________________
સાતમો વક્ષસ્કાર
અગિયારસના દિવસે
દિવસે
બારસના
તેરસના
ચૌદસના
દિવસે
દિવસે
અમાવસ્યાના દિવસે
બવકરણ
કૌલવકરણ
ગરાદિકરણ
વિષ્ટિકરણ
ચતુષ્પદકરણ
રાત્રે
રાત્રે
રાત્રે
શુક્લપક્ષની પ્રતિપદા-એકમના દિવસે કિંન્તુઘ્નકરણ હોય છે.
વિવેચન :
રાત્રે
રાત્રે
૫૩૧
બાલવકરણ
સ્ત્રીવિલોચનકરણ
વણિજકરણ
શકુનિકરણ
નાગકરણ
પ્રસ્તુત સૂત્રમાં તિથિ સાથે પ્રતિબદ્ધ કરણનું સ્વરૂપ વર્ણન છે.
ચર કરણ ઃ– ૭ કરણ ચર છે. સપ્ત રાનિ વરાળિ અનિયત તિથિ ભાવિાત્ ૭ કરણ અનિયતઅનિશ્ચિત તિથિ સાથે હોવાથી ચર કરણ કહ્યા છે.
સ્થિર કરણ ઃ– રારિ બાનિ સ્થિરાણિ નિયતિથિ માવિત્વાત્, શકુનિ વગેરે ૪ કરણ નિયત-નિશ્ચિત તિથિ સાથે જ હોવાથી તેને સ્થિર કરણ કહ્યા છે. તિથિ-કરણ યોગ સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
પ્રત્યેક કરણ અર્ધ તિથિ પ્રમાણવાળા છે. સૂત્રગત દિવસ શબ્દથી તિથિનો પ્રથમ અર્ધ ભાગ અને રાત્રિ શબ્દથી તિથિનો પાછલો અર્ધ ભાગ જાણવો.
સંવત્સર, અયન, ઋતુ આદિ :
૨૨૪ વિમાડ્યા નું અંતે ! સંવા, વિમાડ્યા અયળા, વિજ્માયા ૩, શ્મિાવા માસા, વિમ્માડ્યા પવા, વિષ્માડ્યા અહોરત્તા, વિમાડ્યા મુદ્દુત્તા, મિાડ્યા રણા, किमाइया णक्खत्ता पण्णत्ता ?
गोयमा ! चंदाइमा संवच्छरा, दक्खिणाइया अयणा, पाउसाइया उऊ, सावणाइया માસી, વહુતાડ્યા પા, , दिवसाइया अहोरत्ता, रोद्दाइया मुहुत्ता, बालवाइया करणा, अभिजिताइया णक्खत्ता पण्णत्ता समणाउसो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંવત્સરોમાં આદિ-પ્રથમ સંવત્સર કયુ છે ? અયનોમાં પ્રથમ અયન કયુ છે ? ઋતુઓમાં પ્રથમ ૠતુ કઈ છે ? મહિનાઓમાં પ્રથમ મહિનો કયો છે ? પક્ષમાં પ્રથમ પક્ષ કયો છે અહોરાત્રોમાં પ્રથમ અહોરાત્ર કઈ છે ? મુહૂર્તોમાં પ્રથમ મુહૂર્ત કયુ છે ? કરણોમાં પ્રથમ કરણ કર્યું છે ? નક્ષત્રોમાં પ્રથમ નક્ષત્ર કયું છે ?