________________
સર્વને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
પ્રસ્તુત આગમના શ્રુતાધાર યુવાશ્રાવક શ્રી નીલેશભાઈ ચંદ્રકાંતભાઈ હેમાણીને ધર્મધ્યાનમાં અભિવૃદ્ધિ સહિતના ધન્યવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વ પ્રકાશિત આગમપ્રકાશકો તથા સંપાદકોનો આભાર સહ અનેકશઃ સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગ શૂન્યતાના યોગે ઝૂટી રહી જવા પામી હોય, જિનવાણી વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તોત્રિવિધેત્રિવિધેમિચ્છામિ દુક્કડમ્...
વિતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ પુનઃ ક્ષમાપના મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં, વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના
પ. પૂ. અબાબાઈ મ. સ. ના
સુશિષ્યા- આર્યા લીલમ
40