________________
ચોથો વક્ષસ્કાર
૩૫૫
સરસ્વતી; નૈત્રત્ય વિદિશામાં વિશાલા, માઘભદ્રા, અભયસેના, રોહિણી અને વાયવ્ય વિદિશામાં ભદ્રોતરા, ભદ્રા, સુભદ્રા, ભદ્રાવતી નામની વાવડીઓ છે.
સોમનસવનઃ
સ્થાન
આકાર
ચક્રવાલ વિપ્લભ
બાહ્ય મેરુ વિપ્લભ
બાલ આત્યંતર આત્યંતર | મેરૂપર્વતથી ૫૦ યોજન દૂર વનવિગત
મેરુ | મેરુ પરિધિ | વિપ્લભ | પરિધિ | સિવાયતન પુષ્કરિણી
પ્રાસાદ.
મેરુ.
૪,૨૭ર
૧૩,૫૧૧
૩,૨૭ર
૫OO યો.
મેરુ પર્વત |વલયાકાર| ઉપર s,000 યોજનની ઊંચાઈએ
૧૦,૩૪૯ | ૪ દિશામાં ચારે વિદિશા | ૪-૪
૪માં ૪-૪ | પુષ્કરિણી
ની વચ્ચે ૪ વિદિશામાં
યાં.
યો.
મંદરપર્વત ઃ પંડકવન :१८१ कहि णं भंते ! मंदरपव्वए पंडगवणे णामं वणे पण्णत्ते ?
गोयमा ! सोमणसवणस्स बहुसमरमणिज्जाओ भूमिभागाओ छत्तीसंजोयणसहस्साइं उड्डे उप्पइत्ता एत्थ णं मंदरे पव्वए सिहरतले पंडगवणे णामं वणे पण्णत्ते। चत्तारि चउणउए जोयणसए चक्कवाल-विक्खंभेणं, वट्टे, वलयाकारसंठाणसंठिएजे णं मंदरचूलियं सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ । तिण्णि जोयणसहस्साई एगं च बावटुं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं । से णं एगाए परमवरवेइयाए एगेण य वणसंडेणं जाव देवा आसयंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મંદર પર્વત ઉપર પંડકવન નામનું વન ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! સોમનસવનના બહુ સમતલ અને રમણીય ભૂમિભાગથી ૩૬,૦૦૦(છત્રીસ હજાર) યોજન ઊંચે મંદર પર્વતના શિખર તલ ઉપર પંડકવન નામનું વન છે. તેનો ચક્રવાલ વિખંભ ૪૯૪(ચારસો ચોરાણું) યોજનાનો છે, તે વન ગોળ-વલયાકારે છે. તે મંદરપર્વતની ચૂલિકાની ચારે બાજુ પથરાયેલું છે. તેની પરિધિ સાધિક ૩,૧૨(ત્રણ હજાર એકસો બાસઠ) યોજન છે. તે એક પાવરવેદિકાથી અને એક વનખંડથી ઘેરાયેલું છે. યાવતુ અનેક દેવ-દેવીઓ ત્યાં આશ્રય લે છે. १८२ पंडगवणस्स बहुमज्झदेसभाए एत्थ णं मंदरचूलिया णामं चूलिया पण्णत्ता। चत्तालीसं जोयणाई उड्डे उच्चत्तेणं, मूले बारस जोयणाई विक्खंभेणं, मज्झे अट्ठ जोयणाई विक्खंभेणं, उप्पिं चत्तारि जोयणाई विक्खंभेणं । मूले साइरेगाई सत्तत्तीसं जोयणाई परिक्खेवेणं, मज्झे साइरेगाइं पणवीसं जोयणाई परिक्खेवेणं, उप्पि