________________
સબ ધમીમાંસા
પત્ની, ગિની, પુત્રરૂપે જોડાય છે. આવા સબધો જો કેવળ વ્યસ બંધરૂપે રહેતા તેમાં વિકાસને સ્થાન છે જ. પણ માયાજાળમાં ફંસેલા જીવે ગણાનુબંધને નામે પ્રાયઃ સાહસંબંધ જ પાષતા હાય છે. મેસબધ અને બ્યસંબંધ છેક જ ભિન્નભિન્ન છે, એની દિશા પણ જુદીજુદી છે.
ક વ્યસબંધમાં ઋણ પૂરું થયે નિકટ સબધીનુ શરીર છૂટે કે સધાય તેય ખેલોક કે હુ જેવું કશું બનતુ નથી; પણ મેહુસ બધમાં ષ્ટના સચાગથી તે અનિષ્ટના વિયાગથી ખેદ, શાક અને પરિતાપ કે હની અસર થાય છે. ક વ્યસબધ બદલા ઇચ્છતા જ નથી; મેાહુ સંબધ કચ્છે છે. એથી જ ક બ્યસ બંધમાં બંધન નથી; મેહસંબંધમાં ધન છે જ. માટે મેસંધ ાડીને કબ્વસબંધને સમજી, એ ૠણ ચુકવવાની તૈયારી કરી, સંબધમાત્રથી ૫૨ થવાના આદર્શ રજૂ કરતા
સુદેવ મેલ્યાઃ—
[૧] X પ્રિય જમ્મૂ ! જે શબ્દાદિ વિષયા ( કામગુણા ) છે, તે સંસારના મૂળ હેતુભૂત છે; અને જે સંસારનું મૂળ (હેતુ) છે, તે વિષયા છે. આથી જે વિષયાર્થી હાય છે, તે પ્રમાદી બની અતિ પરિતાપથી પરિતમ રહ્યા જ કરે છે.
નોંધઃ-વિષયા, જે પર પરાથી સંસારનું મૂળ થાય છે તે ક્રમ આ પ્રમાણે છેઃ— રાજ્જાદિ વિષયાથી કામેચ્છા—વાસનાને વેગ મળે છે. વાસનાથી ચિત્તના વિકાર થાય છે. વિકૃત ચિત્તવાળા જીવાત્મા વિષયાપભાગમાં વાસ્તવિક આનંદ નહાવા છતાં ચૈતન્યરસ-આનંદની પ્રાપ્તિ અનુભવવાને આતુર બને છે. આ તુતા, આ મુગ્ધતા, આ આસક્તિ, આ મહાદ્રિ સ્થિતિ તે જ સંસારનું મૂળ, આ રીતે વિષયા ક્રમશઃ સંસારના મૂળભૂત બની રહે છે.
[૧] ă હે જખૂ! મારી મા, મારા બાપ, મારા ભાઈ, મારી અહેન, મારી સ્ત્રી, મારા પુત્રો, મારી પુત્રી, મારા મિત્ર, મારાં સગાં,