________________
| ११४ ।
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ:- સાત અહોરાત્ર પછી તે પુષ્કર સંવર્તક મેઘ વિરામ પામશે ત્યારે ક્ષીર મેઘ નામનો મહામેઘ પ્રગટ થશે. યાવત્ સાત અહોરાત્ર સુધી તે ક્ષીરોદક વરસાવશે. તે વરસાદ ભરત ક્ષેત્રની ભૂમિના અશુભ વર્ણાદિને શુભ બનાવી દેશે. १२१ तसि च णं खीरमेहंसि सत्तरत्तं णिवइयंसि समाणंसि एत्थ णं घयमेहे णाम महामेहे पाउब्भविस्सइ जाव सत्तरत्तं वासं वासिस्सइ, जेणं भरहस्स वासस्स भूमीए सिणेहभावं जणइस्सइ । ભાવાર્થ :- સાત અહોરાત્ર પછી તે ક્ષીરમેઘ વિરામ પામશે ત્યારે ધૃતમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે થાવત્ સાત અહોરાત્ર સુધી વૃતોદકને વરસાવશે. તે વરસાદ ભરતભૂમિમાં સ્નિગ્ધતા ઉત્પન્ન કરશે. १२२ तसिं च णं घयमेहंसि सत्तरत्तं णिवइयंसि समाणंसि एत्थ णं अमयमेहे णाम महामेहे पाउब्भविस्सइ जाव सत्तरत्तं वासं वासिस्सइ, जेणं भरहे वासे रुक्खगुच्छ गुम्मलक्वल्लितणपव्वगहरियओसहिपवालंकुस्माईए तणवणस्सइकाइए जणइस्सइ। ભાવાર્થ:- સાત અહોરાત્ર પછી તે ધૃતમેઘ વિરામ પામશે ત્યારે અમૃતમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે થાવત્ સાત અહોરાત્ર સુધી અમૃતોદકને વરસાવશે. તે વરસાદ ભરતભૂમિમાં વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, वेदा, ४, ५, रित, औषधि, ५ ,५ वगेरेमा २ वनस्पतिने 6त्पन्न ४२शे. १२३ तसिं च णं अमयमेहंसि सत्तरत्तं णिवइयंसि समाणंसि एत्थ णं रसमेहे णामं महामेहे पाउब्भविस्सइ जाव वासं वासिस्सइ, जेणं तेसिं बहूणं रुक्खगुच्छगुम्म लयवल्लितणपव्वगहरियओसहिपवालंकुरमादीणं तित्तकडुक्कसायअंबिलमहुरे पंचविहे रसविसेसे जणइस्सइ ।
तए णं भरहे वासे भविस्सइ परूढरुक्खगुच्छगुम्मलयवल्लितणपव्वगहरिय ओसहिए, उवचियतयपत्तपवालंकुरपुप्फफलसमुइए, सुहोवभोगे यावि भविस्सइ। ભાવાર્થ – સાત અહોરાત્ર પછી તે અમૃતમેઘ વિરામ પામશે ત્યારે રસમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે યાવતું સાત અહોરાત્ર સુધી રસોઇકને વરસાવશે. તે વરસાદ ભરતક્ષેત્રના ઉત્પન્ન થયેલા અનેક વૃક્ષ, शु२७, शुल्म, सता, वेला, तु, पर्व, रित, औषधि, ५८सव, हिमांतीमो, वो, षायेलो, पाटो અને મીઠો એમ પાંચ પ્રકારના રસ ઉત્પન્ન કરશે.
त्या२५छी मरतक्षेत्र, गेडा वृक्ष, २७, शुक्ष्म, संत, वे, तृ, पर्व, रित, औषधि, उपयित-पुष्ट छ, ५, २, पुष्प, ३थी सहित अने सुपोपभोग्य जनशे.