલો અથવા પુરુષનું શરીર ગ્રહણ કરવામાં આવે છે. તે પુરુષના આધારે જે છાયા કે પડછાયો થાય તેને પૌરુષી કે પોરસી કહે છે.
દક્ષિણાયનના પ્રથમ દિવસે કોઈપણ વસ્તુની છાયા તે વસ્તુ જેવડી જ હોય છે. તત્પશ્ચાત્ પ્રતિદિન તે છાયા વૃદ્ધિ પામે છે અને ઉત્તરાયણના પ્રથમ દિવસે છાયા વસ્તુ પ્રમાણ કરતાં બમણી હોય છે. ત્યારપછી પ્રતિદિન છાયા ઘટતા ઘટતા દક્ષિણાયનના પ્રથમ દિને પુનઃ તે છાયા વસ્તુના પ્રમાણ જેવડી થાય છે.
પ્રત્યેક વસ્તુના પોત-પોતાના પ્રમાણના ૧૮૩માં ભાગ પ્રમાણ છાયાની વદ્ધિ-હાનિ થાય છે. જેમ કે ૨૪ અંગુલનો શંકુ-ખીલાની છાયા અથવા ૨૪ અંગુલ પ્રમાણ ઢીંચણ સુધીના પગની પૌરુષી છાયા-પડછાયો દક્ષિણાયનના પ્રથમ દિને ૨૪ અંગુલ પ્રમાણ જ હોય છે.
पादद्वितयमानश्च जानुः स्यात्पादमूलतः
કાદશાંગુલમાનોઝ પાવો ન તુ ખાતઃ લોકપ્રકાશ સર્ગ ૮ | ગા. ૧૦૧૩ ત્યારપછી પ્રતિદિન અંગુલ પ્રમાણ છાયા વૃદ્ધિ પામે છે. સાધિક સાડા સાત દિવસે છાયા ૧ અંગુલની વૃદ્ધિ પામે છે અર્થાત્ શ્રાવણ વદી-૯ના તે ખીલાની છાયા ૨૫ અંગુલ પ્રમાણ વાળી થાય છે અને મહિનાના અંતે-અંતિમ દિવસે છાયા ચાર અંગુલ પ્રમાણ વૃદ્ધિ પામતા ૨૪ અંગુલ પ્રમાણ ઢીંચણ સુધીના પગની છાયા ૨૮ અંગુલ પ્રમાણ થાય છે. અહીં ૧૨ અંગુલનો ૧ પાદ છે તેથી ૨ પાદ અને ચાર અંગુલની પૌરુષી છાયા છે, તેમ પણ કહી શકાય છે. પૌરુષી છાયા હાનિ-વૃદ્ધિ ધુવાંકઃ- પ્રત્યેક વસ્તુની છાયા પ્રતિદિન તે વસ્તુના પ્રમાણના ૧૮૩માં અંશ પ્રમાણ વૃદ્ધિ અને હાનિને પામે છે. ૨૪ અંગુલના શકુની અપેક્ષાએ પ્રતિદિન અંગુલની વૃદ્ધિનહાનિ થાય છે ૨૪ અંગુલનો ૧૮૩ મો ભાગ નિશ્ચિત કરવા પ્રથમ ૨૪ અંગુલના અંશ કરવા ૬૧થી ગુણતા(૨૪ x ૧ = ૧,૪૬૪) થાય છે તેનો ૧૮૩મો ભાગ નિશ્ચિત કરવા ૧,૪૬૪ - ૧૮૩ = ૮ અંશ પ્રાપ્ત થાય છે. પ્રતિદિન અંગુલની વૃદ્ધિ થતાં સાધિક દિવસે છાયા ૧ અંગુલ વધી જાય છે. પ્રત્યેક માસે ૪ અંગુલની વૃદ્ધિ–હાનિ થાય છે. છાયાનો આકાર - ચાર વસ્તુ વત્સસ્થાન મતિ તી છાયામાં તથા સંસ્થાનોપાવજો !
Page #625
--------------------------------------------------------------------------
________________
સાતમ વક્ષસ્કાર
| ૫૭ |
વૃત્તિ. પ્રકાશ્ય વસ્તુનું જે સંસ્થાન આકાર હોય છે તેવું જ સંસ્થાન તેની છાયાનું હોય છે. સૂત્રકારે તoor વટ્ટાણ. દ્વારા આ જ વાત રજૂ કરી છે કે વૃત્ત-ગોળ વસ્તુની છાયા વૃત્ત અને ચોરસ વસ્તુની છાયા ચોરસ હોય છે. ન્યગ્રોધ પરિમંડળ-વટના વૃક્ષની છાયા વટના વૃક્ષ જેવી જ હોય છે. આ વાતને સૂત્રકારે સાયમપુરેનિયા પદ દ્વારા વધુ સ્પષ્ટ કરી છે. સકાય-સ્વશરીર, સ્વપિંડ, તેને અનુરજિત કરવાવાળી અર્થાત્ તેના આકારવાળી (અનુર -અનુવા) છાયાથી સૂર્ય તે વસ્તુને પ્રકાશિત કરે છે.
સૂત્રકારે અષાઢ માસના વર્ણનમાં આ વાત રજૂ કરી છે પણ સર્વ માસમાં છાયા વસ્તુના આકારવાળી હોય છે તેમ સમજવું આ છાયાની લંબાઈમાં હાનિ-વૃદ્ધિ જરૂર થાય છે પણ તેનો આકાર પ્રકાશ્ય વસ્તુની સમાન જ હોય છે. જ્યોતિષમંડલના વિષય સૂચક દ્વાર :
हिदि ससिपरिवारो, मंदरबाहा तहेव लोगते । १७८
धरणितलाओ अबाहा, अंतो बाहिं च उड्डमुहे ॥१॥ संठाणं च पमाणं, वहति सीहगई इड्डिमंता य ।
तारंतर अग्गमहिसी, तुडिय पहु ठिई य अप्पबहू ॥२॥ ભાવાર્થ - હવે જ્યોતિષી દેવો અને તેના વિમાનો સંબંધી તુલનાત્મક વિષયોનું વર્ણન કરવામાં આવશે. તે વિષયના સોળ દ્વાર થાય છે. તે આ પ્રમાણે છે યથા– (૧) તારાદેવની ઋદ્ધિ (૨) ચંદ્ર પરિવાર (૩) મેરુથી અંતર (૪) લોકાન્તથી અંતર (૫) ભૂતલથી અંતર(ઊંચાઈ) (૬) અંદર, બહાર, ઉપર ચાલતા નક્ષત્ર (૭) દેવ વિમાન સંસ્થાન (૮) લંબાઈ-પહોળાઈ (૯) વાહક દેવ (૧૦) શીધ્ર ગતિ તુલના (૧૧) ઋદ્ધિ તુલના (૧૨) તારાઓ વચ્ચેના અંતર (૧૩) અગ્રમહિષી (૧૪) ભોગ મર્યાદા (૧૫) સ્થિતિ (૧૬) અબદુત્વ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષ્ક દેવોના અવશિષ્ટ વર્ણન માટે સૂત્રકારે ૧૬ લાર બતાવ્યા છે. પ્રથમ હારઃ- આ દ્વારમાં ચંદ્ર તથા સૂર્યના અધસ્તન(નીચેના) પ્રદેશવર્તી, સમપંક્તિવર્તી તથા ઉપરિતન (ઊર્ધ્વ) પ્રદેશવર્તી તારકમંડલના-નારા વિમાનોના અધિષ્ઠાતા-દેવોની ઋદ્ધિ હેતુના કારણનું વર્ણન છે. બીજુ કાર - આ દ્વારમાં ચંદ્રપરિવારનું વર્ણન છે. ત્રીજુ દ્વારઃ- આ દ્વારમાં મેથી જ્યોતિષ મંડળના અંતરનું-દૂરીનું વર્ણન છે. ચોથ તાર :- આ દ્વારમાં લોકાન્તથી જ્યોતિષમંડળના અંતરનું વર્ણન છે. પાંચમું દ્વાર - આ દ્વારમાં ભૂતલથી જ્યોતિષમંડળના અંતરનું વર્ણન છે.
Page #626
--------------------------------------------------------------------------
________________
૫૬૪
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
છઠ્ઠ દ્વારઃ- આ દ્વારમાં ચાર ક્ષેત્રની બહાર, અંદર અથવા ઉપર ચાલતા નક્ષત્ર સંબંધી વર્ણન છે. સાતમું દ્વાર :- આ દ્વારમાં જ્યોતિષી વિમાનોના સંસ્થાનનું વર્ણન છે. આઠમું દ્વાર - આ દ્વારમાં જ્યોતિષીદેવોની સંખ્યાનું વર્ણન છે. નવમું દ્વાર – આ દ્વારમાં ચંદ્ર આદિ દેવોના વિમાનોને વહન કરનાર દેવો સંબંધી વર્ણન છે. દશમું દ્વાર - આ દ્વારમાં શીઘ્રગતિવાળા, મંદગતિવાળા દેવો સંબંધી વર્ણન છે. અગિયારમું દ્વાર - આ દ્વારમાં અલ્પ વૈભવશાળી અને વિપુલ વૈભવશાળી દેવ સંબંધી વર્ણન છે. બારમું દ્વાર - આ દ્વારમાં તારાઓના પારસ્પરિક અંતરનું વર્ણન છે. તેરમું દ્વાર - આ ધારમાં ચંદ્રાદિ દેવોની અગ્રમહિષી (મુખ્યદેવી)ઓનું વર્ણન છે. ચૌદમું દ્વાર – આ દ્વારમાં આવ્યંતર પરિષદ અને દેવીઓની સાથેના ભોગ-સામર્થ્ય આદિનું વર્ણન છે. પંદરમું તાર:- આ દ્વારમાં જ્યોતિષીદેવોના આયુષ્યનું વર્ણન છે. સોળમું દ્વાર – આ દ્વારમાં જ્યોતિષીદેવોના અલ્પબદુત્વનું વર્ણન છે. તારા દેવોની અલ્પાદિ ઋદ્ધિ હેતુ :१७९ अत्थि णं भंते ! चंदिम-सूरियाणं हिटुिं पि तारारूवा अणुंपि तुल्लावि, समेवि तारारूवा अणुंपि तुल्लावि, उप्पिपि तारारुवा अणुंपि तुल्लावि ?
हंता गोयमा ! तं चेव उच्चारेयव्वं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! (૧) ચંદ્ર, સૂર્ય, વિમાનની નીચેના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનોના દેવો શું ચંદ્ર-સૂર્ય કરતાં અલ્પ ઋદ્ધિવાન(કંઈક અલ્પ ઋદ્ધિવાળા) કે સમઋદ્ધિવાન (એકસરખી ઋદ્ધિવાળા) હોય છે? (૨) ચંદ્ર-સૂર્ય વિમાનની સમશ્રેણીએ સ્થિત તારા વિમાનોના દેવો ચંદ્રાદિ કરતાં શું કંઈક અલ્પ ઋદ્ધિવાળા કે એક સરખી ઋદ્ધિવાળા હોય છે? (૩) ચંદ્ર-સૂર્ય વિમાનની ઉપરના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનોના દેવો ચંદ્રાદિ કરતાં શું કંઈક અલ્પ ઋદ્ધિવાળા કે એકસરખી ઋદ્ધિવાળા હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! આ રીતે હોય છે અર્થાત્ ચંદ્ર-સૂર્ય વિમાનની નીચે કે સમશ્રેણીએ કે ઊર્ધ્વભાગમાં સ્થિત તારા વિમાનના કેટલાક દેવો ચંદ્રાદિ કરતાં કંઈક અલ્પઋદ્ધિવાન હોય છે અને કેટલાક સમઋદ્ધિવાન પણ હોય છે. १८० से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहा जहा णं तेसिं देवाणं तव-णियम-बंभचेराणि ऊसियाई
Page #627
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
भवंति तहा तहा णं तेसि णं देवाणं एवं पण्णायए, तं जहा- अणुत्ते वा तुल्लत्ते वा, जहा जहा णं तेसिं देवाणं तवणियम - बंभचेराणि णो ऊसियाइं भवंति तहा तहा णं तेसिं देवाणं एवं (णो) पण्णायए, તેં નહીં- अणुत्वा तु वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચંદ્રાદિ દેવની અપેક્ષાએ તારા રૂપ દેવોની અલ્પ કે સમઋદ્ધિનું શું કારણ છે?
૫૫
ઉત્તર– હે ગૌતમ ! જે દેવોએ પૂર્વભવમાં કનીષ્ઠ કે શ્રેષ્ઠરૂપે તપ, નિયમ, બ્રહ્મચર્યાદિનું પાલન કર્યું હોય તે દેવો ચંદ્રાદિ કરતાં કંઈક અલ્પ કે તૂલ્ય ઋદ્ધિવાળા દેખાય છે અને જે દેવોએ પૂર્વભવમાં તપ, નિયમ, બ્રહ્મચર્યાદિનું પાલન કર્યું ન હોય તે દેવો ચંદ્રાદિ કરતાં કંઈક અલ્પ કે તુલ્ય ઋદ્ધિવાળા હોતા નથી અર્થાત્ તે નગણ્ય ઋદ્ધિવાળા બહુ સામાન્ય દેવ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “તારા દેવ ઋદ્ધિ દ્વાર” નામના પ્રથમ દ્વારનું વર્ણન છે.
જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સૂર્ય ઇન્દ્ર સ્થાને છે. તારારૂપ દેવો ચંદ્ર દેવના પરિવાર રૂપે ઓળખાય છે. જેમ લોકમાં પૂર્વ સંચિત પુણ્યના કારણે કેટલીક વ્યક્તિઓ રાજા ન હોવા છતાં રાજા તુલ્ય વૈભવવાળા કે રાજાથી કંઈક ન્યૂન વૈભવવાળા હોય છે, તેમ કેટલાક તારારૂપ દેવો ચંદ્રાદિ જેવી ઋદ્ધિને પ્રાપ્ત હોય છે અને કેટલાક તેનાથી કંઈક ન્યૂન ઋદ્ધિવાળા હોય છે. જ્યારે અન્ય કેટલાક તારારૂપ દેવો સામાન્ય મનુષ્યની જેમ અત્યલ્પ ઋદ્ધિવાળા પણ હોય છે.
તારા દેવોની ચંદ્ર કરતા અલ્પ કે તુલ્ય ઋદ્ધિનું કારણ જણાવતા સૂત્રકાર કહે છે કે પૂર્વભવમાં જેણે તપ, નિયમ, બ્રહ્મચર્યાદિનું શ્રેષ્ઠ આચરણ કર્યું હોય તે દેવો ચંદ્રાદિ જેવી કે તેનાથી કંઈક ન્યૂન ઋદ્ધિને પ્રાપ્ત થાય છે અને જેણે તપ, નિયમાદિનું આચરણ ન કર્યું હોય તે ચંદ્રાદિની સરખામણીમાં આવતાં જ નથી. તેઓ કંઈક અલ્પ ઋદ્ધિવાળા કે સમઋદ્ધિવાળા હોતા જ નથી. પરંતુ તે ચંદ્ર-સૂર્યની અપેક્ષાએ અત્યંત અલ્પ નિમ્નતર કે નિમ્નત્તમ અર્થાત્ નગણ્ય ઋદ્ધિવાળા હોય છે. તેમ સમજવું જોઈએ.
ચંદ્ર પરિવાર :
१८१ एगमेगस्स णं भंते ! चंदस्स केवइया महग्गहा परिवारो, केवइया णक्खत्ता परिवारो, केवइया तारागणकोडाकोडीओ पण्णत्ताओ ?
गोयमा ! अट्ठासीइ महग्गहा परिवारो, अट्ठावीसं णक्खत्ता परिवारो, छावट्ठि-सहस्साइं णव सया पण्णत्तरा तारागणकोडाकोडीणं पण्णत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેટલા મહાગ્રહો પ્રત્યેક ચંદ્રના પરિવાર રૂપે છે ? કેટલા નક્ષત્ર ચંદ્રના પરિવાર રૂપે છે ? અને કેટલા કોટાકોટી તારાઓ ચંદ્રના પરિવાર રૂપે છે ?
Page #628
--------------------------------------------------------------------------
________________
| ५
|
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર– હે ગૌતમ! ૮૮ મહાગ્રહો, ૨૮ નક્ષત્રો અને ૬,૯૭૫ કોટાકોટી તારાઓ પ્રત્યેક ચંદ્રના પરિવાર રૂપે છે. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં “ચંદ્ર પરિવાર દ્વાર” નામના બીજા દ્વારનું વર્ણન છે. પ્રસ્તતુમાં ચંદ્રના પરિવારભૂત ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સંખ્યાનું કથન છે. સૂત્રમાં ચંદ્રના પરિવાર રૂપે ઉલ્લેખ હોવા છતાં સૂર્યેન્દ્રનો પણ તે જ પરિવાર છે, જેમ મનુષ્યોમાં બલદેવ અને વાસુદેવ બને ત્રિખંડાધિપતિની રાજ્યઋદ્ધિ એક જ હોય છે તેમ સમજવું.
જ્યોતિષ વિમાનોનું મેરુ આદિથી અંતર :१८२ मंदरस्स णं भंते ! पव्वयस्स केवइयाए अबाहाए जोइसं चारं चरइ ।
गोयमा ! एक्कारसहिं एक्कवीसेहिं जोयण सएहिं अबाहाए जोइसं चारं चरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તારા રૂપ જ્યોતિષી દેવો મેરુ પર્વતથી કેટલા યોજન દૂર રહીને પરિભ્રમણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તારારૂપ જ્યોતિષી દેવ વિમાનો મેરુ પર્વતથી ૧૧ર૧ યોજન દૂર રહીને પરિભ્રમણ કરે છે. १८३ लोगंताओ णं भंते ! केवइयाए अबाहाए जोइसे पण्णते ?
गोयमा ! एक्कारस एक्कारसेहिं जोयण सएहिं अबाहाए जोइसे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન!જ્યોતિષી દેવોના વિમાનો લોકાંતથી કેટલા દૂર સ્થિત છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષી દેવોના વિમાનો લોકાંતથી ૧,૧૧૧ યોજન દૂર સ્થિત છે. १८४ धरणितलाओ णं भंते ! केवइयं अबाहाए हेट्ठिले तारारूवे चारं चरइ ? केवइयं अबाहाए सूर विमाणे चारं चरइं? केवइयं अबाहाए चंद विमाणे चारं चरइ । केवइयं अबाहाए उवरिल्लं तारा रूवे चारं चरइ ।
गोयमा ! सत्तहिं णउएहिं जोयण सएहिं जोइसे चारं चरइ, एवं सूरविमाणे अट्ठहिं सएहिं, चंदविमाणे अट्ठहिं असीएहिं, उवरिल्ले तारारूवे णवहिं जोयण सएहिं चारं चरइ ।
Page #629
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૫૭
હૈ
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સમભૂમિથી કેટલા યોજનની ઊંચાઈએ સહુથી નીચે રહેનાર તારામંડલ પરિભ્રમણ કરે છે ? કેટલી ઊંચાઈએ સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે ? કેટલી ઊંચાઈએ ચંદ્ર વિમાન પરિભ્રમણ કરે છે અને કેટલી ઊંચાઈએ સહુથી ઉપર રહેનાર તારા મંડલ પરિભ્રમણ કરે છે ? (તેમ પ્રશ્ન સમજવો).
ઉત્તર– હે ગૌતમ ! સહુથી નીચે રહેનાર તારામંડલ જ્યોતિષી વિમાનો સમપૃથ્વીથી ૭૯૦ યોજનની ઊંચાઈએ પરિભ્રમણ કરે છે. આ રીતે સૂર્ય વિમાન ૮૦૦ યોજન, ચંદ્ર વિમાન ૮૮૦ યોજન અને સૌથી ઉપર તારા મંડલ સમુદાય સમભૂમિથી ૯૦૦ યોજનની ઊંચાઈએ પરિભ્રમણ કરે છે. १८५ जोइसस्स णं भंते ! हेट्ठिल्लाओ तलाओ केवइयं अबाहाए सूरविमाणे चारं चरइ ?
गोयमा ! दसहिं जोयणेहिं अबाहाए चारं चरइ । एवं चंद विमाणे णउईए जोयणेहिं चारं चरइ । उवरिल्ले तारारूवे दसुत्तरे जोयणसए चारं चरइ । सूरविमाणाओ चंदविमाणे असीईए जोयणेहिं चारं चरइ, सूरविमाणाओ जोयणसए उवरिल्ले तारारूवे चारं चरइ, चंद विमाणाओ वीसाए जोयणेहिं उवरिल्ले णं तारारूवे चारं चरइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યોતિષ મંડલના સૌથી નીચે રહેલા તારા વિમાન સમુદાયથી કેટલી ઊંચાઈએ સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી નીચે રહેલા તારા વિમાન સમુદાયથી ૧૦ યોજન ઊંચે સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે; ચંદ્ર વિમાન ૯૦ યોજન ઊંચે અને અંતિમ ઉપરી તારા સમુદાય ૧૧૦ યોજન ઊંચે પરિભ્રમણ કરે છે. સૂર્ય વિમાનથી ૮૦ યોજન ઊંચે ચંદ્ર વિમાન અને ૧૦૦ યોજન ઊંચે ઉપરી અંતિમ તારા વિમાન, સમુદાય છે. ચંદ્ર વિમાન(જે સમભૂમિથી ૮૮૦ યોજન ઊંચે છે તેના)થી વીસ યોજન ઊંચે સૌથી ઉપરના તારા સમુદાય પરિભ્રમણ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “મેરુથી અંતર, લોકથી અંતર અને સમપૃથ્વીથી અંતર દ્વાર નામના ત્રીજા, ચોથા, પાંચમા ત્રણ દ્વારનું વર્ણન છે. આ રીતે વિભિન્ન દષ્ટિકોણથી જ્યોતિષી વિમાનોનું અંતર દર્શાવ્યું છે. તારા વિમાનની મેરુથી દૂરી :– મેરુપર્વતથી ૧૧૨૧ યોજન દૂર રહી જ્યોતિષી વિમાનો મેરુને પ્રદક્ષિણા કરે છે. અહીં સૂત્રમાં નોડ્સ શબ્દથી તારા વિમાનનું ગ્રહણ કરવામાં આવે છે. કારણ કે ચંદ્ર, સૂર્ય, ગ્રહ અને નક્ષત્ર મેરુથી ૪૪,૮૨૦ યોજન દૂર રહી ભ્રમણ કરે છે, તેથી અહીં ૧૧૨૧ યોજનની દૂરી તારા વિમાનોની અપેક્ષાએ જ છે.
=
Page #630
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
મેરુથી જ્યોતિષ મંડળની દૂરીનું આ કથન જંબુદ્રીપના જ્યોતિષી વિમાનોની અપેક્ષાએ છે, તેમ સમજવું જોઈએ. લવણાદિના જ્યોતિષી વિમાનો મેરુથી વધુ દૂરવર્તી છે.
૫૮
લોકાંતથી જ્યોતિષ મંડલની દૂરી ઃ– જ્યોતિષી વિમાનોની અંતિમ પંક્તિથી લોકાંત ૧,૧૧૧ યોજન દૂર સ્થિત છે. અઢીદ્વીપની બહાર જ્યોતિષી વિમાનો સ્થિર છે. તેથી જ સૂત્રકારે આ કથનમાં વારં પરફ
શબ્દનો પ્રયોગ કર્યો છે.
સમપૃથ્વીથી જ્યોતિષ્મ ચક્રની દૂરી :– સમ પૃથ્વીથી ૭૯૦ યોજનની ઊંચાઈએ જ્યોતિષ્ઠ ચક્ર પરિભ્રમણ કરે છે. સૂત્રકારે સૂત્રમાં ચંદ્ર, સૂર્ય અને નીચે રહેલા તારા મંડળનું સમપૃથ્વીથી અંતર દર્શાવ્યું છે. ગ્રહ, નક્ષત્ર, તારા મંડળોના કરોડો તારાઓનું નિશ્ચિત અંતર દર્શાવ્યું નથી. સમપૃથ્વીથી ૮૦૦ યોજને સૂર્ય અને ૮૮૦ યોજને ચંદ્ર મંડળ છે. શેષ નક્ષત્રો, ગ્રહો, તારાઓના મંડળો સમપૃથ્વીથી ૭૯૦ થી ૯૦૦ યોજન સુધી અર્થાત્ ૧૧૦ યોજનના ક્ષેત્રમાં ઉપર-નીચે ગમે ત્યાં હોય છે. કેટલાક ગ્રહો, તારાઓના મંડળનું સમપૃથ્વીથી અંતર ગ્રંથોમાં જોવા મળે છે, તે આ પ્રમાણે છે—
સમપૃથ્વીથી | સૂર્યાદિની ઊંચાઈ
જ્યોતિષ્મ ચક્રની સમપૃથ્વીથી ઊંચાઈઃ–
જ્યોતિષ્ક દેવ
તારામંડળ
સૂર્ય
ચંદ્ર
ન
સમપૃથ્વીથી ઊંચે
૭૯૦ યોજન
૮૦૦ યોજન
૮૮૦ યોજન
મંડલ
જ્યોતિષ્ક વિમાનથી
તારામંડળથી
સૂર્યથી
ઊંચાઈ
૧૦ યોજન ઊંચે
૮૦ યોજન ઊંચે
Page #631
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૫૬૯
નક્ષત્ર મંડળ
ચંદ્રથી
૮૮૪ યોજન ૮૮૮ યોજન
૪ યોજન ઊંચે ૪ યોજન ઊંચે
નક્ષત્રથી
ગ્રહમંડળમાં બુધાદિ ગ્રહો
શુક્રાદિ ગ્રહો બૃહસ્પતિ આદિ ગ્રહો
મંગલાદિ ગ્રહો શનિ આદિ ગ્રહો
૮૯૧ યોજના ૮૯૪ યોજના ૮૯૭ યોજના ૯00 યોજના
બુધ ગ્રહથી
શુક્ર ગ્રહથી બૃહસ્પતિ ગ્રહથી મંગલ ગ્રહથી
૩ યોજન ઊંચે ૩ યોજન ઊંચે ૩ યોજન ઊંચે ૩ યોજન ઊંચે
અંદર, બહાર ઉપર ચાલતા નક્ષત્રો :१८६ जंबुद्दीवे णं दीवे अट्ठावीसाए णक्खत्ताणं कयरे णक्खत्ते सव्वन्भंतरिल्लं चारं चरइ ? कयरे णक्खत्ते सव्वबाहिरं चारं चरइ ? कयरे णक्खत्ते सव्वहिट्ठिल्लं चारं चरइ, कयरे णक्खत्ते सव्वउवरिल्लं चारं चरइ ?
गोयमा ! अभिई णक्खत्ते सव्वब्भंतरं चारं चरइ, मूलो सव्वबाहिरं चारं चरइ, भरणी सव्वहिट्ठिल्लं चारं चरइ, साइ सव्वुवरिल्लगं चारं चरइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપ નામના દ્વીપમાં ૨૮ નક્ષત્રમાંથી કયા નક્ષત્ર સર્વથી અંદર(મેરુ તરફ) રહીને પરિભ્રમણ કરે છે? કયા નક્ષત્ર સર્વથી બહાર(સમુદ્ર તરફ) રહીને પરિભ્રમણ કરે છે? કયા નક્ષત્ર સૌથી ઉપર રહીને અને કયા નક્ષત્ર સૌથી નીચે રહીને ભ્રમણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! અભિજિત નક્ષત્ર સૌથી અંદર(મેરુથી નજીક) ભ્રમણ કરે છે; મૂલ નક્ષત્ર સૌથી બહાર(સમુદ્ર તરફ) રહીને, ભ્રમણ કરે છે; સ્વાતિ નક્ષત્ર સૌથી ઉપર અને ભરણી નક્ષત્ર સૌથી નીચે રહીને પરિભ્રમણ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “અંદર, બહાર, ઉપર, નીચે ચાલતા નક્ષત્ર દ્વાર” નામના છઠ્ઠા દ્વારનું કથન છે.
આત્યંતર મંડળમાં ૧૨ નક્ષત્રો છે તેમાંથી અભિજિત નક્ષત્રવિમાન મેરુ તરફ થોડું અંદર છે. મૂલ નક્ષત્ર સર્વ નક્ષત્રોથી બહાર ચાલે છે અર્થાત્ સર્વ બાહ્ય મંડળના ૮ નક્ષત્રોમાં મૂળ નક્ષત્રનું મંડળ લવણ સમુદ્ર તરફ થોડું વધારે બહાર છે. સ્વાતિ નક્ષત્ર ઊંચાઈમાં સર્વથી ઉપર છે. ભરણી નક્ષત્રનું ભ્રમણ સ્થાન સર્વ નક્ષત્રોની સપાટીથી થોડું નીચેક છે.
Page #632
--------------------------------------------------------------------------
________________
પ૭૦ |
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
જ્યોતિષ્ક વિમાનનો આકાર :१८७ चंदविमाणे णं भंते ! किंसंठिए पण्णत्ते ?
गोयमा ! अद्ध कविट्ठसंठाणसंठिए, सव्वफालियामए अब्भुग्गयमूसिए । एवं सव्वाइं णेयव्वाइं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર વિમાનનો આકાર કેવો છે?
ઉત્તર- હે ગૌતમ! ચંદ્ર વિમાન ઉપર તરફ મુખ હોય તેવા અર્ધ કોઠા ફળના આકારવાળું, સંપૂર્ણપણે સ્ફટિક રત્નમય, ઝળહળતા કિરણોવાળું હોય છે. આ જ રીતે સર્વ જ્યોતિષી વિમાનો ચંદ્ર વિમાન જેવા જ આકારવાળા હોય છે.
વિવેચન :
ENS
વિમાન લંબાઇ. પડો ખાઈ
જ્યોતિષ્ક દેવ વિમાન સંસ્થાન દ્વારા
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષ્ક “દેવ વિમાન સંસ્થાન દ્વાર” નામના સાતમાં કારનું વર્ણન છે.
સર્વ જ્યોતિષ્ક દેવોના વિમાનો અર્ધ કોઠા કે અર્ધ બિજોરાના આકારે છે. આ જ્યોતિષ્ક વિમાનોની અર્ધ કોઠાના આકારવાળી પીઠ ઉપર જ્યોતિષ્ક દેવોના પ્રાસાદો-મહેલો ચઢતા-ઉતરતા ક્રમથી એવી રીતે ગોઠવાયેલા છે કે તેના શિખરના ભાગો લગભગ ગોળાકાર બની જાય છે અને તેથી જ ઉદય-અસ્ત સમયે તે વિમાનો ગોળાકાર રૂપે જ દેખાય છે. મધ્યાહ્ન સમયે તો મસ્તક ઉપર હોવાથી તેનું ગોળાકાર તળીયું દેખાય છે. આ રીતે અર્ધ ગોળાકાર હોવા છતાં અર્ધ ભાગના
પ્રાસાદોની રચનાના કારણે તે ગોળાકાર રૂપે જ દેખાય છે. જ્યોતિષ્ક વિમાનોની લંબાઈ-પહોળાઈ :१८८ चंदविमाणे णं भंते ! केवइयं आयामविक्खभेणं, केवइयं बाहल्लेणं પuત્તે ? ગોયમાં !
छप्पण्णं खलु भाए, विच्छिण्णं चंदमंडलं होइ । अट्ठावीसं भाए, बाहल्लं तस्स बोद्धव्वं ॥१॥ अडयालीसं भाए, विच्छिण्णं सूरमंडल होइ । चठवीसं खलु भाए, बाहल्लं तस्स बोद्धव्वं ॥२॥
Page #633
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
| ५७१ |
दो कोसे य गहाणं, णक्खत्ताणं तु हवइ तस्सद्धं ।
तस्सद्धं ताराणं, तस्सद्धं चेव बाहल्लं ॥३॥ भावार्थ :- प्रश्न- हे भगवन् ! यंद्र विमाननी पाई-पाई भने या5 2ी छ ?
ઉત્તર- હે ગૌતમ! ચંદ્ર વિમાન એક યોજનના એકસઠીયા ૫૬ ભાગ () યોજન પ્રમાણ લાંબુ-પહોળું હોય છે અને એકસઠીયા અઠ્ઠાવીસ ભાગ(૬) યોજન ઊંચું હોય છે.
સૂર્ય વિમાન યોજન લાંબું-પહોળું અને શું યોજન ઊંચું હોય છે. ગ્રહ વિમાનો ૨ ગાઉ લાંબાપહોળા અને ૧ ગાઉ ઊંચા છે. નક્ષત્ર વિમાનો ૧ ગાઉ લાંબા-પહોળા અને અર્ધા ગાઉ ઊંચા છે. તારા વિમાનો અર્ધા ગાઉ લાંબા-પહોળા અને ? ઊંચા છે. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં “જ્યોતિષ્ક દેવ વિમાન પ્રમાણ દ્વાર’ નામના આઠમાં દ્વારનું વર્ણન છે. આ સર્વ વિમાનો પોતાની લંબાઈ-પહોળાઈ કરતાં અર્ધી ઊંચાઈ ધરાવે છે.
જ્યોતિષી વિમાનોના વાહકદેવો :१८९ चंदविमाणे णं भंते ! कइ देवसाहस्सीओ परिवहति ?
गोयमा ! सोलस्स देवसाहस्सीओ परिवहतित्ति । चंदविमाणस्स णं पुरस्थिमे णं सेयाणं सुभगाणं सुप्पभाणं संखतल-विमल-णिम्मल- दधिघणगोखीर-फेण-रययणिगर-प्पगासाणं थिर-लट्ठ-पउ?- वट्ट-पीवर- सुसिलिट्ठविसिट्ठ-तिक्ख-दाढा विडंबिय-मुहाणं रत्तुप्पल-पत्त- मउय- सुकुमालतालुजीहाणं महुगुलिय-पिंगलक्खाणं पीवर-वरोरु-पडिपुण्ण- विउलखंधाणं मिउविसय-सुहुम-लक्खण-पसत्थ-वरवण्ण-के सर- सडोवसोहियाणं ऊसिय-सुणमिय-सुजाय-अप्फोडिय-णंगूलाणं वइराम- यणक्खाणं वइरामयदाढाणं वइरामयदंताणं तवणिज्जजीहाणं तवणिज्ज तालुयाणं तवणिज्ज जोत्तग-सुजोइयाणं कामगमाणं पीइगमाणं मणोगमाणमणोरमाणं अमियगईणं अमिय बलवीरियपुरिसक्कारपरक्कमाणंमहया अप्फोडिय सीहणायबोल कलकलरवेणंमहुरेणं मणहरेणं पूरेता अंबर, दिसाओ य सोभयंता, चतारि देवसाहस्सीओ सीह रूवधारी पुरथिमिल्लं बाहं वहति । भावार्थ:- प्रश्न- भगवन् ! 240 २ वो यंद्र विमाननुं परिवहन (64ाडीने अभए) छ ?
उत्तर- गौतम! १७,000 वो यंद्र विमाननु वडन छे.
Page #634
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ચંદ્ર વિમાનને વહન કરવા સિંહ રૂપધારી ૪,૦૦૦ આભિયોગિક(સેવક) દેવો ચંદ્ર વિમાનની પૂર્વ બાજુથી વહન કરે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે–
૫૭૨
તે સિંહરૂપધારી દેવો શ્વેતવર્ણી; સૌભાગ્યશાળી, વિલક્ષણ તેજવાળા હોય છે. તેમનો પ્રકાશ શંખના મધ્યભાગ જેવો નિર્મળ; કઠણ દહીં, ગાયના દૂધના ફીણ અને ચંદ્ર સમાન હોય છે. તેમના કાંડા સ્થિરદઢ, લષ્ટ-કાંત અને શોભનીય હોય છે. તેમનું મુખ ગોળ, પુષ્ટ, છિદ્ર રહિત, વિશેષ રૂપથી તીક્ષ્ણ એવી દાઢના કારણે ખુલ્લા મુખવાળા હોય છે. તેમનું તાળવું અને જીભ રક્ત કમળના પત્ર જેવા કોમળ છે. તેમની આંખ મધના પીંડ જેવી પીળી હોય છે. તેમની બંને જંઘા પુષ્ટ શ્રેષ્ઠ અને સોહામણી હોય છે. તેમના ખંભા માંસલ અને વિશાળ હોય છે. તેમની કેશરાળ (ગર્દન ઉપરનાવાળ) મૃદુ ઉજ્જવળ, પાતળી, પ્રશસ્ત, શ્રેષ્ઠ વર્ણવાળી અને શોભનીય હોય છે. તેઓની પૂંછડી ઉપર તરફ ઊભી રહે છે પરંતુ તેનો અગ્રભાગ નીચેની બાજુ વળેલી હોવાથી તે સોહામણી લાગે છે. આવી પૂંછડીથી તે ભૂમિને તાડિત કરતાં રહે છે. તેઓના નખ, દાઢ અને દાંત વજમય હોય છે. તેઓની જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ સુવર્ણમયી હોય छे. तेखोनी गति स्वेच्छानुसारी, सुजन, मन ठेवी वेगवंती, मनोरम, मनोहर अने (अति तीव्र होय छे, તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અમિત હોય છે. તેઓના મહા સિંહનાદના મધુર અવાજથી આકાશ ગાજી ઊઠે છે અને દિશાઓ સુશોભિત થાય છે. ૪,૦૦૦ સિંહરૂપધારી દેવો ચંદ્રને પૂર્વ બાજુથી વહન કરે છે. १९० चंदविमाणस्स णं दाहिणेणं सेयाणं सुभगाणं सुप्पभाणं संखतलविमल-णिम्मल - दधिघण- गोखीरफे ण-रययणिगर-प्पगासाणं वइरामय-कुं भजुयल सुट्ठिय-पीवर-वरवइर- सोंढवट्टिय-दित्त-सुरत्तपरमप्पगासाणं अब्भुण्णय-मुहाणं तवणिज्जविसालकणग- चंचलचलंत विमलुज्जलाणं महुवण्ण-भिसंत-णिद्ध- पत्तल - णिम्मल- तिवण्ण-मणिरयण- लोयणाणं अब्भुग्गय-मउलमल्लिया - धवलसरिस - संठियणिव्वण- दढकसिण- फालिया मय-सुजाय-दंतमुसलोवसोभियाणं कंचणकोसी- पविट्ठ- दंतग्ग- विमलमणिरयणरुइलपेरंत-चित्तरूवगविराइयाणं तवणिज्ज-विसाल- तिलगप्पमुहपरिमण्डियाणं णाणामणिरयण-मुद्धगेविज्जबद्धग-लयरवर- भूसणाणं वेरुलियविचित्तदण्ड-णिम्मल- वइरामय-तिक्ख लट्ठ-अंकुस - कुं भजुयलयंतरोडियाणं तवणिज्जसुबद्ध-कच्छदप्पिय-बलुद्धराणं विमलघणमंडलवइरामयलालाणाणामणिरयणघंटपासग- रययामय-बद्धरज्जुलंबिय-घंटाजुयल-महुरसर-मणहराणं अल्लीणपमाणजुत्त- वट्टियसुजायलक्खणपसत्थ-रमणिज्जबालगत्त-परिपुं छणाणं उवचियपडिपुण्णकुम्मचलण-लहुविक्कमाणं अंकमयणक्खाणं तवणिज्जजीहाणं तवणिज्जतालुयाणं तवणिज्जजोत्तगसुजोइयाणं कामगमाणं पीइगमाणं
ललियतालणाणं
Page #635
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
मणोगमाणं-मणोरमाणं
अमियगईणं
अमियबलवीरिअपुरिसक्कार
परक्कमाणं महयागंभीरगुलुगुलाइय-रवेणं महुरेणं मणहरेणं पूरेंता अंबरं, दिसाओ य सोभयंता चत्तारि देवसाहस्सीओ गयरूवधारीणं देवाणं दक्खिणिल्लं बाहं परिवहंति ।
૫૭૩
ભાવાર્થ:(ગજરૂપધારી ૪,૦૦૦ આભિયોગિક દેવો ચંદ્ર વિમાનને દક્ષિણ બાજુથી વહન કરે છે.) તે ગજરૂપધારી દેવો શ્વેતવર્ણી, સૌભાગ્યશાળી, સુપ્રભાવાન હોય છે. તેમનો પ્રકાશ શંખના મધ્યભાગ જેવો નિર્મળ, દહીં, ગાયના દૂધના ફીણ અને ચાંદીના સમૂહ જેવો શુભ હોય છે. તેઓનું કુંભસ્થલ-ગંડસ્થલ વજ્રમય હોય છે. તેઓની સૂંઢ સુંદર આકારવાળી, પુષ્ટ, વજ્રમયી, ગોળ, સ્પષ્ટ દેખાતા એક પ્રકારના જલબિંદુ રૂપે કમળોથી યુક્ત હોય છે. તેઓનું મુખ આગળથી ઉન્નત હોય છે. તેઓના બંને કાન તપેલા સુવર્ણ જેવા લાલ, વિશાળ, ચંચળ, વિમળ, ઉજ્જવલ, બહારની બાજુ શ્વેતવર્ણવાળા હોય છે. તેઓની આંખો પીતવર્ણની ચમકીલી, સ્નિગ્ધ, પલક યુક્ત, નિર્મળ, ત્રિવર્ણી-રક્ત, પીત, શ્વેત આ ત્રણ વર્ણથી યુક્ત એવા મણિરત્ન જેવી હોય છે. તેઓના બંને દંતશૂળ ઉન્નત્ત, મલ્લિકાના વિકસિત પુષ્પ જેવા ધવલ, એક સરખા આકારવાળા, વ્રણ રહિત, દૃઢ, સંપૂર્ણપણે સ્ફટિક, સુજાત-ઉત્પત્તિ સમયથી દોષ રહિત હોય છે. તે દંતશૂળની કાંચનકોશી(દંતશૂળ પરનું સોનાનું ખોભળું) વિમલ, મણિરત્ન જડિત, રુચિર અને ચિત્રિત હોય છે. તેઓના મુખાભરણો તપનીય(સુવર્ણના) વિશાળ હોય છે અને તિલકાદિ મુખાભરણોથી તેઓ ઉપશોભિત હોય છે. તેઓના મસ્તક મણિ અને રત્નોથી સુસજ્જિત હોય છે. તેઓના કંઠાભરણ ઘંટાથી યુક્ત હોય છે અને તેઓના ગળામાં તે પહેરાવેલા હોય છે. તેઓના કુંભસ્થળોની વચ્ચે રહેલું અંકુશ વૈડુર્યરત્નથી નિર્મિત હોય છે અને અંકુશદંડ વિચિત્ર, નિર્મળ, વજ્ર જેવો કઠોર, તીક્ષ્ણ લષ્ટ = મનોહર હોય છે. તેમના પેટ પર બાંધેલું દોરડું રક્ત સુવર્ણનું હોય છે. આ ગજરૂપધારી દેવો દર્પઅભિમાની અને બળવાન હોય છે. તેઓનું મંડળ-સમુદાય વિમળ અને ઘનરૂપે હોય છે(તેઓ ભિન્ન-ભિન્ન રૂપમાં હોતા નથી.) વજ્રમય અંકુશનું તાડન તેઓને સુખપ્રદ લાગે છે.
મણિમયી નાની ઘંટડીઓ જેની આસપાસ છે, રજતમયી રજૂ(દોરી) કટિભાગ પર બાંધેલી ઘંટાયુગલ(બે ઘંટ)થી ઉત્પન્ન રણકારથી તેઓ મનોહર લાગે છે. તેઓની પૂંછડી કેશયુક્ત હોવાથી સુશ્લિષ્ટ, પાછળના ચરણ સુધી લટકતી હોવાથી પ્રમાણોપેત, ગોળ, સુજાત લક્ષણોપેત, પ્રશસ્ત, રમણીય, મનોહર અને ગાત્ર(શરીર)ને સાફ રાખનારી હોય છે. (પ્રાયઃ પશુઓ પોતાની પૂંછડીથી જ શરીરને સાફ કરે છે.) માંસલ, પૂર્ણ અવયવવાળા, કાચબાની જેમ ઉન્નત્ત ચરણો શીઘ્રન્યાસવાળા હોય છે. તેમના પગના નખ અંકરત્નના હોય છે. તેમના જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ(નથ) સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વૈચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી મનોરમ, મનોહ૨ અને અતિતીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ અપરિમિત હોય છે. તેઓ મોટી ચિંઘાડ કરતાં ચાલતા હોવાથી, તેમની ચિંઘાડના મધુર સ્વરથી આકાશ ગાજી ઊઠે છે. દિશાઓ તેનાથી સુશોભિત થાય છે. ગજરૂપધારી ૪૦૦૦ દેવો ચંદ્રને દક્ષિણ બાજુથી વહન કરે છે.
१९१ चंदविमाणस्स णं पच्चत्थिमेणं सेयाणं सुभगाणं सुप्पभाणं चलचवलककुह- सालीणं घणणिचियसुबद्ध-लक्खणुण्णय- ईसियाणय
Page #636
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂીપ પ્રાપ્તિ સૂત્ર
हियसिंग-तिक्खग्गसंगयाणं
वेरुलिय-भिसंत
वसभोट्ठाणं चंकमिय-ललिय- पुलियचल-चवल-गव्वियगईणं सण्णयपासाणंसंगयपासाणं सुजायपासाणं पीवरवट्टियसुसंठियकडीणं ओलंबपलंबलक्खण- पमाणजुत्त-रमणिज्जवालगण्डाणं समखुरवालिधाणाणं समलितणुसुहुमसुजायणिद्ध-लोम-च्छवि-धराणं उवचियमंसल-विसालपडिपुण्ण खंधपएस- सुंदराणं कडक्ख-सुणिरिक्खणाणं जुत्तपमाण-पहाणलक्खणपसत्थ-रमणिज्जगग्गर गल्ल-सोभियाणं -ધર-ધ{T-સુ સદ્-૧૪-જ૦મિડિયાળ णाणामणिकणगरयण- घंटिया- वेगच्छिग-सुकयमालियाणं वरघंटागलयमालुज्जल-सिरिधराणं पउमुप्पल- सगल- सुरभि-मालाविभूसियाणं वइरखुराणं विविहविक्खुराणं फालियामयदंताणं तवणिज्जजीहाणं तवणिज्जतालुयाणं तवणिज्जजोत्त-गसुजोइयाणं कामगमाणं पीइगमाणं मणोगमाणं मणोरमाणं अमियगईणं अमियबलवी रियपुरिसक्कारपरक्कमाणं महया- गज्जियगंभीररवेणं महुरेणं मणहरेणं पूरेंता अंबरं, दिसाओ य सोभयंता, चत्तारि देवसाहस्सीओ वसहरूवधारीणं देवाणं पच्चत्थिमिल्लं बाहं परिवहंति ।
૫૭૪
ભાવાર્થ :- (વૃષભ રૂપધારી ૪,૦૦૦ આભિયોગિક દેવો ચંદ્ર વિમાનને પશ્ચિમ બાજુથી વહન કરે છે.) તે વૃષભ રૂપધારી દેવો શ્વેતવર્ણી, સૌભાગ્યશાળી તથા વિલક્ષણ તેજવાળા હોય છે. તેઓની કકુંદ (ગળાની નીચેનો ગોદડી જેવો ભાગ) ચલચપલ–ડોલતો હોય છે અને તેના કારણે તે વૃષભ રૂપધારી દેવો સોહામણા લાગે છે. તેઓના હોઠ લોઢાના હથોડાની જેવા મજબૂત, સુબદ્ધ(શિથિલ ન હોય તેવા), પ્રશસ્ત લક્ષણયુક્ત અને કંઈક અંશે નીચે તરફ નમેલા હોય છે. તેઓની ગતિ કુટિલ, વિલાસયુક્ત, ગર્વિત અને ચંચળ હોય છે. તેઓના બંને પાર્શ્વભાગ(પડખા) નીચે તરફ નમેલા, દેહોચિત પ્રમાણવાળા અને સુજાત-જન્મથી ખોડરહિત હોય છે. તેમનો કટીભાગ- કમરનો ભાગ પુષ્ટ, ગોળ અને સુંદર આકારવાળો હોય છે. તેમના લટકતા ચામર(પૂંછડીના વાળ) લાંબા, લક્ષણોપેત, યથોચિત પ્રમાણવાળા અને રમણીય હોય છે. તેમની બંને ખરી તથા પૂંછના વાળો પરસ્પર સમાન હોય છે. તેઓના શિંગડા સાથે જ ઘડાયા હોય તેમ એક સરખા, અણિયાળા અને પ્રમાણોપેત હોય છે. તેમની રૂંવાટી પાતળી, સુજાત, સ્નિગ્ધ સુવાળી અને છવિમય- ચમકીલી હોય છે. તેઓનો સ્કંધપ્રદેશ(ખૂંધ) પુષ્ટ, માંસલ, વિશાળ-ભાર વહનમાં સમર્થ, પરિપૂર્ણ હોય છે. તેના દ્વારા દેવરૂપ વૃષભો સુંદર દેખાય છે. તેમના લોચન વૈડુર્યમણિમય અને અતિશય શોભનીય હોય છે. તેમનું ગળું યથોચિત પ્રમાણથી યુક્ત, પ્રધાન લક્ષણોથી સંપન્ન, પ્રશસ્ત અને રમણીય ઝારક નામના આભરણ વિશેષથી સુશોભિત હોય છે. તેમનું શબ્દાયમાન = રણકતું ઘરઘરક નામનું કંઠનું આભૂષણ તેઓના કંઠને સુશોભિત કરે છે. અનેક પ્રકારના મણિ, સુવર્ણ, રત્નોથી સુનિર્મિત ઘંટડીઓની માળા તેઓના વક્ષઃસ્થળ પર બાંધવામાં આવે છે. શ્રેષ્ઠ ઘંટાઓની માળાથી તેઓનું ગળું ઉજ્જવલ લાગે છે. તેઓની શોભા અખંડિત, અનુપમ ગંધયુક્ત પદ્મ અને ઉત્પલોની માળાથી વધુ શોભાયમાન બને છે. તેમની ખરી વજ્રમયી હોય છે, તેમની વિચખરી(ખરીની ઉપરનો
Page #637
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૭૫]
ભાગ) મણિ, કનકાદિવાળો હોવાથી અનેક પ્રકારનો હોય છે. તેઓના દાંત સ્ફટિકમય હોય છે. તેઓના જીભ અને તાળવા તપનીય સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓનું જોત–નથ તપનીય સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, ખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અમિત અતિતીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અમિત હોય છે. તેઓના મહા ગંભીર, મનોહર અવાજથી આકાશ ગાજી ઊઠે છે અને દિશા સુશોભિત થાય છે. ૪,૦૦૦ વૃષભ રૂપધારી દેવો ચંદ્રને પશ્ચિમ બાજુથી વહન કરે છે. १९२ चंदविमाणस्स णं उत्तरेणं सेयाणं सुभगाणं सुप्पभाणं तरमल्लिहायणाणं हरिमेल-मउल-मल्लियच्छाणं चंचुच्चिय-ललिय- पुलियचलचवलचंचलगईणं लंघण-वग्गण-धावणधोरण-तिवइ-जइण-सिक्खियगईणं ललंतलासग-ललायवर-भूसणाणं सण्णयपासाणं संगयपासाणं सुजायपासाणं पीवरवट्टियसुसंठियकडीणं ओलंबपलंब- लक्खणपमाणजुत्तरमणिज्जवाल-पुच्छाणं तणुसुहुमसुजाय- णिद्धलोमच्छविहराणं मिउविसय-सुहुमलक्खण-पसत्थविकिण्ण-के सरावलिललंतथासग-ललाड-वर-भूसणाणं मुहमंडगओचूलग-चामर- थासगपरिमंडिय-कडीणं तवणिज्जखुराणं तवणिज्जजीहाणं तवणिज्जतालुयाणं तवणिज्जजोत्तगसुजोइयाणं कामगमाणं पीइगमाणं मणोगमाणं मणोरमाणं अमियगईणं अमियबलवीरियपुरिसक्कार-परक्कमाणं महयाहय- हेसियकिलकिलाइयरवेणं मणहरेणं पूरता अंबरं, दिसाओ य सोभयंता चत्तारि देवसाहस्सीओ हयरूवधारीणं देवाणं उत्तरिल्लं बाहं परिवहति । ભાવાર્થ :- (અશ્વરૂપધારી ૪,000 આભિયોગિક દેવો ચંદ્રવિમાનને ઉત્તર બાજુથી વહન કરે છે.) તે અશ્વરૂપધારી દેવો શ્વેતવર્ણી, જનપ્રિય અને વિલક્ષણ તેજવાળા હોય છે. તેઓ યૌવનશાળી હોય છે. તેઓની આંખ હરિમેલ નામક વનસ્પતિની ખીલેલી કળીઓ જેવી હોય છે. તેઓની ગતિ ચંચુ-કુટિલ અથવા પોપટની ચાંચ જેવી વક્ર (પગ ઊંચો કરી નીચે મૂકે ત્યારે પગ વાંકા થાય છે, તેથી તેમની ગતિ ક્રિયાને વક્ર કહી છે), લલિત-વિલાસ યુક્ત, પુલકિત-આનંદ ઉપજાવનારી, તથા ચલ(વાયુ) જેવી અતિચંચળ હોય છે. તેઓની ચાલ ખાડાનું ઉલ્લંઘન કરવામાં, કૂદવામાં, દોડવામાં, ગતિની ચતુરાઈમાં, ત્રણ પગ પર ઊભા રહેવામાં જયશાળી અને અભ્યસ્ત હોય છે. તેઓ ગળામાં ડોલતા, સુરમ્ય આભૂષણો ધારણ કરી રાખે છે. તેઓના બંને પાર્થભાગ (પડખા) નીચે તરફ નમેલા, દેહોચિત પ્રમાણવાળા તથા સુજાત હોય છે. તેઓનો કિટિભાગ પુષ્ટ, ગોળ અને સુંદર આકારવાળો હોય છે. તેઓના લટકતા ચામર-પૂંછડાના વાળ લાંબા, લક્ષણોપેત, યથોચિત પ્રમાણવાળા અને રમણીય હોય છે. તેઓની રૂંવાટી અતિસૂક્ષ્મ-પાતળી, સુજાત-દોષ વર્જિત, સ્નિગ્ધ-સંવાળી અને ચમકીલી હોય છે. તેઓની કેશરાળ મૃદુ વિશદ્ ઉજ્જવળ, પાતળા, પ્રશસ્ત, શ્રેષ્ઠ વર્ણવાળા અને શોભનીય હોય છે. તેઓ કપાળ પર આભલાયુક્ત આભરણ ધારણ કરે છે. તેઓ મુખાભરણ, લાંબા ગુચ્છા(ફૂમકાદિ) શરીર પર યથાસ્થાને ધારણ કરે છે અને સ્થાસક-દર્પણાકાર આભરણ
ત-વિલાસ થયા કરી નીચે મૂક સારી હોય છે. તેઓ
Page #638
--------------------------------------------------------------------------
________________
૫૭૬ |
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
કટિપ્રદેશ ઉપર ધારણ કરે છે, તેથી કટીપ્રદેશ સુશોભિત લાગે છે. તેઓની ખરી, જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ તપનીય સુવર્ણની હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિતીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અપરિમિત હોય છે. તેઓના હણહણાટના મધુર અવાજથી આકાશ ગાજી ઉઠે છે તથા દિશાઓ સુશોભિત થાય છે. ૪,૦૦૦ અશ્વરૂપધારી દેવો ચંદ્રને ઉત્તર બાજુથી વહન કરે છે. १९३
सोलसदेवसहस्सा, हवंति चंदेसु चेव सूरेसु । अट्ठेव सहस्साइं, एक्के क्कम्मि गहविमाणे ॥१॥ चत्तारि सहस्साइं, णक्खत्तम्मि य हवंति इक्किक्के ।
दो चेव सहस्साई, तारारूवेक्कमेक्कम्मि ॥२॥ एवं सूरविमाणाणं जाव तारारूवविमाणाणं । णवरं एस देवसंघाए । ભાવાર્થ – અને સુર્ય વિમાનના ૧૬,000 વાહક દેવો છે. એક-એક ગ્રહ વિમાનના ૮,૦૦૦ વાહક દેવો છે. એક-એક નક્ષત્ર વિમાનના ૪,000 વાહક દેવો છે. એક-એક તારા વિમાનના ૨,000 વાહક દેવો છે.
આ જ પ્રમાણે (ચંદ્ર વિમાનની જેમ) સૂર્ય વિમાનથી તારા વિમાન સુધીના વાહક દેવોનું કથન જાણવું. તફાવત વાહક દેવ સંઘાત-દેવ સમુદાય-દેવ સંખ્યામાં છે. તે ગાથા દ્વારા સૂચિત કરી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જ્યોતિષ્ક વિમાનના વાહક દેવ દ્વાર નામના નવમા દ્વારનું વર્ણન છે.
ચંદ્ર આદિ જ્યોતિષી દેવી શક્તિસંપન્ન હોય છે. તેઓ અન્યના આલંબન વિના જ પોતાના વિમાનોનું વહન કરી શકે છે. તેઓને વિમાન વાહક દેવોની જરૂર નથી પરંતુ તેઓના આભિયોગિક સેવક દેવો તથા પ્રકારના નામ કર્મના ઉદયે આભિયોગિક-દાસપણું પ્રાપ્ત કરે છે. તેથી તે આભિયોગિક દેવો ઉત્તમ, તુલ્ય કે હીન જાતિવાળા દેવ વિમાનોનું વહન કરે છે.
તે દેવો પોતાનો મહિમા લોક સમક્ષ પ્રગટ કરવા તે વિમાનોની નીચે રહે છે. મહદ્ધિક દેવોના સેવક-નોકર થવામાં તે દેવો ગૌરવ અનુભવે છે. તેઓ સિંહ, વૃષભ, ગજ અને અશ્વના રૂપ ધારણ કરી, વિમાનની ચારે દિશામાં રહીને વિમાનું વહન કરે છે. જ્યોતિષ્ક દેવ વિમાન વાહક દેવો :
વાહક દેવ, પૂર્વ દિશાવર્તી | દક્ષિણ દિશાવર્તી | પશ્ચિમ દિશાવર્તી ઉત્તર દિશાવર્તી વિમાન | સંખ્યા | સિંહરૂપ ધારી ગજરૂપ ધારી દેવ વૃષભરૂપ ધારી | અશ્વ રૂપ ધારી દેવ
દેવ ૧ | ચંદ્ર વિમાન | ૧૬,000 | ૪,000 | ૪,000 ૪,000 ૪,000
દેવ
Page #639
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૨
સૂર્ય વિમાન
ગ્રહ વિમાન
નક્ષત્ર વિમાન
તારા વિમાન
૨,૦૦૦
જ્યોતિષી દેવોની ગતિ ઃ
१९४ एएसि णं भंते ! चंदिम-सूरिय-गहगण-णक्खत्त-तारारूवाणं कयरे सव्वसिग्घगई कयरे सव्वसिग्घगईतराए चेव ।
૩
૪
૫
૧૬,૦૦૦
4,000
૪,૦૦૦
૪,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦
૫૦૦
૪,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦
૫૦૦
૪,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦
૫૭૭
૫૦૦
૪,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦
૫૦૦
गोयमा ! चंदेहिंतो सूरा सव्वसिग्घगई, सूरेहिंतो गहा सिग्घगई, गहेहिंतो णक्खत्ता सिग्घगई, णक्खत्तेहिंतो तारारूवा सिग्घगई, सव्वप्प-गई चंदा, सव्व सिग्घगई तारारूवा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારામાં સર્વથી શીઘ્રગતિવાળું કોણ છે અને સર્વથી શીઘ્રતરગતિવાળું કોણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચંદ્રો કરતા સૂર્યો સર્વથી શીઘ્રગતિવાળા હોય છે. સૂર્યો કરતા ગ્રહો શીઘ્રગતિવાળા હોય છે, ગ્રહો કરતા નક્ષત્રો શીઘ્ર ગતિવાળા હોય છે, નક્ષત્રો કરતા તારાઓ શીઘ્ર ગતિવાળા હોય છે. ચંદ્રો સર્વથી અલ્પ ગતિવાળા છે અને તારાઓ સર્વથી શીઘ્રગતિવાળા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શીઘ્ર ગતિ દ્વાર નામના દસમા દ્વારનું વર્ણન છે. જ્યોતિષ્ક દેવ વિમાનોની ચાલવાની ગતિનું નિરૂપણ છે. બધા જ્યોતિષ્ક દેવોમાં ચંદ્ર વિમાન સહુથી મોટું છે. તેના કરતા અનુક્રમે સૂર્યાદિ વિમાનો નાના-નાના હોય છે. લોકમાં પણ એવું દેખાય છે કે ભારે સ્થૂલ શરીરવાળાની ગતિ પ્રાયઃ અલ્પ હોય છે. ચંદ્ર કરતા સૂર્ય, સૂર્ય કરતા ગ્રહ, ગ્રહ કરતા નક્ષત્ર અને નક્ષત્ર કરતા તારાઓ શીઘ્રગામી હોય છે. જ્યોતિષી દેવોની ઋદ્ધિ :
| एएसि णं भंते ! चंदिम-सूरिय-गह-णक्खत्त-तारारूवाणं कयरे सव्वमहिड्डिया कयरे सव्व-अप्पिड्डिया ?
गोयमा ! तारारूवेहिंतो णक्खत्ता महिड्डिया, णक्खत्तेहिंतो गहा महिड्डिया, गहेहिंतो सूरिया महिड्डिया, सूरेहिंतो चंदा महिड्डिया । सव्व अप्पिड्डिया
Page #640
--------------------------------------------------------------------------
________________
પ૭૮ |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
तारारूवा सव्वमहिड्डिया चंदा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓમાં સર્વથી મહદ્ધિક કોણ છે? સર્વથી અલ્પદ્ધિક કોણ છે?
ઉત્તર– હે ગૌતમ! તારાઓ કરતાં નક્ષત્રો મહદ્ધિક હોય છે, નક્ષત્રો કરતા ગ્રહો મહદ્ધિક હોય છે, ગ્રહો કરતા સૂર્યો મહદ્ધિક હોય છે અને સૂર્યો કરતા ચંદ્રો મહદ્ધિક હોય છે. તારાઓ સર્વથી અલ્પ ઋદ્ધિવાળા અને ચંદ્રો સર્વથી મહાઋદ્ધિવાળા હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઋદ્ધિ દ્વાર નામના અગિયારમા દ્વારનું વર્ણન છે. સર્વ જ્યોતિષ્ક દેવોમાં ચંદ્ર મહદ્ધિક છે. તારાઓ વચ્ચેનું અંતર :१९६ जंबुद्दीवे णं भंते ! दीवे ताराए य ताराए य केवइए अबाहाए अंतरे पण्णत्ते ?
गोयमा ! दुविहे अंतरे पण्णत्ते वाघाइए य णिव्वाघाइए य ।
णिव्वाघाइए- जहण्णेणं पंचधणुसयाई उक्कोसेणं दो गाऊयाई । वाघाइए - जहण्णेणं दोण्णि छावढे जोयणसए, उक्कोसेणं बारस जोयणसहस्साई दोण्णि य बायाले जोयणसए तारारूवस्स य तारारूवस्स य अबाहाए अंतरे પરે . ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપમાં એક તારા અને બીજા તારા વચ્ચે કેટલું અંતર હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે અંતર બે પ્રકારનું છે– (૧) વ્યાઘાતિક અંતર-વચ્ચમાં પર્વત આદિનો વ્યાઘાત હોય તેવું અંતર (૨) નિર્વાઘાતિક- વચ્ચમાં કોઈ પ્રકારનો વ્યાઘાત ન હોય તેવું અંતર.
એક તારાથી બીજા તારાનું નિર્ચાઘાતિક-સ્વાભાવિક અંતર જઘન્ય ૫૦૦ ધનુષ્ય તથા ઉત્કૃષ્ટ ૨ ગાઉ છે.
એક તારાથી બીજા તારાનું વ્યાઘાતિક-પર્વતના વ્યવધાનવાળું અંતર જઘન્ય ૨૬(બસો છાસઠ) યોજન તથા ઉત્કૃષ્ટ ૧૨,૨૪૨(બાર હજાર, બસો બેંતાળીસ) યોજન છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “તારાઓ વચ્ચેના અંતર દ્વાર” નામના બારમા દ્વારનું વર્ણન દર્શાવ્યું છે.
Page #641
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૫૭૯
તારાઓ વચ્ચેનું અંતર
*ઉં તુન હિ
y cuin eru
સ
ન
,
ITI
સયન અ.
ધt 1
ના ,
જધા
*
4 + 6
અંતરે
T
+
- મરાજી
૨૬ મM
—]
. ૮-૦૦ કામાગુ. -૫ea
१२,शायरी
થાધાતિ કે અંત
SK
- ૧૬ +ાર? + ૧ = ૦ |
શ્વ
કે
નિષધ છે,
- ૫૨ ૪૩ છે. તો શ તારા પર. ૪ મેરૂના ૮માધાવા
પર્વત
તારાઓ વચ્ચેનું નિવ્યથાતિક અંતર :- એક તારાથી બીજા તારાની વચ્ચે પર્વતાદિનું વ્યવધાન ન હોય તો તે નિર્વાઘાતિક અંતર કહેવાય છે. તે અંતર જઘન્ય ૫૦૦ ધનુષ્ય અને ઉત્કૃષ્ટ ૨ ગાઉનું હોય છે. તારાઓ વચ્ચેનું વ્યાપાતિક અંતર - સમપૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે તારામંડળ મેરુને પરિભ્રમણ કરે છે. જેબૂદ્વીપના નિષધ અને નીલવાન પર્વત ૪00 યોજન ઊંચા છે અને તેના કૂટ ૫૦૦-૫૦૦ યોજન ઊંચા છે. આ રીતે કુલ ઊંચાઈ ૯00 યોજનની થાય છે. તેથી તારાઓની વચ્ચે તે પર્વત આવે છે તેથી તે અંતર વ્યાઘાતિક કહેવાય છે.
નિષધ પર્વત અને નીલવાન પર્વતના કુટની બંને બાજુ ૮-૮ યોજન છોડીને પછી તારાવિમાન હોય છે અર્થાતુ કુટથી ૮-૮ યોજન દુર તારા વિમાન હોય છે. આ કુટો ઉપર ૨૫૦ યોજન પહોળા છે. તેથી ૨૫૦ + ૮ + ૮ = ૨૬ યોજનાનું જઘન્ય વ્યાઘાતિક અંતર તારાઓ વચ્ચે જાણવું.
જંબૂદ્વીપની મધ્યમાં મેરુપર્વત સ્થિત છે. તે ૯૯,000 યોજન ઊંચો છે. ૭૯૦ યોજન ઊંચે તારા મંડળ પરિભ્રમણ કરે છે. સામસામી દિશામાં રહેલા તારાઓની વચ્ચે મેરુપર્વતનું વ્યવધાન આવે છે. ૭૯૦ યોજનની ઊંચાઈએ મેરુના વ્યાસમાં, લંબાઈ પહોળાઈમાં ખાસ ફેર હોતો નથી. તેથી ૭૯૦ યોજનની ઊંચાઈએ મેરુ ૧૦,000 યોજનની પહોળાઈ ધરાવે છે. તારાઓ મેરુથી ૧,૧૨૧ યોજન દૂર રહી ભ્રમણ કરે છે. તેથી મેરુપર્વતથી એક દિશામાં ૧,૧૨૧ યોજન દૂર તારામંડળનું ભ્રમણ છે. તેવી જ રીતે સામી દિશામાં પણ ૧૧ર૧ યોજન દૂર તારામંડળ ભ્રમણ કરે છે. વચ્ચે મેરુની પહોળાઈ ૧,૧૨૧ + ૧૦,000+ ૧,૧૨૧ = ૧૨,૨૪ર યોજનાનું અંતર મેરુથી વ્યાઘાતિક ઉત્કૃષ્ટ અંતર જાણવું.
જ્યોતિષી દેવોની અગમહિષીઓ તથા ભોગમર્યાદા - १९७ चंदस्स णं भंते ! जोइसिंदस्स जोइसरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ?
Page #642
--------------------------------------------------------------------------
________________
| ५८०
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोयमा! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ तं जहा- चंदप्पभा, दोसिणाभा अच्चिमाली, पभंकरा । तओ णं एगमेगाए देवीए चत्तारि चत्तारि देवीसहस्साइं परिवारो पण्णत्तो । पभू णं ताओ एगमेगा देवी अण्णं देवीसहस्सं विउव्वित्तए, एवामेव सपुव्वावरेण सोलस देवीसहस्सा, सेत्तं तुडिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ છે?
उत्तर- गौतम ! या२ अयमडियामा-भुध्यवीमो डोय छे.- (१) यंद्रप्रमा, (२) ज्योत्सनामा, (3) अर्थिमाली (४) प्रमश.
તે પ્રત્યેક અગ્રમહિષીઓને ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર હોય છે. પ્રત્યેક અગ્રમહિષીઓ બીજી હજારો દેવીઓની વિફર્વણા કરવામાં સમર્થ હોય છે. આ પ્રમાણે વિદુર્વણા દ્વારા સોળ હજાર દેવીઓ ઉત્પન્ન થાય છે. તે જ્યોતિષરાજ ચંદ્રનું અંતઃપુર છે. १९८ पहू णं भंते ! चंदे जोइसिंदे जोइसराया चंदवडेंसए विमाणे चंदाए रायहाणीए सभाए सुहम्माए तुडिएण सद्धि महयाहयणट्टगीयवाइय जाव दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरित्तए ? गोयमा ! णो इणडे समढे । भावार्थ:-श्र-हे भगवन!योतिषेन्द्र, ज्योतिष्परा४ यंद्र यंद्रावतंस विमानमा, यंद्राधानीमां, સુધર્મા સભામાં પોતાના અંતઃપુરની (ઇન્દ્રાણીઓ) સાથે નાટય, ગીત, વાધ આદિ સહિત દિવ્ય ભોગ ભોગવતા શું વિચારી શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! એ પ્રમાણે બની શકતું નથી, જ્યોતિષેન્દ્ર ચંદ્ર સુધર્માસભામાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગ ભોગવી શકતા નથી. १९९ से केणटेणं भंते ! एवं वुच्चइ- णो पभू जाव विहरित्तए ?
गोयमा ! चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो चंदवडेंसए विमाणे चंदाए रायहाणीए सभाए सुहम्माए माणवए चेइयखंभे वइरामएसु गोलवट्टसमुग्गएसु बहूईओ जिणसकहाओ सण्णिखित्ताओ चिटुंति । ताओ णं चंदस्स अण्णेसिं च बहूणं देवाण य देवीण य अच्चणिज्जाओ जाव पज्जुवासणिज्जाओ, से तेणटेणं गोयमा! णो पभू णं चंदे सभाए सुहम्माए चाहिं सामाणियसाहस्सिहिं एवं जाव दिव्वाइं भोगभोगाइं भुंजमाणे विहरित्तए, केवलं परियारिड्डीए, णो चेव णं मेहुणवत्तियं ।
Page #643
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૮૧]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેઓ ત્યાં શા માટે દિવ્ય ભોગો ભોગવી શકતા નથી?
ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં, ચંદ્રા રાજધાનીમાં, સુધર્મા સભામાં માણવક નામનો ચૈત્યસ્તંભ હોય છે. તેના પર વિજય ગોળાકાર સંપુટરૂપ ડબ્બામાં ઘણી જિનદાઢાઓ રાખેલી હોય છે અને તે ડબ્બાઓ ચંદ્ર તથા બીજાં ઘણાં દેવો અને દેવીઓ માટે અર્ચનીય પૂજનીય તથા પર્યપાસનીય હોય છે. તે કારણે હે ગૌતમ! પોતાના ચાર હજાર સામાનિક દેવો સહિત ચંદ્ર સુધર્મા સભામાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગ ભોગવતા નથી. તે ત્યાં માત્ર પોતાના પરિવારની ઋદ્ધિ વૈભવ તથા પ્રભુત્વ સંબંધી સુખોપભોગ કરે છે. મૈથુન પ્રત્યયિક સુખોપભોગ કરતા નથી. २०० विजया, वेजयंती, जयंति, अपराजिया- सव्वेहि गहाईणं एयाओ अग्गमहिसीओ, वत्तव्वओ इमा गहा तं जहा- इंगालओ जाव भावकेउ । इमा णक्खत्त देवया, तं जहा- बम्हा जाव बिस्सा । एवं भाणियव्वं जाव भावके उस्स अग्गमहिसीओ त्ति । ભાવાર્થ - સર્વ ગ્રહ આદિની અર્થાત્ ગ્રહ, નક્ષત્ર અને તારાઓની (૧) વિજ્યા, (ર) વૈજ્યન્તી, (૩) જયન્તી તથા (૪) અપરાજિત આ ચાર નામની ચાર ચાર અગ્રમહિષીઓ છે. ગ્રહોના(ગ્રહ દેવતાઓના) નામ આ પ્રમાણે છે– (૧) અંગારક યાવત (૮૮) ભાવકેતુ સૂિર્ય પ્ર. ૨૦] નક્ષત્ર દેવતાઓના નામ આ પ્રમાણે છે– (૧) બ્રહ્મા યાવતું વિશ્વ જિંબૂ. વક્ષ. ૭ સૂત્ર ૧૪૦] વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “અગ્રમહિષી અને ભોગ મર્યાદા દ્વાર” નામના તેરમા-ચૌદમા દ્વારનું વર્ણન છે. ચંદ્રાદિની સુધર્મ સભામાં ભોગ ન ભોગવવાની મર્યાદાનું વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
પ્રસ્તુત સુત્રમાં સુર્યેન્દ્રની અગ્રમહિષીઓના નામનું કથન નથી પણ જીવાભિગમ સુત્ર પ્રમાણે સૂર્યેન્દ્રની (૧) સૂર્યપ્રભા (૨) આતપાભા(આતપની આભા) (૩) અર્ચિમાલી (૪) પ્રભંકરા નામની ચાર અગ્રમહિષીઓ છે. સહં હાફ - સર્વ ગ્રહાદિની અર્થાત ગ્રહ, નક્ષત્ર અને તારા દેવોની વિજયાદિ નામવાળી ૪-૪ અગ્રમહિષીઓ હોય છે. જ્યોતિષ્ક દેવોની સ્થિતિ :२०१ चंदविमाणे णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं, उक्कोसेणं पलिओवमं वाससयसहस्सेहिमब्भहियं । चंदविमाणे णं देवीणं जहण्णेणं चउभागपलिओवमं उक्कोसेणं अद्धपलिओवमं पण्णासए वाससहस्सेहिमब्भहियं ।
Page #644
--------------------------------------------------------------------------
________________
૫૮૨ |
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सूरविमाणे देवाणं जहण्णेणं चउब्भागपलिओवमं, उक्कोसेणं पलिओवमं वाससहस्समब्भहियं । सूरविमाणे देवीणं जहण्णेणं चउब्भाग- पलिओवमं उक्कोसेणं अद्धपलिओवमं पंचहिं वाससएहिं अब्भहियं ।
गहविमाणे देवाणं जहण्णेणं चउब्भागपलिओवमं, उक्कोसेणं पलिओवमं । गहविमाणे देवीणं जहण्णेणं चउब्भागपलिओवम उक्कोसेणं अद्धपलिओवमं ।
णक्खत्तविमाणे देवाणं जहण्णेणं चउब्भागपलिओवमं उक्कोसेणं अद्धपलि- ओवमं । णक्खत्तविमाणे देवीणं जहण्णेणं चउब्भागपलिओवमं उक्कोसेणं साहियं चउब्भागपलिओवमं ।
ताराविमाणे देवाणं जहण्णेणं अट्ठभागपलिओवमं उक्कोसेणं चउब्भागपलि-ओवमं । तारा विमाणे देवीणं जहण्णेणं अट्ठभागपलिओवमं उक्कोसेणं साइरेगं अट्ठभागपलिओवमं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર-વિમાનોમાં દેવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષી દેવોની સ્થિતિ આ પ્રમાણે છે– (૧) ચંદ્ર વિમાન ગત દેવોની સ્થિતિ જઘન્યપલ્યોપમ, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. (૨) તેની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ પચાસ હજાર વર્ષ અધિક અર્પો પલ્યોપમ. (૩) સૂર્ય વિમાનગત દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૧,૦૦૦ વર્ષ અધિક એક પલ્યોપમ. (૪) તેની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫૦૦ વર્ષ અધિક અર્પો પલ્યોપમ. (૫) ગ્રહ વિમાનગત દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ. (૬) તેની દેવીઓની દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્પો પલ્યોપમ. (૭) નક્ષત્ર વિમાનગત દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્પો પલ્યોપમ. (૮) તેની દેવીઓની સ્થિતિ જઘન્ય ડું પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાધિક પલ્યોપમ. (૯) તારા વિમાનગત દેવોની સ્થિતિ જઘન્ય પલ્યનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ પલ્યોપમ. (૧૦) તેઓની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યનો આઠમો ભાગ(2), ઉત્કૃષ્ટ સાધિક પલ્યનો આઠમો ભાગ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષ્ક દેવ “સ્થિતિ દ્વાર” નામના પંદરમાં દ્વારનું વર્ણન છે. દેવ કરતા દેવીની સ્થિતિ અલ્પ હોય છે.
Page #645
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૫૮૯.
જ્યોતિષ્ક દેવોની સ્થિતિ:
જઘન્ય
ચંદ્ર વિમાન | સૂર્ય વિમાન | ગ્રહ વિમાન | નક્ષત્ર વિમાન | તારા વિમાન દેવ | દેવી | દેવ | દેવી | દેવ | દેવી | દેવ | દેવી | દેવ |
I વધુ
પલ્ય.
પલ્ય.
(ઓછામાં | પલ્ય. | પલ્ય. | પલ્ય. | પલ્ય. | પલ્ય.| પલ્ય. | પલ્ય. | પલ્ય. | પલ્ય.
ઓછી). સ્થિતિ ઉત્કૃષ્ટ |૧ લાખ ૫૦,-T૧,૦૦૦
૧ | 3 | | સાધિક | ૩ | સાધિક (વધુમાં
000
| વર્ષ | પલ્ય.| પલ્ય. | પલ્ય. | $ પલ્ય. | સ્પલ્ય વધુ) |અધિક | વર્ષ | અધિક | અધિક | સ્થિતિ | ૧ | સાધિક| ૧પલ્ય.|
પલ્ય. | પલ્ય. જ્યોતિષી દેવોનું અલ્પબદુત્વ :२०२ एतेसि णं भंते ! चंदिमसूरियगहगणक्खत्ततारारूवाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! चंदिमसूरिया दोवि तुल्ला सव्वत्थोवा, णक्खत्ता संखेज्जगुणा, गहा संखेज्जगुणा, तारारूवा संखेज्जगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય તથા વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! ચંદ્ર અને સૂર્ય પરસ્પર તુલ્ય અને બધાથી અલ્પ છે. તેની અપેક્ષાએ નક્ષત્ર સંખ્યાત ગુણા-૨૮ ગુણા અધિક છે. નક્ષત્રોની અપેક્ષાએ ગ્રહ સંખ્યાતગુણા છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના ૮૮-૮૮ ગ્રહો હોવાથી સાધિક ત્રણ ગુણા અધિક છે. ગ્રહોની અપેક્ષાએ તારા સંખ્યાત ગુણા વધુ છે. કારણ કે તેની સંખ્યા સહુથી વધુ એટલે ૬,૯૭૫ કોડાકોડ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “અલ્પબહુન્દ દ્વાર’ નું વર્ણન છે. ચંદ્ર અને સૂર્યની સંખ્યા સમાન છે. પ્રત્યેક દ્વીપ અને પ્રત્યેક સમુદ્રમાં તેઓ સમસંખ્યક હોય છે અને પાંચે જ્યોતિષ્ક દેવોમાં તેઓ અલ્પ સંખ્યક છે.
પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવારમાં ૨૮-૨૮ નક્ષત્ર હોય છે તેથી તે સંખ્યાત ગુણ અધિક છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્ય પરિવારમાં ગ્રહો ૮૮-૮૮ હોય છે તેથી તે સંખ્યાત ગુણા વધુ છે. ગ્રહો નક્ષત્ર કરતાં
Page #646
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સાધિક ત્રણ ગુણા વધુ છે અને ચંદ્ર-સૂર્ય કરતાં ૮૮ ગુણા વધુ છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્ય પરિવારમાં તારાઓ ૬૬,૯૭૫ ક્રોડાક્રોડી હોય છે તેથી સંખ્યાત ગુણા અધિક કહ્યા છે.
જંબુદ્વીપમાં તીર્થંકરાદિની સંખ્યા :
૫૮૪
२०३ जंबुद्दीवे णं भंते ! दीवे जहण्णपए वा उक्कोसपए वा केवइया तित्थयरा सव्वग्गेणं पण्णत्ता ?
गोयमा ! जहण्णपए चत्तारि, उक्कोसपए चोत्तीसं तित्थयरा सव्वग्गेणं पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્વીપમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ સર્વ મળીને કેટલા તીર્થંકર थाय छे ?
ઉત્તર– હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર અને સર્વ મળીને વધારેમાં વધારે ચોત્રીસ તીર્થંકર થાય છે.
२०४ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया जहण्णपए वा उक्कोसपए वा चक्कवट्टी सव्वग्गेणं पण्णत्ता ?
गोयमा ! जहण्णपए चत्तारि, उक्कोसपर तीसं चक्कवट्टी सव्वग्गेणं पण्णत्ता। बलदेवा तत्तिया चेव जत्तिया चक्कवट्टी, वासुदेवा वि तत्तिया चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં ઓછામાં ઓછા તથા સર્વ મળીને વધારેમાં વધારે કેટલાં ચક્રવર્તી થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર તથા સર્વ મળીને વધારેમાં વધારે ત્રીસ ચક્રવર્તી થાય છે. જેટલાં ચક્રવર્તી હોય છે, તેટલાં જ ઉત્કૃષ્ટપદે બલદેવ હોય છે અને વાસુદેવ પણ તેટલાં જ હોય છે. २०५ जंबुद्दीवे णं भंते दीवे केवइया णिहिरयणा सव्वग्गेणं पण्णत्ता ? गोयमा ! तिणि छलुत्तरा णिहिरयणसया सव्वग्गेणं पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં સર્વ મળીને કેટલા નિધિ રત્ન-નિધાન હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપમાં સર્વ મળીને ૩૦૬ નિધિરત્ન-નિધાન હોય છે.
२०६ जंबुद्दीवे दीवे केवइया णिहिरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ? गोयमा ! जहण्णपए छत्तीसं उक्कोसपए दोणिण सत्तरा णिहिरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ।
Page #647
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૫૮૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં કેટલા નિધિરત્ન ઉપયોગમાં આવે છે ?
ઉત્તર– હે ગૌતમ ! ઓછામાં ઓછા ૩૬ અને વધારેમાં વધારે ૨૭૦(૩૦ × ૯) નિધિરત્ન ઉપયોગમાં આવે છે.
२०७ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया पंचिंदियरयणसया सव्वग्गेणं पण्णत्ता ? गोयमा ! दो दसुत्तरा पंचिंदियरयणसया सव्वग्गेणं पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂદ્વીપમાં સર્વ મળીને પંચેન્દ્રિય રત્ન કેટલાં હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપમાં સર્વ મળીને ૨૧૦(૩૦×૭) પંચેન્દ્રિય રત્ન હોય છે. २०८ जंबुद्दीवे णं भंते ! दीवे जहण्णपए वा उक्कोसपए वा केवइया पंचिंदिय- रयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ?
गोयमा ! जहण्णपए अट्ठावीसं, उक्कोसपए दोण्णि दसुत्तरा पंचिंदियरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે કેટલા પંચેન્દ્રિયરત્ન ઉપયોગમાં આવે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપમાં ઓછામાં ઓછા ૨૮ અને વધારેમાં વધારે ૨૧૦(૩૦ × ૭) પંચેન્દ્રિયરત્ન ઉપયોગમાં આવે છે.
२०९ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया एगिंदियरयणसया सव्वग्गेणं पण्णत्ता ? गोयमा ! दो दसुत्तरा एगिंदियरयणसया सव्वग्गेणं पण्णत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં સર્વ મળીને એકેન્દ્રિય રત્ન કેટલાં હોય છે ?
હે ગૌતમ ! જંબુદ્રીપમાં સર્વ મળીને ૨૧૦ એકેન્દ્રિય રત્ન હોય છે.
२१० जंबुद्दीवे णं भंते ! दीवे केवइया एगिंदियरयणसया परिभोगत्ताए हव्व- मागच्छंति?
गोयमा ! जहण्णपए अट्ठावीसं, उक्कोसपए दोण्णि दसुत्तरा एगिंदियरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂદ્વીપમાં કેટલાં એકેન્દ્રિયરત્ન ઉપયોગમાં આવે છે ?
Page #648
--------------------------------------------------------------------------
________________
૫૮૬ ]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
"
O
ઉત્તર- હે ગૌતમ! ઓછામાં ઓછા ૨૮ તથા વધારેમાં વધારે ૨૧૦ એકેન્દ્રિયરત્ન ઉપયોગમાં આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદ્વીપમાં થતાં તીર્થકરાદિની સંખ્યાવિષયક નિરૂપણ છે. જંબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્ર ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર, આ ત્રણ કર્મભૂમિમાં જ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ બળદેવ વગેરે ઉત્તમ પુરુષો ઉત્પન્ન થાય છે. જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં તીર્થકરો વિદ્યમાન હોય છે. ચક્રવર્તી અને વાસુદેવો પણ મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ હોય છે. ભારત-ઐરાવત ક્ષેત્રમાં ત્રીજા ચોથા આરામાં-કાળ વિભાગમાં અનુક્રમે ૨૪ તીર્થકર, ૧ર ચક્રવર્તી, ૯ બળદેવ અને ૯ વાસુદેવ થાય છે. જંબદ્વીપમાં તીર્થકરોની સંખ્યા :- મહાવિદેહ ક્ષેત્રની ૩ર વિજયો ૪ વિભાગમાં વિભક્ત છે. પૂર્વ મહાવિદેહ અને અપર-પશ્ચિમ મહાવિદેહ. તે બંને ઉત્તર વિભાગ અને દક્ષિણ વિભાગમાં વિભક્ત છે. આ રીતે તેના ચાર વિભાગ થાય છે. એક વિભાગમાં આઠ આઠ વિજય છે. તે ચારે ય વિભાગમાં ૧-૧ તીર્થકર હોય ત્યારે કુલ મળી ૪ તીર્થકર જઘન્ય પદે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે.
મહાવિદેહ ક્ષેત્રની સર્વ વિજયમાં અર્થાત્ બત્રીસે બત્રીસ વિજયમાં એક-એક તીર્થકર હોય ત્યારે મહાવિદેહના ૩ર તીર્થકરો અને તે સમયે જો ભરત-ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર વિદ્યમાન હોય તો ૧ ભરત ક્ષેત્રના અને ૧ ઐરવત ક્ષેત્રના એમ ર તીર્થકરો મળીને (૩ર + ૨ =) ૩૪ તીર્થકરો ઉત્કૃષ્ટપદે થાય છે. ભરત-ઐરવત અને મહાવિદેહ ત્રણે ક્ષેત્રના મળીને ઉત્કૃષ્ટ સંખ્યાએ તીર્થકર થાય છે, તે સુચવવા સુત્રકારે સવ્વ = સર્વસંધ્યા શબ્દનો પ્રયોગ કર્યો છે. જબૂદ્વીપમાં ચક્રવર્તી વાસુદેવ સંખ્યા - મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્ય પદે ચક્રવર્તી અને ૪ વાસુદેવ હોય છે. ઉત્કૃષ્ટપદે ૨૮ ચક્રવર્તી અને ૨૮ વાસુદેવ હોય છે. તેમાં એ રીતે સમજવું કે ૩ર વિજયમાંથી ૪ વિજયમાં ચક્રવર્તી હોય ત્યારે શેષ ૨૮ વિજયમાં વાસુદેવો હોય છે અને ૪ વિજયમાં જઘન્યપદે વાસુદેવો હોય ત્યારે શેષ ૨૮ વિજયમાં ઉત્કૃષ્ટપદે ૨૮ ચક્રવર્તી હોય છે. એક વિજયમાં ચક્રવર્તી અને વાસુદેવ બંને સાથે સંભવિત નથી વનિર્ણવાિં ૨ સહાનવસ્થાન ના વિરોધાત્ | - વૃત્તિ. તે જ સમયે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પણ ચક્રવર્તી અથવા વાસુદેવ હોય તો ઉત્કૃષ્ટ ૩૦ ચક્રવર્તી અથવા ૩૦ વાસુદેવ થાય છે. જંબદ્વીપમાં નવનિધિ સંખ્યા :- પ્રત્યેક ચક્રવર્તી નવનિધિના અધિપતિ હોય છે. ગંગામુખનિવાસી આ નિધિઓને ચક્રવર્તી દિગ્વિજય પછી અટ્ટમ દ્વારા વશ કરે છે. મહાવિદેહની ૩ર વિજય અને ભરત, ઐરાવત ક્ષેત્રમાં આ નવનિધિ શાશ્વત રૂપે રહે છે, તેથી સર્વ મળીને ૩૪ X ૯ = ૩૦૬નિધિઓ જંબૂદ્વીપમાં હોય છે. જંબૂદ્વીપમાં જઘન્ય ચક્રવર્તી ૪ અને ઉત્કૃષ્ટ ૩૦ છે. ચક્રવર્તી જ તેના ઉપભોક્તા હોય છે, તેથી ૩૦૬ નિધિમાંથી જઘન્ય (૪ X ૯ =) ૩૬ નિધિઓ અને ઉત્કૃષ્ટ (૯ × ૩૦ =) ૨૭૦ નિધિઓ ચક્રવર્તીના ઉપભોગમાં આવે છે. અહીં સૂત્રકારે આ નિધિઓ શીધ્ર ઉપયોગમાં આવે છે તે સૂચવવા હળમ્ શબ્દ પ્રયોગ કર્યો છે. વૃત્તિકાર તેનો અર્થ કરતાં જણાવે છે કે "મિતિ-શષ્ય રદત્યમિતાપત્યનનાર
Page #649
--------------------------------------------------------------------------
________________
સાતમ વક્ષસ્કાર
[ ૫૮૭ ]
નિર્વિષ્યમિત્યર્થ ! ચક્ર નવનિધિની અભિલાષા કરે પછી જરાપણ વિલંબ વિના શીઘ્ર ચક્રવર્તીની સેવામાં હાજર થઈ જાય છે.
જબનીપમાં ચકવર્તીના ૧૪ રનની સંખ્યા :- ચક્રવર્તી ૭ એકેન્દ્રિય અને ૭ પંચેન્દ્રિય રનના સ્વામી હોય છે. ચક્રવર્તીના સમયમાં જ તે ઉત્પન્ન થાય છે. ચક્રરત્ન વગેરે શાશ્વત છે પણ તે નવનિધિની જેમ જંબુદ્વીપ નિવાસી નથી. ચક્રવર્તીના સમયમાં યથાયોગ્ય સમયે દેવો તેને આયુધશાળામાં પ્રગટ કરે છે. તેથી ૪ ચક્રવર્તી હોય ત્યારે ૪ x ૭ = ૨૮ અને ૩૦ ચક્રવર્તી હોય ત્યારે ૩૦ x ૭ = ૨૧૦ એકેન્દ્રિય રત્ન તથા ૨૧૦ પંચેન્દ્રિય રત્ન ચક્રવર્તીના ઉપયોગમાં આવે છે.
તીર્થકર, ચક્રવર્તીની સંખ્યાની ગણના તેઓની વિદ્યમાનતાની અપેક્ષાએ સમજવી જોઈએ. જન્મની અપેક્ષાએ આ કથન નથી. પરંવ વિહરમાનજિનાવેલાયા વોલ્વે, ન તુ નાપાયા | જન્મની અપેક્ષાએ મહાવિદેહ ક્ષેત્રમાં એક તીર્થંકર પાછળ ૮૩ તીર્થકર જન્મ ધારણ કરી લે છે. મહાવિદેહ ક્ષેત્રમાં સર્વ તીર્થકરના આયુષ્ય ૮૪ લાખ પૂર્વના હોય છે. તેઓની એક લાખ પૂર્વની સંયમાવસ્થા હોય છે. એક તીર્થકર નિર્વાણ પામે ત્યાં બીજા એક તીર્થકરને કેવળજ્ઞાન થઈ જાય છે. પ્રથમ તીર્થકર નિર્વાણ પામે ત્યારે પછીના તીર્થકર ૮૩ લાખ પૂર્વની વયવાળા થઈ જાય છે. આ રીતે પ્રત્યેક તીર્થંકર પાછળ ૮૩-૮૩ તીર્થકરો જન્મ લઈ લીધો હોય છે તેથી આ જઘન્ય પદે અને ઉત્કૃષ્ટ પદે જે સંખ્યા કહી છે તે વિદ્યમાનતાની અપેક્ષાએ કહી છે.
જંબૂદ્વીપનો વિસ્તાર :२११ जंबुद्दीवे णं भंते ! दीवे केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवणं, केवइयं उव्वेहेणं, केवइयं उड्टुं उच्चत्तेणं, केवइयं सव्वग्गेणं पण्णत्ते ?
गोयमा ! जंबुद्दीवे दीवे एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिण्णि जोयण सयसहस्साइं सोलस य सहस्साइं दोण्णि य सत्तावीसे जोयणसए, तिण्णि य कोसे, अट्ठावीसं च धणुसयं, तेरस अंगुलाई, अद्धंगुलं च किंचि विसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । एगं जोयणसहस्सं उव्वहेणं, णवणउई जोयणसहस्साइं साइरेगाई उड्डे उच्चत्तेणं, साइरेगं जोयण सयसहस्सं सव्वग्गेणं पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! (૧) જેબૂદ્વીપની લંબાઈ-પહોળાઈ કેટલી છે? (૨) તેની પરિધિ કેટલી છે? (૩) તેનો ઉધ-જમીનની અંદર ઊંડાઈ કેટલી છે? (૪) તેની ઊર્ધ્વ ઊંચાઈ કેટલી છે? (૫) ઊંડાઈ અને ઊંચાઈ બંને મળીને, સમગ્ર વિસ્તાર કેટલો છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) જંબુદ્વીપ નામના દ્વીપની લંબાઈ-પહોળાઈ ૧,00,000(એક લાખ) યોજન છે (૨) તેની પરિધિ ૩,૧૬, ૨૨૭(ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ) યોજન ૩ ગાઉ ૧૨૮
Page #650
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ધનુષ્ય કાંઈક અધિક ૧૩ રે અંગુલ છે. (૩) તેની ભૂમિગત ઊંડાઈ ૧૦૦૦(એહ હજાર) યોજન છે. (૪) તેની ઊંચાઈ સાધિક ૯૯,૦૦૦(નવ્વાણું હજાર) યોજન છે. (૫) ભૂમિગત ઊંડાઈ અને ઊંચાઈ બંને મળીને તે સમગ્રતયા સાધિક ૧,૦૦,૦૦૦(એક લાખ) યોજન છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપની લંબાઈ-પહોળાઈ વગેરે માપ બતાવવામાં આવ્યું છે. પ્રથમ વક્ષસ્કારમાં ત્રીજા સૂત્રમાં જંબૂદ્રીપ વર્ણનની શરૂઆતમાં સૂત્રકારે જંબુદ્રીપના વ્યાસ અને પરિધિનું કથન કર્યું છે. અહીં શિષ્યને પુનઃસ્મરણ કરાવવા પુનઃ કથન કર્યું છે.
૧૮૮
પ્રસ્તુત સૂત્રમાં જંબૂદ્રીપની ઊંડાઈ, ઊંચાઈ દર્શાવી છે. સામાન્ય રૂપે સમુદ્ર-સરોવરની ઊંડાઈ મપાય છે અને પર્વતની ઊંચાઈ મપાય છે. દ્વીપમાં ઊંડાઈ-ઊંચાઈ માપવામાં આવતી નથી. પરંતુ જંબુદ્રીપમાં અધોગ્રામ-સલિલાવતી વિજય ૧,૦૦૦ યોજન ઊંડી છે. ત્યાં તીર્થંકરાદિ થાય છે અને જંબુદ્રીપમાં થતો સર્વ પ્રકારનો વ્યવહાર હોય છે. તેથી જંબુદ્રીપની ઊંડાઈ ૧,૦૦૦ યોજન કહી છે. જંબુદ્રીપગત મેરુપર્વત ઉપર પંડકવનમાં તીર્થંકરોનો અભિષેક કરવામાં આવે છે. તેથી મેરુપર્વતની અપેક્ષાએ જંબુદ્રીપની ઊંચાઈ દર્શાવી છે.
જંબુદ્ધીપની શાશ્વતતા-અશાશ્વતતા :
२१२ जंबुद्दीवे णं भंते ! दीवे किं सासए असासए ? गोयमा ! सिय સાક્ષર્, સિય અસાક્ષર્ !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપ શાશ્વત છે કે અશાશ્વત છે ?
ઉત્તર– હે ગૌતમ ! કોઈક અપેક્ષાએ શાશ્વત છે; કોઈક અપેક્ષાએ અશાશ્વત છે.
૨૫ સે જેકેળ અંતે ! વં વુઘ્ન- સિય સાલણ, સિય અલાસ? ગોયમા ! दव्वट्टयाए सासए; वण्णपज्जवेहिं, गंधपज्जवेहिं, रसपज्जवेहिं फासपज्जवेहिं असासए । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - सिय सासए, सिय असासए ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપ શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ તે શાશ્વત છે, વર્ણપર્યાય, ગંધપર્યાય, રસપર્યાય અને સ્પર્શપર્યાયની અપેક્ષાએ તે અશાશ્વત છે. હે ગૌતમ ! તેથી કહેવાય છે કે– તે કદાચિત્ શાશ્વત છે, કદાચિત્ અશાશ્વત છે.
२१४ जंबुदीवे णं भंते ! दीवे कालओ केवचिरं होइ ?
Page #651
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૫૮૯ |
गोयमा ! ण कयावि णासि, ण कयावि णत्थि, ण कयावि ण भविस्सइ; भुवि च, भवइ य भविस्सइ य; धुवे, णियए, सासए, अव्वए, अवट्ठिए, णिच्चे जंबुदीवे दीवे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ કાલની દષ્ટિએ ક્યાં સુધી રહેશે? અર્થાત્ જંબૂદીપની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ક્યારેય-ભૂતકાળમાં ન હતો, તેવું નથી, ક્યારેય નથી તેવું નથી, ક્યારેયભવિષ્યકાળમાં નહીં હોય, તેમ નથી; તે ભૂતકાળમાં હતો, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યકાળમાં રહેશે જંબુદ્વીપ ધ્રુવ (સ્થિર), નિયત (અવસ્થાયી), શાશ્વત, અવ્યય(અવિનાશી), અવસ્થિત એક સરખો વિદ્યમાન તથા સદાકાળ રહેવાવાળો નિત્ય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનેકાન્તદષ્ટિ એ(ભિન્ન-ભિન્ન અપેક્ષાએ) જંબૂદ્વીપની શાશ્વતતાનું કથન છે. શાશ્વત અને અશાશ્વત બંને વિરોધી દેખાતા ગુણધર્મો ભિન્ન-ભિન્ન અપેક્ષાએ પ્રત્યેક વ્યમાં રહી શકે છે. પ્રત્યેક દ્રવ્ય, દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત હોય છે અને પર્યાય-અવસ્થાની અપેક્ષાએ અશાશ્વત-નાશવંત હોય છે. જેમ સોનાની વીંટી, બંગડી વગેરે અવસ્થા બદલાય છે પણ સુવર્ણ તે જ રહે છે. તેમ જંબૂદ્વીપ દ્રવ્યની અપેક્ષા શાશ્વત છે અને તેની પર્યાય-અવસ્થાઓ બદલાતી રહે છે તેથી તે અશાશ્વત છે. તેના પગલોની સ્થિતિ પૂર્ણ થતાં તે અન્યવર્ણાદિ રૂપે પરિણમે પણ દ્રવ્યરૂપે શાશ્વત છે. સદાકાળ ટકી રહે છે. જંબૂદ્વીપનું સ્વરૂપ :२१५ जंबुद्दीवे णं भंते ! दीवे किं पुढविपरिणामे, आउपरिणामे, जीवपरिणामे, पोग्गलपरिणामे ? ___ गोयमा ! पुढविपरिणामे वि, आउपरिणामे वि, जीवपरिणामे वि, पोग्गल- परिणामे वि। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ શું પૃથ્વી પરિણામરૂપ(પૃથ્વીય) છે? શું પાણી મય છે? શું જીવરૂપ છે? પુદ્ગલમય છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂઢીપ પૃથ્વીમય પણ છે, પાણીમય પણ છે, જીવમય પણ છે અને પુદ્ગલમય પણ છે. २१६ जंबुद्दीवे णं भंते! दीवे सव्वपाणा, सव्वभूया, सव्वजीवा, सव्वसत्ता,
Page #652
--------------------------------------------------------------------------
________________
૫૯૦ |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
पुढवि- काइयत्ताए आउकाइयत्ताए तेउकाइयत्ताए वाउकाइयत्ताए वणस्सइकाइयत्ताए उववण्ण- पुव्वा ?
हंता गोयमा ! असई अदुवा अणंतखुत्तो । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં સર્વ પ્રાણી-વિકલેન્દ્રિય જીવો, સર્વભૂત-વનસ્પતિ જીવો, સર્વ જીવ-પંચેન્દ્રિય જીવો, સર્વ સત્ત્વ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના જીવો શું પૃથ્વીકાયરૂપે, અપૂકાયરૂપે, તેઉકાયરૂપે, વાયુકાયરૂપે, વનસ્પતિકાય રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે?
ઉત્તર- હા ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદીપનનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે.
જંબુદ્વીપ શું છે? સૂત્રકારે વિવિધ દષ્ટિકોણથી તેનો ઉત્તર આપી જંબૂદ્વીપનું સ્વરૂપ સમજાવ્યું છે. જંબદ્વીપમાં પર્વતાદિ, દ્વીપાદિગત પૃથ્વી છે. તે અપેક્ષાએ જંબુદ્વીપને પૃથ્વીમય કહેવામાં આવે છે. જંબૂદ્વીપમાં નદી-તળાવાદિ છે તે અપેક્ષાએ જંબૂદ્વીપને પાણીમય કહેવામાં આવે છે. જંબૂદ્વીપમાં વિપુલ પ્રમાણમાં વનસ્પતિ જીવો છે. તે ઉપરાંત મનુષ્ય, તિર્યંચાદિ જીવો પણ જંબૂદ્વીપમાં વસે છે તેથી તે જીવમય કહેવાય છે. તે જ રીતે જંબૂદ્વીપમાં અનંતાનંત જીવોના પુદ્ગલમય શરીર અને અનંતાનંત પુદ્ગલ સ્કંધો પણ ભરેલા છે. તેથી પુલ પરિણામરૂપ પણ છે. પૃથ્વી, પાણી, તર્ગત જીવો અને પુદ્ગલ સ્કંધો મળીને, જંબૂદ્વીપ બને છે. તેથી જેબૂદ્વીપ તે સર્વમય કહેવાય છે. જેમ પ્રત્યેક અંગો મળીને શરીર બને છે તેથી હાથ પણ શરીર કહેવાય અને પગ પણ શરીર કહેવાય તેમ પૃથ્વી આદિ સર્વ જંબુદ્વીપ કહેવાય.
ભવભ્રમણ કરતા છ કાયના જીવો જેબૂદ્વીપમાં પૂર્વે પૃથ્વી-પાણી વગેરે રૂપે અનેક વાર અથવા અનંતવાર જન્મી ચૂક્યા છે. જંબૂદ્વીપ : નામહેતુ :२१७ से केणटेणं भंते ! एवं वुच्चइ जंबुद्दीवे दीवे ?
गोयमा ! जंबुद्दीवे णं दीवे तत्थ-तत्थ देसे तहिं-तहिं बहवे जंबूरुक्खा, जंबू-वणा, जंबू वणसंडा, णिच्चं कुसुमिया जाव पिंडिमंजरि-वडेंसगधरा सिरीए अईव- अईव उवसोभेमाणा चिटुंति । ___ जंबूए सुदंसणाए अणाढिए णामं देवे महिड्डिए जाव पलिओवमट्ठिइए परिवसइ। से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जंबुद्दीवे दीवे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપને "જેબૂદ્વીપ" શા માટે કહેવામાં આવે છે?
Page #653
--------------------------------------------------------------------------
________________
સાતમો વક્ષસ્કાર
૫૯૧
ઉત્તર– હે ગૌતમ ! જંબૂદ્બીપ નામના દ્વીપમાં, તે તે સ્થાનમાં-ઉત્તરકુરુમાં ઘણાં જંબૂવૃક્ષો છે, જંબૂવનો છે. જંબૂવન ખંડો-મુખ્યતયા જંબૂવૃક્ષો અને સાથે અન્ય વૃક્ષો હોય તેવા વનખંડો છે. તે હંમેશાં પુષ્પિત રહે છે યાવત્ મંજરીઓ રૂપ શિરોભૂષણ કલગીઓથી અતિ શોભી રહ્યા છે.
જંબૂ સુદર્શના પર પરમ ઋદ્ધિશાળી, પલ્યોપમના આયુષ્યવાળા અનાદત નામના દેવ નિવાસ
કરે છે.
હે ગૌતમ ! તેથી તે દ્વીપ જંબૂદ્દીપ કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂઢીપ નામ પ્રસિદ્ધ થવાનું કારણ પ્રદર્શિત કર્યું છે. જંબુદ્રીપમાં ઉત્તરકુરુ ક્ષેત્રમાં મુખ્ય જંબૂ સુદર્શન વૃક્ષ અને તેને ફરતે ઘણા જંબૂવૃક્ષો, તેના વન અને વનખંડો છે. નિત્યકુસુમિત વિશેષણ પણ ઉત્તરકુરુ ક્ષેત્રના જંબૂવૃક્ષની અપેક્ષાએ આપવામાં આવ્યું છે. અન્ય ક્ષેત્રમાં તો વર્ષાઋતુમાં જંબૂવૃક્ષો કુસુમિત થાય છે. નિત્યસુમિત્વાલિ બંધૂવૃક્ષ પામુત્તરવુંરુક્ષેત્રપેક્ષ યા યોધ્યું, અન્યથૈષાં પ્રાતૃાતમાવિપુષ્પન્નોવયવત્વેન । – વૃત્તિ. જંબૂવૃક્ષની બહુલતાના કારણે આ દ્વીપ જંબૂઢીપ કહેવાય છે અથવા જંબૂદ્રીપના અધિપતિ દેવ-અનાદત દેવના આશ્રયસ્થાન એવા જંબુવૃક્ષ ઉપરથી આ દ્વીપનું નામ જંબૂઢીપ પ્રસિદ્ધ થયું છે. અથવા જંબૂદ્વીપ એવું તેનું શાશ્વતું નામ છે.
ઉપસંહાર :
२१८ तए णं समणे भगवं महावीरे मिहिलाए णयरीए माणिभद्दे चेइए बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं, बहूणं देवाणं बहूणं देवीणं मज्झगए एवमाइक्खइ एवं भासइ एवं पण्णवेइ एवं परूवेइ जंबूदीवपण्णत्ती णाम अज्जो ! अज्झयणे अटुं च हेडं च पसिणं च कारणं च वागरणं च भुज्जो भुज्जो उवदंसेइ त्ति बेमि ।
॥ મંજુદ્દીવપળતી સમત્તા ॥
ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મિથિલાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં ઘણા શ્રમણો, ઘણી શ્રમણીઓ, ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકોઓ, ઘણા દેવો, ઘણી દેવીઓની મધ્યમાં આ પ્રમાણે આખ્યાતસામાન્યરૂપે પ્રતિપાદન કર્યું છે; આ પ્રમાણે ભાષણ-વિશેષ રૂપથી પ્રતિપાદન કર્યું છે; આ પ્રમાણે પ્રજ્ઞાપના ભિન્ન-ભિન્ન રૂપે સમજાવ્યું છે; આ પ્રમાણે પ્રરૂપણા-હેતુ, દષ્ટાંત દ્વારા સ્વકથનનું સમર્થન કર્યું છે. હે આર્ય જંબૂ ! આ જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ નામના અધ્યયનમાં અર્થ-પ્રતિપાધ વિષયનું, હેતુનું, પ્રશ્નોનું, કારણોનું, વ્યાકરણનું(પ્રશ્નોના ઉત્તરનું) પ્રતિપાદન કરીને, વારંવાર ઉપદેશ આપ્યો છે. તે પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબૂસ્વામીને કહ્યું.
Page #654
--------------------------------------------------------------------------
________________
| ૫૯૨ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિનો ઉપસંહાર કરતાં સૂત્રકારે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની ઉગમનગરી મિથિલાના નામોલ્લેખ સાથે વિશાળ ચતુર્વિધ સંઘની મધ્યે આ સૂત્રની દેશના થયાનું કથન કર્યું છે. સૂત્રગત કેટલાક વિશિષ્ટ શબ્દોનું સ્પષ્ટીકરણ વૃત્તિકારે આ પ્રમાણે કર્યું છે. अज्झयणेः- प्रस्तुत जंबूद्वीपप्रज्ञप्तिनाम के स्वतन्त्राध्ययने नतु शस्त्रपरिज्ञादिवत् श्रुतस्कन्धाधन्तर्गते। જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ નામનું એક સ્વતંત્ર અધ્યયન છે. જેમ આચારાંગ સૂત્રમાં શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન પ્રથમ શ્રુતસ્કંધની અંતર્ગત છે, તેવું અહીં નથી અર્થાત્ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં શ્રત સ્કંધ નથી. તે એક અધ્યયન રૂપ છે.
૬ - અર્થો કબ્યુરીપાલિકાના કન્વર્થઃ | જંબૂદ્વીપ આદિ પદોનો અન્વયાર્થ પ્રગટ કરવો તેને અર્થ કહે છે. જેબૂદ્વીપનું જંબૂદ્વીપનામ જંબૂવૃક્ષના કારણે છે. ભરતક્ષેત્રના બે વિભાગ કરતા પર્વતને વૈતાઢ ય કહે છે. આ તે પદના અન્વયાર્થ છે. આ ઉપાંગમાં અર્થ-અન્વયાર્થ બતાવવામાં આવ્યા છે. દેહ - તુક નિમિત્ત હેતુ એટલે નિમિત્ત-કારણ. આ ઉપાંગમાં હેતુઓ દર્શાવાયા છે. જેમ કે સુધર્મા સભામાં પ્રભુની દાઢાઓ, અસ્થિફૂલો સ્થાપિત હોવાના કારણે દેવો ત્યાં મૈથુન સેવન કરતા નથી. આ રીતે કારણોનું કથન છે.
- પશિમાં પ્રશ્ન શિષ્યવૃષ્ટીર્થસ્થતિપાપ: શિષ્ય પ્રશ્ન પૂછ્યો હોય અને તેના ઉત્તરરૂપે પ્રતિપાદન થયું હોય. જેમ કે જંબૂદ્વીપનો કેટલો વિસ્તાર છે? શિષ્યના આવા પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું જંબૂદ્વીપનો ૧ લાખ યોજનનો વિસ્તાર છે. આ રીતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં પ્રશ્નોત્તર માધ્યમથી પણ વિષય સમજાવવામાં આવ્યા છે.
ગર- અપવાનો વિશેષ વર્તનનુ અપવાદ વિશેષ વચનને કારણ કહેવામાં આવે છે. પ્રવરં પદથી તે સૂચિત કરવામાં આવે છે. જેમ કે ઐરાવત ક્ષેત્રનું વર્ણન ભરતક્ષેત્રની સમાન જાણવું પરંતુ તેમાં પ્રવર શબ્દથી તફાવત દર્શાવ્યો કે ઐરાવત ક્ષેત્રમાં ઐરાવત નામના દેવ રહે છે તેથી તે ઐરાવત ક્ષેત્ર કહેવાય છે. વારિખ:- અપષ્ટોત્તર પ્રશ્ન ન પૂછવા છતાં ઉત્તરમાં કથન કરવું. જેમ કે સૂર્યના સર્વાત્યંતર મંડળ માં મુહૂર્ત ગતિ કેટલી છે? તે પ્રશ્નના ઉત્તરમાં શિષ્યના પૂછ્યા વિના શિષ્ય પ્રત્યેના અનુગ્રહથી સૂત્રકારે મુહૂર્ત ગતિની સાથે શિષ્ય પૂછ્યું નથી પણ શિષ્યપરના અનુગ્રહથી દષ્ટિપથનું પ્રમાણ બતાવી દીધું છે.
આ રીતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અધ્યયનમાં ભગવાને હેતુ, અર્થ, પ્રશ્ન, કારણ અને અપૃષ્ટોત્તર રૂપે વિષયને સ્પષ્ટ કર્યા છે.
ને સપ્તમ વક્ષસ્કાર સંપૂર્ણ છે.
| અંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સંપૂર્ણ |
Page #655
--------------------------------------------------------------------------
________________
ચંદ્રના ૧૫ મંડલો.
૫૯૭
ચંદ્રનાં ૧૫ મંડલોની વિગત :
મુહૂર્તગતિ.
પ્રત્યેક મંડલે
મેરુ અને માંડલ વચ્ચે અંતર
પ્રત્યેક મંડલે ૩૬ - યોજનની વૃદ્ધિ
મલની લબાઈ-પહોળાઈ પ્રત્યેકમંડલે
૭૨યોજનની વૃદ્ધિ
૩.૯૫૫
મંડલ પરિધિ પ્રત્યેક મંડલે સાધિક ૨૩૦ યોજનની વૃદ્ધિ કરતાં ૧૫ મંડલે દયોજન બીજા
વધશે. યોજન
°૧૩,૭૨૫ યોજનની વૃદ્ધિ
યોજન | એકસઠીયા સાતીયા યોજન | એકસઠીયા સાતીયા ભાગ | ભાગ
ભાગ | ભાગ
યોજન| તેર હજાર
સાતસો પચીસીયા
ભાગ. ૫,૦૭૩ : ૭,૭૪૪
૧ |૪૪,૮૨૦ :
-
:
-
૯૯,૬૪૦ :
-
:
-
|
૩,૧૫,૦૮૯
|
૨ | ૪૪,૮૫૬ : ૨૫ :
૪
૯૯,૭૧૨ :
પ૧ :
૧
૩,૧૫,૩૧૯
પ,૦૭૭ : ૩,૬૭૪
|
૩ | ૪૪,૮૯૨ : ૫૧ :
૧
૯૯,૭૮૫ :
૪૧
:
૨
| ૩,૧૫,૫૪૯ + ૧ ૫,૦૮૦ : ૧૩,૩૨૯
9 |
૪,૪૪,૯૨૯ : ૧૫ :
૫
૯૯,૮૫૮ :
૩૧ :
૩
- ૩,૧૫,૭૮૦
૫,૦૮૪ : ૯,૨૫૯
* |
૫,૪૪,૯૫ : ૪૧ :
૨ | ૯૯,૯૩૧ : ૨૧ :
૪ | ૩,૧૬,૦૧૦+૧ ૫,૦૮૮ : ૫,૧૮૯
૪૫,૦૦ર :
૫
:
૬
૧,૦૦,૦૦૪ :
૧૧ :
૫ |
૩,૧૬,૨૪૧
૫,૦૯૨ : ૧,૧૧૯
૪૫,૦૩૮ : ૩૧ :
૩
૧,૦૦,૦૭૭ :
૧ :
૬ | ૩,૧૬,૪૭૧+૧ ૫,૦૯૫ : ૧૦,૭૭૪
૮ [૪૫,૦૭૪ : ૫૭ :
-
૧,૦૦,૧૪૯ : ૫૩ :
- |
૩,૧૬,૭૦૨
૫,૦૯૯ : ૬,૭૦૪
| ૪૫,૧૧૧ : ૨૧ :
૪ | ૧,૦૦,રરર :
૪૩ :
૧ | ૩,૧૬,૯૩ર +૧
૫,૧૦૩ : ૨,૬૩૪
૧૦ ૪૫,૧૪૭ : ૪૭ :
૧ |૧,00,૨૫ : ૩૩ :
૨ |
૩,૧૭,૧૬૩
૫,૧૦૬ : ૧૨,૨૮૯
૧૧|૪૫,૧૮૪ : ૧૧ :
૫
[૧,૦૦,૩૬૮ : ૨૩ :
૩ | ૩,૧૭,૩૯૩ + ૧ ૫,૧૧૦ : ૧૨,૨૮૯
૧૨ | ૪૫,૨૨૦ : ૩૭ : ૧૩|૪૫,૨૫૭ : ૧ :
૨ )૧,૦૦,૪૪૧ : ૧૩ : ૪ | | ૩,૧૭,૨૪ ,૫,૧૧૪ : ૮,૨૧૯ ૬ ૧,00,૫૧૪ : ૩ : ૫ |૩,૧૭,૮૫૪ +૧૫,૧૧૮ : ૪,૧૪૯
૧૪|૪૫,૨૯૩ : ૨૭ :
૩ /૧,૦૦,૫૮૬ : ૫૪ :
૬ |
૩,૧૮,૦૮૫
| ૫,૧૨૨ :
૭૯
૧૫,૪૫,૩ર૯ : ૫૩ :
- |1,00,૫૯ : ૪૫ :
- |
૩,૧૮,૩૧૫
|૫,૧૨૫ : ૯,૭૩૪
Page #656
--------------------------------------------------------------------------
________________
ver
- સૂર્યના ૧૮૪ મંડલોની વિગત :
મેરુ અને ડા
વચ્ચે અંતર
પ્રત્યેક મંડલે
મ
મ
૧
૨
૪૪,૮૨૦
૪૪,૮૨૨
૪૪,૮૨૫
૪૪,૮૨૮
૪૪,૮૩૧
૪૪,૮૩૩
: ૫૭ | ૯૯,૬૬૭ : ૫૩
૪૪,૮૩૬
૪૪ | ૯૯,૬૭૩ : ૨૭
૪૪,૮૩૯
૩૧
૯૯,૬૭૯ : ૧
૯ ૪૪,૮૪૨
: ૧૮
૯૯,૬૮૪ : ૩
૧૦ ૨૪૪,૮૪૫ : ૦૫ |૯૯,૬૯૦ : ૧૦
૧૧
૪૪,૮૪૭ : ૫૩ | ૯૯,૬૯૫ : ૪૫
૧૨ ૨૪૪,૮૫૦ : ૪૦ | ૯૯,૭૦૧ : ૧૯
૧૩ | ૪૪,૮૫૩
૨૭ ૨૯૯,૭૦ : ૫૪
૧૪ | ૪૪,૮૫૬
૧૪ | ૯૯,૭૧૨ : ૨૮
૧૫ ૨૪૪,૮૫૯
: ૦૧ ૯૯,૭૧૮ : ૨
૧૬
૪૪,૮૬૧
: ૪૯ | ૯૯,૭૨૩
૧૭
૪૪,૮૬૪
: ૩૬ ૯૯,૭૨૯ : ૧૧
૧૮
૪૪,૮૬૭
: ૨૩ | ૯૯,૭૩૪
૪૬
૧૯ ૪૪,૮૭૦
: ૧૦ | ૯૯,૭૪૦ : ૨૦
૨૦
૪૪,૮૭૨ : ૫૮ | ૯૯,૭૪૫ : ૫૫
૨૧ ૨૪૪,૮૭૫ : ૪૫ | ૯૯,૭૫૧ : ૨૯
૨૨
૪૪,૮૭૮ : ૩૨ |૯૯,૭૫૭ : ૩
૩
૪
૫
ç
૭
યોજનની વૃદ્ધિ યોજન |એક્સઠીયા
ભાગ
८
:
:
: ૪૮ | ૯૯,૬૪૫
: ૩૫ | ૯૯,૬૫૧
:
:
મંડલની લંબાઈ-પહોળાઈ પ્રત્યેક મંડલે ૫
યોજનની વૃદ્ધિ યોજન | એક્સઠીયા
ભાગ
-
:
૯૯,૬૪૦ :
:
૨૨ | ૯૯,૬૫ : ૪૪
: ૦૯ ૯૯,૬૬૨ : ૧૮
: ૩૫
:
2
૩૭
મંડલ પરિધિ
મંડલ પરિધિ મુહૂર્તગતિ સ્થૂલગણિતથી પ્રત્યેક | વાસ્તવિકરૂપે પ્રત્યેક | સ્થૂલગણિતથી પ્રત્યેક મંડો ૧૮ મંડલો ૧૭૪ મંડલે ચીનની વૃદ્ધિ પીજન વૃદ્ધિ ચીનની વૃદ્ધિ
યોજન
શ્રી જીપ પ્રાપ્તિ સૂત્ર
૩,૧૫,૦૮૯
૩,૧૫,૧૦૭
૩,૧૫,૧૨૫
૩,૧૫,૧૪૩
૩,૧૫,૧૬૧
૩,૧૫,૧૭૯
૩,૧૫,૧૯૭
૩,૧૫,૨૧૫
૩,૧૫,૨૩૩
૩,૧૫,૨૫૧
૩,૧૫,૨૬૯
૩,૧૫,૨૮૭
૩,૧૫,૩૦૫
૩,૧૫,૩૨૩
૩,૧૫,૩૪૧
૩,૧૫,૩૫૯
૩,૧૫,૩૭૭
૩,૧૫,૩૯૫
૩,૧૫,૪૧૩
૩,૧૫,૪૩૧
૩,૧૫,૪૪૯
૩,૧૫,૪૬૭
યોજન એક્સઠીયા
ભાગ
યોજન સાઠીયા ભાગ
-
૩,૧૫,૦૮૯ :
૩,૧૫,૧૦૬ : ૩૮
૩,૧૫,૧૨૪ : ૧૫
૫,૨૫ર ૩,૧૫,૧૪૧ : ૫૩ | ૫,૨૫ર
૩,૧૫,૧૫૯ : ૩૦ | ૫,૨૫ર
૩,૧૫,૧૭૭ : ૦૭ ૫,૨પર
૩,૧૫,૧૯૪ : ૪૫ | ૫,૨૫૩ ૩,૧૫,૨૧૨ : ૨૨ | ૫,૨૫૩
૩,૧૫,૨૨૯ : ૬૦ | ૫,૨૫૩
૩,૧૫,૨૪૭ : ૩૦ | ૫,૨૫૪
૩,૧૫,૨૫ : ૧૪ ૫,૨૫૪
૩,૧૫,૨૮૨ : પર | ૫,૨૫૪ ૩,૧૫,૩૦૦ : ૨૯ | ૫,૨૫૫
૩,૧૫,૩૧૮ : ૦૬ | ૧,૨૫૫
૩,૧૫,૩૩૫ : ૪૪ | ૫,૨૫૫ ૩,૧૫,૩૫૩ : ૨૧ | ૫,૨૫૫ ૩,૧૫,૩૭૦ :
૫૯ | ૫,૨૫૬
: ૧૭
૩,૧૫,૩૮૮ : ૩૬ ૫,૨૫૬ : ૩૫ ૩,૧૫,૪૦૬ : ૧૩ ૫,૨૫૬ : ૫૩ ૩,૧૫,૪૨૩ : ૫૧ | ૫,૨૫૭
૩,૧૫,૪૪૧ : ૨૮ | ૫,૨૫૭
૩,૧૫,૪૫૯ : ૦૫ | ૫,૨૫૭
: ૨૯
૫,૨૫૧ ૫,૨૫૧ : ૪૭
:
:
:
:
:
1:
:
:
:
:
:
:
:
:
:
૫
:
૨૩
૪૧
૫૯
૧૭
૩૫
૫૩
૧૧
૨૯
૪૭
૫
: ૫૯
૨૩
૪૧
૧૧
૨૯
૪૭
Page #657
--------------------------------------------------------------------------
________________
સૂર્યનાં ૧૮૪ મંડલો
૫૯૫
મુહર્ત ગતિ વાસ્તવિક રૂપે સૂર્ય માસ દિનમાન-રાત્રિમાન દ િપથ પ્રત્યેક | ઉદય-અસ્ત પ્રત્યેક મંડલે પ્રમાણે
પ્રત્યેક મંડલે
મંડલે જ.૮૭8, વચ્ચેનું અંતર gયો. ની
મંડલ
કે મુહર્તની ઉ.૮૫8 યો.ની | દષ્ટિપથથી હાનિ વૃદ્ધિ તારીખ
હાનિ-વૃદ્ધિ
હાનિ-વૃતિ |
બમણું દિનમાન | રાત્રિમાન યોજન | સાઠીયા |સાઠીયા| મત એક મત એક | યોજના | પ્રાયઃ | યોજન| પ્રાયઃ ભાગ | પ્રતિ
સઠીયા સઠીયા સાઠીયા
સાઠીયા ભાગ
ભાગ ભાગ
ભાગ
ભાગ ૫,૨૫૧ : ર૯ : - | ર૨ જુન | ૧૮ : - | ૧૨ : - ૪૭,૨૩ : ૨૧/ ૯૪,પર૬: ૪૨ | ૫,૨૫૧ : ૪૬ : ૩૮ | ૨૩ જુન | ૧૭ : ૫૯ | ૧૨ : ૨ ૪૭,૧૭૯ : ૫૪|૯૪,૩૫૯: ૪૮
| ૫,૨પર : ૪ : ૧૬ | ૨૪ જુન | ૧૭ : પ૭ | ૧૨ : ૪ ૪૭,૦૯૬ : ૨૬૯૪,૧૯૨ : પર ૪ ૫,૨પર : ૨૧ : ૫૪ | ૨૫ જુન | ૧૭ : ૫૫ | ૧ર : ૬ ૪૭,૦૧૨ : ૫૮૯૪,૦૨૫: ૫૬ ૫ ૫,૨પર : ૩૯ : ૩ર | ૨૬ જુન | ૧૭ : પ૩ | ૧૨ : ૮ [૪૬,૯૨૯ : ર૯૯૩,૮૫૮: ૫૮ ૬ ૫,૨પર : ૫૭ : ૧૦ | ૨૭ જુન | ૧૭ : પ૧ | ૧૨ : ૧૦ |૪૬,૮૪૬ : –| ૯૩,૬૯૨ : –
૫,૨૫૩ : ૧૪ : ૪૮ | ૨૮ જુન | ૧૭ : ૪૯ | ૧૨ : ૧૨ ૪૬,૭૨ : ૩ | ૯૩,પરપ : – ૮ |૫,૨૫૩ : ૩ર : ૨૬ ૨૯ જુન | ૧૭ : ૪૭ | ૧૨ : ૧૪ ૪૬,૬૭૯ : –|૩,૩૫૮ : –
૫,૨૫૩ : ૫) : ૦૪ | ૩૦ જુન ૧૭ : ૪૫ | ૧૨ : ૧૬ ૪૬,૫૯૫ : ર૯| ૯૩,૧૯૦: ૫૮ ૧૦ ]૫,૨૫૪ : ૦૭ : ૪૨ |૧ જુલાઈ] ૧૭ : ૪૩ | ૧૨ : ૧૮ [૪૬,૫૧૧ : ૫૭ ૯૩,૦૨૩ : ૫૪ ૧૧ ૫,૨૫૪ : ૨૫ : ૨૦ |૨ જુલાઈ] ૧૭ : ૪૧ | ૧૨ : ૨૦ |૪૬,૪૨૮ : ૨૫ ૯૨,૮૫૬ : ૫૦ ૧૨ ૫,૨૫૪ : ૪૨ : ૫૮ ૩ જુલાઈ] ૧૭ : ૩૯ | ૧૨ : રર |૪૬,૩૪૪ : પર| ૨,૬૮૯ : ૪૪ ૧૩ ,૨૫૫ : - : ૩૬ [૪ જુલાઈ] ૧૭ : ૩૭ | ૧૨ : ૨૪ |૪૬,૨૬૧ : ૧૯| ૯૨,પરર : ૩૮ ૧૪ ૫,૨૫૫ : ૧૮ : ૧૪ [૫ જુલાઈ, ૧૭ : ૩૫ | ૧૨ : ૨૬ ૪૬,૧૭૭ : ૪૫૯૨,૩૫૫ : ૩૦ ૧૫ ૫,૨૫૫ : ૩૫ : પર | જુલાઈ ૧૭ : ૩૩ | ૧૨ : ૨૮ ૪૬,૦૯૪ : ૧૦| ૯૨,૧૮૮ : ૨૦ ૧૬ ૫,૨૫૫ : ૫૭ : ૩૦ ૭િ જુલાઈ ૧૭ : ૩૧ ૧૨ : ૩૦ ૪૬,૦૧૦ : ૩૫ ૯૨,૦૨૧ : ૧૦ ૧૭ | પ,ર૫૬ : ૧૧ : ૦૮ ૮ જુલાઈ, ૧૭ : ૨૯ | ૧૨ : ૩ર ૪૫,૯૨૭ : – ૯૧,૮૫૪ : – ૧૮ |૫,૨૫૬ : ૨૮ : ૪૬ ૯ જુલાઈ ૧૭ : ૨૭ | ૧૨ : ૩૪ ૪૫,૮૪૩ : ૨૪| ૯૧,૬૮૬ : ૪૮ ૧૯ | ૫,૨૫૬ : ૪૬ : ૨૪ ૧૦ જુલાઈ ૧૭ : ૨૫ | ૧૨ : ૩૬ ૪૫,૭૫૯ : ૪૭ ૯૧,૫૧૯ : ૩૪ ૨૦૫,૨૫૭ : ૦૪ : ૦૨ ૧૧ જુલાઈ ૧૭ : ૨૩ | ૧૨ : ૩૮ ૪૫,૬૭૬ : ૯ | ૯૧,૩૫ર : ૧૮ ૨૧ ૫,૨૫૭ : ૨૧ : ૪૦ ૧૨ જુલાઈ, ૧૭ : ર૧ | ૧૨ : ૪૦ ૪૫,૫૯૨ : ૩૧ ૯૧,૧૮૫ : ૨ રર |૫,૨૫૭ : ૩૯ : ૧૮ ૧૩ જુલાઈ ૧૭ : ૧૯ | ૧૨ : ૪૨ ૪૫,૫૦૮ : પ૩/૯૧,૦૧૭ : ૪૬
Page #658
--------------------------------------------------------------------------
________________
ve
મ
4
લ
畜
મ
મેરુ અને મંડલ
વચ્ચે અંતર
પ્રત્યેક મંડલે
૨
યોજનની વૃદ્ધિ
યોજન એક્સઠીયા
ભાગ
મંડલની લંબાઈ-પહોળાઈ પ્રત્યેક મંડલે
v
યોજનની વૃદ્ધિ
યોજન | એક્સઠીયા
ભાગ
૨૩ | ૪૪,૮૮૧ : ૧૯ ૨૪ ૨૪૪,૮૮૪ : op ૨૫ | ૪૪,૮૮૬ : ૫૪ ૨૬ | ૪૪,૮૮૯ : ૪૧ ૨૭ | ૪૪,૮૯૨ : ૨૮ ૨૮ ૨૪૪,૮૯૫ : ૨૯ | ૪૪,૮૯૮ : ૦૨ ૩૦ ૨૪૪,૯૦૦ : ૫૦ ૩૧ | ૪૪,૯૦૩ : ૩૭ ૩૨ | ૪૪,૯૦૬ : ૨૪ ૩૩ | ૪૪,૯૦૯ : ૧૧ ૩૪ | ૪૪,૯૧૧ : ૫૯ ૩૫ | ૪૪,૯૧૪ : ૪૬ ૩૬ | ૪૪,૯૧૭ : ૩૩ ૩૭ ૨૪૪,૯૨૦ : ૨૦ ૩૮ | ૪૪,૯૨૩ : ૦૭ ૩૯ | ૪૪,૯૨૫ : ૫૫ ૪૦૨ ૪૪,૯૨૮ : ૪૨ ૪૧ ૪૪,૯૩૧ : ૨૯ ૪૨ ૨૪૪,૯૩૪ : ૧૬ ૪૩ | ૪૪,૯૩૭ : ૦૩ | ૯૯,૮૭૪ : ૪૪ | ૪૪,૯૩૯ : ૫૧ ૯૯,૮૭૯ : ૪૧ ૪૫૨૪૪,૯૪૨ : ૩૮ ૯૯,૮૮૫ : ૧૫ ૪૬ ૪૪,૯૪૫ : ૨૫ | ૯૯,૮૯૦ : ૫૦
૯૯,૭૬૨ : ૩૮ ૯૯,૭૬૮ : ૧૨ ૯૯,૭૭૩ : ૪૭ ૯૯,૭૭૯ : ૧ ૯૯,૭૮૪ : પ ૧૫ | ૯૯,૭૯૦ : ૩૦ ૯૯,૭૯૬ : ૪ ૯૯,૮૦૧ : ૩૯ ૯૯,૮૦૭ : ૧૩ ૯૯,૮૧૨ : ૪૮ ૯૯,૮૧૮ : ૨૨ ૯૯,૮૨૩ : ૫૭ ૯૯,૮૨૯ : ૩૧ ૯૯,૮૩૫ : ૫ ૯૯,૮૪૦ : ૪૦ ૯૯,૮૪૬ : ૧૪ ૯૯,૮૫૧ : ૪૯ ૯૯,૮૫૭ : ૨૩ ૯૯,૮૬૨ : ૫૮ ૯૯,૮૮
: ૩ર
શ્રી જીપ પ્રાપ્તિ સૂત્ર
મંડલ પરિધિ મંડલ પરિધિ મુહૂર્તગતિ સ્થૂલગણિતથી પ્રત્યેક | વાસ્તવિકરૂપે પ્રત્યેક | સ્થૂલગણિતથી પ્રત્યેક મંડલે ૧૮ મંડલે ૧૭૪ મંડલે ક યોજનની વૃદ્ધિ ધોજન વૃદ્ધિ યોજનની વૃદ્ધિ
યોજન
૩,૧૫,૪૮૫
૩,૧૫,૫૦૩
૩,૧૫,પર૧
૩,૧૫,૧૩૯
૩,૧૫,૫૫૭
૩,૧૫,૫૭૫
૩,૧૫,૫૯૩
૩,૧૫,૧૧
૩,૧૫,૨૯
૩,૧૫,૪૭
૩,૧૫,૬૫
૩,૧૫,૬૮૩
૩,૧૫,૭૦૧
૩,૧૫,૭૧૯
૩,૧૫,૭૩૭
૩,૧૫,૭૫૫ ૩,૧૫,૭૭૩ ૩,૧૫,૭૯૧ ૩,૧૫,૮૦૯
૩,૧૫,૮૧૭
૩,૧૫,૮૪૫
૩,૧૫,૮૬૩
૩,૧૫,૮૮૧
૩,૧૫,૮૯૯
યોજન | એક્સઠીયા
ભાગ
યોજન સાઠીયા
ભાગ
૩,૧૫,૪૭૬ : ૪૩૨ ૫,૨૫૮
૩,૧૫,૪૯૪ : ૨૦
૫,૨૫૮
૩,૧૫,૫૧૧ : ૫૮
૫,૨૫૮
૩,૧૫,૫૨૯ : ૩૫ | ૫,૨૫૮
૩,૧૫,૫૪૭ : ૧૨ ૫,૨૫૯ :
૩,૧૫,૫૪ : ૫૦ | ૫,૨૫૯
૩,૧૫,૫૮૨ : ૨૭ | ૫,૨૫૯
૩,૧૫,૬૦૦ :
૦૪ | ૫,૨૦
૩,૧૫,૬૧૭ : ૪૨ | ૫,૨૦
૩,૧૫,૬૩૫ : ૧૯
૫,૨૦૦
૩,૧૫,૬૫૨ ઃ ૫૭
૫,૨૧
૩,૧૫,૬૭૦ : ૩૪
૫,૨૧
૩,૧૫,૮૮ : ૧૧
૫,૨૧
૩,૧૫,૭૦૫ : ૪૯
૩,૧૫,૭૨૩ : ર
૩,૧૫,૭૪૧ : ૦૩
૩,૧૫,૭૫૮ : ૪૧
૩,૧૫,૭૭૬ : ૧૮
૫,૨૧ ૫૯ પ,રર : ૧૭ ૫,૨૨ : ૩૫ ૫,૨૨ : ૫૩ ૫,૨૩ : ૫ ૫,૨૩ ૩૩ | ૫,૨૬૩ ૩,૧૫,૮૨૯ : ૧૦ ૫,૨૪ : ૩,૧૫,૮૪૬ : ૪૮ ૫,૨૪ : ૨૩ ૩,૧૫,૮૬૪ : ૨૫| ૫,૨૪ : ૪૧
૩,૧૫,૭૯૩ :
૩,૧૫,૮૧૧ :
૫
૩,૧૫,૮૮૨ ઃ ૦૨ ૫,૨૬૪
:
૫૯
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
૫
૨૩
૪૧
૫૯
૧૭
૩૫
૫૩
૧૧
૨૯
૪૭
૫
૨૩
૪૧
૧૧
૨૯ ૪૭
Page #659
--------------------------------------------------------------------------
________________
| સૂર્યનાં ૧૮૪ મંડલો
૫૯૭
પ્રમાણે
તારીખ
યોજન |
|
|
મુહૂર્ત ગતિ વાસ્તવિક રૂપે સૂર્ય માસ દિનમાન-રાત્રિમાન દષ્ટિ પથ પ્રત્યેક | ઉદય-અસ્ત પ્રત્યેક મંડલે
પ્રત્યેક મંડલે
મંડલે જ.૮૩૨8, | વચ્ચેનું અંતર & જયો. ની મંડલ
કે મુહૂર્તની
ઉ.૮૫8 યો.ની | દષ્ટિપથથી હાનિ વૃદ્ધિ
હાનિ-વૃદ્ધિ
હાનિ-વૃતિ | બમણું દિનમાન | રાત્રિમાન સાઠીયા સાઠીયા મુહર્ત એક | મુહર્ત એક | યોજન
યોજન | પ્રાયઃ | યોજન| પ્રાયઃ ભાગ | પ્રતિ
સઠીયા સઠીયા
સાઠીયા સાઠીયા ભાગ
ભાગ) ભાગી
ભાગ
ભાગ ૨૩| પ,રપ૭ : પદ : પs |૧૪ જુલાઈ] ૧૭ : ૧૭ | ૧૨ : ૪૪, ૪૫,૫૨૫ : ૧૪ ૯િ૦,૮૫): ૨૮ ૨૪૫,૨૫૮ : ૧૪ : ૩૪ /૧૫ જુલાઈ ૧૭ : ૧૫ | ૧૨ : ૪૬ | ૪૫,૩૪૧ : ૩૪૯૦,૬૮૩ : ૮ ૨૫ ૫,૨૫૮ : ૩ર : ૧૨ ૧૬ જુલાઈ | ૧૭ : ૧૩ | ૧૨ : ૪૮ | ૪૫,૬૫૭ : ૫૪ ૯૦,૫૧૫: ૪૮ ૨૬] ૫,૨૫૮ : ૪૯ : ૫૦ /૧૭ જુલાઈ ૧૭ : ૧૧ | ૧૨ : ૫૦ | ૪૫,૧૭૪ : ૧૨ ૯૦,૩૪૮: ૨૪ ૨૭ ૫,૨૫૯ : ૦૭ : ૨૮ /૧૮ જુલાઈ ૧૭ : ૯ | ૧૨ : પર | ૪૫,૦૯૦ : ૩૧ ૯૦,૧૮૧ : ૨ ૨૮] ૫,૨૫૯ : ૨૫ : ૦૬/૧૯ જુલાઈ ૧૭ : ૭ | ૧૨ : ૫૪ | ૪૫,૦૦૬ : ૪૮ ૯િ૦,૦૧૩ : ૩૬ ૨૯| ૫,૨૫૯ : ૪ર : ૪૪ ૨૦ જુલાઈન ૧૭ : ૫ | ૧૨ : પદ | ૪૪,૯૨૩ : ૧૨ ૮૯,૮૪૬: ૧૪ ૩૦| પ,ર૬o : - : રર | ૨૧ જુલાઈ] ૧૭ : ૩ | ૧૨ : ૫૮ | ૪૪,૮૩૯ : ૨૪ |૮૯,૬૭૮ : ૪૮ ૩૧| પ,ર૦ : ૧૮ : - ૨૨ જુલાઈ] ૧૭ : ૧ | ૧૨ : 0 | ૪૪,૭૫૫ : ૪૦]૮૯,૫૧૧ : ૨૦ હર| પ,ર૦ : ૩૫ : ૩૮ ૨૩ જુલાઈ] ૧૬ : O | ૧૩ : ૧ | ૪૪,૬૭૧ : ૫૪ |૮૯,૩૪૩: ૪૮ | ૩૩| પ,ર૦ : ૫૩ : ૧૬ |૨૪ જુલાઈ ૧૬ : પ૮ | ૧૩ : ૩ | ૪૪,૪૮૮ : ૧૦૮૯,૧૭૬ : ૨૦
૩૪| પ,ર૬૧ : ૧૦ : ૫૪ ૨૫ જુલાઈ] ૧૬ : ૫૬ | ૧૩ : ૫ ૪૪,૫૦૪ : ૨૪ |૮૯,૦0૮: ૪૮ | ૩૫| પ,ર૬૧ : ૨૮ : ૩ |૨૬ જુલાઈ, ૧૬ : ૫૪ | ૧૩ : ૭ | ૪૪,૪૨૦ : ૧૬ |૮૮,૮૪૦ : ૩૨) ૩૬] ૫,૬૧ : ૪૬ : ૧૦ |૨૭ જુલાઈ, ૧૬ : પર | ૧૩ : ૯ | ૪૪,૩૩૬ : પર |૮૮,૬૭૩ : ૪૪
| પ,રદર : ૦૩ : ૪૮ |૨૮ જુલાઈ ૧૬ : ૫૦ | ૧૩ : ૧૧ | ૪૪,૨૫૩ : ૫ |૮૮,૫૦૬ : ૧૦
| પ,ર૬ર : ૨૧ : ર૬ |૨૯ જુલાઈ ૧૬ : ૪૮ | ૧૩ : ૧૩ | ૪૪,૧૬૯ : ૧૮ |૮૮,૩૩૮ : ૩૬ ૩૯ ૫,૨૬૨ : ૩૯ : ૦૪ ૩૦ જુલાઈ ૧૬ : ૪૬ | ૧૩ : ૧૫ | ૪૪,૦૮૫ : ર૯ ૮૮,૧૭૦ : ૫૮ ૪૦| પ,રર : પદ : ૪૨ |૩૧ જુલાઈ ૧૬ : ૪૪ | ૧૩ : ૧૭ | ૪૪,૦૦૧ : ૪૦૮૮,૦૦૩ : ૨૦ ૪૧ ૫,ર૩ : ૧૪ : ૨૦ ૧ ઓગસ્ટ ૧૬ : ૪૨ | ૧૩ : ૧૯ | ૪૩,૯૧૭ : ૫૦]૮૭,૮૩૫ : ૪૦ ૪૨| પ,ર૩ : ૩૧ : ૫૮ | ૨ ઓગ. | ૧૬ : ૪૦ | ૧૩ : ર૧ | ૪૩,૮૩૪ : – |૮૭,૮ : – ૪૩| પ,ર૩ : ૪૯ : ૩૬ [ ૩ ઓગ. | ૧૬ : ૩૮ | ૧૩ : ર૩ | ૪૩,૭૫૦ : ૧૦ |૮૭,૫00: ૨૦ ૪૪, ૫,૨૪ : ૦૭ : ૧૪ | ૪ ઓગ. | ૧૬ : ૩s | ૧૩ : ૨૫ | ૪૩,૬૬ : ૧૯ ૮૭,૩,૩ર : ૩૮ ૪૫ ૫,૨૬૪ : ૨૪ : પર | ૫ ઓગ. | ૧૬ : ૩૪ | ૧૩ : ૨૭ | ૪૩,૫૮૨ : ૨૭|૮૭,૧૪: ૫૪ ૪૬] ૫,૨૬૪ : ૪૨ : ૩૦ | ૬ ઓગ. | ૧૬ : ૩ર | ૧૩ : ર૯ | ૪૩,૪૯૮ : ૩૪ [૮૯૯૭ : ૮
Page #660
--------------------------------------------------------------------------
________________
૫૯૮ ]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
મેરુ અને મંડલ
મંડલની મંડલ પરિધિ | મંડલ પરિધિ
મુહૂર્તગતિ વચ્ચે અંતર લંબાઈ-પહોળાઈ | Qલગણિતથી પ્રત્યેક| વાસ્તવિક રૂપે પ્રત્યેક | ખૂલગણિતથી પ્રત્યેક પ્રત્યેક મંડલે પ્રત્યેક મંડલે મંડલે ૧૮ મંડલે ૧૭*
મંડલે - ૨
યોજનની વૃદ્ધિ યોજન વૃદ્ધિ યોજનની વૃદ્ધિ યોજનની વૃદ્ધિ યોજનની વૃદ્ધિ યોજન | સઠીયા યોજન | એક્સઠીયા યોજન યોજન | એક્સઠીયા યોજન | સાઠીયા ભાગ ભાગ
ભાગ
ભાગ
૩,૧૫,૯૧૭
| ૩,૧૫,૮૯૯ : ૪૦| પ,ર૫ :
૧૭.
૩,૧૫,૯૧૭ : ૧૭] ૫,૨૫ :
૩૫
૩,૧૫,૯૩૫ ૩,૧૫,૯૫૩
૩,૧૫,૯૭૧ ૩,૧૫,૯૮૯ ૩,૧૬,૦૦૭ ૩૧, ર૫
૩,૧૫,૯૩૪ : પપ | પ,ર૫ : | ૩,૧૫,૯૫ર : ૩ર | પ,ર૬ : ૩,૧૫,૯૭૦ : ૦૯ ૫,૨૬ : ૩,૧૫,૯૮૭ : ૪૭ | ૫,૨૬ : ૩,૧૬,૦૦૫ : ૨૪, ૫,૨૬૭ :
૫૩ ૧૧ ર૯ ૪૭ ૫
૩૧,૦૪૩
૩૧,૦૬૧
૩,૧૬,૦૭૯ ૩,૧૬,૦૯૭ ૩,૧૬,૧૧૫
[૪૭] ૪,૯૪૮ : ૧૨ | ૯૯,૮૯૬ : ૨૪ | ૪૮| ૪૪,૯૫૦ : ૬૦ | ૯૯,૯૦૧ : ૫૯ ૪૯] ૪૪,૯૫૩ : ૪૭ ૯૯,૯૦૭ : ૩૩ | ૫૦ ૪૪,૯૫૬ : ૩૪ | ૯૯,૯૧૩ : ૭ ૫૧|૪૪,૯૫૯ : ર૧ | ૯૯,૯૧૮ : ૪૨ પર | ૪૪,૯૬ર : ૦૮ | ૯૯,૯૨૪ : ૧૬ | પ૩૪૪,૯૬૪ : પ૬ | ૯૯,૯૨૯ : ૫૧ ૫૪ | ૪૪,૯૬૭ : ૪૩ | ૯૯,૩૫ : ૨૫ ૫૫ ૪૪,૯૭૦ : ૩૦ | ૯૯,૯૪૦ : 0 પ૬] ૪૪,૯૭૩ : ૧૭ | ૯૯,૯૪૬ : ૩૪ પ૭ ૪૪,૯૭૬ : ૦૪ | ૯૯,૯૫ર : ૮ | ૫૮| ૪૪,૯૭૮ : પર | ૯૯,૯૫૭ : ૪૩ | પ૯| ૪૪,૯૮૧ : ૩૯ | ૯૯,૯૬૩ : ૧૭|
| ૪૪,૯૮૪ : ૨ | ૯૯,૯૬૮ : પર ૬૧ | ૪૪,૯૮૭ : ૧૩ | ૯૯,૯૭૪ : ૨૬ | દર | ૪૪,૯૯૦ : – ૯૯,૯૮૦ : –
૩] ૪૪,૯૯૨ : ૪૮ | ૯૯,૯૮૫ : ૩પ ૬૪ | ૪૪,૯૯૫ : ૩૫ | ૯૯,૯૯૧ : ૯ - ૫ | ૪૪,૯૯૮ : ર૨ | ૯૯,૯૯૬ : ૪૪ છ| ૪૫,૦૦૧ : ૦૯ [૧,૦૦,૦૦૨ : ૧૮ | ૬૭] ૪૫,૦૦૩ : ૫૭ /૧,૦૦,૦૦૭ : ૫૩ ૬૮ | ૪૫,૦૦૬ : ૪૪|૧,૦૦,૦૧૩ : ૨૭] ૬૯ | ૪૫,૦૦૯ : ૩૧ |૧,૦૦,૦૧૯ : ૧ |. [૭૦] ૪૫,૦૧૨ : ૧૮ |૧,૦૦,૦૨૪ : ૩૬
૩,૧૬,૦ર૩ : ૦૧ | પ,ર૬૭ : ૩,૧૬,૦૪૦ : ૩૯ | ૫,૨૬૭ : ૩,૧૬,૦૫૮ : ૧૬ | ૫,૨૬૭ : ૩,૧૬,૦૭૫ : ૫૪ ૫,૨૬૮ : ૩,૧૬,૦૯૩ : ૩૧ | ૫,૨૬૮ : ૩,૧૬,૧૧૧ : ૦૮ | ૫,૨૬૮ : ૩,૧૬,૧૨૮ : ૪૬] ૫,૨૬૯ : ૩,૧૬,૧૪૬ : ૨૩ | પ,ર૬૯ : ૩,૧૬,૧૬૪ : - | ૫,૨૬૯ :
૨૩ ૪૧ ૫૯ ૧૭ ૩૫ ૫૩ ૧૧ ર૯ ૪૭
૩,૧૬,૧૩૩
૩,૧૬,૧૫૧
૩,૧૬,૧૬૯
૩,૧૬,૧૮૭
૩,૧૬,૨૦૫ ૩,૧૬રર૩
૩,૧૬,૨૪૧
૩,૧૬,૨૫૯ ૩,૧૬,૨૭૭ ૩,૧૬,૨૯૫
૩,૧૬,૧૮૧ : ૩૮ | ૫,૨૭૦ : ૩,૧૬,૧૯૯ : ૧૫ | ૫,૨૭૦ : ૩,૧૬,૨૧૬ : ૫૩ ૫,૨૭૦ : ૩,૧૬,૨૩૪ : ૩O| ૫,૨૭૦ : ૩,૧૬,રપર : ૦૭| ૫,૨૭૧ : ૩,૧૬,૨૬૯ : ૪૫, ૫,૨૭૧ : ૩,૧૬,૨૮૭ : રર | ૫,૨૭૧ : ૩,૧૬,૩૦૪ : ૦| ૫,૨૭૨ :
૫ ૨૩ ૪૧ પ૯ ૧૭ ૩૫ ૧૩ ૧૧
૩,૧૬,૩૧૩ ૩,૧૬,૩૩૧
Page #661
--------------------------------------------------------------------------
________________
| સૂર્યનાં ૧૮૪ મંડલો
૫૯૯
ભાગ,
મુહર્ત ગતિ વાસ્તવિક રૂપે | સૂર્ય માસ દિનમાન-રાત્રિમાન દષ્ટિ પણ પ્રત્યેક | ઉદય-અસ્ત પ્રત્યેક મંડલે પ્રમાણે
પ્રત્યેક મંડલે
મંડલે જ.૮૩ 8, | વચ્ચેનું અંતર & $યો. ની મંડલ
કે મુહૂર્તની
ઉ.૮૫8 યો.ની | દષ્ટિપથથી હાનિ વૃદ્ધિ
તારીખ - હાનિ-વૃદ્ધિ
હાનિ-વૃદ્ધિ | બમણું
દિનમાન | રાત્રિમાન યોજન સાઠીયા સાઠીયા મુહૂર્ત કર્યું મુહૂર્ત એક | યોજન પ્રાયઃ | યોજન| પ્રાયઃ ભાગ | પ્રતિ સઠીયા - સઠીયા
સાઠીયા સાઠીયા ભાગ
ભાગ
ભાગ
ભાગ ૪૭| ૫,૨૫ : - : ૦૮ | ૭ ઓગ. | ૧૬ : ૩૦ | ૧૩ : ૩૧ | ૪૩,૪૧૪ : ૪૧ |૮૬,૮ર૯ : રર | ૪૮| પ,ર૫ : ૧૭ : ૪૬ | ૮ ઓગ. | ૧૬ : ૨૮ | ૧૩ : ૩૩ | ૪૩,૩૩૦ : ૪૮ | ૮૬,૬૬૧ : ૩૬ | ૪૯ | ૫,૨૬૫ : ૩૫ : ૨૪ | ૯ ઓગ. | ૧૬ : ર૬ | ૧૩ : ૩પ | ૪૩,૨૪૬ : ૫૪ ૮િ૬,૪૯૩ : ૪૮ ૫૦ ૫,૨૫ : પ૩ : ૦૨ | ૧૦ ઓગ. ૧૬ : ૨૪ | ૧૩ : ૩૭ | ૪૩,
૧૭ : - |૮૬,૩ર૬ : – પ૧| પ,ર૬ : ૧૦ : ૪૦] ૧૧ ઓગ. ૧૬ : રર | ૧૩ : ૩૯ | ૪૩,૦૭૯ : ૪ |૮૬,૧૫૮ : ૮ પર | પ,ર૬૬ : ૨૮ : ૧૮ | ૧૨ ઓગ. ૧૬ : ૨૦ | ૧૩ : ૪૧ | ૪૨,૯૯૫ : ૮ |૮૫,૯૯૦: ૧૬ પ૩ ૫,૨૬ : ૪૫ : ૪૬ | ૧૩ ઓગ. ૧૬ : ૧૮ | ૧૩ : ૪૩ | ૪૨,૯૧૧ : ૧૧ |૮૫,૮રર : રર પ૪] ૫,૨૬૭ : ૦૩ : ૩૪] ૧૪ ઓગ.| ૧૬ : ૧૬ | ૧૩ : ૪૫ | ૪૨,૮૨૭ : ૨૪ ૮૫,૬૫૪ : ૨૮ પપ ૫,૨૬૭ : ૨૧ : ૧૨ | ૧૫ ઓગ. ૧૬ : ૧૪ | ૧૩ : ૪૭ | ૪૨,૭૪૩ : ૧૬ |૮૫,૪૮૬: ૩ર પ૬] ૫,૨૬૭ : ૩૮ : ૫૦] ૧૬ ઓગ.] ૧૬ : ૧૨ | ૧૩ : ૪૯ | | ૪૨,૫૯ : ૧૮ ૮િ૫,૩૧૮ : ૩૬ પ૭] ૫,૨૬૭ : ૫૬ : ૨૮ | ૧૭ ઓગ. ૧૬ : ૧૦ | ૧૩ : પ૧ | ૪૨,૫૭૫ : ૨૦ |૮૫,૧૫૦ : ૪૦ પ૮ | પ,૨૬૮ : ૧૪ : 09 | ૧૮ ઓગ. ૧૬ : ૮ | ૧૩ : પ૩૪૨,૪૯૧ : ૨૧ |૮૪,૯૮૨ : ૪૨ પ૯| ૫,૨૬૮ : ૩૧ : ૪૪|૧૯ ઓગ. ૧૬ : ૬ | ૧૩ : ૫૫ [૪૨,૪૦૭ : ૨૦ ૮૪,૮૧૪ : ૪૦
| ૫,૨૬૮ : ૪૯ : રર | ૨૦ ઓગ. ૧૬ : ૪ | ૧૩ : ૫૭ ૪૨,૩ર૩ : ૧૯ |૮૪,૬૪૬ : ૩૮ ૬૧ | પ,ર૯ : ૦૭ : - | ૨૧ ઓગ. ૧૬ : ૨ | ૧૩ : ૫૯ ૪૨,૧૫૯ : ૮ |૮૪,૩૧૮ : ૧૬ ૨ ૫,૨૬૯ : ૨૪ : ૩૮ | ૨૨ ઓગ.| ૧૬ : – | ૧૪ : - ૪૨,૧૫૫ : ૧૭ |૮૪,૩૧૦ : ૩૪
| પ,ર૯ : ૪૨ : ૧૬ | ૨૩ ઓગ.| ૧૫ : ૫૯ | ૧૪ : ૨ ૪૨,૦૭૧ : ૧૪ ૮િ૪,૧૪૨ : ૨૮ ૬૪ | પ,ર૬૯ : પ૯ : ૫૪ | ૨૪ ઓગ. ૧૫ : પ૭ | ૧૪ : ૪ | ૪૧,૯૮૭ : ૧૨ ૮૩,૯૭૪: ૨૪ ૫| પ,૨૭૦ : ૧૭ : ૩ર | ૨૫ ઓગ. ૧૫ : પપ | ૧૪ : ૬ ૪૧,૯૦૩ : ૮ |૮૩,૮૦૬: ૧૬
૫,૨૭૦ : ૩૫ : ૧૦ | ૨૬ ઓગ.| ૧૫ : પ૩ | ૧૪ : ૮ | ૪૧,૮૧૯ : ૪ |૮૩,૩૮ : ૮ ૬૭ ૫,૨૭૦ : પર : ૪૮ | ૨૭ ઓગ. ૧૫ : ૫૧ | ૧૪ : ૧૦ | ૪૧,૭૩પ : – ૮૩,૪૭): –
૮ | ૫,૨૭૧ : ૧૦ : ૨ | ૨૮ ઓગ. ૧૫ : ૪૯ | ૧૪ : ૧૨ | ૪૧,૫૦ : ૫૪ |૮૩,૩૦૧ : ૪૮ ૬૯] ૫,૨૭૧ : ૨૮ : ૦૪ | ૨૯ ઓગ. ૧૫ : ૪૭ | ૧૪ : ૧૪ | ૪૧,પ૬ : ૪૮ |૮૩,૧૩૩ : ૩ ૭૦] ૫,૨૭૧ : ૪૫ : ૪૨ | ૩૦ ઓગ. ૧૫ : ૪૫ | ૧૪ : ૧૬ | ૪૧,૪૮૨ : ૪૪,૮૨,૯૫ : ૨૮
Page #662
--------------------------------------------------------------------------
________________
soo
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
મેરુ અને મંડલ મંડલની || વચ્ચે અંતર લંબાઈ-પહોળાઈ પ્રત્યેક મંડલે પ્રત્યેક મંડલે - ૨
- ૫ . યોજનની વૃદ્ધિ યોજનની વૃદ્ધિ યોજન | એક્સઠીયા| યોજના | એક્સઠીયા ભાગ
ભાગ
મંડલ પરિધિ | મંડલ પરિધિ | મુહૂર્તગતિ સ્કૂલગણિતથી પ્રત્યેકનું વાસ્તવિકરૂપે પ્રત્યેક | ખૂલગણિતથી પ્રત્યેક મંડલે ૧૮ મંડલે ૧૭
મંડલેજ યોજનની વૃદ્ધિ યોજન વૃદ્ધિ યોજનની વૃદ્ધિ
યોજન
યોજન | એક્સઠીયા| યોજન
ભાગ
| સાઠીયા
ભાગ
૩,૧૬,૩૪૯ ૩,૧૬,૩૬૭
૩,૧૬,૩૮૫ ૩,૧૬૪૦૩
૩,૧૬,૪૨૧
૭૧ | ૪૫,૦૧૫ : ૦૫/૧,૦૦,૦૩૦ : ૧૦ ૭૨ | ૪૫,૦૧૭ : પ૩૧,૦૦,૦૩૫ : ૪૫ ૭૩] ૪૫,૦૨૦ : ૪૦ |૧,૦૦,૦૪૧ : ૧૯ ૭૪ | ૪૫,૦૨૩ : ૨૭/૧,૦૦,૦૪૬ : ૫૪ ૭૫, ૪૫,૦ર૬ : ૧૪ /૧,૦૦,૦૫ર : ૨૮ ૭૬] ૪૫,૦૨૯ : ૦૧ /૧,૦૦,૦૫૮ : ૨ ૭૭] ૪૫,૦૩૧ : ૪૯ [૧,૦૦,૦૩ : ૩૭ ૭૮ | ૪૫,૦૩૪ : ૩૬/૧,૦૦,૦૬૯ : ૧૧
૪૫,૦૩૭ : ર૩ ૧,૦૦,૦૭૪ : ૪૬
૪૫,૦૪૦ : ૧૦ |૧,૦૦,૦૦૦ : ૨૦ ૮૧ ૪૫,૦૪૨ : ૫૮ | ૧,૦૦,૦૮૫ : ૫૫ ૮૨ | ૪૫,૦૪૫ : ૪૫, ૧,૦૦,૦૯૧ : ર૯ ૮૩ | ૪૫,૦૪૮ : ૩ર | ૧,૦૦,૦૯૭ : ૩
| ૩,૧૬,૩રર : ૩૭] ૫,૨૭૨ : ર૯
૩,૧૬,૩૪૦ : ૧૪ | ૫,૨૭ર : ૪૭
૩,૧૬,૩૫૭ : પર | ૫,૨૭૩ : ૫ | ૩,૧૬,૩૭૫ : ર૯ | ૫,૨૭૩ : ૨૩
૩,૧૬,૩૯૩ : ૦૬] ૫,૨૭૩ : ૪૧ ૩,૧૬,૪૧૦ : ૪૪ [ ૫,૨૭૩ : પ૯ ૩,૧૬,૪૨૮ : ૨૧ | ૫,૨૭૪ : ૧૭ ૩,૧૬,૪૪૫ : ૫૯| ૫,૨૭૪ : ૩૫ ૩,૧૬,૪૭ : ૩૬ ] ૫,૨૭૪ : ૫૩ ૩,૧૬,૪૮૧ : ૧૩ | ૫,૨૭૫ : ૧૧
૩,૧૬,૪૩૯
૩,૧૬,૪૫૭.
૩,૧૬,૪૭૫
૭૯ |
૩,૧૬,૪૯૩ ૩,૧૬,૫૧૧ ૩,૧૬,૫૪૯ ૩,૧૬,૫૪૭ ૩,૧૬,૫૫
૩,૧૬,૪૯૮ : ૫૧ | ૫,૨૭૫ ૩,૧૬,૫૧૬ : ૨૮ | ૫,૨૭૫
: ૨૯ : ૪૭.
૩,૧૬,૫૩૪ : ૦૫ | ૫,૨૭૬ ૩,૧૬,૫૫૧ : ૪૩ | ૫,૨૭૬
: ૫ : ૨૩
૪૫,૦૫૧ : ૧૯ | 1,00,૧૦૨ : ૩૮ |
૩,૧૬,૫૮૩
૩,૧૬,૫૯ : ૨0 | ૫,૨૭૬
:
૪૧
૮૫ | ૪૫,૦૫૪ : os | ૧,૦૦,૧૦૮ : ૧૨ ૮૬ | ૪૫,૦૫૬ : ૫૪ | ૧,૦૦,૧૧૩ : ૪૭]
૩,૧૬,૬૦૧ ૩,૧૬,૬૧૯
૩,૧૬,૫૮૭ : ૫૮ | ૫,૨૭૬
: ૫૯
૩,૧૬,૩૭ ૩,૧૬,૫૫
૩,૧૬,૦૪ : ૩પ | ૫,૨૭૭ : ૧૭ ૩,૧૬,૨૨ : ૧૨ | ૫,૨૭૭ : ૩પ
૪૫,૦૫૯ : ૪૧ | ૧,૦૦,૧૧૯ : ૨૧
૪૫,૦૬૨ : ૨૮ | ૧,૦૦,૧૨૪ : પદ ૮૯] ૪૫,૦૫ : ૧૫ | 1,00,૧૩૦ : ૩૦ ૯૦] ૪૫,૦૬૮ : ૦૨ | 1,00,૧૩૬ : ૪ |
૩,૧૬,૭૩
૩,૧૬,૬૩૯ : પ0 | ૫,૨૭૭
:
પ૩.
૩,૧૬,૯૧
૩,૧૬,૫૭ : ૨૭ | ૫,૨૭૮
:
૧૧
૩,૧૬,૭૦૯
૩,૧૬,૭ર૭
૯૧ | ૪૫,૦૭૦ : ૫૦] ૧,૦૦,૧૪૧ : ૩૯ ૯૨ | ૪૫,૦૭૩ : ૩૭ | ૧,૦૦,૧૪૭ : ૧૩ ૯૭] ૪૫,૦૭૬ : ૨૪] ૧,૦૦,૧૫ર : ૪૮ ૯૪ | ૪૫,૦૭૯ : ૧૧ | 1,00,૧૫૮ : રર |
૩,૧૬,૬૭૫ : ૦૪ | ૫,૨૭૮ ૩,૧૬,૬૯૨ : ૪૨ | ૫,૨૭૮ ૩,૧૬૭૧૦ : ૧૯ | ૫,૨૭૯
: ર૯ : ૪૭ : ૫
૩,૧૬,૭૪૫ ૩,૧૬,૭૬૩
૩,૧૬૭૨૭ : પ૭ | ૫,૨૭૯
: ૨૩
Page #663
--------------------------------------------------------------------------
________________
| સૂર્યના ૧૮૪ મંડલો
૬૦૧
મુહૂર્ત ગતિ વાસ્તવિકરૂપે | સૂર્ય માસ દિનમાન-રાત્રિમાન દષ્ટિ પથ પ્રત્યેક | ઉદય-અસ્ત પ્રત્યેક મંડલે પ્રમાણે પ્રત્યેક મંડલે
મંડલે જ.૮૩૨8, | વચ્ચેનું અંતર & યો. ની મંડલ
કે મુહૂર્તની
ઉ.૮૫8 યો.ની | દષ્ટિપથથી હાનિ વૃદ્ધિ તારીખ
હાનિ-વૃદ્ધિ
હાનિ-વૃદ્ધિ | બમણું
દિનમાન | રાત્રિમાન યોજન| સાઠીયા સાઠીયા મુહૂત એક હિત એક | યોજન પ્રાયઃ | યોજન| પ્રાયઃ ભાગ | પ્રતિ સઠીયા| સઠીયા
સાઠીયા સાઠીયા ભાગ
ભાગ ભાગ
ભાગ
ભાગ | ૭૧ ૫,૨૭૨ : ૦૩ : ૨૦ |૩૧ ઓગ.| ૧૫ : ૪૩ | ૧૪ : ૧૮ | ૪૧,૩૯૮ : ૩s|૮૨,૭૯૭ : ૧૨
૭ર | ૫,૨૭૨ : ૨૦ : ૫૮ /૧ સપ્ટેમ્બર ૧૫ : ૪૧ | ૧૪ : ૨૦ ૪૧,૩૧૪ : ૨૮| ૮૨,૨૮ : ૫૬ ૭૩૫,૨૭૨ : ૩૮ : ૩s | ૨ સપ્ટે. | ૧૫ : ૩૯ | ૧૪ : ૨૨ | ૪૧,૨૩૦ : ૨૧|૮૨,૪o : ૪૨ | ૭૪ | પ,૨૭૨ : પs : ૧૪ | ૩ સપ્ટે. | ૧૫ : ૩૭ | ૧૪ : ૨૪ | ૪૧,૧૪૬ : ૧૨| ૮૨,૨૯૨ : ૨૪ ૭૫ ૫,૨૭૩ : ૧૩ : પર | ૪ સપ્ટે. | ૧૫ : ૩૫ | ૧૪ : ૨૬ | | ૪૧,૦૬ર : ૨ | ૮૨,૧૨૪ : ૪ ૭૬] ૫,૨૭૩ : ૩૧ : ૩૦ | ૫ સપ્ટે. | ૧૫ : ૩૩ ૧૪ : ૨૮ |૪૦,૯૭૭ : પર૮િ૧,૯૫૫ : ૪૪ ૭૭ ૫,૨૭૩ : ૪૯ : ૦૮ | સપ્ટે. | ૧૫ : ૩૧ | ૧૪ : ૩૦ | ૪૦,૮૯૩ : ૪૩૮૧,૭૮૭ : ૨૬ ૭૮ | ૫,૨૭૪ : ૦૬ : ૪૬ | ૭ સપ્ટે. | ૧૫ : ર૯ | ૧૪ : ૩ર |૪૦,૮૦૯ : ૩ર૮૧,૬૧૯ : ૪ ૭૯[ ૫,૨૭૪ : ૨૪ : ૨૪ | ૮ સપ્ટે. | ૧૫ : ૨૭ ૧૪ : ૩૪ | ૪૦,૭રપ : ૨૦૮૧,૪૫૦: ૪૦ ૮૦] ૫,૨૭૪ : ૪ર : ૦૨ | ૯ સપ્ટે. | ૧૫ : ૨૫ | ૧૪ : ૩૬ ] ૪૦,૬૪૧ : ૭| ૮૧,૨૮૨ : ૧૪ ૮૧, ૫,૨૭૪ : પ૯ : ૪૦] ૧૦ સપ્ટે.] ૧૫ : ૨૩ | ૧૪ : ૩૮ ૪૦,૫૫૬ : ૫૪| ૮૧,૧૧૩ : ૪૮ ૮૨૫,૨૭૫ : ૧૭ : ૧૮ | ૧૧ સપ્ટે. | ૧૫ : ૨૧ ૧૪ : ૪૦ | ૪૦,૪૭૨ : ૧૮૮૦,૯૪૪ : ૩૬ ૮૩ ૫,૨૭૫ : ૩૪ : ૫૬ | ૧૨ સપ્ટે. | ૧૫ : ૧૯ | ૧૪ : ૪૨ |
૧૪ : ૪૨ | ૪૦,૩૮૮ : ૨૭/૮૦,૭૭૬ : ૫૪ ૮૪ | ૫,૨૭૫ : પર : ૩૪ | ૧૩ સપ્ટે. ૧૫ : ૧૭ | | ૧૪ : ૪૪ |૪૦,૩૦૪ : ૧૪|૮૦,૬૦૮ : ૨૮ ૮૫ ૫,૨૭૬ : ૧૦ : ૧૨ | ૧૪ સપ્ટે. ૧૫ : ૧૫ ૧૪ : ૪૬ | ૪૦,૨૧૯ : ૫૯|૮૦,૪૩૯ : ૧૮ ૮૬ ,૨૭૬ : ૨૭ : ૫૦ | ૧૫ સપ્ટે. ૧૫ : ૧૩ ૧૪ : ૪૮ | ૪૦,૧૩પ : ૪૨| ૮૦,૨૭૧ : ૨૪ ૮૭, ૫,૨૭૬ : ૪૫ : ૨૮ | ૧૬ સપ્ટે. ૧૫ : ૧૧ | ૧૪ : ૫૦ |૪૦,૦૫૧ : ૨૮૮૦,૧૦૨ : પs| ૮૮ | ૫,૨૭૭ : ૦૩ : ૦૬ /૧૭ સપ્ટે. ૧૫ : ૯ | ૧૪ : પર | ૩૯,૯૬૭ : ૧૧૭૯,૯૩૪ઃ રર
| ૫,૨૭૭ : ૨૦ : ૪૪ | ૧૮ સપ્ટે. ૧૫ : ૭ | ૧૪ : ૫૪ | ૩૯,૮૮૨ : ૫૩ ૭૯,૭૫ : ૪૬ ૯૦' ૫,૨૭૭ : ૩૮ : રર | ૧૯ સપ્ટે.] ૧૫ : ૫ ૧૪ : પદ | ૩૯,૭૯૮ : ૩૪/૭૯,૫૯૭: ૮ ૯૧, ૫,૨૭૭ : પ૬ : - |૨૦ સપ્ટે. | ૧૫ : ૩ ૧૪ : ૫૮ | ૩૯,૭૧૪ : ૧૭| ૭૯,૪૨૮ : ૩૪ ૯૨, ૫,૨૭૮ : ૧૩ : ૩૮ | ૨૧ સપ્ટે. | ૧૫ : ૧ ૧૪ : 0 ૩૯,૨૯ : ૫૭૭૯,૨૫૯ : ૫૪ ૯૩ ૫,૨૭૮ : ૩૧ : ૧૬ | રર સપ્ટે. | ૧૪ : so ૧૫ : ૧ | ૩૯,૫૪૫ : ૩૯/૭૯,૦૯૧ : ૧૮ ૯૪| ૫,૨૭૮ : ૪૮ : ૫૪] ૨૩ સપ્ટે. | ૧૪ : ૫૮ | ૧૫ : ૩ | ૩૯,૪૬૧ : ૧૮| ૭૮,૯૨૨ : ૩૬
૮૯]
Page #664
--------------------------------------------------------------------------
________________
FOR
મ
4
લ
台
મેરુ અને મંડલ
વચ્ચે અંતર
પ્રત્યેક મંડલે
મંડલની લંબાઈ-પહોળાઈ
પ્રત્યેક મંડલે
૫
યોજનની વૃદ્ધિ
યોજન | એક્સઠીયા યોજન | એક્સઠીયા
ભાગ
ભાગ
静
યોજનની વૃદ્ધિ
: ૫૯
૧,૦૦,૧૬૩ : ૫૭
૯૫ | ૪૫,૦૮૧ ૯ ૪૫,૦૮૪ : ૪૬
૧,૦૦,૧૬૯ : ૩૧
૯૭ ૪૫,૦૮૭ : ૩૩ | ૧,૦૦,૧૭૫ : ૫
૯૮
૪૫,૦૯૦ : ૨૦ | ૧,૦૦,૧૮૦ : ૪૦ ૯૯ | ૪૫,૦૯૩ : ૦૭ ૧,૦૦,૧૮૬ : ૧૪ ૧૦૦| ૪૫,૦૯૫ : ૫૫ ૧,૦૦,૧૯૧ : ૪૯ ૧૦૧| ૪૫,૦૯૮ : ૪૨ ૧,૦૦,૧૯૭ : ૨૩ ૧૦૨ ૪૫,૧૦૧ : ૨૯ ૧,૦૦,૨૦૨ : ૧૮ ૧૦૩૨ ૪૫,૧૦૪ : ૧૬ | ૧,૦૦,૨૦૮ : ૩૨ ૧૦૪| ૪૫,૧૦૭ : ૦૩ | ૧,૦૦,૨૧૪ : ç ૧૦૫| ૪૫,૧૦૯ : ૫૧ ૧,૦૦,૨૧૯ : ૪૧ ૧૦૬ | ૪૫,૧૧૨ : ૩૮ ૧,૦૦,૨૨૫ : ૧૫ ૧૦૭૨ ૪૫,૧૧૫ : ૨૫ | ૧,૦૦,૨૩૦ : ૫૦ ૧૦૮ | ૪૫,૧૧૮ : ૧,૦૦,૨૩૬ : ૨૪ ૧૦૯| ૪૫,૧૨૦ : FO ૧,૦૦,૨૪૧ : ૫૯ ૧૧૦– ૪૫,૧૨૩ : ૪૭ | ૧,૦૦,૨૪૭ : ૩૩
૧૨
૧૧૧ – ૪૫,૧૨૬ : ૩૪ | ૧,૦૦,૨૫૩ : ૭ ૧૧૨ | ૪૫,૧૨૯ : ર૧ ૧,૦૦,૨૫૮ : ૪૨ ૧૧૩ | ૪૫,૧૩૨ : ૦૮ ૧,૦૦,૨૪ : ૧૬ ૧૧૪ | ૪૫,૧૩૪ : ૫ ૧,૦૦,૨૬૯ : ૫૧ ૧૧૫ | ૪૫,૧૩૭ : ૪૩ | ૧,૦૦,૨૭૫ : ૨૫ | ૧૧૬ ૪૫,૧૪૦ : ૩૦ ૧,૦૦,૨૮૦ : ço ૧૧૭| ૪૫,૧૪૩ : ૧૭ ૧,૦૦,૨૮૬ : ૩૪ ૧૧૮ | ૪૫,૧૪૬ : ૦૪ | ૧,૦૦,૨૯૨ : ८
મંડલ પરિધિ સૂવગણિતથી પ્રત્યેક મંડલે ૧૮ યોજનની વૃદ્ધિ
યોજન
૩,૧૬,૭૮૧
૩,૧૬,૭૯૯
૩,૧૬,૮૧૭
૩,૧૬,૮૩૫
૩,૧૬,૮૫૩
૩,૧૬,૮૭૧
૩,૧૬,૮૮૯
૩,૧૬,૯૦૭
૩,૧૬,૯૨૫
૩,૧૬,૯૪૩
૩,૧૬,૯૬૧
૩,૧૬,૯૭૯
૩,૧૬,૯૯૭
૩,૧૭,૦૧૫
૩,૧૭,૦૩૩
૩,૧૭,૦૫૧
૩,૧૭,૦૬૯
૩,૧૭,૦૮૭ ૩,૧૭,૧૦૫
૩,૧૭,૧૨૩
૩,૧૭,૧૪૧
૩,૧૭,૧૫૯
૩,૧૭,૧૭૭
૩,૧૭,૧૯૫
શ્રી જીપ પ્રાપ્તિ સૂત્ર
મુક્તિગિત સ્થૂલગણિતથી પ્રત્યેક ચડતી મ જનની હિ
મંડલ પરિધિ
વાસ્તવિકરૂપે પ્રત્યેક મંડલે ૧૭૪ યોજન વૃદ્ધિ
યોજન | એક્સઠીયા
ભાગ
૩,૧૬,૭૪૫ : ૩૪
૩,૧૬,૭૬૩ : ૬૩
૩,૧૬,૭૮૦ : ૪૯
૩,૧૬,૭૯૮ : ૨૬
૩,૧૬,૮૧૬ : ૦૩
૩,૧૬,૮૩૩ : ૪૧
૩,૧૬,૮૫૧ : ૧૮
૩,૧૬,૮૬૮ : ૫
૩,૧૬,૮૮૬ : ૩૩
૩,૧૬,૯૦૪ : ૧૦
૩,૧૬,૯૨૧ : ૪૮
૩,૧૬,૯૩૯ : ૨૫
૩,૧૬,૯૫૭ : ૦૨
૩,૧૬,૯૭૪ : ૪૦
૩,૧૬,૯૯૨ : ૧૭
૩,૧૭,૦૦૯ : ૫૪
૩,૧૭,૦૨૭ : ૩૨
૩,૧૭,૦૪૫ : ૦૯
૩,૧૭,૦૬૨ : ૪૭
૩,૧૭,૦૮૦ : ૨૪
૩,૧૭,૦૯૮ : ૦૧
૩,૧૭,૧૧૫ : ૩૯
૩,૧૭,૧૩૩ : ૧૬
૩,૧૭,૧૫૦ : ૫૪
યોજન
સાઠીયા
ભાગ
: ૪૧
૫,૨૭૯
૫,૨૭૯ ૫,૨૮૦ : ૧૭
૫,૨૮૦
૫,૨૮૦
૫,૨૮૧
૫,૨૮૧
૫,૨૮૧
૫,૨૮૨
૫,૨૮૨
૫,૨૮૨
૫,૨૮૨
૫,૨૮૩
૫,૨૮૩
૫,૨૮૩ ૫,૨૮૪ : ૧૧ ૫,૨૮૪ 0 ૨૯ ૫,૨૮૪ : ૪૭
૫,૨૮૫
: ૨૩
૫,૨૮૫ ૫,૨૮૫ : ૪૧ : ૫૯
૫,૨૮૫
૫,૨૮૬
૫,૨૮
: ૫૯
: ૩૫
: ૫૩
: ૧૧
:
: ૪૭
૨૯
: ૫
: ૨૩
:
૪૧
: ૫૯
:
: ૧૭
૩૫
: ૫૩
: ૫
: ૧૭
: ૩૫
Page #665
--------------------------------------------------------------------------
________________
સૂર્યનાં ૧૮૪ મંડલો
| ૬૦૩ |
મુહૂર્ત ગતિ વાસ્તવિકરૂપે | સૂર્ય માસ દિનમાન-રાત્રિમાન દષ્ટિ પથ પ્રત્યેક | ઉદય-અસ્ત પ્રત્યેક મંડલે પ્રમાણે પ્રત્યેક મંડલે
મંડલે જ.૮૭8,
વચ્ચેનું અંતર & જયો. ની મંડલ
કે મુહૂર્તની
ઉ.૮૫8 યો.ની | દષ્ટિપથથી હાનિ વૃદ્ધિ તારીખ
હાનિ-વૃતિ
હાનિ-વૃતિ
બમણું દિનમાન | રાત્રિમાન યોજન સાઠીયા સાઠીયા મુહર્ત એક મુહર્ત એક | યોજના પ્રાયઃ | યોજન| પ્રાયઃ ભાગ | પ્રતિ
સઠીયા સઠીયા
સાઠીયા સાઠીયા ભાગ
ભાગ. ભાગ
ભાગ
ભાગ | ૯૫ ૫,૨૭૯ : ૦૬ : ૩ર | ૨૪ સપ્ટે. ૧૪ : પs | ૧૫ : ૫ | ૩૯,૩૭૬ : ૫૭|૭૮,૭૫૩ઃ ૫૪
૯૬ ૫,૨૭૯ : ૨૪ : ૧૦ | ૨૫ સપ્ટે.] ૧૪ : ૫૪ | ૧૫ : ૭ | ૩૯,ર૧૨ : ૩ | ૭૮,૫૮૫ ઃ ૧૨ ૯૭ ૫,૨૭૯ : ૪૧ : ૪૮ | ૨૬ સપ્ટે. | ૧૪ : પર | ૧૫ : ૯ | ૩૯,૨૦૮ : ૧૪ | ૭૮,૪૧૬ : ૨૮ ૯૮| ૫,૨૭૯ : ૩૯ : ૨૬,૨૭ સપ્ટે. ૧૪ : ૫૦. ૧૫ : ૧૧ | ૩૯,૧૨૩ : ૫૧ | ૭૮,૨૪૭ : ૪ર ૯૯ ૫,૨૮૦ : ૧૭ : ૦૪ | ૨૮ સપ્ટે. ૧૪ : ૪૮ | ૧૫ : ૧૩ | ૩૯,૦૩૯ : ૨૭ | ૭૮,૦૭૮: ૫૪ ૧૦૦ ૫,૨૮૦ : ૩૪ : ૪૨ | ૨૯ સપ્ટે. ૧૪ : ૪૬ | ૧૫ : ૧૫ | ૩૮,૯૫૫ : ૪ | ૭૭,૯૧૦: ૮ ૧૦૧, ૫,૨૮૦ : પર : ૨૦ |૩૦ સપ્ટે. ૧૪ : ૪૪ | ૧૫ : ૧૭, ૩૮,૮૭૦ : ૪૧ |૭૭,૭૪૧: રર ૧૦૨ ૫,૨૮૧ : ૦૯ : ૫૮ |૧ ઓક્ટો. ૧૪ : ૪૨ | ૧૫ : ૧૯ | ૩૮,૭૮૬ : ૧૫ |૭૭,૫૭૨ : ૩૦ ૧૦૩ ૫,૨૮૧ : ૨૭ : ૩૬ [૨ ઓક્ટો. ૧૪ : ૪૦ | ૧૫ : ૨૧ | ૩૮,૭૦૧ : પ૧ ૭૭,૪૦૩ઃ ૪૨ ૧૦૪ ૫,૨૮૧ : ૪૫ : ૧૪ |૩ ઓક્ટો., ૧૪ : ૩૮ | ૧૫ : ૨૩ | ૩૮,૬૧૭ : ૨૪ |૭૭,૨૩૪ : ૪૮ ૧૦૫ ૫,૨૮૨ : ૦૨ : પર |૪ ઓક્ટો., ૧૪ : ૩s ૧૫ : ૨૫ | ૩૮,પ૩ર : ૫૭|૭૭,૦૫ : ૫૪ ૧૦૬ ૫,૨૮૨ : ૨૦ : ૩૦ | ઓક્ટો. ૧૪ : ૩૪ | ૧૫ : ૨૭] ૩૮,૪૪૮ : ૩ર |૭૬,૮૯૭ : ૪ ૧૦૭ ૫,૨૮ર : ૩૮ : ૦૮ | ઓક્ટો. ૧૪ : ૩ર | ૧૫ : ર૯ | ૩૮,૩૬૪ : ૨ | ૭૬,૭૨૮ : ૪ ૧૦૮ ૫,૨૮૨ : ૫૫ : ૪૬ | ઓક્ટો. ૧૪ : ૩૦ | ૧૫ : ૩૧ | ૩૮,૨૭૯ : ૩૫૩૬,૫૫૯ : ૧૦ ૧૦૯ ૫,૨૮૩ : ૧૩ : ૨૪ | ઓક્ટો. ૧૪ : ૨૮ | ૧૫ : ૩૩ | ૩૮,૧૫ : ૧|૭૬,૩૯૦ઃ ૧૪ ૧૧૦ ૫,૨૮૩ : ૩૧ : ૦૨ | ૯ ઓક્ટો. ૧૪ : ૨૬ | ૧૫ : ૩૫ | ૩૮,૧૧૦ : ૩૭ ૭૬,રર૧ : ૧૪ ૧૧૧ ૫,૨૮૩ : ૪૮ : ૪૦ ૧૦ ઓક્ટો. ૧૪ : ૨૪ | ૧૫ : ૩૭] ૩૮,૦ર૬ : ૬ | ૭૬૦૫ર : ૧૨ ૧૧૨] ૫,૨૮૪ : ૦૬ : ૧૮ ૧૧ ઓક્ટો.) ૧૪ : રર | ૧૫ : ૩૯ | ૩૭,૯૪૧ : ૩૭/૭૫,૮૮૩: ૧૪ ૧૧૩ ૫,૨૮૪ : ર૩ : ૫૬ ૧ર ઓક્ટો. ૧૪ : ૨૦ | ૧૫ : ૪૧ | ૩૭,૮૫૭ : ૫ |૭૫,૭૧૪ : ૧૦ ૧૧૪] ૫,૨૮૪ : ૪૧ : ૩૪ ૧૩ ઓક્ટો. ૧૪ : ૧૮ | ૧૫ : ૪૩ | ૩૭,૭૭૨ : ૩૩ ૭૫,૫૪૫: ૬ ૧૧૫ ૫,૨૮૪ : ૩૯ : ૧૨ ૧૪ ઓક્ટો. ૧૪ : ૧૬ | ૧૫ : ૪૫, ૩૭,૬૮૮ : - | ૭૫,૩૭૬: - ૧૧૬| ૫,૨૮૫ ઃ ૧૬ : ૫૦ ૧૫ ઓક્ટો. ૧૪ : ૧૪ | ૧૫ : ૪૭ ૩૭,૬૦૩ : ૨૭ | ૭૫,૨૦૬ : ૫૪ ૧૧ ૫,૨૮૫ : ૩૪ : ૨૮ ૧૬ ઓક્ટો. ૧૪ : ૧૨ | ૧૫ : ૪૯ | ૩૭,૫૧૮ : ૫૪ |૭૫,૦૩૭: ૪૮ ૧૧૮| ૫,૨૮૫ : પર : ૦૬ ૧૭ ઓક્ટો. ૧૪ : ૧૦ | ૧૫ : ૫૧ | ૩૭,૪૩૪ : ૨૦ | ૭૪,૮૬૮ : ૪૦
Page #666
--------------------------------------------------------------------------
________________
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
મેરુ અને મંડલ મંડલની
મંડલ પરિધિ | મંડલ પરિધિ મુહૂર્તગતિ વચ્ચે અંતર લંબાઈ ૫હોળાઈ | લગણિતથી પ્રત્યેકનું વાસ્તવિકરૂપે પ્રત્યેક | સ્થલગણિતથી પ્રત્યેક પ્રત્યેક મંડલે પ્રત્યેક મંડલે મંડલે ૧૮ મંડલે ૧૭*
મંડલેજ ૨૧
યોજનની વૃદ્ધિ યોજન વૃદ્ધિ યોજનની વૃદ્ધિ યોજનની વૃદ્ધિ યોજનની વૃદ્ધિ | યોજન | એક્સઠીયા| યોજન |એસઠીયા યોજન યોજન | એક્સઠીયા યોજન સાઠીયા ભાગ ભાગ
ભાગ
ભાગ
| ૩,૧૭,૧૮ : ૩૧ | ૫,૨૮૬
:
પ૩.
૩,૧૭,૧૮૬ : ૦૮ | ૫,૨૮૭ ૩,૧૭,૨૦૩ : ૪૬ | | ૫,૨૮૭ | ૩,૧૭,૨૨૧ : ૨૩, ૫,૨૮૭
૩,૧૭,૨૩૯ : | ૫,૨૮૮ ૩,૧૭,૨૫૬ : ૩૮ | ૫,૨૮૮ ૩,૧૭,૨૭૪ : ૧૫ | ૫,૨૮૮
: ૧૧ : ર૯ : ૪૭ : ૫ : ૨૩ : ૪૧
૩,૧૭,૨૯૧ : ૫૩
૫,૨૮૮
:
૫૯
૩,૧૭,૩૦૯ : ૩O| ૫,૨૮૯
૩,૧૭,૩૨૭ : ૦૭] ૫,૨૮૯ | ૩,૧૭,૩૪૪ : ૪૫ ૫,૨૮૯
: ૧૭ : ૩૫ : ૫૩
૧૧૯] ૪૫,૧૪૮ : પર | ૧,૦૦,ર૯૭ : ૪૩ | ૩,૧૭,૨૧૩ ૧૨૦| ૪૫,૧૫૧ : ૩૯ | ૧,૦૦,૩૦૩ : ૧૭ ૩,૧૭,૨૩૧ ૧૨૧ ૪૫,૧૫૪ : ૨૬ | ૧,૦૦,૩૦૮ : પર ૩,૧૭,૨૪૯ | ૧૨૨/૪૫,૧૫૭ : ૧૩ | ૧,૦૦,૩૧૪ : ૨૬ ૩,૧૭,૨૬૭ ૧૨૩, ૪૫,૧૬૦ : - | ૧,૦૦,૩૨૦ : - ૩,૧૭,૨૮૫ ૧૨૪| ૪૫,૧ર : ૪૮ | ૧,૦૦,૩રપ : ૩૫ ૩,૧૭,૩૦૩ ૧૨૫, ૪૫,૧૫ : ૩૫ | ૧,૦૦,૩૩૧ : ૯ |. ૩,૧૭,૩ર૧ | ૧૨| ૪૫,૧૬૮ : રર |૧,૦૦,૩૩૭ : ૪૪ ૩,૧૭,૩૩૯ ૧૨૭] ૪૫,૧૭૧ : ૦૯ | ૧,૦૦,૩૪ર : ૧૮ | ૩,૧૭,૩૫૭ ૧૨૮| ૪૫,૧૭૩ : ૫૭] ૧,૦૦,૩૪૭ : ૫૩ ૩,૧૭,૩૭૫ ૧૨૯] ૪૫,૧૭૬ : ૪૪|૧,૦૦,૩પ૩ : ૨૭] ૩,૧૭,૩૯૩ ૧૩|૪૫,૧૭૯ : ૩૧ | ૧,૦૦,૩પ૯ : ૧ | ૩,૧૭,૪૧૧ ૧૩૧૪૫,૧૮૨ : ૧૮ | ૧,૦૦,૩૬૪ : ૩૬] ૩,૧૭,૪૨૯ ૧૩|૪૫,૧૮૫ : ૦૫/૧,૦૦,૩૭૦ : ૧૦ | ૩,૧૭,૪૪૭ ૧૩૩|૪૫,૧૮૭ : પ૩ | ૧,૦૦,૩૭૫ : ૪૫ ૩,૧૭,૪૫ ૧૩૪|૪૫,૧૯૦ : ૪૦] ૧,૦૦,૩૮૧ : ૧૯ ] ૩,૧૭,૪૮૩ ૧૩૫| ૪૫,૧૯૩ : ૨૭] ૧,૦૦,૩૮૬ ૪ ૫૪ ૩,૧૭,૫૦૧ ૧૩૬ ૪૫,૧૯૬ : ૧૪ | ૧,૦૦,૩૯૨ : ૨૮ - ૩,૧૭,૫૧૯ ૧૩૭૪૫,૧૯૯ : ૦૧ | ૧,૦૦,૩૯૮ : ૨ ૩,૧૭,૫૩૭ ૧૩૮| ૪૫,૨૦૧ : ૪૯ | ૧,૦૦,૪૦૩ : ૩૭ - ૩,૧૭,૫૫૫ ૧૩૯ ૪૫,૨૦૪ : ૩૬૧,૦૦,૪૦૯ : ૧૧ ૩,૧૭,૫૭૩ ૧૪૦ ૪૫,૨૦૭ : ૨૩ | ૧,૦૦,૪૧૪ : ૪૬ ૩,૧૭,૫૯૧ ૧૪૧, ૪૫,૨૧૦ : ૧૦ | ૧,૦૦,૪૨૦ : ૨૦. ૩,૧૭,૦૯ ૧૪૨ ૪૫,૨૧૨ : ૫૮ | ૧,૦૦,૪૨૫ : પપ ૩,૧૭,૨૭.
૩,૧૭,૩૨ : ૨૨ | ૫,૨૯૦ ૩,૧૭,૩૭૯ : ૬o | ૫,૨૯૦
: ૧૧ : ૨૯
૩,૧૭,૩૯૭ : ૩૭] ૫,૨૯૦ | ૩,૧૭,૪૧૫ : ૧૪, ૫,૯૧
: ૪૭ : ૫
૩,૧૭,૪૩ર : પર | પ,૨૯૧ : ૨૩ ૩,૧૭,૪૫૦ : ર૯ | પ,ર૯૧ : ૪૧ ૩,૧૭,૪૬૮ : ૦૬] ૫,૨૯૧ : ૫૯ ૩,૧૭,૪૮૫ : ૪૪| પ,ર૯૨ : ૧૭ ૩,૧૭,૫૦૩ : ૨૧ | ,૨૯૨ : ૩૫ ૩,૧૭,૫૨૦ : ૫૯ ૫,૨૯૨ : ૫૩ ૩,૧૭,૫૩૮ : ૩૬] ૫,૨૯૩ : ૧૧ ૩,૧૭,૫૫૬ : ૧૩ | પ,૨૯૩ : ર૯ ૩,૧૭,૫૭૩ : ૫૧ | પ,ર૩ : ૪૭
Page #667
--------------------------------------------------------------------------
________________
સૂર્યનાં ૧૮૪ મંડલી
મ
*
લ
મ
મુહૂર્ત ગતિ વાસ્તવિકરૂપે
પ્રત્યેક મંડલે
૪. યો. ની વાનિવૃતિ
યોજન | સાઠીયા |સાઠીયા
ભાગ
પ્રતિ
ભાગ
૧૧૯| ૫,૨૮૬ : ૦૯
૧૨૦ ૫,૨૮૬ : ૨૭
૧૨૧| ૫,૨૮૬ ઃ
૪૫
:
:
:
૧૨૨ ૫,૨૮૭ : ૦૨ ૧૨૩, ૫,૨૮૭ : ૨૦
૧૨૪ ૫,૨૮૭ : ૩૭ ૧૨૫ ૫,૨૮૭ : ૫૫ ૧૨૬ | ૫,૨૮૮ : ૧૩ ૧૨૭ ૫,૨૮૮ : ૩૦ ૧૨૮૦ ૫,૨૮૮ : ૪૮ ૧૨૯| ૫,૨૮૯ : ૦૬ ૧૩૦ ૫,૨૮૯ : ૨૩ ૧૩૧ ૫,૨૮૯ : ૪૧ ૧૩૨| ૫,૨૮૯ : ૫૮ ૧૩૩૨ પ૨૯૦ : ૧૬ ૧૩૪૦ ૫,૨૯૦ : ૩૪ ૧૩૫ ૫,૨૯૦ : ૫૧ ૧૩૬| ૫,૨૯૧ : ૦૯ ૧૩૭ ૫,૨૯૧ : ૨૭ ૧૩૮૦ ૫,૨૯૧ : ૪૪
૧૩૯૦ ૫,૨૯૨ : ૦૨ |૧૪૦ ૫,૨૯૨ : ૨૦ ૧૪૧ ૫,૨૯૨ ઃ ૩૭ :
:
૧૪૨૨ ૫,૨૯૨ : ૫૫
:
૩૮ |૨૧ ઓક્ટો.
: ૧૬ ૨૨ ઓક્ટો.
:
:
: ૫૪ ૨૩ ઓક્ટો.
૩૨ ૨૪ ઓક્ટો.
૧૦ ૨૫ ઓક્ટો.
:
:
:
:
:
: ૪૮ |૨૬ ઓક્ટો. ૧૩
:
:
:
૪૪ ૧૮ ઓક્ટો.
૨૨ ૧૯ ઓક્ટો. ૧૪
:
૩૬
સૂર્ય માસ પ્રમાણે
૧૪
મંડલ
તારીખ
પર
૩૦
૦૮
૪
૨૪
૦૨
ro
૧૮
૧૪ :
૨૦ ઓક્ટો. ૧૪
૧૪
૧૪
દિનમાન
મુહૂર્ત એક મુહૂર્ત
સઠીયા
ભાગ
૧૩
૧૩
૧૩
૧૩
૨૬ |૨૭ ઓક્ટો.| ૧૩
: ૦૪ ૨૮ ઓક્ટો.| ૧૩ : ૪૨ ૨૯ ઓક્ટો. ૧૩ : ૨૦ ૩૦ ઓક્ટો. : ૫૮ ૩૧ ઓક્ટો.
૧૩
૧૩
૧ નવે.
: ૪૧
૧૬
૨ નવે.
૧૩
૧
: ૩૯ | ૧૬ ૩ નવે. ૧૩ : ૩૭
૧૬
૪ નવે.
૧૩
: ૩૫
૧૬
૫ નવે.
૧૬
૬ નવે.
૧૬
૭ નવે.
૮ નવે.
૯ નવે.
૧૦ નવે.
૧૩
૧૩
:
૧૩
:
૧૩
દિનમાન રાત્રિમાન
પ્રત્યેક મંડલે
મુહૂર્તની
:
હાનિકાચિ
८
ç
૪
૨
: ૫૯
: ૫૭
૧૩ : ૩૩
૧૩
: ૩૧
: ૪૯
: ૪૭
: ૪૫
: ૪૩
: ૨૯
: ૨૭
: ૫૫
૧૬
: ૫૩ ૧૬
: ૫૧
૧૬
૧૬
૧૬
: ૨૫
૧૫
૨૩
૧૫
૧૬
યોજન પ્રાયઃ યોજન પ્રાયઃ
સાઠીયા ભાગ
સાઠીયા ભાગ
ભાગ
૧૫ : ૫૩ ૩૭,૩૪૯ : ૪૬ ૭૪,૬૯૯ : ૩૨
૧૫
:
૫૫
૩૭,૨૫ : ૧૧ |૭૪,૫૩૦ઃ ૨૨
૫૭
૩૭,૧૮૦ : ૩૪ | ૭૪,૩૧ : ૮
૩૭,૦૯૫ : ૫૮ |૭૪,૧૯૧ : ૫૬
૩૭,૦૧૧ : ૨૨ |૭૪,૦૨૨ : ૪૪|
૩૬,૯૨૬ : ૪૪ | ૭૩,૮૫૩ : ૨૮
૩૬,૮૪૨ : ૫
૭૩,૬૮૪ : ૧૦
૩૬,૭૫૭ : ૨૮
૭૩,૫૧૪ : ૫૬
૩૬,૬૭૨ : ૪૮ |૭૩,૩૪૫ : ૩ ૩૬,૫૮૮ : ८
૭૩,૧૭૬ : ૧૬
૩૬,૫૦૩ : ૨૮ |૭૩,૦૦૬ : ૫૬
૩૬,૪૧૮ : ૪૭ | ૭૨,૮૩૭ : ૩૪|
૩૬,૩૩૪ : ૫ ૭૨,૬૮ : ૧૦
૩૬,૨૪૯ : ૨૪ |૭૨,૪૯૮ : ૪૮
૧૬
૧૬
૧૬
૧૬
રાત્રિમાન
૧૬
૧૬
૧૬
૧૬
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
:
એક
સઠીયા
:
૫૯
૨
*
८
૧૦
૧૨
૧૪
૧૬
૧૮
૨૦
૨૨
૨૪
૨૬
૨૮
૩૦
૩ર
૩૪
: ૩૬
દૃષ્ટિ પથ પ્રત્યેક
મંડલે જ. ૮૩૪, ઉ. ૮૫૪ યો.ની હાનિ-વૃઢિ
૩૮
૦૫
ઉદય-અસ્ત
વચ્ચેનું અંતર દૃષ્ટિપથથી
ખમ
૩૬,૧૪ : ૪૦ ૭૨,૩,૨૯ : ૨૦
૩૬,૦૭૯ : ૫૬ |૭૨,૧૫૯ : પર
૩૫,૯૯૫ : ૧૪ |૭૧,૯૯૦ : ૨૮| ૩૫,૯૧૦ : ૨૯
૭૧,૮૨૦ : ૫૮
૩૫,૮૨૫ : ૪૩ | ૭૧,૬૫૧ : ૨૬| ૩૫,૭૪૦ : ૫૭ | ૭૧,૪૮૧ : ૫૪
૩૫,૫૬ : ૧૨
૭૧,૩૧૨ : ૨૪
૩૫૫૭૧ : ૨૫
૭૧,૧૪૨ ઃ ૫૦
૩૫,૪૮૬ : ૩૯ |૭૦,૯૭૩ : ૧૮| ૩૫,૪૦૧ : ૫૦ |૭૦,૮૦૩ : ૪૦
Page #668
--------------------------------------------------------------------------
________________
SOS
મ
મેરુ અને મંડલ
વચ્ચે અંતર
પ્રત્યેક મંડલે
静
યોજનની વૃદ્ધિ
યોજન એક્સઠીયા
ભાગ
૧૪૩૨ ૪૫,૨૧૫ : ૪૫
૧૪૪૨ ૪૫,૨૧૮ :
:
:
૧,૦૦,૪૩૧ : ૨૯
૩૨ | ૧,૦૦,૪૩૭ : ૩
૧૪૫| ૪૫,૨૨૧
૧૯ | ૧,૦૦,૪૪૨ : ૩૮
૧૪૬ | ૪૫,૨૨૪
૦ | ૧,૦૦,૪૪૮ : ૧૨
૧૪૭| ૪૫,૨૨
૫૪ | ૧,૦૦,૪૫૩ : ૪૭
૪૧
૧,૦૦,૪૫૯ : ૨૧
૨૮
૦૨
૧,૦૦,૪૬૪ : ૫ ૧૫ | ૧,૦૦,૪૭૦ : ૩૦ ૧,૦૦,૪૭૬ : ૪ ૧,૦૦,૪૮૧ : ૩૯ ૩૭ | ૧,૦૦,૪૮૭ : ૧૩ ૧,૦૦,૪૯૨ ૩ ૪૮ ૧,૦૦,૪૯૮ : ૨૨
૫૦
૧૪૮ | ૪૫,૨૨૯ ૧૪૯| ૪૫,૨૩૨ : ૧૫૦૨ ૪૫,૨૩૫ : ૧૫૧| ૪૫,૨૩૮ : ૧૫૨ | ૪૫,૨૪૦ : ૧૫૩૨ ૪૫,૨૪૩ : ૧૫૪૨ ૪૫,૨૪૬ 1: ૨૪ ૧૫૫૨ ૪૫,૨૪૯ : ૧૧ ૧૫૬ | ૪૫,૨૫૧ : ૫૯ | ૧,૦૦,૫૦૩ : ૫૭ ૧૫૭૨ ૪૫,૨૫૪ : ૪૬ | ૧,૦૦,૫૦૯ : ૩૧ ૧૫૮ ૪૫,૨૫૭ : ૩૩ | ૧,૦૦,૫૧૫ : ૫ ૧૫૯| ૪૫,૨૬o : ૨૦ | ૧,૦૦,૫૨૦ : ૪૦ |૧૦| ૪૫,૨૬૩ : ૦૭ | ૧,૦૦,પર૬ : ૧૪ ૫૫ ૧,૦૦,૫૩૧ : ૪૯ ૪૨ ૧,૦૦,૫૩૭ : ૨૩ ૧૬૩ | ૪૫,૨૭૧ : ૨૯ ૧,૦૦,૫૪૨ ઃ ૫૮ ૧૬૪ ૪૫,૨૭૪ : ૧૬ | ૧,૦૦,૫૪૮ : ૩૨ ૧૬૫ ૪૫,૨૭૭ ૦૩ ૧,૦૦,૫૫૪ : ૧૬૬ | ૪૫,૨૭૯ : ૫૧ | ૧,૦૦,૫૫૯ : ૪૧
| ૧૧ | ૪૫,૨૬૫ :
૧૨ | ૪૫,૨૬૮ :
:
:
:
મંડલની લંબાઈ-પહોળાઈ પ્રત્યેક મંડલે
| | |
Bh
યોજનની વૃદ્ધિ
યોજન એક્સઠીયા
ભાગ
મંડલ પરિધિ સ્થૂલગણિતથી પ્રત્યેક મંડલે ૧૮ યોજનની વૃદ્ધિ
યોજન
૩,૧૭,૬૪૫
૩,૧૭,૬૬૩
૩,૧૭,૬૮૧
૩,૧૭,૬૯૯
૩૧૭૭૧૭
૩,૧૭,૭૩૫
૩,૧૭,૭૫૩
૩,૧૭,૭૭૧
૩,૧૭,૭૮૯
૩,૧૭,૮૦૭
૩,૧૭,૮૨૫
૩,૧૭,૮૪૩
૩,૧૭,૮૬૧
૩,૧૭,૮૭૯
૩,૧૭,૮૯૭
૩,૧૭,૯૧૫
૩,૧૭,૯૩૩
૩,૧૭,૯૫૧
૩,૧૭,૯૬૯ ૩,૧૭,૯૮૭ ૩,૧૮,૦૦૫
૩,૧૮,૦૨૩
૩,૧૮,૦૪૧
૩,૧૮,૦૫૯
શ્રી જીપ પ્રાપ્તિ સૂત્ર
મંડલ પરિધિ
મુગંધિત વાસ્તવિકરૂપે પ્રત્યેક | સ્થૂલગણિતથી પ્રત્યેક મંડલે ૧૭૪ મંડલે યોજન વૃદ્ધિ ઘોજનની વૃદ્ધિ
યોજન | એક્સઠીયા યોજન સાઠીયા
ભાગ
ભાગ
૩,૧૭,૫૯૧ : ૨૮ | ૫,૨૯૪
૩,૧૭,૬૦૯ : ૦૫ | ૫,૨૯૪
૩,૧૭,૦૨૬ : ૪૩ | ૫,૨૯૪
૩,૧૭,૬૪૪ : ૨૦ | ૫,૨૯૪
૩,૧૭,૧ : ૫૮ ૫,૨૯૫
૩,૧૭,૬૭૯ : ૩૫ | ૫,૨૯૫
૩,૧૭,૯૭ : ૧૨
૫,૨૯૫
૩,૧૭,૭૧૪ : ૫૦
૫,૨૯૬
૩,૧૭,૭૩૨ : ૨૭
૫,૨૯૬
૩,૧૭,૭૫૦ : ૦૪
૫,૨૯૬
૩,૧૭,૭૬૭ : ૪
| ૫,૨૯૭ ૩,૧૭,૭૮૫ : ૧૯ | ૫,૨૯૭ ૩,૧૭,૮૦૨ : ૫૭ | ૫,૨૯૭
૩,૧૭,૮૨૦ : ૩૪ | ૫,૨૯૭ ૩,૧૭,૮૩૮ : ૧૧ ૫,૨૯૮
૩,૧૭,૮૫૫ : ૪૯ | ૫,૨૯૮
૩,૧૭,૮૭૩ : ૨૬ ૫,૨૯૮
૩,૧૭,૮૯૧ : ૦૩ | ૫,૨૯૯ ૩,૧૭,૯૦૮ : ૪૧ ૫,૨૯૯ ૩,૧૭,૯૨૬ : ૧૮ ૫,૨૯૯ ૩,૧૭,૯૪૩ : ૫૦ | ૫,૩૦૦ ૩,૧૭,૯૬૧ : ૩૩ | ૫,૩૦૦ ૩,૧૭,૯૭૯ : ૧૦ | ૫,૩૦૦ ૩,૧૭,૯૯૬ : ૪૮ | ૫,૩૦૦
: ૫
:
:
:
:
:
:
:
:
:
:
:
: ૪૭
:
:
૨૩
:
૪૧
૫૯
: ૨૩
:
૧૭
: ૪૧
૩૫
: ૫૯
:
૫૩
૧૧
:
૨૯
૫
૧૭
૩૫
૫૩
૧૧
૨૯
: ૫
૪૭
૨૩
: ૪૧
૫૯
Page #669
--------------------------------------------------------------------------
________________
સૂર્યનાં ૧૮૪ મંડલી
મ
×
લ
મ
મુદ્દી ગતિ વાવશિકરૂપ
પ્રત્યેક મંડલે
૪. યો. ની
નાનિવૃિ
યોજન | સાઠીયા | સાઠીયા
ભાગ
પ્રતિ
ભાગ
૧૪૩૭ ૫,૨૯૩ : ૧૨
:
૨૧૪૪૨ ૫,૨૯૩ : ૩૦ ૧૪૫ ૫,૨૯૩ : ૪૮ ૧૪૬ ૫,૨૯૪ : ૦૫ ૧૪૭ ૫,૨૯૪ : ૨૩ ૧૪૮| ૫,૨૯૪ : ૪૧ |૧૪૯ ૫,૨૯૪ : ૫૮ ૧૫૦ ૫,૨૯૫ : ૧૬ ૧૫૧, ૫,૨૯૫ : ૩૪ ૧૫૨,૫,૨૯૫ : ૫૧ ૧૫૩ ૫,૨૯૬ : ૦૯ ૧૫૪| ૫,૨૯૬ : ૨૬ : ૧૫૫ ૫,૨૯૬ : ૪૪ : ૧૫૬૫,૨૯૭ : ૦૨ ૧૫૭, ૫,૨૯૭ : ૧૯ ૧૫૮| ૫,૨૯૭ : ૩૭ ૧૫૯| ૫,૨૯૭ : ૫૫ ૧૬૦ ૫,૨૯૮ : ૧૨ ૧૧ ૫,૨૯૮ : ૩૦ ૧૬૨ | ૫,૨૯૮ : ૪૭ : ૧૬૩, ૫,૨૯૯ : ૦૫ ૧૬૪| ૫,૨૯૯ : ૨૩ ૧૬૫| ૫,૨૯૯ : ૪૦ : ૧૬૬ | ૫,૨૯૯ : ૫૮
:
:
:
:
: ૫૦
:
:
: Of
:
:
:
:
:
પ
૩૪
૧૨
:
:
૨૮
:
:
૪૪
૨૨
-
: ૧૦
૩૮
: ૪૮
૧૬
૫૪
૩ર
૨૦
૫૮
૩
૧૪
૨૪ નવે.
૨૫ નવે.
૨૬
૨૬ નવે.
૦૪ | ૨૭ નવે.
૪૨
૨૮ નવે.
પર
સૂર્ય માસ પ્રમાણે
મંડલ
તારીખ
૩૦
૧૧ નવે. | ૧૩
૧૩
૧૩ નવે. | ૧૩
૧૪ નવે. |
૧૩
| ૧૨ નવે.
૧૫ નવે. |
૧૩
૧૬ નવે.
૧૩
૧૭ નવે. ૧૩
દિનમાન
૧૮ નવે.
૧૩
૧૯ નવે. |
૧૩
૨૦ નવે.| ૧૩
૨૧ નવે.
૧૩
૨૨ નવે.
૨૩ નવે.
૧૨
૧૨
૧૨
૧૨
૧૨
૧૨
૧૨
૨૯ નવે.
૧૨
૩૦ નવે. ૧૨
૧ ડિસે.
૧૨
૨ ડિસે.
૧૨
૩ ડિસે. | ૧૨
૪ ડિસે.
૧૨
:
:
: ૧૯
:
: ૧૭
:
:
:
:
દિનમાન-રાત્રિમાન
પ્રત્યેક મંડલે
મુહૂર્તની
:
:
હાનિકાચિ
સઠીયા
ભાગ
૨૧ | ૧૬
૧૬
૧૭ | ૧૬
૧૫
૧
૧૬
૧૬
૯
૯ | ૧૬
૭
૧૬
:
૧૩
૧૧
૫
: ço
૩ | ૧
૧૬
૧ | ૧૬
૧૭
: ૫૮
૫
: ૫૪
પર
: ૫૦
: ૪૮
૧૭
૨ | ૧૭ ૧૭
૧૭
: ૪૬
: ૪૪
: ૪૨
: ४०
૧૬
: ૩૮
: ૩
૧૭
રાત્રિમાન
૧૭
૧૭
૧૭
૧૭
૧૭
૧૭
૧૭
:
:
: ૪૦ |૩૫,૩૧૭ :
:
: ૪૨ |૩૫,૨૩૨ ઃ
૪૪ |૩૫,૧૪૭ :
૪૬ |૩૫,૦૬૨ ઃ
૪૮ |૩૪,૯૭૭ :
૫૦ |૩૪,૮૯૨ ઃ
: પર |૩૪,૮૦૭ :
૫૪ |૩૪,૭૨૩ :
૫૬ | ૩૪,૬૩૮ :
૫૮ ૧૩૪,૫૫૩ :
૬૦ |૩૪,૪૬૮ :
૧ |૩૪,૩૮૩ :
૩૪,૨૯૮ :
૩૪,૨૧૩ :
૩૪,૧૨૮ :
|૩૪,૦૪૩ :
૧૧ |૩૩,૯૫૮ :
: ૧૩ |૩૩,૮૭૩ :
:
:
:
:
:
:
:
:
:
:
એક
સઠીયા
ભાગ
:
:
:
૩
૫
દૃષ્ટિ પથ પ્રત્યેક મંડલે જ. ૮૩૪,
5. પ
ચો.ની
૭
હાનિ-વૃઢિ
2
યોજન
: ૧૫ |૩૩,૭૮૮ :
૧૭ |૩૩,૭૦૩ :
૧૯
૩૩,૬૧૮ :
૨૧ ૩૩,૫૩૩ :
: ૨૩ ૨૩૩,૪૪૮ :
: ૨૫ | ૩૩,૩૩ :
soe
ઉદય-અસ્ત વચ્ચેનું અંતર દૃષ્ટિપથથી
ભ્રમણ
પ્રાયઃ | યોજન પ્રાયઃ
સાઠીયા
|સાઠીયા
ભાગ
ભાગ
૭૦,૩૪ :
૨૦ ૭૦,૪૬૪ : ૨૪
૨૩ | ૭૦,૨૯૪ : ૪૬
૩૨ | ૭૦,૧૨૫ : ૪
૪૧ ૨૬૯,૯૫૫ : ૨૨
૫૧ ૬૯,૭૮૫ : ૪૨
૫૮ | ૬૯,૬૧૫ : ૫
૫
૬૯,૪૪૬ : ૧૦
૧૨ | ૯,૨૭૬ ઃ ૨૪
૧૯ | ૬૯,૧૦૬ : ૩૮|
૨૪ | ૬૮,૯૩૬ : ૪૮
૩૦ | ૬૮,૭૬૭ :
૩૫ ૬૮,૫૯૭ : ૧૦
૩૮ | ૬૮,૪૨૭ : ૧૬
૪૧ | ૬૮,૨૫૭ : ૨૨ ૪૫ | ૬૮,૦૮૭ : ૩૦ ૪૭ | ૬૭,૯૧૭ : ૩૪| ૪૮ |૬૭,૭૪૭:૩|
૪૮ ૬૭,૫૭૭ : ૩૬
૫૦ ૬૭,૪૦૭ : ૪૦
૫૦ ૬૭,૨૩૭ : ૪૦
૫૦ ૬૭,૦૬૭ : ૪૦ ૪૮ | ૬૬,૮૯૭ : ૩૬|
૪૬ | ૬૬,૭૨૭ : ૩૨
Page #670
--------------------------------------------------------------------------
________________
૬૦૮
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
મેરુ અને મંડલ
મંડલની મંડલ પરિધિ મંડલ પરિલિ
મુહૂર્તગતિ વચ્ચે અંતર લંબા-પહોળાઈ | સ્થગિણિતથી પ્રત્યેક | વાસ્તવિકરૂપે પ્રત્યેક | Qલગણિતથી પ્રત્યેક પ્રત્યેક મંડલે પ્રત્યેક મંડલે મંડલે ૧૮ મંડલે ૧૭%
મંડલેજ ૨ .
યોજનની વૃદ્ધિ યોજન વૃદ્ધિ યોજનની વૃદ્ધિ યોજનની વૃદ્ધિ યોજનની વૃદ્ધિ યોજન | એક્સઠીયા) યોજન | એક્સઠીયા યોજન યોજન | એક્સઠીયા| યોજન | સાઠીયા ભાગ ભાગ
ભાગ
ભાગ
: :
૧૭ ૩૫
૧૬૭] ૪૫,૨૮૨ : ૩૮ | ૧,૦૦,૫૫ : ૧૫ ૩,૧૮,૦૭૭ ૧૮| ૪૫,૨૮૫ : ૨૫૧,00,૫૭૦ : ૫૦ ૩,૧૮,૦૯૫ ૧૬૯| ૪૫,૨૮૮ : ૧૨ | ૧,૦૦,૫૭૬ : ૨૪ ૩,૧૮,૧૧૩ ૧૭૦| ૪૫,૨૯૦ : 0 | ૧,૦૦,૫૮૧ : ૫૯ | ૩,૧૮,૧૩૧ ૧૭૧| ૪૫,૨૯૩ : ૪૭ | ૧,૦૦,૫૮૭ : ૩૩ - ૩,૧૮,૧૪૯ ૧૭૨૪૫,૨૯૬ : ૩૪ | ૧,૦૦,૫૯૩ : ૭ | ૩,૧૮,૧૬૭ ૧૭૩|૪૫,૨૯૯ : ૨૧ | ૧,૦૦,૫૯૮ : ૪૨ ૧૭૪ ૪૫,૩૦ર : ૦૮ | ૧,૦૦,૦૪ : ૧૬ | ૩,૧૮,૨૦૩ ૧૭૫/૪૫,૩૦૪ : ૫૬] ૧,૦૦,૬૦૯ : પ૧ ૩,૧૮,૨૨૧ ૧૭૬] ૪૫,૩૦૭ : ૪૩ | ૧,00,૬૧૫ : ૨૫ ૩,૧૮,૨૩૯ ૧૭૭] ૪૫,૩૧૦ : ૩O| ૧,00, ૨૦ : 0 ૩,૧૮,૨૫૭ ૧૭૮| | ૪૫,૩૧૩ : ૧૭ | ૧,૦૦,ર૬ : ૩૪ ૩,૧૮,૨૭૫ ૧૭૯| | ૪૫,૩૧૬ : ૦૪ | ૧,૦૦, ૩ર : ૮ |. ૩,૧૮,૨૯૩ ૧૮૦ ૪૫,૩૧૮ : પર | ૧,૦૦,૩૭ : ૪૩ ૩,૧૮,૩૧૧ ૧૮૧ ૪૫,૩૨૧ : ૩૯ | ૧,૦૦,૬૪૩ : ૧૭ ૩,૧૮,૩ર૯ ૧૮૨| ૪૫,૩૨૪ : ૨૬ | ૧,૦૦,૪૮ : પર | ૩,૧૮,૩૪૭ ૧૮૩|૪૫,૩૨૭ : ૧૩] ૧,૦૦, ૫૪ : ૨૬ | ૩,૧૮,૩૬૫ ૧૮૪/ ૪૫,૩૩૦ : – | ૧,00,દo : – | ૩,૧૮,૩૮૩
] ૩,૧૮,૦૧૪ : ૨૫ | ૫,૩૦૧ | | ૩,૧૮,૦૩ર : ૦૨ | ૫,૩૦૧
૩,૧૮,૦૪૯ : ૪૦| ૫,૩૦૧ ૩,૧૮,૦૬૭ : ૧૭| ૫,૩૦૨ ૩,૧૮,૦૮૪ : ૫૪ | પ,૩૦૨ ૩,૧૮,૧૦૨ : ૩ર | પ,૩૦૨ ૩,૧૮,૧૨૦ : ૦૯ | પ,૩૦૩ ,૧૮,૧૩૭ : ૪૭ | પ,૩૦૩ ૩,૧૮,૧૫૫ : ૨૪] ૫,૩૦૩ | ૩,૧૮,૧૭૩ : ૦૧| ૫,૩૦૩
૩,૧૮,૧૯૦ : ૩૯ [ ૫,૩૦૪ ૩,૧૮,૨૦૮ : ૧૬ | ૫,૩૭૪
: પ૩ : ૧૧ : ર૯ : ૪૭ : ૫ : ર૩ : ૪૧ : ૫૯ |
: ૧૭ : ૩પ
૩,૧૮,૨૨૫ : ૫૪ | ૫,૩૭૪
:
૫૩
૩,૧૮,૨૪૩ : ૩૧ | ૫,૩૦૫ | ૩,૧૮,૨૬૧ : ૦૮૫,૩૦૫ | ૩,૧૮,૨૭૮ : ૪૬] ૫,૩૦૫ | ૩,૧૮,૨૯૬ : ૨૩, ૫,૩૦૬ | ૩,૧૮,૩૧૪ : – | ૫,૩૦૬
: ૧૧ : ર૯ : ૪૭ : ૫ : ૨૩
Page #671
--------------------------------------------------------------------------
________________
| સૂર્યનાં ૧૮૪ મંડલો
| ૬૦૯ |
મુહર્ત ગતિ વાસ્તવિક રૂપે સર્વ માસી દિનમાન-રાત્રિમાન દપિ પણ પ્રત્યેક ઉદય-અસ્ત પ્રત્યેક મંડલે પ્રમાણે પ્રત્યેક મંડલે
મંડલે જ.૮૩ 8, | વચ્ચેનું અંતર & યો. ની મંડલ
કે મુહૂર્તની
ઉ.૮૫B યોગની દષ્ટિપથથી હાનિ વૃદ્ધિ તારીખ
હાનિ–વૃદ્ધિ
હાનિ-વૃદ્ધિ | બમણું
દિનમાન | રાત્રિમાન યોજન | સાઠીયા સાઠીયા
મુહૂર્ત એક મુહૂર્ત એક યોજન પ્રાયઃ |યો જન પ્રાયઃ ભાગ | પ્રતિ
સઠીયા સકીયા
સાઠીયા સાઠીયા ભાગ
ભાગ ભાગ
ભાગ
ભાગ ૧૬૭ ૫,૩૦૦ : ૧૬ : ૦૮ ૫ ડિસે. | ૧૨ : ૩૪ ૧૭ : ૨૭. ૩૩,૨૭૮ : ૪૫૬,૫૫૭ : ૩૦ ૧૮| ૫,૩૦૦ : ૩૩ : ૪૬ | દ ડિસે. | ૧૨ : ૩ર | ૧૭ : ર૯ | ૩૩,૧૯૩ : ૪૧|૪,૩૮૭ : રર ૧૬૯ ૫,૩૦૦ : ૫૧ : ૨૪ | ૭ ડિસે. ૧૨ : ૩૦ ૧૭ : ૩૧ | ૩૩,૧૦૮ : ૩૭| ૬,૨૧૭ : ૧૪ ૧૭૦ ૫,૩૦૧ : ૦૯ : ૦૨ | ૮ ડિસે. ૧૨ : ૨૮ | ૧૭ : ૩૩ | ૩૩,૦૨૩ : ૩૪૬,૦૪૭ : ૮ ૧૭૧ ૫,૩૦૧ : ર૬ : ૪૦ | ૯ ડિસે. ૧૨ : ર૬ | ૧૭ : ૩૫ | ૩૨,૯૩૮ : ર૯ | ૫,૮૭૬ : ૧૮ ૧૭૨ ૫,૩૦૧ : ૪૪ : ૧૮ | ૧૦ ડિસે. ૧૨ : ૨૪ | ૧૭ : ૩૭ | ૩૨,૮૫૩ : ૨૩ [૫,૭૦૬ : ૪૬ ૧૭૩ ૫,૩૦ર : ૦૧ : પ૬ | ૧૧ ડિસે. ૧૨ : રર | ૧૭ : ૩૯ | ૩૨,૭૬૮ : ૧૭૫,૫૩૬: ૩૪ ૧૭૪ ૫,૩૦ર : ૧૯ : ૩૪ | ૧૨ ડિસે. ૧૨ : ૨૦ | ૧૭ : ૪૧ | ૭ર,૬૮૩ : ૧૨ | ૫,૩૬૬ : ૨૪ ૧૭૫ ૫,૩૦૨ : ૩૭ : ૧૨ | ૧૩ ડિસે. ૧૨ : ૧૮ | ૧૭ : ૪૩ | ૩૨,૫૯૮ : ૪ | ૫,૧૯૬: ૮ | ૧૭૬ ૫,૩૦ર : ૫૪ : ૫૦ | ૧૪ ડિસે. ૧૨ : ૧૬ ૧૭ : ૪૫ | ૩ર,૨૧ર : પ૬૫,૦૨૫ : પર ૧૭૭ ૫,૩૦૩ : ૧૨ : ૨૮ | ૧૫ ડિસે. ૧ર : ૧૪ | ૧૭ : ૪૭ | ૩૨,૪૨૭ : ૪૭/૪,૮૫૫ : ૩૪ ૧૭૮ ૫,૩૦૩ : ૩૦ : ૦૬ | ૧૬ ડિસે. ૧ર : ૧૨ | ૧૭ : ૪૯ | ૩૨,૩૪ર : ૩૯ | ૪,૬૮૫ : ૧૮ ૧૭૯ ૫,૩૦૩ : ૪૭ : ૪૪ ૧૭ ડિસે. ૧૨ : ૧૦ | ૧૭ : પ૧ | ૩ર,૨૫૭ : ૩૦ ૬૪,૫૧૫ : – ૧૮૦ ૫,૩૦૪ : ૦૫ : રર | ૧૮ ડિસે. ૧૨ : ૮ | ૧૭ : પ૩૩૨,૧૭ર : ૨૧ ૪,૩૪૪ : ૪૨ ૧૮૧, ૫,૩૦૪ : ૨૩ : - | ૧૯ ડિસે. ૧૨ : ૬ | ૧૭ : પ૫ | ૩ર,૦૮૭ : ૧૦ | ૪,૧૭૪ : ૨૦ ૧૮૨ ૫,૩૦૪ : ૪૦ : ૩૮ | ૨૦ ડિસે.] ૧૨ : ૪ | ૧૭ : ૫૭] ૩૨,૦૦૧ : ૫૯,૬૪,૦૦૩ : ૧૮ | ૧૮૩ ૫,૩૦૪ : ૫૮ : ૧૬ | ૨૧ ડિસે. ૧૨ : ૨ | ૧૭ : ૫૯ | ૩૧,૯૧૬ : ૪૭|8,૮૩૩ : ૩૪ ૧૮૪| પ,૩૦૫ : ૧૫ : ૫૪ | ૨૨ ડિસે. ૧૨ : - | ૧૮ : – | ૩૧,૮૩૧ : ૩૫ | 8,૩ : ૧૦
Page #672
--------------------------------------------------------------------------
________________
૬૧૦
જંબુદ્વીપમાં જ્યોતિષ મંડલ :
વિગત
ચંદ્ર વિમાન
સૂર્ય વિમાન
જબૂતીપમાં સંખ્યા
સમ પૃથ્વીથી ઊર્ધ્વદિશામાં ઊંચે
જ્યોતિષી વિમાન
બાઈ-પહોળાઈ
ઊંચાઈ
સંસ્થાન
ગતિ
હિ
વાવ
અગ્રમહિષી
સ્થિતિ
જાન્ય
ઉત્કૃષ્ટ
મંડલ
૨
એક મંડલના પરિભ્રમણનો કાળ ચાર ક્ષેત્ર
૮૮૦ યોજન
૮૦૦ યોજન
થો
ધો.
ફૂં યો.
૪ યો.
અર્થ કોશનું
અર્થ કોનું
સર્વથી મંદ
ચંદ્ર કરતાં શીઘ્ર
સર્વ મહર્દિક
ચંદ્ર કરતાં અલ્પ
ચારે દિશાએ ચારે દિશાએ ૪૦૦૦-૪૦૦૦ | ૪૦૦૦-૪૦૦૦
કુલ ૧૦૦૦૦
કુલ ૧૬૦૦૦
૪
૪
દેવ
દેવી
* 용
પલ્ય. પલ્ય. પલ્ય.
દેવ
વરસ મુહૂર્ત
૫૧૦ યોજન
૧ લાખ ૫૦,૦૦૦ ૧,૦૦૦ ૫૦૦ વર્ષ વર્ષ વર્ષ વર્ષ અધિક | અધિક | અધિક | અધિક ૧ પલ્ય. ા પલ્ય. ૧ પલ્ય. ા પલ્ય. પ્રદક્ષિણા કરતાં પ્રદક્ષિણા કરતાં ૧૫ મંડળ ઉપર ૧૮૪ મંડળ ઉપર ગમનાગમન
પરિભ્રમણ
ગ્રહ
(૨૮+૨૮)પ
૮૮૮ યોજનથી ૯૦૦ યોજન પર્યંત
દેવી. દેવ
ગમનાગમન
પરિભ્રમણ
કર મુ
૫૧૦ યોજન
૨ ગાઉ
૧ ગાઉ
અર્થ કોશનું
સૂર્ય કરતાં શીઘ્ર
સૂર્ય કરતાં અલ્પ
ચારે દિશાએ ૨૦૦૦–૨૦૦૦
કુલ ૮૦૦૦
પલ્ય. પલ્ય.
૧ પલ્ય.
૪
ક: ધન : ર |
ગ્રહજાત્યાપેક્ષા ૫૧૦ યો.
શ્રી જીપ પ્રાપ્તિ સૂત્ર
નક્ષત્ર
(e+cc)૧૭#
૮૮૪ યોજન
૧ ગાઉ
ગાગાઉ
અર્ધ કોઠાનું
ગ્રહ કરતાં શીઘ્ર
ગ્રહ કરતાં અલ્પ ચારે દિશાએ ૧૦૦૦–૧૦૦૦ કુલ ૪૦૦૦
૪
૪ : નમ્ ૐ : 8 હૈં
દેવી
પ.
સાધિક પલ્ય. અે પલ્ય.
પોતપોતાના એક
અવસ્થિત મંડલ ઉપર પરિભ્રમણ
૫૯ ૩૪
મહત્ત
તારા
નક્ષત્ર જાત્યાપેક્ષા ૫૧૦યો.
૬૬,૯૭૫ ક્રોડાક્રોડી +૬૬,૯૭૫ ક્રોડાક્રોડી -૧,૩૩,૯૫૦કોડાકોડી
૩૯૦મો. થી ૯૦૦ યો. સુધીમાં
ા ગાઉ
ગ ગાઉ
અર્થ કોશનું નક્ષત્ર કરતાં શીઘ્ર નક્ષત્ર કરતાં અલ્પ
ચારે દિશાએ ૫૦૦-૫૦૦
કુલ ૨૦૦૦
પોતાના અવસ્થિત | આઠ મંડળમાંથી | પોતપોતાના અવસ્થિત
મંડળ પર પરિભ્રમણ
મંડળ ઉપર પરિભ્રમણ
૪
દિલ નોન રિટા પના ક
પિન : પિન : દર
સાધિક
૭૮,૦૦૦ −૧,૧૨૧
૭,૮૭૯
Page #673
--------------------------------------------------------------------------
________________
જબૂતીપમાં જ્યોતિષ મંડલ
વિગત ચંદ્ર વિમાન સૂર્ય વિમાન
મેરુ – મંડલ
વચ્ચે અંતર
સર્વાત્મ્યતર મંડલ
સર્વ બાહ્ય મંડલ
પરસ્પર અંતર
સર્વાત્મ્યતર મંડલે સર્વ બાહ્ય મંડલે
નાની નિર” અંતર
અંદર-બહાર
ચાલ
માસના શત્ર
સંવત્સરના
અહોરાત્ર
ના અહોરાત્ર
અલ્પ બહુત્વ
૪૪,૮૨૦યો.
૪૫,૩૩૦ યો.
ચંદ્રની અંતિમ પંક્તિ ૧,૧૧૧
યોજન દૂર
૨૯ રૂ
અહોરાત્ર
૩૫૪
અહોરાત્ર
૧,૮૩૦
અહોરાત્ર
૪૪,૮૨૦ યો.
૪૫,૩૩૦ યો.
મેરુના વ્યવધાન
સહિત ૯૯,૬૪૦યો. ૧,૦૦,૬૩૦ યો.
તારાઓના ચાર ક્ષેત્રની સમજણ :
સૂર્યની નિમ પંક્તિ ૧,૧૧૧ યોજન દૂર
મંડલ ઉપર ચાલે
201
અહોરાત્ર
૩૬
અહોરાત્ર
બે અધિક માસ આવવાથી
૧,૮૩૦ અહોરાત્ર
પરસ્પર તુલ્ય સર્વથી અલ્પ
ગ્રહ
૪૪,૮૨૦ યો.
૪૫,૩૩૦ યો.
ગ્રહની અંતિમ પંક્તિ ૧,૧૧૧ યો.
દૂર
સંખ્યાતગુણ અધિક
નક્ષત્ર
૪૪,૮૨૦યો.
૪૫,૩૩૦ યો.
એક મંડલ પરના
નક્ષત્રો વચ્ચે ૨–૨ યોજન
નક્ષત્રની અંતિમ | પંક્તિ ૧,૧૧૧ યો.
દૂર
મંડળ ઉપર ચાલે, અભિજિત મંડલથી અંદર,
મૂલ બહાર, સ્વાતિ ઉપર, ભરણી મંડળથી
નીચે ચાલે છે.
૨૭ ૩
અહોરાત્ર
auth
અહોરાત્ર
અધિક માસ
આવવાથી
૧,૮૩૦ અહોરાત્ર
સંખ્યાતગુણ
અધિક
મેરુથી જગતી સુધી ૪૫,૦૦૦ ચો.
લવણ સમુદ્રમા
યોગ
૩૩,૦૦૦ યો. ૭૮,૦૦૦ યો. મેરુથી તારાઓ નથી – ૧,૧૨૧ યો.
૭૬,૮૭૯ યો.
11
તારા
૧,૧૨૧ યો.
વ્યવધાન રહિત જઘન્ય પ૦ ધનુષ્ય ઉત્કૃષ્ટ ૨
ગાઉ, વ્યવધાન સહિત
જઘન્ય ૨૬૬ યોજન ઉત્કૃષ્ટ ૧૨૨૪૨ યોજન
તારાની અંતિમ પંક્તિ ૧,૧૧૧ યોજન દૂર
મંડળ ઉપર ચાલે
સંખ્યાતગુણ અધિક
Page #674
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
જંબૂદ્વીપના સાત મહાક્ષેત્રો અને છ વર્ષધર પર્વતો :નામ સ્થાન
જીવા | વિષ્ઠભ | શર | ધનુપૃષ્ઠ યો. કળા યો. કળા યો. કળા| યો. કળા
સાધિક
૧] . ભરત ક્ષેત્ર .
૧૪,૪૭૧. : . પ .). પરફ. : ૬|. પર૬. : .૧૪,૫૨૮. ૧૧ દક્ષિણાર્ધ ભરત |
૯િ,૭૪૮. : ૧૨. 1. ૨૩૮.: ૩. ૨૩૮.૩.૭૬૬ . ૧ [ વૈતાઢય પર્વત || દક્ષિણ ૧૦,૭ર૦ : ૧૧ | ૨૦ : –| ૨૮૮ : ૩ ૧૦,૭૪૩ : ૧૫ 1 ઉત્તરાર્ધ ભરત
૧૪,૪૭૧ : ૫ | ૨૩૮ : ૩| પર૬ : ૬ ૧૪,૫૨૮ : ૧૧ | ૨ ચલહિમવંતપર્વત | ભરતક્ષેત્રની ઉત્તરે ૨૪,૯૩ર : Oા |૧,૦૫ર : ૧૨ ૧,૫૭૮ : ૧૮,૨૫,૨૩૦ : ૪ ૩| હેમવત ક્ષેત્ર ચુલહિમવંત | ૩૭,૬૭૪ : ૧૫ | ૨,૧૦૫ : ૫] ૩,૬૮૪ : ૪ ૩૮,૭૪૦ : ૧૦
પર્વતની ઉત્તરે ૪| મહાહિમવંત પર્વત | હેમવત ક્ષેત્રની ઉત્તરે | પ૩,૯૩૧ : બ્રા |૪,૨૧૦ : ૧૦ ૭,૮૯૪ : ૧૪૫૭,૨૯૩ : ૧૦ | | હરિવર્ષ ક્ષેત્ર | મહાહિમવંત ની ઉત્તરે | ૭૩,૯૦૧ : ૧૭૮,૪૨૧ : ૧|૧૬,૩૧૫ : ૧૫૮૪,૦૧૬ : ૪ | | નિષધ પર્વત | હરિવર્ષ ક્ષેત્રની ઉત્તરે | ૯૪,૧૫૬ : ૨ ૧૬,૮૪૨ : ૨ ૩૩,૧૫૭ : ૧૭ ૧,૨૪,૩૪૬: ૯ મહાવિદેહ ક્ષેત્ર | નિષધની ઉત્તરે, ૧,૦૦,૦૦૦ : - ૩૩,૬૮૪ : ૪| - : —| - : –
નીલવાનની દક્ષિણે
. (બંનેની વચ્ચે). . દક્ષિણ વિદેહાર્ધ | નિષધની ઉત્તરે ૧, 00,000: - ૧૬,૮૪૨ : ૨૫૦,૦૦૦ઃ - ૧,૫૮,૧૧૩ : ૧દ્યા
દેવકરુ | મેરુની દક્ષિણે, | પ૩,000 : - ૧૧,૮૪૨ : ૨૧૧,૮૪ર : ૨ ૦,૪૧૮.૧૨ . ઉત્તરકુરુ | મેરુની ઉત્તરે, ૫૩,૦૦૦ : - ૧૧,૮૪૨ : ૨,૧૧,૮૪૨ : ૨ 0િ ,૪૧૮ : ૧૨ ઉત્તર વિદેહાર્ધ નીલવંતની દક્ષિણે | ૧,00,000 : - ૧૬,૮૪૨ : ૨૫0,000: - ૧,૫૮,૧૧૩ : ૧ડ્યા
નીલવંત પર્વત મહાવિદેહની ઉત્તરે | | ૯૪,૧૫૬ : ૨ ,૧૬,૮૪૨ : ૨ [૩૩,૧૫૭ : ૧૭/૧,૨૪,૩૪૬: ૯ | ૯ | રમ્યફ વર્ષ ક્ષેત્ર | નીલવંતની ઉત્તરે | ૭૩,૯૦૧ : ૧૭૮,૪૨૧ : ૧|૧૬,૩૧૫ : ૧૫૮૪,૦૧૬ : ૪ ૧૦ રૂક્ષ્મિ પર્વત | રમ્યક વર્ષની ઉત્તરે | પ૩,૯૩૧ : ધ્રા ૪,૨૧૦ : ૧૦[ ૭,૮૯૪ : ૧૪/૫૭,૨૯૩ : ૧૦. ૧૧| હેરણ્યવત ક્ષેત્ર | રુમિ પર્વતની ઉત્તરે | ૩૭,૬૭૪ : ૧૫ |૨,૧૦૫ : ૫, ૩,૬૮૪ : ૪ ૩૮,૭૪૦ : ૧૦.
સાધિક |૧૨| શિખરી પર્વત | હેરણ્યવતની ઉત્તરે | ૨૪,૯૩ર : Oા |૧,૦૫ર : ૧૨ ૧,૫૭૮ : ૧૮,૨૫,૨૩૦ : ૪
ઐરાવત ક્ષેત્ર દક્ષિણાર્ધ એરવત વૈતાઢય પર્વત ઉત્તરાર્ધ ઐરવત
મેરુથી ઉત્તરે
૧૪,૪૭૧ : ૧૪,૪૭૧ : ૧૦,૭૨૦ : ૯,૭૪૮ :
૫ | પર૬ : | પર૬ : ૬ /૧૪,૫૨૮ : ૧૧ ૫ | ૨૩૮ : ૩ પ૨૬ : ૬ /૧૪,૫૨૮ : ૧૧ ૧૧ | ૫૦ : -| ૨૮૮ : ૩/૧૦,૭૪૩ : ૧૫ ૧૨ | ૨૩૮ : ૩| ૨૩૮ : ૩ | ૯,૭૬૬ : ૧
Page #675
--------------------------------------------------------------------------
________________
| જબૂતીપનાં મહાક્ષેત્રો/વર્ષધર પર્વતો ,
[ ૧૩]
જંબૂદ્વીપના સાત મહાક્ષેત્રો અને છ વર્ષધર પર્વતો :
કમ
| સરોવર કે | મધ્યગિરિ
બાહા | ઊંચાઈ | ઊંડાઈ| યો. કળા
નીકળતી કે વહેતી મહાનદી
પૂર્વમાં ગંગા ઉત્તરાર્ધ
પશ્ચિમમાં સિંધુ ભારતમાં બે | દીર્ઘવૈતાઢય ૪૮૮ : ૧ઘા
પ્રપાત કુંડ ૧,૮૯૨ : હા ૨ ૫,૩૫૦ઃ ૧પા | 100 યો. | ૨૫ યો. | ગંગા, સિંધુ રોહિતાશા પદ્મ દ્રહ ૩ ૬,૭૫૫ : ૩
- | રોહિતાશા, રોહિતા | ૨ પ્રપાત કુંડ | વૃત વૈતાઢય
સુવર્ણમય | ૧૧
૩૮ :
| ૪ | ૯૨૭૬: લા | ૨00 યો. | પ0 યો. | રોહિતા, હરિકતા | મહાપા દ્રહ
રત્નમય | ૮ ૫ ૧૩,૩૬૧: ધ્રા | –
હરિકંતા, હરિસલિલા | ૨ પ્રપાત કુંડ | વૃત્ત વૈતાઢય ૬ ર૦,૧૫: રા | ૪00 યો. | ૧૦૦ થો.| હરિસલિલા, સીતોદા | તિબિંછ દ્રહ
| જંબૂનદમય ૯ સીતોદા, સીતા
અંતર નદીઓ, ૭૮ કુંડ | મેરુ પર્વત * * * * * * * * * * . . . . . . . . ગગાદિ નદીઓ
૬ અંતરનદીઓ ૧૬,૮૮૩ઃ ૧૩
૩ર ગંગાદિ નદી
* સીતોદા નદી 1:11કુંડ પાંચદ્રહ '' 'T સીતા નદી | ૧ કુંડ પાંચદ્રહ]..
૬ અંતરનદી ૧૬,૮૮૩ : ૧૩
૩ર ગંગાદિ નદી
૩૮ કુંડ ર૦,૧૫: રા | 800 ચો.] ૧૦૦ યો.| સીતા, નારીકતા કેશરીદ્રહ - | વૈડૂર્યમય | ૯ ૯ ૧૩,૩૬૧: ધ્રા - | - | નારીકતા, નરકતા | ૨ પ્રપાત કુંડ | વૃત્ત વૈતાઢય ૧૦ | ૯,૨૭૬: લા | ૨00 યો. | ૫૦ યો. | નરકતા, રૂણકુલા |મહાપુંડરીક દ્રહ) - | રૂપાનો | ૮ ૧૧ [૬,૭૫૫ : ૩
રૂણકૂલા, સુવર્ણકૂલા | ૨ પ્રપાત કુંડ | વૃત્ત વૈતાઢય
૧૨
પુંડરીક દ્રહ
રજતમય | ૧૧
૫,૩૫૦: ૧પા | ૧૦૦ ચો. | ૨૫ યો. | સુવર્ણકૂલા, રક્તા |
રક્તવતી નદી
૧૩
• • • • • • • • • • • • • ] • • • ૧,૮૯૨ : શા | – | -
૪૮૮ : ૧ડ્યા | ૨૫ યો. | ઘ યો.
દક્ષિણાર્ધ પૂર્વમાં રક્તા ઐરવતમાં | દીર્ઘ વૈતાઢય પશ્ચિમમાં રક્તવતી | ૨ પ્રપાત કુંડ
Page #676
--------------------------------------------------------------------------
________________
| ૧૪ ]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
જંબૂદ્વીપનાં ૪રપ ફૂટ :
સ્થાન સહિત કટ સંખ્યા
મ
ઊંચાઈ
લંબાઈ – પહોળાઈ મૂળમાં | મધ્યમાં | શિખર ઉપર
૧૧ ૮
૯
|
પ00
૫00
રપ૦
૧ | ચુલ્લ હિમવંત પર્વત
શિખરી પર્વત | મહા હિમવંત પર્વત | રુમિ પર્વત
નિષધ પર્વત | નીલવંત પર્વત
૧૬ વક્ષસ્કાર
પર્વત પર ૪-૪ ફૂટ ૮ | સોમનસ ગજદંત
ગંધ માદન ગજાંત વિધુ—ભ ગજદંત
૩૭૫ યોજન
યોજન
યોજન
યોજન
૧૧
|
માલ્યવંત ગજદંત
૮ ફૂટ |. ૫00 યોજન |. ૫00 યોજન | ૩૭૫ યોજન |. ૨૫૦ યોજના ૧કૂટ | ૧000 યોજન | ૧000 યોજન | ૭૫0 યોજન | ૫૦૦ યોજન ૮ ફૂટ | ૫00 યોજન | ૫00 યોજન | ૩૭૫ યોજન | ૨૫૦ યોજન ૧ કટ | ૧000 યોજન | ૧000 યોજન | ૭૫0 યોજન 1 ૫00 યોજના ૩૦૬ | $$ યોજન | $ યોજન | ન્યૂન ૫ યોજન | સાધિક ૩ યોજન
૧૨ |
૩૪ વૈતાઢય પર્વત પર ૯૯
૧૩ | મેરુ ઉપર નંદનવન
૮ ફૂટ | 100 યોજન | ૫00 યોજન | ૩૭૫ યોજન | ૨૫O યોજન ૧કૂટ | ૧000 યોજન | ૧000 યોજન | ૭૫0 યોજન | ૫00 યોજન
| ૫00 યોજન | ૫00 યોજન | ૩૭૫ યોજન | ૨૫૦ યોજન ગજબૂટ
૮
મેરુના ભૂમિ ભાગ પર ભદ્રશાલવન
ઉત્તરકુરુ જંબૂવૃક્ષ વન
જંબૂકૂટ,
૮ યોજન
|
૮ યોજના |
યોજન |
૪ યોજના
શાલ્મલીકૂટ
શાલ્મલી વૃક્ષ વન ભરત, ઐરાવત અને ૩ર વિજયમાં
૩૪
ઋષભકૂટ
Page #677
--------------------------------------------------------------------------
________________
| જેબૂદીપનાં ૪૨૫ ફૂટ
૧૫
જંબૂદ્વીપનાં ૪રપ ફૂટ :
સ્વરૂપ
પરિધિ મધ્યમાં
| શિખર ઉપર
ફિટ પરના સમચોરસ પ્રાસાદ
લંબાઈ પહોળાઈ|ઊંચાઈ | રા યો.| રા યો. ૩૧ યો.
સર્વરત્નમય
જ
સાધિક ૧,૫૮૧ યોજન
કંઈક ન્યૂન ૧,૧૮૬ યોજન
કંઈક ન્યૂન
૭૧૯ યોજન
રા
| ૩૧
=
=
રૂધ્યમય
પીત રત્નમય ૧૦) સાધિક ૧,૫૮૧ યો.| ન્યૂન ૧,૧૮યો. | જૂન ૭૧૯ યો. | રત્નમય
* * ૩.૧દર યો.' | ૨,૩૭૨ યોજન | ૧,૫૮૧ યોજન | સુવર્ણમય ' ૧૧| સાધિક ૧,૫૮૧ યો. | જૂન ૧,૧૮૬યો. | જૂન ૭૧૯ યો. | રત્નમય |
- ૩,૧દર ય. | ૨,૩૭ર યોજન | ૧,૫૮૧ યોજન | 'સુવર્ણમય ' ૧૨ જૂન ૨૦ યો. | ન્યૂન ૧૫ યોજન | સાધિક ૯ યોજન| મધ્યવર્તી
૩-૩ ફૂટ(૧૦૦)
સુવર્ણમય, શેષ
(૨૦૪) સર્વ રત્નમય [૧૩સાધિક ૧,૫૮૧ યો. | જૂન ૧,૧૮યો. | જૂન ૭૧૯ યો. .રત્નમય !
૩,૧૨ યો. ૨,૩૭ર યોજન | ૧,૫૮૧ યોજન | સુવર્ણમય સાધિક ૧,૫૮૧ ન્યૂન ૧,૧૮૬ ન્યૂન ૭૧૯ સર્વ રત્નમય યોજના યોજન
યોજન
ou
ગાઉ
ગાઉ
| જંબૂનદ–સુવર્ણમય
સાધિક
સાધિક ૨૫ યોજન
સાધિક ૧૮ યોજન
૧૨.
યોજન
રૂધ્યમય
જંબૂનદ–સુવર્ણમય
Oા |
ગાઉ | ગાઉ
Page #678
--------------------------------------------------------------------------
________________
જંબુદ્વીપની ૯૦ મહાનદીઓ :
પર્વતીય | ઉદ્ગમ સ્થાન મૂળ સ્થાન
દ્વાર
ક્રમ નામ
૬૧૬
૧ ગંગા નદી
૨
૩
૪
સિંધ નદી
રક્તા
નદી
રક્તવતી
નદી
રોહિતા નદી
ચુક્ષહિમવંત પર્વત
૭ | સુવર્ણકૂલા
નદી
મુહિમવત
શિખરી
પર્વત
૫ | રોહિતાંશા | ચુલ્લહિમવંત
નદી
પર્વત
શિખરી
પર્વત
મહાહિમવંત
પર્વત
શિખરી
પર્વત
પદ્મદ્રહ
પૂર્વી દ્વાર
પદ્મદ્રહ
પશ્ચિમી દ્વાર
પુંડરિક દ્રહ
પૂર્વી હાર
પૃવિણક હશે. પશ્ચિમી દ્વાર
પદ્મદ્રહ
ઉત્તરી દ્વાર
મહાપદ્મદ્રહ
દક્ષિણી દ્વાર
પુંડરિક વહ દક્ષિણી દ્વાર
પર્વન ઉપર નહેસ
પ૦ ચો. ભિમુખ, ગંગાવર્ત ફૂટથી ૧ ગાઉ દૂરથી વળીને પર૩ યો.
૩ કળા દયિાભિમુખ
પર ધો. પશ્ચિમાભિમુખ, સિંધ્યાવર્ત ફૂટથી ૧ ગાઉ દૂરથી વળીને પર૩ યો.
૩ કળા દક્ષિણાભિમુખ
૫૦૦ યો. પૂર્વાભિમુખ, રક્તાવર્ત ફૂટથી ૧ ગાઉ દૂરથી વળીને પર૩ યો. ૩ કળા ઉત્તરાભિમુખ પરથી, પશ્ચિમાભિમુખ, રક્તાવત્યાવર્ત્ત કૂટથી ૧ ગાઉ દૂરથી વળીને પર૩ યો. ૩ કળા ઉત્તરાભિમુખ
૨૭૬ યો. ૬ કળા ઉત્તરાભિમુખ
૧,૬૦પ યો. પ કળા દક્ષિણાભિમુખ
૨૭૬ યો. ૬ કળા દક્ષિણાભિમુખ
અ
ધો.
યો
લંબાઈ પહોળાઈ જાડાઈ
જ
ન
એ
ક
યો
જ
શ્રી જંબ્દીપ પ્રાપ્તિ સૂત્ર
ન
જીવિકા
સ
ૐ D
યો
1 જૈ
સા
ૐ ૐ ૐ_r
હૈ ૐ ૐ O
એ
ક
ગા
દ
છ
પ્રપાત
કુંડ
ગંગા
પ્રપાત
સિંધુ
પ્રપાત
રક્તા પ્રપાત
રક્તવતી
પ્રપાત
રોહિતાંશા
પ્રપાત
રોહિતા
પ્રપાત
સુવર્ણ કૂવા
પ્રપાત
Page #679
--------------------------------------------------------------------------
________________
જબૂતીપની મહાનદીઓ
૧૭.
જંબૂઢીપની ૯૦ મહાનદીઓ :
કુંડ | પર્વત | વહેણ | વહેણ દિશા | સંગમ, પરિવાર | પહોળાઈ | ઊંડાઈ | દર યોજને નિર્ગમન પાસેથી | ક્ષેત્ર | | વળાંક વળાંક સ્થાન નદી | પ્રારંભે પર્યત પ્રારંભે પર્યત પ્રવાહઊંડાઈ વળાંક
પર્વે | પછી.
દક્ષિણી
–
ભરત | દક્ષિણા-| પૂર્વા- | પૂર્વ | ૧૪,૦૦૦ ક્ષેત્ર | ભિમુખ| ભિમુખ | સમુદ્ર
દ્વાર
3
-
|
દક્ષિણી દ્વાર
ભરત | દક્ષિણ-પશ્ચિમા-પશ્ચિમી-[ ૧૪,000 ક્ષેત્ર | ભિમુખ| ભિમુખ | સમુદ્ર
2
-
ઉત્તરી દ્વાર
ઐરાવત | ઉત્તરા-| પૂર્વા- | પૂર્વી | ૧૪,૦૦૦ ક્ષેત્ર | ભિમુખ| ભિમુખ | સમુદ્ર
-
ઉત્તરી દ્વાર
| ઐરાવત | ઉત્તરા- પશ્ચિમા- પશ્ચિમી ૧૪,૦૦૦
ક્ષેત્ર | ભિમુખ| ભિમુખ | સમુદ્ર
«
l
ઉત્તરી | વૃત્ત હિમવત | ઉત્તરા-પશ્ચિમા- પશ્ચિમી | ૨૮,000 | કાર વિતાઢયથી| ક્ષેત્ર | ભિમુખ| ભિમુખ | સમુદ્ર
બે ગાઉ
e
1
|
7
દક્ષિણી | વૃત્ત | હેમવત દક્ષિણા-| પૂર્વા- | પૂર્વી | ૨૮,૦૦૦ દ્વાર વૈિતાઢયથી ક્ષેત્ર | ભિમુખ| ભિમુખ | સમુદ્ર
બે ગાઉ
6
e
દક્ષિણી | વૃત્ત | હેરણ્ય | દક્ષિણા- પૂર્વા- | પૂર્વી | ૨૮,000 દ્વાર વૈતાઢયથી વત ક્ષેત્ર ભિમુખ| ભિમુખ | સમુદ્ર
બે ગાઉ
«
૪
Page #680
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
કમનું નામ |
જીલિકા
પ્રપાત
પર્વતીય | ઉગમ સ્થાન | પર્વત ઉપર વહેલા મૂળ સ્થાન
દ્વાર
લંબાઈ પહોળાઈ| જડાઈ
૮ | રૂધ્યકૂલા
નદી.
અમિ પર્વત
મહાપુંડરિકદ્રહ | ૧,૬૦૫ યો. ૫ કળા ઉત્તરી દ્વાર ઉત્તરાભિમુખ
૧રા
રૂધ્યકલા યો. | યો. | ગાઉ | પ્રપાત
૯ | હરિકતા | મહાહિમવંત નદી
પર્વત
મહાપદ્મદ્રહ ઉત્તરી દ્વારા
૧,૦૫ યો. ૫ કળા ઉત્તરાભિમુખ
હરિકતા પ્રપાત
| ૧૦ |હરિસલીલા,
નિષધ પર્વત
તિગિંછ દ્રહ દક્ષિણી દ્રહ
૭,૪૨૧ યો. ૧ કળા દક્ષિણાભિમુખ
હરિસલિલા પ્રપાત
નદી.
| ૧૧ | નરકંતા
એમ પર્વત
મહાપુંડરિક દ્રહ | ૧,૬૦૫ યો. ૫ કળા દક્ષિણી દ્વારા દક્ષિણાભિમુખ
નદી
નરકતા પ્રપાત
| ૧૨ | નારીકતા | નીલવંત
નદી પર્વત
કેશરી દ્રહ ઉત્તરી દ્વાર
૭,૪ર૧ યો. ૧ કળા ઉત્તરાભિમુખ
નારીકતા પ્રપાત
[૧૩] સીતોદા
નદી
નિષધ પર્વત
તિબિંછ દ્રહ ઉત્તરદ્વાર
૭,૪૨૧ યો. ૧ કળા ઉત્તરાભિમુખ
સીતોદા પ્રપાત
| સીતા | નીલવંત
નદી પર્વત
કેશરી દ્રહ દક્ષિણીદ્વાર
૭,૪૨૧ યો. ૧ કળા દક્ષિણાભિમુખ
સીતા પ્રપાત
૧૫-[ ૧ થી ૮ | નીલાવંતના ૩૦| વિજયની | દક્ષિણી દક્ષિણી દ્વાર
ગંગા-સિંધુ તળેટીના કુંડ ઉ૧-| ૯ થી ૧૬ | નિષધના ૪૬ | વિજયની | ઉત્તરી તળેટી | ઉત્તરી દ્વાર
રક્તાં
રક્તવતી ૪૭-૧૭ થી ૨૪| નિષધના | દર | વિજયની | ઉત્તરી તળેટી | ઉત્તરી દ્વાર
| ગંગા-સિંધુ ના કુંડ
Page #681
--------------------------------------------------------------------------
________________
| ખૂલીપની મહાનદીઓ
૬૧૯
કુંડ | પર્વત | વહેણ | વહેણ દિશા નિર્ગમન પાસેથી ક્ષેત્ર | વળાંક| વળાંક વળાંક
પૂર્વે | પછી
સંગમ | પરિવાર | પહોળાઈ ઊંડાઈ | દર યોજને સ્થાન | નદી | પ્રારંભે|પયત પ્રારંભે પર્યત પ્રવાહઊંડાઈ
ઉત્તરી | વૃત્ત | હેરણ્ય | ઉત્તરા-| પશ્ચિમ- પશ્ચિમી | ૨૮,000 દ્વાર વૈિતાઢયથી વત ક્ષેત્ર | ભિમુખ ભિમુખ | સમુદ્ર
બે ગાઉ
= c me
c
4
ઉત્તરી વૃત્ત | હરિવર્ષ | ઉત્તરા- પશ્ચિમા- પશ્ચિમી પદ000 દ્વાર વિતાઢયથી ક્ષેત્ર | ભિમુખ ભિમુખ | સમુદ્ર
૧યો. દૂર દક્ષિણી | | વૃત્ત | હરિવર્ષ | દક્ષિણા પૂર્વા | પૂર્વી | પ૬,૦૦૦ દ્વાર વૈિતાઢયથી ક્ષેત્ર | ભિમુખ| ભિમુખ | સમુદ્ર
૧યો. દૂર દક્ષિણી | વૃત્ત | રમ્ય દક્ષિણા- પૂર્વા- | પૂર્વી | પ૬,000 દ્વાર વિતાઢયથી વર્ષ | ભિમુખ| ભિમુખ | સમુદ્ર
૧યો. દૂર
a
ઉત્તરી | વૃત્ત | રમ્ય | ઉત્તરા- પશ્ચિમા-| પશ્ચિમી | પ૬,000 દ્વાર વિતાઢયથી વર્ષ | ભિમુખ ભિમુખ | સમુદ્ર
૧યો. દૂર ઉત્તરી | મેથી | પશ્ચિમ | ઉત્તરા- પશ્ચિમા- પશ્ચિમી ૫,૩૨,000 દ્વાર | ૨ યો. મહાવિદેહ ભિમુખ ભિમુખ | સમુદ્ર
is
a
દક્ષિણી | મેથી | પૂર્વ દિક્ષિણા- પૂર્વા- | પૂર્વી પ,૩૨,000 દ્વાર | ૨યો. મહાવિદેહ ભિમુખ ભિમુખ | સમુદ્ર
v>
-
દક્ષિણી દ્વાર
પોતાની | દક્ષિણાભિમુખ | સીતા | ૧૪,000 વિજય
નદી
૪ નગ ૪
-
ઉત્તરી દ્વાર
પોતાની વિજય
સીતા | ૧૪,000 નદી
-
ઉત્તરાભિમુખ
૪
-
-
| પોતાની
ઉત્તરી દ્વાર
| વિજય
ઉત્તરાભિમુખ
| સીતાદા ૧૪,000
નદી
Page #682
--------------------------------------------------------------------------
________________
૨૦
ક્રમ નામ
૬૩-|૨૫ થી ૩૨
૭૮ | વિજયની
-26
રક્તા
રક્તવતી
૧-૨-૩
૮૧ | અંતરનદી
8-4-9
૮૨૮૪ |અંતર નદી
૮૫- ૭-૮-૯ ૮૭ અંતર નદી
૮૮ |૧૦-૧૧-૧૨ ૯૦ અંતર નદી
પર્વતીય મૂળસ્થાન
નીલવંતના
દક્ષિણી
તળેટીના કંડ
નીલવંતના
તળી
નિષધના
ઉત્તરી
નળેટીના ડ
નિષધના
ઉત્તરી
તળેટીના કુંડ
નીલવંતના
દક્ષિણી તળેટીના કુંડ
ઉદ્ગમ સ્થાન
દ્વાર
કું
દક્ષિણી દ્વાર
કુંડ દક્ષિણી દ્વાર
તળેટીના કુંડ
કું
ઉત્તરી દ્વાર
કુંડ
ઉત્તરી દ્વાર
કુંડ
દક્ષિણી દ્વાર
પર્વત ઉપર વહેણ
I
લભાઈ પીળાઈ જાડાઈ
।
।
।
શ્રી જીન્હીપ પ્રાપ્તિ સૂત્ર
।
જીફ્રિકા
I
।
।
।
1
।
I
।
I
પ્રપાત
Gur.
I
।
I
I
1
Page #683
--------------------------------------------------------------------------
________________
| ખૂલીપની મહાનદીઓ
૨૧
વળાંક
કંઠ | પર્વત | વહેણ | વહેણ દિશા | સંગમ | પરિવાર | પહોળાઈ ઊંડાઈ | દર યોજન | નિર્ગમન પાસેથી | ક્ષેત્ર | વળાંક | વળાંક સ્થાન
પ્રારંભે પર્યત પ્રારંભેપર્યત પ્રવાહઊંડાઈ પૂર્વે | પછી
રાOા દક્ષિણી પોતાની
સીતોદા૧૪,000 વિજય
દક્ષિણાભિમુખ દ્વાર
= જન્મ
4
&
દક્ષિણી
||
પૂર્વ
-
મહાવિદેહ
સીતા નદી
દક્ષિણાભિમુખ
ઉત્તરી
સીતા
પૂર્વ મહાવિદેહ
|
–
ઉત્તરાભિમુખ
ઉત્તરી દ્વાર
| પશ્ચિમ મહાવિદેહ
સીતોદા નદી
–
ઉત્તરાભિમુખ
|
દક્ષિણી દ્વાર
| પશ્ચિમ | દક્ષિણાભિમુખ
| સીતોદા
– મહાવિદેહ
Page #684
--------------------------------------------------------------------------
________________
દરર |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
જંબૂદ્વીપના ૯૦ કુંડો :
કમાંક.
કુંડના નામ
સ્થાન
લંબાઈ | પહોળાઈ |
ઊંડાઈ.
|
|
૬૦ યો.
૦ યો. "
| |
|
૨ |
|
| જ |
|
" ૧૨૦ ચો.
૧૨૦ યો.
|
el: T:
|
|
:
:
૨૪૦ યો.
| ૨૪૦ યો.
&| R|| |
પૂર્વ ભરત ક્ષેત્રમાં પશ્ચિમ ભરત ક્ષેત્રમાં | પૂર્વ ઐરવત ક્ષેત્રમાં પશ્ચિમ ઐરાવત ક્ષેત્રમાં | દક્ષિણ હેમવત ક્ષેત્રમાં | ઉત્તર હેમવત ક્ષેત્રમાં ઉત્તર હરણ્યવત ક્ષેત્રમાં | દક્ષિણ હેરણ્યવત ક્ષેત્રમાં | ઉત્તર હરિવર્ષ ક્ષેત્રમાં દક્ષિણ હરિવર્ષ ક્ષેત્રમાં | ઉત્તર રમ્ય વર્ષ ક્ષેત્રમાં | દક્ષિણ રમ્યક વર્ષ ક્ષેત્રમાં દક્ષિણ દેવકુરુક્ષેત્રમાં | ઉત્તર ઉત્તરકુરુક્ષેત્રમાં નીલવંતની દક્ષિણવર્તી તળેટી
તે તે વિજયની ઉત્તરમાં નિષધની ઉત્તરવર્તી તળેટી તે તે વિજયની દક્ષિણમાં નિષધ ઉત્તરવર્તી તળેટી તે તે વિજયની દક્ષિણમાં નીલવંતની દક્ષિણવર્તી તળેટી
તે તે વિજયની ઉત્તરમાં નીલવંતની દક્ષિણવર્તી તળેટી
૪૮૦યો. | ૪૮૦યો.
૪૮૦ યો.
ગંગા પ્રપતિ સિંધુ પ્રપાત રક્તા પ્રપાત રક્તવતી પ્રપાત રોહિતાંશા પ્રપાત રોહિતા પ્રપાત સુવર્ણકૂલા પ્રપાત રૂધ્યકૂલા પ્રપાત હરિસલિલા પ્રપાત હરિકતા પ્રપાત નરકતા પ્રપાત નારીકતા પ્રપાત સીતોદા પ્રપાત સીતા પ્રપાત ગંગા-સિંધુ કુંડ ૧ થી ૮ વિજય રક્તા-રક્તવતી કુંડ ૯ થી ૧૬ વિજય
ગંગા-સિંધુ કુંડ ૧૭ થી ૨૪ વિજય રક્તા–રક્તવતી કુંડ ૨૫ થી ૩ર વિજય
૧-૨-૩ અંતરનદી કુંડ
૪-પ-૬ અંતરનદી કુંડ
૭-૮-૯ અંતરનદી કુંડ ૧૦-૧૧-૧૨ અંતરનદી કુંડ
૪૮૭યો.
૧૭ |
નિષધની ઉત્તરવર્તી તળેટી
નિષધની ઉત્તરવર્તી તળેટી
નીલવંત દક્ષિણવર્તી તળેટી
Page #685
--------------------------------------------------------------------------
________________
| Vબૂદીપના ફંડો
૨૩
કુંડગત દેવી દ્વીપ
કુંડલીપગત દેવી ભવન કમાંક નામ | લંબાઈ | પહોળાઈ | પાણીથી ઉપર) લંબાઈ | પહોળાઈ, ઊંચાઈ
ગંગાદ્વીપ | ૮ યોજન | ૮ યોજન | ૨ ગાઉ | ૧ ગાઉ | ગાઉ | દેશોન ગાઉ ૨ | સિંધુદ્વીપ
રક્તદ્વીપ રક્તવતી દ્વીપ રોહિતાશા દ્વીપ | ૧૬ યોજન | ૧યોજન રોહિતા દ્વીપ સુવર્ણકૂલા દ્વીપ રૂધ્યકૂલા દ્વીપ હરિકતા દ્વીપ | ૩ર યોજન | ૩ર યોજન હરિસલિલા
નરકતા દ્વીપ ૧૨ નારીકતા દ્વીપ ૧૩ | સીતોદા દ્વીપ | ૪ યોજન | ૬૪ યોજન
સીતા દ્વીપ ૧૫ | ગંગા-સિંધુ દ્વીપ
,
૧૪ |
૧૬ |
રક્તા-રક્તવતી
દ્વીપ ૧૭ | ગંગાસિંધુ
દ્વીપ ૧૮ | રક્તા-રક્તવતી
- દ્વીપ ૧૯ | ગ્રાહાવતી આદિ
ત્રણ દ્વીપ ૨૦ | તપ્તવતી આદિ
ત્રણ દ્વીપ ક્ષીરોદા આદિ ત્રણ દ્વીપ ઉર્મિમાલિની આદિ ત્રણ દ્વીપ
૨૨ |
Page #686
--------------------------------------------------------------------------
________________
૪
પરિશિષ્ટ
વિષય
વિવચિત વિષયોની અારાદિ અનુક્રમણિકા
વક્ષ. | પૃષ્ટાંક
૬૭
૩૯૪
1 अगुरुलहुपज्जवेहिं
अग्गिहोमं
अचलमकं पं
अट्ठ सुवणं
अठारस सेणिप्पसेणिओ
અઢીદ્વીપ બહાર ચંદ્ર સૂર્ય વ્યવસ્થા अनुत्तरेण पाषेण
अणेग लक्खण
અધિક માસ ગણના अबाहाए
અમાવસ્યા
અામિા મહોત્સવ
અશ્વસ્કંધ સંસ્થાન
આ આપન્નવેદિ
આકાર ભાવ પ્રત્યાવતાર
બિયોગિક શ્રેણીઓ
आलिंग-पुक्खरेइ
आसणे चलिए
ઈ ઈષ
|ઉ નાભિયા
उग्घोसेमाणे
૨
૫
૩
૩
૩
૭
જ છું છું
છ જી
ર
૪
ર
૧
૧
૧
૨
૧
૩
૫
૧૬૫
૧૭૩
૧૩૮
૪૮૭
૮૫
૧૨૯
પર૧
૪૫૨
૫૫૪ ઓ
- ૐ # á
૧૭
૯૭
૧૬
૨૧૬
૪૦૨
વિષય
उच्चत्तपज्जवेहिं
उड्डाणकम्म पज्जवेहिं
उत्तर पोटुवया
ઉત્તરાભિમુખી યોગ
ઉત્તરાયણ
ઉત્સર્પિણી કાલ
उसभसामि वज्जा
भे एगासीह परसु... देववाणं
एगूण णवउइहिं पक्खेहिं
एगूणपण्णं मंडलाई
ओसाविणिं
अं अंतकर भूमि
अंतगडे
અંતર નદી
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
* કળા
કાંચનક પર્વત
कुंभग्गसो
कुंभसहस्साइं
કૃષ્ણપક્ષ
| કેવળજ્ઞાન – કેવળદર્શન
કૌશલિક
વક્ષ. | પૃષ્ટાંક
૨
s
ર
૩
૭
૭
ર
૨
૩
ર
૩
૫
૨
ર
૪
S
S
૨
૩
G
૨
ર
e
૨૨૬
૫૩૭
૪૬૭
૪૨
૧૨૦
૧૫૪
૯૭
૧૭૩
૪૦૭
૮૯
૯૭
૩૧૯
૪૩૧
૪૩૫
૯૯
૧૯૦
પર
૮૫
૭૪
Page #687
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
| २५
વિષય
વલ. | પૃષ્ટાંક
जियं
| विषय
खाणु बहुले ખંડગણિત गइ कल्लाणाणं.. अणुत्तरोववाइणं गणधम्मे
જીવા
ગવાક્ષ કટક
जीवियमरणे णिरवकंखे જીહિકા जोयणंतरियाहिं
जंबुद्वीवदीवणउयसयभागे १११ झाणंतरियाए
2 टिट्टियावेंति Jणक्खत्ता जोगं
|णिगोयभूया પ૧૫ णिज्जाणमग्गे ૮૧ |ત |તાપદિશા
૪૩૫
तारागण
૧૨૭
गुरुलहु पज्जवेहिं ગંગા સિંધુ વિષયક શંકા સમાધાન गंधवट्टएणं चउमुट्ठीहिं लोयं चउरंगुलकन्नागं ચાર દિશા, ચાર વિદિશા चियत्तदेहे ચિત્ર, વિચિત્ર પર્વત चोदसुत्तर...जोयणस्स चंदा पभासिंह ચંદ્ર દષ્ટિ પથ પ્રાપ્તિ ચંદ્ર મુહૂર્ત ગતિ ગણના વિધિ છઠ્ઠા આરાના મનુષ્યનાબિલસ્થાનો छत्तीसाहियपसत्थ पत्थिवगुणेहिं जुत्ते जगइ जणवयकल्लाणिया જય જય નંદા, જય જય ભદ્દા जाणविमाणं पडिसाहरेमाणे जायतेए
प०२
૧૧)
|तित्था दसारवंशे દિક્ષિણાયન દક્ષિણાભિમુખી યોગ દિહસ્તિ કૂટ दिव्वाए मइए
દેવદૂષ્ય || धम्मचरणे
ધનુપૃષ્ઠ न नखत्ता जोगं
૧૨૯
| ४०७
| १०४
નક્ષત્ર ક્રમહેતુ
Page #688
--------------------------------------------------------------------------
________________
વિષય
નક્ષત્ર સંવત્સર
નંદીબાર દ્વીપમાં ઉત્સવ સ્થાનો
५ पच्छिमे तिभागे
पज्जवेहिं
पडिरूवगं
परिणिव्वुडे
पलियंक संठाण संठिए
पल्लग संठाण संठिए
| पव्वयगिरि- डोंगरुत्थल-भारं
પાલક યાન વિમાન
पाखंड धम्मे
પૂર્ણિમાની નિર્યુક્તિ पेढं बंधति
पोरसीए छायाए
પૌરથી છાયા હાનિ-વૃદ્ધિ ધ્રુવક
પ્રતિબંધ
પ્રપાત કુંડ
પ્રમર્દ યોગ
પ્રમાણ સંવત્સર નિરુક્તિ
७५ बत्तीसइ बद्धा गाडग
બલફૂટ
बहु समरमणिज्जे
બત્રીસ લક્ષણો
બત્રીસ વિજયમાં કાલ અને ભાવો
વસ. | સૂત્રાંક
૭
૫૧૯
ર
૨
rTM
૨
૪
૪
૨
૫
ર
の
૫
૭
ર
૪
૭
૩
૪
૨
૨
૪
22
૧૦૩
૬૬
૪૦૭
૯૭
૨૩
૨૬૩
૧૧૦
૪૦૨
૧૦૩
૫૫૩
૩૯૪
પર
પર
૮૩
૨૫૩
૫૩૭
પરવ
૨૧૬
૩૫૩
૧૦૩
$3
૩૧૫
વિષય
बारसावत्तग
બાહા
બાહાનું પ્રમાણ કાઢવાની રીત
बाहिं गिरि विश्वंभी
ભ ભગવાનની ૧૪ ઉપમાઓ
भारग्गसो
भूतिकर्म
મ મણિપીઠિકા
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
महागहा चारं चरिंसु
મહાવિદેહ જીવા
મહાવિદેહ ક્ષેત્ર નામોનું
મહા વિદેહ ક્ષેત્રની ૩ર વિજય
|माणुम्माणप्यमाणजुतं
मुत्ते
૫ યુગ સવંત્સર
२ रायधम्मे
લ લક્ષણ સંવત્સર
લોકનથી જ્યોતિષ મંડળની દૂરી
लोगस्स पज्जवे
વવો... બકરી
वत्थुसु
વર્ણાદિનો વૃદ્ધિક્રમ
વર્ધમાન
વર્ષધર પર્વત
વા.
૩
૧
૧
૪
૨
૨
૫
૪
૭
૪
૪
૪
૩
૨
ર
૭
૨
૨
૩
૨
૩
S
સૂત્રાક
૧૯૦
૧૬
૨૯
૩૫૨
૮૨
૯૯
૩૯૫
૩૦૩
૪૪૮
૨૮
૨૮૫
૩૧૩
૧૯૬
૯૭
પર૦
૧૦૪
પર૦
૫૮
८५
s
૧૫૪
૧૧૩
૧૫૫
૪૩૫
Page #689
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૨૭
વ.
પૃષ્ણક
વિષય વક્ષસ્કાર પર્વત वाणमंतराणं सोलस इंदा
૪૩૫
૯૮
वासहर
૨૩૮
વિષય સિંધુ દેવી ભવન सूरिया तवइंसु સૂર્યના ઉદય અસ્તનો વ્યવહાર संघयण संठाण पज्जवेहिं હરિસ્સહકૂટ हेमं दलयइ हेमं पगासइ
૪૩૯
विजया विजयंसि વિદ્યાધર શ્રેણી
વિદ્યાધર શ્રેણીઓ વૃત્ત વૈતાઢય
૪૩૫
ક્ષેત્રદિશા
વંશ
૧૦૧
વ્યાઘાતિક–નિર્વાઘાતિક અંતર
પ૭૯
૪૦૨
૪૦૭
શક્રેન્દ્રનું પાલક યાન શક્રેન્દ્રનું વૈભવ યુક્ત આગમન શતપાક - સહસપાક તેલ શબ્દાપાતી વૃત્તવૈતાઢય શનૈશ્ચર સંવત્સર
૩૯૪
૨૩
પરંતુ
શુક્લ પક્ષ
પર
૫૧૨
સમક્ષેત્રી નક્ષત્રો सरगं
૩૯૪
૪પ૧
૪૫૧
સર્વ બાહ્ય મંડળ સર્વાવ્યંતર મંડળ सव्वदुक्खप्पहीणे સહ, હમ વગેરે સાર્ધક્ષેત્રી નક્ષત્રો सिप्पसयं
૫૧૨
Page #690
--------------------------------------------------------------------------
________________
એ 3
ને એ
ગર પ્રાણ આગમ બત્રીસીના
ત સહધ્યોગી દાતાઓ
: પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે
સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી
સુતાધાર
મુંબઈ
U.S.A.
આકોલા
U.S.A.
મુંબઈ
• માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર
શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા
શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી
હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના
U.S.A.
રાજકોટ
રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ
રાજકોટ
Page #691
--------------------------------------------------------------------------
________________
રાજકોટ
મુંબઈ
મુંબઈ
•
મુંબઈ રાજકોટ મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ ચેમ્બર
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા
હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ
શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા,
શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
કલકત્તા
કલકત્તા
કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ
મુંબઈ કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
Page #692
--------------------------------------------------------------------------
________________
U.S.A. U.S.A.
આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ
મુંબઈ
કલકત્તા
કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #693
--------------------------------------------------------------------------
Page #694
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #695
--------------------------------------------------------------------------
________________
a bit a bit tan
માં શા |
Kalme by he is માનો આયો જ ન થાય આ શો. આગ શાસ્ત્ર આગમ શ
2 Pat 212AL
સ સ ખૂબ શ દ ય ક ા નામ યાં. સગો
જ સામા
જ ગામ છે અને શા ાગ શા મા શાસ્ત્ર
આગા શાસ્ત્ર આ
આગમ /
Page #696
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org