________________
11
पालेहिंति, पालेत्ता अप्पेगइया णिरयगामी जाव ण सिज्झति ।
।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સમયે મનુષ્યોનું સ્વરૂપ કેવું હશે ?
ઉત્તર- હે ગૌતમ ! તે મનુષ્યોને છ પ્રકારના સંહનન, છ પ્રકારના સંસ્થાન હશે. તેઓની ઊંચાઈ અનેક હાથની હશે. તેઓનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક સો વર્ષનું હશે. આયુષ્યને ભોગવીને કેટલાક નરકગતિ યાવતુ કેટલાક દેવગતિમાં જશે પરંતુ કોઈપણ જીવ સિદ્ધ ગતિને પ્રાપ્ત થશે નહીં.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉત્સર્પિણી કાળના દુધમા નામના બીજા આરાનું વર્ણન છે. આ આરામાં દુઃખ હોય છે પણ અતિશય દુઃખ નથી. આ આરો ૨૧,૦૦૦ વર્ષનો છે. આ આરો અવસર્પિણીના પાંચમાં આરા સદશ હોય છે અર્થાત્ મનુષ્ય, તેની ઊંચાઈ, આયુષ્ય, જમીનની સરસતા વગેરે પાંચમા આરા તુલ્ય હોય છે. દુઃષમદુષમાકાલમાં થયેલી જમીનની રુક્ષતા દૂર કરવા પાંચ પ્રકારના મેઘ વરસે છે.
ઉત્સર્પિણીકાલના પાંચ મેળ ઃ
૧
૨
૩
૪
૫
મહામેથનું
નામ
પુષ્કર સંવનંદ
સીર મેધ
મૃતમેઘ
અમૃતમેઘ
રસમેધ
પાણીના
પ્રશસ્ત
પાણી
દૂધ તુલ્ય પાણી
ઘી
તુલ્ય પાણી
આમૃત તુલ્ય
પાણી
પાંચ
રસવાળું પાણી
માપ
ગુણ
ભરતક્ષેત્ર
પ્રમાણ
કાળ
૭ રાત્રિ
દિવસ
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
:
"1
"
સમય
સ્થિતિ
ઉત્સર્પિણી
કાળનો
બીજો
આરો
.
"
વર્ષા—ફળ
પૃથ્વીની
દર્દીઓ કેનાનું
શમન કરે.
પૃથ્વીમાં શુભ વર્ણાદિ
ઉત્પન્ન કરે.
પૃથ્વીને
સ્નિગ્ધ
બનાવે.
વનસ્પતિ ઉત્પન્ન કરે.
વનસ્પતિમાં
પંચવિધ સ
ઉત્પન્ન કરે.