________________
| ५
|
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર– હે ગૌતમ! ૮૮ મહાગ્રહો, ૨૮ નક્ષત્રો અને ૬,૯૭૫ કોટાકોટી તારાઓ પ્રત્યેક ચંદ્રના પરિવાર રૂપે છે. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં “ચંદ્ર પરિવાર દ્વાર” નામના બીજા દ્વારનું વર્ણન છે. પ્રસ્તતુમાં ચંદ્રના પરિવારભૂત ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સંખ્યાનું કથન છે. સૂત્રમાં ચંદ્રના પરિવાર રૂપે ઉલ્લેખ હોવા છતાં સૂર્યેન્દ્રનો પણ તે જ પરિવાર છે, જેમ મનુષ્યોમાં બલદેવ અને વાસુદેવ બને ત્રિખંડાધિપતિની રાજ્યઋદ્ધિ એક જ હોય છે તેમ સમજવું.
જ્યોતિષ વિમાનોનું મેરુ આદિથી અંતર :१८२ मंदरस्स णं भंते ! पव्वयस्स केवइयाए अबाहाए जोइसं चारं चरइ ।
गोयमा ! एक्कारसहिं एक्कवीसेहिं जोयण सएहिं अबाहाए जोइसं चारं चरइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તારા રૂપ જ્યોતિષી દેવો મેરુ પર્વતથી કેટલા યોજન દૂર રહીને પરિભ્રમણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તારારૂપ જ્યોતિષી દેવ વિમાનો મેરુ પર્વતથી ૧૧ર૧ યોજન દૂર રહીને પરિભ્રમણ કરે છે. १८३ लोगंताओ णं भंते ! केवइयाए अबाहाए जोइसे पण्णते ?
गोयमा ! एक्कारस एक्कारसेहिं जोयण सएहिं अबाहाए जोइसे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન!જ્યોતિષી દેવોના વિમાનો લોકાંતથી કેટલા દૂર સ્થિત છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષી દેવોના વિમાનો લોકાંતથી ૧,૧૧૧ યોજન દૂર સ્થિત છે. १८४ धरणितलाओ णं भंते ! केवइयं अबाहाए हेट्ठिले तारारूवे चारं चरइ ? केवइयं अबाहाए सूर विमाणे चारं चरइं? केवइयं अबाहाए चंद विमाणे चारं चरइ । केवइयं अबाहाए उवरिल्लं तारा रूवे चारं चरइ ।
गोयमा ! सत्तहिं णउएहिं जोयण सएहिं जोइसे चारं चरइ, एवं सूरविमाणे अट्ठहिं सएहिं, चंदविमाणे अट्ठहिं असीएहिं, उवरिल्ले तारारूवे णवहिं जोयण सएहिं चारं चरइ ।