________________
४६२
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
तया णं इहगयस्स मणुसस्स सीयालीसाए जोयणसहस्सेहिं एगूणासीए जोयणसए सत्तावण्णाए य सट्ठिभाएहिं; जोयणस्स सट्ठिभागं च एगसट्ठिहा छेत्ता एगूणवीसाए चुण्णियाभागेहिं सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ ।।
सेणिक्खममाणे सूरिए दोच्चंसि अहोरसि अब्भंतरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે સર્વાત્યંતર પછીના બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહુર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય જ્યારે બીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્ત ૫રિ૫૧ ફુ યોજના ક્ષેત્રને પાર કરે છે.
સૂર્ય બીજા મંડળ ઉપર ગતિ કરતો હોય ત્યારે આ ભરતક્ષેત્રના મનુષ્યો તે સૂર્યને યોજન સુડતાલીસ હજાર, એકસો ઓગણ્યાએંસી યોજના અને એક યોજનના સાંઠ ભાગમાંથી સત્તાવનભાગ અને એક સાઠાંશના ઓગણીસ એકસઠીયા પ્રતિભાગ (ચૂર્ણિકાભાગ) (૪૭,૧૭૯ 38 , “ યો.) પ્રમાણ દૂરથી સૂર્યને हुमेछ.
બીજા મંડળમાંથી નીકળતો સુર્ય નવા વર્ષના બીજા અહોરાત્રમાં ત્રીજા અત્યંતર મંડળ પર પરિભ્રમણ કરે છે. २६ जया णं भंते ! सूरिए अब्भंतरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंचपंच जोयणसहस्साइं दोण्णि य बावण्णे जोयणसए पंच य सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ ।
तया णं इहगयस्स मणुसस्स सीयालीसाए जोयणसहस्सेहिं छण्णउईए जोयणेहिं तेत्तीसाए सट्ठिभागेहिं जोयणस्स सट्ठिभागं च एगसट्ठिहा छेत्ता दोहिं चुण्णियाभागेहिं सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! સૂર્ય જ્યારે ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય જ્યારે ત્રીજા મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે પ્રત્યેક મુહૂર્ત પાંચ હજાર, બસો બાવન યોજન અને પાંચ સાઠાંશ (૫,૨૫૨ ) યોજના ક્ષેત્રને પાર કરે છે.