________________
સાતમો વક્ષસ્કાર
| ५५८ |
चउद्दस राइंदियाई णेइ, साई पण्णरस राइंदियाई णेइ, विसाहा एगं राइंदियं णेइ ।
तया णं अटुंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि दो पयाई अटुंगुलाई पोरिसी भवइ । भावार्थ :- प्रश्न- भगवन् ! श्रीमान 40 वैशा५ भासने 241 नक्षत्र परिवहन ४३ छ ?
उत्तर- हे गौतम! वै॥५ भासने (१) चित्रा (२) स्वाति (3) विशमा, आत्रा नक्षत्र परिवहन કરે છે. વૈશાખ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત ચિત્રા, ૧૫ અહોરાત્ર પર્યત સ્વાતિ, ૧ અહોરાત્ર પર્યત विशमा नक्षत्र २३ . (१४ + १५+ १ = 30 अहोरात्र.).
તે વૈશાખ માસમાં સૂર્ય પોરસી છાયાને ૮ અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે બે પગ આઠ અંગુલ પ્રમાણ પોરસી હોય છે. १७६ गिम्हाणं भंते ! तच्चं मासं कइ णक्खत्ता ऐति ?
गोयमा ! चत्तारि णक्खत्ता ऐति तं जहा- विसाहा, अणुराहा, जेट्ठा, मूलो। विसाहा चउद्दस राइंदियाई णेइ, अणुराहा अट्ठ राइंदियाई णेइ, जेट्ठा सत्त राइंदियाई णेइ, मूलो एक्क राइंदियं ।
तया णं चउरंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि दो पयाई चत्तारि य अंगुलाई पोरिसी भवइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગ્રીષ્મ કાળના ત્રીજા જ્યેષ્ઠ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
उत्तर- गौतम ! ज्येष्ठ() भासने (१) विमा (२) अनुराधा (3) ज्येष्ठा (४) भूख, ॥ ચાર નક્ષત્ર પરિવહન કરે છે. જ્યેષ્ઠ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત વિશાખા, ૮ અહોરાત્ર પર્યત અનુરાધા, ७ सहोरात्र पर्यंत ज्येष्ठा भने १ सहोरात्र पर्यंत भूल नक्षत्र २3 छ.(१४ + ८ + ७ + १ = 30 अहोरात्र).
તે જ્યેષ્ઠ(જેઠ) માસમાં સૂર્ય પોરસી છાયાને ૪ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે બે પગ અને ચાર અંગુલ પ્રમાણ પોરસી હોય છે. १७७ गिम्हाणं भंते ! चउत्थं मासं कइ णक्खत्ता ऐति ?
गोयमा ! तिण्णि णक्खत्ता ऐति, तं जहा- मूलो, पुव्वासाढा, उत्तरासाढा । मूलो चउद्दस राइंदियाइं णेइ, पुव्वासाढा पण्णरस राइंदियाई णेइ, उत्तरासाढा एगं