________________
બીજો વક્ષસ્કાર
૫૫
३२ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे मित्ताइ वा, રૂ વા, સંચાલિઙ્ગ વા, સહાફ વા, સુદ્દીફ વા, સંનફ્ વા ?
हंता अत्थि, णो चेव णं तेसिं मणुयाणं तिव्वे रागबंधणे समुप्पज्जइ ।
वयंसाइ वा,
णायए
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે સમયે ભરતક્ષેત્રમાં મિત્ર, સમાનવયવાળા સાથી, જ્ઞાતિજન, સહચારી, સખા- સાથે ખાનારા, સુહૃદ સ્નેહયુક્ત (પ્રેમાળ) મિત્ર દરેક સમયે સાથ દેનારા, હિત ઇચ્છનારા, હિતકર શિક્ષા દેનારા સાથી, સાંગતિક- સમયે-સમયે મળનારા સાથી આદિ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે મિત્ર આદિ હોય છે, પરંતુ તે મનુષ્યોને તેમાં તીવ્ર રાગબંધ થતો
નથી.
३३ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे आवाहाइ वा, विवाहाइ वा, નાદ્ વા, સનાદ્ વા, થાલીપાનાફ વા, મિયપિકળિવેળા વા ?
गोयमा ! णो इणट्टे समट्ठे, ववगयआवाहविवाहजण्णसद्धथालीपाकमियपिंड- णिवेदणाइ वा णं ते मणुया पण्णत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન- ભગવન્ ! શું તે સમયે ભરતક્ષેત્રમાં આવાહ-લગ્ન પહેલાં વાગ્દાન રૂપ ઉત્સવ, લગ્નોત્સવ, યજ્ઞ, શ્રાદ્ધ, સ્થાલીપાક- પ્રીતિભોજ, મૃતક ભોજન, નિવેદ વગેરે હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે આવા કોઈ વ્યવહાર હોતા નથી. તે મનુષ્યો આવાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ, પ્રીતિભોજ અને મૃતક ભોજન, નિવેદ વગેરેથી રહિત હોય છે.
णो इणट्ठे समट्ठे, ववगय महिमा णं ते मणुया पण्णत्ता ।
',
३४ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे इंदमहाइ वा, खंदमहाइ वा, બાળમહાદ્ વા, નવસ્ત્વમહાદ્ વા, સૂર્યમહાદ્ વા, અગડમહાદ્ વા, તડામહાજ્ વા, મહારૂ વા, પમહાદ્વા, રુક્ત્વમહાદ્ વા, પયમહારૢ વા, થૂમમહાદ્ વા, चेइयमहाइ वा ?
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે સમયે ભરતક્ષેત્રમાં ઇન્દ્રોત્સવ, સ્કંદોત્સવ- કાર્તિકેયને અનુલક્ષીને થતો મહોત્સવ, નાગકુમારનો ઉત્સવ, યક્ષોત્સવ, ભૂતોત્સવ, કૂવાના નિમિત્તે થતો ઉત્સવ, તળાવોત્સવ, વૃક્ષોત્સવ, પર્વતોત્સવ, સ્તૂપોત્સવ અને ચૈત્યોત્સવ વગેરે ઉત્સવો હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે ઇન્દ્રોત્સવ આદિ હોતા નથી. તે મનુષ્યો ઉત્સવો-મહોત્સવોથી રહિત
હોય છે.