________________
પાંચમો વક્ષસ્કાર
| 3८९
विवेयन :
ઊર્ધ્વલોકવાસી દિકકમારિકા દેવીઓ મેરુ પર્વત ઉપર નંદનવનના આઠ કૂટોમાં રહે છે. તેમની આગમન વિધિ અધોલોકવાસી દિકકુમારિકા દેવીઓ જેવી જ છે. તેઓ પાણીની વર્ષા કરીને, પાણી છાંટીને ભૂમિગત રજને શાંત કરીને અચેત પુષ્પ વૃષ્ટિ કરે છે.
ચકવાસી દિશાકુમારિકા દેવીઓ :१० तेणं कालेणं तेणं समएणं पुरत्थिम-रुयगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीमहत्तरियाओ सएहिं-सएहिं कूडेहिं जाव विहरंति, तं जहा
णंदुत्तरा य णंदा, आणंदा णंदिवद्धणा ।
विजया य वेजयंती, जयंती अपराजिया ॥१॥ सेसं तं चेव जाव तुब्भाहिं ण भाइयव्वं ति कटु भगवओ तित्थयरस्स तित्थयरमायाए य पुरत्थिमेणं आयंस-हत्थगयाओ आगायमाणीओ परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ – તે કાળે, તે સમયે પૂર્વ ચકટવાસી આઠ મહદ્ધિક દિકકુમારિકા દેવીઓ પોતાના કૂટાદિમાં यावत् भोग भोगवती २३ छ. तेन नाम ॥ प्रभारी छ- (१) नहोत्त। (२) नह। (3) आनंह। (४) नहिवर्धन (५) वि४या (G) वैश्यति (७) ४यंती (८) अ५२४ता. शेष सर्व पनि पूर्व सूत्रानुसार જાણવું. તેઓ તીર્થકરની માતાને “તમો ભય પામશો નહીં” તેમ કહીને તીર્થકર ભગવાન અને તીર્થકર માતાની પૂર્વ દિશામાં હાથમાં દર્પણ લઈ, ગીત ગાતી, વિશિષ્ટ ગીત ગાતી ઊભી રહે છે.
११ तेणं कालेणं तेणं समएणं दाहिणरुयगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीमहत्तरियाओ सएहिं-सएहिं कूडेहिं जाव विहरंति, तं जहा
समाहारा सुप्पइण्णा, सुप्पबुद्धा जसोहरा ।
लच्छिमई सेसवई, चित्तगुत्ता वसुंधरा ॥१॥ तहेव जावतुब्भाहिण भाइयव्वंति कटु भगवओ तित्थयरस्स तित्थयरमाऊए य दाहिणेणं भिंगारहत्थगयाओ आगायमाणीओ, परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ - તે કાળે, તે સમયે દક્ષિણ ચકકૂટવાસી આઠ મહદ્ધિક દિકકુમારિકા દેવીઓ પોતાના ફૂટ वगेरेभां यावत् भोग भोगवती २४ छ. तेना नाम ॥ प्रभा छ- (१) समाहारा (२) सुप्रहत्ता (3) सुप्रबुद्धा (४) यशोधरा (५) सभीवती (G) शेषवती (७) चित्रगुप्ता (८) वसुंधरा. शेष सर्ववनि पूर्व