________________
૫૨૬
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
रुद्दे सेए मित्ते, वाउ सुणिए तहेव अभिचंदे । माहिंद बलव बंभे, बहुसच्चे चेव ईसाणे ॥१॥ सट्टे य भावियप्पा, वेसमणे वारुणे य आणंदे । विजए य वीससेणे, पायावच्चे उवसमे य ॥२॥ गंधव्व-अग्गिवेसे, सयवसहे आयवे य अममे य ।
अणवं भोमे वसहे, सव्वढे रक्खसे चेव ॥३॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક અહોરાત્રના કેટલા મુહૂર્ત હોય છે.
ઉત્તર- હે ગૌતમ! પ્રત્યેક અહોરાત્રના ત્રીસ-ત્રીસ મુહૂર્ત હોય છે, જેમ કે– (૧) રુદ્ર (૨) શ્રેયાન (૩) મિત્ર (૪) વાયુ (૫) સુપ્રિત (૬) અભિચંદ્ર (૭) માહેન્દ્ર (૮) બલવ (૯) બ્રહ્મ (૧૦) બહુસત્ય (૧૧) ઈશાન (૧૨) સ્રષ્ટા (૧૩) ભાવિતાત્મા (૧૪) વૈશ્રમણ (૧૫) વાસણ (૧૬) આનંદ (૧૭) વિજય (૧૮) વિશ્વસેન (૧૯) પ્રાજાપત્ય (૨૦) ઉપશમ (૨૧) ગંધર્વ (રર) અગ્નિવેશ (૨૩) શતવૃષભ (૨૪) આતાવાન (૨૫) અમમ (૨૬) ઋણવાન (૨૭) ભૌમ (૨૮) વૃષભ (૨૯) સર્વાર્થ (૩૦) રાક્ષસ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં માસના, પક્ષ, દિવસાદિના નામ વગેરેનું કથન છે. એક વરસના મહિના – એક વરસમાં ૧૨ મહિના હોય છે. સૂત્રકારે આ ૧૨ મહિનાના નામ લૌકિક અને લોકોત્તરિક, એમ બે રીતે દર્શાવ્યા છે. તોથા નોકરિયા ગામ :- કારતક, માગસર, પોષ વગેરે લોકમાં પ્રસિદ્ધ ૧૨ મહિના નામ લૌકિક નામ કહેવાય છે. તો: પ્રવરવાહો બનતેષ પ્રસિદ્ધત્વેન તત્સવનિ વિરનિ 1 જિન પ્રવચનની બહારના લોકોને લોક કહે છે, લોકમાં પ્રસિદ્ધ કારતકાદિ મહિનાઓને લૌકિક માસ કહે છે.
लोकः तस्मात्सम्यग्ज्ञानादि गुण युक्तत्वेन उत्तराः प्रधानाः लोकोत्तराः जैनास्तेषु પ્રસિદ્ધત્વેન તત્સવિધનિ નોmોત્તર | જૈનોમાં પ્રસિદ્ધ 'અભિનંદિત' વગેરે ૧૨ મહિનાના નામને લોકોત્તરિક નામ કહે છે. એક મહિનાના પક્ષ - એક મહિનામાં બે પક્ષ હોય છે. કૃષ્ણ પક્ષ - gujપતો યત્ર વધુ સ્વવિમાનેન વંદુ વિમાનમાકૃતિ તેયોન્યાર વહુન: પાઃ સ હપુર પાક | ધ્રુવ રાહુ સ્વવિમાનથી ચંદ્રને આવૃત્ત કરે અને તેથી અંધકારની બહુલતા વધતી જાય, તે અંધકારની બહુલતાવાળા પક્ષને બહુલ પક્ષ કે કૃષ્ણ પક્ષ કહે છે. શુક્લ પક્ષ – શુક્લપક્ષે યત્ર સાવ રવિમાનમાકૃત મુરિસેન પોલેનાથવતિ તથા ગુરૂ