________________
બીજી વક્ષસ્કાર
પ્રથમ અને ઉત્સર્પિણીનો છઠ્ઠો, અવસર્પિણીનો બીજો અને ઉત્સર્પિણીનો પાંચમો, તેમ વિપરીત ક્રમથી તે તે આરામાં સમાન ભાવ હોય છે.
છ આરાઃ
આરાનું | આરાના ભાવ-નામહેતુ | આરાનો | અવસર્પિણી | ઉત્સર્પિણી નામ
સ્થિતિકાળ નો આરો | નો આરો સુષમસુષમા | સુખ સુખ. જેમાં કેવળ સુખજ | ૪ ક્રોડાક્રોડી સાગરોપમ
વર્તતું હોય તે સુષમાં સુખ. જે આરો સુખમય હોય ૩ ક્રોડાકોડી સાગરોપમ સુષમદુઃષમાં સુખ દુઃખ. જેમાં સુખ ઘણું ૨ ક્રોડાકોડી સાગરોપમ
અને દુઃખ થોડુ હોય તે દુષમસુષમાં દુઃખ સુખ. જેમાં દુઃખ ઘણું
૪૨,૦૦૦ વર્ષ અને સુખ થોડું હોય તે ન્યૂન ૧ ક્રોડાક્રોડી
સાગરોપમ દુઃષમાં
| દુઃખ. જે આરો દુઃખમય હોય તે ૨૧,000 વર્ષ દુઃષમદુઃષમા | દુઃખ દુઃખ. જેમાં કેવળ દુઃખ ૨૧,૦૦૦ વર્ષ
જ વર્તતું હોય તે કાળચક કાળમાનઃ- અવસર્પિણી કાળ ૧૦ ક્રોડાકોડી સાગરોપમનો છે. ઉત્સર્પિણી કાળ ૧૦ ક્રોડાકોડી સાગરોપમનો છે. બંને મળી ૨૦ ક્રોડાકોડી સાગરોપમનું કાળચક્ર પૂર્ણ થાય છે. તે કાળચક્ર ફરતું જ રહે છે. ક્રોડાકોડી - કરોડને કરોથી ગુણતા જે રાશિ આવે તે ક્રોડાકોડી કહેવાય છે. અંગુલાદિ પ્રમાણ
સાગરોપમ તે ઉપમાકાળ છે. બે વેતની એક ૨ની ૮ ) |
તેને સમજાવવા સૂત્રકારે પ્રારંભમાં પ્રાસંગિક રીતે ગણનાકાળનું વર્ણન કર્યું છે. સમયથી શીર્ષપ્રહેલિકા પર્યત
ગણનાકાળ છે. ઉપમાકાળમાં : - ( બે પાન
પલ્યોપમ અને સાગરોપમને પલ્યની બે ૨ની ૮ ની એક છે.
| ઉપમાથી સમજાવ્યા છે. તે સૂત્રાર્થથી બે ફુail એડ ધનુષ્ય
સ્પષ્ટ છે. તેમાં અંગુલ, પાદ વગેરેની આકૃતિઓ આ પ્રમાણે છે.
6 ] રંગુલી / એક
(
, પદ
હાથમા માં )
બિગ છે
જ એક કિક
' હe'
S://]