________________
પરર ]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સૂર્યાદિ સંવત્સરના અહોરાત્રઃ
કમ
યુગના
૧ યુગના અહોરાત્ર
માસ અહોરાત્ર
માસ.
સંવત્સરના
માસ પ્રમાણ
સંવત્સર અહોરાત્ર પ્રમાણ
૩૬૬
|
સૂર્ય માસ સંવત્સર પ્રમાણ | ૧,૮૩૦ so ૩૦ 8 | ૧૨ || નક્ષત્ર માસ સંવત્સર પ્રમાણ | ૧,૮૩૦
૭
૨૭ ? | ૧૨ ૩ર૭ . ચંદ્ર માસ સંવત્સર પ્રમાણ ૧,૮૩) દર | ૨૯ ??
૩૫૪ ઋતુ માસ સંવત્સર પ્રમાણ ૧,૮૩૦ - ૬૧
૩૦ | ૧૨ ૩૬૦ અભિવર્ધિત સંવત્સર પ્રમાણ | ૧,૯૧૮ ૫૭ માસ || ૩૧ ૩
૩૮૩ { ૭ દિવસ
૧૧ મુહૂર્ત આદિત્ય સંવત્સર-આદિ પૂર્વોક્ત પાંચે સંવત્સરમાંથી એક કર્મ સંવત્સર-ઋતુ સંવત્સરનો માસ-ઋતુમાસ ૩૦ અહોરાત્ર પ્રમાણ છે તેના કોઈ અંશ નથી. આ ઋતુ માસ નિરંશ હોવાથી લોક વ્યવહાર પ્રયોજક છે. શેષ સૂર્યાદિ માસ અંશ સહિત હોવાથી લોક વ્યવહાર દુષ્કર બને છે.
નિરશ પ્રમાણ થી ૬ પળ = ૧ ઘડી
૨ ઘડી = ૩૦ મુહૂર્ત ૧૫ અહોરાત્ર =
૧ મુહૂર્ત ૧ અહોરાત્ર
૧ પક્ષ
૨ પક્ષ
=
૧ માસ
૧૨ માસ= ૧ સંવત્સર થાય છે. લક્ષણ સંવત્સર પ્રકાર:- નક્ષત્ર, ચંદ્ર, ઋતુ-કર્મ, આદિત્ય-સૂર્ય, અભિવર્ધિત આ પાંચ સંવત્સરના લક્ષણ સૂત્રકારે દર્શાવ્યા છે. આ પાંચ સંવત્સરના લક્ષણને જ અહીં પાંચ લક્ષણ સંવત્સર કહ્યા છે.
માસ, પક્ષ દિવસાદિની સંખ્યા : નામાદિ :१२२ एगमेगस्स णं भंते ! संवच्छरस्स कइ मासा पण्णत्ता ?
गोयमा ! दुवालस मासा पण्णत्ता । तेसिं णं दुविहा णामधेज्जा पण्णत्ता, तं जहा- लोइया, लोउत्तरिया य । तत्थ लोइया णामा इमे, तं जहा- सावणे,