________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
अहे झाणंतरियाए वट्टमाणस्स फग्गुणबहुलस्स इक्कारसीए पुव्वण्हकालसमयंसि अट्ठमेणं भत्तेणं अपाणएणं उत्तरासाढा-णक्खत्तेणं जोगमुवागएणं अणुत्तरेणं णाणेणं, दंसणेणं, अणुत्तरेणं चरित्तेणं, अणुत्तरेणं तवेणं बलेणं वीरिएणं आलएणं, विहारेणं, भावणाए, खंतीए, मुत्तीए तुट्ठीए, अज्जवेणं, मद्दवेणं, लाघवेणं, सुचरियसोवचियफल-णिव्वाणमग्गेणं अप्पाणं भावेमाणस्स अनंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुण्णे केवलवस्णाणदंसणे समुप्पण्णे;
८४
जिणे जाए केवली सव्वण्णू सव्वदरिसी सणेरइयतिरिक्णरामरस्स लोगस्स पज्जवे जाणइ पास, तं जहा आगई गई ठिइं चवणं उववायं भुत्तं कडं पडिसेवियं आवीकम्मं रहोकम्मं; तं तं कालं मणवयकाइए जोगे एवमादी जीवाण वि सव्वभावे, अजीवाण वि सव्वभावे, मोक्खमग्गस्स विसुद्धतराए भावे जाणमाणे पासमाणे; एस खलु मोक्खमग्गे ममं अण्णेसिं च जीवाणं हिक्सुहणिस्सेयसकरे, सव्वदुक्खविमोक्खणे, परमसुहसमाणणे भविस्सइ ।
-
ભાવાર્થ :- આ પ્રમાણે વિચરણ કરતાં ભગવાનને એક હજાર વર્ષ પૂરા થયા, ત્યારે પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં, વટવૃક્ષની નીચે, ધ્યાનાંતરિકામાં વર્તતા, ફાગણ વદ એકાદશીના દિવસે, દિવસના પૂર્વ ભાગમાં; ચૌવિહારા અક્રમ તપની આરાધનામાં; ચંદ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રના योगभां; सर्वोत्तम ज्ञान, दर्शन, यारित्र, तप, जण, वीर्यथी युक्त; निर्घोष स्थानमां आवास खाने विहार डरता; महाव्रत संबंधी उत्तम भावना भावतां; क्षमा, निष्परिग्रहता, संतोष, सरणता, प्रेभणता, लघुता આદિ ગુણોને ધારણ કરતાં; સચ્ચારિત્રની વૃદ્ધિ થતાં(પુષ્ટિ થતા) અને તેનાં ફળ સ્વરૂપે નિર્વાણમાર્ગમાં आत्माने भावित डरता; अनंत, अनुत्तर, निर्व्याघात, निरावरण, संपूर्ण, प्रतिपूर्ण, श्रेष्ठ देवणज्ञान खने કેવળદર્શન ઉત્પન્ન થયું. પ્રભુ જિન, કેવળી, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા. તેઓ નરક, તિર્યંચ, મનુષ્ય અને हेवलोडनी सर्व पर्यायोना ज्ञाता थया. यथा - तेखो कवोनी जागति, गति, स्थिति, उपपात, भुडत, त અને સેવિત, પ્રગટ તથા ગુપ્ત કાર્યોને તેમજ તે કાળે વર્તતા મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિ ઇત્યાદિ જીવોના સર્વ ભાવોને અને અજીવ દ્રવ્યના સર્વ ભાવોને જાણવા લાગ્યા. મોક્ષમાર્ગના વિશુદ્ધતર ભાવોને જાણતા અને જોતા તેઓને જણાયું કે આ મોક્ષમાર્ગ મારા માટે અને અન્ય જીવો માટે હિતકારી, સુખકારી, કલ્યાણકારી થશે; સર્વ દુઃખોથી મુક્ત કરાવનાર, પરમ સુખ આપનાર અને આનંદદાયક થશે. ७२ तए णं से भगवं समणाणं णिग्गंथाणं पंच महव्वयाइं सभावणाई, छच्च जीवणिकाए धम्मं देसमाणे विहरइ; तं जहा - पुढविकाइए जव तस्सकाइए, तहेव भावणागमेणं पंच महव्वयाइं सभावणगाई भाणियव्वाइं ।
ભાવાર્થ :- ત્યારપછી ભગવાન શ્રમણોને-નિગ્રંથ નિગ્રંથીઓને ભાવનાસહિત પાંચ મહાવ્રત તથા છ