________________
પા...રિ... ભા...
ષિક શબ્દકોશ
[ જે પિારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક જણાયું છે તેનું ટિપ્પણમાં વિવેચન કરવામાં આવ્યું છે.]
પ્રત્યેક દર્શનને પોતપોતાની સ્વતંત્ર પરિભાષા હેય છે. એ પરિભાષા સમજ્યા વિના કેવળ લેકિક અર્થથી એના શબ્દોને ગોઠવવામાં આવે તે એ દર્શનને અન્યાય થાય, અને એનું રહસ્ય પણ ન સમજાય. એ ખાતર એની પરિભાષા જોઈ જવી જોઈએ. અહીં આ પુસ્તકમાં આવતા કેટલાક આધ્યાત્મિક પરિભાષાના શબ્દને સ્પષ્ટ કરવા માગું છું, એમાં લોકિક કેશ, જૈન પરિભાષા, અને ઇતર દર્શનેના શબ્દશાસ્ત્રને અવકાશ રહેશે. એ પરથી આ આખા સૂત્રના અર્થોને સમજવામાં સરળતા થશે. જૈન
લૌકિક દાર્શનિક પરિભાષા
પરિભાષા પરિભાષા ૧ અગારિન –ગૃહસ્થ સાધક ૨ અનગારિન –ત્યાગી, ગૃહ- જેન ભિક્ષુકની
વગરના સાધુ ૩ અધમર—ધર્મવિરુદ્ધ ૪ અધર્માસ્તિકાય –જીવ અને અજીવ પદાર્થોની સ્થિતિમાં
સહાય કરનારું તત્ત્વ ૫ અંતકરણઃ—જેન દૃષ્ટિએ
મન, બુદ્ધિ, જેને ભાવમન તરીકે ઓળ
ચિત્ત, અને
સંજ્ઞા
મન