________________
પ્રથમ વાર
[ ૩૧]
આભિયોગિક = સેવક દેવોના પંક્તિબદ્ધ નિવાસ સ્થાનો છે. તેમાં મુખ્યતયા વ્યંતર જાતિના જંભક દેવો નિવાસ કરે છે. અહીં આભિયોગિક દેવો રહેતા હોવાથી તે આભિયોગિક શ્રેણીના નામે પ્રખ્યાત છે. વિતાય પર્વતન શિખરતલ – વૈતાઢયપર્વત ઉપર આભિયોગિક શ્રેણીથી પાંચ યોજન ઉપર અર્થાત્ વૈતાઢ્ય પર્વતની ૨૫ યોજનની ઊંચાઈ ઉપર વૈતાઢ્ય પર્વતનું શિખરતલ છે. તે ૧૦ યોજન પહોળું છે. અહીં વૈતાઢય પર્વતની પહોળાઈ પણ ૧૦ યોજનની જ છે. શિખરતલ વૈતાઢય પર્વત જેટલી લંબાઈ ધરાવે છે. આ શિખરતલ પર જ વૈતાઢય પર્વતના નવ ફૂટ–શિખરો આવેલા છે. વૈતાઢ્ય પર્વતના કૂટઃ- વૈતાઢય પર્વતના શિખરતલ ઉપર પૂર્વદિશાથી શરૂ કરી પશ્ચિમ તરફ અનુક્રમે નવકૂટ છે. (૧) સિદ્ધાયતનકૂટ (૨) દક્ષિણાર્ધ ભરતકૂટ (૩) ખંડuપ્રાત ગુફાકૂટ (૪) માણિભદ્રકૂટ (૫) વૈતાઢ્યકૂટ (૯) પૂર્ણભદ્રકૂટ (૭) તિમિસ ગુફાકૂટ (૮) ઉત્તરાર્ધ ભરતકૂટ (૯) વૈશ્રમણ કૂટ. વૈતાઢય પર્વતના નવ ફૂટઃ
સમાન વિગત ફૂટ ઊંચાઈપહોળાઈ | પરિધિ | આકાર | દેવ પરિવાર | રાજધાની નવ ફૂટ વ્ર યો. | મૂળ-યો. મૂળ–દેશોન ૨૦ યો. | ગોપુચ્છ | અગ્રમહિષી-૪ | બીજા મધ્ય-પ યો. મધ્ય-દેશોન ૧૫ યો.
સામાનિક–૪000 | જંબુદ્વીપમાં ઉપર–સાધિક ૩ યો. |ઉપર–સાધિક ૯ યો. આત્મરક્ષક–૧૬000
પરિષદ-૩ સેના–સેનાપતિ–૭
અસમાન વિગત
નિર્મિત
પ્રાસાદાદિ.
અધિષ્ઠાયક દેવ
૧, ૨, ૩, ૭,૮,૯, સિદ્ધાયતનકૂટ શેષ નવકૂટ ઉપર | ૧ –
૬ પૂર્ણભદ્રદેવ (ફૂટ) કૂટ રત્નમય ઉપરસિદ્વાયતન દેવોના પ્રાસાદ ૨ દક્ષિÍર્ધભરતદેવ ૭ કૃતમાલકદેવ ૪, ૫, ૬, (૩ ફૂટ) | ઊંચાઈ- દેશોનલગાઉ| ઊંચાઈ–૧ગાઉ ૩ નૃતમાલકદેવ ૮ ઉત્તરાર્ધફૂટ સુવર્ણમય લંબાઈ–૧ગાઉ | લંબાઈ–વા ગાઉ | ૪ માણિભદ્રદેવ ભરતદેવ
પહોળાઈ–વા ગાઉ | પહોળાઈ–વા ગાઉ| ૫ વૈતાઢ્યકુમારદેવ ૯ વૈશ્રમણદેવ
વૈતાય પર્વત ઉપરની વેદિકા અને વનખંડો :- વૈતાઢય પર્વત તથા બંને વિદ્યાધર શ્રેણીઓની