________________
સાતમો વક્ષસ્કાર
૪૮૭.
નથી
નથી
|
છે
|
નથી
|
છે
નથી
નથી
અઢીદ્વીપ બહારના જ્યોતિષ્ક દેવો
•ooooooooo!
oooooo0
0000000
0 0 0 0 0 0 0 |
અઢીલીપની બહાર ચંદ્ર-સૂર્ય વ્યવસ્થા – માનુષોતર પર્વતથી બહારના દ્વીપ સમુદ્રોમાં સૂર્યથી સૂર્ય
અને ચંદ્રથી ચંદ્રનું અંતર સાધિક એક લાખ યોજન પ્રમાણ છે. અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્ય
સૂર્યો ચંદ્રાન્તરિત અને ચંદ્રો સૂર્યાન્તરિત છે અર્થાત્ બે સૂર્ય વચ્ચે એક ચંદ્ર અને બે ચંદ્રો વચ્ચે એક સૂર્ય છે. ચંદ્ર-સૂર્ય વચ્ચે ૫૦,૦૦૦-૫૦,૦૦૦ યોજનનું અંતર હોય છે.
ચંદ્ર-સૂર્ય પ્રત્યેકનો પ્રકાશ એક લાખ યોજન વિસ્તારવાળો છે. સૂચી શ્રેણી વડે વ્યવસ્થિત ચંદ્ર-સૂર્યોનું અંતર ૫0,000 યોજન છે, તેથી ચંદ્ર અને સૂર્ય બંનેનો પ્રકાશ મિશ્રિત છે. આ
જ્યોતિષ્ક દેવોના વિમાનોનું પ્રકાશ ક્ષેત્ર પાકી ઈટ જેવા લંબચોરસ આકારવાળું છે. તે તાપક્ષેત્રની લંબાઈ અનેક લાખ યોજનની અને પહોળાઈ ૧ લાખ યોજનની છે. | પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે જ્યોતિષ્ઠદેવોના પ્રકાશ માટે કેટલાક
વિશેષણ આપ્યા છે. (१) सुहलेसा- सुखलेश्याः, एतच्च विशेषणं चंद्राण प्रति, तेन ते नातिशीत तेजस: मनुष्यलोके
જ શીતoliાની જ નાત શીતમય | મનુષ્યલોક-અઢીદ્વીપમાં ચંદ્રનો પ્રકાશ શીતકાળમાં એકાંત શીત હોય છે, તેવો અતિશીત હોતો નથી. (२) मंदलेसा-मन्दलेश्या, एतच्च सूर्यान्प्रति, तेन ते नात्युष्ण तेजसः मनुष्यलोके इव निदाघ સમયે નાના ૩Uરમય ! આ વિશેષણ સૂર્ય પ્રકાશ માટે છે. મનુષ્ય લોકમાં સૂર્ય પ્રકાશ ગરમીના સમયમાં એકાંતે ઉષ્ણ હોય છે, તેવો અતિ ઉષ્ણ પ્રકાશ હોતો નથી. (3) मंदातव लेसा- मंदातपलेश्या-मंदा-नात्युष्णस्वभावा आतपरुपालेश्या रश्मिसंघातो । લેશ્યા-કિરણ સમૂહ અતિ ઉષ્ણ હોતો નથી. મંદ તાપરૂપ હોય છે. (૪) વિાંતર - ચિત્રવિચિત્ર પ્રકાશ ત્રિમાર તૈરવી, ભાવાર્થશ્વાસ ત્રિમના સૂર્યા વારિત્વાન્ વિજોયા વન્દ્રમાં શીતરિવાર્ સૂર્યાળામુપાશ્મિવાન્ ! સૂર્ય ચંદ્રથી, ચંદ્ર સૂર્યથી અંતરિત હોવાથી, ચંદ્રનો શીત પ્રકાશ અને સૂર્યનો ઉષ્ણ પ્રકાશ આ બંને પ્રકાશ મિશ્રિત થવાથી તે પ્રકાશને ચિત્ર-વિચિત્ર પ્રકાશ કહ્યો છે. (૫) અoોઇUસિનોરાહિં તૈક્ષહિં- અગોચલના વાષિ-પરસ્પરં સન્નિમિત્તેજિતા બંનેનો પ્રકાશ પરસ્પર મળેલો હોવાથી અન્યોન્યાવગાઢ પ્રકાશ હોય છે.