________________
બીજો વક્ષસ્કાર
| ८७
|७७ उसभस्सणं अरहओ कोसलियस्स सुभद्दापामोक्खाओ पंच समणोवासियासयसाहस्सीओ चउपण्णं च सहस्सा उक्कोसिया समणोवासिया संपया होत्था । भावार्थ :- शमिम महतने सुभद्राप्रभुम उत्कृष्ट ५,५४,०००(पांय सा योपन १२) શ્રાવિકાઓની સંપદા હતી.
७८ उसभस्स णं अरहओ कोसलियस्स अजिणाणं जिणसंकासाणं, सव्वक्खरसण्णिवाईणं, जिणो विव अवितहं वागरमाणाणं चत्तारि चउद्दसपुव्वीसहस्सा अट्ठमा य सया उक्कोसिया चउदसपुव्वी संपया होत्था । ભાવાર્થ - કૌશલિક ષભ અહંતને જિન નહીં પણ જિન સરીખા, સર્વાક્ષર સન્નિપાતિ, (સર્વઅક્ષરોના સંયોગોના જ્ઞાતા), જિનેશ્વરની જેમ જ યથાર્થ અર્થના પ્રરૂપક, ઉત્કૃષ્ટ ૪,૪૦૦(ચાર હજાર ચારસો) ચૌદપૂર્વીની સંપદા હતી. ७९ उसभस्स णं अरहओ कोसलियस्स णव ओहिणाणिसहस्सा उक्कोसिया ओहिणाणि संपया होत्था । भावार्थ :- शिबि मतने 6ष्ट ५,०००(नव 3%8२) मयिनीनी संप ती. ८० उसभस्सणं अरहओ कोसलियस्स वीसं जिणसहस्सा, वीसं वेठव्वियसहस्सा छच्च सया उक्कोसिया विउलमइसहस्सा छच्च सया पण्णासा, बारस वाईसहस्सा छच्च सया पण्णासा । भावार्थ :- औशनि *षम मतने उत्कृष्ट २०,०००(वीस 1२) वणीनी संपहाडती.
કૌશલિક ઋષભ અહંતને ઉત્કૃષ્ટ ૨૦,૬00(વીસ હજાર છસો) વૈક્રિય લબ્ધિવાળા, ૧૨,૫૦(બાર હજાર છસો પચ્ચાસ) વિપુલમતિ મન:પર્યવજ્ઞાની અને ૧૨,૫૦(બાર હજાર છસો પચાસ) વાદી હતા. ८१ उसभस्स णं अरहओ कोसलियस्स गइकल्लाणाणं, ठिइकल्लाणाणं, आगमेसि-भद्दाणं, बावीसं अणुत्तरोक्वाइयाणं सहस्सा णव य सया उक्कोसिया अणुत्तरोववाइय-संपया होत्था । ભાવાર્થ :- કૌશલિક ઋષભ અહંતને કલ્યાણ ગતિવાળા, કલ્યાણ સ્થિતિવાળા, આગામી ભવ-દેવ ભવ પછીના મનુષ્યભવમાં કલ્યાણ થવાનું છે, તેવા ર૨,૯૦૦(બાવીસ હજાર નવસો) અનુત્તરોપપાતિક દેવોમાં ઉત્પન્ન થનારાઓની સંપદા હતી.