________________
આચારાંગસૂત્ર
એક માન્યતા એવી છે કે કર્મોમાં પાપ છે માટે આ બન્ને માન્યતાઓમાં સત્યાંશે છે ખરાં પણ તેનાં આવશ્યક છે.
૩૪
શ્રી ભગવદ્ગીતા (૩) અનાસક્તિની દૃષ્ટિ
नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते । मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ।। (१८-७)
નિયત થયેલાં. કર્માંના ત્યાગ થઈ શકે જ નહિ. અને જો ક'થી મૂંઝાઈને કાઈ એના ત્યાગ કરે તે તે ત્યાગ તામસ ત્યાગ ગણાય.
.
नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् । અજ્ઞેષ્ણુના મે ચત્તત્સવિમુખ્યતે ।। (૬૮–૨૩) નિયત અને સાત્ત્વિકકમ પણ તે કહેવાય છે કે જેમાં આસક્તિ, રાગદ્વેષ કે લેચ્છાને સમાવેશ નથી.
:
,
પણ કાઈ ક`થી જ ડરે તેા એને માટે કહે છે કેઃ-ભાઈ ! કર્રથી ન ડર. · સરંમન દુઃä ' સંસાર અને દુઃખ કર્માંથી નહિ પણ આર્ભથી થાય છે. માટે આરંભથી નિવૃત્ત થા.
* નિચત કર્મ ક્રાને કહેવાં અને અનિયત કાને કહેવાં ? એ એક ગભીર પ્રશ્ન છે. અને સાધકની બુદ્ધિ આમાં ઘણીવાર અનિયત કર્મીને નિયત ઠરાવી કે નિયતને અનિયત ઠરાવીને ઠંગે ચ છે ખરી, પણ સામાન્ય રીતે નિઃસ્વાર્થ ભાવે કર્મો કરવાની ટેવ પાડવામાં આવે તે એનું અન્તઃકરણ સત્ય જણાવવા ચૂકે નહિ. પછી એ નાદ.સાંભળવા કે નહિ એ એની ઇચ્છાની વાત છે.