________________
છઠ્ઠો વક્ષસ્કાર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂતીપનું ક્ષેત્રફળ દર્શાવ્યું છે.
યોજન ગણિતપદ :- કોઈપણ ક્ષેત્રના સમર્ચોરસ ખંડ-વિભાગ કરવાને ગણિત પદ કહે છે અથવા કોઈપણ ક્ષેત્રના ક્ષેત્રફળ કાઢવાને ગણિતપદ કહે છે. અહીં યોજન ગણિત દ્વારા જંબુદ્રીપનું ક્ષેત્રફળ બતાવ્યું છે. विवक्षितस्य क्षेत्रस्य यानि योजन मात्रया ।
પ્લાનિ સર્વ ક્ષેત્રસ્ય [ ક્ષેત્રણમુબો | લોકપ્રકાશ, સર્ગ–૧૬ ગા.૧૦
જબૂતીપનું યોજન ગણિતપદ :- કોઈ વ્યક્તિ જંબૂદીપના ૧ યોજન લાંબા, ૧ યોજન પહોળા ટુકડા કરવા ઈચ્છે તો તે જબૂતીપના ૭ અબજ, ૯૦ કરોડ, પડ઼ લાખ, ૯૪ હજાર, ૧૫૦ ટુકડા કરી શકે છે.
આ સૂત્રમાં યોજન ગણિતપદનું કથન હોવાથી સૂત્રકારે અહીં યોજન સુધીના જ ગણિતપદનો નિર્દેશ કર્યો છે. તે ઉપરાંત ગાઉ આદિ ગણિતપદનો અહીં ઉલ્લેખ કર્યો નથી પણ વાસ્તવમાં જંબુદ્રીપનું કુલ ગષ્ઠિત પદ આ પ્રમાણે છે– ૩,૯૦,૫૬,૯૪,૧૫૦ યોજન, શા ગાઉ, ૧૫ ધનુષ્ય, રા હાથ પ્રમાણ છે. જંબૂદીપનું ગણિતપદ કાઢવાની રીત :– વિશ્વમ પાય દુષિઓ, પરિઓ તમ્સ ગિન પર્વ । પહોળાઈના ચોથા ભાગથી પરિધિને ગુણતા જે સંખ્યા આવે તે વૃત્ત-ગોળ વસ્તુનું ગણિતપદ કહેવાય છે. જંબુદ્રીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩o અંગુલ છે. જંબુદ્વીપની પહોળાઈ(વિખંભ) ૧ લાખ યોજન છે. તેના ચોથા ભાગથી અર્થાત્ ૨૫,૦૦૦ યોજનથી ગુણતા જે સંખ્યા આવે તે તેનું ક્ષેત્રફળ છે. જંબુદ્રીપનું ક્ષેત્રફળ :–
જંબૂદીપની પરિધિ
૩,૧૬,૨૨૭ યોજન ક
૩ ગાઉ ×
૧૨૮ ધનુષ્ય ×
૧૩ અંગુલ
જંબૂવીપના વિષ્ણુભનો ચોથો
ભાગ
૨૫,૦૦૦ =
૨૫,૦૦૦
૨૫,૦૦૦ =
૨૫,૦૦૦
=
પ્રાપ્ત ગાઉ આદિ
૪૩૩
૭૫,૦૦૦ ગાઉ+૪= (ચાર ગાઉનો એક યોજન છે માટે)
→ |૭,૯૦,૫૬,૭૫,૦૦૦ યો.
૧૮,૭૫૦ મી.
૩૨,૦૦,૦૦૦ ધનુ.- ૮,૦૦૦= (૮,૦૦૦ ધનુષ્યનો ૧ યોજન છે માટે) ૩,૩૭,૫૦૦ અંશુલ તેના ગાઉ આદિ કરતાં
પ્રાપ્ત યોજનારિ
૪૦૦ યો.
૧ાા ગાઉ, ૧૫ ધનુ.,
રા હાથ