SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ] શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર मण्डल परिरयस्य षष्ट्या भागे हृते यल्लभ्यते तन्मुहूर्तगति प्रमाणं । બે સૂર્ય મળીને એક અહોરાત્રમાં એક મંડળ પૂર્ણ કરે છે. એક સૂર્ય એક અહોરાત્રમાં અર્ધમંડળ ચાલે છે અને બીજો સૂર્ય તે જ અહોરાત્રમાં શેષ અર્ધ મંડળ ચાલે, બંને સૂર્યના એક-એક અહોરાત્ર થાય પણ પરમાર્થતઃ બંનેના મુહૂર્ત ભેગા કરીએ તો બે અહોરાત્ર થાય. ૧ અહોરાત્રના ૩૦ મુહૂર્ત છે, બે અહોરાત્રના ૬૦ મુહૂર્ત છે. બે સૂર્ય મળીને ૬૦ મુહૂર્તમાં ૧ મંડળ પાર કરે છે. તેથી મંડળની જે પરિધિ હોય તેને ૬૦ થી ભાગતા જે સંખ્યા પ્રાપ્ત થાય તે તેની મુહૂર્ત ગતિ કહેવાય છે. જેમ કે પ્રથમ સર્વાત્યંતર મંડળની પરિધિ ૩, ૧૫, ૦૮૯ યોજન છે. તેને બે અહોરાત્રના મુહૂર્તથી ભાગ આપતા (૩,૧૫,૦૮૯ + ૬૦ =) ૫,૨૫૧ યોજન પ્રાપ્ત થાય છે. તે પ્રથમ મંડળ પરની સૂર્યની મુહૂર્ત ગતિ જાણવી. મુહૂર્ત ગતિ હાનિ–વૃદ્ધિ ધુવાંકઃ- પ્રત્યેક મંડળની પરિધિ વ્યવહારથી ૧૮, ૧૮ યોજન વૃદ્ધિ પામે છે. (વાસ્તવમાં તો ૧૭ % પરિધિ વધે છે.) તેથી સૂર્યને પ્રત્યેક મંડળે એક અહોરાત્ર–૦ મુહૂર્તમાં ૧૮-૧૮ યોજન વધુ ચાલવું પડે છે. તેથી દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળે 4 યોજનાંશ પ્રમાણ મુહુર્ત ગતિ વધે છે અને ઉત્તરાયણમાં 6 યોજનાંશ પ્રમાણ મુહુર્ત ગતિ ઘટે છે. જેમ કે પ્રથમ મંડળે સૂર્યની ૫,૨૫૧ ઉ યોજન મુહૂર્ત ગતિ છે, તેમાં જ યોજનાંશ વધારવાથી (૫,૨૫૧ ૪+) = ૫,૨૫૧ હૈ યોજનાની મુહૂર્ત ગતિ બીજા મંડળે પ્રાપ્ત થાય છે. આ રીતે સૂર્યની ગતિ ક્રમશઃ વધતી જાય છે. સૂત્રકારે સર્વ બાહ્ય મંડળ પર સૂર્યની મુહૂર્ત ગતિ ૫,૩૦૫ ૪ યોજનની કહી છે, તે ૧૩, ૪ યોજનાંશ વૃદ્ધિથી ગણના કરતાં પ્રાપ્ત થાય છે. વ્યાવહારિક ની વૃદ્ધિથી પ્રાપ્ત થતી નથી. (જુઓ પરિશિષ્ટમાં સૂર્યના ૧૮૪ મંડલ વિગતનું કોષ્ટક) અથવા અંતિમ મંડળ સૂર્યનું ઉદય-અસ્ત વચ્ચે અંતર અને દષ્ટિપથ પરિધિના ૩,૧૮,૩૧૫ યોજનને ૬૦થી ભાગ આપવાથી પ્રાપ્ત થાય છે. બીજા બાહ્ય મંડળની મુહૂર્ત ગતિ અંતિમ મંડળ ની મુહૂર્ત ગતિથી 4 ભાગ ન્યૂન થાય છે. ૫,૩૦૫ ૧૪-= ૫,૩૦૪ 39 યો. બીજા બાહ્ય મંડળની ગતિ થાય છે. આ રીતે જ્યારે સૂર્ય અંદરના મંડળમાં પ્રવેશ કરે ત્યારે તેની મુહૂર્ત ગતિમાં ક્રમશઃ ૬ યોજનની હાનિ થાય છે. સૂર્ય દષ્ટિપથ પ્રાપ્તિ – સૂર્ય ઉદય સમયે જેટલે દૂરથી દેખાય તે તેનો દષ્ટિપથ પ્રાપ્તિ કે દષ્ટિ ગોચરતા કહેવાય છે. ઉદય સમયે સૂર્ય જેટલે દૂરથી દેખાય તેટલે જ દૂરથી અસ્ત સમયે દેખાય છે. સૂત્રકારે તે માટે ચક્ષુ સ્પર્શ શબ્દનો પ્રયોગ સર્વાયંતર મંડળ અપેક્ષાએ ઉદય અને અસ્ત વચ્ચે અંતર ૯૪પર૬ : ધો. કર્યો છે. સૂર્યકુસ્પર્શ વકુર્વિષયવં પ્રમચ્છતિ | " સ્થાને ઉભેલી વ્યક્તિ ૪૭,૬૬૩ . યો. દૂરથી સૂર્યને ઉદય અને અસ્ત પામતા જુએ. સર્વબાહ્ય મંડળ અપેક્ષાએ ઉદય અને અસ્ત વચ્ચે અંતર ૩,૬૬૩ યો. Tચક્ષુનો વિષય બને, સૂર્ય આંખનો વિષય બને તેને ચક્ષ સ્પર્શ ||કહે છે. દષ્ટિપથાપતતા વલારપુછાયા ફત્યેoથા ' ક परपरस्ताता 1 ts 2 સ્થાને ઉભેલી વ્યક્તિ ૩.૬૬ થી, દપી મુનિ ઉદય અને અા પામતા જુએ TC ) - - - -- -
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy