________________
૩૦૨
શ્રી જેઠીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सुभद्दा य विसाला य, सुजाया सुमणा वि या ।
सुदंसणाए जंबूए, णामधेज्जा दुवालस ॥२॥ जंबूए णं उप्पिं अट्ठमंगलगा । भावार्थ :- सुदर्शन वृक्षन। पार नाम छ. ते ॥ प्रभाो - (१) सुदर्शन। (२) अमोघा (3) सुप्रतिपदा (४) यशोधरा (५) विहेड ४५ (6) सोमनसा (७) नियता (८) नित्यभडिता (C) सुभद्रा (१०) विशाला (११) सुत (१२) सुमन. भूसुदर्श वृक्षन॥ ॥ १२ नाम 4. सुदर्शन वृक्षनी ઉપર આઠ-આઠ મંગલ સુશોભિત છે. १०३ से केणटेणं भंते ! एवं वुच्चइ- जंबू सुदंसणा, जंबू सुदंसणा ?
गोयमा! जंबूए णं सुदंसणाए अणाढिए णामंजंबूदीवाहिवई परिवसइ महिड्डीए जाव महाणुभागे । से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं जाव आयरक्खदेवसाहस्सीणं, अण्णेसिं बहूणं देवाण य देवीण य जाव विहरइ । से तेणटेणं गोयमा! एवं वुच्चइ जंबु सुदंसणा जंबु सुदंसणा ।।
अदुत्तरं णं च णं गोयमा ! जंबूसुदंसणा जाव भुविं च भवइ य भविस्सइ य धुवा णियया सासया अक्खया अवट्ठिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂ સુદર્શના વૃક્ષને જંબૂસુદર્શના વૃક્ષ કહેવાનું શું કારણ છે?
ઉત્તર– હે ગૌતમ! જંબુસુદર્શના વૃક્ષ ઉપર જંબૂદ્વીપના અધિપતિ અનાદત નામના મહદ્ધિક દેવ वसे छे.ते पोताना ४,०००(यार ४२) सामानि वोन यावत् १७,०००(सोग २) आत्मरक्ष દેવોનું અને અન્ય અનેક દેવ, દેવીઓનું આધિપત્યાદિ ભોગવતા ત્યાં રહે છે. તેથી તે વૃક્ષને જંબૂસુદર્શના વૃક્ષ કહે છે અથવા જંબૂ સુદર્શન વૃક્ષ હંમેશાં હતું, છે અને રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવસ્થિત
१०४ कहि णं भंते ! अणाढियस्स देवस्स अणाढिया णामं रायहाणी पण्णत्ता ?
गोयमा ! जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं एवं जं चेव विजय देवस्स जीवाभिगमे तं चेव णेयव्वं णिरवसेसं । ભાવાર્થ - હે ભગવન્! અનાદત નામના દેવની અનાદતા નામની રાજધાની ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપના મંદરપર્વતની ઉત્તરમાં બીજા જંબુદ્વીપમાં અનાદતા નામની રાજધાની છે. જેનું સંપૂર્ણ વર્ણન જીવાભિગમ સૂત્ર વર્ણિત વિજય દેવની રાજધાનીના વર્ણન પ્રમાણે જાણવું.