________________
ચોથો વક્ષસ્કાર
[૩૪૭]
મહાનદીની પૂર્વમાં સ્થિત છે. તેના અધિષ્ઠાતા રોચનાગિરિ નામના દેવ છે. તેની રાજધાની ઉત્તર પૂર્વમાં છે.ટા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મેરુપર્વતના ચાર વનમાંથી પહેલા ભદ્રશાલ વનનું વર્ણન છે. આ વન મેરુપર્વતની ચારેબાજુ, સમભૂમિ ઉપર સ્થિત છે. ભદ્રશાલ વન વિભાગ - ભદ્રશાલ વનમાં ચાર ગજદંત પર્વતો મેરુને સ્પર્શે છે. મેરુથી ર યોજન દુર દક્ષિણાભિમુખ વહેતી સીતા નદી, આ વનમાં જ વળાંક લઈને પૂર્વાભિમુખ બને છે અને ઉત્તરાભિમુખ વહેતી સીતોદા નદી, આ વનમાં જ વળાંક લઈને પશ્ચિમાભિમુખ બને છે. ૪ ગજદંત પર્વત અને ર નદીના કારણે આ વન આઠ વિભાગમાં વિભક્ત થાય છે. આ તે આ પ્રમાણે છે
(૧) મેરુની પૂર્વ તરફ (૨) ભદ્રશાલવન અને તેના આઠ વિભાગ
મેરુની પશ્ચિમ તરફ (૩) મેરુની શ ( ઉ ર ૨
દક્ષિણે વિધુભ અને સૌમનસ | કુરુ ક્ષેત્ર
ગજદત પર્વતની વચ્ચે દેવકુરુક્ષેત્રમાં | (૪) મેરુની ઉત્તરે માલ્યવાન અને
ગંધમાદન ગજદત પર્વતની વચ્ચે ઉત્તરકુરુક્ષેત્રમાં. આ ચાર વિભાગના સીતા અને સીતાદા નદી બે-બે વિભાગ કરે છે. યથા દક્ષિણાભિમુખ
વહેતી સીતા નદી ઉત્તરી વિભાગના તે મને
બે ભાગ કરે છે. પૂર્વાભિમુખ વહેતી સીતાનદી પૂર્વે વિભાગના બે ભાગ કરે છે. ઉત્તરાભિમુખ વહેતી સીતોદા
નદી દક્ષિણી વિભાગના બે ભાગ કરે છે અને પશ્ચિમાભિમુખ વહેતી સીતાદા નદી પશ્ચિમી વિભાગના બે ભાગ કરે છે. આઠે વન વિભાગની એક દિશાના સીમાંતે નદી છે, એક દિશાના સીમાંતે વક્ષસ્કાર(ગજદંત) પર્વત છે, એક વિદિશાના સીમાન્ત મેરુપર્વત છે અને પૂર્વ-પશ્ચિમવર્તી બે-બે વિભાગના એક દિશાના સીમાંતે વિજય છે તથા ઉત્તર-દક્ષિણવર્તી બે-બે વિભાગના એક દિશાના સીમાંતે ઉત્તરકુરુ દેવગુરુનું ક્ષેત્ર છે કે જ્યાંથી આગળ જતાં નિષધ કે નીલવાન પર્વત આવે છે.
મેરુ પર્વતથી ૫૦ યોજન દૂર ચારે દિશામાં સિદ્ધાયતન છે. મેરુ પર્વતથી ૫૦ યોજન દૂર ચારે વિદિશામાં ચાર-ચાર પુષ્કરિણી વાવ છે. મેરુ પર્વતથી ૫0 યોજન દૂર વિદિશામાં ૪-૪ વાવની વચ્ચે
3* * * 3 |
| *
*
[ 4 વાન.
મિ
*
(
સાત કો મહાનt1 | ૨૨૦ ૦e યોજH
साता माना =૨૨ ૦ ૦ પી.
-
ર
%
Y N * * * *
." *. ૨૫ હો
'વિ પ્રભ