________________
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
પર્વતમાંથી નીકળતી સીતોદા નદીના કારણે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના બે વિભાગ થાય છે. આ રીતે મહાવિદેહ ક્ષેત્રના ચાર વિભાગ થાય છે.
૩૧૪
તેમાં સીતા નદીની ઉત્તરે આઠ વિજય અને દક્ષિણે આઠ વિજય છે, કુલ ૧૬ વિજય પૂર્વ મહાવિદેહમાં છે. તે જ રીતે પશ્ચિમ મહાવિદેહમાં પણ ૧૬ વિજય છે અર્થાત્ પૂર્વ-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર ૩૨ વિભાગમાં વિભક્ત છે. આ ૩ર વિભાગને વિજય કહેવામાં આવે છે. આ બત્રીસે વિજયના છ છ ખંડ (વિભાગ) છે. પ્રત્યેક વિજયના છ ખંડ ચક્રવર્તીના વિજયસ્થાન રૂપ હોવાથી તે વિજયરૂપે ઓળખાય છે. તે ચક્રવર્તી વિજય પણ કહેવાય છે. આ આઠ-આઠ વિજય વચ્ચે વિભાગ કરનાર ચાર વક્ષસ્કાર પર્વત છે અને ત્રણ અંતર નદીઓ છે.
મહાતિ ક્ષેત્રની બીસ વિજય પ્રમાણાદિ :
લંબાઈ પહોળાઈ સંસ્થાન
૨,૨૧૨ Ñ પથંક
યોજન
લંબચોરસ
૧૬,૫૯૨ યોજન
૨ કળા
બત્રીસ વિજય પ્રમાણ
નિષધ કે નીલવાન
પર્વત
પભ
નગરી
ચક્રવર્તી વિજયના છ ખંડ :– ચક્રવર્તીની પ્રત્યેક વિજયની મધ્યમાં સ્થિત પૂર્વ પશ્ચિમ ૨,૨૧૨ દૈ યોજન
લાંબો અને ઉત્તર દક્ષિણ પ૦ યોજન પહોળો રજતમય વૈતાઢય પર્વત પ્રત્યેક વિજયને બે-બે વિભાગમાં વિભક્ત કરે છે. યથા− ઉત્તરાર્ધ કચ્છાદિ વિજય અને દક્ષિણાર્થે કચ્છાદિ વિજય.
44
વૈતાઢ્ય
૯ ફૂટ લંબાઈ પહોળાઈ | ઊઁચાઈ | ઊંડાઈ | ઊઁચાઈ ૨,૨૧૨o યોજન યોજન
૫૦
ઇ ખાસ વરદામ -ધ
“સીતા કે સીનોંધ મહાનદી
મળતી નદી
પહોળાઈ ગંગા Rig
ÇI Я
મૂળ–ા યો. ૧૪,૦૦૦ ૧૪,૦૦૦ યોજન | યોજન મધ્ય-ન્યૂન ૫ યો.
પ
યોજન
ઉપર—સાધિક
૩ યોજન
તે વૈતાઢ્ય પર્વત પર ઉત્તર અને દક્ષિણ દિશામાં વિધાઘરની શ્રેણીઓ છે. ત્યાં ૫૫-૫૫ વિદ્યાધરોના નગર છે અને તેનાથી ઉપર આભિયોગિક દેવોની બે શ્રેણીઓ છે.
પૂર્વવર્તી ગંગા મહાનદી(૧૬ વિજયમાં રક્તા મહાનદી) અને પશ્ચિમવર્તી સિંધુ મહાનદી(૧૬ વિજયમાં રકતાવતી મહાનદી) પોત-પોતાના કુંડમાંથી નીકળી વૈતાઢય પર્વતને ભેદતી દક્ષિણમાં સીતા કે સીનોદા મહાનદીને મળે છે. આ બે નદીના કારણે ઉત્તરાર્ધ કચ્છાદિ વિજય અને દક્ષિણાર્ધ કાદિ વિજય ત્રણ-ત્રણ વિભાગમાં વિભક્ત થઈ જાય છે. આ રીતે તેના છ ખંડ છે.
પ્રત્યેક વિજયની ૨૮,૦૦૨ નદીઓ :– દક્ષિણાવર્તી નીલવાન પર્વત અને ઉત્તરવર્તી નિષધ પર્વતના ઢોળાવ પર—તળેટીમાં ગંગા-સિંધુ કે રતા-રક્તવતી કુંડ છે. આ કુંડના દક્ષિણી કે ઉત્તરી દ્વારથી આ મહાનદીઓ પ્રવાહિત થાય છે. પૂર્વ-અપર મહાવિદેહની ઉત્તર દિશાવર્તી ૧૬ વિજયમાં તે મહાનદીઓ