________________
બીજો વક્ષસ્કાર
| ९ | ५६ सा णं समा तिहा विभज्जइ, तं जहा- पढमे तिभाए, मज्झिमे तिभाए, पच्छिमे तिभाए।
भावार्थ:-आण-त्रील आरोत्र विभागमा विभत छ.तेसाप्रमा- (१) प्रथम त्रिभाग (२) मध्यम त्रिमा (3) पश्चिम त्रिमा
५७ जंबुद्दीवे णं भंते ! दीवे इमीसे ओसप्पिणीए सुसमदुस्समाए समाए पढममज्झिमेसु तिभाएसु भरहस्स वासस्स केरिसए आयास्भावपडोयारे होत्था ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे होत्था, सो चेव गमो णेयव्वो, णाणत्तं दो धणुसहस्साइं उ8 उच्चतेणं, तेसिं च मणुयाणं चउसटिपिट्ठकरंडुगा, चउत्थभत्तस्स आहारत्थे समुप्पज्जइ, ठिई पलिओवमं, एगूणासीइं राइंदियाइं सारक्खंति, संगोवेति जावदेवलोगपरिग्गहिया णं ते मणुया पण्णत्ता समणाउसो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બૂઢીપ નામના દ્વીપમાં અવસર્પિણી કાલના સુષમદુષમાં નામના ત્રીજા આરાના પ્રથમ અને મધ્યમ ત્રિભાગમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હોય છે ?
ઉત્તર- હે ગૌતમ ! તે સમયે અતિરમણીય સમતલ ભૂમિભાગ હોય છે. તે સમયના સર્વ ભાવો પ્રથમ આરા પ્રમાણે જ હોય છે. વિશેષતા એ છે કે ત્રીજા આરામાં મનુષ્યની ઊંચાઈ ૨000 ધનુષ્ય અર્થાત્ ૧ ગાઉની હોય છે. તે કાલના મનુષ્યના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. તે મનુષ્યોને એક દિવસના અંતરે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તેઓની સ્થિતિ એક પલ્યોપમની છે. માતાપિતા સંતાનનું પાલન-સંરક્ષણ ૭૯ દિવસ કરે છે. તે સમયના મનુષ્ય દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. ५८ तीसे णं भंते ! समाए पच्छिमे तिभाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे होत्था ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे होत्था, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव मणीहिं तणेहिं उवसोभिए, तं जहा – 'कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । भावार्थ :- प्रश्न- मावन् ! ते आना-आराना पश्चिम निमामा (मरतक्षेत्रनुं २०३५४डोय छ ?
ઉત્તર- હે ગૌતમ ! તે સમયે અતિ રમણીય ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો સમતલ ભૂમિભાગ હોય છે. યાવત્ તે ભૂમિભાગ કૃત્રિમ-અકૃત્રિમ તૃણ, મણિઓથી સુશોભિત હોય છે. ५९ तीसे णं भंते ! समाए पच्छिमे तिभागे भरहे वासे मणुयाणं केरिसए आयार- भावपडोयारे होत्था ?