________________
૨૯૬ ]
શ્રી જંબતીપ પ્રાપ્તિ સત્ર
તેમાં એક પલ્યોપમના આયુષ્યવાળા દેવ નિવાસ કરે છે. તેનું વર્ણન પૂર્વવતુ જાણવું.
વિવેચન :
ઉત્તરકુરુમાં સીતા મહાનદીની અંદર અનુક્રમે પાંચ દ્રહ આવેલા છે. ઉત્તરકુરુક્ષેત્રના પાંચ દ્રહ અને કાંચનક પર્વતો:
વિગત
નીલવાન
|
ઉત્તરક
|
ચંદ્રકલ | ઔરત કહ.
માલ્યવંત પ્રહ
નામહેતુ
દ્રહમાં | દ્રહમાં ઉત્તરકુરુ. નીલવાન પર્વતના ક્ષેત્રના આકાર
આકારવાળા
દ્રહમાં ચંદ્રના | દ્રહમાં ઐરાવત | માલ્યવંત પર્વત આકારવાળા ક્ષેત્રના આકાર આકારવાળા વાળા કમળો | કમળો હોવાથી વાળા કમળો કમળો હોવાથી | કમળો હોવાથી હોવાથી
અધિષ્ઠાયક દેવ
નીલવાન નામના | ઉત્તરકુરુ નામના નાગકુમાર દેવ | વ્યંતર દેવ |
ચંદ્ર નામના | ઐરાવત નામના માલ્યવાન વ્યંતર દેવ વ્યતંર દેવ નામના વ્યંતર દેવ
૮૩૪ ૐ યો. | ૨,૬૯યો .
અંતર નીલવાન પર્વત
૪,૫૦૩ ૪ યોજન
૬,૩૩૮ કે. યોજન
૮,૧૭૨ ક્રુયો.
પૂર્વ-પશ્ચિમી યમક પર્વતથી (નીલવાન દ્રહ પેક્ષાએ દૂરી)
૮૩૪ૐ યોજન
પ્રત્યેક દ્રહ વચ્ચે ૮૩૪ૐ યો. ની દૂરી છે. વચ્ચેની દૂરી
લંબાઈ | પ્રત્યેક દ્રત ઉત્તર-દક્ષિણ ૧,000 લો. લાંબા છે. પહોળાઈ | પ્રત્યેક દ્રહ પૂર્વ પશ્ચિમ 100 યો. પહોળા છે.
કમળવલય | પ્રત્યેક દ્રહમાં છ-છ કમળ વલયો છે. નદી પ્રવેશ | પ્રત્યેક દ્રહમાં સીતા નદીનો ઉત્તર દ્વારથી પ્રવેશ અને દક્ષિણ દ્વારાથી નિર્ગમન થાય છે. નિર્ગમન
વનખંડ–વેદિકા | સીતા નદીની પૂર્વ અને પશ્ચિમે એક-એક વનખંડ, વેદિકા કુલ ૨-૨ વનખંડ, વેદિકા છે. કાંચનક પર્વત | પ્રત્યેક દ્રહના પૂર્વ કિનારે ૧૦-૧૦, પશ્ચિમ કિનારે ૧૦-૧૦ = પ્રત્યેક દ્રહના ૨૦-૨૦ પર્વતો
સંખ્યા ૨૦૫ = ૧૦૦ કાંચનક પર્વતો છે.