Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi
Catalog link: https://jainqq.org/explore/023120/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ enk a "ચારાંગસૂત્ર સંતમાલ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગસૂત્ર ગૂજરાતી અનુવાદન :: અનુવાદક :: કવિવર્ય પંડિત થી નાનચંદ્રજી સવામીના | સુશિષ્ય પાતાવધાની પં. શ્રી સૌભાગ્યચંદ્રજી મહારાજ વીર સંવત : મિ વન ૧૯૯૨ સુય એક રૂપિયે Page #3 -------------------------------------------------------------------------- ________________ મહાવીર * ' ત્ય પ્રકાશન જ છે અને ' ~ ~ ~ ~ ~ ~~ ~ : પ્રકાશક : લક્ષ્મી ચં દ ક વ ર ચં દ સ ધ વી - મંત્રી શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર માણેકલ્ચક : અમદાવાદ પ્રથમવૃત્તિ * * પ્રત ૨૦૦૦ ૦૦૦ : પર્યુષણ પર્વાધિરાજ - ૧૯૯૨ , . . . . . મગનલાલ બકાભાઈ પટેલ શ્રી સુર્યપ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ, પાનકોરનાકા......અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ = અર્પણુ =જેની પ્રવૃતિમાત્રમાં અનેકાંત છે જે પ્રવૃત્તિવીર છતાં નિવૃત્તિધીર છે જે એકદશીય છતાં સકલદેશીય છે જે અનાસક્તિ અને ત્યાગના અવિરોધ , - સહચારની જીવંત પ્રતિમા છે. , એ = વિરલ વિભૂતિને === Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રી “સાધક સહચરી પ્રગટ થયા બાદ લગભગ સવા વર્ષને અંતરે સૂત્રગ્રંથ તરીકે શ્રી આચારાંગ બહાર પડે છે. જૈન આગમાં શ્રી આચારાંગસૂત્રનું સ્થાન સર્વોચ્ચ તરીકે પ્રસિદ્ધ છે. ગણધરપ્રણીત અંગસૂત્રમાંય એનું નામ સૌથી પહેલું છે. જેટલું એ ઉચ્ચ અને પ્રથમ કોટિનું છે, તેટલું જ તેમાં આવતું વસ્તુ પણ ગંભીર, વ્યાપક અને જીવનને તલસ્પર્શી છે. આટલા ગહન અને સર્વગ્રાહ્ય સૂત્રનું ભાષાંતર એક ઉચ્ચ કોટિના વિદ્વાન મુનિરાજને હાથે થાય એ સર્વ રીતે ઈચ્છવા યોગ્ય છે. “જડ સંસ્કૃતિની ધોધમાર વૃષ્ટિ થઈ રહી છે, વિજ્ઞાન અને યંત્રવાદના ઝંઝાવાતે માનવજાતને ડગમગાવી દીધી છે, બુદ્ધિવાદને યુગ બેઠે છે, જગત નાસ્તિક થઈ ગયું છે, થતું જાય છે, ધર્મભાવનાએ ઓસરાતી જાય છે, એવે વખતે આવાં તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાથી ભરેલાં સૂત્ર અપથ્ય નીવડશે” આવા સૂરે કેટલાક ડાહ્યા પુરુષ કાઢી રહ્યા છે. પણ અમારે અનુભવ એથી કંઈક જુદું જ કહે છે. અમને લાગે છે, કોઈ કાળે પ્રજા જીવન વિના ટકી નથી, Page #7 -------------------------------------------------------------------------- ________________ ન ટકી શકે. જીવવા માટે જેટલું જીવન અનિવાર્ય છે, તેટલી જ માનવજાત માટે ધર્મભાવના અનિવાર્ય છે, અને રહેવાની. જેને નાસ્તિક સંધાય છે એવી વ્યક્તિ પણ નીતિ, માનવતા, સત્ય, ઇત્યાદિ તમાં માને જ છે. એનામાંય પરગજુવૃત્તિ, હૃદય, ભાવના, લાગણી, સ્નેહ એવા એવા અમૃતભાવ ઓછાવત્તા પ્રમાણમાં નજરે પડે છે. કેણુ કહી શકશે કે એ ધર્મ વિના જીવી શકે છે ? પણ આપણું દેશમાં કે અન્ય દેશમાં ધર્મને નામે કેટલીક રૂઢિઓ ચાલી રહી છે, અને એ ધર્મસાધક થવાને બદલે ઊલટી ધર્મરોધક થઈ પડી છે. ત્યારે જ જગત પોકારે છે કે અમારે નિર્ભેળ ધર્મની જરૂર છે–નગદ ધર્મ જોઈએ છે. એ દૃષ્ટિએ જોતાં પ્રથમ કરતાંયે આજે ધર્મની જિજ્ઞાસા વધી છે; સાહિત્યરુચિ અને કર્તવ્યબુદ્ધિ ખીલી છે. જે કંઈ અચિ દેખાય છે તે ખરું પૂછો તે ધર્મવિકૃતિના ત્રાસને પરિણામે જન્મેલ સાચા ધર્મની ભૂખરૂપે જ છે. એવો ખોરાક પૂરો પાડવો એ અમારી નીતિ છે. મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર તરફથી પ્રગટ થતાં પ્રકાશમાં જૈનધર્મ અને જેનસમાજનું બંધારણ મુખ્યત્વે ચર્ચાય છે. પણ જૈનધર્મ એટલે અમુક સંપ્રદાય કે વાડાનો ધર્મ નથી, જૈનધર્મ અને ભગવાન મહાવીરે જે કંઈ કહ્યું છે તે નિખિલ વિશ્વને સંબોધીને સર્વ પ્રાણીના હિત અર્થે કહ્યું છે. એટલે એમનાં વચનને યથાર્થ સ્વરૂપમાં મૂકી વર્ષો પહેલાં વિશ્વવંદ્ય મહાવીરે જે અહિંસા અને સત્યના પ્રયોગો અજમાવી જગતમાં શાન્તિ સ્થાપવા પ્રયાસ કર્યો હતો, અને આજે ગાંધીજી એ જ સિદ્ધાંતથી જે વિશ્વશાન્તિ ઈચ્છી રહ્યા છે, એ ગુકાર્યમાં યિિચત પણ આ પ્રયાસ ઉપયોગી થાય એમાં અમે અમારી કૃતકૃત્યતા અનુભવી રહ્યા છીએ. અમારાં પ્રકાશનેને જૈન તથા જૈનેતર પ્રજાએ એકસરખા Page #8 -------------------------------------------------------------------------- ________________ આવકાર આપી જે આશાતીત વિજય અપાવ્યો છે અને ઉત્સાહ પ્રેર્યો છે, તે આભાર શબ્દમાં શી રીતે આવી શકે? શ્રી આચારાંગ જેવા ગહન અને આધ્યાત્મિક વિષયને સરળ, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉપયોગી અને આટલે આકર્ષક બનાવી શકાય છે, એ હું આ ભાષાન્તર જોઈ સાવ નવીનતા અનુભવું છું. અનુવાદક મુનિરાજની લેખિનીમાં જ ઊંડાણ, રેચકતા, મીઠાશ અને પ્રૌઢત્વ સહજસાધ્ય છે. પણ આ અનુવાદમાં કેવળ આધ્યાત્મિક ગ્રંથ હોવા છતાં જે પ્રસાદગુણ આવ્યું છે એ હૃદયમાં કંઈક અદ્ભુત આનંદેર્મિઓ, અવનવી પ્રેરણુઓ જન્માવ્યા વિના રહેતો નથી. આ ગ્રંથને અમુક વિભાગ જુદાં જુદાં પત્રોમાં પ્રકાશિત થઈ ચૂક્યા પછી અને લેકેની મહિનાઓ થયાં ઉપરાઉપરી માગણી ચાલુ હેવા છતાં અમે અમારું પ્રકાશન મોડું આપી શકીએ છીએ તે બદલ દુઃખ થાય એ સ્વાભાવિક છે. છતાંય મોડેમોડુંય અમે જે આપીએ છીએ એ મીઠું અને સંતોષપ્રદ છે, એ અમારી શ્રદ્ધા અને આસ્થાસન આપે છે. અમારાં બીજાં સૂત્રપ્રકાશનેની અપેક્ષાએ આ ગ્રંથના મૂલ્યની અધિકતા દેખાશે, પણ એની પાછળનાં અમારાં શ્રમ, સાધન અને સમયને ઉપગ જોનારને એ અસ્વાભાવિક નહિ જ લાગે. લિ. સેવક, લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી મંત્રી, શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, માણેક, અમદાવાદ. Page #9 -------------------------------------------------------------------------- ________________ એ જ લેખકનાં બીજાં પુસ્તક ધાર્મિક પ્રકાશને – ઉત્તરાધ્યયનસૂત્ર દશવૈકાલિકસૂત્ર સાધક સહચરી જૈનસિદ્ધાન્ત પાઠમાળા સામાજિક પ્રકાશને – પાપનું પ્રાયશ્ચિત્ત આદર્શ ગૃહસ્થાશ્રમ સુખને સાક્ષાત્કાર સ્મરણશક્તિ . પ્રાપ્તિસ્થાન – શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર. Page #10 -------------------------------------------------------------------------- ________________ स..... ........... આ પુસ્તકમાં જે જે પુસ્તકનાં અવલોકન, પ્રમાણ વગેરે ટાંક્યાં છે એમને ઉલ્લેખ આ પ્રમાણે છે : आचारांगसूत्र(मूळ)सुघर्मस्वामी यायाशंगभूत्र निर्यक्ति -भद्रबाहुस्वामी (यवाणु) वृत्ति ... -शीलांकसूरी तत्वार्याधिराम सूत्र . दीपीका -अजितदेव निवा उत्तराध्ययनसूत्र પથિકનાં પુષ્પ . दशवैकालिकसूत्र ગીતામંથન उपासक दशांगादि सूत्रो જીવનશોધન अर्धमागधी कोष પ્રાચીન ભારતવર્ષ षड्दर्शन समुच्चय શ્રી અરવિંદ યોગ ठाणांगसूत्र જોડણી કેષ ज्ञाताजी ધર્મમંથન नंदीसूत्र ધર્મપ્રાણ લેકશાહની લેખમાળા प्रश्नव्याकरण Acarang Sutra- ऑ भी समयसार History of Indian हिंदीसंस्कृति आणि अहिंसा Literature श्रीमद्भगवद्गीता History of Sanskrit Literऊर्दु इतिहास ature; Jainism आचारांग सूत्र [हिंदी] ઇત્યાદિ अमूलख ऋषिजीकृत Page #11 -------------------------------------------------------------------------- ________________ આ સર્વ પુસ્તકાના લેખકા કે અનુવાદના એક સાથીદાર તરીકેના સાથ હું ન ભૂલું તેવા છે. તે ઉપરાંત પ્રત્યક્ષ કે પરાક્ષ જેમણે જેમણે પ્રોત્સાહન પ્રેર્યું છે, તે સૌના ઉલ્લેખ હું કેમ વિસરી શકુ . મારી આ પ્રવૃત્તિમાં જો આભાર વ્યક્ત કરવાની મને તક મળે તે હું એ સમાજને અને મારા પૂજ્ય ગુરુદેવના અત્યન્ત આભાર માનું કે જેમણે મને વિકસવાની સંપૂર્ણ તક આપી. જેમ બીજા સાધકાના સંબંધમાં બને છે તેમ મારી સ્વતંત્ર વિચારસરણીને એમણે પ્રથમથી જ દાખી દીધી હાત, તે હું માત્ર અભ્યાસદ્બારા મારા સાધનાક્ષેત્રમાં આટલે ઉ ન જ સાધી શકત. આ પુસ્તકના પાઠેકાને મારે એ પણ યાદ દેવડાવવું આવશ્યક છે કે સૂર્યપ્રકાશ પ્રેસે મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર તરફ આજ સુધી ખૂબ સહયતા દાખવી છે અને આ પુસ્તકના નાજુક પ્રસંગની એની સહાય તા ‘ઉલ્લેખનીય છે. પ્રેસ મૅનેજર શ્રી. શંકરદત્ત શાસ્ત્રી, ભાઈ ચિમનલાલ શાહ અને ભાઈ શાન્તિલાલ શેઠના સંપૂર્ણ પ્રયત્ન ન હાત તા આ પુસ્તકનું પ્રકાશન આટલું શીઘ્ર છતાં શુદ્ધ, સંગીન અને સુદર ન બની શકત. ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ આ...ચા...રાં...ગ...માં આત્મા.....નાં.....ઉદ્ભષિક ક્રાન્તિમય કવન અને તેજછાયા Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ “ચિરસ્મરણીય રહેશે ધર્મપ્રાણુ લોકાશાહની લેખમાળા” કે જેણે મને વર્તમાન જેનસમાજના નિદાનની અણમેલી ભેટ ધરી. આ વાકય મારા અંતઃકરણે આજ પહેલાં પણ અમૂલ્ય લાભ અનેક વાર ઉચ્ચાર્યું છે. શ્રી આચારાંગને આ અનુવાદ એનું ફળ છે. જે મૌલિક જેનસંસ્કૃતિ અને જેનસમાજના વર્તમાન માનસને આટલો ઊંડે અને વ્યાપક અનુભવ ન થયો હોત તો કેવળ અભ્યાસથી હું આટલું હદય રેડી શકત કે કેમ ? એ વિષે મને શંકા છે. એટલે શ્રી આચારાંગના આ અનુવાદને યશ એને જ ફાળે જાય છે એમ મારે કહેવું જોઈએ. શ્રી આચારાંગસૂત્રના અનુવાદને આરંભ મુંબઈમાં પ્રવેશ કર્યો ત્યારથી જ થયેલું. પરંતુ તે વખતે બે અધ્યયને પૂરાં થયાં હશે તેટલામાં એ કાર્ય અધૂરું રહ્યું. એ અધૂરું અનુવાદને આરંભ રહેવામાં બીજાં ગૌણ કારણે હતાં ખરાં, પણ તેમાંય મુખ્ય નિમિત્ત હતું “ધર્મપ્રાણુ લેકાશાહની લેખમાળા. એ લેખમાળાએ સાધુસમાજ પર સીધી અસર કરી અને પછી એની આડકતરી અસર સમસ્ત સમાજ પર ઊતરી. સમાજના ઊહાપોહે સારો એવો સમય રેકી લીધે અને શ્રી. આચારાંગનું કાર્ય સ્થગિત રહ્યું. એટલામાં ચાતુર્માસને નિવૃત્ત કાળ : સમાપ્ત થયા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ મુલુંદના ઊંચા અને એકાંત પહાડ પર ખીલેલી વનશ્રી વચ્ચે અવકાશ મળવાથી એની ફરીથી શરૂઆત થઈ અને લગભગ પૂર્વાર્ધ ત્યાં જ પૂર્ણ કર્યું. એટલામાં તો શારીરિક સમૃદ્ધની ઉત્પત્તિ કારણે ઘાટકેપરમાં ઓપરેશન થયું, અને દેઢેક માસ એણે લઈ લીધો. પુનઃ મુલુંદના નાગરિક ખેંચી ગયા. મુલુંદ ગયા પછી ઉત્તરાર્ધ લખાયું અને પૂર્વાર્ધનું પુનઃ અવલોકન કરવાનો સમય મળ્યો. આ વખતે મારી પાસે આવેલા એક સાધક પણ સાથે જ હતા. એ વાંચતા જાય અને હું સાંભળતે જાઉં. એ સાધકને આ વાચનથી ખૂબ રસ પડ્યો. સાધકજીવન સાથે આચારાંગનો અત્યંત સુમેળ છે, એમ એમણે પોતાના જ જીવન પરથી જાણ્યા પછી મારી પાસે એક દલીલ મૂકી કે “શ્રી આચારાંગની બેંધ પાછળ જે દષ્ટિ છે એને કંઈક હજુ વધુ વિસ્તૃત રૂપ અપાય તે મારા જેવા અનેક સાધકને આશ્વાસનદાયક અને ઉપકારક થઈ પડશે.” મને આ દલીલ ચી. શ્રી આચારાંગ પ્રત્યેક સાધક–પછી તે ગૃહસ્થ હો કે સંન્યસ્ત ભિક્ષુ છે, ધનિક હો કે ગરીબ હો, સાધનસંપન્ન હો કે સાધન વિહીન હો એને નવીન દૃષ્ટિ અને નવપ્રેરણું આચારાંગનાં તેજ આપી શકે છે. જીવનની કોઈ પણ બાજુ એવી નહિ રહેતી હોય કે જેને શ્રી આચારાંગમાં એક યા બીજા પ્રકારે નિર્દેશ ન હોય. આથી જ મને જેટલે શ્રી ગીતાજી પ્રત્યે આદર છે તેટલો જ શ્રી આચારાંગ પ્રત્યે છે. હું તે શ્રી ગીતાજીને જેનધર્મ ગ્રંથ ગણું અને શ્રી આચારાંગને વેદધર્મ ગ્રંથ ગણું! કારણ કે શ્રી આચારાંગની સંક્લનામાં બ્રાહ્મસંસ્કૃતિ અને શ્રી ગીતાજીમાં ક્ષાત્રસંસ્કૃતિ છે. જૈનત્વને પાયે ક્ષાત્રસંસ્કૃતિ જ છે. શ્રમણ ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા. ફેરા એટલે જ કે ગીતાની સામગ્રી બાહ્ય યુદ્ધના મંડાણ પર રચાઈ છે, ત્યારે જૈનત્વ આંતરિક યુદ્ધના મંડાણ પર રચાયું છે. મહાભારતનું યુદ્ધ છે ગીતાનું રૂપક અને સ્વ તથા પરભાવનું યુદ્ધ એ છે શ્રી Page #16 -------------------------------------------------------------------------- ________________ આચારાંગનું પ્રતીક. આ સ્પષ્ટ કર્યાં છે. રસઝરણા શ્રી આચારાંગમાં એવાં ઘણાં સૂત્રેા છે કે જેમાંનું એક જ સૂત્ર એક સ્વતંત્ર ગ્રંથ રાકી શકે, અને એ દૃષ્ટિબિંદુએ એના નાંવિસ્તાર હું વિકસાવવા નહાતા માગતા. માત્ર શ્રીઆચારાંગ જૈનસંસ્કૃતિને જે રીતે રજૂ કરે છે તે રીત જ ઊંડાણુથી છતાં સક્ષિપ્ત ચચી હતી. એને જ ફરીથી વિસ્તૃત રૂપ આપવું મુલુંદથી ફરી શરૂ કર્યું, અને વરસાવામાં સમુદ્રતટ પાસે તદ્દન નિકટવતી રહેલા મસાણીના બંગલામાં મળેલી એકાંતે એ કાર્ય સમાપ્ત કર્યું. એ મુક્ષુદ્રના ગિરિશ્ચંગની તરુરાજિ અને વરસાવાનાં ઊછળતાં મેાાં વચ્ચે વહેતા મધુર વાયુનાં સૌં, સૌરભ, ગાંભા અને ઉલ્લાસપ્રેરક સંસ્મરણા શ્રી આચારાંગ વાંચતાં આજે પણ દિવ્ય આનંદનું કિરણ ફેંકી જાય છે. મારા એ મનઃપ્રસાદને ફાળા શ્રી આચારાંગના પાડકાને પણ કાં ન આપું? આધ્યાત્મિક વિષય શુષ્ક છે, એમ મને નથી લાગ્યું; તેમ જીવનવ્યવહાર અને આધ્યાત્મિક ભાવના અન્ન ભિન્નભિન્ન હાઈ શકે એમ પણ મને દેખાયું નથી. શ્રી આચારાંગ આ વાતની સાક્ષોરૂપ છે. શ્રી આચારાંગનું વાચન અને એમાં આલેખાયેલું જૈનસંસ્કૃતિનું ચિત્ર જે પદાપાઃ આપે છે તે, અને આજનું જૈનસમાજનું માનસ જે પદાપાઠ આપે છે. એમાં આકાશપાતાળ જેટલું અંતર છે એમ ઊંડાણુથી વિચારનારને જણાશે. પરંતુ એમ સાથી થયું છે એમ પણ હું અહીઁ કહી દેવા માગું છું. એની સાથે જૈનસમાજના સામાજિક ઇતિહાસને ખાસ સબંધ છે. પ્રથમ હું એક તરફ જૈનસંસ્કૃતિ અને બીજી તરફથી જૈનસમાજના વર્તમાન માનસનું તુલનાત્મક ચિત્ર દારૂ × જીએ પરિશિષ્ટ પુ. ૮ તત્ત્વજ્ઞાન નીરસ શા માટે? ખુલાસા મેં પ્રમાણા આપીને પરિશિષ્ટમાં ૧૫. Page #17 -------------------------------------------------------------------------- ________________ હિંસા અને મમત્વને ત્યાગ એ જૈન સંસ્કૃતિને પ્રધાન સૂર છે. વિશ્વમૈત્રી અને જીવનશાન્તિનું મૂળ એ બે તમાં છે એ વાત ખરી છે, પણ એનો સબંધ શ્રી આચારાંગમાં જૈન- પદાર્થ કરતાં વૃત્તિ સાથે વિશેષ છે, સંસ્કૃતિ એમ એ કહે છે. શ્રી આચારાંગજીમાં જુઓઃ . उडुं सोता अहो सोता तिरियं सोता वियाहिया। एते सोता वियाहिया કિર્દ સંર્તિ vidદ ! (૬-૬-૭) પાપપ્રવાહો ઊર્ધ્વ, અધે અને તિર્યગ ત્રણે દિશામાં છે. જ્યાં આસક્તિ છે, ત્યાં જ બંધન છે. વળી– जे आसवा ते परिसवा જે ઘરવા તે સારવા (૩--૨) વૃત્તિને લીધે જે આસવનાં સ્થાને છે, તે સંવરનાં સ્થાન બની શકે છે અને જે સંવરનાં સ્થાન હોય, તે આવનાં સ્થાન બની શકે છે. नेव गामे नेव रणे આ ગામમાં પણ ધર્મ પાળી શકાય છે અને અરણ્યમાં પણ પાળી શકાય છે; પણ જેની વૃત્તિ શુદ્ધ નથી, તે ગામમાં કે જંગલમાં ક્યાંય ધર્મ આરાધી શકતું નથી. जं सम्मति पासह તે મોજતિ રદ (-૩-૨૩) જ્યાં સમ્યક્ત્વ છે, ત્યાં જ મુનિપણું છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ સારાંશ કે આ પરથી કાઈ સ્થળે અમુક વેશ કે અમુક સ્થાનના ત્યાગ સાથે મુખ્ય આધાર નથી એમ સમજાવ્યું છે. મુખ્ય આધાર તે મમત્વભુદ્ધિના ત્યાગ પર છે. વેશ અને સ્થાન । નિમિત્તપૂરતાં છે. શુદ્ધ નિમિત્ત માત્ર ઉપાદાનને સહાયકારી નીવડી શકે. વળી શ્રી આચારાંગ કહે છેઃ अग्गं च मूलं च छिन्धि ( ३-२-६) અગ્રક અને મૂળકના ભેદને જાણી ક* તાડા, અર્થાત્ કના મૂળકારણ મેાહાદિ દેષા દૂર કરવા તરફ જ લક્ષ આપે. વર્તમાન જૈનસમાજ વર્તમાન જૈનનાં અહિંસા અને અપરિગ્રહ અમુક ક્ષેત્રમાંજ સમાપ્ત થાય છે. ચુસ્ત જૈન કીડી કચરાઇ જતાં જેટલે ડરે છે, તેટલા કાર્યનુ ભૂરું ચિંતવતાં ડરતા નથી. પરાક્ષ રીતે એના નિમિત્તે વ્યક્તિને, સમાજને કે દેશને હાનિ પહેાંચે એને પણ એ ભાગ્યે જ વિચાર કરે છે. લિલેાતરી ખાતાં તે જેટલા ડરે છે, તેટલા તિજોરીમાં નાણાં ભરતાં ડરતા નથી. મિલા, સટ્ટો, વ્યાજખારી, મૂડીનેા સંગ્રહ એ બધું એથી જ દેખાય છે. અસત્ય કે જે સંસારદુઃખનું મૂળકારણ છે તે—— ખેાલતાં એને દુઃખ થતું નથી, જેટલું દુઃખ રૂપિયા પડી જવાથી થાય છે. એક માડી કે માખી ભૂલથીયે અને હાથે ચગદાઈ જાય કે એને ઇજા પહેાંચે તે તે પ્રાયશ્ચિત્ત લે છે; પણ પેાતાને ત્યાં પરસેવા વાળી કામ કરતાં માણસાની રાજી કાપવામાં, એને પેટ પૂરતું નહિ આપવામાં, હદ કરતાં કામને મેજો વધુ નાખી કચરવામાં કે સમય લઈ એમનાં શાણિત ચૂસવામાં એને ક્ષેાભ થતા નથી. ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ આજે જૈન શ્રાવિકાને આઠમ પાખીને દિવસે લિજેતરી ખાવામાં કે ખાંડવાદળવામાં જેટલે ભય લાગે છે, તે નિંદા, ઈર્ષ્યા કે કલેશ કરવામાં લાગતું નથી. જેન શ્રમણ લિલોતરી કે કાચા પાણીથી દૂર રહેવાની જેટલી ચીવટ રાખે છે, તેટલું ચરબીવાળાં વસ્ત્રોથી દૂર રહેવા ભાગ્યે જ ધ્યાન રાખે છે. એનાં ઉપદેશમાંય જેટલો લિલોતરીત્યાગ કે બીજા બાહ્ય ત્યાગ અથવા તપશ્ચરણ પર ભાર અપાય છે, તેટલે આંતરિક જીવનના વિકાસ પર ભાગ્યે જ અપાય છે. પરિગ્રહત્યાગને એ હંમેશાં ઉપદેશ આપે છે એ વાત ખરી, છતાં એ જે મંદિર કે ઉપાશ્રયમાં વસે છે ત્યાંથી તે પરિગ્રહને પદાર્થપાઠ વિશેષ રૂપે મળે છે. જેનસમાજની વ્યવસ્થામાં ત્યાગપૂજા, વિકાસપૂજા, અને ગુણપૂજાનું જ સ્થાન મુખ્ય હોવા છતાં આજની સમાજવ્યવસ્થામાં વ્યકિતપૂજા અને ધનપૂજા જ મુખ્યત્વે દેખાય છે. અમુક ધન આપે એ સમાજના સભ્ય બને, એથી વિશેષ ધન આપે તે માનનીય સભ્ય બને, અને એથી પણ વિશેષ ધન આપે તે સંઘપતિ સુધ્ધાં બની શકે. આ રીતે જોતાં પરિગ્રહવૃત્તિને તથા સંગ્રહવૃત્તિને સહેજે પિોષણ મળે જ; અને પરિગ્રહ વધે એટલે પાપ વધે જ. કારણ કે ધર્મ અને ધનને તે સદાય હાડવેર જ રહ્યાં એટલે અહિંસા અને અપરિગ્રહવૃત્તિ ન જળવાતાં વિશ્વમૈત્રી અને જીવનવિકાસ બની પૂરિ તૂટી પડે એ સ્વાભાવિક છે. આમ જ્યારે શ્રી આચારાંગ કેવળ આંતરિક દોષોના નિવારણ ઉપર મુખ્યત્વે અને એ આંતરિક દેષોના નિવારણના એ જ બાહ્ય ક્રિયાઓ પર ગૌણ રૂપે ભાર મૂકે છે, ત્યારે વર્ત. મૂક્યાં જ ભૂલ માન જૈનસમાજ મુખ્યત્વે જ બાહ્ય ક્રિયાઓ પર ભાર મૂકતે નજરે પડે છે, અને બાહ્ય ક્રિયાઓમાં પણ સગવડપંથ તરફ એનું વલણ વિશેષ રૂપે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ પરિણામે અહિંસા ચબૂતરા ચણવા સુધી, પાંજરાપોળ સુધી કે એવા નાના નાના છો સુધી પહોંચી શકે છે, માનવબાળ સુધીની મૈત્રી માત્ર ઉચ્ચારવામાં જ રહી જાય છે. સામાયિક સંસ્કૃતિને કરી પ્રતિક્રમણ કે પૌષધ કરનારા ઉદાર અને ચુસ્ત વારસે જનધર્મીઓની પણ પરિગ્રહલાલસા તે એવી ને એવી જ રહે છે. અને એ જ પ્રમાણે સામાજિક જીવન અને ધાર્મિક જીવનને અક્ષમ્ય જેવો દુમેળ પણ પડી જતો દેખાય છે. જેમકે એક ધર્મિક ગણાતી વ્યક્તિનું પણ મર્યાદાતીત અબ્રહ્મચર્ય, જીભસ્વાદની અતિ લેલુપતા, અપ્રામાણિકતા, અવિશ્વાસ, દ્રોહ, ઈષ્ય અને કલેશની ભઠ્ઠીથી બળતું સામાજિક જીવન નજરે જોવાય છે. આવી કૈક અસંગતતાઓ કે જે જૈનધર્મ તે શું કઈ પણ ધર્મને નામે ન ચાલી શકે તે જૈનધર્મને નામે ચાલી રહી છે. એના કારણરૂપે હું વર્તમાન શ્રમણસંસ્થા કે સંઘ સંસ્થાને દોષ નથી જેતે, પણ સમાજને મળેલો સંસ્કૃતિનો વારસો જ એમાં પ્રધાન રૂપે જવાબદાર છે એવું મારું મન્તવ્ય છે. હવે તે કેટલું પ્રામાણિક છે, એ તપાસવા સારુ પ્રમાણે પર દષ્ટિપાત કરીએ. - સાથી પ્રથમ એ સ્વીકારી લેવું પડે છે કે કોઈ પણ મૌલિક સંસ્કૃતિ દૂષિત નથી જ હોતી. એના બાહ્ય આચાર, ક્રિયાકાંડ અમુક ઉદ્દેશ માટે યોજાયેલાં હોય છે, પણ રૂઢિને અથ મૂળ ઉદ્દેશ ભુલાઈ જતાં એ રૂઢિનું સ્વરૂપ પકડી લે છે–એ જ દૂષણ છે. રૂઢિને જેમ જેમ પ્રચાર થાય તેમ તેમ સંસ્કૃતિમાં સડો પેસે છે. આધુનિક પ્રચલિત જૈનસંસ્કૃતિ સંબંધમાં પણ તેમ જ બન્યું છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ જનદર્શન જૈનધર્મની જ્યારથી વ્યવસ્થિત સમાજરચના થઈ છે, ત્યારથી એમાં ૧સ્ત્રો, પુરુષ, ગૃહસ્થ સાધક અને ત્યાગી સાધક એ ચારે ત્યાગ અને અંગેાના સમાવેશ રહેતા આવ્યા છે. સમસ્ત સંસાર કદી પૂર્ણ ત્યાગીયે બન્યા નથી, તેમ સમસ્ત સંસાર કદી સંપૂર્ણ પાપીયે બન્યા નથી. વ્યવહારના સુમેળ જૈન સૂત્રામાંય જોશે તેા રપ્રદેશી જેવા રાંજા કે અર્જુનમાલિ જેવા પ્રતિદિન સાત સાત નિર્દેષ મનુષ્યાને કારણવગર ધાણુ વાળનાર પણ દેખાય છે. અને શ્રીકૃષ્ણ જેવા જૈનશાસનના પ્રભાવકા પણ નજરે પડે છે. અનાથી જેવા શ્રીમતાને ઠેકરે મારનાર, જખૂસ્વામી જેવા રમણી અને રાજ્યસત્તા ત્યાગી દેનાર ત્યાગવીરાય દેખાય છે. અને ૪બ્રહ્મદત્ત જેવા વિલાસી એકાંતભાગી અને સત્તાવાહી ચક્રવતી નૃપતિય નજરે ચડે છે. ગજસુકુમાર જેવાને સુકુમાર દેહ પર પ્રચંડ ત્યાગના તપે તપતા, ધ્યાનસ્થ મુનિના તાજા લેાઞ કરેલા શિર પર પડતા ખેરના અંગારાની કડક સેાટીથી યે માંડમાંડ કેવળ મળ્યું સંભળાય છે, ત્યારે ભરત જેવા ચક્રવી સયનગૃહના અરિસાભુવનમાં બેઠાં બેઠાંય કેવળજ્ઞાન પામ્યાનાં સર્વજ્ઞ થયાનાં દૃષ્ટાંત સાંપડે છે. પુરુષલિંગમાં મુક્તિ મળે છે, તેમ સ્ત્રીલિંગમાંય મુક્તિ સાધ્યાનાં દૃષ્ટાંતા મળે છે. સારાંશ કે કાઈ સિદ્ધાંત એકાંત નથી. અનાસક્તિને સિદ્ધાંત પણ અપેક્ષાએ છે, અને ત્યાગને સિદ્ધાંત પણ અમુક અપેક્ષાએ છે. શ્રમણુ મહાવીર જેવા ત્યાગના પ્રખળ અને ચુસ્ત હિમાયતીનેય સાધકની કેાટિમાં ગૃહસ્થાને અનેકાંતતા १ साहू, साहुणी, सावय, सावियत्ति चउविहो संघो પન્નતૌ ( ઢાળી ) ૨. રાય પ્રશ્રેણી ૩. જ્ઞાતાપુત્ર ૪. ઉત્તરાધ્યયનસૂત્ર જુએ. ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્થાન આપવું જ પડયું છે. આ વસ્તુ શ્રી આચારાંગમાં પ્રધાનપણે છે એ એની વિશેષતા છે. એના પરનાં મારા તીવ્ર પક્ષપાતનું એ પણ એક કારણ છે. પણ જ્યારથી એક અપેક્ષિત સિદ્ધાંતને જ સંપૂર્ણ અને સર્વાગ સત્ય માની લેવામાં આવ્યો છે, ત્યારથી જૈનસંસ્કૃતિમાં સંકુચિતતા - પેસતી આવી છે. આજની ઉપર્યુક્ત દશામાં સંસ્કૃતિ વિકાર શ્રમણસંસ્થા કે સમાજ સંસ્થાને દોષ નથી પરંતુ એને વારસાથી ચાલતી આવેલી સંસ્કૃતિના વિકારને જ દેષ છે. સંસ્કારિતા અને ધર્મ સંસ્કારિતા એ ધર્મનું ફળ છે, અને વસ્તુસ્વભાવ એ પદાર્થને ધર્મ છે. જે પદાર્થના પર્યાય બદલાય પરિવર્તનની છે તે ધર્મના પર્યાયો શા માટે ન બદલાય ! આવશ્યકતા ઋતુનાં પરિવર્તન થાય, પદાર્થોનાં પરિવર્તન થાય, સૂર્યના તાપનાં ન્યૂનાધિક રૂપે ઉષા, મધ્યાહ્ન અને સંધ્યા જેવાં પરિવર્તન થાય, તે ધર્મક્રિયાઓનાં પરિવર્તન શા માટે નહિ ? ભગવાન મહાવીરનું જીવન જુઓ કે એમનું તીર્થ–સંધબંધારણ તપાસે. પૂર્વ કરતાં અનેક રીતે પરિવર્તન દેખાશે. જેન સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય ત્યાગ છે. છતાં એ પોતે ધર્મસંસ્કરણ આદર્શ ગૃહસ્થ જીવન ગુજારે છે. ગૃહસ્થ નવું નથી જીવનમાંય સંયમ સંભવે છે એમ જીવી બતાવે છે. ચાતુર્યમની પરંપરાને બદલી તે પાંચ મહાવ્રતોની સ્થાપના કરે છે. વસ્ત્ર ધારણમાં પરિવર્તન કરે છે. શ્રમણસંસ્થાના નિયમેય નવીન રીતે ઘડે છે. એવી તે નાનીમોટી Page #23 -------------------------------------------------------------------------- ________________ અનેક ક્રિયાઓમાં પારવન કરે છે. એ વાત ૧ કૈશી ગૌતમીય સંવાદમાં સ્પષ્ટ આપી છે. શું આ ધર્માંસંસ્કરણનું સૂચક નથી ? શાસ્ત્રામાં આવતા ‘વ્યં, પિત્ત, હારું, માથં ચ વિનાય’ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ઓળખી વવાનવીનતાના આદર્શ ના ઉલ્લેખ શું નવીનતાને અપનાવવાને આદર્શ નથી ? ' વ્યવહારામાં જિનકલ્પના આવતા નિર્દેશ સંસ્કરણની શકયતાને સૂચક નથી, તેા ખીજાં શું છે? બીજાં દનામાં ૨પર્યાયનું નામ સુધ્ધાં નથી ત્યારે જૈનદર્શન પર્યાયને સ્વીકારે છે. આમ અનેક રીતે પરિવર્તન કે સંસ્કરણના નિર્દેશ હાવા છતાં, ખૂદ ભગવાન મહાવીર નવસર્જન કર્યાં છે ? અને એના પટ્ટધર શિષ્યાએ ચાલતી પ્રણાલિકામાં ઉચ્ચ ધ્યેયને અનુલક્ષીને પરિવર્તન કર્યાના સ્પષ્ટ ઉલ્લેખા હેાવા છતાં, ઠેઠ જખૂસ્વામીથી માંડીને આજ સુધીના ઇતિહાસને ઊંડાણથી તપાસીએ તે। જણાશે કે ધર્મસંસ્કરણજીવી જૈને અને રૂઢિભંજક મહાન ક્રાન્તિકાર મહાવીરના અનુયાયીએ કેવળ પર પરાજીવી, રૂઢિજીવી રહ્યા છે, નવસર્જક બની શકયા નથી. પ્રતિ ધનનુ પરિણામ જૈનસંસ્કૃતિમાં જીવતી ‘જૈન કામની વર્તમાનમાં દેખાતી અવદશા કે પ્રગતિરુંધનનું મૂળ આ જ છે. જે મહાવીર જૈન-જૈનસમાજ ગુણપૂજા અને વિકાસપૂજામાં માનનારા હતા તે વ્યક્તિપૂજક બન્યા છે. જે વીરતાભરી અહિંસામાં માનનાર હતા સમાજ કયા ? ૧ જુઆ શ્રી ઉત્તરાધ્યયનસત્રનું ૨૩ સુ અધ્યચન. ૨ દનાની માન્યતા માટે શિષ્ટમાં જીએઃ ષડદનની સક્ષિપ્ત મીમાંસા, સ્વીકારે છે. વળી વૈશેષિકા પરમાણુવાદને માને છે ને એ નિત્ય છે. એમ દ્રુન્યને પદાર્થરૂપે અને એના ધર્મને ગુણરૂપે તે માને છે, પણ ઉલ્લેખ નથી. એ જ રીતે સાંખ્યમાં, વેદાંતમાં કે કાંચ પર્યાયનું નામ જ નથી. એમાં પર્યાયને ૧૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ તે આજ પામર અને કાયર બન્યો છે. જે સંયમ અને સત્યને પૂજક હતો, તે આજે પરિગ્રહી અને વિલાસી બન્યો છે. જે શ્રમજીવી અને બંધુત્વજવી હતો, તે આળસુ અને ક્લેશી બન્યો છે. જે વિશ્વની સમાનતાનો હિમાયતી હતા, તે સત્તાપૂજક અને સ્વાર્થોધ બન્યો છે. એમાંય આ વસ્તુની જવાબદારી મુખ્ય છે. જેન શબ્દ જે વિવેકભરી ક્રિયાશીલતા સૂચવે છે, આંતરશત્રુઓને જીતવાની જે વીરતા બતાવે છે, અને જગતના સામાન્ય જનસમૂહ કરતાં જ્ઞાન અને ચારિત્રશક્તિની જે વિશેષતા બતાવે છે તે કેટલી કેવી અને ક્યાં છે ? અન્યધર્મના જૈનત્વને અર્થ અનુયાયીઓમાં જે જિજ્ઞાસા, જે લાગણ, જે પ્રેમ જે સંગઠન દેખાય છે, તે જૈનસમાજમાં કયાં છે ? આજના જૈનસમાજનું રેખાચિત્ર દેરતાં એક સમર્થ સમાલોચક કહે છે કે “એક સામાન્ય મતભેદ ખાતર અંદરોઅંદર લડીને સાધન, શક્તિ અને સમય વેડફી નાખનાર જે કોઈ સમાજનું ચિત્ર જેવું હોય તો આજના જૈનસમાજ પર દષ્ટિ ફેંકજે.” વર્તમાન જૈન સમાજને માટે આ કેટલું શરમજનક !!! આ બધાનું કારણ વારસામાં મળેલી અસહિષ્ણુતા સિવાય અસહિષ્ણુતાને બીજું શું છે ? એ અસહિષ્ણુતા શાથી જન્મી ? વાર એ વિષય ખૂબ જ વિશાળ છે. અહીં તે હું માત્ર અંગુલિનિર્દેશ કરીશ. સર્વજ્ઞત્વની માન્યતા જૈનદર્શનના પ્રત્યેક તીર્થકર અહંન્ત, જિન અને સર્વજ્ઞ ગણાય છે. સર્વજ્ઞ એટલે ભૂત, ભવિષ્ય અને વર્તભાવભૂલ્યાની માનના પ્રત્યેક ભાવને અંજલિજલ સમાન એકીપૂજા વખતે જાણનાર અને દેખનાર એવી જેની માન્યતા છે. એવા જ સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર (૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયા હતા. આ માન્યતાના સંબંધમાં આપણે કશી ચર્ચા ન કરીએ એ ઈષ્ટ છે. એમાં ઊંડીઊંડી ધર્મશ્રદ્ધાની જે રક્ષા છે, તે માનવસમાજને જરૂરની છે. પણ પ્રશ્ન એ છે કે સર્વ ને નામે સર્વજ્ઞના શબ્દો પર પણ જે સર્વજ્ઞત્વનો આરોપ કરાયો છે તે કઈ અપેક્ષાએ ? શબદ પોતે નિત્ય છે કે અનિત્ય ? શબ્દ પિતે અપેક્ષિત છે, પુદ્ગલ છે, તો ભાવ અને આશયની નિત્યતા જળવાતાં એમાં પરિવર્તન થવું શક્ય છે કે કેમ ?x શ્રી જંબૂવામીના અંતિમ નિર્વાણ પછી મોક્ષનાં બારણાં બંધ થયાં એવો સ્થાનકસૂત્રમાં ઉલ્લેખ છે. એ જિજ્ઞાસુ વૃત્તિને ઉલ્લેખ સહેતુક જ હોય એમ સ્વીકારવામાં હાસ હરકત નથી. પણ એમાંથી એ શીખવાનું નહોતું કે શાસ્ત્રીય વિકાસનાં દ્વાર બંધ કરવાં. શ્રી આચારાંગમાં સ્પષ્ટ જ લખ્યું છે કે જે કેવળજ્ઞાનીઓ ભાખે છે તે જ તકેવળીઓ પણ ભાખે છે. જે આચારાંગમાં શ્રુતકેવળીની આટલી યોગ્યતા સૂત્રકાર જણાવે છે, તે મુતકેવળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જોઈ જેનસંસ્કૃતિના મૂળ ઉદ્દેશને જાળવી કર્મકાંડનાં ખાંમાં પરિવર્તન કમ ન કરી શકે? પણ દુઃખની વાત છે કે એમ કરવાથી રખે શ્રમણ ભગવાન મહાવીરના સર્વજ્ઞત્વમાં વાંધો આવે, એ ભ્રમે આપણી સર્જક પ્રણાલિકાનું ભંજન કર્યું, જિજ્ઞાસુ બુદ્ધિનાં બારણું બંધ કરી નાખ્યાં? પરિણામે આપણી સાહિત્યસમૃદ્ધિઓ ખૂબ ફૂલીફાલી, પણ એમાં નવસર્જનનું ચેતન બહુ અ૫ ભળ્યું. શબ્દ પર સર્વજ્ઞત્વને આરેપ કરવાને પરિણામે આપણું * “શાસ્ત્ર પિતે જ એમ ભાખે છે કે શ્રી સર્વજ્ઞ જેટલું જાણે એથી અનંતમે ભાગ ભાખી શકે, અને જેટલું ભાખે એને અનંતમે ભાગ શ્રી ગણધર એને ગ્રહી શકે અને શ્રી ગણધર જેટલું ગ્રહે તેને અનંતમો ભાગ જ ગૂંથી શકે.” શબ્દનાં પરિવર્તનને આધાર આથી વિશેષ બીજે શે જોઈએ ? Page #26 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યોપાસના ભાવપૂજક-ચેતનપૂજક મર્ટી, શબ્દપૂજક-જડપૂજક જડ બનતી ગઈ. આજે જ્ઞાનપંચમીને દિવસે સાહિત્ય પાસના શાસ્ત્રોને શણગારી ઘેડાગાડી કે મેટરોમાં સામૈયું કાઢી ફેરવવાની પ્રથા એનું જ પ્રતીક છે. જેસલમીરના ભંડારેમાં હૂંબડાંની જેમ લટકતાં કે બેરાની થપીની જેમ ખડકેલાં પુસ્તકોને નજરે જોનારને આપણી સાહિત્યપાસનાનો બહુ સુંદર ખ્યાલ આવી શકશે. સત્યને ત્રિકાલાબાધિત માનનાર કે સમજનારની ફરજ એટલી જ વધે છે. “ ૩પવા, ફુવા અને વિનેવ ” ઉત્પત્તિ, સ્થિતિ અને લય એવી સતની મળતી શાસ્ત્રવ્યાખ્યા સત્ય એટલે કેવળ પરિવર્તનની સૂચક જ છે. સત્ય પિતે ધ્રુવ છે એ વાત ખરી, પણ સત્ય જે રૂપકમાં પડે છે તે રૂપક પરિવર્તનશીલ જ છે, અને હવું ઘટે. . કર્મકાંડોની અસર અહીં કોઈ ત્રિકાલાબાધિતની દલીલ કરતું હોય તે એને પૂછજો કે આસપાસના બાહ્ય કર્મકાંડોની અસરથી જેનસમાજ પૃથ રહ્યો છે એમ કોણ કહી શકે તેમ છે ? શ્રી ભદ્રબાહુ સ્વામીના કર્મકાંડની ભવિષ્ય પ્રમાણે બાર દુકાળ પછી જેનશ્રમઅસર ને જ્યારે બિહાર અને મગધ છેડવાં પડ્યાં ત્યારે એક શાખા દક્ષિણમાં પ્રતિષ્ઠિત થઈ અને બીજી પહોંચી કાઠિયાવાડ અને ગુજરાતમાં. દક્ષિણની શાખાનું વલણ જિનકલ્પ તરફ વિશેષ ઢળતું હોઈ એ સંપ્રદાયના શ્રમણવર્ગે દિગબરત્વ પર ખૂબ ભાર મૂક્યો અને બીજો વર્ગ વેતાંબર જ રહ્યો. શ્રીમાન શંકરાચાર્યને સમયે દક્ષિણમાં વેદધર્મની જે છાપ Page #27 -------------------------------------------------------------------------- ________________ પડી એ કર્મકાંડેની છાપ આજે પણ દિગંબર સમાજમાં કેટલી ઊંડી છે? જુએ, દિગંબર શ્રમણની ગેચરી વખતની અસલ કોણ બચ્યું? યિા, શ્રાવક વર્ગની જનોઈ ધારણ કરવાની ક્રિયા ઈત્યાદિમાં બ્રાહ્મણ કર્મકાંડેની અસર નથી એમ કોણ કહી શકશે ? કાઠિયાવાડ, ગૂજરાતમાં વૈષ્ણવ અને શેવાનું જેર થયું એટલે એને ચેપ જેનોનેય લાગ્યો. જેની સામાજિક પ્રણાલિકામાં એની જ ઊંડી છાપ છે. અસ્પૃશ્યતા, જ્ઞાતિભેદ, કોમીઅન્ય ધમઓની ચુસ્તતા, સ્ત્રીપુરુષના અસમાન અધિકાર વગેરે અસર તો એના પ્રમાણરૂપ છે. આવું તો ઘણું છે. જેવી રીતે જનજીવન પર એની અસર છે, તેવી જ જૈન સાહિત્ય પર પણ છે જ. દિગંબરીય સાહિત્યમાં આજે પણ દેખાતા તત્ત્વજ્ઞાનના વલણમાં તદ્દેશીય ઈતર દર્શનના સાહિત્યની અસર ઝબક્યા વિના રહેતી નથી. વેતાંબર સાહિત્યમાં પણ એ વલણ તો સ્પષ્ટ જ પરસ્પરની અસર છે, અને હોવું જોઈએ. કારણકે તે અનિવાર્ય છે. પાસે ઊભેલા સમાજની છાયા બીજા સમાજ પર પડે એમાં કશું આશ્ચર્ય નથી. જેવી રીતે જૈનદર્શનના સાહિત્યમાં ઈતર છાયા છે તેમ છતરમાં જૈનસાહિત્યની છાયા પણ છે જ. ગદર્શન સાંખ્યને જ ઉત્તરવિભાગ છે, એવી પ્રામાણિક માન્યતા છે. કાળદષ્ટિએ જોતાં સાંખ્યદર્શનની પહેલાં આગમકાળ છે, એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. તત્ત્વાર્થપાસેના પડછાયા સૂત્ર કેવળ જૈન આગમના પાયા ઉપર રચાયું છે, એટલું જ નહિ પણ એનાં બધાં સૂત્રો જૈન આગમમાં છે એવું સ્થાનનિર્દેશ કરી સમન્વય બતાવતું એક પુસ્તક પણ બહાર પડી ચૂકયું છે. ૧. ગીતાજીમાં પણ આ જ ભાવ છે જુઓ અ. પ, લોક ૪. - ૨. જુઓ ઉપાધ્યાય શ્રી આત્મારામજીકૃત “તાર્થ ઔર આગમસમન્વય. Page #28 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થનાં સૂત્ર સાથે ચેાગસૂત્રોની ઘણે સ્થળે સમાનતા મળી આવે છે. એ પરથી એકનીજાની પારસ્પરિક અસર છે, એમ માનવાનુ કારણ છે. દિગંબર જેવા તત્ત્વજ્ઞાનનું અસરનાં પ્રમાણે વિશેષ વલણ ધરાવતા સાહિત્યમાં રિવશાદિ પુરાણાનું સ્થાન છે, એ પૌરાણિક સંસ્કૃતિની છાયાનું જ સૂચક છે. શ્વેતાંબર સાહિત્યમાં પણુ જૈનદષ્ટિની ગૂંથણીએ રચાયેલાં ઢાળસાગર અને રામાયણની પૂર્તિની જ પ્રતીતિ પૂરે છે. રામરસ પણ મહાભારત તથા એ જ રીતે ગીતામાંય જૈનસંસ્કૃતિ તથા બૌદ્ધ સંસ્કૃતિની અતિ ઊડી છાપ છે. એનાં પ્રમાણા મે પરિશિષ્ટમાં આપ્યાં જ છે. સાધનાના દૃષ્ટિબિંદુથી તપાસતાં જનાનાં અહિંસા અને સંયમે વેદધમાં ઘણી ઊંડી છાપ પાડી છે, એમાં કયા તટસ્થ વિદ્વાન ના કહી શકે તેમ છે? એટલે સાહિત્યદૃષ્ટિએ વેદસંસ્કૃતિની એક ખીજા પર ઘણી જ સારી અસર છે. પણ મારે અહીં એ કહેવું છે કે એ બધુ હોવા છતાં નવસર્જનની દૃષ્ટિએ વેદસાહિત્ય જેટલું ખેડાયું છે તેટલું જૈનસાહિત્ય નથી ખેડાયું. અને એનું કારણ શબ્દે શબ્દે સર્વજ્ઞત્વના આરેણની આપણી ભ્રમમૂલક માન્યતાના મળેલા વારસો છે. એ ચેાગ્ય થયું છે કે અયોગ્ય એ માત્ર અપેક્ષાવાદ પર નિર્ભર છે. • એથી જ જૈનસમાજને તત્ત્વાર્થના પ્રણેતા શ્રી ઉમાસ્વાતિવાચક જેવા સમ સક મળ્યા, જેમણે આગમરહસ્ય લઈ તત્ત્વાર્થસૂત્રને સંક્ષિપ્ત ગદ્યાત્મક શૈલીએ પ્રસન્ન એવી ગીર્વાણુગીરામાં રચ્યું; પણ એમાં નવસર્જન કેટલું ? એને સરખાવા યાગના પ્રણેતા ઋષિપત જિલ સાથે પતંજલિમુનિના યાગદર્શનમાં વેદ, ૧ પરિશિષ્ટમાં ષડદનની સક્ષિપ્ત મીમાંસાના લેખ વાંચે!. ૨૭ નવસર્જનની ભૂખ Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિ, સ્મૃતિ ક ઉપનિષદ્ કરતાં ધાંય નવમૌલિક તત્ત્વો મળી આવે છે, પણ તત્ત્વાર્થસૂત્રમાં એવું કેટલું છે ? સરખાવે। શ્રી હરિભદ્રસૂરિ અને શ્રીમાન શંકરાચાય નેઃ શ્રી રિભદ્રસૂરિ એટલે નવસર્જનની મૂર્તિ, પ્રકાણ્ડઃ અભ્યાસી અને પ્રતિભા– સપન્ન પુરુષ. પોતે જન્મથી જ બ્રાહ્મણ. સરસ્વતીના પરમ ઉપાસક. એમણે સાહિત્યક્ષેત્ર ખેડયું. એમની શક્તિ અગાધ, એટલે સાહિત્યના ઢગ મૂકયા. પણ એમાં નવસર્જન કેટલું ? શ્રી હરિભદ્રસૂરિ યેાગદર્શીનની અસરથી એમણે યેાગશતક, યાગબિંદુ અને યેાગદૃષ્ટિસમુચ્ચય રચ્યાં. દાર્શનિક અસરથી ષદર્શીનસમુચ્ચય અને ન્યાયના ઇતર ગ્રંથા બનાવ્યા. એમના ત્રીસેક અન્ય દનાની તા સ્વતંત્ર ગ્રંથૈ! અને ઘણા ગ્રંથા પરની હરીગઇ ટીકાએ આજેય મેાબૂદ છે. પણ એ બધુંય ખીજા દનાની હરીફાઈરૂપે જાણે કેમ ન નિર્માયું હેાય એમ જણાયા વિના રહેતું નથી. એ સાહિત્યમાં નવીનતાનાં આકર્ષણા કેવાં અને કેટલાં ? યાગષ્ટિસમુચ્ચયમાં નવીનતા છે એ વાત ખરી, પણ એને ઢાળેા જોઈએ તે તુરત જ જણાઈ રહે કે સંસ્કૃતિને મળેલા વારસા એમાંય મુખ્યત્વે ઝળકે છે. શકરાચાર્યનું પ્રહ્મસૂત્ર .પરનું એક માત્ર ભાષ્ય જ જોઇએ, તેા નવીનતાનાં દર્શન થયા વિના રહેતાં નથી. અને વિવેકચૂડામણિ તે જાણે તદ્દન નૂતન ગ્રંથ. અંતઃકરણચતુષ્ટયી અને એનાં લક્ષણા આપણને એની મૌલિકતાનું સ્પષ્ટ ભાન કરાવે છે. આ બન્ને વ્યક્તિ વિદ્યા અને પ્રતિભામાં એકખીજાથી ૧ આ સરખામણી-કાળદષ્ટિએ નથી, સાહિત્ય અને પ્રતિભાની દૃષ્ટિએ છે, કાળમાં શ્રીમાન શકરાચાર્ય કરતાં શ્રીમાન હરિભદ્રસૂરિ ઘણા આગળ છે. જીએસપ્રાણ લેકાશાહની લેખમાંળા, ૧૮. Page #30 -------------------------------------------------------------------------- ________________ એછી ઊતરે એમ નહેાતી. છતાં મૌલિક સર્જનમાં આટલા ફેર હેાય, એક ક્રાન્તિકાર અને અને ખીજા સાહિત્યકાર સંસ્કૃતિ વારસાને રહે એમ બન્યું હોય, તે એનું કારણ સંસ્કૃતિવારસાનું પિરણામ નહિ તેાખીજાં શું હેાઇ શકે? જૈન સસ્કૃતિ અને વેદસંસ્કૃતિ ભાગ વેદ અને શ્રુતિએ હાવા છતાં માનવસમાજની વ્યવસ્થાઅથે જ્ઞાનવિકાસથી પ્રેરાઇને મનુની સ્મૃતિ રચાઈ. આત્મજ્ઞાનની ક્ષુધા તૃપ્ત કરવા અર્થે ઉપનિષદા નિર્માયાં. તર્ક વિકાસે દનાને જન્મ આપ્યા. બાળમાનસ માટે પૌરાણિક સંસ્કૃતિ જન્મી. આદર્શ ગૃહસ્થજીવનના પ્રત્યેક ક્ષેત્રને વ્યકત કરતાં અને કર્તવ્યધર્મ ના અણુમેાલ આદર્શ આપતાં મહાભારત અને રામાયણ સર્જાયાં. એવી તેા અનેક નવીનતાએ છે. અરે ! એક શકરાચાયના માત્ર અદ્વૈતમત પર જ વિચાર કરીએ, તેાય એ જ સિદ્ધાંત પર કેટલું નવસર્જન થયું એને ખ્યાલ આવે. આજે પણ એવી પ્રણાલિકા ચાલે છે કે જે આચાર્ય' શકરાચાય ની ગાદી પર આવે એમણે બ્રહ્મસૂત્ર પર નવીન દૃષ્ટિએ ભાષ્યનું નિર્માણ કરવું જ જોઇએ. એ શું નવસર્જક શક્તિની ઉધનારી સંસ્કૃતિના વારસાનું સૂચક ચિહ્ન નથી ? વેદસસ્કૃતિની સર્જ નપ્રણાલિકા ગીતાના સમૃદ્ધ ફાલ એ સંસ્કૃતિવારસાને આભારી છે. વળી એક જ ગીતા પર જુએ જ્ઞાનેશ્વરી ગીતા કે તિલક ગીતા, એવી તે અનેક ટીકા અને એની પ્રત્યેક ભાષામાં છપાયેલી સેંકડા આવૃત્તિઓ, તેમજ દરેક ટીકાગ્રંથમાં પણ જાણે મૌલિક તત્ત્વ જ ભર્યું હાય જૈનસાહિત્યનું ચેતન એમ દેખાયા વગર રહેતું નથી. જ્યારે તેને સિદ્ધસેન દિવાકર જેવા તાર્કિક શિરામણ પંડિત મળે છે, તેય એમના નવસર્જનથી જૈન સાહિત્ય નવપલ્લવતા નથી પામી શકતું: કેટલી ૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ ખેદની બીના ! આપણુ પુરાણસંસ્કૃતિની ચુસ્તતાને અને આપણી એ નવસર્જનશક્તિને કેટ બાંધવાનો એક જ દાખલે જુઓ. આપણું એ સમર્થ પંડિત “નમો સિદંતા” એવાં પંચ પરમેષ્ઠીનાં પદોને. માત્ર સંસ્કૃત ભાષામાં “નમો સદંતરિદ્વાજાથfiદારપુગ્યા” રચે છે કે તુરત જ જાણે મહાગુનો કરી નાખ્યો હોય તેમ સંધબહાર મૂકવાની ક્રિયા ઠેઠ ઈતિહાસને પાને ચડે છે ને આપણી વારસાગત સંસ્કૃતિના કેટ પર એક ઊંડી મહારછાપ મારી જાય છે. અને એવો વારસે જેમજેમ મળતો જાય છે તેમતેમ જૈન પ્રજા જિજ્ઞાસુ બુદ્ધિથી પર થતી જાય છે. તપાસો ઠેઠ ઈ. પૂ ને ૪૦૦ વર્ષ પૂર્વેથી માંડીને આજ સુધીને ઇતિહાસ, તાર્કિક ચૂડામણિ સિદ્ધસેન દિવાકર, શ્રીમાન હરિભદ્રસૂરિ, શ્રીમાન હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ પ્રભાવિક પુરુષો મળ્યા; શ્રીઅભયદેવસૂરિ, શ્રીવાદદેવસૂરી અને શ્રીયશોવિજ્યજી જેવા મહાપંડિત મળ્યા; અને એ જ રીતે દિગંબર સંપ્રદાયમાં સમંતભદ્રાચાર્ય, દેવનંદીઅકલંક અને એવાએવાં સમર્થ વિક્રરત્નો મળ્યાં; પણ આપણા એ મહાસમર્થ આચાર્યો પાસેથી પણ આપણે કશું નવું ન મેળવી શક્યા, અને કેવળ પ્રાચીન સંસ્કૃતિના પ્રભાવે વારસાવી બન્યા; જેકે વારસાવી હોવા છતાં બીજાનાં આંદોલનની અસર તે આપણને મળી જ છે, જે મેં આગળ સ્પષ્ટ કર્યું છે. આજનું રૂઢ માનસ નવીનતા તરફ સૂગ કરતું થઈ ગયું છે, અને નવીન આંદોલન જાગે કે તુરત એને દાબી દેવા માટે સજજ રહે છે. તેમ જ આજના જેનસમાજની શક્તિ નવસર્જનને વિકસાવવાને બદલે નવસર્જનનાં બળાને વિઘાતક એવા આંતરકલહમાં વેડફાય છે, એનું મૂળ અહીં છે. જ્યાં સુધી એ આખી સંસ્કૃતિ પલટો ન પામે ત્યાં સુધી અંદરઅંદરની શક્તિઓ આ રીતે ક્ષીણ થાય છે, અને થવાની જ. વર્તમાન સંસ્કૃતિના વલણને પલટો કરી શુદ્ધ જૈનસંસ્કૃતિનું પુનરાંદલન જગાવવું એ જ સંસ્કૃતિસુધારને અને પરિસ્થિતિઉકેલને Page #32 -------------------------------------------------------------------------- ________________ સાચો અને શ્રેયસ્કર માર્ગ છે. હવે આપણે એ પ્રાચીન સંસ્કૃતિમાંથીયે જે વિચારક અને નવસર્જક બળ ઉત્પન્ન થયાં તેને અને જેનસમાજે એનો ઉપયોગ શો કર્યો એ વાતને વિચાર કરી લઈએ. જૈન ઈતિહાસનાં સુવર્ણ પારો - વિકમની શતાબ્દી પછીના જૈન ઇતિહાસમાં સુવર્ણ પાત્રો મળે છે પાંચ. પ્રથમ મળે છે શ્રીમાન કુંદકુંદાચાર્ય. ચીલેચીલે ચાલતા - જેનસમાજમાં એમણે આધ્યાત્મિકતાના ઝોકવાળું શ્રીમાન કુંદકુંદાચાર્ય નવીન કિરણ ફેંક્યું છે. સમયસારને અણમૂલે તત્ત્વજ્ઞાનને ગ્રન્થ એની સાક્ષીભૂત છે. અષ્ટપ્રાભૃતમાં એકક તત્ત્વોની કરેલી સમાલોચના એકાંત ધાર્મિક ક્રાન્તિની. અને નવીનતાની સૂચક છે. ભલે એ નવીનતાએ સમગ્ર સંસ્કૃતિનો પલટ ન કર્યો હોય, પર તુ કર્મકાંડીય વલણવાળા માનસ સામે એમના સાહિત્ય જમ્બર ક્રાન્તિ જગાવી છે એમાં શંકા નથી. બીજું સુવર્ણ પાત્ર મળે છે “ધર્મપ્રાણ” લોંકાશાહ. એમણે જે નવીનતા આપી છે એ વ્યવહાર અને અદ્દભુત છે. કર્મકાંડની જટિલતા, સાધનબદ્ધતા, રૂઢિચુસ્તતા અને શ્રમણસંસ્થાની ધમપ્રાણુ કાશાહ શૈથિલ્યવૃત્તિ તથા સામાજિક અવ્યવસ્થા તથા સત્તાશાહીના વિકાર સામેનો પ્રબળ રોષ એમની સાર્વત્રિક જીવનચર્યાથી સ્પષ્ટ તારવી શકાય છે. જેનસમાજની વિકૃતિના કોઈ પણ નાડપારખુ. આદર્શ ચિકિત્સક અને સિદ્ધાંત ખાતર સર્વાર્પણ કરી જેનસમાજના રૂઢ માનસ સામે ઝઝૂમનાર કાર્ડ હોય તે તે અજોડ ધર્મક્રાન્તિકાર ધર્મપ્રાણ લેકશાહ. . ત્રીજું સુવર્ણ પાત્ર છે આપણા અલબેલા યોગીશ્વર શ્રી આનંદઘન છે. સાંપ્રદાયિકતા અને સત્તા સામેનો પ્રબળ વિરોધ એમના એક જ જીવનપ્રસંગ પરથી જોઈ શકાય છે. યોગીશ્વર ગીશ્વર આનંદ- એક ગામમાં ગયેલા. સમાજના વડેરા આવે ને ધનજી. વ્યાખ્યાન વંચાય એવી ગ્રામપ્રથા હતી. પણ યોગીશ્વરે તો સમય થતાં વ્યાખ્યાન ચાલુ કર્યું. ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ એમને તે શ્રેતાની ગરજ હતી, શ્રીમંતની નહતી. શ્રીમંત પણ સાચો શ્રેતા હોય તે એનું સ્થાન પહેલું ભલે આવે, પણ જેનદર્શનમાં ઉચ્ચતાનું માપ ધન, સત્તા કે શાણપણથી નહિ માત્ર એગ્યતાથી અપાય છે. એ યોગીશ્વરનું જીવનસૂત્ર હતું. શેઠજી મોડા આવ્યા અને વ્યાખ્યાન તો ચાલુ થઈ ગયું હતું. શેઠજીને રોષ ચડ્યો ને યોગીશ્વરને ટકોર કરી. આ એક નિમિત્તે, જેનસમાજના દુર્ભાગ્યે એણે એક સમર્થ પુરુષને ગુમાવ્યા. | ગીશ્વરે આત્મવિકાસ તો સાધ્યો જ. આજે પણ એમનાં પડ્યો ગીશભૂમિકાની સાક્ષી પૂરી રહ્યાં છે. એમની સમતાગની સાધના કેવી જીવનવ્યાપી અને સર્વતોમુખી ઉદાર હતી એ “પડદર્શન જિન અંગ ભણીએ' એ પદ સ્પષ્ટ કરે છે. જેનસમાજે જે એ મહાપુરુષને પચાવ્યા હેત તે જેનસમાજનું નવચેતન કોઈ અનેરું હોત. પણ એ બીચારે શું કરે ! એને તે ત્યાંય નડી પેલી વારસા પ્રાપ્ત સંસ્કૃતિ. ચોથું સુવર્ણ પાત્ર શ્રીમદ્ રાજચંદ્ર. શ્રીમદ્દ એટલે આધ્યાત્મપથનો એકલવો પથિક, અધ્યાત્મરસને રસિક મધુકર. એમનાં કાવ્ય જુઓ, પત્ર જુઓ, લેખ જુઓ કે પુસ્તક જુઓ. એમનું રસક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર માત્ર એ જ. એમના પર છાયા છે કુંદકુંદાચાર્ય તત્ત્વજ્ઞાનીની એ ખરું. છતાં એમની નવસર્જક શકિત અવધ્ય છે એમાં સંશય નથી. એમના સાહિત્યમાં ચાલતી આવેલી સંસ્કૃતિનો છાયા છેક જ નથી એમ નિશ્ચિતપણે ન કહી શકાય. એમનાં કાવ્યોમાં સ્ત્રીને “ કાષ્ટની પૂતળી ની ઉપમા આપેલી નજરે ચડે છે. એમના આધ્યાત્મિક સંગીતમાં નિવૃત્તિપ્રધાનતાને સ્વર મુખ્યત્વે ગુંજે છે. આ પાત્રનેય જેનસમાજ ન ઝીલી શકો, એમ કહેવું અસ્થાને નથી. કદાચ આમાં બાહ્ય કર્મકાંડો પ્રત્યેની એક જ એમની ઉદાસીનતા કારણભૂત હોય ! આમાંનાં કોઈ કર્મપ્રેમી, કોઈ જ્ઞાનપ્રેમી અને કોઈ ભકિતપ્રેમી; Page #34 -------------------------------------------------------------------------- ________________ છતાં એ ગણાયા તત્ત્વજ્ઞાનીઓ, એક ગણાયા, ચેાગી, અને એક થયા તત્ત્વવી, સિદ્ધાંતળવી, ધજીવી મરજીવા. એ બધાયમાં વારસાગત સંસ્કૃતિ ા હતી. છતાં નવીનતા પણુ સાથે ને સાથે જ હતી. એ નવસર્જનને જૈનસમાજે ન ઝીલ્યું. કે ન વિકસાવ્યુ’. પણ ઊલટું પાછળના રૂઢિચુસ્ત વિદ્વાનાએ અનેસંપ્રદાયગઢના રક્ષકોએ એને ચગદવા માટે ખળ ખેંચ્યું. કેવી હતભાગ્યતા ! પણ એમાં દોષ કાનેા ? પાંચમું સુવર્ણ પાત્ર શ્રીયુત વાડીલાલ મેાતીલાલ શાહ વાડીલાલ એટલે સમાજને જવલંત દીપક, સમાજ રચવાની ભવ્ય કલ્પનાઓમાં સ્વતંત્ર વિહરનારા વિહંગમ. એમનું તત્ત્વજ્ઞાન સદ્ગત વા. એ. શાહ સાગરસમું ઊંડું, છતાં એની કલમ તીખી તે તમતમતી. એના મનેરથા દિવ્ય. છતાં કઠણ પ્રણાલિકાભેદે એ સાહિત્યમાં આજે પણ એવું જ કઇક અગમ્ય કથે છે. એ હતા કવી મરજીવા, તાય અકથ્ય વેદના ઠાલવી વિદાય થયે.. આ બધાં પ્રમાણુ આપી હું એમ કહેવા માગું છું કે જ્યારથી જૈનસ ંસ્કૃતિમાં આથ ક કાંડા પર ભાર મુકાતા ગયા અને આંતરિક વિકાસ ગૌણ બનતા ગયા, ત્યારથી મૌલિક જૈનસંસ્કૃતિ ભુલાતી ગઈ અને પરિણામે જીવન અને ધર્મના રાહેા જુદા પડી ગયા. પછી અહિંસામાંથી વીરતા ઘટી ગઇ, સંયમને બદલે પરિગ્રહ વચ્ચેા ‘સભ્યે લીવ હું શાસન રસી’તે બદ્દલે ઘર ઘરમાં જ નજીવા કારણાને આઠે ક્લેશો વધ્યા. એનું કારણ જૈનધર્મ કે જૈનશાસ્ત્ર. “નહિં, પણ વારસામાં મળેલી સંસ્કૃતિ છે. અને તે આમૂલાગ્ન પલટા માગે છે. પરિણામ આ માલિક વિચારણા સ્થાપિત કરવા માટે જ આચારાંગમાં સત્ય, અહિંસા, સયમ, ત્યાગ, તપશ્ચર્યાં અનાસક્તિ ઇત્યાદિ ૩૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ વિકાસનાં અંગે કેવાં વાસ્તવિક વાચક લાવવા પ્રયત્ન કરે. એ વિચારતાં એને લાગશે કે જૈનધર્મ એટલે નૈસર્ગિક ધ હાય. તે કાઈ પણ ક્ષેત્રમાં સ્વાભાવિક જ પળવા જોઈ એ. એથી જ શ્રી આચારાંગસૂત્ર કહે છે કે આ ધ કાઇ અમુક વષઁના જ નથી, સૌને છે. મારા વકતવ્ય અને આચારાંગનાં કિરણાને સમન્વય બતાવી હવે શ્નો આચારાંગ પાછળનાં મારા દૃષ્ટિબિંદુઓને નિર્દેશ કરી દઉં. × X X આચાર'ગમાં ધર્મનું સ્વરૂપ સ્વરૂપે ચર્ચા છે, એને પેાતે જ સ્વતંત્ર મુદ્ધિથી તાલ • દૃષ્ટિબિંદુ આ પહેલાં ભાષાન્તર પામેલાં પ્રકાશને કરતાં આને નેવિસ્તાર વધુ સમૃદ્ધ કર્યાં છે અને પરિશિષ્ટ પણ ઉમેર્યું છે. નવીનતા શ્રી આચારાંગના પ્રથમ શ્રુતસ્કન્ધનાં સૂત્રેા સંક્ષિપ્ત છતાં જે ગાંભીર્યાં, ઊંડાણુ, સર્વવ્યાપકતા ધરાવે છે, એનુ' યકિચિત પણ નોંધદ્વારા ભાન થાય, તેા પાઠકને માત્ર પર ંપરાગત જ નહિ પણ સ્વતંત્ર :વિચારસરણી ખીલવવાનીય તક મળે, એ આ નેાંધવિસ્તારની પાછળનું મુખ્ય દૃષ્ટિબિંદુ છે. અને સાધકજીવનને લગતી ઝીણામાં ઝીણી ખાખત પણ સૂત્રકારે ન જવા દેતાં એની ગૂંથણી કેટલી સુંદર, રાયક અને પ્રસન્ન શૈલીમાં રચી છે તે સાધકના જીવનવિકાસના ઉકેલ આપ્યા છે, એનેા ખ્યાલ આવે, ઇત્યાદિ ગૌણ બાબતે તે અનેક છે. પરિશિષ્ટદ્વારા શ્રી આચારાંગના ઊંડા સૂર જેટલેા વધુ સ્પષ્ટ અને સુરેખ રીતે બહાર લાવી શકાયેા છે તેટલા પરિશિષ્ટ વિના ન લાવી શકાત. શ્રી ગીતા અને શ્રી આચારાંગનું અનેક દૃષ્ટિએ ૩૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ બતાવેલું પ્રમાણપૂર્ણ અને શાસ્ત્રીય સામ્ય ભારતીય તત્ત્વજ્ઞાનની એકતાનું સૂચક છે.એમ પ્રત્યેક સાધકને જ્ઞાન થાય તેા સધ સહિષ્ણુતા કે સવ ધમ સમભાવનું તત્ત્વ સહજ રીતે જીવનમાં વણાય. અને એ સૌથી પ્રથમ જરૂરનું છે. ઉપરના બાહ્ય ક્રિયાકાંડાના સામાન્ય ભેદથી કે વિચારાના સામાન્ય મતભેદથી ધર્માંને બહાને આજે અસામજસ્ય વધી રહ્યું છે તેના પ્રતીકાર કરવાની સાચી ધર્મદૃષ્ટિ પ્રગટે, અનાસક્તિ અને ત્યાગને મૌલિક આદશ અને ઉદ્દેશ સમજી જીવનમાંની ધર્મ અને કમ વચ્ચે અસંગતતાઓ દૂર થાય, એ ખાતર સમન્વય સૂચવતા પરિચ્છેદે છે. ષડૂદનની સંક્ષિપ્ત મીમાંસા અભ્યાસીને ઉપકારક થઇ પડે એટલા સારુ છે. અને છેલ્લે આપેલેા પારિભાષિક શબ્દકૈાષ એ પરિશિષ્ટનુ ખાસ ઉપયેાગી અંગ છે. ઘણા સારાસારા વિદ્વાને પણ તે તે દર્શનાની ધાર્મિક પરિભાષાના શબ્દોના અનાતા ન હેાવાને કારણે ઘણીવાર અક્ષમ્ય એવી ભૂલે કરી નાંખે છે. એ ખાતર ખાસ જૈનધની પિરભાષામાં આવતા પારિભાષિક શબ્દોના અ દાર્શનિક અને લૌકિક પરિભાષાને સામે રાખી મૂકયા છે. જેમ હું પ્રત્યેક અનુવાદમાં વૃત્તિ, ચૂર્ણિ, દીપિકા ઋત્યાદિને નજર સામે રાખું છું, તેમ આ અનુવાદમાં પણ એ નીતિ મેં સ્વીકારી તા છે જ. પણ જ્યાં જ્યાં ટીકાકારાના ભિન્વંભન્ન મતા પડચા છે, ત્યાં એને નિર્દેશ કરી મેં મારું સ્વતંત્ર મંતવ્ય પણ રજૂ કર્યું છે, અને એને લગતાં પ્રમાણેા અને દલીલા મૂકી છે. આ અનુવાદમાં કેટલાંક સ્વતંત્ર મન્તવ્યે પણ મેં સાદર મૂક્યાં છે. પણ એ જ્યાં જ્યાં છે, ત્યાં સૂત્રકારને આશય અને ઇતર ટીકાકારાના અભિપ્રાયાને દર્શાવ્યા છે, એટલે પાક એમાંથી નિર્ભેળ રીતે જુદાં તારવી શકશે. એ સંબંધમાં ૩૫ મન્તવ્ય Page #37 -------------------------------------------------------------------------- ________________ કોઈને જે કંઈ પૂછવા યોગ્ય લાગે તે સ્વયં સમાધાન ન કરતાં નિઃસંકોચભાવે મને પુછાવી લે એ હું ઈચ્છું છું. આ અનુવાદમાં પણ સંકલનાદષ્ટિ તો પૂર્વવત્ જ છે. આ અનુવાદની અર્થરચનામાં સૂત્રોના અક્ષરશઃ અર્થે જ મૂક્યા છે અને જ્યાં આંતર વક્તવ્ય છે તે ( ) કૌંસમાં મૂકયું સંકલના અને રચના છે. નોંધરચનામાં આચારાંગની મૌલિક સંસ્કૃતિ જાળવવાની અને આજની જૈન સંસ્કૃતિથી ટેવાયેલા સાધકને મૌલિક જૈનસંસ્કૃતિ તરફ વધુ લક્ષ આપતે કરવાની દષ્ટિ મુખ્ય રાખી છે. એથી કદાચ ઘણુંય પ્રથમ દૃષ્ટિએ જેનારને નવીન જેવું લાગશે, કેટલાકને ક્ષોભજનક કે કુતૂહલ જનક પણ નીવડશે. પરંતુ જેમ જેમ તે સ્વતંત્ર બુદ્ધિથી વિચારશે, તેમતેમ એમાંથી નવપ્રેરણું મળી શકશે. સાધકના જીવનમાં ક્ષણે ક્ષણે ઉદ્દભવતા વિકલ્પ, વૃત્તિનાં કંકો અને આવી પડેલી ખાટીમીઠી પરિસ્થિતિઓમાંથી ઊગરી એકાંતશાંતિ અને અડોલ સમભાવમાં રહી શકવાની શક્તિ કેળવવાનું કને મન ન થાય ? એ જિજ્ઞાસાને સંતોષવાનું લક્ષ નેંધ, ઉપસંહાર અને બીજી વિવિધ સામગ્રીની રચના પાછળ મુખ્યરૂપે રાખવા પ્રયત્ન કર્યો છે. ભાષાદષ્ટિએ સરળ શબ્દો વાપરવા તરફ વિશેષ ધ્યાન આપ્યું છે. એ ઉપરાંત પણ આ સૂત્ર કેવળ સૂત્રાત્મક હોઈ ભાવનાદષ્ટિએ અતિ ગહન છે, એને ભાવની દૃષ્ટિએ પણ સરળતા હળવું બનાવવા શક્ય એટલે પ્રયત્ન સેવ્યો છે. આધ્યાત્મિક ભાવના તથા પારિભાષિક શબ્દ ઉપર જૈન સંસ્કૃતિની છાપ હેવી સ્વાભાવિક હોવા છતાં કંઈ પણ ધર્મને સાધક એ બધા ભાવને સમજી શકે એટલું જ નહિ, બલકે જીવનગ્રાહ્ય બનાવે એ રીતે લખવા કોશિશ કરી છે. ગૃહસ્થદશાના સાધક જીવનથી માંડીને ત્યાગીજીવનના આજ સુધીના મારા પિતાના અનુભવ અને અનેક સાધકોના સુખદ Page #38 -------------------------------------------------------------------------- ________________ સહકારથી સાંપડેલા વિવિધ બનાવાની ગૂંથણીએ આમાં પરાવાઈ છે. સારાંશ કે આચારાંગના અનુવાદ કેવળ મારા અભ્યાસનું જ નહિ પણ મારા જીવંત અનુભવનુ' ફળ છે. આચારાંગે મારા જીવનમાં રસ, ઉત્સાહ, શાંતિ અને સતાપ પ્રેર્યા છે એમ હું સ્પષ્ટ કહી શકું છું. શ્રી આચારાંગકારે આધ્યાત્મિક જીવનનું ચિત્ર એટલું તે નૈસર્ગિક, રસિક અને પ્રેરક દોર્યુ છે કે કોઇ પણ સાધક કોઈ પણ ક્ષેત્રમાં રહેવા છતાં એને ઝીલી શકે એટલું એ સરળ છે. પદ્ધતિ સત્યના શ્રીઆચારાંગકાર જેમ તુલનાત્મક પદ્ધતિનું ધારણ પ્રથમથીજ શરૂ કરે છે તેમ એ ધારણ એના અનુવાદમાંય જાળવ્યું છે. આચારાંગકારની પદ્ધતિ જેમ પ્રત્યેક ભૂમિકાના પ્રશ્નોને હણે છે, ત્યાગ અને અનાસકિત બન્ને તે સ્વીકારે છે, ગૃહસ્થ સાધક અને ત્યાગી સાધક બન્નેને વિકાસની સમાન તક આપે છે, દરેક દર્શન, મત, કે માન્યતાને એક:જ કેંદ્ર પર સ્થાપિત કરવા મથે છે; તેજ દિષ્ટ અનુવાદમાં રાખી છે. અને એજ વસ્તુને વધુ સ્પષ્ટ કરવા માટે પરિશિષ્ટમાં શ્રીભગવદ્ ગીતા અને શ્રી આચારાંગની તુલના ગાઢવી છે, બન્નેનાં સૂત્રેા સામ સામે મુક્યાં છે. કોણ નમે છે કે કોણ જીતે છે! એના નિણૅય તે પાઠકોજ કરે. મને પૂછે તે! એટલું જ કહું કે બન્ને સાધકજીવનનાં સમાન પાસાં છે, બન્ને પાસાં સાધકજીવન માટે સમાન સથા ઉપયાગી અને આદર્શોસમાં છે. .. મારી પાસે પૂર્વા અને ઉત્તરા અનેલાં તૈયાર હતા, છે; છતાં મેં પ્રથમ શ્રુતસ્કન્ધની પ્રથમ પસંદગી શાથી કરી? એનેા નિય હું આપું એ કરતાં પ્રેા. દવેએ શ્રી આચારાંગ સૂત્ર”ની ઓળખમાં આપેલી વિગત વાંચી લેવાની ભલામણ કરું તે શું ખોટું ? પ્રથમ શ્રુતસ્કન્ધ તત્ત્વજ્ઞાન અને સાર્વાંત્રિક ઉપયેાગિતાની જે પૂર્તિ પસંદગી ૩૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ કરે છે તે દ્વિતીય શ્રતસ્કન્દમાં નથી. દ્વિતીય શ્રુતસ્કંધમાં પણ સાધકની ચર્યા અને યમનિયમનું વસ્તુ ઓછું મૂલ્યવાન નથી, પણ એ વસ્તુ ખાસ કરીને ભિક્ષુકજીવનને સંબંધ ધરાવતું હેઈ સાધકને સોંગ અને સૌરભભર્યા જીવન સારા પૂર્વાર્ધ જેટલું આવકારલાયક ન થઈ શકે, એ બનવા લાગ્યા છે. મૂળપાઠની માગણી ઘણા જૈન સાધકની રહે છે, એ વાત મારી જાણબહાર નથી, મૂળ સૂત્ર આપી નીચે અનુવાદ કરવાની તરફેણમાં તે હું પ્રથમથી જ નથી, અને છેલ્લે મૂળપાઠ મૂળપાઠ આપવાથી મૂલ્ય અને ગુરુત્વમાં બેજે થાય એટલે એવા વિશિષ્ટ જિજ્ઞાસુઓ અલગ મળતા મૂળસૂત્રને મંગાવી લે એ સરળ માર્ગ છે. આ દષ્ટિબિંદુઓ જાણી લીધા પછી આ પ્રથમ શ્રુતસ્કંધમાં આવતું વસ્તુ શું છે, એ જાણવાની ઈચ્છા થાય એમને ગ્રંથ પોતે જ કહી આપશે એ ઉપરાંત એ વિષયની સ્પષ્ટતા ડૉ. દવે એ દેરેલી શ્રી આચારાંગસૂત્રની ઓળખ, અનુક્રમણિકા અને પરિશિષ્ટ વગેરે કરી આપશે. ગૃહસ્થજીવન ગાળતા સાધકનેય જીવનવિકાસની તક આપે, સંયમી જીવન ગાળનારમાંય શુક્તાને બદલે રસિકતા પ્રેરે, ત્યાગી સાધકનેય ત્યાગ પાછળનો ઉદ્દેશ સમજાવે, આકર્ષણ અકર્મય અને ડરપોક વૃત્તિ છેડાવી કર્મચારી અને નિર્ભય બનાવે, લોકસંગમાં રહેતા શ્રમણને સત્યવૃત્તિશીલ રહેવા છતાં સમાજ અને સત્કર્ષ સાધવાની ચાવી બતાવે અને વ્યક્તિવિકાસમાં માનનારને પિતાના આધ્યાત્મિક ક્ષેત્રમાં સરળતા કરી આપે એવા “આચારાંગ” પ્રતિ કેણ ન આકર્ષાય ? - ૩૮ Page #40 -------------------------------------------------------------------------- ________________ * આ અનુવાદ આપણી ધર્મબાધક રૂઢિગત પ્રણાલિકાનું ભંજન કરી સાચું અને નિર્મળ જૈનત્વ લાવવામાં ઉરના અભિલાષ ઉપયોગી થાય; તથા એવો પ્રયત્ન કરતા સાધકને યતકિચિત પણ આશ્વાસનદાયક નીવડે; અને વિશિષ્ટ અભ્યાસી સાધકોને પ્રોત્સાહન આપી શકે; તેય હું મારે પ્રયત્ન સાર્થક લેખીશ. માત્ર એટલું જ કે જેવી રીતે શ્રી આચારાંગનું વાચન અનેક કોલાહલે વચ્ચે મારામાં શાંતિનો સંચાર કરે છે, તેવી રીતે સૌને તે ઈષ્ટ થાઓ એ જ શુભેચ્છા. ૩% iાંતિઃ કાંદાવાડી ઉપાશ્રયસ્થાન ] સંતબાલ” ટ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગસૂત્ર નિ....દ...ઈ..... ન વેતામ્બર જૈનસિદ્ધાન્ત કે આગમ મુખ્યતઃ છ વિભાગમાં વહેંચાયેલ છે. (૧) બાર અષ્ણ, (૨) બાર ઉપાડ્યું, (૩) દસ પ્રકીર્ણ, (૪) છ છેદસૂત્ર, (૫) ચાર મૂલસૂત્ર અને જનસૂત્રો અને (૬) અનુયોગદ્વાર આદિ છૂટક ગ્રન્થ. વેતાંઆચારાંગ બર સાધુમાગય સંપ્રદાય અંગ, ઉપાંગ, - મૂળ અને છેદ એવા ચાર વિભાગે મળીને બત્રીસ સૂત્રોને પ્રમાણભૂત ગણે છે. દિગમ્બર જૈનસિદ્ધાન્તની વ્યવસ્થા ઉપલી રૂપરેખાથી કંઈક જુદી છે, તો પણ બધા ફિરકાઓ એક વાત તે નિર્વિવાદપણે સ્વીકારે છે કે સમસ્ત આગમ પૈકી બાર અક્સગ્રન્થો સૌથી જૂના અને ઉપયોગી છે. તે બાર અદ્ગગ્રન્થનાં નામ નીચે પ્રમાણે છેઃ (૧) આચારાલ્ગ, (૨) સૂત્રકૃતાર્ગ, (૪) સ્થાનાજ્ઞ, (૪) સમવાયાગ, (૫) ભગવતી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (૬) જ્ઞાતા ધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અન્તકૃદશા, (૯) અનુત્તરે પપાતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર, (૧૨) દષ્ટિવાદ. આ બારે અગગ્રન્થ પૈકી શ્રી આચારાંગસૂત્ર અનુક્રમે તેમ ગામ્ભીર્ય અને Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપયેાગિતાની દૃષ્ટિએ પ્રથમ છે. સમસ્ત આગમના મૌલિભૂત આ અગગ્રન્થનાં ટિપ્પણુભાષાન્તર પૂજ્ય મુનિશ્રી ‘ સતખાલ ’જી જેવા પ્રખર અભ્યાસી વિદ્વાન તરફથી લેાકસંગ્રહા બહાર પડે છે, એ આપણા બધાના સદ્દભાગ્યનું ચિહ્ન છે. શ્રી આચારાંગસૂત્રની અમૂલ્યતા તરફ પશ્ચિમના વિદ્વાને નું લક્ષ ઈ. સ. ૧૮૮૨માં જ્યારે તેને પ્રે।. જંકેાખીએ લંડનમાં Prakrit Text SeriesHi Sacred Books ગ્રંથનાં મૂલ્ય of the Eastના બાવીસમા પુસ્તકમાં તેને અનુવાદ કર્યાં, ત્યારથી જ દેરાયું છે. ત્યારપછી પ્રા. જિંગે સને ૧૯૧૦માં લીપઝીગ મુકામે German Oriental Seriesના ૧૨મા મણકામાં પૂર્વા છાપી પ્રસિદ્ધ કર્યાં તેનું જ જમન ભાષાન્તર “ Words of Mahavira ”માં પૃ. ૬૬થી ૧૨૧માં આપ્યું. સિવાય હિન્દુસ્તાનમાં આગમાય સમિતિ તરફથી ટીકા સાથે તથા રાજકાટ વગેરે સ્થળેથી ભાષાન્તરા સાથે આ ગ્રન્થ બહાર પડ્યો છે. મહત્તા શ્રી આચારાંગસૂત્રને ૨૫ અધ્યયન કે અધ્યાય છે; તેના છ વિભાગ છે (જેને સ્મુધ કહેવામાં આવે છે). (૧) અધ્યયન ૧ થી ૯ સુધી, જેનું નામ વર્મવેરા; (બ્રહ્મચળિ) અથવા મૌલિકતા અને પ્રથમશ્રુતધ છે. (૨) બીજો શ્રુતવન્ય અધ્યયન- ૧૦ થી ૨૫ ના છે અને તે ત્રણ સમૂહમાં (જેને દૈહિા અથવા છૂટા નામ છે તેમાં) વહેંચાયેલ છે. પ્રથમ ચૂલિકામાં અધ્યયન ૧૦ થી ૧૬, મીજીમાં ૧૭ થી ૨૩ અને ત્રીજીમાં ૨૪ અને ૨૫ અધ્યયનાને સમાવેશ થાય છે. પ્રત્યેક અધ્યયનના પેટાવિભાગ ઉદ્દેશ નામથી ઓળખાય છે, આવા ઉદ્દેશની કુલ સંખ્યા પચેાતેરથી વધારે છે. શ્રી આચારાંગના ઉપર જણાવેલ વિભાગસૂચક શબ્દા—સ્કંધ અને-ચૂલિકા, જ બતાવી આપે છે કે આ ગ્રન્થ એકીસાથે અને ૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ એક જ સમયે તેમજ એક જ હાથે રચાયેલ ન હોય. “સ્કન્ધ’ શબ્દ સામાન્ય રીતે શરીરને અને વિશેષ રીતે ગ્રન્થના શરીરને વાચક છે, અને ચૂલિકા' શબ્દ પરિશિષ્ટનો બાધક છે. જેથી આપણને એમ અનુમાન થાય છે કે મૂળ આચારાંગગ્રન્થ અધ્યયન ૧ થી ૯ જેટલો જ હોય, અને બાકીનો ભાગ પાછળથી ધીરેધીરે એક અથવા અનેક વ્યક્તિએ ઉમેર્યું હોય. ભાષાની, શૈલીની અને વસ્તુની દષ્ટિએ આ અનુમાનને સબળ આધાર મળે છે, માટે તે મુદ્દાઓ વિગતથી તપાસીએ શ્રી આચારાંગસૂત્રનું વસ્તુ આ પ્રમાણે છે. પહેલા અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં સંસારના બંધનું કારણ અને પુનર્જન્મના પ્રાજક હેતુઓ ઉપર વિચાર છે, જેમાં હંતા, મમતા વસ્તુ દશન એ સર્વ દુઃખનું મૂળ છે એમ પ્રતિપાદન કર્યું છે. તે દ્વારા થતી હિંસા અટકાવવા માટે બાકીના ઉદેશમાં પૃથ્વી, અપૂ, તેજસ, વનસ્પતિ, ત્રસ અને વાયુકાયની હિંસાના પરિહારે સંપૂર્ણ મીમાંસાપૂર્વક બતાવ્યા છે. બીજા અધ્યયન (કવિ)માં માતાપિતાથી શરૂ કરી સંબંધમીમાંસા આદિ વિષયો પર કેવી રીતે વિજય મેળવવો તે બતાવ્યું છે. ત્રીજા (શતીય) અધ્યયનમાં સુખદુઃખ સહિષ્ણુતા, ચેથા (સમ્યક ત્વ)માં તત્ત્વજ્ઞાન, પાંચમા (લેકસાર)માં સુમાર્ગે જવાનાં બેધવચને, છઠ્ઠા (ધૂત)માં આત્માને કર્મના મેલથી કેમ દૂર રાખવો તે, તથા આઠમા ( કુશીલપરિત્યાગ )માં ભક્તપરિણા, ઈતિમરણ અને (૧) શ્રીમદ્ભાગવતપુરાણના વિભાગસૂચક ભાગોને કર્યું કહે છે. ૨ શ્રી દશવૈકાલિક સત્રમાં દશ અધ્યયન પછી નૃસ્કિાઓ આવે છે. ત્યાં તેઓ દેખીતી રીતે પરિશિષ્ટ જ છે, કેમકે બ્રાઝિલ દશ અધ્યયન પછી જ પૂરું થાય એ સ્પષ્ટ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ પાદાપગમનરૂપ મરણથી મેક્ષ સાધવાના પ્રકાર તથા નવમામાં શ્રી મહાવીરના જીવનમાંથી ઉદાહરણા—આ પ્રમાણે ગેડવણ છે. આ ઉપરથી જણાય છે કે પ્રત્યેક પાછળનું અધ્યયન પ્રત્યેક પૂર્વના અધ્યયનમાંથી નૈસર્ગિક રીતે ફલિત થતું આવે છે. તેથી અધ્યયન ૧ થી ૯ સુધીના ગ્રન્થ અવિચ્છિન્ન અને રવયં સમ્પૂર્ણ હોય એમ લાગે છે, ખીજા ભાગમાં સાધુઓ માટે આહારશુદ્ધિના નિયમે, નિવાસસ્થાન, વિહાર, વાહન, વસ્ત્રપાત્ર, અભ્યાસ, પરસ્પરવ્યવહાર, ગૃહસ્થ સાથેને વહેવાર, વગેરેના નિયમે આપ્યા છે. કયાં પહેલા વિભાગના છ જીવનકાય જેવા તત્ત્વજ્ઞાનની મીમાંસા કે પાદપાપગમનાદિ મરણના ઉપદેશની ઉચ્ચ ભૂમિકા અને કયાં વજ્રપાત્રાદિની સંભાળના નિયમપેટાનિયમની શૃંખલાએ ? આ ઉપરથી એટલું તે જાય છે કે શ્રી આચાફંગસૂત્ર એછામાં એછા એ વિભાગનું બનેલું છે—એક તત્ત્વજ્ઞાન ચન્તનાદિના, બીજો સાધુઓ માટે યમનિયમેાના; અને બન્ને ભાગાનું સ્તુ અત્યન્ત વિભિન્ન છે. હવે રોલી વિષે વિચાર કરીએ. બીજો આખા સ્કંધ ( છેલ્લું ાવ્યમય અધ્યયન બાદ કરતાં ) મુખ્યતઃ ગદ્યમાં લખાયેલ છે અને તે ગદ્ય જૈનબૌદ્ધ શૈલીનું એટલે આવન પુનરાવર્તનવાળું તથા પર્યાયપ્રપર્યાયના બાહુલ્યવાળુ છે. જ્યારે પૂર્વ સ્કન્ધની શૈલી તદ્દન જુદી જ છે. આ શૈલી કેવલ ગદ્યની અને ાદ્યપદ્યના મિશ્રણની છે. મેટા ગદ્યના ફકરા પછી મેાટા પદ્યના કરા આવ્યા કરે છે.૨ એટલું જ નહિ પણુ અક્કેક ખષ્ણે ગદ્ય મા પછી એકાદ બે પદ્યો આવે છે. કયારેક તા ગદ્યની વચમાં આકર્ષક શૈલી અને પુરાતત્ત્વ ૧ ઉદાહરણ, અધ્યયન છે. ૨ ઉદાહરણ, અ. ૩. ઉ. ૩; અ. ૮ વગેરે. ૩ ઉદાહરણ, અ. ૩, ૬. ૨; અ. ૮. ઉ. ૩. વગેરે. ૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ પદ્યના એકબે પાદ એવી રીતે સેળભેળ થયા હોય છે કે તેને જુદા પાડવા કઠણ થઈ પડે છે. આ મિશ્ર શૈલી ઘણી જૂની છે. એતરેય બ્રાહ્મણ, ઉપનિષદો અને કૃષ્ણ યજુર્વેદમાં આ શૈલી પૂર્ણતાએ પહોંચેલી દેખાય છે. જ્યારે ગદ્યમયી શૈલી અપેક્ષાએ આધુનિક છે. બીજું, જે પદ્યખડે ગદ્યાન્તર્ગત ભાસે છે તે વેદકાલીન અને તેવા બીજા જૂના ત્રિપ્ટમ્, અનુણ્યભૂ જેવા છંદોના કકડા છે. એ પણ શૈલીની પ્રાચીનતાસૂચવે છે, તથા પૂર્વાર્ધઉત્તરાર્ધની વિભિન્નતા પ્રતિપાદન કરે છે. ભાષાની દષ્ટિએ તપાસતાં સમસ્ત જૈન આગમમાં શ્રીઆચારાંગની ભાષા પ્રાચીનતમ છે; પૂર્વાર્ધમાં આર્ષમાગધી (એટલે અર્ધમાગધી) નાં નામ, ક્રિયાપદ, સર્વનામનાં ભાષાદષ્ટિ જૂનાં રૂપે ઉત્તરાર્ધ કરતાં વધારે પ્રમાણમાં મળી આવે છે. વર્તમાન ત્રી. પુ. એ. વ. પરસ્મ-તિ પૂર્વાર્ધમાં–ત જ રહે છે. (ઉદા. અ. ૨, ઉ. ૧ મુશતિ) જ્યારે ઉત્તરાર્ધમાં તે રુ તરીકે વારંવાર દેખાય છે. (ઉદા. રિક વગેરે ) વાકયરચનામાં પણ પૂર્વાર્ધનાં વાક્યો સાદાં અને ટૂંકાં છે. ઉત્તરાર્ધમાં મિશ્ર, સાલંકાર અને લાંબાં છે. તેઆ રીતે ૧ અ. ૪, ઉ. ૪, સૂત્ર ૨૫૮; અ. ૩, ઉ. ૪. સૂત્રર૧૪-૨૧૬. ર શુના શેપની થાનું ઉદાહરણ સૌથી જાણીતું છે. ૩ છોગ્ય અને બૃહદારણ્યકમાં આ સ્થિતિ ઠેરઠેર છે. ૪ લગભગ આખેય કૃષ્ણયજુર્વેદ અ શૈલીમાં લખાયેલ છે. પ-૬ અ. ર, ઉ. ૪. સુત્ર ૧૦૮–૧૧૨ના કકડા આવા જ છે. ૭ છે. શબ્રિગે આવા કકડાઓનો ઉદ્ધાર કરવા તથા તેનાં મૂલ શોધવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે અને તેમાં તેમને ખુબ જ સફળતા મળી છે. જુઓ “Words of Mahavira' નો ઉપોદઘાત. ( ૮ પ્રો. બ્રિગે આ બાબત વિચારથી ચચી તેથી તેની પુનરુક્તિ અહીં અસ્થાને છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ પૂર્વા તથા ઉત્તરાર્ધાંને વસ્તુ, શૈલી અને ભાષાની દૃષ્ટિએ તપાસતાં પૂર્વાધ ઘણું જ જૂનું અને ઉત્તરાર્ધ તેની અપેક્ષાએ આધુનિક ઠરે છે. પૂર્વાધ તત્ત્વજ્ઞાનને ગ્રન્થ છે, ઉત્તરાધ ધાર્મિક યમનિયમખેાધક ગ્રન્થ છે. સમયવિચાર હવે પૂર્વાર્ધના સમય કયા તે ઉપર ટૂંકાણુથી વિચાર કરી લઈ એ. પૂર્વા જે તત્ત્વજ્ઞાનનેા ગ્રન્થ છે તેને ખીજા કાઈ તત્ત્વજ્ઞાનના ગ્રન્થની સાથે સામ્ય છે કે કેમ તે તપાસીએ. આ સમાનતા (૧) માત્ર ભાષાની, (૨) માત્ર વિચારાની, (૩) ભાષા અને વિચારા ઉભયની~ એમ ત્રણ પ્રકારની હેાય છે. તેમાં ઉત્તરાત્તર સમાનતા પૂર્વી પૂ કરતાં અલવત્તર ગણાય છે. આવી સમાનતા શ્રી આચારાંગસૂત્રને શ્રીમદ્ભગગીતા સાથે ઉધાડી રીતે દેખાઈ આવે છેઃ શ્રી ગીતા અને શ્રીઆચારાંગ શ્રીમદ્ ભગવદ્ગીતાના કેટલાક વિચાર। શ્રી આચારાંગસૂત્રને અનુરૂપ છે. એટલું જ નહિ પણ ઘણાય શબ્દો, વાખ્યા અને પારિભાષિક શબ્દો પણ ઉભયમાં અદ્ભુત રીતે મળતા છે. ચેડાં ઉદાહરણા તપાસીએઃ જ્ઞાનથી મેાક્ષ મળે છે. આ બાબત ઉપર શ્રી ગીતા જેટલેા જ ભાર શ્રી આચારાંગ મૂકે છે. અજ્ઞાન અને કષાયેા અન્ય અને પુનર્જન્મના હેતુ છે એ વાત શ્રી આચારાંગ જેટલી જ શ્રી ગીતામાં સ્પષ્ટ છે. રઇન્દ્રિયામાં વિષયસંપર્કથી રાગદ્વેષ અનિચ્છિાએ પણુ ઉત્પન્ન થાય છે, એ માનસશાસ્ત્રને ઝીણા પણ ઉપયાગી સિદ્ધાંત બન્નેમાં તરતા દેખાય છે. ઘણા શબ્દે એક જ રૂપે અને લગભગ એક જ અમાં બન્ને ગ્રન્થામાં વપરાયા છે. જીએઃ ૧ આવારાંશ . સૂ. ૧૭ ર આવા અ ૧, ૩, ૨. વગેરે સ્થળે. સૂ॰ ૧૦ વગેરે સ્થળે. ૪૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગ સમામા સેં. 8. સ. ૩૬ શ્રી ગીતા यस्य सर्वे समारंभाः कामसङ्कल्पवर्जिताः । શુળ (જગતની ઉત્પત્તિના હેતુરૂપ) દૈવી શ્રેષા મુળમથી मम माया दुरत्यया । जे गुणे से मूलट्ठाणे ક્ષેત્ર ( શરીરના અઈમાં ) इदं शरीरं कौन्तेय क्षेत्र मि. त्यभिधीयते । ૬. રૂ. ૬. ૮૭ સમતા ૬. ૮. ૩. રૂ. સમષિ, સમાદિત. ૩. ૮. ૬. છ . ૮. ૬. ૪૦ તથા આખા વાકયને પ્રતિધ્વનિ હામાહામે વગેરેથી શરૂ કરી अलाभोत्ति न सोएज्जा, लाभोत्ति न मजेज्ज समत्वं योग उच्यते । समाधौ न विधीयते । સુક્ષમહિતઃ । આશરે ઈ. પૂ. ત્રીજા અડધી સદ્દી કે તેથી सुखदुःखे समे कृत्वा लाभाહામી.નયાની વધારે ખારીકીથી તપાસનાર આવાં સામ્યદ ક ઉદાહરણાની સખ્યા વધારી શકે; પણ આથી અનેક દૃષ્ટિએ વિશિષ્ટ રીતે શ્રી ગીતા અને શ્રી આચારાંગનું અનેકવિધ સામ્ય બતાવનારે વિષય, અનુવાદકે ઝીણવટ ભરી રીતે અને સપ્રમાણુરૂપે પરિશિષ્ટમાં ઋણ્યા છે, એટલે તે જોઇ લેવાની હું ખાસ ભલામણ કરી વિરમું છું. શ્રી ગીતાને પદ્યાત્મક ઉપનિષદ્દાના કાળમાં મુકાય છે, અને શ્રી આચારાંગસૂત્રનું શ્રી ગીતા સાથેનું આટલું બધું સામ્ય જોતાં તથા શૈલીમાં તેનું સામ્ય બ્રાહ્મણુ ઉપનિષદ્ સાથે કાળ દૃષ્ટિએ તપાસતાં છે એ જોતાં શ્રી આચારાંગ સૂત્રને જૈનગ્રન્થમાં સૌથી જૂને ગણવામાં અને તેને મેાડામાં મેાડે શતકમાં મૂકવામાં ક્ષતિ જણાતી નથી. સદ્દી, વહેલા પણ હાઈ શકે. ૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપયાગી વિષય એક ઉપયાગી ખાખત ઉપર, છેવટમાં, વિચાર કરી લઇએઃ અધ્યયન ૯ માનું વસ્તુ—શ્રી મહાવીરનું જીવનવૃત્તાંત, જો આ ગ્રન્થ આટલા બધા જૂના ઠરે છે તે! શ્રી મહાવીરના જીવનવૃત્તાન્તના જે અંશે આપણને નવમા અધ્યયનમાં મળે છે તે ઘણા જ પ્રાચીન હેાઈ તેને વિશ્વાસપાત્ર ગણવા જોઈ એ. કમનસીબે શ્રી મહાવીરનું પૂરું જીવનચરિત્ર આપણને પ્રાપ્ત થતું નથી, તાપણ ખેત્રણ અગત્યની ખાખતા ઉપર વિચાર કરવાનું મળે છે. એક તે, યતિએ વસ્ત્ર. ધારણ કરવાં ન કરવાં તે વિષે તેમને પેાતાના આચાર; ખીજાં, તેમણે સહન કરેલા પરિષહા; અને ત્રીજું ( ઐતિહાસિક દૃષ્ટિએ અગત્યનું. છે) તેઓ હાઢ દેશમાં ફર્યો તે (૪. ૯, ઉ. ૩, શ્લેા. ૩ ). જેને આપણે હાલમાં લાટ દેશ તરીકે ઓળખીએ છીએ તે દેશ આ ન હાઈ શકે, કારણ કે પશ્ચિમ હિંદમાં જૈનધર્મના પ્રચાર શ્રી મહાવીરના દેહાત્સ` પછી જ થયા ગણાય છે. જાઢના લેાકેા કૂતરાં પાળતાં અને તેને હુડદાવતાં, પરધીને અને અજાણ્યાને દુઃખ આપવામાં કાચું ન મૂકતાં, તથા તેઓ કઢેર અને ખીભત્સ ભાષા ખેાલતા વગેરે વગેરે ખાખતા જાઢ દેશની સ ંસ્કૃતિ વિશે બહુ ઊ ંચા અભિપ્રાય વ્યક્ત કરતી નથી. એ હાઢ દેશ આપણું ગુજરાત હેાવા સંભવ નથી એ આપણું સદ્ભાગ્ય. આ મહાવીર જીવનચરત્રની અસર ખીજા ઘણા જનગ્રન્થામાં જોવામાં આવે છે. ચાદન, પસૂત્ર અને ત્રૈમચંદ્ર ઉપર વિશેષ છે. સૂચનડંગ, ૪. ૨. ↑. એ શ્રી આચારાંગની સાથે અમાં અને શબ્દામાં મળતું આવે છે. પત્ર માંહેના જ્ઞિનરિત્ર નામના પહેલા વિભાગમાં બાવા॰ મૂ॰ ના ૪. ૨ ની અસર છે અને મુનિ હેમચંદ્રના ત્રિષષ્ઠિરાજાાપુ ષમાંના ૧૦મા પમાં મહાવીરચરત્ર આચારાંગની છાપ ૪૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ વર્ણવ્યું છે. તે ઉપર્યું કત આચારાંગના વિભાગમાંથી પ્રેરણા લઇને જ થયું હોય એમ દેખાય છે. સુનિમહારાજ શ્રી સતબાલ'જી એ આવા અપ્રતિમ અને કઠિન સૂત્રાત્મક શૈલીવાળા ગ્રન્થ વિદ્વત્તાપૂર્ણ છતાં સરળ અને વિસ્તીર્ણ નોંધા તથા સમૃદ્ધ પરિશિષ્ટ સાથે નવીન ઢબથી અનુવાદિત કરી સમસ્ત ગુજરાતી પ્રજાને સર્વાંસુલભ કરી આપ્યા તે માટે:જૈન પ્રજા જ અંતરના આભાર નહિ પણ સર્વ ધર્માંપ્રેમી ગુર્જર નરનારી તેમના અત્યંત ઋણી છે એમાં સંશય નથી. રાજકુમાર કૉલેજ રાજકોટ તા. ૨૬-૭-૩૬ " ડૉ. ટી. એન. દવે એમ. એ; ખી. ટી. (મુંબઈ); પીએચ. ડી. (લંડન.) Page #50 -------------------------------------------------------------------------- ________________ અ * નું * * * . . . ૫ . વિષય મંત્રીનું નિવેદન . . . સહાયક . . આચારાંગમાં આત્માના ઉબેધક . ક્રાતિમય કવન અને તેજછાયા પ્ર. દવેનું નિદર્શન . . . અધ્યયન ઉદ્દેશક ૧ શસ્ત્રપરિજ્ઞા . . ૧ વિવેક ૨ પૃથ્વીકાય, . . ૩ જલનિકાય . ૪ અગ્નિકાય . . ૩ થી ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫ વનસ્પતિકાય . . . : ૨૫ ૬ ત્રસછો . . . . . ૨૯ ૭ વાયુકાય . . . . . ૩૩ ૨ લોકવિજય • . . . . . . ૩૬ થી ૭૧ ૧ સંબંધમીમાંસા . . . . ૩૬ ૨ સયંમની સુદઢતા . . . . ૪૨ ૩ માનત્યાગ અને ભેગવિરક્તિ • • ૪૫ ૪ ભેગોથી દુઃખ શા માટે ? . . ૫૦ ૫ ભિક્ષા કેવી મેળવવી ? . ૬ લોકસંસર્ગ રાખવે, પણ મમત્વ છેડવું. ૬૩ ૩ શીતાણ્ય • • ૭૨ થી ૧૧૧ નિરાસક્તિ • • • • • ૭૩ ૨ ત્યાગમાર્ગની આવશ્યક્તા . . . ૮૧ ૩ સાવધાનતા. . . . . ૮૮ ૪ ત્યાગનું ફળ. . . . . ૧૦૦ ૪ સભ્યત્વ * . . . ૧૧૨ થી ૧૪૦ ૧ અહિંસા . . . . . ૧૧૨ ૨ અહિંસા અને ધમ . • • • ૧૨૦ ૩ તપશ્ચરણ . . • • • • ૧૨૮ ૪ તપશ્ચર્યાને વિવેક . . . • ૧૩૫ ૫ લોકસાર • • • • ૧૪૧ થી ૨૧૭ ૧ ચારિત્રપ્રતિપાદન . . • ૧૪૫ ૨ ચારિત્ર ખીલવવાના ઉપાય - ૧૫૧ ૩ વસ્તુવિવેક . • • • • ૧૬૦ ૪ સ્વાતંત્ર્યમીમાંસા . • • • ૧૭૭ - ૫ અખંડ વિશ્વાસ . . ૧૯૪ ૬ સપુરુષોની આશાનું ફળ. . ૨૧૦. ૫૦. . ૬ . . . . Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ - ૬ ધૂત • • • • ૨૧૮ થી ૨૭૮ ૧ પૂર્વગ્રહો પરિહાર . . . ૨૧૯ ૨ સર્વોદયને સરળ માર્ગ–સ્વાર્પણ . . ૨૩૧ ૩ દેહદમન અને દિવ્યતા . . ૨૪૨ ૪ સાધનાની સમવિષમ શ્રેણીઓ . ૫ સદુપદેશ અને શાંત સાધના. . . ૨૬૪ ૭ મહાપરિણા • • • • • • ૨૭૯ ૮ વિમેક્ષ . . . . ૨૮૦ થી ૩૬૦ ૧ કુસંગપરિત્યાગ . • • • • ૨૮૧ ૨ પ્રલોભનય . . . . ૨૯૮ ૩ દિવ્ય દૃષ્ટિ . . ૩૦૭ જ સંકલ્પળની સિદ્ધિ. • • • ૩૧૮ ૫ પ્રતિજ્ઞામાં પ્રાણાર્પણ . ૩૩ ૬ સ્વાદ જય . ૩૨૯ ૭ સાધ્યમાં સાવધાની. .. ૨૩૮ ૮ સમાધિવિવેક . . . . ૩૪૪ ૯ ઉપધાન શ્રત . . . . ૩૬૧ થી ૪૩૨ ૧ પાદવિહાર • • • • • ૩૬૨ ૨ વારનાં વિહાર સ્થાનો - ૩ શ્રમણની સહિષ્ણુતા . • • ૪૦૨ ૪ વીરપ્રભુની તપશ્ચર્યા. • • • ૪૧૨ પરિશિષ્ટ . • • ૧ થી ૧૧૨ શ્રી આચારાંગનો ઉપસંહાર . - ૧ ભગવદ્દગીતા અને શ્રી આચારાંગ વિષે એક તુલનાત્મક વિચાર ૩૮૯ ૫૧ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧ સૈદ્ધાંતિક સમન્વય . ૨ સાધનાત્મક સમન્વયઃ સંક્ષિપ્ત પરિચય . ૨૩ ૩ શાબ્દિક સમન્વય .. .. પદર્શનની સંક્ષિપ્ત મીમાંસા. . . ૫૮ પારિભાષિક શબ્દશ. , ' ' + • ૮૭ શ્રી આચારાંગનું સૂક્તામૃત . " , ૯૮ શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન • • છે. મંદિર સાહિત્ય ફાલ , . . ૧૦૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રુતન્ય પ્રથમ Page #55 -------------------------------------------------------------------------- ________________ મમત્વબુદ્ધિને ત્યાગે તેજ ત્યાગે મમત્વને; મમત્વ જ્યાં નથી તેને માર્ગને જાણ જાણવો. માટે મમત્વબુદ્ધિને છેડીને સુજ્ઞ લકસ્વભાવને જાણ ચેતીને કર્મ સાધક આચરે. લોકસ્વભાવનું જ્ઞાન વણાયું વર્તને નથી, નિરાસક્તિ જગાવાને તદર્થે ત્યાગમાર્ગ છે. લકવિજ્યા” Page #56 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્રપરિણા અનંતધા વgા પદાર્થમાત્રમાં અનેક ધર્મો હોય છે. ઘર્મોની અનેક્તાને અંગે દષ્ટિબિંદુઓ પણ અનેક હેવા ઘટે, આથી એક વસ્તુને એક જ દષ્ટિબિંદુથી ન જેવાં અનેક દષ્ટિબિંદુથી જોતાં શીખવું ઘટે. આ અધ્યયનમાં આવતે રિજ્ઞા શબ્દને વાગ્યાથી તે સૂચવે છે. રિજ્ઞા એટલે એક પદાર્થનું ઘણુ બાજુથી શાન કરવું–નિરીક્ષણ કરવું–સમજવું. પરિણાને વધુ સ્પષ્ટ સમજવા માટે તેને સાચી સમજ અથવા વિવેક શબ્દ તરીકે પણ ઓળખાવી શકાય. પદાર્થ જ્ઞાનમાં અને વિવેકમાં એ તારા છે કે, વિશ્વમાં સત્યાસત્યને પારખવાની નિgબુદ્ધિનો સમાવેશ છે, જ્યારે પદાર્થજ્ઞાનમાં તે તે બુદ્ધિ હોય અને ન પણ હેયાનને ય જ માત્ર વિષય છે જ્યારે પરિજ્ઞામાં તે યહેય અને ઉપાદેય ત્રણે સમગ્રેશ હોય. માટે જ જેનદનમાં એ પરિક્ષાના બે ભેદ છેપરિડર) પ્રત્યાખ્યાન પરિણા. જ્ઞ પરિણામાં જ્ઞાનક્તિને અવકાશ છે, અને પ્રત્યાખ્યાન પરિક્ષામાં ત્યાગને અવકાશ છે. “જ્ઞાન દંવિત્તિ' Page #57 -------------------------------------------------------------------------- ________________ . આચારાંગસૂત્ર જે જ્ઞાનનું ફળ વર્તનમાં પરિણમતું નથી, તે સાચું જ્ઞાન નથી–જૈનદર્શનમાં એ મુખ્ય પ્રતિપાદન છે. અહીં “શન્સપરિજ્ઞા” નામનું પ્રથમ અધ્યયન છે. શસ્ત્રને અર્થ હિંસભાવના અથવા હિંસાનાં સાધને થાય છે. ધર્મ એ વિકાસનું અનુત્તર સાધન છે; અને ધર્મનું પ્રાથમિક મૂળ અહિંસા છે. દરેક મત, દશન કે પંથમાં અહિંસાનું માહાસ્ય અવિરેાધ રીતે નજરે પડે છે. આથી વિકાસપંથમાં અહિંસક વૃત્તિ સાથી પ્રથમ અભીષ્ટ ધારી તેનું વર્ણન આ અધ્યયનમાં સૌથી પ્રથમ આપવામાં આવ્યું છે. પ્રથમ ઉદ્દેશક - વિવેક અહિંસાના વ્યવહારુ પ્રાગમાં વિવેકની અનિવાર્ય અગત્ય છે. જ્યાં સદવિચાર કે વિવેકબુદ્ધિ નથી, ત્યાં થતી ક્રિયા અવશ્ય કર્મસમારંભજનક હેય છે. એથી વિવેકનું પૂર્વ અને પશ્ચિાત રૂપ વર્ણવતા– 1 - ગુરુવલ્યા' [૧] હે આયુષ્યના શ્રમણ ભગવાન મહાવીરે જે કહેલું તે મેં સાંભળેલું અને તે આ પ્રમાણે છે.” એવી રીતે પિતાના શિષ્ય શ્રી જંબૂસ્વામીને ઉદ્દેશીને શ્રી સુધસ્વામીએ કહ્યું. * * આત્મવિચાર " [૨] જ આ જગતમાં કેટલાક એવા જીવાત્માઓ પણ હોય છે કે Page #58 -------------------------------------------------------------------------- ________________ વિવેક જેમને હું-પૂર્વ દિશાથી, દક્ષિણ દિશાથી, પશ્ચિમ દિશાથી, ઉત્તર દિશાથી, ઊંચી દિશાથી, નીચી દિશાથી કે બીજી વિદિશાઓ (ઈશાને, અંગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય)થી કે અનુદિશાઓમાંથી કયાંથી આવ્યો છું એવું પણ ભાન હોતું નથી. - નેંધ –ચાર દિશાઓ, ચાર વિદિશાઓ તથા એમના આઠ અંતરાલ, વિભાગો મળી સેળ અનુદિશાઓ તથા ઊંચી અને નીચી મળી કુલ અઢાર દિશાઓ કહેવાય છે. ઉપરના સૂત્રમાં સૌથી પ્રથમ વિચારશ્રેણિનું દર્શન આપ્યું છે. વિચારની ભૂમિકા આવ્યા પછી જ વિકાસને પ્રારંભ થાય છે. “હું ક્યાંથી આવ્યો ?” - એ જિજ્ઞાસુ હૃદયને સૌથી પ્રથમ પ્રશ્ન છે. પણ જીવનના દીર્ધકાળમાં ઘણાયે મનુષ્યોને પિતાના જીવનના ધ્યેય સંબંધી પ્રશ્ન જ ઉદ્દભવતો નથી; અને તેઓ જે સ્થિતિ અને સંયોગોમાં મુકાયા હોય તે વાતાવરણ જોઈ અન્યનું પ્રાય: અનુકરણ કરી રહ્યા હોય છે. વિશ્વની વિવિધ પ્રવૃત્તિઓમાંની કેઈ–કે જે અપૂર્ણ દયેયવાળી કે ચશન્ય હોય છે તેને પિત–આચરવા છતાંયે એઠું ખાણું પણ જાણે એને મન નવું સર્જન હોયની, તેમ તે માની બેસે છે. જોકે આવી અપૂર્ણ દયવાળી કે દયેયવિનાની પ્રવૃત્તિમાં પણ તેને ઘણીવાર સંતોષ મળી શકે છે ખરે, પરંતુ આ સંતોષ એ કંઈ સારો આત્મસંતોષ નથી. અને એવા સંતોષના ગર્ભમાં શાતિ, સુખ કે સ્થિરતા નથી. - જ્યારે હૃદયમાં સાચી જિજ્ઞાસા જાગે છે, ત્યારે જ આ પ્રશ્ન ઉદભવે છે. આ [૨] વળી કેટલાક અધિકારી જીને ક્વચિત આ પ્રશ્ન ઉદ્ભવે છે ખરે. પરંતુ “મારે આત્મા પુનર્જન્મ પામનારે છે કે નહિ ? હું પ્રથમ કોણ હતો ? અને અહીંથી મૃત્યુ બાદ પરભવમાં (જન્માંતરમાં) હું કેણુ થઈશ ? (હું ક્યાં જઈશ ?) તેનું તેને યથાર્થ જ્ઞાન હોતું નથી. . નોધ:-વસ્તુત: જન્મ, જરા કે મરણ એ આત્માના ધર્મ જ નથી. આત્મા નિત્ય, અખંડ અને જ્યોતિર્મય છે. છતાં કર્મસંસર્ગથી જડરૂપ કર્મના ધર્મોની આત્મા પર પણ અસર થયા વિના રહેતી નથી, અને તેથી કર્મસંગી ચૈતન્યને જન્મ, મરણાદિ ધર્મોમાં યોજાવું પડે છે. જે કર્મ છે તે કર્મના પરિણામરૂપ પુનર્ભવ છે જ. Page #59 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર (૧) વિશ્વ અને આત્માને શે। સંબંધ છે, આવું સબધભાન થયા પછી (૨) જીવાત્મા શાથી ઉત્પન્ન થાય છે, આત્માનાં જન્મમરણનું કારણ શું છે—તે જાણવાની જિજ્ઞાસા જાગે છે. ત્યારબાદ (૩) પૂર્વકાળની પરિસ્થિતિ જાણવાની પ્રેરણા મળે છે, અને (૪) પછી ભવિષ્યને વિચાર આવે છે. તે આવતાં જ ભવિષ્યકાળના કારણરૂપ વર્તમાનકાલીન પ્રવૃત્તિની શુદ્ધિ પર લક્ષ જાય છે. આ રીતે આ ચાર પ્રશ્નો પછી વિકાસમાગ માં સ્થિરતા આવે છે. w [3] ૪ (સ્વરૂપપ્રાપ્તિને માટે, સુખને માટે કે શાંતિને માટે આવા જ્ઞાનની પરમઆવશ્યકતા છે. તે જ્ઞાન વિના બધા પ્રયત્ન અને પુરુષા પશુ જેવા છે. તે જ્ઞાન શાથી પ્રાપ્ત થાય ? તેના પ્રત્યુત્તરમાં ભગવાને ભાખ્યું છે કે:-) -(૧) પોતાની મેળે—જાતિસ્મરણુજ્ઞાન (પૂર્વાંભવેાનાં સ્મરણ)થી, (૨) ખીજા જ્ઞાની તીર્થંકર કે કેવળ પુરુષાના કહેવાથી, કે (૩) ઉપદેશકોઠારા સાંભળવાથી આવું જ્ઞાન થઈ શકે છે, કે હું—પૂર્વ દિશા, દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા, ઊર્ધ્વ દિશા, નીચેની દિશા, વિદિશા કે અનુદિશા તે પૈકી—કયાંથી આવ્યા છું ? નોંધઃ—જાતિસ્મરણજ્ઞાન એ એક મતિજ્ઞાનના ભેદ છે. માનસિક મૂઢતા દૂર થવાથી અને ચિંતનશક્તિ ખીલવાથી જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થાય છે. એ રીતે સ્વાભાવિક અથવા અન્ય નિમિત્તદ્વારા પણ એ જ્ઞાન થાય છે. [3] વ વળી કેટલાકને એવું પણ જ્ઞાન થાય છે કે મારે। આત્મા પુનર્જન્મને પામનારા છે કે જે આત્મા ફલાણી દિશાથી કે ફલાણી અનુદિશાથી આવ્યા છે, કિવા જે સર્વ દિશાએથી કે સર્વાં અનુદિશાએથી આવ્યા છે તે પોતે હું છું. આ પ્રમાણે જેને જ્ઞાન થાય અે, તે આત્મવાદી, લેાકવાદી, કર્મવાદી કે ક્રિયાવાદી છે એમ જાણવું. × નોંધ:-આત્મા નિત્ય છે, તરૂપ ચાક્કસ પ્રતીતિ થવી એ આત્મવાદ. × જ્યાં ક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી તથા અક્રિયાવાદી કે જેની અંતર્ગત કાલવાદી, સ્વભાવવાદી, નિયતિવાદી, ઈશ્વરકતૃત્વવાદી, આત્મકયવાદીના સમાવેશ છે. એમાંની કાઈ એકાંત માન્યતાને ન પકડતાં સાપેક્ષ રીતે સૈાના સ્વીકાર કરે એ આત્મવાદી, કર્રવાદી, લેાકવાદી અને ક્રિયાવાદી નવા, એવે શ્રી– શીલાંસૂરિજીને અભિપ્રાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ વિવેક સંસારના કાર્યકારણનું સ્પષ્ટ ભાન તે લોકવાદ. આત્મા પોતે કર્તા અને ભક્તા છે તેવું (પદાર્થોનું, ચાકસ કર્યજ્ઞાન તે કર્મવાદ. અને કર્મબંધનથી છૂટી જવાની ક્રિયાઓનું જ્ઞાન થયું તેને ક્રિયાવાદ કહેવાય. આત્મવાદ, લકવાદ, કર્મવાદ અને ક્રિયાવાદ આ ચારે વાદના એકીકરણથી જ સાચે આત્મવાદ સમજાય. જે કેવળ આત્મવાદી છે તે આત્મવાદી નથી, પણ એકાંતવાદી છે. એકાંતવાદમાં પ્રત્યક્ષ આત્મપતન કદાચ ન પણું દેખાય, પરંતુ આત્મવિકાસ તો નથી જ. આત્મસ્વરૂપને જાણવાની ઇચ્છાવાળાને કર્મવાદ, લોકવાદ અને ક્રિયાવાદ પણ સાથે ને સાથે જ જાણવાની આવશ્યક્તા છે. અથવા બીજી રીતે એમ પણ કહી શકાય કે આતમવિકાસના આ ચારે પાયા છે. એ ચારે પાસાએ જાળવવાથી ચાર પાસાં મજબૂત રહે છે. આત્મા કર્મને સ્તંભોક્તા છે; કર્મબંધનથી સંસાર થાય છે; સંસારના આગમનથી ક્રિયાઓની પરંપરા જન્મે છે અને ક્રિયાઓનું પરિણમન વૃત્તિ પર થતાં જ આત્મચેતન્યનું પરિસ્પંદન થાય છે–એ રીતે ચારે અંગે પરસ્પર સંકળાયેલાં છે. આ પરથી જિજ્ઞાસુને એટલું જ્ઞાન થઈ જવું જોઈએ કે જે આત્મા જડ કર્મથી મિશ્રિત છે તે આત્માના વિકાસ માટે કેવળ તત્ત્વજ્ઞાનની વાતો જ કરવાથી આત્મભાન થવું અશકય છે. આત્મભાન માટે તો જડ કર્મનાં આવરણે દૂર થાય તેવી શુદ્ધ પ્રવૃત્તિ આદરવી જોઈએ. પરંતુ આ સ્થળે એક વાત ખાસ યાદ રાખવાની છે, અને તે એ છે કે (અદૂષિત) પ્રવૃત્તિદ્વારા તેનામાં શક્તિ અને સંયોગની જેમજેમ અનુકૂળતા થતી જાય તેમ તેમ આત્મલક્ષ્ય વચ્ચે કાકર્ષણ–સિદ્ધિઓ વગેરેનું પ્રલોભન–પણ વધતું જાય. તેવા પ્રસંગે સાધક પ્રલોભનમાં ન સપડાતાં એક આત્મલક્ષ્ય રાખી વિકાસ– શ્રેણિએ આગળ ધપે. કર્મબંધહેતુવિચાર [૪] કર્મ એ સંસારપરિભ્રમણનું કારણ છે. તે કઈ જાતની ક્રિયાએથી થાય છે તે હવે સુધર્મસ્વામી સ્પષ્ટ કરતાં કહે છે, કે “હે જંબૂ! મેં કર્યું (૧), મેં કરાવ્યું (૨), મેં બીજા કરનારને અનમેદન આપ્યું (૩), હું કરું છું (૪), હું કરાવું છું (૫), કે કરનાર ઠીક કરે છે તેમ માનું છું (૬), હું કરીશ (૭), હું કસવીશ (૮), કે હું બીજા કરનારને અનુમોદન આપીશ (૯), એ રીતે નવ મેદાને Page #61 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર મન, વચન અને કાયા એ ત્રણ ચોગાએ ગુણતાં ૨૭ ભેદ થયા. એ રીતે કર્મબંધનના કારણભૂત ક્રિયાઓના ભેદે અને પ્રભેદથી દરેક પુણ્યપાપની તથા ધર્માધર્મની વ્યવસ્થા માનવી જોઈએ; અને આ રીતે કર્મસમારંભને–કર્મબંધનના કારણભૂત ક્રિયાભેદને જાણવા જેઈએ. [પી (જેઓ ઉપરના ભેદને યથાર્થ નહિ જાણતાં મતિ ભ્રમથી માત્ર કઈ એક સિદ્ધાંત જ સ્વીકારી લે છે અથવા ક્રિયાનાં શુભાશુભ ફળાને જાણવાની ચેષ્ટા કર્યા વગર), મૂઢતાથી જડ ક્રિયા કર્યા કરે છે તે અજ્ઞાતકર્મ . ખરેખર આ દિશાવિદિશાઓમાં પરિભ્રમણ કરે છે, અથવા સર્વ દિશા અને સર્વે અનુદિશાઓમાં પરિભ્રમણ કરે છે; નાના પ્રકારની યોનિઓ (પશુ, કીડા, પંખી, નરક અને એવી હલકી ગતિઓ)માં ઉત્પન્ન થાય છે, અને અનેક પ્રકારનાં દુષ્કર્મજન્ય અણગમતા સ્પર્શ વગેરેનાં દુઃખોને અનુભવ કરે છે. નેધ–ઘણાયે જીવાત્માઓ એમ માનતા હોય છે કે આપણે પિતે જ જે અઘટિત કાર્ય કરીએ તે પાપ લાગે. બીજા આપણે માટે કરે તેમાં આપણને શું? આ વાત એકાંત હોવાથી તેને અહીં અસ્વીકાર છે. જૈનદર્શન સાક્ષાત્ કર્મ અને પરંપરાગત કર્મ ઉભચને સ્વીકારે છે. કેટલીક ક્રિયાઓ એવી પણ હોય છે કે જે કરવાથી અલ્પ પાપ કે પુણ્ય બંધાય અને કરાવવાથી કે અનુમોદન આપવાથી વધુ બંધાય. વળી ઘણી ક્રિયાઓ એવી હોય છે કે જે કરવાથી જ વધુ પાપ કે પુણ્ય બંધાય. તે જ રીતે દરેક ભેદ માટે સમજવું. આ રીતે સંયમ અને વિવેકપૂર્વક (અનેક દષ્ટિ. બિથી) પાપપુણ્યાદિને ઉકેલ લાવવો જોઈએ. [૬-૭-૮] આથી ખરેખર એ ક્રિયાઓમાં ભગવાને પરિઝા (વિવેક) સમજાવેલ છે. આ જીવિતવ્યને લંબાવવા માટે, સુયશની પ્રાપ્તિ અર્થે, સત્કાર, સન્માન, પૂજનાદિ ભેગવવા અર્થે, જન્મમરણના બંધનથી મુક્ત થવા માટે અને દુઃખને દૂર કરવા માટે આ વિશ્વમાં પાપની ક્રિયાને લેકે અંધપરંપરાએ આચર્યે જાય છે. શાણા સાધકે તેનો બરાબર વિવેક સમજવાની જરૂર છે. આખા લોકની ક્રિયાઓને ઉપરના વર્ણનમાં સમાવેશ થાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવેક નોંધ –અહીં રસૂત્રકારે સમસ્ત લોકમાં થતી ક્રિયાઓ સાથે વિવેકને સંબંધ બતાવી એ સમજાવ્યું છે કે ગૃહસ્થ કે ત્યાગી કઈ પણ સાધક કેઈ પણ ક્રિયામાં સહજ પણ વિવેક ન ચૂકે. વિવેક ચુકા એટલે એ ક્રિયા ગમે તેટલી ઉચ્ચ કોટિની હોય તો હિંસા થઈ ચૂકી સમજવી. આથી એમ ફલિત થયું કે વ્યવહારમાં કે ધર્મમાં, કોઈ પણ શુભ ક્રિયાને નામે કે અન્યના પપકાર તેમજ દેવની ઉપાસના કે ગુરુની ભક્તિના બહાને પણ સૂક્ષ્મ હિંસાયે ક્ષમ્ય નથી. હિંસા કેઈ પણ નિમિત્તરૂપે થતી હોય, પણ હિંસા એ હિંસા જ છે અને તે અધર્મ છે. તેથી કઈ પણ ધર્મક્રિયામાં અધર્મને સ્થાન ન હોવું ઘટે. તોયે સૂત્રકાર કહે છે કે ધર્મને નામે પણ લોકો અધમ કરતા હોય છે અને અમે ધમ કરીએ છીએ એમ માનતા હોય છે. આનું કારણ સાચા વિચારની ખામી અને અંધ અનુકરણથી ટેવાયેલી વૃત્તિ જ છે. [૯] આ સંસારમાં પૂર્વોક્ત બધા કર્મસમારંભે ક્રિયાઓ)ને જે જ્ઞ પરિણાથી જાણી પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ (વિવેકપૂર્વક સમજી અને વિવેકપૂર્વક ત્યાગ) કરે છે તે જ પરિશ્નાતક ( વિવેજ્યુક્ત સંયમી) મુનિ ગણાય છે. " ઉપસંહાર હું કાણ? ક્યાંથી આવ્યો ? અહીં આવવાનું શું પ્રજન? એ સદ્દવિચારનાં પૂર્વચિહ્યો છે. વિચાર પછી યોગ્યતા જાગે છે. યોગ્યતા એટલે વિકાસની જિજ્ઞાસા. ધર્મ એ વિકાસનું અવલંબન છે. અહિંસા એ ધર્મનું મુખ્ય અંગ છે, અને તે વિવેકદ્વારા સુસાધ્ય છે. સંયમ પણ વિવેકપૂર્વક પાળવાથી અથાર્થ મળી શકે છે અથવા કહે કે સત્યાસત્યનું જ્ઞાન થયા પછી જ વૈરાગ્ય, સંચમ તથા ત્યાગાદિની આરાધના થાચ છે. સારાંશ કે વિવેક એ અપૂર્વ વસ્તુ છે. આથી સૌથી પ્રથમ સૌ કોઈ જીવાત્માઓને એની આરાધના ઈષ્ટ થાઓ.' - એમ કહું છું શસ્ત્રપરિણાઅધ્યયનને પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થયે. Page #63 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદ્દેશક પૃથ્વીકાય મનુષ્ય કે પ્રગટ અને વિકસિત ચેતનાવાળાં મેટાં જીવજંતુઓને ન મારવાં એટલેથી જ કંઈ અહિંસાની સંપૂર્ણ આરાધના થઈ જતી નથી. અહિંસકને તો પોતાના પ્રત્યેક ઉપયોગી પદાર્થ વાપરતાં, હાલતાં ચાલતાં અને એવી સર્વ કિયાએ કરતાં કરતાં અહિંસાનું સ્મરણ રહેવું જોઈએ. પૃથ્વી, જળ, અગ્નિ, વનસ્પતિ ઇત્યાદિ સ્થાવર છે પણ ચેતન્યવંત છે, તે અહીં ક્રમશઃ સમજાવે છે. ગુરુદેવ બોલ્યા:[૧] પ્રિય જંબૂ! જે; આ સંસારનાં પ્રાણીઓ–લોકો બિચારાં કેવાં વિષયકષાયાદિથી બધી રીતે હીનતામય, દુઃખમય, દુધમય અને અજ્ઞાનમય જીવન ગાળી રહેલાં દેખાય છે તેઓ પોતાના અજ્ઞાનથી આતુર (અધીરા) થઈ આ સંસારની કલેશભઠ્ઠીમાં પોતે સળગે છે, અને બીજાં (તેની નિકટ રહેલાં બીજા પ્રાણીઓને પણ પરિતાપ ઉપજાવે છે. ધ–કષ્ટ એટલે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ કે અજ્ઞાનજન્ય ક્રિયાઓનું કટુ પરિણામ. અજ્ઞાનથી માત્ર અજ્ઞાનીને કષ્ટ થાય છે Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રૂમ અહિંસા એવું નથી, અજ્ઞાનીનું અજ્ઞાન બીજાઓને પણ પડે છે. વ્યક્તિ એ સમષ્ટિનું અંગ છે. વ્યષ્ટિની પ્રત્યેક ક્રિયાને સમષ્ટિ સાથે ગાઢ સંબંધ છે. [] જંબુ; જે ! આ સંસારમાં પૃથક પૃથક્ સર્વ સ્થળે આ ભિન્નભિન્ન પ્રકારનાં પ્રાણીઓ વસે છે તેને પરિતાપ ન થાય એ રીતે સંયમી પુરુષો સંયમને જાળવીને જીવન નિર્વહે છે. [૩]જ્યારે ઘણું તે “અમે ત્યાગી પુરુષો છીએ ” એ પ્રમાણે કહેવડાવનારા પણ વિવિધ પ્રકારનાં શસ્ત્રથી પૃથ્વી સંબંધી કર્મના સમારંભ (અતિ પાપકર્મ) કરીને પૃથ્વી પર શસ્ત્રપ્રહાર કરે છે, અને તે જીવોની હિંસા કરતાં કરતાં બીજાં પણ તદાશ્રિત રહેલાં અનેક પ્રાણીઓની હિંસા કરી નાખે છે. | નેધ–આ ત્યાગી છવન માટે ઉદેશીને સંબોધાયેલાં વચન છે. જેનદર્શનમાં સૂક્ષ્મ જીવોને પણ સ્વેચ્છાપૂર્વક ન દૂભવે તે અણગાર કહેવાય છે. અણગારને પૂર્ણ સંયમી અને સતત નિરાસક્ત જીવન ગાળવાનું જૈનશાસનનું ફરમાન છે. ગૃહસ્થજીવનમાં પણ આદર્શરૂપે આની ઉપયોગિતા છે જ. [૪] હે શિષ્ય ! ભગવાન મહાવીરે આ પરિસા સમજાવતાં કહ્યું છે, કે જે શ્રમણ, જીવનના નિર્વાહ માટે, વંદન, સન્માન કે પૂજનની. પ્રાપ્તિને અર્થે, ભ્રમથી માની લીધેલા સિદ્ધાંત પ્રમાણે, જન્મમરણથી મુક્ત થવા માટે કે દુઃખના (પ્રતિઘાત) નિવારણ સારુ સ્વયં પૃથ્વીકાયા જેવા સૂક્ષ્મજીવોની હિંસા પોતે કરે છે, બીજા પાસે કરાવે છે અથવા, હિંસા કરનારને અનુમોદન આપે છે, તે હિંસા તેના અકલ્યાણની અને અબેધની જનની બને છે; અર્થાત કે તેથી અશ્રેય અને અજ્ઞાન વધે છે. નોંધ-શ્રમણભગવાન મહાવીરના સમયમાં કેટલાક સાધુઓ પોતાને સાધુઓ તરીકે ઓળખાવતા હતા, અને આરંભનાં કાર્યો જાતે કરતા હતા, કરાવતા હતા, અથવા તેવાં કાર્યોમાં રસ લેતા ' હતા; વળી ધર્મનિમિત્ત થયેલી હિંસા એ હિંસા નથી, એમ પણ મને Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આચારાંગસૂત્ર સમાવવાના પ્રયત્ન કરતા હતા. ઉપરના કથનમાં એ સમજાવવામાં આવ્યું છે કે હિંસા એ હિંસા જ છે, અને તે ધનિમિત્તે પણ ક્ષમ્ય ન હાઈ શકે. જેએ પેાતાને ધર્મિષ્ઠ કહેવડાવે છે તેના પર તેટલા જ અહિ સક રહેવાને ખેાજો વધે છે. આથી તેનું જીવન ખૂબ સચની હોવું જોઈએ, અને પેાતાની જીવનક્રિયામાં સૂક્ષ્મ જીવે તરફ પણ પ્રતિક્ષણે ઉપયેગમચ રહેવું જોઈએ. [૫] સદેવ કિવા શ્રમણવરા (જ્ઞાની જના) પાસેથી આત્મવિકાસઅર્થે આદરવાયેાગ્ય ઉપયેાગી જ્ઞાન પામીને આ વિશ્વમાં કેટલાક ભવ્ય જીવા જાણી શકે છે કે હિંસા એ કર્માંધનનું કારણ છે, મેાહ તથા આસક્તિના કારણભૂત છે, અને નરક જેવી દુર્ગતિના પણ કારણભૂત છે. પરંતુ જેએ અતિ અતિ આસક્ત થયેલા જીવો હેાય છે તે ભિન્નભિન્ન પ્રકારનાં શસ્ત્રદ્વારા પૃથ્વીકના સમારલથી પૃથ્વી શસ્ત્રને આરંભીને અવિવેકથી ખીજા પણ અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરે છે. તે બધા ખાવાપીવા તથા કીતિ વગેરે મેળવવાના મેહમાં જ મૂંઝાઈ પહેલા જાણવા. નોંધ—સૂત્રકાર કહે છે કે:-પેાતે સપૂર્ણ અહિંસક બની, અહિંસાની ભાવનાને સર્વત્ર પ્રચાર કરવા, એ ત્યાગીની ફરજ છે. તેાયે કેટલાક પામર સાધક સમાજમાં પેાતાનું સ્થાન ટકાવવા માટે તે સમાજની મ માન્યતામાં ભ્રમ હેચ અને પછી કદાચ તે વાત તેઓને સમજાય તેાયે પેાતાની જવાબદારી સમજીને તે ભ્રમ દૂર કરવાને બદલે તેને વધારવાનું કાર્ય કરે છે: તે ત્યાગી ન ગણાય. જેને કીર્તિ, પૂન કે ખાનપાનના માહન હાય, સત્ય ખાતર જીવનના બલિદાનની પણ તૈયારી હેાય, તે એમ પ્રશ્ન થાય કે પૃથ્વીકાય જેવી સમજ ત્યાગી. અહીં કાઈને પર આટલે ભાર શા માટે ? તેના ઉકેલ સૂત્રકાર આ પછીના સૂત્રમાં આપે છે: t [૬] આ સાંભળી જંબૂવાની આશ્ચર્ય પૂર્વક પોતાના ગુરુદેવને પૂછે છે, કે પૂજ્યપાદ ! પૃથ્વીના જીવોને તેા નેત્ર, નાસિકા, કાન, જીભ, વાણી કે. વિકસિત મન નથી, તેા તેને દુઃખનું વેદન કેમ થતું હશે ? Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂમ અહિંસા | ગુરુદેવે કહ્યું-આત્માથી શિષ્ય ! જેમ કોઈ જન્મથી જ અંધ, બધિર હેાય તે માણસના કોઈ પગ, ઘૂંટણ, જાધ, ઢીંચણ, સાથળ, કેડ, નાભિ, ઉદર, પાંસળી, પૂઠ, છાતી, હૃદય, સ્તન, ખંભા, ભુજ, હાથ, આંગળી, નખ, ડેક, દાઢી, હેઠ, દાંત, જીભ, તાળવું, લમણા, કપાળ, કાન, નાસિકા, આંખ, ભમર, મસ્તક વગેરેને કોઈ (ભાલા વગેરેથી) છે, ભેદે, મારે કે કષ્ટ ઉપજાવે તો તે કહી ભલે ન શકે છતાંય અવ્યક્ત વેદના તેને અવશ્ય થાય. તે જ રીતે જે જીવોને દુખ વ્યક્ત કરવાનું સાધન નથી તેને પણ દુઃખ તે થાય છે જ. નોંધ –હિંસાથી પરજીવોને જે પીડા થાય છે તે ઘણયે વાર દેખાતી નથી, અથવા જેવાય છે તે તેની દરકાર ભાગ્યે જ થાય છે. છતાં હિંસકભાવનાની અપેક્ષાએ તે હિંસા કરનારની વૃત્તિનું પતન તે જરૂર થાય જ છે. ' [૭] જે હિંસકવૃત્તિવાળા છવો હોય છે તેમને પિતે હિંસાનો પ્રયોગ કરતા હોવા છતાં પણ હિંસકક્રિયાઓનું ભાન રહેતું નથી (પરંતુ આરંભનું પાપ તેને અવશ્ય લાગે છે). પરંતુ જે પુરુષો હિંસકવૃત્તિથી નિવૃત્ત થયેલા હોય છે તે સૂક્ષમ કે સ્થૂળ શસ્ત્રનો પ્રયોગ કરતા નથી અને તેઓ હિંસાના પરિણામને જાણી તેનો વિવેક કરી શકે છે તેથી તેને નિબિડરૂપે આરંભનું પાપ લાગતું નથી). નોંધ:--જે વૃત્તિની મન પર અસર વિશેષ રહેતી હોય તે વૃત્તિ પછી ટેવરૂપે થઈ જાય છે. અને તે ટેવરૂપે થઈ ગયા પછી મનુષ્ય હમેશાં એમાં જ વલખાં મારે છે. અને આ રીતે એથી વિવેકનો નાશ અને અનર્થની પરંપરા નોતરાતી જાય છે. [૮] આ માટે આ બધું જાણીને શાણે સાધક પૃથ્વીશસ્ત્રનો. (પૃથ્વીકાયની હિંસાનો) પોતે પ્રયોગ ન કરે, અન્યધારા ન કરાવે અને કરનારને અનુમોદન પણ ન આપે. . Page #67 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર [૮] જ આ રીતે પૃથ્વીકાયના છ સંબંધી હિંસાની ક્રિયાઓને પણ જે 7 પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિવ્રાથી ત્યાગે છે તે ખરેખર વિવેજ્યુક્ત સંયમી મુનિ ગણાય છે. નોંધ –ઉપરની બીના અણગાર ત્યાગીને ઉદેશીને લખાયેલી છે. કારણ કે ગૃહસ્થ સાધકને જીવન ટકાવવા માટે પૃથ્વી આદિ સ્થાવર છની હિંસા અનિવાર્ય છે છતાં હિંસા એ તો હિંસા જ છે, અને હિંસામાં પાપ પણ છે. માત્ર અધિક યોગ્યતાવાળા જીવોની ઘાતની અપેક્ષાએ આ પાપ અલ્પ ગણી શકાય, જોકે તેના પરિણામને વધુ આધાર આસકિતની તીવ્રતા કે મંદતા પર નિર્ભર છે. એટલે ગૃહસ્થ ગણાતા સાધકે પણ આવી વાતોમાં વિવેકપુરઃસર આસક્તિને ઓછી કરતાં શીખવું જોઈએ. એમ કહું છું, શસ્ત્રપરિજ્ઞાઅધ્યયનનો દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થયે. Page #68 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદ્દેશક જલનિકાય - જલનિકાયના જીવોની સમીક્ષામાં પ્રથમ અણગારની પિગ્યતા સ્પષ્ટ કરે છે, અને તેવા ઉચ્ચ અધિકારને પામેલે સાધક જે એક સામાન્ય ખલનામાં પણ બેદરકારી સેવે તે તે અધિક ખલનાએ કરવાને ટેવાય છે એમ માનસશાસ્ત્રના નિયમથી સિદ્ધ કરે છે. આકસ્મિક સ્કૂલના થવી એ જુદી વાત છે, અને ખલના તરફ બેદરકાર થવું કે રહેવું એ જુદી વાત છે. આ વિવેક શીખી લેવાય છે તે જાગરુક સાધક ખલનાની નવી પરંપરાથી છૂટીને પૂર્વમ્બલનાઓને નિવારી શકે છે એ સ્પષ્ટ કરતાં ગુરુદેવ બોલ્યા:– [૧] હે જંબૂ! હું કહું છું તે સાંભળઃ– જે જીવનપ્રપંચથી મુક્ત થઈને અગારી મટી અણગાર થયું છે, જેનું અંતઃકરણ અને કાર્ય સરળ બની ગયાં છે, જે મેક્ષમાર્ગ તરફ વળે છે અને માયા (દગા, છળ, કપટ)ને જે આચરતો નથી, તે અણગારે પોતે જે શ્રદ્ધાથી. જે ભાવનાબળથી ત્યાગમાર્ગ અંગીકાર કર્યો છે તે જ ભાવથી જીવનના Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આચારાંગસૂત્ર અન્તપર્યંત પેાતાના જડ સંસર્ગજન્ય પૂર્વસ્વભાવની અધીનતામાં ન ફસાતાં ત્યાગમાનું યથા પાલન કરવું જોઈએ. આ મેક્ષના મહામા માં વીરા જ ચાલ્યા છે અને પાર પામ્યા છે, અને તેમણે જ તે માને આરાજ્યેા છે. એમાં શંકા જેવું કંઈ નથી. નોંધઃ—(૧) જેવા વિચારો હેાય તેવું જ ખાલે, અને જેવું બેલે તેવું જ ચાલેઃ અર્થાત્ કે મન, વર્ચુન અને કાર્ટૂની એકવાક્યતા એ સાધુતાનું પ્રથમ લક્ષણુ છે. ત્યાગ ગ્રહણ કરી સતત જાગૃત રહે તે સાધુ. કારણ કે સમ આત્મા માટે પણ પૂર્વસ ંસ્કારોને લઈને નિખળતા થવી સાવિત છે. મન જ્યારે પૂર્વસ ંસ્કારને અધીન થાય ત્યારે જીવાત્માનાં સામર્થ્ય, ત્યાગ અને શક્તિ ક્ષણભરમાં નાબૂદ થવાના સમય આવી પડવાનાં ઘણાં દૃષ્ટાંતા મળી આવે છે. મલિનતાની સહજ અસર પણ ત્યાગની પવિત્રતા અને ચારિત્રની સુવાસને વટલાવી મૂìછે. સહજવીરતા વિના મુક્તિમાર્ગની ચેાગ્યતા નથી—માલ દ્વોમાં બહારની વીરતા, આંતરદ્રઢોમાં આંતરિક વીરતા. બહારની વીરતા કરતાં આંતિરક વીરતા કાઢિગણી કઠિન અને દુઃસાચ્ છે. બાહ્ય વીરતામાં સન્માન, સામ્રાજ્ય, હક્ક વગેરે મેળવવાનું હોય છે, આંતરિક વીરતાના માર્ગમાં ઊલટું ઘણાં વર્ષાથી સ ધરી રાખેલું એ બધું—— અહત્વ, મમત્વ, આસક્તિ વગેરે દફનાવી દેવાનું હોય છે. એ વીરનાં શસ્રો પણ જુદાં છે. તે હાથમાં નહિ, પણ હૈયામાં ધારણ કરાય છે. એવા અહીં ભાવ છે. [૨] હે જમ્મૂ ! આ રીતે જૈનશાસનની આજ્ઞાથી (વીતરાગના વચનથી) સ'સારને એળખી પોતે નિર્ભય અને, અન્યને (જલનિકાયાદિ જીવાને) પણ નિર્ભય બનાવે. નોંધઃ—તે જ સાચા નિર્ભય છે કે જેનાથી સૌ કાઈ નાનામેાટા જીવાને અભય મળે છે. પેાતાનાથી જ્યારે કાઈ ભય ન પામે તેનેા નિ:સ્વા અને નિર્વિકારી પ્રેમ અખંડ વહે, ત્યારે જ નિર્ભયતા પ્રાપ્ત થાય, નિય દશા પ્રાપ્ત કરવાનું ધ્યેય એ સર્વોત્તમ અને કાર્યકારી ધ્યેય છે. જે નિર્ભયતામાં અસંયમ અને સ્વચ્છંદતા છે તે નિર્ભયતા ભયાનક છે. અને એ નિર્ભયતા અહાર દેખાતી હોય તેાયે એ નિ`ચતા નથી, પણ મહાન પાકતા છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સૂક્ષ્મ અહિંસા [૩] અહો જંબૂ ! સાંભળ, હું તને કહું છું -આ સંસારમાં નાના પ્રકારનાં પ્રાણીઓ વસે છે. તે બધાં ચૈતન્યવાળાં છે. તે વિષે શંકાને સ્થાન ન હોવું જોઈએ. તેમજ આત્માના અસ્તિત્વ વિષે પણ સંશય રાખવાનું કારણ નથી. જે સંસારના સંબંધમાં ( આ બધું દેખાય છે તે છે કે કેમ ?) એવો સન્દહ રાખે છે, તે આત્માના અસ્તિત્વ માટે પણ શંકાશીલ બને છે. અને જે આત્મા વિષે શંકાશીલ બને છે, અથવા તે બીજા જીવોનો જે અપલાપ કરે છે, તે પિતાના આત્માનો પણ અપલાપ કરે છે. તથા પિતાના આત્માનો જે અપલાપ કરે છે, એ બીજા છાનો પણ અપલાપ કરે છે. (કારણકે જીવ અને જગતને ગાઢ સંબંધ છે.) તે એ લેક વિષે પણ શંકાશીલ બને છે. (એમ કરવું એ વિકાસમાર્ગમાં બાધારૂપ છે તેમ જાણી આત્મપ્રતીતિ પર અડગ રહેવું.) નોંધ:-પ્રત્યેક નાનામોટા પ્રાણીમાં આત્મા છે. આપણામાં પણ આત્મા છે. આપણે આત્મા જેમ નાના કર્મવશાત્ ભિન્નભિન્ન પ્રકારની દેહાદિ સામગ્રી પામ્યો છે તેમ સંસારનાં ઇતર પ્રાણીઓના સંબંધમાં પણ છે. તેથી આપણે જે સાચા સુખની પ્રાપ્ત કરવી હોય, તે તે એને ઇજા પહોંચાડવાથી નહિ પણ સુખ આપવાથી થઈ શકે. અનેક જ્ઞાની પુરુષોએ આત્મપ્રતીતિને સાક્ષાત્ અનુભવ કર્યો છે, અને આપણે પણ અનુમાનથી તેનું અસ્તિત્વ જાણું શક્યા છીએ. એથી કદી અને કઈ સંગોમાં નાસ્તિક બનવાની આવશ્યક્તા નથી. [૪] પ્રિય જંબૂ ! સંયમી પુરુષો જ્યારે આ રીતે મનઃ સમાધાન કરી વિવેકપૂર્વક વર્તે છે, ત્યારે કેટલાક પોતાને ત્યાગી કહેવડાવવા છતાં ભિન્નભિન્ન પ્રકારનાં શસ્ત્રોથી જલાદિ જેવો પર ક્રિયાનો સમારંભ કર્યા કરે છે, અને એ જલાદિ સમારંભમાં (અવિવેકી દૃષ્ટિથી) બીજા પણ અનેક જીવોની હિંસા કરી નાખે છે. મેં –જળમાં અનેક જીવો છે તે વૈજ્ઞાનિક શોધથી જગજાહેર થઈ ચૂક્યું છે. વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાં હાસ્ય, શોક, ભય, ક્રોધ, રાગ, અહ કાર Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આચારાંગસૂત્ર એવીએવી લાગણીઓને સ્પષ્ટ અનુભવ કરાવ્યેા છે. એ પરથી હવે ચર્મચક્ષુથી પ્રત્યક્ષ ન દેખાવા છતા સ્થાવર વેામાં ચૈતન્ય છે એ સિદ્ધ કરવાપણું આ વિજ્ઞાનયુગમાં રહ્યું નથી. [૫] હે શિષ્ય ! ભગવાન મહાવીરે આ સંબંધમાં પરિજ્ઞા સમજાવતાં કહ્યું છે કે કાઈ શ્રમણ જીવનના નિર્વાહ માટે, વંદનાદિ અર્થે, જન્મમરણની મુક્તિ સારુ કે દુઃખના નિવારણ સારુ જલાયના જીવાની હિંસા સ્વયં કરે છે, ખીજા પાસે કરાવે છે, અથવા હિંસા કરનારને અનુમેદન આપે છે, તે તે હિંસા તેના અહિતને અને અજ્ઞાનને જન્માવે છે. [૬] સર્વજ્ઞ ભગવાન કિવા અન્ય જ્ઞાની જને પાસેથી આત્મવિકાસઅર્થે આચરવાયાગ્ય ઉપયાગી વસ્તુ પામીને આ વિશ્વમાં કેટલાક ભવ્ય જીવા જાણી શકે છે કે હિંસા એ ક ધનનું, મેાહનું અને નરકાદિ દુર્ગાંતિનું કારણ છે. પરંતુ જેએ અતિ અતિ આસક્ત થયેલા હાય છે તે લેાકેા ભિન્નભિન્ન પ્રશ્નારનાં શસ્ત્રોથી જલકાયના મહાર ભદ્રારા જલના જીવા પર તેનું હિંસક શસ્ત્ર અજમાવીને ખીજા પણ અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરી નાખે છે. [૭] જ! જલ પાતે જેમ ચેતનવંત છે તેમ એને આશ્રયે ખીજા પણ અનેક જીવા રહેલા હૈાય છે. જિનશાસનમાં આ વસ્તુ સ્પષ્ટતાથી સમજાવી છે. એ વિવેક સાધુજાએ ભૂલવા ન જોઇ એ. અને શસ્ત્રપરિણત નિર્દોષ જલથી તેમણે જીવન ચલાવવું, પરંતુ સચેત જલ ન વાપરવું જોઈ એ. * એમ કરવાથી એમના પર હિંસાનું અને પ્રતિજ્ઞાભંગ થવાથી ચારીનું પણ દેાષારાપણ થાય છે. [૮] કેટલાક શ્રમણા એમ કહે છે કે અમને પીવા માટે તે કલ્પ્ય છે, વિભૂષાર્થે પણ કલ્પ્ય છે. એમ કહી તેએ અનેક પ્રકારનાં શસ્ત્રોથી જલાદિની સ્વય હિંસા કરે છે. આ વાત ભિક્ષુ શ્રમણ માટે ચેાગ્ય નથી. * જુએ · ભિક્ષુપ્રતિજ્ઞાઃ' દા૦ ૪ શું અધ્યયન. Page #72 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષમ અહિંસા ૧૯ [૯] હું ખરું કહું છું કે જંબૂ! જે અજ્ઞાની અથવા હિંસકવૃત્તિવાળા જ હોય છે તેમને પિતે હિંસાનો પ્રયોગ કરવા છતાં પણ હિંસકક્રિયાઓનું ભાન હતું કે રહેતું નથી. પરંતુ જે પુરુષો હિંસકવૃત્તિથી નિવૃત્ત થયેલા હોય છે તે જ સૂક્ષ્મ કે ધૂળ હિંસાને પ્રયોગ કરતા નથી, અને હિંસાના પરિણામને જાણીને તેઓ તેનો વિવેક પણ કરી શકે છે. આવા ઉપગવંત સાધકને આરંભના દોષે સ્પર્શતા નથી. [૧૦] માટે શાણે સાધક જલકાયો આરંભને કર્મબંધનનું કારણ જાણુને જલકાયને આરંભ પિતે ન કરે, બીજા પાસે ન કરાવે અને કઈ કરતા હોય તે તેને અનુમોદન પણ ન આપે. આ રીતે જલકાયના જીવોની હિંસાને અહિતકર જાણુને જે શ્રમણવર, વિવેકપુરઃસર સંયમ રાખે છે, તે ખરેખર પરિસાતકર્મ (વિવેકી) મુનિ કહેવાય છે. એમ શ્રમણ ભગવાન મહાવીરે ભિક્ષુસંધને ઉદ્દેશીને કહ્યું છે, તે હું તને કહું છું. ઉપસંહાર જલમાં પણ ચેતન છે. જલ વિના જીવનનિર્વાહ શક્ય નથી. એટલે ગૃહસ્થ સાધક પોતાના ધર્મની મર્યાદા જાળવી વિવેકપૂર્વક એને ઉપયોગ કરે. એમ કહું છું. શસ્ત્રપરિણાઅધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયો. Page #73 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદ્દેશક અગ્નિકાય સત્યશુશ્રષક શિષ્ય! સાંભળ; હું કહું છું. એમ સુધમસ્વામી જ બૂસ્વામીને ઉદ્દેશીને બોલ્યાઃ [ 1 ] હે જંબૂ! ભગવાન મહાવીરના શબ્દોમાં કહું છું કે જિજ્ઞાસુએ આ સંસાર અને તેમાં રહેલાં પ્રાણીઓ વિષે શંકાશીલ ન થવું અને આત્માના અસ્તિત્વ વિષે પણ શંકાશીલ ન થવું. જબૂએ પૂછવું –ગુરુદેવ! એમ કરવાથી શી હાનિ થાય ? ગુરુદેવે કહ્યું -આત્માથી શિષ્ય ! જેઓ સંસાર વિષે શંકાશીલ બને છે, તે આત્માના અસ્તિત્વમાં પણ શંકાશીલ બને છે. અને જે આત્માના અસ્તિત્વમાં શંકાશીલ રહે છે, તે સંસારના ચરાચર જીવોના અસ્તિત્વ વિષે પણ શંકાશીલ બનતા જાય છે. નેધ–આત્મા અને સંસારને અન્ય પ્રાણગણું આ જગતમાં પ્રત્યક્ષ વિદ્યમાન દેખાય છે. જુઓઃ ઘાટીલું શરીર, પુષ્ટ ઇંદ્રિય, અને મનેહર અંગોપાંગ હોવા છતાં એક વસ્તુ વિના ક્ષણવારમાં તે સડવા માંડે છે તેમાં મનોહરતાને બદલે બેડેશળતા આવે છે; આકર્ષણને બદલે ધૃણું થાય છે. જે ચૈતન્ય વિના સઘળું નિરર્થક છે, એ વસ્તુ કઈ ? તેનું જ નામ આત્મા. જે ચૈતન્ય વિના સઘળું નિરર્થક છે, એ આત્માના ઉત્કર્ષ માટે સૌ જીવો Page #74 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ અહિંસા ૨૧ શક્તિ અને સાધનેાના પ્રમાણમાં સતત પ્રયત્ન કરે છે. આ રીતે તેનું અસ્તિત્વ અનુમાનથી સ્પષ્ટ થાય છે. તે વિષે શંકા કરવાનું કશું પ્રયેાજન નથી. આત્માના અસ્તિત્વમાં જેએ અશ્રદ્ધાશીલ થશે, તે પુણ્ય, પાપ, ધ, અધર્મો વગેરેમાં પણ અશ્રદ્ધાશીલ થશે. અને તે અશ્રદ્ધા આવ્યા પછી તે ગમે તેવાં અત્યાચારી પાપકમ કરવા છતાં તેનું હૃદય તેને ડંખશે નહિ, અને તે માનવ મટી રાક્ષસ બનશે. આથી આત્માનું અસ્તિત્વ, ધર્મો, અધ, પાપ, પુણ્ય, સદ્ગુણ, દુર્ગુણ ઇત્યાદિને વિવેક કરી જિજ્ઞાસુ વિકાસમામાં આગળ ધપે. [૨] જંખ્ ખેાલ્યાઃગુરુદેવ ! જે આત્મા નિત્ય છે તેની પરિપૂર્ણ સાધના માટે આપે અહિંસાના રાજમાર્ગ બતાવ્યા, પણ એ જીવનમાં સાધ્ય કેમ બને ? ગુરુદેવ મેલ્યાઃ–પ્રિય જંબૂ! ભગવાન એમ ખેાલ્યા હતા કે જે આ ×દી લેાકના શસ્ત્રની પરિસ્થિતિના રહસ્યવેત્તા છે, તે અશસ્ત્ર (સંયમ)ના રહસ્યવેત્તા છે, અને જે સંયમને રહસ્યવેત્તા છે, તે જ આ મહાસંસારમાં હિંસાનાં સાધનેાને રહસ્યવેત્તા છે. સારાંશ કે, જે અહિંસાનું રહસ્ય જાણે છે, તે જ સંયમનું રહસ્ય જાણે છે. અને જે સંયમનું રહસ્ય જાણે છે, તે જ અહિંસાનું રહસ્ય જાણે છે. નોંધઃ—જે આ મહાસંસારમાં હિંસા તરફ ખેદરકાર રહેતા નથી, તે જ સાચા સંચમના રહસ્યવેત્તા છે. અને જે સંચમને જાણકાર છે, તે જ સાચી અહિંસાના આરાધક છે. આ રીતે અહિંસા અને સંચમનેા પરસ્પર પાશ્ચપેાષક ભાવ છે. અસંચમી કદી અહિંસક રહી શકે નહિ, અને હિંસક કદી સંચમી બની શકે નહિ. ઇંદ્રિયસ ચમ,વાણીસંચમ અને મન:સચમ એ અહિંસકભાવ—પ્રેમભાવ—જનક છે. [૩] મેાક્ષાર્થી જંબૂ ! સદા જિતેન્દ્રિય, સદા અપ્રમત્ત અને સંયમી એવા વીર મહાપુરુષાએ આ જ સબળ શસ્ત્રોદ્રારા આત્મા પર × કોઈ ટીકાકાર અહીં પ્રકરણવશાત્ દીર્ધલાકના અ વનસ્પતિ કરે છે અને તેનું શસ્ર અગ્નિ ક૨ે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આચારાંગસૂત્ર વિજય મેળવીને વીતરાગભાવની પરાકાષ્ઠાના અખંડ, અનંત અને સ્થિર સુખને યથાર્થ સાક્ષાત્કાર કર્યો છે. નેધ –આગળ વિચાર, વિવેક અને વૈરાગ્ય એ ત્રણ વિકાસનાં સાધનો બતાવ્યાં હતાં. અહીં જિતેન્દ્રિયતાથી જાગૃતિ ઉત્પન્ન થાય, અને જાગૃતિ પછી સંયમનું યથાર્થ પાલન થાય એમ બતાવી વિચાર, વિવેક અને વૈરાગ્ન પછી આ બીજાં અંગે ક્રમશઃ વિકાસનાં સાધનો છે, એમ બતાવ્યું છે. ભેદ મહાપુરુષની અનુભવેલી આ અનુપમ રસાયણો છે. ધીમેધીમે અને ક્રમપૂર્વક એમનું સતત સેવન કરવાથી અનંત જીવો નિરાબાધ આરોગ્યદશાને પામ્યાં છે. આ રસાયણો જુગજુગજૂની હોવા છતાં સડતી નથી. જેમ અમૃત અમર કરે છે અને પોતે પણ અમર રહે છે, તેમ આ બધાં વિકાસમાર્ગનાં અમર અમૃતસમાં અંગો છે. [] જંબૂ બેલ્યા:-ગુરુદેવ! ઘણું જીવો મેક્ષાર્થી હોવા છતાં આ સંસારમાં અનેક પ્રકારે દંડાય છે, દુખાય છે, ચિંતાથી બળે છે અને રોગોથી પીડાય છે, તેનું શું કારણ હશે? પ્રિય શિષ્ય! મેક્ષાથ હોવા છતાં જે પ્રમત્ત દશામાં આવી જાય છે તે ખરેખર આવી શિક્ષા અધિકારી જ છે (કારણકે જ્યાં સુધી પ્રમાદરૂપ કાતીલ ઝેરનું કૂંડું પડયું છે ત્યાં સુધી શાતિરૂપ અમૃતનાં બિંદુઓ સ્પર્શતાં જ નથી, અને કદાચ ભાવનારૂપે સ્પર્શે છે તોપણ તેની અંતઃકરણ પર સ્થાયી અસર રહેતી નથી. ) માટે મેધાવી સાધક જે કાર્ય મેં પૂર્વકાળે પ્રમાદથી કરી નાખ્યું તે હવે નહિ કરું,” એવી હૃદયપૂર્વક ભાવના ભાવી સતત જાગરૂક રહે. નેંધ –મદ, વિષય, કષાય, નિંદા અને વિકથા એ પાંચ પ્રમાદો કહેવાય છે. તે કાતીલ ઝરે છે. તે તરફ જે બેદરકાર રહે છે, તે દંડાય છે, પીડાય છે અને અનંતવાર આધ્યાત્મિક મૃત્યુ પામે છે. અમૃતનું આસ્વાદન મળે ચા ન મળે, પરંતુ સૌથી પહેલાં ઝેરના સંસર્ગથી છૂટવાનું મન તે કેને ન થાય! Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સૂક્ષમ અહિંસા [૫] બૂએ કહ્યું –ગુરુદેવ! અહિંસકવૃત્તિ એ પ્રમાદરૂપી ઝેરને રોકવાના સાધનરૂપ છે એમ આપે સૌથી પ્રથમ જ કહ્યું છે. હવે પૃથ્વી અને પાણી સિવાય આ વિશ્વમાં ઈતર જીવો ક્યા ક્યા છે, તેનું સંક્ષિપ્ત વર્ણન કરવા કૃપા કરે. સુધર્મસ્વામીએ કહ્યું કે –અગ્નિકાયના જીવોનું અહીં વર્ણન કરું છું. તેની પણ હિંસા કરવી ન ઘટે. છતાં કેટલાક પિતાને સાધુ કહેવડાવનારાઓ પણ અગ્નિકર્મના મહારંભદ્વારા અગ્નિના જીવો પર શસ્ત્રો ચલાવે છે અને તેમને તથા તેમને આશ્રયે રહેલા કીડા, ઉધઈ અને એવા નાનામોટા કૈક જીવોને હણી નાખે છે, એ ગ્ય નથી. નેંધા–મોટામોટા અગ્નિના સમારંભ કરીને પંચ ધૂણી ધખાવામાં ધર્મ થાય છે, જલશુદ્ધિથી પાપનો નાશ થાય છે, આવીઆવી અનેક માન્યતાઓ તે કાળમાં બહુ પ્રચલિત હતી. ભગવાન મહાવીરે જલ. અગ્નિ ઇત્યાદિમાં પણ ચેતન્ય છે એમ બતાવી તેની હિંસામાં ધર્મ હોઈ જ શકે નહિ એવું સ્પષ્ટ સમજાવ્યું છે. તેને લગતી ઉપલી બીના છે. [૬] તેથી જ ભગવાને ત્યાં આ છવિતવ્ય નિભાવવાને વિવેક સમજાવ્યો છે. છતાં કઈ વંદન, માન કે સત્કાર માટે, અથવા જીવન માટે, કર્મબંધનથી મુક્તિ માટે કે શારીરિક તથા માનસિક દુઃખના નિવારણને માટે (ધર્મનિમિત્તે) સ્વયં અગ્નિને સમારંભ (હિંસા) કરે છે, બીજાઓ દ્વારા કરાવે છે કે કરનારને અનુમોદન આપે છે, તે તે વસ્તુ તેના હિતને બદલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક નીવડે છે. [] ભગવાન કિંવા જ્ઞાની પુરુષોના સંસર્ગથી રહસ્યને પામીને તેમાંના કેટલાકને આવું જ્ઞાન થઈ જાય છે કે “જેઓ વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી અગ્નિકર્મને સમારંભ કરી અગ્નિના છ પર શસ્ત્રને આરંભ કરે છે, અને તેને લઈને તદાશ્રિત રહેલા અનેક જીવોને હણી નાખે છે, તેમને તે વસ્તુ ખરેખર બંધન, આસકિત, માર અને નરકના કારણભૂત છે. આમ છતાં પણ આસક્ત લેકે હોય છે, તેઓ તો અજ્ઞાનમાં મૂંઝાઈને એવું અધાર્મિક કાર્ય કરી જ નાખે છે.” Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૪ આચારાંગસૂત્ર [૮] ગુરુદેવ! અગ્નિસમારંભમાં અગ્નિ સિવાય બીજા ક્યા જીવોની હિંસા થાય છે તે કૃપા કરી સમજાવો. પ્રિય શિષ્ય! સાંભળ; અગ્નિના આરંભથી પૃથ્વી, ઘાસ, પાંદડાં, લાકડાં, છાણ અને કચરાને આશ્રયે રહેલાં નાનામેટાં અનેક જીવજંતુઓ તથા પતંગિયા વગેરે ઊડતા જી અગ્નિ જોઈને જ્યારે અગ્નિમાં પડી જાય છે ત્યારે તેમાંના કેટલાક જીવો તે તુરત ખાખ જ થઈ જાય છે અને કેટલાક સંકુચિત થઈ પછી મૂછિત થાય છે અને મૂર્ણિત થયા પછી ત્યાં જ મરી જાય છે. [૯] પરંતુ આ વિવેક હિંસા કરનારને હેતે જ નથી. જે અહિંસક રહેવા માગે છે, તેને જ આ બધે વિવેક હેય છે. નોંધ – અવિવેકી ક્ષણેક્ષણે પાપપરંપરા વધારે છે જ્યારે વિવેકી સાધક કાર્ય કરવા છતાં વિવેકદ્વારા જ પાપને ઘટાડે છે. [૧૦] આ રીતે બુદ્ધિમાન શ્રમણ હિંસાનું પરિણામ જાણીને સ્વયં અગ્નિકાયના જીવોને આરંભ ન કરે, અન્યદ્વારા ન કરાવે અને કરનારને અનુમોદન પણ ન આપે. આ રીતે અગ્નિકાયના જીવોની હિંસાનું દુષ્પરિણામ જે જાણે છે તે પરિશ્નાતકર્મા ( વિવેકી ) શ્રમણ કહેવાય છે. એમ કહું છું. શસ્ત્રપરિણાઅધ્યયનને ચતુર્થ ઉદ્દેશક પૂર્ણ થયા. Page #78 -------------------------------------------------------------------------- ________________ પંચમ ઉદ્દેશક વનસ્પતિકાય [૧] જંબૂ! જે બુદ્ધિમાન અને સાવધાન સાધક અભયને યથાર્થ રૂપે ઓળખીને “કાઈ પ્રાણી જાતને નહિ દૂભવું” એવો નિશ્ચય કરે છે અને હિંસાદિ કાર્યોથી તથા સંસારનાં બંધનોથી વિરક્ત થાય છે તે જ જૈનસંઘને અણગાર (ત્યાગી) શ્રમણ કહેવાય છે. નેંધ –અભયની બીના અગાઉના ઉદ્દેશકમાં આવી ગઈ છે. [૨] જંબૂ બેલ્યા–ગુરુદેવ ! કર્મના બંધનનું તથા જરામરણરૂપ સંસારચક્રનું મૂળ કારણ શું હશે ? ગુરુદેવે કહ્યું –શદાદિ વિષયો–કામગુણો–એ સંસારનું કારણ છે અને સંસાર એ વિષયેનું કારણ છે. નોંધ –વસ્તુતઃ અહીં કારણને ઉદ્દેશ ઉપાદાન કારણ નહિ પણ નિમિત્ત કારણ પૂરતો છે. સંસારનું ઉપાદાન (મૂળ) કારણ તે આસક્તિ જ છે, અને વિષય તો માત્ર નિમિત્ત (ગૌણ–આનુષંગિક) કારણો છે. પરંતુ નિમિત્ત કારણે પણ ઉપાદાનનાં ઉત્તેજક તો છે જ. આથી નિમિતે કારણથી સાવધ રહેવું એ સાધકની સાધનાનું પ્રથમ લક્ષ્ય હોવું ઘટે. [3] ભગવન! વિષયે સંસારનું કારણ શી રીતે બની શકે ? આત્મનિષ્ઠ જંબૂ! ઊંચી, નીચી, તીરછી અને પૂર્વાદિ દિશાએમાં જઈને કે રહીને આ જીવાત્મા અનેક પદાર્થોના સંસર્ગમાં આવે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આચારાંગસૂત્ર છે. ત્યાં તે ભિન્નભિન્ન પ્રકારનાં રૂપાને જુએ છે તથા વિવિધ શબ્દોને સાંભળે છે. અને તેથી તે આવી રીતે દેખેલી સ્વરૂપવતી વસ્તુ પર અને સંભળાયેલા મંજીલ શબ્દો પર માહિત બને છે, આસક્ત થાય છે. આ આસકિત એ જ સસાર છે. આથી વિષયાને સંયમ એ વીતરાગની આજ્ઞા છે. જે સાધક વિષયામાં સંયમ નથી રાખતા તે વીતરાગની આજ્ઞાની બહાર છે. કારણકે ભાગામાં તૃપ્તિ નથી. છતાં આસકિતવશાત્ વારંવાર તે વિષયવ્યામૂઢ જીવ પ્રમાદી (ભૂલાને ભંડાર) બની તથા સનથી વિમુખ થઈ ગૃહસ્થાશ્રમમાં સંતપ્ત રહે છે અને ગૃહસ્થાશ્રમને પણ બગાડે છે. નોંધ—વિષયાનાં દર્શનથી ગુપ્ત વિષયવાસના નગી ઊઠે છે; વિષચવાસના ઉદ્ભવવાથી ગાઢ આસક્તિ થાય છે; અને ગાઢ આસક્તિને પરિણામે જડતા આવે છે. જ્યાં જડતા છે, ત્યાં ચૈતન્યનો હ્રાસ છે અને સંસારની વૃદ્ધિ છે. વીતરાગતા પ્રાપ્ત કરવાની સાધનાનો પ્રાર'ભ વિષચવિરક્તિથી થાય છે. આથી એ સાધના કરવી ને વીતરાગની આજ્ઞા આરાધવી એ બન્ને સમાન છે. [૪] જખૂએ કહ્યુંઃ ગુરુદેવ ! અહિંસકવૃત્તિ એ પ્રમાદરૂપી ઝેરને રાકવાના સાધનરૂપ છે, એમ આપે સૌથી પ્રથમ જ કહ્યું છે. હવે પૃથ્વી, પાણી અને અગ્નિ સિવાય આ વિશ્વમાં ઇતર જીવા કયા કયા છે, એમનું સંક્ષિપ્ત વર્ણન કરવા કૃપા કરા સુધ સ્વામીએ કહ્યું: વનસ્પતિકાયના જીવાનું અહીં વન કરું છું. તેમની પણ હિંસા કરવી ન ઘટે. છતાં કેટલાક પેાતાને સાધુ કહેવડાવનારા મનુષ્યા પણ વનસ્પતિકાયના મહાર ભદ્વારા વનસ્પતિના જીવા પર શસ્ત્ર ચલાવે છે અને તેમને તથા તેમને આશ્રયે રહેલા ક્રીડા, ઊધઈ અને એવા નાનામેટા કૈક જીવાને હણી નાખે છે. [૫] તેથી ભગવાને ત્યાં આ જીવિતવ્ય નિભાવવાને વિવેક સમજાવ્યો છે. છતાં કેાઈ વંદન, માન, સત્કાર, જીવન, જન્મમરણથી મુક્તિ અને શારીરિક તથા માનસિક દુઃખના નિવારણતે માટે માનસિક Page #80 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ અહિંસા ( ધર્મનિમિત્તે ) સ્વયં વનસ્પતિસમારંભ (હિંસા ) કરે છે, ખીજાએદ્વારા કરાવે છે કે કરનારને અનુમેાદન આપે છે, તેા તે વસ્તુ તેના હિતને બલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક જ છે. २७ [૬] જ્ઞાની ભગવાને કિંવા નાની સત્પુરૂષાના સંસ`થી રહસ્ય પામીને તેમાંના કેટલાકને આવું જ્ઞાન થઈ જાય છે કે ‘જે વિવિધ પ્રકારનાં શસ્ત્રાથી વનસ્પતિકાયના સમારંભ કરી વનસ્પતિના જીવે પર શસ્ત્રના આરંભ કરે છે અને તેને લઈ ને તક્રાશ્રિત રહેલા અનેક જીવાને હણી નાખે છે, તેમને તે વસ્તુ ખરેખર ધન, આસકિત, માર અને નરકના કારણભૂત છે. આમ હાવા છતાં જે આસકત લેાકેા છે, તે અજ્ઞાનીની જેમ એવું અધાર્મિક કાર્ય કરી જ નાખે છે. [૭ X] જિજ્ઞાસુ બુદ્ધિથી શ્રી જંબૂએ પૂછ્યું કે ગુરુદેવ ! વનસ્પતિમાં કેવું ચૈતન્ય છે તે મને કૃપા કરીને સમજાવેા. ગુરુદેવે કહ્યું: એને હું આપણા પોતાની શરીરરચના સાથે તુલના કરી સમજાવીશ. જુએ; આ આપણું શરીર જેમ જન્મવાના સ્વભાવવાળું છે, તેમ આ વનસ્પતિના જીવા પણ જન્મે છે. આપણે વધીએ છીએ, તેમ તે પણ વધે છે. જેમ આપણામાં ચૈતન્ય છે, તેમ તેમનામાં પણ છે. જેમ આ શરીર કાપવાથી સુકાય છે, તેમ વનસ્પતિ પણ કાપવાથી સુકાય છે. જેમ શરીરને આહારાદિની જરૂર છે, તેમ એમને પણ આહારની જરૂર છે. જેમ આ શરીર અનિત્ય છે, તેમ તેમનું શરીર પણ અનિત્ય છે. આપણું શરીર જેમ અશાશ્વત છે, તેમ તે પણ અશાશ્વત છે. જેમ આ શરીરની હાનિવૃદ્ધિ થાય છે, તેમ તેમની પણ હાનિવૃદ્ધિ થાય છે. માટે જ તે સજીવ છે. નોંધઃ—વનસ્પતિશરીરમાં ચૈતન્ય છે તે વાત હવે વિજ્ઞાનથી સિદ્ધ થયા પછી વિશેષ કશું કહેવાનું રહ્યું નથી. [છ વ] આવું કેટલીકવાર જાણવા છતાં અસંયમીને આવા વિવેક હાતા જ નથી. જે અહિંસક રહેવા માગે છે, તેને જ આ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આચારાંગસૂત્ર વિવેક હાય છે. અથવા જેએ વનસ્પતિકાયના સમારંભ કરે છે, તેમને જ આરંભ લાગે છે. જે તેના સમારંભ કરતા નથી, તેને પાપ લાગતું નથી—એ રહસ્યને પ્રત્યેક સાધક વિચારે. નોંધઃ—પાપને મુખ્ય સબંધ વૃત્તિ સાથે છે, ક્રિયા સાથે નહિ —એવા આ ગાથાના સાર છે. [૮] આ રીતે બુદ્ધિમાન શ્રમણ હિંસાનું પરિણામ જાણીને સ્વય’ વનસ્પતિકાયના જીવાના આરંભ ન કરે, અન્યદ્વારા ન કરાવે, અને કરનારને અનુમાદન પણ ન આપે. આ રીતે વનસ્પતિકાયના જીવાની હિંસાનું દુષ્પરિણામ જે જાણે છે, તે પરિજ્ઞાતકમાં ( વિવેકી ) શ્રમણ કહેવાય છે. એમ કહું છું. શસ્ત્રપરિનાઅધ્યયનના પંચમ ઉદ્દેશક સમાપ્ત થયા. Page #82 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ઉદ્દેશક ત્રસ જીવો પ્રિય બૂ! હવે હાલતાચાલતા–ત્રસ જીવોના ભેદ કહું છું તે સાંભળ. ગુરુદેવ બેલ્યા - [૧] અંડજ–ઈડાથી ઉત્પન્ન થયેલાં પક્ષીઓ; (૨) તિજ– થેલીથી ઉત્પન્ન થયેલા ઘોડા, હાથી, વગેરે; (૩) જરાયુજ–ગાય, ભેંસ વગેરે પશુઓ; (૪) રસજ--રસથી ઉત્પન્ન થયેલા કીડાઓ; (૫) સ્વેદજ–પરસેવાથી ઉત્પન્ન થયેલા જૂ વગેરે છો; (૬) સંમૂછિમ –ોનિ સિવાય ઉત્પન્ન થયેલાં કીડી, માખી, વગેરે; (૭) ઉભિ – ભૂમિ કેડીને નીકળનારાં તીડ વગેરે પ્રાણુઓ; અને (૮) ઔપપાતિક ઉત્પાતથી જન્મેલા દેવ તથા નરનિના જીવો. વહાલા શિષ્ય ! આ આખાયે સંસારમાં હાલતાચાલતા બધા છને સંક્ષિપ્ત વર્ણવેલા એ આઠ ભેદમાં સમાવેશ થઈ જાય છે. મંદ અને અજ્ઞાની પ્રાણીઓ આ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. [૨] પ્રિય શિષ્ય ! આસપાસની પરિસ્થિતિને ગંભીર વિચાર કરીને, ખૂબખૂબ મંથન કરીને મેં બરાબર જાયું છે કે બે ઇકિયાદિ બધાં પ્રાણીઓ, વનસ્પતિ વગેરે બધાં ભૂત, પંચેન્દ્રિયાદિ સર્વ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આચારાંગસૂત્ર જીવા અને પૃથ્વી વગેરે બધાં સત્ત્વાને માત્ર સુખ જ પ્રિય છે; અસુખ જરાયે પ્રિય નથી. દુઃખથી તે ત્રાસે છે. તે હમેશાં મહાભયથી ઉવિગ્ન રહે છે, અને સુખની શોધ પાછળ પ્રયત્નશીલ છે. નોંધઃ!!—સમસ્ત સ`સારના ભિન્નભિન્ન વર્ગને વાની ભૂત, સત્ત્વ, પ્રાણી અને જીવ એવી ચાર સંજ્ઞા આપી છે. એક સૂક્ષ્મ જીવડાથી માંડીને હાથી જેવા મહાન પ્રાણી સુધી સૌ કોઈને એકસરખી સુખની જ અભિલાષા છે. દુ:ખ કોઈયે વાંચ્છતું નથી. ઉપાયા પણ સુખપ્રાપ્તિ અર્થે જ અજમાવે છે. પછી સુખનું મૂળકારણ મળે નહિ, ને સુખ શોધવા જતાં દુઃખ મળી જાય, તે તે જુદી વાત છે ! [૩] વિષય અને કષાયાદિ રિપુએથી પીડાયેલા—વશ થયેલા——કૈક પામર જીવા પોતાના સ્વાર્થ માટે આતુર બની ખીજાએને પીડા આપી રહ્યા છે. પરસ્પરના ત્રાસથી તે બિચારા અહીંતહીં જુદાજુદા સ્થળે ત્રાસતા ફરે છે. જો; આ સૉંસારમાં કેવી વિચિત્રતા લાગે છે! નોંધઃ—ક્રમ, માયા કે મેાહના પ્રાબલ્બથી સ્વાર્થની તંતુનળમાં ફસાયેલા જીવે કેવાં વલખાં મારે છે ? પેાતાના ચૈતન્યને વેચીને પણ જડના તે કેવા ગુલામ બની રહ્યા છે? તેણે પેાતાના હાથે ભયની કેવી ભયંકર ભૂતાવળા ખડી કરી દીધી છે ? હવે પરસ્પરના ચૈતન્યને ચગદે છે, કનડે છે, ખૂદે છે. શું સાચે જ આ તેના અંતઃકરણનો અવાજ હશે ? ભય, શાક, ખેદ, ચિંતા, ભાગનારા અને આ બધું તેમને કાણ કરાવી રહ્યું છે? આનો પ્રત્યુત્તર પાતે જ છે. પાતા સિવાય ખીન્ને કાઈ પણ એને ઉત્તર આપી શકે તેમ છે ? જખૂએ કહ્યું:—ગુરુદેવ ! અહિંસકવૃત્તિ એ પ્રમાદરૂપી ઝેરને રાકવાના સાધનરૂપ છે, એમ આપે સૌથી પ્રથમ જ કહ્યું છે. હવે પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ સિવાય આ વિશ્વમાં ઇતર જીવા કયા ક્યા છે, એમનું સ ંક્ષિપ્ત વર્ણન કરવા કૃપા કરો. [૪] સુધર્માંસ્વામીએ કહ્યું કેઃ--ત્રસકાયના જીવાનું અહીં વન કરું છું. તેમની પણ હિંસા કરવી ન ઘટે. છતાં કેટલાક પાનાને સાધુ Page #84 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ અહિંસા A ૩૧ કહેવડાવનારાઓ પણ ત્રસકાયના મહારંભદ્વારા ત્રસ જીવો પર શસ્ત્ર ચલાવે છે, અને તેમને તથા તેમને આશ્રયે રહેલા નાનામોટા કૈક ઇતર જીવોને હણી નાખે છે. [૫] તેથી ભગવાને ત્યાં આ જીવિતવ્ય નિભાવવાને વિવેક સમજાવ્યો છે. છતાં જેઓ વંદન માન, સત્કાર, જીવન, જન્મમરણથી મુક્તિ અને શારીરિક તથા માનસિક દુઃખના નિવારણને માટે (ધર્મનિમિત્તે) સ્વયં ત્રસસમારંભ (હિંસા) કરે છે, બીજાઓદ્વારા કરાવે છે, કે કરનારને અનુમોદન આપે છે, તેમને તે વસ્તુ તેના હિતને બદલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક જ છે. [૬] જ્ઞાની ભગવાન કિંવા જ્ઞાની પુરુષના સંસર્ગથી રહસ્ય પામીને તેમાંના કેટલાકને આવું જ્ઞાન થઈ જાય છે, કે “ જેઓ વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી ત્રસકાયનો સમારંભ કરી ત્રસ જીવો પર શસ્ત્રનો આરંભ કરે છે અને તેને લઈને તદાશ્રિત રહેલા અનેક જીવોને હણું નાખે છે, તેમને તે વસ્તુ ખરેખર બંધન, આસક્તિ, માર અને નરકના કારણભૂત છે. છતાં જેઓ આસક્ત હોય છે, તે લેક એવું અધાર્મિક કાર્ય કરી જ નાખે છે.” ત્રસ જીવોની હિંસાનાં કારણે [૭] ઘણાયે મનુષ્યો હાલતાચાલતા જીવોને જોઈ શકે છે; એમનાં બહુમૂલાં જીવનનું મૂલ્ય આંકી શકે છે; પિતાવ તે બધા સુખનાં કામી છે તેમ પણ તે સમજવાની બુદ્ધિ ધરાવે છે. છતાં પિતાને કે પરને હાથે થતી હિંસા તે કેમ નિભાવી લેતા હશે? શું ખરેખર તેઓ ઘાતકી હશે ? ના; તેમાંના ઘણુંખરાનાં અંતઃકરણ તે દયામય હોય છે. તે પિતાનાં બાળબચ્ચાંનું પ્રેમ અને વાત્સલ્યથી રક્ષણ કરે છે. છતાં ગુરુદેવ ! આમ થવાનું શું કારણ હશે ? ગુરુદેવે કહ્યું ––વહાલા જંબૂ! તું કહે છે તે યથાર્થ છે. તેઓ પિતે ઘાતકી નથી બનવા ચાહતા, પરંતુ સ્વાર્થની અતિમાત્રા તેમને આવી પરિસ્થિતિમાં મૂકે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આચારાંગસૂત્ર તેમાંના કેટલાક અજ્ઞાની અને વહેમી છો ત્રસ જીવોને દેવદેવીએના ભેગનિમિત્તે પણ મારે છે. [ જંત્રમંત્રદ્વારા સેનાને પુરુષ બનાવવાની સ્વાર્થેચ્છાથી યુવાન પુરુષને પણ મારી નાખે છે.] કઈ ચામડાંને માટે, કઈ માંસને માટે, કેઈ લેહી માટે, કઈ હૃદય માટે, કઈ તેમાંનું પિત્ત કાઢવા માટે, કેઈ ચરબી માટે, કઈ પાંખે, પૂંછડાંઓ, વાળ કે સિંગડાં માટે, કઈ દાંત, દાઢ, નખ, નસ, હાડકાં કે હાડકાંની મિજાઓ માટે, કેટલાક ઇરાદાપૂર્વક તો કેટલાક નિરર્થક રીતે હિસા કરી નાખે છે. કેટલાક પૂર્વકાળનાં વૈરને લઈને હિંસા કરે છે, કેટલાક “મને મારે છે એમ માની પ્રતિહિંસારૂપે હિંસા કરે છે, અને કેટલાક ભવિષ્યમાં આ મને મારશે એવી ભ્રાન્તિથી પણ હિંસા કરે છે. નોંધઃ–પંચંદ્રિય પ્રાણીઓ અને પશુઓ જેવા ઉપયોગી જીવોને લગભગ રૂઢિ અને વહેમનિમિત્તે કે રસાસ્વાદનિમિત્તે હણું નાખવામાં કરતા કરવામાં અજ્ઞાનનું જ આધિપત્ય વિશેષ હોય છે. અજ્ઞાન જેટલો અનર્થ કરે છે તેટલો કઈ વસ્તુ નથી કરતી. [૮] આવું કેટલીકવાર જાણવા છતાં અસંયમીને આવો વિવેક હોતો જ નથી. જે અહિંસક રહેવા માગે છે તેને જ આ વિવેક હોય છે. [૯] આ રીતે બુદ્ધિમાન શ્રમણ હિંસાનું પરિણામ જાણીને સ્વયં ત્રસકાયના જીવને આરંભ ન કરે, અન્યદ્વારા ન કરાવે અને કરનારને અનુમોદન પણ ન આપે. આ રીતે ત્રસકાયના જીવોની હિંસાનું દુષ્પરિણામ પણ જે જાણે છે, તે પરિજ્ઞાતકર્મા ( વિવેકી ) શ્રમણ કહેવાય છે. એમ કહું છું. શસ્ત્રપરિણાઅધ્યયયને ષષ્ઠ ઉદ્દેશક સમાપ્ત થયો. Page #86 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ ઉદ્દેશક વાયુકાય ગત છ ઉદ્દેશકમાં પૃથ્વી, જલ, અગ્નિ, વનસ્પતિ અને ત્રસકાયનું વર્ણન કર્યું. આ પ્રકરણમાં વાયુકાયના છાને ઉલ્લેખ છે. સામાન્ય રીતે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વસ એ કમ હેય છે, પરંતુ બીજા ની અપેક્ષાએ ભિક્ષુ સાધકદ્વારા પણ હાલતાં ચાલતાં કે બીજી ક્રિયાઓ કરતાં વાયુકાયની હિંસા થઈ જવી અશક્ય પરિહારરૂપ હાઈ વાયુકાયનું પ્રકરણ અંતિમ રાખવામાં આવ્યું છે. ગુદેવ બોલ્યા :-- [૧] જે માનસિક અને શારીરિક વેદનાને ચિકિત્સક હેય છે, તે સમર્થ આત્મા સૂક્ષ્મ હિંસાને પણ અહિતકર જાણીને વાયુકાયના જીવોની હિંસાને પરિહાર કરી શકે છે. કારણ કે હે જંબૂ! જે પિતાને થતાં સુખદુઃખનું બરાબર નિદાન કરે છે, તે જ બીજા જીવોને થતાં સુખદુઃખનું નિદાન કરી શકે છે. અને જે બીજા નાં સુખદુઃખની લાગણીને જાણી શકે છે. તે જ પોતાની લાગણીને સમજી શકે છે. કારણ કે પોતે અને પર એ બન્ને પરસ્પર સમાન છે. નેવ–પોતાનું ચૈતન્ય અને અન્ય જીવોનું ચૈતન્ય એકસરખું . કર્મોની અસર પણ ઓશવના સ્વરૂપમાં સૌ ને તેવા જ રૂપે થતી રહે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આચારાંગસૂત્ર છે. આટલું જે વિચારી શકે છે, તે બીજાના ભાગે પિતાનું સુખ કદી વાંચ્છ નથી. અન્યને દુઃખ ઉપજાવી પ્રાપ્ત કરેલું સુખ એ સુખ નથી, પણું સુખભાસ છે. જ્યારે અન્યને શાંતિ પહોંચાડવાથી કદાચ સંકટ પ્રાપ્ત થાય, તોપણ તેના ગર્ભમાં સુખ જ છે. [] આવું જાણી અહીં મોક્ષમાર્ગનાં સાધનો (જ્ઞાન, દર્શન, ચારિત્રાદિને પામેલા સંયમી પુરુષો સૂક્ષ્મ જીવોની હિંસા કરી પોતે જીવવા માગતા નથી. " [3] પરંતુ બીજા સંયમીઓને જોઈ કેટલાક પિતાને ત્યાગી કહેવડાવવા છતાં પણ વાયુકાયના મહારંભદ્વારા વાયુના જીવો પર શ ચલાવે છે; અને તેમને તથા તેમને આશ્રયે રહેલા બીજા નાનામેટા કૈક જીવને હણી નાખે છે. ' ના [૪] ત્યાં ભગવાને આ જીવિતવ્ય નિભાવવાનો વિવેક સમજાવ્યું છે. છતાં જેઓ વંદન, માન કે સત્કાર માટે, ઉદરનિર્વાહ માટે, જન્મમરણથી મુક્ત થવા માટે અને શારીરિક તથા માનસિક દુઃખના નિવારણ માટે ધિર્મનિમિત્તે સ્વયં વાયુસમારંભ હિંસા) કરે છે; બીજાઓ દ્વારા કરાવે છે કે કરનારને અનુમોદન આપે છે, તેમને તે વસ્તુ તેમના હિતને બદલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક જ છે. [૫] જ્ઞાની ભગવાને કિંવા જ્ઞાની પુરુષોના સંસર્ગથી રહસ્ય પામીને એ સાધકેમાંના કેટલાકને આવું જ્ઞાન થઈ જાય છે, કે જેઓ વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી વાયુકાય સમારંભ કરી વાયુના છો પર શસ્ત્રને આરંભ કરે છે અને તેને લઈને તદાશ્રિત રહેલા અનેક જીવને હણી નાખે છે તેમને તે વસ્તુ ખરેખર બંધન, આસક્તિ, માર અને નરકના કારણભૂત છે. છતાંય જેઓ આસક્ત છે તે લોકો એવું અધાર્મિક કાર્ય કરી જ નાખે છે.” ' . . ! - ' = ] પ્રિય શિષ્ય જંબૂ ! તને કહું છું કે –તે વાયુના જીવોની સાથે બીજાં પણ ઊડતાં મચ્છર ઇત્યાદિ પ્રાણીઓ છે. તેઓ વાયુની સાથે એકઠાં થઈને પડે છે અને વાયુની હિંસા કરતાં તે પણ પિડાય છે, મૂછિત થાય છે અને મૃત્યુ પામે છે . . .” Page #88 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ અહિંસા ૩૫ [] આવું કેટલીકવાર જાણવા છતાં અસંયમીને આવા વિવેક હાતા જ નથી. જે અહિંસક રહેવા માગે છે તેને જ આ વિવેક હાય છે. * [૮] ઉપર કહ્યા પ્રમાણે છ જીવકાય ( છ પ્રકારના જીવા)ની હિંસાથી કર્મબંધન થાય છે તે જાણવા છતાં જેએ આવા આચારમાં રમતા નથી અને આરભાદિ (હિંસક) કાર્યોમાં આસક્ત હાવા છતાં · અમે સંયમી છીએ' એમ ખેલે છે તથા સ્વચ્છદાચારી થઈ આર્ભમાં તલ્લીન થઈ રહે છે તે આઠે કર્મોનાં બંધન બાંધે છે. નોંધઃ—આસક્તિ આઠે પ્રકારનાં કષ્ણધનનું મુખ્ય કારણ છે. યોગ્ય પાપકર્મને ચરવું નિહ [૯] માટે સંયમધનવાળા સાધકે સાવધાન અને સમજવાન થઈ તે આવા ન વા ન કરવા ચા [૧૦] એમ જાણીને બુદ્ધિમાન પુરુષે છ કાયના જીવાની હિંસા કરવી નહિં, કરાવવી નહિ અને કરનારને અનુમેાદન પણ આપવું નહિ. આવા આરંભમાં જેને સંપૂર્ણ વિવેક હાય તે જ આરંભત્યાગી મુનિ કહેવાય છે. ઉપસ‘હાર વનું અસ્તિત્વ, કબ ધન અને મુક્તિ ઇત્યાદિ તત્ત્વા ખતાવી તથા જીવનવિકાસ સારુ વિચાર, વિવેક અને સંચમ એ ત્રણ અંગેનું વર્ણન આપી આ અચચનમાં ભાવહિંસાથી છૂટવાના સફળ અને સરળ ઉપાયાનું નિદર્શન કર્યું છે. કારણ કે, અહિંસા એ જ એક પ્રકારને સંચમ છે. અથવા ત્રીજી રીતે એમ પણ કહી શકાય કે અહિંસા માત્ર સંચમથી જ સાધ્ય છે. કોઈને પ્રત્યક્ષ મારવું એ દ્રવ્યહિંસા છે અને અવિવેક, માનસિક દુષ્ટતા, વેરકૃત્તિ, ઈર્ષ્યા વગેરેને આશ્રય આપવા તે ભાવહિંસા છે. ભાવહિંસા દ્રવ્યહિસામાં પરિણમે છે, અને એમ આત્મપતન થાય છે. કારણ કે જીવમાત્ર પાતારૂપ છે, તેથી ખીજાને હણવાથી પેાતે જ હણાય છે. વાસનામાં બંધ છે અને વિરતિમાં મુક્તિ છે. તે ભાવના આપી, નાનાંમેાટાં બધાં પ્રાણીઓમાં ચૈતન્ય છે માટે સૌ તરફ અનુકપા રાખા; પ્રેમની પરા માંડા; વિવેકથી જીવા અને વિકાસપથમાં આગળ ધપેા. એમ ભગવાન મહાવીરના વિશ્વમ ધૃત્વને સંદેશ આપતા શ્રી સુધ સ્વામી જંબૂસ્વામીને ઉદ્દેશીને અધ્યયનને અંતે ખેલ્યા કે, એમ કહું છું. એ પ્રમાણે શસ્ત્રપરિના નામનું પ્રથમ અધ્યયન પૂર્ણ થયું. Page #89 -------------------------------------------------------------------------- ________________ લાકવિજય પ્રથમ અધ્યયનમાં મેાક્ષમાના મૂળસાધન-અહિંસાસૂક્ષ્મ વર્ણ ન થયું. હવે બીજું અધ્યયન લેવિજયનું આવે છે. લાક એટલે સસાર. પતિપત્નીના સબંધ, મામાપ અને બાળકના સંબંધ, મિત્ર, સંપત્તિ, વૈભવ ઇત્યાદિના સસર્ગ એ બાહ્ય સંસાર: અને તેના સશથી ઉત્પન્ન થતા અહંતા, અમતા, આસક્તિ, વિકાર, સ્નેહ, વૈર એ બધા ભાવાની આત્મા પર અસર થાય તે આત્યંતર અથવા ભાવસસાર.. ભાવસસાર દ્રવ્યસંસારના હેતુભૂત છે, જોકે રાગાદિ રિપુઓ પર વિજય મેળવવા તે જ સાથે લાકવિજય છે. પરંતુ દ્રવ્યસંસાર (બાહ્યસ'સાર)ની નિવૃત્તિ એ પણ એક સાધન છે; અને તે સાધનાની ભાવના પણ ભાવકષાયાના મંદપણાને લઈ ને જ ઉદ્દભવે છે. તેમ ધારી આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં સ્વજનસુતાદિના સંબંધના વિવેક સમજાવે છે. પ્રથમ ઉદ્દેશક સબંધમીમાંસા ઋણાનુબંધથી સબંધી ચાજાય છે. ભિન્નભિન્ન સ્થળેથી આવેલા જીવા પરસ્પરના સમાન તત્ત્વને લીધે માતા, પિતા Page #90 -------------------------------------------------------------------------- ________________ સબ ધમીમાંસા પત્ની, ગિની, પુત્રરૂપે જોડાય છે. આવા સબધો જો કેવળ વ્યસ બંધરૂપે રહેતા તેમાં વિકાસને સ્થાન છે જ. પણ માયાજાળમાં ફંસેલા જીવે ગણાનુબંધને નામે પ્રાયઃ સાહસંબંધ જ પાષતા હાય છે. મેસબધ અને બ્યસંબંધ છેક જ ભિન્નભિન્ન છે, એની દિશા પણ જુદીજુદી છે. ક વ્યસબંધમાં ઋણ પૂરું થયે નિકટ સબધીનુ શરીર છૂટે કે સધાય તેય ખેલોક કે હુ જેવું કશું બનતુ નથી; પણ મેહુસ બધમાં ષ્ટના સચાગથી તે અનિષ્ટના વિયાગથી ખેદ, શાક અને પરિતાપ કે હની અસર થાય છે. ક વ્યસબધ બદલા ઇચ્છતા જ નથી; મેાહુ સંબધ કચ્છે છે. એથી જ ક બ્યસ બંધમાં બંધન નથી; મેહસંબંધમાં ધન છે જ. માટે મેસંધ ાડીને કબ્વસબંધને સમજી, એ ૠણ ચુકવવાની તૈયારી કરી, સંબધમાત્રથી ૫૨ થવાના આદર્શ રજૂ કરતા સુદેવ મેલ્યાઃ— [૧] X પ્રિય જમ્મૂ ! જે શબ્દાદિ વિષયા ( કામગુણા ) છે, તે સંસારના મૂળ હેતુભૂત છે; અને જે સંસારનું મૂળ (હેતુ) છે, તે વિષયા છે. આથી જે વિષયાર્થી હાય છે, તે પ્રમાદી બની અતિ પરિતાપથી પરિતમ રહ્યા જ કરે છે. નોંધઃ-વિષયા, જે પર પરાથી સંસારનું મૂળ થાય છે તે ક્રમ આ પ્રમાણે છેઃ— રાજ્જાદિ વિષયાથી કામેચ્છા—વાસનાને વેગ મળે છે. વાસનાથી ચિત્તના વિકાર થાય છે. વિકૃત ચિત્તવાળા જીવાત્મા વિષયાપભાગમાં વાસ્તવિક આનંદ નહાવા છતાં ચૈતન્યરસ-આનંદની પ્રાપ્તિ અનુભવવાને આતુર બને છે. આ તુતા, આ મુગ્ધતા, આ આસક્તિ, આ મહાદ્રિ સ્થિતિ તે જ સંસારનું મૂળ, આ રીતે વિષયા ક્રમશઃ સંસારના મૂળભૂત બની રહે છે. [૧] ă હે જખૂ! મારી મા, મારા બાપ, મારા ભાઈ, મારી અહેન, મારી સ્ત્રી, મારા પુત્રો, મારી પુત્રી, મારા મિત્ર, મારાં સગાં, Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : આસારાંગસૂત્ર મારાં સંબંધી, મારા જણુતા, મારાં (વિવિધ પ્રકારનાં હાથી, ઘેડા, શયનાદિ) સાધને, મારી લતમારું ખાનપાન અને મારાં વસ્ત્રો એવાએવા અનેક પદાર્થોની વળગણમાં ફસાયેલા લેકે જીવનના અંત સુધી ગાફલ બની આસક્તિથી જ કર્મબંધન કરતા રહે છે. * * - નોંધા-વળગણ એટલે આસક્તિ. જ્યાં સુધી આસક્તિના ગાઢ સંસ્કારે છે, ત્યાં સુધી સંબંધે મેહસંબંધ બને છે; વ્યસંબંધ બનતા નથી. મેહ અને મમતાને વેગ નરમ પડ્યા પછી જ મેહસંબંધ છુટી શકે છે. એક જ કર્મ— જે મમત્વભાવથી કરાયેલું હોય છે અને નિર્મમત્વથી કરાયેલું હોય છે તેમાં ઘણું જ અંતર પડે છે. આસક્તિથી જે કર્મબંધન થાય છે, તે નિરાસક્તિથી થતું નથી. [૨] આસક્તિથી સાધનો અને સંપત્તિ માટે રાત્રિદિવસ ચિંતા કરતા, કાળઅકાળની કુશી પરવા કર્યા વિના રાગસંબંધમાં અને ધનાદિમાં અતિ લુબ્ધ બની, વિષય સામે જ ચિત્ત રાખીને નિર્ભયપણે વિશ્વમાંથી લૂંટફાટ મચાવવા મંડી પડે છે અને અનેક પ્રકારે વારંવાર હિંસા કરી નાખે છે. . . . . :: નોંધ –આસક્તિ એ. પરિગ્રહ વધારવાના હેતુરૂપ છે. અને પરિગ્રહવૃત્તિ જેમજેમ વધે તેમ તેમ પ્રેમ, પ્રમાદ, મિત્રી, મધ્યસ્થતા વગેરે ઉચ્ચ ગુણે વિનાશ પામે અને સ્વાર્થ, પ્રપંચ, ઠગાઈ' વગેરે દેષોને જન્મ થતો જાય. આ દેથી પ્રથમ માનસિક, પછી વાચિક અને કાચિક હિંસા થવાને પણ સંભવ રહે. આથી જેને સાચા અહિંસક બનવાની ઇચ્છા હોય તેણે સૌથી પ્રથમ આસક્તિનું દ્વાર ધીમેધીમે બંધ કરતાં શીખવું જોઈએ. પરિગ્રહી કદાચ કાયાથી અહિંસક હોઈ શકે કે રહી શકે, પરંતુ તેના હૃદયમંદિરમાં માનસિક હિંસાની વૃત્તિને બગાડ તે અવશ્ય હોય છે. . . [૩] ગુરુદેવ! આસક્તિ કેમ ઘટે છે , ' . . . . અહા જંબૂ! એને પ્રથમ ઉપાય વિચાર અને બીજો ઉપાય સંયમ છે. જે પ્રથમ તે આ સંસારમાં મનુષ્યનું આયુષ્ય પણ ઘણું ટૂંકું છે. " વળી તે દરમ્યાન જેરાઅવસ્થામાં આવતાં કાન, નાક છે અને સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન ઘટતું જાય છે. આવી એકાએક Page #92 -------------------------------------------------------------------------- ________________ 34 સબ ધમીમાંસા જરાવસ્થા જોઈ. તે વખતે તે પ્રાણી ર્મૂિઢ બની જાય છે. ( કશું સૂઝતું નથી, એ વાતને ખૂબખૂબ વિચાર. ) ', નોંધ:-યોવન અતિ ચંચલ છે. થાડા જ દિવસેા પહેલાં જેનાં અંગમાં યુવાનીની મસ્તી અને આંખમાં યુવાનીનું નૂર હોય તે જ ઘેાડા દહાડા જતાં હીન, દીન અને ક્ષીણુ ખની નય છે. યુવાન વય જ ચૈતન્યવિકાસ સાધવાની સાધનાનું વય છે. તે ગયા પછી જરાવસ્થામાં શરીર પણ પરવરી સમું બની રહે છે. [૪] વળી જરાવસ્થાવાળા તે વૃદ્ધ જેની સાથે વસે છે. તે જ સગાં વૃદ્ધાવસ્થામાં એને તરાડે છે, કિવા તજે છે. અથવા તે, તે પેતે પેાતાના કુટુમ્બીએની નિંદા કરવા મંડી પડે છે; કિવા કુટુમ્બને નિરાધાર બનાવી પરલાકપ્રયાણ કરી જાય છે. સારાંશ કે, હે જીવ! તે કુટુમ્બ તને દુઃખમાંથી બચાવનાર કે આશ્રય આપનાર નથી, અને તું પણ તેમને બચાવવા કે આશ્રય આપવા સમર્થ નથી. વળી દવયમાં તે આ જીવ હાસ્ય, ક્રીડા, મેાજશાખ કે શણગારને લાયક પણ રહેતો નથી. નોંધ:- અહીં જે ક્ષેત્રમાં જીવ જોડાયેલાછે એ ક્ષેત્રને લગતી વાસ્તવિક વિચારણા છે. [૫] હે જખુ ! એમ જાણી ધીર અને ધીમાન પુરુષ . આ ઉત્તમ. અવસર પામીને તુરત જ વિચારમાર્ગની અભિમુખ થઈ સંયમી અને છે, ઘડીભર પણ પ્રમાદ કરતા નથી. કારણ કે તે જાણે છે કે આ સમય, યૌવન અને વય એ બધું ધસારાબંધ ફૂચકદમ કયે જાય છે. ( આવી વિચારણાથી આસક્તિ ધરે છે. ) [૬] પણ જેએ આવેા વિચાર નથી કરતા, તેએ અસંયમથી જીવવા માટે આતુર બની ગાફલ થઈ વિશ્વમાં કાઈ એ નથી કર્યું તેવું હું કરીશ એમ સથી સરસાઈ મેળવવા માટે કૈક પ્રાણીઓને ભેઢે છે, મારે છે, કાપે છે, લૂંટે છે, પ્રાણવિાં બનાવે છે, તેની લક્ષ્મી ઝુંટવી લે છે ત્યાદિ અનેક પ્રકારે મન, વાણી અને કર્મથી પેાતાના પ્રસંગમાં આવતા વેાને ત્રાસ આપતા રહે છે. * Page #93 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર નેવ–મોહસંબંધથી વિચાર અને વિવેકબુદ્ધિ નષ્ટ થઈ અસંયમ, કીર્તિ લાલસા અને હિંસાદિ દે કેમ સંભવે છે? એનું આમાં ચિત્ર છે. [હે જંબુ ! (પરંતુ આમ સતત પ્રયત્ન કરવા છતાં જે અહિક અર્થપ્રાપ્તિ ન થાય તે “સગાંનું હું પોષણ કરીશ” એવાં અહંકારનાં વચનો નિષ્ફળ જાય છે) અને પહેલાં કે પછી તેના કુટુમ્બને જ ઉડું તેનું પોષણ કરવું પડે છે. અથવા માને કે કદાચ (અર્થપ્રતદ્વારા) કુટુમ્બીજનનું તે પોષણ કરે તો પણ (તેથી શું?) તેઓ કઈ તેને બચાવી શકનાર નથી તેમ તે પોતે પણ તેઓને બચાવી શકનાર નથી. નેધ–કુટુંબના ઋણને બહાને જીવ મેહસંબંધ કેવી રીતે પિષે છે? એ આમાં સ્પષ્ટ કર્યું છે. [૮] આવી રીતે પરિગ્રહભાવનાવાળા પુરુષો પિતાનું આવું અનર્થજન્ય ધન, આગળ ઉપર પિતાને અને પિતાના કુટુમ્બને કામ લાગશે એમ ધારીને સંગ્રહીત કર્યું જાય છે, પરંતુ અંતે એ તેમને પિતાને પણ રોગોની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી તેને ઉપભોગ પતે સુધાં લઈ શકતા નથી, તે ભવિષ્યની તો વાત જ શી ? નોંધ –પુત્ર કે કુટુમ્બને અર્થે ધન ભેળું કરી આપવામાં જ માત્ર કર્તવ્યધર્મ પૂર્ણ થઈ જતું નથી. આપેલું ધન પણ જે સંસ્કારી ન હોય તે ધૂળમાં મળે છે. અને સંસ્કાર હોય તે નિર્ધનતા હેવા છતાં પ્રભુત્વ પ્રાપ્ત થાય છે. એટલે તે સારું પરિગ્રહ વધાર્યો જવો એ કેવળ ભ્રમમૂલક માન્યતા છે. [] આવે સમયે ધન પણ કામ લાગતું નથી. અને જેની સાથે તે વસે છે (જેને માટે અર્થસંગ્રહ કરે છે), તે સગાંઓ જ કંટાળીને પહેલાં કે પછી એને તરછોડી મૂકે છે, અથવા તે પોતે રેગથી કંટાળીને તેને જે છે અને કદાચ તેવું ન બને તે પણ હે જીવ! તે બધાં તને અને હું એને સગાને ક્કી બચાવી શકવાને સમર્થ નથી, એ વાત"પુનઃપુનઃ ચિંતન. મા તે M], વળા પ્રવેક કાણું પેપિતાનાં સુખ અને દુઃખનાં પતે જ નિર્માતા અને ભકતાએ તેવું જાણુને તથા પોતાની ઉમ્મર Page #94 -------------------------------------------------------------------------- ________________ સંબંધમીમાંસા ચાલી જતી જાણીને (ભવિષ્ય પર આધાર ન રાખતાં), અ પંડિત આત્મન ! તું સ્વયં જ અવસરને ઓળખ. નોંધ – હું જ કરું છું તો ચાલે છે, નહિ તે આ બધાંનું શું થાય!” એ માત્ર મિથ્યા અભિમાન છે. અને તે જાતના માની લીધેલા કર્તવ્ય ધર્મની ઓથમાં એક મહાસ્વાર્થને શત્રુ છુપાયેલો છે. તેનું મૂળ શોધીને અપ્રમત્ત રીતે શુભ અને શુદ્ધ પ્રયત્ન કરતા રહેવું એ જ પુરુષાર્થને હેતુ છે. આવો અવસર, આવી યોગ્યતા, આવાં સાધને પુનઃ પુનઃ પ્રાપ્ત થતાં નથી. જે પદાર્થથી આજે દુઃખનું વેદના થાય છે, તે જ પદાર્થથી ભવિષ્યમાં સુખનું વદન થવાનું છે. પુરુષાર્થ કરે. [૧૧] અહે સાધકો ! જ્યાં લગી કાન, આંખ, જીભ, નાક અને કાયાની વિજ્ઞાનશક્તિ મંદ પડી નથી ત્યાં લગી જ આત્માર્થ સિદ્ધ કરવા પ્રયત્ન કરે એગ્ય અને કાર્યકારી છે. (આ વાતને વિચારે અને તમારા આત્માને ક્ષણેક્ષણે સમજાવે.) ઉપસંહાર સ્વજન, ધનાદિને સંબંધ નાશવંત છે. નાશવંતની આસક્તિમાં શાશ્વત સુખ નથી. શાશ્વત સુખ એ સૌ કેઈનું ધ્યેય છે. તે તેમાં ઉપલબ્ધ નથી થતું. તેથી જ અસંતોષને અનુભવ થાચ છે. સંબંધની આસક્તિથી મમત્વ થાય છે, અને એ મમત્વથી અહંકાની વૃદ્ધિ થાય છે. માટે સંબંધોની આસક્તિથી વેગળા રહેવું અને નિરાસક્તિભાવે સત્કર્મ કરતા રહેવું એ જ સમુચિત છે. એમ કહું છું. કવિ અધ્યયનને પ્રથમ ઉદેશક સમાપ્ત થયે. Page #95 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદ્દેશક સંયમની સુદઢતા સંયમની ભાવના તરફ અભિરુચિ થયા પછી કે સંયમની સાધનામાં ગયા પછી સંયમપ્રત્યે કદાચ અરતિ અપ્રેમ ઉત્પન્ન થાય તે શું કરવું? તે બતાવતા શ્રી સુધર્મસ્વામી જબૂસ્વામીને ઉદ્દેશીને બોલ્યા , [૧] અહે જંબુ! બુદ્ધિમાન સાધકને ત્યાગમાર્ગમાં કદાચ કઈ સારાંમાઠાં નિમિત્તથી અરુચિ ઉત્પન્ન થાય છે તે તેને દૂર રાખે તેમ કરવાથી કર્મબંધનથી ઘણું જ અલ્પકાળમાં મુક્ત થવાય છે. " . . નેધ–સાધનાને માર્ગ કરે છે. ઘડીમાં પ્રલોભન, ધડીમાં વિપત્તિ, એવા એવા અનેક પતનનાં નિમિત્ત ખડાં થાય છે. ઘડીમાં પ્રશંસા તો ઘડીમાં નિંદા, એવાં અનેક કારણે ઉપસ્થિત થાય છે, ત્યાં નટની જેમ એક લક્ષ્ય પર સમભાવ રાખી જે સાધક જીવન નિર્વહે છે તે તરત જ પાર ઊતરે છે. પરંતુ જે નિમિત્ત કારની આંટીમાં સપડાય છે તેની ગૂંચવણને પાર રહેતો નથી. [૨] કેટલાક અજ્ઞાની મૂઢ છ પરિષહ કે ઉપસર્ગ આવતાં વીતરાગદેવની આજ્ઞાથી ઊલટું વર્તને સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. [૩] અમો અપરિગ્રહી રહી શકીશું એમ બોલી કેટલાક દીક્ષિત થવા છતાં વીતરાગની આજ્ઞાથી ભ્રષ્ટ થઈ, મુંનિવેશને લજવીને, કામભેગેનું સેવન કરતા રહે છે. તંથા (તે મેળવવાના ઉપાયમાં રચ્યાપચ્યા Page #96 -------------------------------------------------------------------------- ________________ સંયમની સુદઢતા ૪૩ રહી) મેહમાં વારંવાર ખૂક્યા રહે છે. તેઓ નથી આ પાર કે નથી પેલે પાર. નોંધ –સુનિવેશ હોવાથી તે ગૃહસ્થી નથી, અને મુનિ પદની જવાબદારી પ્રમાણે ન વર્તતા હોવાથી તે મુનિ પણ નથી. ' ''[૪] ખરેખર તે જ વિમુક્ત પુરુષો છે કે જેઓ સંયમનું સદા પાલન કરે છે. વળી જેઓ નિર્લોભથી લેભને છતી પ્રાપ્ત થતા કામભોગને પણ વાંછતા નથી, અને પ્રથમથી જ લોભને નિર્મળ જેવો કરીને પછી જ ત્યાગી બને છે, તેવા પુરુષો કેમેરહિત બની સર્વજ્ઞ અને સર્વદશ થાય છે. આવું વિચારીને જે લેભને ચાહતા નથી, તે જ ખરેખર અણગાર કહેવાય છે.. નોંધ લેભ એ સર્વ દેપોનું મૂળ છે. તે તરફની આસક્તિ ઘટે ત્યારે જ રસાધુતા આવે. આવી શુદ્ધ સાધુતા જ વિકાસને સાધ્ય કરાવી આત્મસાક્ષાત્કાર અને વિશ્વનો સાક્ષાત્કાર કરાવી શકે છે. એ દષ્ટિએ અહીં લોભનું સ્થાન પ્રથમ આપ્યું છે. [૫] અજ્ઞાની છવો કાળ કે અકાળની કશી દરકાર રાખ્યા વિના, વિત્ત અને વનિતામાં ગાઢ આસકિત રાખી, રાતદિવસ (ચિંતાની ભઠ્ઠીમાં) સળગ્યા કરે છે અને વગરવિચારે વારંવાર હિંસકવૃત્તિથી અનેક દુષ્કર્મો કરી નાખે છે. નોંધ –આસક્તિ અને મધ્યસ્થતા બન્ને વિરોધી વસ્તુ છે. આત્માના સહજ ગુણનો આસક્તિથી લોપ થાય છે અને સમજ, કાર્યદક્ષતા તથા એવા અનેક ગુણેને ધારણ કરનાર સાધક પણ અક્ષમ્ય એવી ઘણી ભૂલ કરી બેસે છે. આથી આસક્તિને દૂર કરવી એ સાધનાનું મુખ્ય અંગ હોવું ઘટે. [૬] એવી ખલનાનાં મુખ્ય કારણે કયાં છે તે બતાવતાં ગુરુદેવ કહે છે કે, અહો જંબૂ ! આત્મબળ, જ્ઞાતિબળ, સ્વજનબળ, મિત્રબળ, પ્રત્યબળ, દેવબળ, રાજળ, ચેરબળ, અતિથિબળ, કૃપણબળ તથા શ્રમણબળ ઇત્યાદિ અનેક પ્રકારનાં બળાની પ્રાપ્તિને માટે હિંસાદિ કાર્યમાં પ્રવર્તે છે. ઘણીવાર આ કાર્યથી પાપને ક્ષય થશે અથવા પરલોકમાં સુખ મળશે એવી વાસનાથી પણ ઘણું અજ્ઞાની જનો. આવાં આરંભનાં કાર્યો કરે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ quominen નેધકહીં ચામબળ એટલે શરીરમાં અને ત્યાગળ એટલે ભવાંતર જતાં થતું બળ લેવાનું છે. - |િ માટે બુદ્ધિમાન સાધકે એવાં કાર્યો માટે પોતે જાતે હિંસા ન કરવી, અન્યદ્વારા પણ ન કરાવવી, અને હિંસા કરનારને અનુમદિન પણ ન આપવું. [] આ માર્ગ આર્મી (વીતરાગ દેવો)એ બતાવ્યો છે, માટે ચતુર પુરુષોએ પોતાને આત્મા ઉપરની વૃત્તિથી ન લેવાય તેમ આ માર્ચમાં વર્તવું જોઈએ. ઉપસંહાર આમ સાકાર ન થયે હેમ ત્યાં સુધી વૃત્તિના પૂર્વ અધ્યાને લઈને તે અધકને ડમરુ સ્થિતિ થવાનો ભય રહે છે. આ સમયે જે પુએ એ યમરસ છે તેના વચને ૫રની અપૂર્વ શ્રદ્ધા અને તેવા પુરુષોની આજ્ઞાની આરાધના એ જ અપૂર્વ અવલંબન બને છે. એમ કહું છું. કવિજય અધ્યયનના દિતાથ ઉદ્દેાક સમાપ્ત થયો. Page #98 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદ્દેશક માનત્યાગ અને ભેગવિરક્તિ સંયમમાં અરતિ થવાનું કારણ અાન, લોભ અને કામ છે. તેનું વર્ણન બીજા ઉદ્દેશમાં આપી સૂત્રકાર હવે લોભથી બીજ અંકના માનકષાય (અહંકાર) તથા બેગત્યાગ વિષે કહેવા માગે છે. | ગુદેવ બોલ્યા:[૧] હે જંબૂ ! આ જીવાત્મા ભૂતકાળમાં ઘણીવાર ઉચ્ચ ગોત્રમાં ઉત્પન્ન થયો છે અને અનેકવાર નીચ ગોત્રમાંયે ઉત્પન્ન થયો છે. એમાં કશીયે ન્યૂનતા કે અધિકતા નથી (કારણ કે બન્ને સ્થિતિમાં કર્મવર્ગણાનાં પુગળે તે છે જ.), એમ જાણીને જરાયે અહંકાર કે દીનતા ન કરવી; અને કઈ પણ મદના સ્થાનની વાંછના પણ ન કરવી. જે જેને મદ કરે છે તે તે જ સ્થિતિમાં જઈ હીનતા પામે છે. આવું સમજતાં કયો વિદ્વાન પિતાના ગોત્રને ગર્વ કરશે? અથવા કઈ વસ્તુમાં આસતિ ધરશે? નેધ–ત્રને અર્થ કુળ થાય છે, તેમ ગતિ પણ થાય છે. ઉચ્ચ કે નીચ કુળમાં જન્મવું કે ઊંચીનીચી ગતિમાં જવું તે ભવભ્રમણની દૃષ્ટિએ સમાન છે. ખરી રીતે તો જીવ માત્ર સમાન જ છે. કેઈ ઉચિ કે નીચ નથી. જે ઉચ્ચતાનું અભિમાન કરે છે, તેને આત્મા અભડાય છે; અને પોતાની નીચી સ્થિતિ માની પામરતા ધરે છે, તે પણ પિતાની મેળે દુખિત થાય છે.. Page #99 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર [૨] માટે બુદ્ધિમાન પુરુષ ઉચ્ચપણાના હર્ષ કે (નીચપણાને) રાષ ન કરે. અને બધા જીવાને સુખ પ્રિય છે એમ જાણી સૌ સાથે વિવેકપૂર્વક વ્યવહાર કરે. વળી એ યાદ રાખે કે જીવ પોતાના પ્રમાંથી જ આંધળાપણું, બહેરાપણું, મૂંગાપણું, કાણાપણું, "ઠાપણું, કૂબડાપણુ, વાંકાપણું તથા કાબરાપણું વગેરે પામે છે; અનેક યાનિમાં જન્મ ધરે છે; અને અનેક પ્રકારના ભયંકર સ્પર્ધા (દુઃખા)ની યાતના વેઠે છે. ચંદ નોંધઃ——ઈશ્વર, શક્તિ કે ખીજું કઈ કાપ કરીને નુદાંજુદાં દુ:ખ આપે છે તેવું કશું નથી. જીવાત્મા પાતે પેાતાની જ ભૂલાથી દુ:ખી થાય છે. આથી ભવિષ્યમાં ભૂલ ન થાય તે રીતે વિવેકપૂર્વક જે રહે છે તે સ્વયં કુદરતની કૃપા મેળવી શકે છે. આસક્તિ કે ફળના મેાહ રાખ્યા વિના સત્કર્મ કરવાની સામાં પ્રેરણા છે. [૩] આ જાતની ક રચનાના સ્વરૂપથી અજાણ જીવાત્મા આ સંસારમાં રાગથી પિડાઈ ને અને અપકીર્તિને પામીને જન્મમરણના ચક્રમાં ફસાતા રહે છે. [૪] ક્ષેત્ર તથા પદાર્થોમાં મમત્વવાળા દરેક જીવને જીવન અને સુખ અતિ પ્રિય લાગે છે. છતાં કર્મોના પરિણામે એને મરણ અને દુ:ખ બન્ને સહેવાં પડે છે. [૫] કદાચ શુભ કવશાત્ તેવા માળવેાને વિવિધ પ્રકારનાં વસ્ત્રા, મણિ, આભૂષણ, સુવર્ણ અને સ્ત્રી આદિ પદાર્થો મળે તેાય એને મેળવીને એમાં જ તેઓ સતત આસક્ત બની રહે છે. નોંધઃ- જ્યાં આસક્તિ છે, ત્યાં સુખદ સાધનાની હાજરી હાય તાય માનસિક દુ:ખ તે છે જ. [૬] એવા સંપૂર્ણ બાળ અને મૂઢ બનેલા જીવા વિપર્યાસ પામીને એમ અતા ફરે છે કે ‘ આ જગતમાં તપશ્ચર્યાં, યમ કે નિયમ કશાયે કામનાં નથી. 2 નોંધ:-ઇંદ્રિયદમન, મનેાદમન, સંચમ એ બધાં આત્મવિકાસનાં મુખ્ય અને ઉપયાગી અગા છે. એમના પાલનથી શારીરિક અને માનસિક ત દુરસ્તી રહે છે; અને શરીર અને મન સ્વસ્થ રહેવાથી વિકાસમામાં આગળ વધી '; Page #100 -------------------------------------------------------------------------- ________________ માનત્યાગ અને ભાગવિરક્તિ ૪૭ શકાય છે. એટલે કાઈ પણ સાધકને માટે ચમનિઅમે વગેરેની ખૂબ આવશ્યક્તા છે. પરંતુ મેહ અને આસક્તિ એવી વસ્તુ છે કે જે સમય આત્માને પણ એક પામર જ્યો ખ઼નાવી મૂકે છે. આથી તે પાતે ઇંદ્રિયાના ગુલામ અની જાય છે અને ચમનિયમ આચરી શકતા નથી. એટલે તેથી શું થવાનું છે?. તે શા માટે જોઈએ ? આ તે એકાંત મૂર્ખતા છે, શરીરને કષ્ટ આપવાથી શું વળે ? આવા વિચારા પાતે સેવે છે અને એના પ્રચાર પણ કરે છે. પરંતુ તેમના આ પ્રલાપ બહુ અંશે સ્વચ્છંદ અને પામરતાથી જ યુક્ત હોવાથી પ્રશ્ન પર તેનો પ્રભાવ પડતા નથી, અને તેથી તે સત્ય કે સૈદ્ધાંતિક વસ્તુ તરીકે નિશ્ચિત કે સ્થાયી રહેતા નથી. [૭] પરંતુ જે પુરુષા સાચા અને શાશ્વત સુખના સચ્છુક છે, તેઓ આવા સ્વછંદી અને અસયમી જીવનને ઇચ્છતા નથી. તે તેા જન્મમરણના મૂળને શેાધી ( તેથી છૂટવા માટે ) સંયમ પાળવામાં જ દૃઢ રીતે ઉદ્યમવંત રહે છે. [૮–૯–૧૦] કાળના કશા ભરેાસે નથી. બધા જીવા લાંબા આયુષ્યને તથા સુખને ચાહે છે અને જીવવા માગે છે. મરણ અને દુઃખ બધાંને અપ્રિય (પ્રતિકૂળ) અને જીવન તથા સુખ બધાંને પ્રિય લાગે છે. નોંધ:જન્મેલાનું મૃત્યુ એ નિશ્ચિત વસ્તુ છે. અને તે કયારે આવે તેનો પણ ભરાસે નથી. છતાંયે બધા જીવેા જીવવા ઇચ્છે છે. મરણપથારીએ પડેલાનેય મૃત્યુ ભયંકર ભાસે છે. તેનુ કારણ જે કઈ હોય તે! તે એ કે એણે જે ધ્યેય રાખ્યું હતું તે પાર પડચું નથી. સાચની સાધના થઈ નથી, તેથી જ તે જીવને પેાતાની અપૂર્ણતાને લીધે જ દુઃખ થાય છે. [૧૧] ( આમ હાવા છતાં તે ધ્યેયને મેળવવા જીવનપર્યંત પણ એ ઊલટા જ પ્રયાસો કર્યા કરે છે.) કેટલાક લોકેા એપગાં (મનુષ્યા) અને ચાપગાં (પશુએ) રાખીને એ દ્વારા દ્રવ્યસંયમને બદલે ઉલટું પેાતાની સ્વાર્થીપૂર્તિ માટે માત્ર ધન એકઠું કર્યા કરે છે, અને તેમાં મન, વાણી તથા કર્મથી આસક્ત થતા રહે છે. નોંધ:-પ્રથમ તે અજ્ઞાનથી માની લીધેલાં સુખ ભાગવવાનાં સાધનાને એકઠાં કરવામાં જ કપરું કષ્ટ ભાગવવું પડે છે, છતાંય તે સાધના ધર્મવિહિત Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આચાસંગસૂત્ર પ્રયત્નોથી મેળવે છે કે કેમ? તે એક પ્રશ્ન છે. અને તેથી જ તેવી અર્થપ્રાપ્તિથી ઇછાની વાસ્તવિક તૃપ્તિ થતી નથી. [૧૨] આવી એયન પ્રત્તિથી પણ કદાચ તેમની પાસે વિવિધ પ્રકારનાં સંયત્તિ અને સાધને વધુ એકઠાં થઈ જાય તે પૂર્ણ અંતે તેને તેના ભાયાતો જ વહેચી ખાઈ જાય છે; કાં તો એ ચોરી જાય છે, કાં તો રાજા લૂંટી લે છે, કાં તે વ્યાપારમાં ખવાઈ જાય છે, અથવા તો અગ્નિથી બળી જાય છે. નોંધ:આહ વસ્તુને સંસર્ગ ક્ષણિક છે, કારણું તેને સંબંધ કેવળ શરીર સાથે છે. સાધનરૂપે પદાર્થો મેળવવા એ જુદી વસ્તુ છે અને તેને જ સાધ્ય માની આસક્તિ રાખવી એ જુદી વસ્તુ છે. પદાર્થોની આસક્તિમાં અધમ અને પરિતાપ સિવાય બીજું કશું નથી. પરિણામે પોતે પતન પામે છે અને પદાર્થો પિતાને પંથે પ્રયાણ કરે છે. આ રીતે સાધન અને સાધ્ય બને છેવાય છે. [૧૩] એમ નિર્થક રીતે પરવસ્તુ માટે એ બાળજીવો ક્રૂર કર્મ કરીને (એ કરેલું ધનાદિ લૂંટાઈ જતા તેવા દુઃખથી ઊલટા જાગૃત થવાને બદલે) વધુ વિપર્યાસ પામે છે. નોંધઃ એમનું દયેય નશ્વર પદાર્થોને મેળવવાનું ન હોવા છતાં નાશવંતને નિત્ય માની એ પ્રયત્ન કરે છે. નથી તો એ પદાર્થોને મેળવવામાં સુખ, કે નથી એમની પ્રાપ્તિમાં કે ભેગમાં સુખ, એ એ છાને વહેલોમેડે અનુભવ તે થાય જ છે. વળી નાશવંતને નાશ થવો એ એનો સ્વભાવ પણું છે, તેય એમના વિશે એ રડે છે, એ જ જગતની અજ્ઞાનતાનું નવલું આશ્ચર્ય [૧૪] આ બધું મુનિદેવે વીર પ્રભુએ) અનુભવપૂર્વક જણાવ્યું છે. [૧૫] આ વાત સ્પષ્ટ હોવા છતાં જેઓ માત્ર સ્વછંદી અને અસંયમી છે તેઓ આ વાત સ્વીકારી શક્તા નથી. કારણ કે, એ અનૌપતરા એટલે કે સંસારને પ્રવાહ તરી શકવાને અસમર્થ હોય છે. માત્ર તેઓ વિષયની લાલચુ વૃત્તિવાળા હાઈ સંસારરૂપી સમુદ્રમાં ગોથાં ખાધા કરે છે. તેઓ નથી આ પાર જઈ શકતા, કે નથી પેલી પાર પહોંચી શકતા. Page #102 -------------------------------------------------------------------------- ________________ માનત્યાગ અને લેગવિરક્તિ ૪૯ નોંધ –અજ્ઞાનીની શક્તિ સ્વચ્છેદમાં પરિણમે છે, અને વૃત્તિનો સ્વછંદ એ તાત્ત્વિક અસંયમ છે. [૧૬] વળી કેટલાક એવા પણ અજ્ઞાની જેવો હોય છે કે જેઓ સંયમ ગ્રહણ કરવા છતાં સંયમમાં સ્થિર રહી શક્તા નથી. તે અજાણ છે અસત્ય ઉપદેશ પામીને કે આપીને અસંયમમાં જ રત રહે છે. નોંધ –અહીં સંયમના સ્વાંગને લગતી બીના છે. જ્યાં સ્વચ્છેદ હોય ત્યાં સંચમને દંભ હોઈ શકે; સંયમ નહિ! [૧૭] તત્ત્વ સમજનારને કંઈ આ ઉપદેશ (સતઅસતની સમજાવટ) આપવાની આવશ્યક્તા નથી. (કારણ કે તે સમજુ હોવાથી પોતે સીધે માર્ગે ચાલે છે.) [૧૮] પરંતુ જે બાળ–અજ્ઞાની હોય છે તે વિષયમાં રક્ત બની વિષયોનું સેવન કરતાં કરતાં અને એમાં ભેગેચ્છા શાંત ન થતાં દુઃખ વધારીને દુઃખોના જ ચક્રમાં ભમે છે એમને સારુ આ ઉપદેશ છે. નેંધા-આ બે સૂત્રોમાં જિજ્ઞાસુને જ ઉપદેશની આવશ્યક્તા છે એમ સૂત્રકાર બતાવે છે. સ્વચ્છંદીને અપાયેલે ઉપદેશ અનર્થકારી નીવડે છે, અને જિજ્ઞાસુ ઉપદેશકને સ્વયં શોધી લે છે. ઉપસંહાર અહંકાર અનિષ્ટ તત્વ છે. તે જ પ્રમાણે પામરતા, દીનતા પણ અનિષ્ટ તત્વ જ છે. તે બને થવાનું કારણું ધન પ્રાપ્તિ, ધનહાનિ, ભોગેની પ્રાપ્તિ અને ભગહાનિ વગેરેથી ઊઠતી અશ્રદ્ધાજન્ય માઠી ભાવનાઓ જ છે. માટે ધનપ્રાપ્તિ, સાધનપ્રાપ્તિ તથા ઉચ્ચતાની કે ઉચ્ચ ક્ષેત્રની પ્રાપ્તિ શા માટે, એનું ફળ શું, વગેરે જાણુ બ્રાન્તમાર્ગને છોડી સાચા માગે ચાલવું કે ચાલવા પ્રયત્ન કરવો, એ જ ઉત્તમ છે. એમ કહું છું. લોકવિજય અધ્યયનનો તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયો. Page #103 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદ્દેશક ભેગોથી દુ:ખ શા માટે? કામગથી આસક્તિ, આસક્તિથી કમબંધ, કર્મબંધથી આધ્યાત્મિક મૃત્યુ, આધ્યાત્મિક મૃત્યુથી દુર્ગતિ અને દુર્ગતિથી દુખ; આ રીતે કામગ એ દુઃખનું મૂળ છે. ગુરુદેવ બોલ્યા:[૧] હે જં! કામભોગની આસક્તિથી રોગો ઉત્પન્ન થાય છે. નોંધઃ–વિષય તરફની ગાઢ આસક્તિને કારણે ચિત્તતાપ સતત રહ્યા કરે છે. ચિત્તગ્લાનિને લીધે સ્થાના સ્થાન કે નીતિઅનીતિને ખ્યાલ કર્યા વગર એ જીવ વિષય મેળવવા અર્થે ઝાવાં મારવા મંડી પડે છે. એવા પ્રયત્ન, કુસંગ તથા ચિત્તગ્લાનિને પરિણામે શારીરિક રગે પણ અવશ્ય જન્મે છે અને એ રીતે ‘મોને રોગમય’ સૂત્ર સાર્થક થાય છે. [] એવે વખતે જેની સાથે તે વસે છે તે સ્નેહીઓ જ તેને અવગણે છે. અથવા (સેવાશુશ્રુષા ન થતાં) તે (રેગિક) તેમને અવગણે છે. સેંધા એવા જીવની બેટી પ્રવૃત્તિથી કે રેગથી સ્નેહીઓનો સ્નેહ સુકાઈ જાય છે અથવા તો એના પ્રત્યે અણગમે જાગે છે. [૩] વળી કદાચ નેહીઓ સ્નેહાધીન રહે તો પણ તેઓ તેને રક્ષણ કે શરણ આપી શકનાર નથી. અને તે જ રીતે તે પોતે પણ Page #104 -------------------------------------------------------------------------- ________________ ગોથી દુઃખ શા માટે? પ૧ તેમને રક્ષણ કે શરણ આપી શકવા માટે સમર્થ નથી. પોતપોતાનાં સુખદુઃખો સૌ જેને પોતપોતાને જુદાં જુદાં ભેગવવાં પડે છે. નોંધઃ–અહીં આસક્તિજન્ય પરિણામને અનુલક્ષીને કહ્યું છે. [૪] આ સંસારમાં કેટલાએક એવો એવી પ્રકૃતિના હોય છે કે જેમને (મૃત્યુના કિનારા સુધી સતત) ભેગની જ વાંચ્છા રહ્યા કરે છે. તેમને થોડીઘણી જે કાંઈ ધનપ્રાપ્તિ કે ભોગપ્રાપ્તિ થઈ છે તે ભોગવવા માટે તેમાં તે મન, વાણી અને કાયાથી ખૂબ આસક્ત થઈ જાય છે. નોંધ –ભોગની તીવ્ર આસક્તિ પ્રાપ્ત પદાર્થોને સંતોષપૂર્વક ઉપયોગ કરવા દેતી નથી, પણ સંગ્રહવૃત્તિને જ વધુ ને વધુ પોષે છે. [૫] અને એ ધન ભવિષ્યમાં કામ લાગશે તેમ માની તેનું રક્ષણ કરવા માટે બીજાં ઘણાં સાધને રોકે છે. છતાં તેનું એકઠું કરેલું ધન કેઈ ને કોઈ રીતે નાશ પામે જ છે. કાં તો તે ધન તેના ભાયાત વહેંચી લે છે. અથવા ચાર ચેરી લે છે; કાં તો રાજાઓ જ લૂંટી લે છે અથવા નાશ પામે છે, કિવા અગ્નિથી બળી જાય છે. નોંધઃ-સંગ્રહવૃત્તિનું પરિણામ પિતાની હાજરી કે ગેરહાજરીમાં કેવું આવે છે, એનું ચિત્ર અહીં રજૂ કર્યું છે. [૬] એ રીતે કુટુંબાદિકના અર્થે ક્રૂર કર્મ કરીને એકઠું કરેલું ધન પણ આ રીતે પિતાને બદલે પારકાને ત્યાં ચાલ્યું જતાં તેને ખૂબ દુઃખ થાય છે, અને દુઃખના ભારથી મૂઢ થઈને તે વારંવાર વિપર્યાસ પામે છે. નેંધ –આ સૂત્ર પિતાના ભવિષ્ય માટે કુટુંબનિમિત્તે કે બીજા કોઈ નિમિત્તે પણ સંગ્રહવૃત્તિને પોષવાની સખ્ત મના કરે છે. [] માટે હે ધીર પુરુષો ! તમારે વિષયની આશા અને લાલસાએથી દૂર રહેવું. Page #105 -------------------------------------------------------------------------- ________________ પર આચારાંગસૂત્ર નોંધ –વિષયની આશા એટલે આસક્તિ અને લાલસા એટલે પરિગ્રહ, એ બને ઝેર છે. એ ઝેરના સંસર્ગથી આત્માનું મૃત્યુ થાય છે. [૮] તમે જાતે જ આશારૂપ શલ્ય અંતઃકરણમાં રાખીને હાથે કરીને દુઃખી થાઓ છો. નોંધ:આશાથી ચિત્ત સંતપ્ત રહે છે, જેથી તેને શલ્યની ઉપમા આપી છે. શલ્ય નાનું હોવા છતાં હૃદયના કોમળ ભાગમાં ચૂભવાથી ક્ષણેક્ષણે ચિતા, ખેદ, દુઃખ વગેરે ઉત્પન્ન થયા કરે છે. [૯] પૈસાથી ભોગપભોગે મળે અને ન પણ મળે. નોંધ –જે જડ સંસ્કૃતિ ધનને ભોગપ્રાપ્તિનું સાધન માને છે એને પણ આ સૂત્ર જવાબ આપે છે કે ધન કે પદાર્થો મળ્યા પછી પણ જેનામાં સંગ્રહવૃત્તિ નથી એ જ એનો ઉપયોગ કરી શકે છે, બીજે નહિ. વળી એથી ભેગપભોગનાં સાધન મળે તોય શું? શરીરસ્થિતિ ખરાબ હોય તે ભાગેથી વંચિત જ રહેવું પડે, અથવા તે મેળવેલુંય વેડફાઈ જાય. અને કદાચ ભેગો ભોગવવા મળે તે પણ ભોગથી સુખ થાય છે, એ તો માત્ર ભ્રાન્તિ જ છે. પ્રાપ્ત થયેલા એ ક્ષણિક સુખના ગર્ભમાં અનંતગણું દુઃખ છે તેને અનુભવ ક્યાં દૂર છે ! [૧૦] છતાં જે જીવાત્માઓ મેહની આંધીથી અંધ થયેલા છે તે અનુભવ થવા છતાં આવી સીધી અને સરળ વાત સમજી શકતા નથી એ જ વિશ્વની વિચિત્રતા છે. [૧૧] ઊલટા. સ્ત્રીઓમાં આસક્ત થયેલા જનો એમ પણ બેલે છે કે “સ્ત્રીઓ જ એક સુખ મેળવવાનું સ્થાન છે.” નોંધ –જેઓ સ્ત્રીને ભોગ ભોગવવાના પદાર્થરૂપ માને છે, તેઓ ખરેખર સ્ત્રી જાતિનું અને પિતાના આત્માનું હડહડતું અપમાન કરે છે. [૧૨] પણ ખરું જોતાં તે આ બ્રાન્તિસૂલક માન્યતા છે. અને ખરેખર આવી આસકિત તેવા મૂઢ જીવોને દુઃખ, મોહ, મરણ, નરક અને તિર્યંચગતિના કારણભૂત બને છે. નેંધ –અગિયારમું અને બારમું સૂત્ર સ્ત્રી જાતિનું સન્માન અને પુરુષજાતિની મર્યાદા સૂચવે છે. કોઈ પણ પદાર્થનો આસક્તિપૂર્વક ઉપયોગ કરે એ ભાગ છે. ભગવૃત્તિ દુખ જન્માવે છે, અને આત્માને ડુબાડે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભેગેથી દુઃખ શા માટે? - પ૩ [૧૩] પરંતુ મોહથી મૂઢ થયેલા જીવો પોતાના વાસ્તવિક ધર્મને જાણી શક્તા નથી. [૧૪] આથી અનંતજ્ઞાની તીર્થકર દેવે પ્રથમથી જ કહ્યું છે કે કંચન અને કામિની (પરિગ્રહ અને અબ્રહ્મચર્ય) એ મહામહનાં નિમિત્તભૂત છે. માટે શાણા સાધકે તેવાં નિમિત્તોમાં ગાફલ બનવું નહિ. નેધ –તેરમું અને ચૌદમું સૂત્ર પદાર્થોનો ત્યાગ વૃત્તિનો સંયમ શા અર્થે છે તે સ્પષ્ટ કરી દે છે. આથી એ સિદ્ધ થયું કે વાસનાને વેગ પ્રદીપ્ત થાય તેવાં નિમિત્તોથી બચવાનો પ્રયત્ન કરવો તે તો આવશ્યક જ છે. પરંતુ તેટલેથી કંઈ પતી જતું નથી. તે વાસનાનાં મૂળને નાબૂદ કરવા માટે પણ સતત માનસિક પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. એટલે કે સાધકે પ્રતિક્ષણે અપ્રમત્ત રીતે જાગ્રત રહેવું જોઈએ. [૧૫] એ રીતે કુશળ પુરુષે અપ્રમાદથી મેક્ષ અને પ્રમાદથી થતા મરણને વિચારીને તથા શરીરને ક્ષણભંગુર જાણીને પ્રમાદ દૂર કરે. [૧૬] ભોગોમાં કંઈ તૃપ્તિ નથી માટે એ કશા કામના નથી. ઓ મુનિ ! કામભોગેચ્છા મહાભયંકર છે એમ વિચાર. નોંધ –આ પંદરમા અને સોળમા સૂત્રમાં વિષયોના વલણ તરફ વળતા મનને આત્મમગ્ન કરવાનો પ્રયોગ બતાવ્યો છે. [૧૭] વળી સંયમી મુનિએ કઈ જંતુને પીડા ન આપવી. નેંધ –આ રીતે ભેગવિરક્તિ અને અહિંસા એ સંચમનાં મુખ્ય અંગે બને છે. ગાઢ આસક્તિથી થતી ક્રિયા એ ભોગ છે, અને આત્મા પગ ચૂકી વૃત્તિને વહેતી મૂકવી એ હિંસા છે. આ તીવ્ર આસક્તિ અને હિંસાના વલણથી દૂર રહેવું એ જ સંયમ. [૧૮] જેઓ આ સંયમ પાળતાં કશે ખેદ નથી પામતા એવા અપ્રમાદી અને પરાક્રમી મુનિ જ વખણાયેલા છે. નેધ –અહીં સુધી જે સંચમની વ્યાખ્યા આંકી તે સંચમમાં અખંડ જાગૃત અને પુરુષાર્થી રહેવું એ આદર્શ મુનિની મર્યાદા છે. [૧૯] એ મુનિ સાધક પિતાનાં સામનિર્વાહનાં સાધને ગૃહસ્થ પાસેથી નિર્દોષ રીતે મેળવે. કદાચ કોઈ આપે ન આપે તે તેના તરફ Page #107 -------------------------------------------------------------------------- ________________ પ૪ આચારાંગસૂત્ર કેપ ન કરે. થોડું મળ્યાથી તેની નિંદા ન કરે, અને નકાર કરે તો ત્યાંથી તુરત જ પાછો વળે. અને આપે તો પણ તુરત જ પિતાને સ્થાને પાછો વળે. નેધ–આ સૂત્રમાં સંચમાર્ગે સાધનોનો ઉપયોગ કરવામાં દોષ નથી એમ સૂચવી ભેગ અને ઉપયોગનો ભેદ બતાવ્યો છે. છતાં સંચમીને સાધનો મળે કે ન મળે, તેય રાગ કે દ્વેષ ન થાય અને સમતા રહે એ એના સંચમની કસોટી છે. બીજી પ્રજાની ફરજ છે કે સંચમીને ઉપયોગી સાધનો પૂરાં પાડવાં; પણ પ્રજા એ ફરજ ચૂકે, તોય સાચો સંયમી એનું દુઃખ મનમાં ન લાવે, તેમજ સંયમનાં સાધનો મેળવવા માટે ગૃહસ્થના અતિસંસર્ગમાં ન આવે. રિ૦] મુનિરાજ આવું મુનિત્વ પાળે. ઉપસંહાર ભાગ અને ઉપયોગ બનને ભિન્ન વસ્તુ છે. એક આસક્તિ વધારે છે, બીજું આસક્તિ ઘટાડી સંયમનાં દાન કરે છે. એકમાં સ્વચ્છેદ છે, બીજામાં વિવેક છે. એથી જ ભેગે દુઃખજનક બને છે, ને સંયમ સુખપ્રેરક બને છે. એમ કહું છું. લકવિજય અધ્યયનને ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત થયો. Page #108 -------------------------------------------------------------------------- ________________ પંચમ ઉદ્દેશક : ભિક્ષા કેવી મેળવવી ? આહારની પણ વૃત્તિ પર અસર થાય છે. તેથી નિર્દોષ વૃત્તિ રાખવા માટે સાધકને ખેરાકની પણ શુદ્ધિઅશુદ્ધિના વિવેક કરવાની ખૂબ આવશ્યકતા છે. અહીં શ્રમણ સાધકે કેવી રીતે ભિક્ષા અને ઉપકરણા [સંયમપાલનનાં સાધના ] મેળવવાં તે સ્પષ્ટ કરે છે. ગુરુદેવ મેલ્યાઃ [૧] જમ્મૂ ! લેાકા પેાતાને માટે તથા પેાતાના પુત્ર, પુત્રી, વહુ, નાતજાત, ધાયમાતા, રાજા, દાસ, દાસી, નેાકરચાકર, પરાણા કે સગાંસંબંધીઓ માટે ખાવાપીવા સારું પ્રભાત કે સાયંકાળે જુદાજુદા પ્રકારનાં શસ્ત્રોથી આરંભા કરે છે અને ઘણુંઘણું સંધરી પણ રાખે છે. નોંધઃ—સંગ્રહમાં ધનાદ્ધિ અને ખાદ્ય પદાર્થોં બન્નેનો સમાવેશ છે. ખાદ્ય પદાર્થોમાં ખરાખ થવાનો—સદોષ થવાનો ભય છે, અને ધનાદિ સંગ્રહ એ પરિગ્રહનું કારણ છે. આથી ઉપર એમ કહ્યું કે જગતના લેાકેા ખાવાપીવા કે ભાગવવા માટે આરંભ અને પરિગ્રહ બન્ને પ્રકારની વૃત્તિઓથી જકડાયેલા રહે છે. ગૃહસ્થાની સંગ્રહવૃત્તિનો મુનિને ચેપ ન લાગે, તેવી જાગૃત અવસ્થા રાખવા માટે ઉપરનું સૂચન છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આચારાંગસૂત્ર [૨] માટે આ પ્રસંગે સંયમમાં ઉદ્યમવંત, આર્ય, પવિત્ર, બુદ્ધિમાન, ન્યાયદર્શી અને સમયજ્ઞ તથા તત્ત્વજ્ઞ અણગારે દૂષિત આહાર લે નહિ, લેવડાવવો નહિ તથા લેનારને પ્રશંસા નહિ. નોંધ –ઘર અને ઘરનું મમત્વ ન હોય તે અણગાર; જેનું અંતઃકરણ નિર્મળ હોય તે આર્ય; જેની બુદ્ધિ પરમાર્થ તરફ ઢળે તે આર્યપ્રજ્ઞ; અને ન્યાયમાં જ જેનું સતત રમણ હોય તે આર્યદશ; અને સમયને યોગ્ય ક્રિયા કરનાર હોય તે સમયજ્ઞ કહેવાય છે. આ બધાં વિશેષણે સાર્થક છે, અને તેટલી વધુ જવાબદારીનાં સૂચક છે. [3] ભિક્ષુ સાધક બધાં દૂષણોથી દૂર રહી નિર્દોષપણે સંયમનું પાલન કરે. નેધ–અહીં ભિક્ષાને લગતી બીના છે. [૪] વળી મુનિ યાવિક્રય (લેવુંચવું)નું કાર્ય પોતે કરે નહિ, કરાવે નહિ કે કરનારની પ્રશંસા પણ કરે નહિ. નેંધ –પ્રસ્તુત પ્રસંગ ભિક્ષાગ્રહણનો હોવાથી પોતાના નિમિત્તે ખરીદેલી કે વેચેલી વસ્તુ મુનિ સાધકે ગ્રહણ ન કરવી એમ કહેવાનો સૂત્રકારને આશય છે. અન્યથા પણ કઈ વસ્તુ લેવી કે વેચવી એ મુનિધર્મ માટે સંગત નથી. કારણ કે તેમ કરવામાં મમત્વ, બંધન, પરિગ્રહ વગેરે દેને સંભવ રહે છે. [૫] પ્રિય જંબૂ! એવો મુનિ પિતાની શકિત, પિતાની ઉપયોગી આવશ્યક્તા, ક્ષેત્ર, કાળ, અવસર, જ્ઞાનાદિના વિનયને તથા પિતાનાં શાસ્ત્ર, પરમતનાં શાસ્ત્ર અને અન્યના અભિપ્રાયને જાણનારે, પરિગ્રહની મમતા દૂર કરનાર તથા નિરાસક્ત ભાવે યથાકાળ અનુષ્ઠાન કરનારો બની રાગ અને દેષનાં બંધને છેદીને મોક્ષના માર્ગમાં આગળ ધપે છે. | નેધ અહીં અવસર આપીને કાલ જોઈને જ કાર્ય કરવાનું સૂચવ્યું છે. એક જે કાર્ય કોઈ કાળ માટે આદરણીય હોય છે તે જ કાર્ય બીજા કાળમાં ત્યાજ્ય થઈ જાય છે. જે કાળને ન ઓળખે તો તે કાર્ય રૂઢિમય થઈ અનિષ્ટ ઉત્પન્ન કરે. વળી પોતાના શરીરશક્તિ જોઈને જ યોગ્ય રૂપે ધર્માચરણ કરવું તેમ પણ Page #110 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા કેવી મેળવવી ? ૫૭ અહીં કહ્યું છે. આથી જૈનદર્શનમાં વિવેકની પળેપળે આવશ્યક્તા બતાવી છે, એમ ‘સ્પષ્ટ દેખાય છે. સ્વદર્શનનાં શાસ્ત્ર અને પરદશનનાં શાસ્ત્રનું અધ્યયન કરવું, માનસિક ભાવોનું અવલોકન કરવાની શક્તિ મેળવવી, એ પણ મુનિ માટે અતિ આવશ્યક છે, એમ અહીં બતાવ્યું છે. [૬] વળી, મુનિએ વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, સ્થાનક અને આસન વગેરે સંયમનાં સાધન પણ ગહસ્થ પાસેથી નિર્દોષ રીતે ગ્રહણ કરવાં જોઈએ. નેધ –આ રીતે પ્રથમ આહાર અને પછી બીજે સાધન કે જે સંયમને માટે ઉપયોગી છે તેમની પણ શુદ્ધિ બતાવી બહારના નિમિત્તોથી સાવધાન રહેવા સંયમીને સૂચવ્યું છે. [૭] વળી મુનિને આહારાદિ જે કંઈ મળે તેમાં પણ તે વિવેકપૂર્વક પરિમિત જ ગ્રહણ કરે. નેંધ –ગૃહસ્થને બોજો થાય કે તેને ફરીથી તે પદાર્થ ઉત્પન્ન કરવાની તકલીફ લેવી પડે તે રીતે કોઈ પણ પદાર્થ ગ્રહણ ન કરે, તેમ કહી અહીં ભિક્ષુસાધકના નિર્દોષ જીવનનું વર્ણન કર્યું છે. [4] આત્માર્થી જંબૂ! વળી ત્યાં પણ ભગવાને કહ્યું છે કે મુનિ, “આહારાદિને મને કેવો લાભ મળ્યો છે હું ખરેખર લબ્ધિવાળો છું” એવું અભિમાન ન ધરે અને યાચવા છતાં ન મળે તે ખેદ પણ ન કરે. પદાર્થ મળતાં સંગ્રહ કરી ન રાખે, તેમજ પરિગ્રહની વાંછના પણ ન રાખે. સારાંશ કે પિતાના આત્માને પરિગ્રહવૃત્તિથી હંમેશા દૂર રાખે. નોંધજૈનદર્શનમાં અભિમાન તથા પરિગ્રહવૃત્તિના ત્યાગ પ્રત્યે કેટલું સૂમ લક્ષ અપાયું છે, તે ઉપરનું સૂત્ર વાંચતાં જણાઈ રહે છે. [૯] આ માર્ગ આર્યપુરુષોએ બતાવ્યો છે. એમાં પ્રવર્તનાર કુશળ પુરુષ કર્મબંધનથી બંધાતા નથી. નેંધ –અહંતા અને મમતા મુખ્યત્વે કર્મબંધનનું કારણ છે. [૧૦] અહે જંબૂ! વિષયવાંછનાથી દૂર રહેવું ઘણું વિકટ કામ છે. વળી જીવિત પણ વધી શકતું નથી. માટે સાધકે સતત Page #111 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર જાગ્રત રહેવું ઘટે. ખરેખર જે જીવ સતત વિષયવાંછના ર્યાં કરે છે, તે વિષયાના વિયાગ થતાં ક્ષણેક્ષણે શાક કરે છે, પૂરે છે, લાજ છેડી દે છે અને પીડાય છે. ૫૮ નોંધ:પશુપક્ષીની ચેાનિમાં જે વિષયેા હેાય છે તે મનુષ્યયેાનિમાં મને।વિકાર થતાં વિષયવાંછનાનું સ્વરૂપ લે છે. એ સંસ્કારો જેટલું દૃઢ સ્વરૂપ પકડે તેટલેા જ એમના ત્યાગ અશક્ય બને છે. પછી વિષયાનો વિયાગ એવા જીવની કેવી વિકૃતિ કરે છે, તેનો આ ચિતાર વિચારવાજેવા છે. [૧૧]જે સંસારની વિચિત્રતાને જાણે છે તે પુરુષ લેાકના ઊંચા, નીચા કે તીરછા ભાગને જાણે છે. (અર્થાત્ કે લેાકમાં જીવા કેમ ઉત્પન્ન થાય છે, તેને વિવેક જાણી શકે છે. ) નોંધ——એક જ પદાર્થ એકને ઇષ્ટ લાગે છે, ખીન્તને તે જ અનિષ્ટ લાગે છે, એકને જે મિત્ર લાગે છે તે જ ખીજાને શત્રુ લાગે છે. એકનું જ્યાં બંધન છે, ત્યાં બીજાની મુક્તિ છે. આ બધી સંસારની વિચિત્રતાને જે જાણે છે, તે લેાકના ઊંચા, નીચા અને તીરછા ભાગને એટલે કે લોકમાનસની વિવિધ પ્રકૃતિઓને પણ જાણી શકે છે. અહીં અવલાકનબુદ્ધિનુ રહસ્યસૂચન છે. [૧૨] વિષયામાં અતિ આસક્ત થવા સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે મનુષ્યજીવન જેવા પ્રાપ્ત થયેલા આ ઉત્તમ અવસર જાણીને જે વિષયાદિની આસક્તિથી દૂર રહે છે, તે જ વીર્ અને તે જ પ્રશંસનીય છે. આવા વીર પુરુષા જ સંસારમાં બંધાઈ રહેલા ખીજા જીવાને બહારનાં તથા અંદરનાં બંધનોથી મુકત કરી શકે છે. નોંધ:—જેઓ પાતે જ મુક્ત થવાના માર્ગમાં હોય છે તે જ અન્યને મુક્ત કરી શકે છે. આથી વિશ્વને ઉપકારક થઈ પડવાની ઇચ્છાવાળા સાધક પ્રથમ પેાતે જ સુધરે. અહીં સાચી વીરતા અને સાચી સ્વતંત્રતા શામાં છે, તે સમજાય છે. [૧૩] આ શરીર જેમ બહારથી અસાર છે, તેમ અંદરથી પણ અસાર છે; અને જેમ અંદરથી અસાર છે, તેમ બહારથી પણ અસાર છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ પ૯ ભિક્ષા કેવી મેળવવી? નોંધ –આ સૂત્ર ખૂબ ઊંડું વિચારવા જેવું છે. વિષયાસક્તિને રૂઢ થયેલું વલણ જે જાતની અવલોકનબુદ્ધિથી ઘટે છે તેની દિશા અહીં બતાવી છે. માણસ શરીરને દેખે છે, અથવા તો બહારની નાશવંત જડ વસ્તુઓને દેખે છે, અને તેના ઉપર એ આકર્ષાય છે. એને લાગે છે કે પિતાને આકર્ષી શકે એવું કઈ તત્ત્વ આ શરીરમાં ચા તે જડ વસ્તુમાં છે; અને એને શોધવા તથા સ્પર્શવા તે મથે છે. ઉપરનું સૂત્ર કહે છે કે શરીર જેવું બહાર દેખાય છે તેવું જ અંદર છે. એટલું જ નહિ પણ તે અસાર–સારવગરનું છે; અને મને આકર્ષવાર તે એ શરીર નથી, પણ મારી વૃત્તિનું એ શરીરમાં પડેલું એ માત્ર પ્રતિબિંબ છે. આ રીતે પિતાના પ્રતિબિંબને–પડછાયાને–બહારકપીને જ્યારે સ્પર્શવા મથે છે, ત્યારે પોતે તથા પિતાનું પ્રતિબિંબ જે આચનામાં પડે છે તે આયનો, એમ બન્ને વિકૃત થાય છે. એટલે જ કઈ ફિલસૂફે કહ્યું છે કે Beauty is to see not to touch. ૌંદર્ય જોવા માટે છે ભોગવવા માટે નહી.) [૧૪] અર્થાત કે પંડિત સાધક આ શરીરની અંદર રહેલ દુગંધી પદાર્થો તથા શરીરની અંદરની સ્થિતિઓ– જે હમેશાં શરીરની બહાર મળાદિકને ઝરતી રહે છે તેને જોઈ આ શરીરની યથાર્થતા સમજીને તેનો ઉપયોગ કરે. નોંધઃ–શરીર કે જડ પદાર્થની આસક્તિને લીધે ભેગો ભગવાય છે, પણ એ ક્ષણિક સુખનાથ જનક એ બાહ્ય પદાર્થો નથી. [૧૫] આ બધું યથાર્થ જાણીને તેવા બુદ્ધિમાન પુરુષે બાળક જેમ મુખમાંથી પડતી લાળને ચૂસે છે, તેમ લાળ ચૂસનાર (વમેલા ભાગોને ચાહનાર)ન થવું અને સ્વાધ્યાય, ચિંતનાદિ તરફ વિમુખ ન રહેવું. નોંધ –બાળકના મુખમાંથી જેમ લાળ પડે તેમ ઊગતા સાધકને અનેક ઇચ્છનીય અને અનિચ્છનીય વૃત્તિઓ આવ્યા જ કરે, પણ એ વૃત્તિઓને બાળકની લાળ માફક ચૂસી ન જાય પણ ફેંકી દે. અર્થાત વમવા જેવી બેટી વૃત્તિ જાગે તેને મૂર્ત સ્વરૂપ ન આપતાં, શરીર જેમ બાહ્ય અને આંતરિક અસાર છે તેમ તજજન્ય વૃત્તિને પણ અસર તેમજ મલિન સમજીને તુરત જ વમી નાખે. મનુષ્ય અકાર્યને જ્યારે અકાર્યરૂપે જુએ છે ત્યારે જેવા પછી પણ કર્મને દેશ આપે છે, પણ ખરી રીતે ત્યાં એના સાચા પુરુષાર્થની જ ખામી છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આચારાંગસૂત્ર [૧૬] “આ કીધું અને આ કરશું” એવી ચિંતાવાળો સાધક પુરુષ વ્યાકુળ રહે છે, અતિમાયાવી બને છે. વળી તે એ લોભ પણ કરે છે કે જે લેભદ્વારા તે પિતાના આત્માને જ વૈરી બની દુઓને વધારે છે. નેધ–સ્વાધ્યાય અને આત્મચિંતન અનાસક્તિનાં જનક છે એમ સમજ સાધક ક્રોધાદિ દો જન્માવતો નથી. આસક્તિનું વલણ જ ક્રોધ, માન, માયા અને લોભને વધારનારું છે. એટલે જે સાધક પેટ માટે એ દેશે સેવવા પડે છે એમ માને છે તેનું એ અજ્ઞાન છે એ ઉપરના સૂત્રને ભાવ છે. અનુભવ પણ એમ જ કહે છે કે જેને વ્યક્તિત્વનું ભાન છે તે નિર્દોષ શ્રમથી સાધને જરૂર મેળવે છે અને શરીર, મન તથા આત્માને સ્વસ્થ રાખી શકે છે. [૧૭] હે જંબૂ! એમ પણ કહેવાય છે કે અતિ આસક્તિવાળા પુરુષ આ ક્ષણભંગુર શરીરને પણ જાણે તે અજર અમર હોયની, તેમ તેના માટે હંમેશાં ચિંતાતુર રહ્યા કરે છે. શાણે સાધક એવા પુરુષને દુઃખી જાણીને પોતે તેવા પદાર્થોમાં આસકિત ન રાખે. નોંધ –શરીર ધર્મનું સાધન છે તેમ જણી તેને સ્વસ્થ અને નિરાબાધ રાખવું એ સાધકનું અનિવાર્ય કર્તવ્ય છે. પરંતુ આસક્તિથી કાંઈ દેહાદિની સ્વસ્થતા રહી શકતી નથી. માટે વ્યામોહ ન રાખતાં શરીર માત્ર એક ઉપયોગી સાધન છે એમ સમજીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ. [૧૮] મૂઢ છે કે જે વસ્તુસ્વરૂપના જ્ઞાનથી અજાણ છે તે ઈચ્છા અને શોકનાં અનેક દુઃખ ભોગવે છે. માટે જ હું કામપરિત્યાગ વિષે જે ઉપદેશ આપું છું, તે ધારી રાખો. નોંધ:–ત્યાગ અને અનાસક્ત ભાવનાઓની સમજણમાં કેટલીયે વખત ખૂબ ગેરસમજ થયેલી દેખાય છે. ઘણું સાધકો એમની વાસ્તવિક્તાને સમજી શક્તા નથી. અહીં એની સ્પષ્ટતા ખૂબ સુંદર છે. ત્યાગની ઉત્પત્તિ અને મર્યાદાને નહિ સમજવાને કારણે લોકો ઘણીવાર ધાર્મિક ઊંડા રહસ્યોથી દૂર રહી જાય છે. મૂળ વાતમાં તે ક્યાંયે કિયા પિતે એકાંત રીતે નિષેધવાયોગ્ય કે આરાધવાયેગ્ય નથી; કારણ કે મુખ્યત્વે ક્રિયામાં ધર્મ કે અધર્મ નથી, પણ Page #114 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા કેવી મેળવવી ? વૃત્તિમાં છે, ભાવનામાં છે. ક્રિયા પછવાડે જે વૃત્તિ હોય તે જ શુભ અશુભ કર્મો ચા તે આત્મવિકાસ કરનાર અને આત્મવિકાસને અવધનાર છે. એટલે કે વૃત્તિ જ ક્રિયાને કિંમત આપે છે. એટલે એ વૃત્તિને–લાલસાને મારીને અનાસક્તભાવે ક્રિયા કરવાનું શાસ્ત્રકારે પહેલા ફરમાવ્યું; પણ કિયાનાં સાધનો અને શક્તિ હોવા છતાં ક્રિયા તરફથી વાસના કાઢી લઈને વિરક્ત ભાવે ક્રિયા કરનાર કોઈ વિરલા–ોગી જ હોઈ શકે. માટે જ ઉત્સર્ગમાગરૂપે વિકાસ પ્રતિ લઈ જવા સારુ ત્યાગમાર્ગની સુંદર ભેજના ફરમાવી. કારણકે ક્રિયા કરતાં કરતાં માણસ ક્રિયાના પરિણામ અને ભાવના તરફ ખેંચાઈ જાય છે, અને એને આસક્તિ વળગે છે. માટે ક્રિયા એવી સ્વીકાર્ય હોવી ઘટે કે જેમાં આસક્તિ ન વળગે અને નિરાસક્ત વૃત્તિ કેળવાતી જાય, વિકાસ ન રંધાય પણ વૃદ્ધિ પામે, અને શુભ ભાવના વધે. અને જે ક્રિયાથી આમ ન બને તે ક્રિયાને ત્યાગ કરનાર તે ત્યાગી. એને આત્મવિકારામાં આડખીલી કરનાર કિયા ત્યાજ્ય હોય. આ રીતે બાકીની શુભ ક્રિયાઓ કરતાં કરતાં ત્યાગી આસક્તિ નષ્ટ કરી જ્યારે અનાસક્ત બને ત્યારે તેનો ત્યાગ ફલિત થયો છે એમ ગણાય. ત્યાગનું સ્થાન સાધનપૂરતું અને સાધનની કિંમત ઉપયોગિતાપૂરતી છે. જે ત્યાગમાંથી અનાસક્તિ જન્મે તેનું નામ ત્યાગ. એ રીતે જોતાં ત્યાગનો કે નિરાસક્તિને ઉદેશ ભિન્ન નથી, પણ એ બન્ને વચ્ચે માત્ર ભૂમિકાભેદ છે. ક્રિયાના ત્યાગથી વૃત્તિના ત્યાગનું કાર્યક્ષેત્ર જેટલું સરલ થઈ શકે છે, તેટલું ક્રિયાઓનાં પ્રત્યક્ષ ખડાં થતાં નિમિત્તો વચ્ચે સરલ થઈ શકતું નથી. એટલે જ ત્યાગ એ જૈનદર્શનમાં રાજમાર્ગ ગણાય છે. આ ઉપરથી ત્યાગ અને ક્રિયાકાંડેનું મહત્વ અને સાધનાની મર્યાદા સર્વ કઈ જિજ્ઞાસુ સમજી લે અને એનાં પરિણામ અને ઉપયોગનો પણ વિચાર કરે. | |૧૯ પરમાર્થ ન સમજવા છતાં પંડિતપણાનું અભિમાન ધરી બકવાદ કરનારા, કેટલાક વેશધારી શ્રમણે કામવિકાર શમાવવાના ઉપદેશક થઈ વર્તે છે, અને જાણે અમે કંઈ અપૂર્વ કાર્ય કરીશું એ ડળ ધારીને ફરે છે, પણ તેમ ન કરતાં ઊલટું તેઓ નાનામોટા છવજંતુને હણનારા, કાપનારા, ફેડનારા, લૂંટનારા, ગૂંટનારા તથા પ્રાણથી રાહત કરનારા બને છે, એ શોચનીય છે. એવા અજ્ઞાનીઓ જેને ઉપદેશ આપે છે કે સંસર્ગમાં આવે છે તે કર્મથી બંધાય છે ને એ પોતે પણ બંધાય છે, માટે એવા બાળ Page #115 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર જીની સબત ન કરવી, એટલું જ નહિ પણ જે તેવાઓની સંગતિ કરતા હોય તેમની પણ સબત કરવી નહિ. જેઓ ગૃહવાસ ત્યાગી શ્રમણ થાય છે તેમને તે આવી રીતે હિંસાથી કાયચિકિત્સા કરવાનો ઉપદેશ કરવા યોગ્ય નથી. નોંધ ––આ ગાથા સાથે એ વખતના કાળબળને સંબંધ છે પણ તે અત્યારના પ્રસંગે સમયોચિત તે છે જ. પંડિતપણું અને પરમાર્થનું સમજવું એ ભિન્ન વસ્તુ છે. જેણે માત્ર ગોખ્યું કે વાંચ્યું જ નહિ પણ અનુભવ્યું છે તે તેટલો એટલે કે પોતાના અનુભવપૂરત જ ઉપદેશ દેવા યોગ્ય છે, એમ કહી અહીં ઉપદેશકનું અને પુરુષનું લક્ષણ આંક્યું છે. કામવિકારનું શમન અને ચુસ્ત અહિંસા એ બે સંતનાં મુખ્ય લક્ષણ છે. એવા સંતનો જ સત્સંગ કે ઉપદેશ ઉપકારક બની શકે. ઉપસંહાર * શુદ્ધ વૃત્તિ રાખવી એ શુદ્ધ જીવન જીવવાનું મૂળ છે, અને શુદ્ધ જીવન જ સાચા સુખનું જનક છે. એમ કહું છું. લકવિજય અધ્યયનને પંચમ ઉદ્દેશક સમાપ્ત થયો. Page #116 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ ઉદ્દેશક કસંસર્ગ રાખે, પણ મમત્વ છોડવું. સંગ બંધન નથી, પણ મમત્વ બંધન છે. સંયમી મનુષ્યને પણ ઊંડે ઊંડું મમત્વ હેય છે. મમતા મમત્વબુદ્ધિમાંથી જન્મે છે. માટે તે પર કાબૂ લાવવા પ્રયત્ન કરવો ઘટે. ગુરુદેવ બોલ્યા– [૧] વહાલા જંબૂ ! પૂર્વોક્ત વસ્તુસ્વરૂપને જાણીને સમાભિમુખ થયેલે સાધક સ્વયે થોડું પણ પાપકર્મ ન કરે અને અન્યારા પણ ન કરાવે. [૨] જે કઈ (પ્રથમ અધ્યયનમાં વર્ણવેલા) છ કાયના જીવો પિકી એક કાયના આરંભમાં પ્રવર્તતા હોય તે છ કાયને આરંભ કરનાર ગણાય છે. નોંધઃ—જે છ પ્રકારના છ પૈકીના કોઈ એકને પણ હણવાની બુદ્ધિ રાખે છે, કે હણે છે, તે છએ કાયનો વિઘાતક ગણાય છે. કારણ કે હિંસકવૃત્તિ એ એવી વસ્તુ છે કે આજે તે નાની હિંસા કરતો હશે તો કાલે મોટી હિંસા પણ કરી નાખશે. અને જે હિંસવૃત્તિ હશે તો તેને લઈને તે સાધક સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય કે અપરિગ્રહની આરાધના પણ નહિ કરી શકે. [] પિતાના સુખને માટે દોડધામ કરતા બાળજીવો પિતાના - હાથે જ દુઃખ ઉત્પન્ન કરીને મૂઢ બની દુઃખી થાય છે તથા પિતે જાતે Page #117 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર કરેલા વ્રતનિયમને પ્રમાદથી ભગ કરે છે, અથવા તો વિચિત્ર દશાઓ ભગવે છે, કે જે દશા અત્યંત ભયંકર અને દુઃખદ છે. આવું જાણીને મુનિ સાધક પરને પીડા ઉત્પન્ન થાય તેવું કાંઈ પણ કાર્ય ન કરે. આ જ પરિતા (સાચે વિવેક) કહેવાય, અને આવી પરિજ્ઞાથી જ ક્રમપૂર્વક કર્મક્ષય થાય છે. નોંધ –સુખનું યથાર્થ મૂળ શોધ્યા વિના જેઓ સુખ માટે દોડધામ કરે છે, તેમને સુખની પ્રાપ્તિને બદલે એકાંત દુઃખની ગર્તામાં ગબડવું પડે છે. તાત્પર્ય એ છે કે સાધકમાં જેમજેમ વિવેકશક્તિની જાગૃતિ થાય છે તેમતેમ તે સ્વયં અહિંસક બનતો જાય છે. [૪] અહો જંબૂ ! જે મમત્વબુદ્ધિને છેડી શકે છે તે જ મમત્વ છેડી શકે છે. અને જેને મમત્વ નથી, તે જ મોક્ષમાર્ગને જાણકાર સાધક સમજ. નેંધઃ—જ્યાં સુધી મમત્વની વૃત્તિ અંતઃકરણ સાથે જડાયેલી છે, ત્યાં સુધી કેાઈ પણ પદાર્થને જોઈને આસક્તિ થવાની જ. અર્થાત પદાર્થ પિતે કંઈ આસક્તિનો જનક નથી આથી પદાર્થ પ્રત્યે વૈર રાખવું એ કંઈ વિકાસનો માર્ગ નથી, અને પદાર્થોથી દૂર રહેવું એ કંઈ બહુ કપરું કામ પણ નથી. સારાંશ કે પદાર્થ પ્રત્યે કાબૂ લાવવાના પ્રયત્ન સામે જ તે કાર્ય પણ વૃત્તિ પર કાબૂ લાવવા અર્થેજ છે તે દયેય ન ભૂલવું ઘટે. બાહ્ય પદાર્થોનો ત્યાગ સાધનાની પ્રાથમિક ભૂમિકા માટે ઉપયોગી છે. કારણ કે પ્રથમ તે પરથી ચિત્તવૃત્તિને હટાવવાનો પ્રયોગ કરવો, અને પછી તે ચિત્તવૃત્તિની આંતરિક વાસનાનું રહસ્ય સમજી તે પર વિજય મેળવતા જવું, એ સાધકના વિકાસને સાચે માર્ગ છે. પરથી હે જંબૂ! હું એમ કહેવા માગું છું કે આ બધું જોઈને બુદ્ધિમાન સાધક લેકસ્વરૂપને જાણીને લકસંજ્ઞાઓ દૂર કરી વિવેકપૂર્વક પિતાના પંથમાં વિચરે. નોંધ–ઘણા સાધકે વૈરાગ્યપૂર્વક સાધનામાર્ગમાં જોડાય છે, ત્યારે પદાર્થો પર તેને જરાયે આસક્તિ નથી એવો અનુભવ થાય છે. છતાં કઈ પ્રસંગ એ આવી પડે છે કે તેનો કઈ ને કઈ પદાર્થ પર મમત્વભાવ Page #118 -------------------------------------------------------------------------- ________________ સંસર્ગ રાખો, પણ મમત્વ છેડવું ૬૫ સહસા જાગી ઊઠે છે. આ પ્રસંગે તેને પિતાને પણ આશ્ચર્ય થાય છે કે આ શું ? પરંતુ તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. એમ થવું એ મમત્વબુદ્ધિનું પરિણામ છે. જ્યાં સુધી વેરાગ્યના પ્રબળ વેગનું આચ્છાદન હતું ત્યાં સુધી તે મમત્વબુદ્ધિનો પ્રકાશ પદાર્થ પર પડતો નહોતો, અને તેથી પદાર્થ પ્રત્યે તે વૃત્તિ મનને પ્રેરી શક્તી નહોતી, પણ તે વૈરાગ્યનું આવિષ્કરણ દેખાય તો તે જરાયે અસ્વાભાવિક નથી. વેરાગ્ય એ જિજ્ઞાસાનું સૌથી પ્રથમ ચિહન છે. તે પ્રગટ્યા પછી જે સાધક પૂર્ણતા ન માની લેતાં મમત્વબુદ્ધિના સ્વરૂપને સમજી તેના પર કાબૂ લાવવાનો પુરુષાર્થ આદરે છે તે શીધ્ર આગળ ધપે છે. આ સ્થળે સંસારનો સર્વસામાન્ય પ્રવાહ જે તરફ ઢળી રહ્યો હોય છે અને જેણે રૂઢિનું પણ સ્વરૂપ લીધું હોય છે તેના તરફ પણ લક્ષ ન આપતાં પોતાનો પંથ કાપો, એ જ સાધક માટે ઈષ્ટ અને આચરણીય છે. લોકસંજ્ઞામાં કીર્તિ, મોહ, અહંકાર, વાસના વગેરેનો સમાવેશ થાય છે. ધર્મિષ્ટનાં ઉત્તમ ધર્મકાર્યો પણ આવી વૃત્તિના ધ્યેયથી નિષ્ફળ જાય છે અને વિકાસના માર્ગે આગળ ધપેલા સાધકનું પણ આવી લોકસંજ્ઞાના અંધઅનુકરણથી પતન થતાં વાર લાગતી નથી. [૬] હે જંબૂ ! સંસાર તરફની વૃત્તિના ગાઢ કે આછા સંસ્કાર પ્રત્યેક સાધકમાં હોય છે. તેથી તેવા કેઈ મેહક વસ્તુના નિમિત્તદ્વારા તે તાજા થતા સાધનાના માર્ગમાં અરતિ (કંટાળો) ઉત્પન્ન થાય છે તે પણ તે કંટાળાને વીર સાધક પિતાના મન પર લાવતો નથી, તેમજ પ્રલોભન ઉત્પન્ન કરનારા પદાથી પર આસકિત પણ ધરતી નથી. પરંતુ તેવા પ્રસંગે તે સાવધાન અને સ્વસ્થ થઈ સમતાગને સાધક (બધી વસ્તુ પ્રત્યે તટસ્થ વૃત્તિવાળા ) બની કોઈ પણ પદાર્થ પર રાગવૃત્તિને ઉત્પન્ન થવા દેતો નથી. નોંધ –જે વૃત્તિનો વેગ નીચેની બાજુ પર ઢળવા માંડશે કે તુરત જ સાધકે સાવધાન થઈ સમભાવી બનવું જોઈએ. તેવી ડામાડોળ સ્થિતિમાં જે તે કઈ એક બાજુ તરફ ઢળી જાય તો કાબૂ ગુમાવી બેસતાં વાર લાગતી નથી, અને એકવાર પણ જો અંત:કરણ વૃત્તિને અધીન થઈ ગયું તે પછી તેને Page #119 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર કાબૂમાં લાવવા માટે શતગણો પુરુષાર્થ કરવા છતાંયે કેટલીક વાર નિષ્ફળ થઈ જવું પડે છે. આથી આવા નાજુક પ્રસંગે જરા પણ ગાલ બનવું એ સાધક માટે ભયંકર વસ્તુ છે. [૭] અહો સાધકે ! (તમારા પંથમાં) મનહર મોહક શબ્દ, સ્પર્શ ઇત્યાદિ વિષયો ઉપસ્થિત થવાના છે, પરંતુ તેવા પ્રસંગે એવા પતિત જીવનના મોહથી તમે અલગ રહેશે અને તે પ્રસંગને સહી લેજે. (અર્થાત તમારી વૃત્તિ પર એને અડકવા ન દેશે.) [૮] 1 વહાલા જબૂ! જે (આ દુઃખદ સંસારમાં પણ કેટલાંક) મુનિરને સંયમને આરાધીને માનસિક, વાચિક અને કાયિક કર્મરૂપ શરીરને આત્માથી પૃથક કરતાં રહે છે, અર્થાત કે દેહભાવથી છૂટવાનો પ્રયત્ન કરે છે. [૮] ૨ આત્માથી જંબૂ ! સતપુરુષાથી અને તત્ત્વદી તે મહાપુરુષો લૂખા સૂકા પદાર્થોનું સેવન કરે છે. નંધ:પોતાની આવશ્યક્તાઓ હળવી કરી ખાવા, પીવા, પહેરવા વગેરેમાં બહુ અલ્પ પદાર્થોથી પોતાનું જીવન ચલાવી શકે છે અને છતાં અધિક અને મૂલ્યવાન પદાર્થોનો ઉપભોગ કરનારા કરતાં તેને અધિક આત્મસંતોષ - મળી રહે છે. [ એવા સાધક મુનિએ સંસારના પ્રવાહને તરી શકે છે. અને આવા પુરુષો જ સંસારથી પાર પામેલા, પરિગ્રહથી મુક્ત થયેલા અને ત્યાગી જન તરીકે ઓળખાયા છે. એમ કહું છું. નેધ –માત્ર જ્ઞાનની અને તત્વની વાતો કરનારા જ તત્વજ્ઞ, તત્વદશ, ત્યાગી કે તારક કહેવડાવી શકે નહિ, તેમનું વર્તન અને ચારિત્ર પણ તદનુસાર હોવાં જોઈએ. ત્યારે જ તેમને સાચા તત્ત્વદશી, ત્યાગ અને સંસારના તારક તરીકે ગણું શકાય. [૧૦] પણ તીર્થકર દેવની આજ્ઞાને ન માનતાં જે સાધકે સ્વછંદથી વર્તે છે તે ખરેખર મુક્તિની પ્રાપ્તિ માટે અયોગ્ય ઠરે છે; અને તેવા સાધકે વિજ્ઞાનથી પણ અપૂર્ણ રહેવાથી કોઈને સીધે પ્રત્યુત્તર પણ Page #120 -------------------------------------------------------------------------- ________________ લોકસંસર્ગ રાખો, પણ મમત્વ છોડવું ૬૭ આપી શકતા નથી, તેથી શરમાઈને ભયભીત થઈ પિતાનું જીવન કષ્ટમાં જ પસાર કરે છે. નેંધ –લેકનું તત્ત્વજ્ઞાન સમજવું, સંચમમાર્ગમાં મન, વાણું અને કર્મને જોડી દેવાં, નિમિત્તો મળવા છતાં સંયમમાં કંટાળો કે વિષયોમાં રાગ ન ધર અર્થાત્ સમસ્થિતિમાં રહેવું તથા તપસ્વી જીવન ગાળવું, એ જ વીતરાગની આજ્ઞાનું પાલન કર્યું ગણુચ. વિજ્ઞાનનો આમાં બહુ સુંદર અર્થ છે. જેણે જગતના બનાવો, પદાર્થો અને અવયવોને ઊંડાણથી નિહાન્યા છે તથા તેમાં રહેલાં ભિન્નભિન્ન તોને વિવિધ દષ્ટિબિંદુથી અવલક્યાં છે એ સાધક સાચા તત્વને સમજી શકે, અને પચાવી શકે અને તે જ વસ્તુને તેના સત્ય સ્વરૂપે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ બીજાની પાસે રજૂ કરી શકે. [૧૧] માટે જેઓ વીતરાગની આજ્ઞાના આરાધક બની દુનિયાની જંજાળ (આંતરિક તથા બાહ્ય મમત્વ)થી પર થાય છે, તેઓ જ સાચા વીર પુરુષો હોવાથી વખણાયા છે. અને તે જ કર્મ બંધનથી છૂટવા માટેની યોગ્યતાવાળા હોવાથી સિદ્ધ થાય છે. [૧૨] અહે જંબૂ! અનુભવી મહાપુરુષોનો કથેલે (ઉપર્યુક્ત) જ માર્ગ ન્યાયમાર્ગ છે. આથો (તે જ્ઞાની પુરુષોએ) મનુભ્યોનાં દુઃખ ઉત્પન્ન થવાનાં જે કારણે બતાવ્યાં છે, તેમને જે કુશળ સાધકે જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે છે તે પુરુષે જ અન્ય જનોને દુઃખનાં કારણો સમજાવી એમનો પરિહાર કરવાનું કહી શકે છે. નોંધ –ન્યાયમાર્ગને નિશ્ચય થયા પછી જ તેને આદરી શકાય. આથી પ્રથમ વિવેકપૂર્વક વસ્તુરહસ્ય સમજવા પ્રયાસ કરો. કારણકે યથાર્થ આદરવામાં સમાયા પછી બહુ મુશ્કેલી ઊભી થઈ શકતી નથી. અને જે પોતે આદરનાર છે, તે જ બીજાને તે માર્ગે લાવવા સમર્થ બની શકે છે. માટે તેવા પુરુષો જ ઉપદેશ આપવા સારા યોગ્ય કરે છે. [૧૩] એ રીતે પ્રથમ પતે કર્મનું યથાર્થ સ્વરૂપ જાણી પછી જ સર્વ રીતે ઉપદેશ આપવો ઘટે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આચારાંગસૂત્ર [૧૪ જે પરમાર્થ દશ છે તે મોક્ષના માર્ગ સિવાય બીજે ક્યાંય રમતો નથી, અને જે મેક્ષમાર્ગ સિવાય બીજે સ્થળે રમત નથી તે જ પરમાર્થદશી છે. નેધ–જેની દૃષ્ટિનું વિષ દૂર થવાથી અમૃતનો ઉદ્દગમ થયો છે, તેને પિતામાંથી જ આનંદ મળે છે. આથી તેનું લક્ષ્ય તે સિવાય કયાંય ઠરતું જ નથી, અને જેનું લક્ષ્ય તે માર્ગમાં જ જોડાઈ ગયું છે તે જ સાચો પરમાWદશી છે. ઉપદેશકોને જ્ઞાતવ્ય વાતે [૧૫] સાચે ઉપદેશક સાધક જે ઉપદેશ કુલ, રૂપ અને ધનથી અધિક્તાવાળાને આપે છે તેવો ઉપદેશ એક સામાન્ય (રાંક) મનુષ્યને પણ આપે છે. નોંધ –શ્રીમંત, રાજા, દલિત, ગરીબ, પતિત વગેરે સૌ પર સાચો ઉપદેશક સમભાવી હોય છે. તેની દષ્ટિમાં આ ઊંચ, આ નીચ, આ અધિક, આ અલ્પ કે આ પતિત એવી લેશમાત્ર ભેદબુદ્ધિ હોતી નથી તેમ સમજાવ્યું છે. કારણ કે સર્વ પર એકસરખે સમભાવ એ જ મુનિનું લક્ષણ છે. કેઈ આનો અર્થ એવો ન કરે કે સૌને એક જાતનો ઉપદેશ જ આપો; કારણ કે તેમ કરવાથી તેનું પરિણામ અનિષ્ટ આવે. ત્યાં જેની જેવી યોગ્યતા અને ભૂમિકા હોય તે જ પ્રમાણે કહેવું જોઈએ. એમ સ્પષ્ટ કરતાં [૧૬] અહે જંબૂ ! (ઉપદેશકે શ્રોતાજનો અભિપ્રાય, ધર્મ, વિચાર વગેરે જાણીને પછી જ ઉપદેશ કરવો જોઈએ. અન્યથા અજાણપણથી તેની યોગ્યતાથી વિરુદ્ધ કહેવાઈ જાય તો) તે કદાચ કોપાયમાન થાય, અથવા હણવા પણ ઊઠે, માટે ઉપદેશ આપવાની રીતિ જાણ્યા સિવાય ઉપદેશ આપવામાં પણ કલ્યાણ નથી. [૧૭] અહો જંબૂ! “શ્રોતા કઈ જાતનો છે ? મા મત, પંથ કે ધર્મને માને છે ? ક્યા દેવને નમે છે ?” (ઈત્યાદિ બાબતે જાણીને ઉપદેશ આપવો.) એવી રીતે સત્યઉપદેશ આપીને સંસારના ઊર્ધ્વ, અધો કે તિર્યમ્ ભાગમાં (સંસારનાં બંધનોથી) બંધાયેલા જીવને જે પરાક્રમી પુરુષો છેડાવી શકે છે, તે આલોકમાં વખણાયા છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ લોકસંસગ રાખવો, પણ મમત્વ છોડવું ૬૯ નોંધ:–જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તથા સ્વશાસ્ત્ર અને પર શાસ્ત્રનો જાણનાર હોય તેવો દીર્ધદૃષ્ટિ, સમદશી અને જ્ઞાની પુરુષ જ ઉપદેશક થવાને યોગ્ય છે. આમાં લખાયેલા ધર્મ, મત, પંથ અને દેવને અર્થ એમ દેખાય છે કે અનુક્રમે શ્રોતાનું સાધ્ય, તેની માન્યતા, સાધ્યને પહોંચવાનો માર્ગ અને એની પૂજાપાત્ર વસ્તુ શી છે તે સમજીને, તેનું ધ્યેય જાણીને, તેના યોગ્ય વિકાસ માટે માનસશાસ્ત્રથી અવલોકીને, તેની શક્તિ અનુસાર ઉપદેશ અપાય તે યોગ્ય ગણાય. જે એ ઉપદેશથી સાધકનું હિત ન સધાયું હોય, એને વિકાસ ન થયો હોય, તે ઉપદેશકે માનવું ઘટે કે ઉપદેશમાં કયાંક ભૂલ છે, અને એમ જાણી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર એ ક્રિયાની રીતભાત રાખવી જોઈએ. [૧૮] આવા સતપુરુષો હંમેશાં પિતાના જીવનમાં જ્ઞાન અને ક્રિયા બન્નેને વણીને હિંસાથી ( દૂષિત જીવનથી) લેખાતા નથી. | નેધ–વિવેક અને સદ્વર્તન એ બન્નેનું સહકારીપણું દૂષણથી બચાવે છે. [૧૯] જે પુરુષ કર્મને દૂર કરવામાં નિપુણ છે અને બંધ તથા મેક્ષના સ્વરૂપને યથાર્થ રીતે જાણી શકે છે તે જ ખરેખર પંડિત જાણે. નોંધ –જે જ્ઞાન બંધનથી મુક્ત કરવામાં સહાયક થતું નથી, તે સાચું જ્ઞાન નથી; અને તેવા પંડિતો પથા પંડિત તરીકે ગણાય છે. એ સ્વ કે પર એકેયનું ભલું કરી શકતા નથી. [૨૦] જેઓએ બંધ તથા મેક્ષના સ્વરૂપને યથાર્થ રીતે જાણ્યું છે, અને જે (ઘાતિ) કર્મને કાપવામાં સફળ થયા છે, તે કુશળ પુરુષો (કેવળી ભગવાને)ને તો પછી બંધન અને મુક્તિ જેવો પ્રશ્ન જ રહેતું નથી. (કારણ કે તેઓએ પિતાની સાધના પૂર્ણ કરી લીધી છે.) [૨૧-રો શાણો સાધક, આવા સાધનાસંપૂર્ણ પુરુષે જે માર્ગ પ્રવર્યા હોય તે માર્ગે પ્રવર્તે, અને જ્યાં ન ચાલ્યા હોય ત્યાં ન ચાલે, તેમજ હિંસા તથા લેસંજ્ઞાને જાણીને તે બન્નેને પરિહાર કરે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આચારાંગસૂત્ર | નેધ:–આ બે વાકયોનો સંબંધ છે. જનતાને અંધ અનુકરણ કરવાની ટેવ હોય છે. અને ઘણું લકે એક વખતના એક ક્ષેત્રના કેઈ હેતુપૂર્વક ઉપદેશેલા વિકાસમાર્ગના સાધનને ત્રિકાલાબાધિત સાધન માનીને ગતાનુગતિક ચાલતા હોય છે. એને આપણે રૂઢિ કહીએ છીએ. જોકે સાધન ત્રિકાલાબાધિત હોઈ શકે નહિ, પણ લોકસમૂહ સાચા જ્ઞાનના અભાવે એ માર્ગને જડપણે વળગી રહે છે; એટલું જ નહિ પણ તેના મેહ ખાતર તેમાં સત્યનું આપણુ પણ કરે છે. જ્યારે અહીં શાસ્ત્રકાર કહે છે કે લોકસંજ્ઞાએ રૂઢિગત સ્વીકારેલ માર્ગ એ વિકાસનો રાજમાર્ગ છે એવું નથી, પણ સર્વજ્ઞના ઉપદેશેલા જે માર્ગમાં આત્મવિકાસઇચ્છુકો જતા હોય એ માગે સાધકે જવું ઘટે. હિંસાથી મેક્ષ મળે છે, સ્વર્ગ મળે છે એવી વેદધર્મને નામે પ્રચલિત માન્યતા અને રૂઢિગત વ્યવહારની સામે આમાં પ્રતિકાર છે. તમારું કે તમે કહો છો એ જ સાચું નહિ; પણ સપુરુષોએ દેખ્યું છે તે જ સાચું છે, અને સાધકે તેને પિતાનું કરવું રહ્યું. સાચા સાધકે લોકરૂઢિના સારાસારને અને ઉપયોગિતાને વિચારીને જે એ વિકાસના માર્ગે અડચણરૂપ હોય તો તજવી જ રહી. સર્વજ્ઞના વચનમાં જ શ્રદ્ધા રાખવી ઘટે, કારણ કે જેને અનુભવ હોય તે જ સન્માર્ગ બતાવી શકે. પણ એ વચન સર્વજ્ઞનું છે કે નહિ? તે એમ કહી શકે કે નહિ ? એનો તોડ કાઢીને એમને નામે ઉપદેશેલાં સત્યોને વિવેકબુદ્ધિની ગળણીએ ગાળવાં જોઈએ. [૨૩-૨૪] પ્રિય જંબૂ ! ખરી વાત તે એ છે કે તત્ત્વજ્ઞ પુરુષોને ઉપદેશની અથવા વિધિનિષેધની આવશ્યકતા જ નથી. પરંતુ જે અજ્ઞાની (આત્મસ્વરૂપથી અજાણ) જેવો હોય છે તેઓને માટે જ તે ઉપયોગી વસ્તુ છે. કારણ કે તેઓ જે ભૂમિકા પર છે ત્યાં આસક્તિપૂર્વક આશા, ઈચ્છા અને વિષયેનું સેવન કરતા રહે છે. અને આ રીતે તેઓ દુઃખને કઈ પણ પ્રકારે ઓછું નહિ કરતાં ઊલટા વધુ દુઃખી થઈ શારીરિક અને માનસિક દુઃખોને જ ચક્રમાં ફર્યા કરે છે. ઉપસંહાર મમતા એટલે મારાપણું. મમત્વબુદ્ધિ એટલે મારાપણુ આરોપ. આત્મા અને જડ એ બન્નેનું પારસ્પરિક મિશ્રણ એ જ સંસાર. વિભાવિક દશાને લઈને આત્મા પોતાના પરમાત્માસ્વરૂપને એક નાના સરખા Page #124 -------------------------------------------------------------------------- ________________ લોકસંસર્ગ રાખો, પણ મમત્વ છોડવું ૭૧ દેહ અને તેને લગતાં સાધમાં સમાવી દે છે તેનું નામ અહંવૃત્તિ. અહંવૃત્તિનું પદાર્થ પર ગમન થયા પછી પદાર્થ પરની મમતા જાગવા માંડે અને એ જાગ્યા પછી જ્યારે મમત્વબુદ્ધિને આરંભ થાય ત્યારે જ પતનનો પ્રારંભ થાય છે. મમતામાં માત્ર પદાથ પ્રત્યેની માલિકી જ નથી, પણ એ માલિકીમાં સાધનબુદ્ધિને અવકાશ છે; જ્યારે મમત્વબુદ્ધિમાં તો તે પદાર્થ પ્રત્યેના મોહ સિવાય બીજું કશું દેખાતું નથી, આત્મભાન સુધ્ધાં ભૂલી જવાય છે. આથી જ તે પદાર્થ જડ હોવા છતાં ચિતન્ય ત્યાં વેચાઈ જાય છે, અને તેને જ માત્ર સાધ્ય કપીને તેમાં જ આસક્ત બની અધઃપતન સ્વયં વહેરી લે છે. અને એ જ લોભથી અહંકારની પુષ્ટિ થાય છે. આસક્તિથી ચૈતન્યની ક્ષીણતા થાય છે, ચૈતન્યની ક્ષીણતાથી કર્મબંધન થાય છે અને કર્મબંધનથી સંસાર વધે છે. સંસારની વૃદ્ધિ એ જ દુઃખનું કારણ છે. લોકસંજ્ઞા અને હિંસક વૃત્તિને છતીને મૌનત્વમાં આગળ વધવું, મૌનત્વની સાધના પછી જ ઉપદેશક બનવું, યોગ્યતા પ્રમાણે જ અનુભવમય ઉપદેશ આપી લોકકલ્યાણ અને આત્મકલ્યાણનો સમન્વય સાધવો, અને કર્મબંધનથી છૂટવાનું જ માત્ર લક્ષ્ય રાખી સંચમ, ત્યાગ, પ્રેમ, નિર્ભયતા ઇત્યાદિનો આધાર લઈ, વચ્ચે આવતાં બાધક કારણોને દૂર કરી, વિકાસના સપાને ચડયે જવું. એમ કરતાં કરતાં કર્મબંધનથી સવથા મુક્ત થવાય છે, અને એ જ લોકવિજય છે. એમ કહું છું. એ પ્રમાણે લેકવિજય નામનું દ્વિતીય અધ્યયન પૂર્ણ થયું. Page #125 -------------------------------------------------------------------------- ________________ શીતોષ્ણીયા શીત અને ઉષ્ણ એ બન્ને શબ્દો મળીને શીષ્ણુ એવે સમાસ થાય છે. તે સંબંધી વીગત આમાં હેવાથી આ અધ્યયનનું નામ શીતય પડયું છે. શિત અને ઉષ્ણ એ બને ભિન્ન અને પરસ્પરવિરોધી ગુણે દેખાય છે. પરંતુ તે બન્નેને વેદનારું મન તે એક જ છે. જે તત્ત્વ ઠંડીનો અનુભવ કરાવે છે, તે જ તત્ત્વ ઉષ્ણને અનુભવ કરાવે છે. જે વસ્તુ સુખને જન્માવે છે, તે જ વસ્તુમાંથી દુ:ખ પણ જન્મી શકે છે. આ અનુભવ જીવમાત્રને સ્વાભાવિક થાય છે. પરંતુ શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ, એ બનેથી પર એવી કઈ સહજ સ્થિતિ પણ કઈ વાર ચિત્ત અનુભવે છે. સાધકને એ અનુભવ થતાં અને સૂક્ષ્મ રીતે અવલેતાં તે જાગૃત થઈ જાય છે, અને આ અનુભવમાં જ સાચો આનંદ છે એવી એને પ્રતીતિ પણ થતી જાય છે. જૈનદર્શનમાં આ સ્થિતિને સમભાવગ તરીકે નિર્દેશ છે. વિકાસની સાધનાને સમભાવ એ જ પાયે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ઉદ્દેશક નિરાસક્તિ સમભાવની સ્થિતિમાં રહેલે સાધક, વિષયે કદાચ સાંનિધ્યમાં આવી પડે તોયે વિષયને લેપ લાગવા દેતા નથી. રાગ અને દ્વેષને વિષય સાથે સંબંધ એ સાધકને બરાબર જ્ઞાત હોય છે. આવી સાધનાને નિરાસક્તિયોગની સાધના કહી શકાય. સંયમ અને પદાથત્યાગની પાછળ આ વૃત્તિ તરફ સાવધાન રહેવાનું આ ઉદ્દેશકમાં સૂચવતા ગુરુદેવ બોલ્યા:[૧] (અમુનિઓ) અજ્ઞાની જને (જાગૃત હોય તોયે) સદા સૂતેલા છે. (મુનિઓ) જ્ઞાની જને સદાયે ( આત્માભિમુખ ) જાગૃત છે. નેંધ–નિદ્રા બે પ્રકારની હોય છે –(૧) દ્રવ્યનિદ્રા (૨) ભાવનિદ્રા, દ્રવ્યનિદ્રા કેવળ દેહ તથા ઇદ્રિયોના શ્રમનિવારણાર્થે છે. તે નિદ્રાથી સૂનારને શીધ્ર જાગૃતિ છે. પરંતુ જેઓ ભાવનિદ્રામાં સૂતેલા છે, તેઓ જાગતા દેખાવા છતાયે સુષુપ્ત છે. અજ્ઞાનથી પ્રાપ્ત થયેલી ચૈતન્યની સુષુપ્તિ એ ભાવનિદ્રા છે. આ સંસારના પ્રાણુઓ લગભગ ભાવનિદ્રાથી સૂતાં છે. કેઈ કઈ વિરલ મહાપુરુષો અજ્ઞાનનો અંધકાર દૂર થવાથી જાગૃત દેખાય છે. બાકી આ સંસાર દીર્ધ નિદ્રામાં સૂતો છે, અને એવી ગાઢ સુષુપ્તિ હોવાથી જ તેની સામે આ વિશ્વની નાટ્યશાળામાં જન્મ, જરા, મૃત્યુ, રેગ, દુઃખ, સંકટ એવાં અનેક અનુભવપૂર્ણ નાટક ભજવાયે જાય છે. છતાં પરચત્તિ પત્તા આંખ ખુલ્લી હોવા છતાંયે તેઓ જોઈ શક્તા નથી, એટલે કે મેળવવા ગ્ય અનુભવ મેળવી શક્તા નથી. આનું નામ જ ભાવનિદ્રા છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ७४ આચારાંગસૂત્ર [૨] અહે લેકે! સંસારમાં અજ્ઞાન એ જ દુઃખ છે અને અજ્ઞાન એ જ અહિતકર્તા છે, એમ જાણો. નોંધ –જગતમાં બધાં દુઃખ અને અહિતોનું મૂળ છે કેઈ હોય તે વિસ્તસ્વરૂપના સાચા સ્વભાવના જ્ઞાનની ગેરહાજરી જ છે. - [૩] સંસારનું આવું સ્વરૂપ જાણું જ્ઞાની પુરુષ સંયમનાં જે બાધક શો અજ્ઞાનીને પીડે છે તેમનાથી દૂર રહે. નેધ–હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ સંચમને માટે શા છે, તે જ અજ્ઞાનનાં ઉત્પાદક છે. આથી જ્ઞાની પુરુષો એમના સંસર્ગથી હમેશાં દૂર રહે છે અને જેઓ એમનાથી દૂર રહે છે, તે જ મુનિ અને તે જ જ્ઞાની અને કહેવાય છે. [૪] જે સાધકને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ બધા સુંદર કે અસુંદર પ્રાપ્ત થવા છતાં તે બન્ને વચ્ચે સમાન ભાવ (રાગદ્વેષરહિતપણું) રાખી શકે છે, તે જ સાધક ચૈતન્ય, જ્ઞાન, વેદ (શાસ્ત્રીય જ્ઞાન), ધર્મ તથા બ્રહ્મનિવિકલ્પને જાણકાર જાણવો, અને તે જ સાધક વિજ્ઞાનબળથી લેસ્વરૂપને જાણી શકે છે તેમજ તે જ સાધક મુનિ કહેવાય છે એમ સમજવું. એવા ધર્મના જાણકાર સરળ મુનિઓ સંસારચક્ર તથા આસક્તિનો રાગાદિ સાથે શું સંબંધ છે, તે જાણે છે. અને સુખ તથા દુ:ખની જરા પણ પરવા ન કરતાં સંયમમાર્ગમાં ઉપસ્થિત થતાં સાનુકૂળ અને પ્રતિકૂલ પ્રસંગોને સમભાવે વેઠી લે છે. તેવા ધીર મુનિઓ જ જાગૃત રહી વેર, વિરોધ, વૈમનસ્યાદિને દૂર કરીને દુઃખોથી પણ મુક્ત થાય છે. નોંધઃ—જૈનદર્શન વિશ્વદર્શન છે એની ભાવના આમાં નીતરે છે. જૈન સાધુ કેવો હોય ? કોને કહેવાય ? એ આમાં સ્પષ્ટ છે. ચૈતન્યને જાણવું કે જ્ઞાની કહેવડાવવું, વેદાંતના અભ્યાસી કે ધર્મના ધુરંધર દેખાવું અને નિર્વિકલ્પ બ્રહ્મમય સ્વરૂપની સ્થિતિમાં હોવાનું માનવું, એ પહેલાં એને માપવાનું જે માપક યંત્ર છે તે અહીં બતાવ્યું છે. એ બધા ગુણે કે ભિન્ન ગુણો ધરાવનાર એ છે કે જેને સુખ અને દુઃખ પ્રત્યે સમભાવ છે, જે કર્તવ્ય કરતા છતાં નિરાસક્ત છે, એને જે કહો તે; મુનિ કહો, જ્ઞાની કહે, સાધુ કહો, આ Page #128 -------------------------------------------------------------------------- ________________ નિરાસક્તિ ૭૫ ધર્મનો કહો, કે અન્ય ધર્મનો કહો. ત્યાં ગમે તે હોય માત્ર વ્યક્તિની પૂજા નથી, ગુણની છે. વ્યક્તિને આગ્રહ નથી, ગુણનો છે. ત્યાં વિશ્વનાં બધાં તત્ત્વોને દાખલ થવાનો અવકાશ છે. એ સાધુ કેવો હોય ? એને આ સંસારના બધા ચકરાવાના મૂળ રૂપે આસક્તિ જ છે એવું જ્ઞાન હોય, સંસારચક કેમ ફરે છે તેનું ભાન હોય. તે વિરલ પુરુષ પોતાના માર્ગમાં આવતા પ્રસંગોને એ સુખદ હોય કે દુઃખદ પણ તટસ્થભાવે હસ્તે મુખે સ્વીકારી લે. આવા સાધુને જૈન સાધુ કહેવાય. [૫] પણ જરા અને મૃત્યુના સપાટામાં સપડાયેલા અને તેથી હમેશાં મહામેહથી મૂંઝાઈ ગયેલા પુરુષો ધર્મના રહસ્યને જાણી શકતા નથી. - ધ –મહામહ એ આત્મસ્વરૂપની ઓળખાણમાં મોટું આવરણ છે. જેમ આંખ પર પડદે કે બાધક કારણ આવી જવાથી વસ્તુ હોવા છતાં સ્પષ્ટ દેખાતી નથી, તેમ મોહાંધ મનુષ્ય વસ્તુ સમક્ષ હોવા છતાં વસ્તુસ્વભાવ વાસ્તવિક ધર્મને જોઈ કે જાણી શકતો નથી, સારાસારને વિવેક કરી શકતો નથી; અને તેને પરિણામે ધર્મરહસ્યને ભૂલી પરંપરાથી ઊતરી આવેલાં ક્રિયાકાંડે કે વસ્તુના બાહ્ય ખાને જ વસ્તુને વાસ્તવિક ધર્મ કલ્પી લેવાની અધીરાઈમાં તે ઝડપાઈ જાય છે અને આત્મવિકાસ રુંધે છે. આ મહામોહ એ શી વસ્તુ છે અને તેનું પરિણામ શું એ વિચારણા થઈ. પણ મહામહ શાથી થાય છે? તે ગંભીર રહસ્ય ઉપરના સૂત્રમાં સૂત્રકારે સ્પષ્ટ કર્યું છે. તે એમ કહેવા માંગે છે કે માણસ એક વસ્તુને (મોહિત થઈ) વળગી પડે છે ત્યારે એક તે એને એ વસ્તુ પરનું તીવ્ર આકર્ષણ હોય અને બીજું એ જતી રહેશે એ ડર હોય. આ બે કારણોમાંથી જ ગભરાટ ઉત્પન્ન થાય. અને એક બાજુ તે વસ્તુ કઈ રીતે ચાલી ન જાય એની ચિંતા થાય. અને છે ત્યાં સુધી એને ઉપયોગ કરી લેવાની ઝંખના થાય. ઉપયોગ કેવો હોવો ઘટે ? એ એના પિતાની વિચારશક્તિથી નક્કી કરવા મથે ખરે, પરંતુ જ્યાં ગભરાટ હોય, ચિંતા હોય, સાધન ચાલી જવાની ભીતિ અને સાધનનો મોહ હોય, ત્યાં સારો વિચાર શી રીતે સંભવે? આ રીતે મનુષ્યને જ્યાં સુધી જરા અને મૃત્યુના સપાટાને ભય લાગે છે ત્યાં સુધી એ વિહવળ રહે છે અને રહેવાનો જ. આથી જ યુવાનીને કાળ, એટલે પદાર્થોની ભાગદશાને કાળ, એને મન નિશ્ચિત થઈ ગયો છે, અને એથી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૬ આચારાંગસૂત્ર બૂઢાપ અને મૃત્યુ આવતાં એ દશા રખે જતી રહેશે એ બીકથી પદાર્થ પ્રત્યેને માત્ર મેહ જ નહિ પણ મહામોહ જાગે છે, અને મહામોહમાં પડી એ જીવાત્મા અકરાંતિયાની જેમ પદાર્થના સ્વરૂપનો નહિ પણ પદાર્થનો જ ઉપભોગ કરવા મંડી પડે છે. આ જ સંસારને જીની વિહવળતાનું મૂળકારણ. જ્યારે એ જીવાત્માને બૂઢાપો, યુવાની અને મૃત્યુ એ બધી સ્થિતિઓ પિતાનું નહિ પણ પિતાના વેપ્ટન (દેહ)નું પરિવર્તન માત્ર છે, એવી તીવ્ર પ્રતીતિ થશે, અથવા બીજી રીતે કહીએ તે પિતાના શુદ્ધ ચૈતન્યમય અને અવિનાશી સ્વરૂપની તેને જ્યારે ઓળખાણ થશે, ત્યારે એ પદાર્થો પ્રત્યે ઉપભોગ કરવા છતાં સહેજે નિરાસક્ત રહી શકશે. આવી સ્થિતિ એ જ ધર્મના વાસ્તવિક રહસ્યવેત્તા સાધકની સ્થિતિ છે એમ જાણે. દેહ અને આત્માની ભિન્નતાના સાચા જ્ઞાનના અભાવથી મહામહ થઈ જે વ્યાકુળતા જન્મે છે, તે વ્યાકુળતાનું રહસ્ય જાણ્યા વિના અંત નથી. માટે એ રહસ્ય સમજીને સંયમમાર્ગમાં પ્રવેશાય તો જ એ સંચમ વિકાસનો સંપૂર્ણ સાધક નીવડે. [૬] (આ સંસારમાં મેહ એ જ વિષુળતાનું કારણ છે માટે એવાં ) વિષ્ફળ પ્રાણીઓને જોઈને મુનિ સાવધાનતાથી સંયમમાં પ્રવર્તમાન થાય. [૭] હે બુદ્ધિમાન મુનિ (મોહથી ભાવનિદ્રા અને તેથી ઉત્પન્ન થતું દુઃખ) એવું જાણીને તું વિહવળ થવાની ઈચ્છા ન કરીશ ( અર્થાત કે સાવધાન રહેજે ). નોંધ –મહામોહના કારણે જે વિહવળતા જન્મે છે તેનું મૂળ કારણ દેહ અને આત્માની ભિન્નતાનું અજ્ઞાન છે, એ વાત સમજીને સાધકે સંચમમાર્ગમાં પ્રવર્તમાન થવું ઘટે, અને એ સાધક જ સંચમના રહસ્યને સમજી શકે એવું ઉપરના સૂત્રમાં પ્રતિપાદન છે. અનુભવ પણ એમ જ કહે છે કે જ્યાં સુધી આત્માના વિશુદ્ધ સ્વરૂપની પ્રતીતિ ન થાય ત્યાં સુધી સહજ સંચમની જાગૃતિયે થતી નથી, અને સંયમની સહજસ્કુરણ વિના જે સંચમ દેખાય છે તે સંયમ આત્મવિકાસમાં સીધી રીતે સાધક નીવડી શકતો નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ નિરાસક્તિ [૮] હે જંબૂ ! શાણું સાધકે સઘળાં દુઃખ આરંભથી થાય છે એમ જાણી જાગૃત થવું, કારણ કે પ્રમાદી અને માયાવી (કષાયવંત) પ્રાણી વારંવાર ગર્ભમાં આવી જન્મમૃત્યુના ચક્રમાં પડે છે. પણ જે સાધક જન્મમૃત્યુથી ડરીને શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન ધરતાં સરળ (સમભાવી) થઈને વર્તે છે તે ખરેખર મૃત્યુના ભયથી મુક્ત થાય છે. નોંધ–જે ક્રિયા પ્રમાદ અને કષાયથી જન્મે તે ક્રિયા જ આરંભ ગણાય. વૃત્તિને જોયા વગર માત્ર ક્રિયા ઉપરથી જે આરંભનું માપ કઢાય, તો તે બરાબર નથી એવો અહીં આશય છે. વિષયોનું ખેંચાણ પણ એ પ્રમાદ અને કપાસના કારણે જ છે, જોકે કદી કદી એ વિષય :(ચિત્તવિકારજન્ય) દેહભાવને લઈને ક્ષણિક સુખ જન્માવે છે ખરે. પરંતુ એ સુખનું પરિણામ તો ભયંકર જ છે. જડના ગાઢ સંસર્ગથી એ જડજન્ય સુખ તરફનું આકર્ષણ કુદરતી રીતે રહે છે, તે આકર્ષણથી આરંભાદિ પાપક્રિયાઓ થાય છે. અને એ જડજન્ય સુખમાં તૃપ્તિ ન મળતા જીવન લંબાવવાની ઝંખના ઉગ્ર સ્વરૂપે કાયમ રહે છે. એથી જ મૃત્યુને ભય છે. આ રીતે મૃત્યુને તે જ સુખે ભેટી શકે છે, કે જે મૃત્યુના સ્વરૂપને અને સાંસારિક પદાર્થોના સંબંધને યથાર્થ જાણે છે; અને જે મૃત્યુના સ્વરૂપને જાણે છે તે જ મૃત્યુના ભયથી નિર્ભય બને છે અને જન્મમૃત્યુથી મુકાય છે. [૯] જે પુરુષો પર ( વિષયાસક્તિ )થી થતાં દુઃખોને જાણે છે, તે વીર પુરુષો આત્મસંયમ જાળવીને વિષયો સાથે નહિ ફસાતાં પાપકર્મોથી દૂર રહે છે. નોંધ -જ્ઞાન એટલે સ્વભાવ અને પરભાવની ભિન્નતાનું ભાન. અને એવા સાચા જ્ઞાન વગર સાચે વૈરાગ્ય જગતો નથી, અને સાચા વૈરાગ્ય વગરનો ત્યાગ પાપકર્મોથી બચાવી શકતા નથી, એમ કહેવાનું સૂત્રકારને આશય દેખાય છે. [૧૦] જે વિષપભોગને અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે તે અશસ્ત્ર (સંયમને જાણે છે, અને જે સંયમને જાણે છે તે વિષયે પભેગના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર નોંધ:——વિષયાપભાગજન્ય સુખનો અનુભવ એટલે આત્માનું પતન. આથી વિષયાસક્તિ, પછી તે ગમે તે ઇંદ્રિયનો વિષય હાય, એ આત્માને હણવાનું શસ્ત્ર છે. તેને જે યથા સમજેછે, તે જ સંચમને આરાધે છે અને સચમના સાથે। આરાધક હાચ છે; તે જ વિષયાસક્તિથી પર રહી શકે છે. એટલે કે વિષચાસક્તિ જ ભવભ્રમણનુ કારણ છે, વિષયેા નહિ. આ ઉપરથી એમ ફલિત થયું કે વિષયાસક્તિ અને સંચમ એ બન્ને એકીસાથે રહી શકતાં નથી. ७८ [૧૧] હે જમ્મૂ ! અકર્માં સાધકને સંસારસ બંધ રહેતા નથી. કર્મથી જ સધળી ઉપાધિએ જન્મે છે. નોંધઃ—આધ્યાત્મિક શબ્દોની પરિભાષામાં અનેક શબ્દોના સબંધમાં ખૂબ જ ગોટાળા થતો આવ્યા છે અને થાય છે. ઉપરના સૂત્રમાં જે સ્પષ્ટતા કરવામાં ન આવે તેા ક શબ્દ સમધમાં તેમ જ થાય. આસક્તિથી જન્મતી ક્રિયા એ જ ક અને નિરાસક્તિથી થતી ક્રિયા એ જ ધમ . આથી જ જૈનદર્શનમાં ધર્મની વ્યાખ્યા પણ ‘ વસ્તુને સ્વભાવ એ જ ધર્મ ' એ રીતની છે, અને આ રહસ્યનો વેત્તા સાધક જ સચમી છે એમ પણ ઉપરના સૂત્રમાં સૂત્રકાર સ્પષ્ટ વદ્યા છે. હવે આમાં શબ્દ મૂકીને એમ કહેવા માગે છેકે જે અકર્મા એટલે કે નિરાસક્ત હેાય છે તેને સંસારનો સખધ સ્વાભાવિક્તા રહેતો જ નથી. સંસાર એટલે આસક્તિપૂર્ણ વ્યવહાર. માટે જ તેનો સંબંધ ઉપાધિમચ હેાચ એ સ્વાભાવિક છે, અને તેથી સૂત્રકાર મહાત્મા પણ તે જ વધે છે કે કથી એટલે કે આસક્તિપૂર્ણ ક્રિયાથી જ ઉપાધિએ જન્મે છે. સામાન્ય રીતે આવાં રહસ્યપૂર્ણ અને સ્યાદ્વાદથી લેાલ સૂત્રેા જો આપણે તે સમયની પરિસ્થિતિને અનુલક્ષીને ઉચ્ચારાયેલાં સમજીને તેના અર્થાના ઉકેલ ન લાવીએ તો અર્થને બદલે કેટલીક વાર અન જ થાય. આ જ સૂત્રમાં રહેલા ક શબ્દનો કેવળ ક્રિયા એટલે અર્થ જ ક્રાઢીએ તા ક્રિયાથી લાને સંસારનેા વ્યવહાર રહેતા નથી એમ અર્થ નીકળે અને જો એ જ અર્થ નીકળે તેા ઠેઠ મુક્ત થયા સિવાયનો કોઈ પણ એવા જીવાત્મા ન નીકળે કે જે ક્રિયાત્મક ન હેાય. અને મુક્ત દશા એટલે તેા સિદ્ધ Page #132 -------------------------------------------------------------------------- ________________ નિરાસક્તિ ૭૯ દશા. આ દશા માટે તો પ્રયોગ જ ન હોઈ શકે. એટલે સૂત્રમાં અકર્માનો અર્થ નિરાસક્ત સાધક જ સમુચિત રીતે ઘટે છે અને આગળ આવતાં સૂત્રો તે જ અર્થ અહીં પ્રસ્તુત છે એમ સ્પષ્ટ કરે છે. [૧૨] આ રીતે સાધક, કર્મનું યથાર્થ સ્વરૂપ જાણીને અને હિંસકવૃત્તિને કર્મનું મૂળ સમજીને તેનાથી દૂર રહે. નેધ–આસક્તિપૂર્વકની ક્યિા એ કમ છે, અને આસક્તિવાળી વૃત્તિ એ કર્મનું મૂળ છે. એટલે કે જે ક્રિયામાં હિંસકવૃત્તિ કે આસક્તિ હોય તે જ ક્રિયા અધર્મરૂપે પરિણમે છે. અને તીવ્ર કમબંધન કરે છે. એ આ સૂત્રમાં આશય છે. કર્મ શબ્દના આગળ કરેલા અર્થનું આ સૂત્ર આ રીતે વધુ સમર્થન કરે છે. [૧૩] આ બધું સ્વરૂપ વિચારી (કર્મથી દૂર થવાના ) સર્વ ઉપાયો ગ્રહણ કરી શાણે સાધક રાગ અને દ્વેષ એ બન્નેને મૂળમાંથી પરિહાર કરે. નેધ–વિષયો અને વિષય તરફ ઢળતી વૃત્તિ, પદાર્થો અને તેને ભોગવવાની ઝંખના એ બધાનાં ભેદેનું રહસ્ય જાણું આસક્તિવાળી વૃત્તિ કે જેથી રાગ અને દ્વેષ જન્મી સંસારને વધારે છે તે તરફ ખૂબ સાવધાન રહેવું ઘટે. [૧૪] કારણ કે બુદ્ધિમાન સાધક સમજે છે કે રાગ અને દ્વેષ એ બન્નેય અહિતકર છે. સંસારના લેકે તેનાથી જ દુઃખમય દેખાય છે. પ્રત્યેક સાધકે આવું સમજીને જ લેસંજ્ઞાથી દૂર રહી સંયમમાં પરિક્રમણ કરવું ઘટે. નોંધ –કયાં રાગ દેખાય છે ત્યાં દેષ છે જ એમ માનવું. કારણ કે રાગ અને દ્વેષ બન્નેનું ઉત્પત્તિસ્થાન એક જ છે. જ્યાં રાગદ્વેષ છે ત્યાં સંસાર છે જ, અને સંસાર છે ત્યાં દુઃખ પણ છે જ. હૃદય સાથે આટલો નિશ્ચય થયા પછી દુઃખથી આત્યંતિક નિવૃત્તિ ઇચ્છનાર સાધક લોકોની પ્રવૃત્તિ તરફ ન ઢળતાં કે સ્વર પ્રત્યે મોહ, વાસના કે રાગ ન ધરતા કેવળ પ્રેમમય જીવન બનાવે. સત્ય પ્રત્યેનો પ્રેમ જાગ્યા પછી અનુકંપા, સંયમ, ત્યાગ, અર્પણુતા અને નિર્ભયતા એ બધું ક્રમશ જન્મે છે જ. Page #133 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર ઉપસંહાર દુઃખનું કારણ અજ્ઞાન છે. સ્વ અને પરની ભેદબુદ્ધિને વિવેક એ જ્ઞાન, છે. અને આ જ્ઞાની આસક્તિ એ જ દુઃખનું કારણ છે એમ જાણું નિરાસક્તિ કેળવવા માટે સંયમને આરધે છે. એમ કહું છું. શીતોષ્ણીય અધ્યયનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયો. Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદ્દેશક ત્યાગમાર્ગની આવશ્યક્તા ક માગે ગ્રહણ કરવાથી વિભાવિકતા ટળે? તેના પ્રત્યુત્તરમાં હવે સૂત્રકાર ત્યાગમાર્ગની આવશ્યક્તા સમજાવે છે. વ્રતની આમાં વિચારણુ સહેજે સમજાય છે. પહેલા સૂત્રમાં અહિંસા શા માટે એ બતાવ્યું છે. કેઈ પણ સાધક કે જે વિશ્વનું એક અંગ છે, તે પ્રમત્ત બની વિશ્વનાં બીજા કેઈ પણ પ્રાણુને પીડીને પોતાને વિકાસ ન સાધી શકે. જે સુખ પોતે વાંચ્છે છે તે બીજાને પણ જોઈએ છે. બીજાને દુ:ખે પિતાનું સુખ ન સાધી શકાય, આમાં વ્યક્તિ અને સમાજને શું સંબંધ છે તેનું આબેહૂબ બયાન છે. વ્યક્તિના વિકાસમાં સમાજનું પણ હિત છે જ, પછી તે પ્રત્યક્ષ હોય કે પક્ષ હાય ! કારણ કે વ્યક્તિત્વની પરાકાષ્ઠા સુધી વ્યક્તિ અને વિશ્વને સંબંધ રહે જ છે. આ વાતની –એટલે કે વિશ્વબંધુત્વભાવભર્યા અહિંસાના ઊંડા સિદ્ધાંતની–ઉપેક્ષા કરીને કેઈ ગૃહસ્થ કે ત્યાગી સાધક પિતાને વિકાસ ન સાધી શકે. ગુરુદેવ બાલ્યા – [૧] આત્માર્થી શિષ્ય ! (૧) આ સંસારમાં નું જન્મ અને જરાનાં દુઃખેને જે ! (૨) તને જેમ સુખ પ્રિય છે તેમ જ આખા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આચારાંગસૂત્ર સંસારના જીવોને સુખ પ્રિય છે–એમ વિચાર કરી તું તેવું તારું વતન બનાવ. બંધનથી મુક્ત થવાને આ એક ઉત્તમ માર્ગ છે. એમ જાણીને તત્ત્વદર્શી સાધક પાપકર્મ (હિસા) કરતો નથી. નોંધ –જન્મ અને જરાના દુઃખનું નિરીક્ષણ એટલે કે કર્મના અવિચળ સિદ્ધાંતનું નિરીક્ષણ. જે ક્રિયારૂપે પરિણમે છે તેનું પરિણામ તે કિયાના કર્તાને અવશ્ય જોગવવું પડે છે, અને તે કમને લઈને જ જન્મ, જરા એટલે કે સંસારપરિભ્રમણ છે. તે વાતને સમજવી અને ઉપયોગમય જીવન બનાવવું. પિતાના સાચા સુખને મેળવવાની ચાવી અહિંસક વૃત્તિ અને અહિંસક વર્તનમાં છે. આ રીતે અહિંસા એ સત્યાથીનું સાધન બની રહે છે. [૨] વળી હે મુનિ સાધક! જેઓ જીવહિંસાદિ આરંભ અને ગાઢ પરિગ્રહાદિના કાદવમાં જીવનારા અને આ લેક તથા પરલોકમાં માત્ર કામગ પ્રાપ્ત કરવાની લાલસાવાળા છે, તેઓ લાલસાકારા કર્મમળને એકઠે કરે છે અને કર્મમળને લઈને વારંવાર ગર્ભમાં ગમન કરે છે. માટે તેની જાળમાં તું ફસા મા. નોંધ –અહીં આ લોક અને પરલોકમાં કામભાગો મળવાથી સુખની પ્રાપ્તિ થાય છે એવી બેટી સમજણ ઉપરથી કામભોગો મેળવવાની લાલસા રાખતા છે અનેક પ્રકારના હિંસાદિ આરંભ કરે છે એ વાત તો સ્પષ્ટ છે જ; પણ જે લાલસાના પિષણ માટે પ્રાણું જાતની હિંસામાં પણ ચણ કે કર્મકાંડને નામે ધર્મના ઈજારદારો જે ધર્મ બતાવે છે, પારલૌકિક સુખની લાલચ આપે છે તેની અવાસ્તવિક્તા સિદ્ધ કરીને સૂત્રકાર કહેવા માંગે છે કે -જીવાભાની સાથે પરલોકમાં ક્રિયા કે ક્રિયાનું ફળ નથી આવતું, પણ ક્રિયા કરતી વખતે કે ક્રિયા કર્યા પછી જે સંસ્કારે વૃત્તિ ઉપર સ્થાપિત થાય છે, તે જીવાત્મા સાથે રહેલ સંસ્કારોનો સમૂહ જ આવે છે; અને તેને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ. [૩] વળી અજ્ઞાની અને કામગુણેમાં આસક્ત પુરુષ હાસ્યવિનોદ ખાતર બીજાને પ્રાણ હરી લેવાની ચેષ્ટા કરી નાખે છે, તેથી એવા બાળજી સાથે સબત ન કરવી. કારણ કે તેમ કરવાથી રિણામે અનેક જાતની પ્રાધિ (ખરાબી) ઉત્પન્ન થાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ત્યાગમાર્ગની આવશ્યકતા ૮૩ નોંધઃ-પ્રમાદ અને આસક્તિ જ હિંસાનું મૂળ છે. પ્રમાદી કે આસક્ત ગમે તેવી ક્રિયા કરતાં પણ કખ ધન કરવાનો જ, એવે! અહીં આશય છે. કારણ કે આસક્તિને પેાષવાથી ચૈતન્યમય અશેામાં જડતા ભળે છે. જડતા વધવાથી નિચતા વધે છે, વૃત્તિ ડેાર થાય છે, ખીજાના પ્રાણના ભેગે પણ તેને મા સૂઝે છે અને બીજાના દુઃખમાં પણ તે આન ંદ જુએ છે. એવા ક્રૂર મનુષ્યા જ્ઞાનીની દૃષ્ટિએ ખાળ ગણાય છે. તેમના સંગથી પેાતાના દોષા સાધકને સાધનામામાં સ્થિર ન થવા દે, એવે સંભવ ગણાય. કારણ કે આંદોલનોની અસર વ્યાપક હાય છે, માટે દુષ્ટ આંદોલનોથી સાધકે ખચતા રહેવું ઘટે. [૪] આથી ખરા તત્ત્વદર્શી સાધક પેાતાના પરમધ્યેયને અનુલક્ષીને આવા અપાયેાથી ( ખાધક કારણેાથી ) ચેતતા રહી પાપકર્મો કરતા નથી. [પ] પણ હું ધીર પુરુષા ! તમે મૂળક તથા અગ્રકના ભેદને વિવેકબુદ્ધિથી સમજો. એમ કરવાથી કર્મોના પરિચ્છેદને અનુભવી તમે સહજ નિષ્ક દર્શી—નિષ્કર્મો બની જશેા. નોંધઃ પાપક શબ્દથી પાપક્રિયા એટલે જ પરિમિત અર્થ ઘટાવવાનો સામાન્ય રીતે સ્વભાવ થઈ પડે છે, એટલા ખાતર સૂત્રકાર મહાત્મા પેાતે જ પાપકની વાસ્તવિક વ્યાખ્યા સમજાવતાં કંહે છે, કે “કમાં બે પ્રકારનાં છે: મૂળ કર્મ અને અગ્રકમ.’ કેટલીક વખત ક્રિયા પરથી જ ધમ કે અધમ ની વ્યાખ્યા બાંધી લેવાતી હોચ છે. સૂત્રકાર અહીં કહે છે કે તેમ નથી. ક્રિયા પેાતે એકાંતધમ અધયુક્ત નથી. (૧) જે ક્રિયા પાછળ આસક્તિ હોય છે તે જ મૂળક એટલે મેાહનીય ક—મૂળિયાંવાળી આસક્તિપૂર્વકની ક્રિયા; (૨) અને અગ્રકર્મી એટલે મેહનીયથી ઇતર કર્મો કે જે ક્રિયા પાતે ભલે શુભ કે અશુભરૂપે દેખાતી હાય, પર ંતુ જેની પાછળ આસક્તિ ન હેાય; તે મૂળિયાંવાળી નહિ, પણ કેવળ અગ્ર એટલે ટાચવાળી ક્રિયા કહેવાય. આવી ક્રિયાએ જ્યાં સુધી સાધકજીવન છે ત્યાં સુધી રહેવાની જ; પણ તેમની પાછળ આસક્તિ નહિ હેવાથી તેવી અગ્રકવાળી ક્રિયાઓમાં આત્મવિકાસ રુંધાતો નથી, એટલું જ નહિ પણ તેવી ક્રિયાઓને લીધે ખંધાતાં કર્મોનો અંત પણ શીઘ્ર આણી શકાય છે. એવા ભેદજ્ઞાનના અનુભવ પછી જ સાધક વિધિનિષેધાના રહસ્યને ઉકેલી શકે Page #137 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર છે, અને નિરાશક્ત બની શકે છે. કર્મોના ઊંડા ભેદને સમજ્યા વગર નિરાસક્તિ અસંભવનીય છે. પણ એ નિરાસક્તિ લોકસંસર્ગ અને પદાર્થોના સંગમાં રહીને કેળવવી એ કંઈ ઉત્સર્ગમાર્ગ નથી. પણ અપવાદમાર્ગ છે. એ અપવાદમાર્ગો કો સાધક જઈ શકે છે તે આગળના સૂત્રમાં સમજાવે છે. રીતે કર્મભેદનો જ્ઞાતા તે સાધક મરણથી મુકાય છે. જેને (સંસારના) ભયનું પણ સંપૂર્ણ ભાન થઈ ચૂક્યું છે, તે મેક્ષનો દ્રષ્ટા બની લોકમાં રહેવા છતાં એકાંત–રાગદ્વેષરહિત સમભાવે જીવી, શાંત, સમિતિ (ઉપગ)વંત, જ્ઞાનવંત અને સદા પુરુષાથી બની, કાળની પરવા ન કરતાં વીરતાપૂર્વક આગળ ધપે છે. નોંધ –આવો કર્મભેદનો જે જ્ઞાતા હોય છે તેના જીવનમાં સમભાવ, સંતોષ, ઉપયોગમયતા, વિવેકબુદ્ધિની જાગૃતિ અને સતત પુરુષાર્થ વગેરે ગુણે સહજ વણાઈ ગયા હોય છે. અને તે જ પદાર્થોના સંગમાં રહેવા છતાં પણ નિરાસક્ત રહી શકે. એની એક પણ ક્ષણ આત્મલક્ષવિહોણું ન હોય, એની એક પણ ક્રિયા કુદરતના નિયમથી વિરુદ્ધ ન હોય. એને જીવન અને મૃત્યુ બન્ને દશા સમાન હોય. આ બધું હું જ કરું છું એવું સ્વપ્નમાં ભાન ન હોય. એવા નિરાસક્ત પુરુષનું આખું જીવન કુદરતના નિયમોને અધીન જ વહેતું હોય અને એવો પુરુષ જ વિષયોના સંગમાં હોવા છતાંયે વીરતાપૂર્વક આગળ વધી શકે છે. [૭] ( અહ સાધકે આ સાધનામાર્ગમાં આગળ ધપતાં તમને વૃત્તિ ઠગે તો ?) પૂર્વે પાપકર્મ બહુ કર્યા છે તેમ માની હવે તમે સત્યમાર્ગ પર વધુ ને વધુ પૈર્ય ધારણ કરે. સયંમમાં લીન રહેલા બુદ્ધિમાન સાધકે બધાં (પૂર્વકૃત અને પશ્ચાતકૃત) દુષ્ટ કર્મોને નાશ કરી નાખે છે. નોંધ –છઠ્ઠા સૂત્રમાં સદુપયોગી એવો જ્ઞાનયોગી સંગમાં પણ નિલેપ રહી શકે છે તે વાત કહી. એટલે કે જ્ઞાનયોગ પછી જ્ઞાનમાર્ગ અને ત્યાગમાર્ગ તથા ત્યાગમાર્ગ પછી નિરાસક્તિની જે કમિક ભૂમિકાઓ છે, તેને બદલે જ્ઞાનમાર્ગથી જ નિરાસક્તિની નવીન શ્રેણુ બતાવી. હવે આ સૂત્રમાં કહે છે કે – જેના પૂર્વ અધ્યાસે ગાઢ હાઈ લાલસા અને વાસનાના સંસ્કારો જાગૃત થવાના Page #138 -------------------------------------------------------------------------- ________________ ત્યાગમાર્ગની આવશ્યકતા ૮૫ પ્રસંગો વારંવાર આવે તે ચાહે તેટલી વીરતા હોય તે પણ એ વીરતાને નિમિત્તે આપીને નકામી વેડફવી તે કરતાં સંગથી દૂર રહેવું એ વધારે ઉચિત છે; અને એ જ સત્યમાર્ગ–ઉત્સર્ગમાર્ગ છે. આ બે રાહો સૂત્રકાર એટલા માટે કહે છે કારણકે વિલાસમાં કે કામોમાં સુખની પ્રાપ્તિ નથી. જે આત્માનો સ્વભાવ છે તે મેળવવા માટે વહેલા ચા મોડ જીવાત્માએ પુરુષાર્થ કર જ રહ્યો. એ પુરુષાર્થ એટલે વિભાવિક તત્ત્વોના ત્યાગનો પુરુષાર્થ. પણ જેમ દાક્તર દર્દીના રોગને સમજીને તેના આરોગ્ય માટે મેડિકલ અને સર્જીકલ બે જુદીજુદી રીતમાંથી દદીને યોગ્ય ગમે તે રીત અખત્યાર કરે છે તેમ ચિત્તના રેગ માટે પણ બે માર્ગ છે. એક તો એ વિભાવિકતાને વધુ ઉત્પન્ન થવા દેતા પહેલાં સરજીકલ નીતિ મુજબ કાપીને ફેંકી દેવી, અને બીજી નીતિ રોગમાં રહેલાં વિભાવિક તત્ત્વોને દૂર કરવા માટે એમની સામેનાં વિભાવિક તત્વો રૂપી દવાઓને નાખીને સ્વાભાવિક્તાને ઉત્પન્ન કરવી. જેમ આ બે માર્ગો છે, તેમ કાં તો સાધક લોકસંસર્ગમાં રહેવા છતાં નિલેપ રહી સાધનામાર્ગમાં આગળ ધપે છે, અને કાં તે એકાંત સેવી સીધે જ વિભાવિકતાને તોડતો તોડતો લોકસંસર્ગથી દૂર રહી સાધનામાર્ગે આગળ ધપે છે. પરંતુ એ વાત તો નિશ્ચિત જ છે કે વહેલા યા મેડા—ભવે કે ભવાંતરે પણ–જીવને તેને શુદ્ધ સ્વભાવ તરફ જવા વિના છૂટકો નથી. એટલે જેને આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય એણે પ્રમાદી ન બનતાં સંચમમાર્ગમાં સતત પ્રવર્તમાન થવું, અને જે એ માર્ગમાં હોય એણે પિતાને રાહ ન ચૂકવે, એ હિતાવહ છે. [૮] આ ઝાંઝવા જેવા સુખની પાછળ ભમનારા વિલાસી પામર જીવને જુઓ કે જે બિચારા ચંચળ ચિત્તવાળા બની ચાળણીમાં સમુદ્રનું પાણી ભરવા મથે છે. અને તે માટે બીજાઓને મારવા, હેરાન કરવા તૈયાર થાય છે. નેધ–સુખને સૌ ઇચ્છે છે. અને કામભોગોથી સુખ મળે છે, તે નિરાસક્તિ કે કામભોગોનો ત્યાગ એમને એકેય માર્ગ શા માટે સ્વીકારવો ? એ પ્રશ્નને આમાં ઉકેલ છે. સૂત્રકાર એમ કહે છે કે જે સુખ કામગોથી મળે છે. એવી કલ્પના છે તે ઝાંઝવાના જળ જેવી છે જીવ તેની પાછળ જેમજેમ દેડે છે તેમતેમ હતાશ થાય છે અને સ્વત્વ ગુમાવે છે. ચિત્તની ચંચળતા અને ઠેકઠેકાણે ઝાવાં મારવાની વૃત્તિને અનુભવ આ વાતની સાક્ષી Page #139 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર પૂરે છે. હિંસા પણ આવા કારણોથી જન્મે છે. અહિંસા એ વિકાસનું મૂળ છે, એથી એટલે અંશે ત્યાગની આવશ્યકતાની વધુ પુષ્ટિ કરે છે અને કહે છે કે ચાળણમાં જેમ નીર ભરાતું નથી તેમ સુખાભાસમાં સુખ કલ્પવાની આશા પણ પૂરી શકાતી નથી. [૯] લોભવશ તેવા કર્મો કરીને પણ આખરે (ભાન થતાં તે માર્ગને છોડી) કેટલાયે સાધક જે પછીથી સંયમમાર્ગમાં ઉદામવંત થયા છે. (તેનાં અનેક દૃષ્ટાંત છે.) માટે જ જે જ્ઞાની સાધકે એકવાર ભોગની વાંછના તથા અસત્યાદિ દેષોનો ત્યાગ કર્યો છે તે સાધક (અનેક પ્રકારનાં પ્રલેભન મળવા છતાં) મળેલા ભોગોને નિઃસાર જાણીને ફરીથી સેવવાની (સ્વપ્રમાંયે) ઇચ્છા કરે નહિ. નોંધ –સાચા સુખની પ્રાપ્તિ માટે ત્યાગમાર્ગ એ રાજમાર્ગ છે. જેણે બાહ્ય પદાર્થોમાં સુખ માન્યું હતું તેવા અનેકોને પણ સુખપ્રાપ્તિ માટે એ સ્વીકાર પડ્યો છે એમ કહીને અહીં એનું વધુ પ્રતિપાદન કરે છે. - જૈનદર્શન કહે છે કે – ભરત વગેરે અનેક ચક્રવતીઓ છ ખંડના અધિપતિઓ હતા, તો પણ તેમાં તેમને આત્મસંતોષ માન્યો નહિ, અને તેઓ તૃષ્ણાની બેડીને તેડી આખરે મુક્ત થયા ત્યારે જ સુખના અધિકારી બન્યા. આવો જેને નિશ્ચય છે તે કામભોગની સામગ્રીમાં હોવા છતાં અલિપ્ત રહેવા પ્રયત્ન સેવે છે. અને તે છૂટયા પછી તો કદી તેમની તરફ દૃષ્ટિ સુધાં ઠેરવતા નથી, કારણ કે તેમને અનંત જ્ઞાની જનેતા અને પોતાના અનુભવ પરથી તેનું સ્વરૂપ યથાર્થ સમજાઈ ગયું છે. [૧૦-૧૧] પ્રિય સાધકે! સંસારના પ્રત્યેક પ્રાણીને જન્મ અને મરણ લાગુ પડ્યાં છે (પછી તે દેવ છે કે પશુ પ્રાણી છે!). એમ જાણી સંયમમાર્ગને અંગીકાર કરે. અર્થાત કે કોઈ પણ જીવને ન દૂભ, અન્યદ્વારા ન દુભાવે, અને જે કાઈ દૂભવે તેને અનુમોદન ન આપો. [૧૨] અને સ્ત્રીઆદિમાં આસક્તિ ન લાવતાં વાસનાજન્ય સુખ (સુખાભાસ)ને ધિક્કાર ( ન ઇચ્છે છે. તેમજ જ્ઞાન, સંયમ ઇત્યાદિ ગુણે પ્રાપ્ત કરીને પાપકર્મોથી હંમેશાં દૂર રહો. Page #140 -------------------------------------------------------------------------- ________________ ત્યાગમાર્ગની આવશ્યકતા ૮૭ [૧૩] વળી હે પરાક્રમી સાધકો ! ક્રોધ અને ક્રોધના કારણરૂપ અહંકારને પણ હણી નાખો; અને લેભથી પણ અતિદુઃખથી ભરેલી નરક જેવી અધમગતિમાં જવું પડશે તેમ સમજી હે મોક્ષાથી સાધકે ! હિંસકવૃત્તિથી દૂર રહી શકસંતાપ ન કરે. [૧૪] તેમજ હે ધીર સાધકે! (બાહ્ય અને આતંરિક ) પરિગ્રહને અહિતí જાણીને તેને તુરત જ દૂર કરે અને આ સંસાર ( વિષયવાંચ્છારૂપ)ના પ્રવાહને પણ અહિતકર જાણીને ઇન્દ્રિયોને કાબુમાં લાવવાનો પ્રયત્ન કરે. આ મનુષ્યજીવન જેવા ઉચ્ચ જીવન પર અને સાધકની ભૂમિકા સુધીના ઉચ્ચપદ પર તમે આવી પહોંચ્યા છે, તે કઈ પણ નાના કે મોટા પ્રાણીઓનાં પ્રાણુને ન દૂભવો. આ પ્રમાણે સમસ્ત લોકનું કલ્યાણ ઈચ્છનાર શ્રવણુભગવાન મહાવીર સાધકને સંબોધીને બેલ્યા હતા તે જ વસ્તુ હે પ્રિય જંબૂ! હું તને સ્પષ્ટ રૂપે કહું છું. નેંધઃ–પહેલાંના નવ સૂત્રોમાં ત્યાગની આવશ્યક્તા અને અનિવાર્યતાના સંબંધમાં શાસ્ત્રકારે કહ્યા પછી ત્યાગી કેવો હોય, સંચમીનું જીવન કેવું હોય, વગેરેનું ૧૦ થી ૧૪ સૂત્રમાં નિરૂપણ કર્યું છે. એમાં સત્યને દયેય રૂપ બનાવી સંયમ આરાધવા કહે છે. અને એ સંચમ એટલે ત્યાગમાર્ગમાં જવા પહેલાંની સ્થિતિ અને એમાંયે અહિંસાનું સર્વોત્કૃષ્ટ સ્થાન વગેરે સ્વરૂપ બતાવ્યું છે. તેમજ સ્ત્રીઆદિમાં આસક્તિ ન લાવવાનું કહી વાસનાજન્ય સુખનો વિરોધ કરતાં સૂત્રકારે બ્રહ્મચર્યનું નિરૂપણ કર્યું છે; અને છેલ્લે છેલ્લે સંયમમાં અલ્પાંશે પણ જે પરિગ્રહની વૃત્તિ હતી તેનો પરિહાર, એટલે કે આંતરિક, વાસનાનો ત્યાગ કરવા અને એ ત્યાગમાર્ગમાં સ્વાદાદિ વિષયો તરફ જતી ઇંદ્રિય પર જય કરવાની વ્યવહાર સાધના બતાવી છે. ઉપસંહાર આ પ્રમાણે સત્યલક્ષીપણું, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને ઇંદ્રિયજય એ ચારે મુખ્ય વ્રતના પાલનની આવશ્યકતાનો ઉદ્દેશ બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે. એમ કહું છું. શીતોષ્ણીય અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થશે. Page #141 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદ્દેશક સાવધાનતા આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં સંયમ અને ચિત્તવૃત્તિને સંબંધ સમજાવી સુખ અને દુ:ખ એ બન્ને લાગણીથી પર એવા કેઈ (આનંદના) સંવેદનને સાચે માર્ગ દર્શાવ્યો, અને બીજા ઉદ્દેશકમાં આસકિતથી વિરામ પામવા માટે ત્યાગમાર્ગની આવશ્યકતા અને ત્યાગનું સ્વરૂપ આપ્યું. હવે સૂત્રકાર મહાત્મા ત્યાગ એટલે નિષ્ક્રિય રહેવાની દશા નથી, પરંતુ પળેપળે ઉપસ્થિત થતાં અનેક પ્રલોભને અને એક વચ્ચે માનસને સમતોલ રાખવાની અથવા તો સતક્રિયામાં જાગૃત રહેવાની ભૂમિકા છે એમ સમજાવી ત્યાગને ગૂઢ ઉદ્દેશ આ ઉદ્દેશકમાં વધુ સ્પષ્ટ કરે છે. સંકટ સહેવાં અને પાપકર્મ ન કરવાં, એટલે કેવળ નિષ્ક્રિય બનવાનું નથી. દેહને નિષ્ક્રિય રાખ્યું એમ માનીએ તે કંઈ મનથી નિષ્ક્રિય રહેવાતું નથી. એટલે ત્યાં પણ સક્રિયતા તે છે જ, માટે અધર્મની ક્રિયા છોડી ધર્મક્રિયામાં રક્ત રહેવું જોઈએ. એક ક્ષણે એક જ ઉપગ હેય. અધમની કિયા અને ધર્મક્રિયા એકીસાથે ન હેય. જ્યાં યોગ છે, ત્યાં પ્રવૃત્તિ તો છે જ. આથી નિર્ઘત્તિ એટલે નિષ્કિયતા નહિ, પણ નિવૃત્ત એટલે સતપ્રવૃત્તિ. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સાવધાનતા ગુરુદેવ મેલ્યાઃ [૧] હૈ જંબૂ ! અવસર મળેલા જાણીને કાઈ પણ ત્યાગી પ્રમાદ ન કરે. નોંધ:-પદાર્થોથી કે વિષયેાથી વેગળા રહ્યા એટલે ત્યાગ થઈ ગયા, એવી ભ્રાન્તિ ઘણાખરા શાણા ગણાતા સાધકામાં પણ પ્રવર્તતી હોય છે. સૂત્રકાર મહાત્મા અહીં એ ભેદ ટાળી નાખે છે અને સમાવે છે કે પદાર્થોને ત્યાગ એટલે કેવળ નિમિત્તોના ત્યાગ. તે ત્યાગ ઉપાદાનની—સત્ત્વની સંશુદ્ધિ અર્થ ઉપયોગી નીવડે એટલા માટે છે. તેથી હવે તે સાધનાનો ઉત્તમ અવસર મળેલા જાણી ઊલટું એવડી રીતે જાગૃત રહેવું ઘટે, એટલે કે ક્ષણ પણ પ્રમાદ ન કરવેશ ઘટે. પ્રવૃત્તિમાનને નિષ્ક્રિયતા તેટલી નથી પીડતી, જેટલી નિવૃત્તિમાનને પીડે છે. સત્ર નિવૃત્તિને ઇચ્છતો સાધક ને ઇંદ્રિયા અને ચિત્ત પર સાવધાની ન રાખે તેા પૂર્વની અચાસેલી અને ખીજરૂપે રહેલી વાસનાઓને તે બમણા જેથી બહાર લાવે છે. એટલે નિવૃત્ત સાધકને ચિત્તના ધર્મ પર ખૂબ જ લક્ષ્ય રાખવું રહ્યું. અનુભવ પણ એમ જ કહે છે કે જે સાધકા પદાર્થ ત્યાગને ત્યાગ કલ્પી ગાફલ રહ્યા છે—પ્રમત્ત થયા છે તેઓને પસ્તાવું જ પડયું છે. પદાર્થો— વિચાને ત્યાગ એટલે ત્યાગના સંકલ્પ જમાવવે તે. સંકલ્પબળ પછીની સાધનાથી સહજત્યાગ પર જવું એ જ ત્યાગની સિદ્ધિ ગણાય. [૨] તેમજ જેમ પેતા તરફ જુએ છે, તેમ ખીન્ન તરફ જુએ. એ દૃષ્ટિ પ્રાપ્ત કર્યાં પછી એ કાઈ ને હણે કે ન અન્યદ્વારા કાઈ ને હણાવે. ન નોંધઃ——અહીં જે અહિંસાનું પ્રતિપાદન છે. તે અહિંસા વિશ્વેકચના અર્થમાં છે. ત્યાગી સાધક આત્મવત્ સવને ખ઼ુએ એટલે કે ત્યાગીના માનસની ઊંડાણમાં પણ કાઈએ વ્યક્તિપરત્વે દ્વેષ, તિરસ્કાર કે ઘૃણા ન હોય એટલું જ નહિ; પરંતુ આ મારાથી અધમ છે, હલકા છે, અલ્પગુણી છે એવીયે ભાવના ન હેાય. ત્યાગ એટલે એક નાનીશી નિર્ઝરિણીનું વિશ્વના મહાસાગરમાં મળી જવું તે, પેાતાના વ્યક્તિત્વનું વિશ્વના વ્યક્તિત્વમાં સમર્પણ કરવું તે. પણ વ્યક્તિત્વ નગ્યા વિના વ્યક્તિત્વનું સમર્પણ પણ ન સભવે ! એટલે પ્રથમ વ્યક્તિત્વ વિકસે, અને પછી સમર્પણ થાય. Page #143 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર વિશ્વત્વમાં વ્યક્તિત્વને સમપી દેવાનો પુરુષાર્થ એ ત્યાગીની સાધના. જેમ નિર્ઝરિણી સાગરમાં મળી ગચા પછી પેાતાની સ્વાદિષ્ટતાના રોચક ગુણનીચે અર્પણતા કરે છે, અને સ્વ અને પર જેવું એને કશું રહેતું નથી, તેમ ત્યાગી સાધક પદાર્થો પ્રત્યેની પેાતાની માલિકી, મમત્વ, અહત્વ ઇત્યાદિનો ત્યાગ કરી વિશ્વમાં અર્પણ કરે છે, અને ત્યાં એ સમસ્ત ચૈતન્ય સાથે ચૈતન્યસ્વરૂપે એક્તા અનુભવે છે. વ્યક્તિરૂપે ભિન્નભિન્ન હેાવા છતાં આ સ્વ અને આ પર એવી તેની ભેદબુદ્ધિ વિરમી જાય છે. હવે મહાસાગર જેવા મહાવિશ્વમાં એક નાનું સરખું આંદેલન પણ તેને અજાણ–અવેધ નથી; એટલે જ એ વિશેષ જાગૃત રહે છે. વિશ્વની પ્રત્યેક ક્રિયા સાથે તેનો સુમેળ છે એમ એ વદે છે, એટલે જ તે મન, વાણી અને કર્મથી સત્યના પ્રયોગા કરી વિશ્વમાં મૂકે છે. ૯૦ હવે તેને કાઈ પણ ચેષ્ટા વિશ્વથી ગુપ્ત રાખવાનુ રહેતું નથી. જે પિંડે છે તે જ બ્રહ્માંડમાં છે, જે પેાતામાં છે તેવું જ સત્ર છે એવા એને અપરક્ષ અનુભવ થવા માંડે છે. આ અપક્ષ અનુભવ એટલે અહિંસાની પરાકાષ્ટાનો સહજ થતા અનુભવ. [૩] આત્માથી શિષ્ય ગુરુદેવને સંખેાધીને પૂછ્યુ કે ખીજાતી કે પરસ્પરની શરમથી દબાઈ ને કે અધીન બનીને કેટલાક સાધકા વૃત્તિમાં પાપ હાવા છતાં પાપકર્મ કરતા દેખાતા નથી, તેા તેને ત્યાગ કહી શકાય ? ગુરુદેવ ! આસપાસના સંયેાગાને ક્રિયારૂપે ગુરુદેવ ખેલ્યાઃ પ્રિય શિષ્ય ! ત્યાં તે સમતાની ઉપેક્ષા છે. જ્યાં લાકૈષણા છે, ત્યાં સમતા ટકે જ શી રીતે ? કારણ કે સમભાવને સબંધ આત્મા સાથે છે માટે સાચા સાધક સમભાવથી જ આત્માને પ્રસન્ન રાખે. નોંધ:—વિશ્વ સાથેનું એકચ એટલે પિવ યુદ્ઘ જોવિદ્યું નારનોયમ્ નાચરળીયમ્ | જગત શું કહે છે? કેમ ચાલે છે? તેની રાહેરાહે ચાલવામાં ડહાપણ છે. એવી દૃષ્ટિ નહિ. બેંકે કેટલાક ત્યાગી સાધકો પણ આવું માની પેાતાનું ગાડું ગમડાવ્યે જાય છે. અને માહ્ય રીતે એ પૂર્ણ ત્યાગી પણ દેખાય છે. છતાં ખીજાની એટલે ખીન્ત ગૃહસ્થાની શરમથી, પરસ્પરની એટલે સાધકાની પેાતપેાતામાં શરમ લાગવાથી રખે આ ક્રિયા જોઈ ખીન્તએ મને નિર્દેશે, કે Page #144 -------------------------------------------------------------------------- ________________ સાવધાનતા મારી પ્રા કે પ્રતિષ્ઠામાં ક્ષતિ પહોંચશે. એવીએવી સમાજૈષણા કે લેકેષણે ખાતર ડરીને જે પાપકર્મ નથી કરતા તેઓ આદર્શ ત્યાગી નથી. જ્યાં સમતા છે. ત્યાં જ ત્યાગ છે, જે ત્યાગમાં નિર્ભયતા અને સ્વાભાવિકતા નથી તે ત્યાગ વિકાસમાં ઉપયોગી નીવડતો નથી, એમ બતાવી સૂત્રકાર મહાત્મા સમભાવની સિદ્ધિ એ જ ત્યાગનું ફળ છે, તેવું આ સૂત્રમાં સમજાવે છે. ત્યાગથી પદાર્થો પ્રત્યે તિરસ્કાર ન જમે, ઘણાયે ન જન્મે, આવેશન્યા કિંવા લાગણી જન્ય (માની લીધેલ) આનંદ પણ ન જન્મે, પરંતુ આત્માની સમતલતા જાગે, અને આ સમતલતા એ જ આત્માના સહજ આનંદનો યથાર્થ અનુભવ. [૪] માટે આ જ્ઞાનવંત સાધક સમભાવ–આત્માના સમતોલપણાને પિતાનું સર્વોત્કૃષ્ટ ધ્યેય બનાવી કિંચિત પણ પ્રમાદ કદી ન કરે, અને આત્મરક્ષક તેમજ સદેવ પીર બની દેહને સંયમયાત્રાનું વાહન અને સાધન સમજી તેને ઉપયોગ કરે. નેધ–કેટલાક ત્યાગી અને તપસ્વીઓ જેકે સ્વેચ્છાએ જ કઠિન તપશ્ચર્યાઓથી કિંવા શુષ્કવૃત્તિથી પણ પ્રસન્નતા જાળવી જીવી રહ્યા હોય છે. પરંતુ શુદ્ધ ચેય વિનાનું એકાંત દેહદમન જીવનમાં શુષ્કતા લાવી મૂકે છે. કિંવા વૃત્તિને પ્રબળ પ્રત્યાઘાત થાય, તે અશ્રદ્ધા જન્માવે છે. ભગવાન બુદ્ધદેવ જેવા કેક ઘોર તપસ્વીઓએ અતિ દેહદમન શુષ્ક જેવાં નીવડ્યાનો અનુભવ જગતને ખોળે કર્યો છે. એવું જ કંઈક સૂત્રકાર મહાત્મા અહીં સમજાવે છે. દેહપરને વિલાસ જેમ આત્મઘાતક છે. તેમ દેહ તરફની બેદરકારી પણ જીવનરસને ચૂસનારી નીવડવાનો સંભવ છે. આથી સાધનામાં આત્મરક્ષા અને હૈયે બન્નેને સામે રાખી દેહરૂપી સાધન વ્યવસ્થિત, સુઘડ, નિયમબદ્ધ સંચમી અને કાર્યસાધક નીવડે તે રીતે તેને જાળવી રાખવું એ સાધનાનું એક ઉપયોગી અંગ છે. અમુક હદ સુધી શરીરબળ સાથે મનોબળને પણ સંબંધ છે. એટલે શરીરની તદ્દન ઉપેક્ષા ન કરી શકાય. આ રીતે સાચસાધકની ગ્યતા અને સાધનનો સદુપયોગ એ ત્રિપુટીનું આબેહૂબ વર્ણન આપ્યું છે, અને એને સમન્વય સાધવાનું સૂચવ્યું છે. [૫] સાધક અતિમહક કે સામાન્ય સઘળાં રૂપમાં વિરક્ત રહે. ને –શરીરરક્ષા માટે રસેપભગ એ આવશ્યક તત્વ છે, અને એ Page #145 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર રસેપભોગ ઇંદ્રિયો અને વિષયોમાં છે એમ માની કઈ રૂપ કે રસાદિ વિષયોમાં આકર્ષાતાં પહેલાં આટલો વિચાર કરે તો સારું. આ સૂત્ર રચી સૂત્રકાર એમ કહેવા માંગે છે કે રૂપ પતે સૌદર્ય નથી પણ સાંદર્યનું પ્રતિબિંબ છે. સોંદર્ય એ કુદરતની જગદ્રવ્યાપી બક્ષીસ છે, અને તે સહજ છે. પદાર્થમાત્રમાં તે ખજાને અખૂટ રીતે ભર્યો છે. પણ જેમ પદાર્થનું પદાર્થવ લૂંટાતું કે ખવાતું નથી, તેમ સાંદર્ય એ કંઈ લૂંટવાની કે ખાવાની વસ્તુ નથી. સાંદર્ય એ કેવળ નિરક્ષણીય—અનુભવનીય વસ્તુ છે. જેવી રીતે દેહછાયાને પકડવા માટે તેની પાછળ દોડતે મુસાફર જેમ જેમ નાસે, તેમતેમ છાયા દૂર ને દૂર થતી રહે છે અને નિરાશા તથા શ્રમથી તે દુઃખિત થઈ જાય છે, તે જ રીતે રૂપમાંથી સાંદર્ય લુંટવાની લાલસાવાળા માનવીની દશા થાય છે. આથી જ આ સૂત્રમાં સૂત્રકાર મહાત્મા કહે છે કે રૂપમાં રસેપગની પ્રાપ્તિ નથી. જે રીતે રૂપ તે જ રીતે ઇન્દ્રિયોના પ્રત્યેક વિષયના સંબંધમાં સમજવું. પણ રૂપ એ આંખનો વિષય છે, અને આંખ એ એક એવી ઇંદ્રિય છે કે તેની ગતિ અને ચપલતા અતિતીવ્ર હોય છે તેનું આકર્ષણ પણ તેટલું જ ઉગ્ર અને તેને માટે નિમિત્ત પણ પળેપળે તેવાં અને તેટલાં જ મળતાં રહે છે. બીજી ઇંદ્રિયોને જે પ્રલોભને સહજ નથી હોતાં તેવાં આંખને સહજ રીતે અને વિનાપ્રયને પ્રાપ્ત થઈ પડે છે. બીજી ઈન્દ્રિયોના વેદન પછી પણ મનને તાત્કાલિક અસર પહોંચે છે તેવું કંઈ નિશ્ચિત નથી. પરંતુ આંખ તો સતત જાગૃત હેવાથી એક વસ્તુ જેઈ કે તુરત જ મનમાં તેનું પ્રતિબિંબ પડવાનું, ચિત્ત પર સંસ્કારે જમાવવાનું; અને એકવાર જ્યાં મનને વેગ ઢન્યો પછી તે ફરીફરી તે જ તરફ ખેંચી જવાનું. આથી અહીં આંખના વિષયરૂપે રૂપનો પ્રધાનપણે નિર્દેશ કર્યો છે. આ વસ્તુ આખું વિશ્વ વેદી રહ્યું છે; પણ જે જાગે છે તે જ જોઈ શકે છે, તે જ જાણી શકે છે. આવું જાણ્યા પછી બાહ્ય ખાં પર રાગ કેમ થશે ? એટલે કે વિરાગ જ જન્મશે. આ ભાવનાથી થયેલો વૈરાગ્ય એનું નામ સહજવૈરાગ્ય. [૬] એ રીતે આગતિ (આગમન) અને ગતિ (ગમન)નું સ્વરૂપ વનાણીને (એટલે કે સંસારનું રહસ્ય સમજીને) જે મહાપુરુષોએ ( આત્મસમતલતાની) સાધનાધારા રાગ અને દ્વેષ દૂર કર્યા છે, તે સમસ્ત લોકમાં કોઈથી પણ છેદીભેદી કે બાળી શકાશે નહિ. (દાવું, ભેદાવું કે બળવું એ માત્ર દેહધર્મ છે. અને તે દેહભાવથી Page #146 -------------------------------------------------------------------------- ________________ સાવધાનતા ૯૩ ઉત્પન્ન થાય છે. આત્મભાન થતાં દેહભાન જણું થાય છે, અને દેહભાન નષ્ટ થતાં દેહધર્મ' આપે!આપ વિરમી જાય છે. તેવા ઉચ્ચ કોટિના સાધકને શસ્ત્રો છેદીભેદી શકતા નથી કે અગ્નિ ખાળી પણ શકતા નથી. ) નોંધઃ-પૂર્વ સૂત્રોમાં લૌકિક વાસનાનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવ્યું. આ સૂત્રમાં આગમન અને ગમન શબ્દથી સંસારસ્વરૂપ આપી કોઈ પણ ઋદ્ધિ, સમૃદ્ધિ કે સિદ્ધિની ઝંખના કરવી એટલે સ`સાર વધારવે એમ પારલૌકિક અને ઇહલોકિ કામનાઓને લગતી વાત સૂત્રકાર વદે છે. ત્યાગ કે તપદ્વારા સ્વર્ગલેાક મળે છે તેવી વાસનાપૂર્વક ઘણાયે સાધકે ત્યાગ અને જપતપ કરતા હોય છે. એટલે કે પારલૌકિક સુખના હેતુપૂર્વક અહિક સુખને ભેગ આપતા હેાય છે. અને કેટલાક સાધકે તે ચોગમળથી તથા ત્યાગ તપશ્ચરણથી સિદ્ધિ ઉત્પન્ન કરવાનું ધ્યેય રાખતા હેાય છે. અહીં સૂત્રધાર કહે છે કે કોઈ પણ ક્રિયાનું પરિણામ તો આવે જ છે. પરંતુ જે ક્રિયા પાછળ ભૌતિક સુખ, ઋદ્ધિ, સમૃદ્ધિ કે સિદ્ધિ મેળવવાની ઝંખના છે તેમાં અપ ણતા કે ત્યાગ છે, એમ કહી ન શકાય. ત્યાગ, તપ અને યોગબળનેા એક જ હેતુ હેાવા ઘટે, અને તે રાગ અને દ્વેષને ઘટાડવાને. જ્યાં ઐહિક, અલૌકિક કે પારલોકિક કાઈ પણ સિદ્ધિની ઝંખના છે, ત્યાં રાગના અશાના સંપૂર્ણ ક્ષયની ભાવના છે એમ ન કહી શકાય. સમતાયોગની જેમજેમ સાધના થતી જાય, તેમતેમ રાગ અને દ્રેષ ઘટતો જાય, અને રાગદ્વેષ ગયા પછી આત્મવેદન દેહ હેાવા છતાં આત્મભાવે સહજ રીતે થતું જાય. આવા ચોગી પુરુષને કોઈ શસ્ત્રા છેદીભેદી કે ખાળી શકતા નથી, એને અર્થ એ કે દેહ પર થતી તેવી કોઈ પણ અસર તેની આત્મીય એકાગ્રતામાં ડખલ કરી શકતી નથી. આ દશા અધ્યાત્મ ચેાગીઓની સહજદશા છે. ચેાગીએ આ ભૂમિકા પર સહજ રીતે હેાય છે. દેહને લેશ પણ ઇન્દ્ર ન થાય તેવી સિદ્ધિ તેમને પ્રાપ્ત હાવાં છતાં પણ તેઓ તેને તુચ્છ ગણે છે. જગતમાં તેમની આ સિદ્ધિએ સ્પષ્ટ દેખાતાં તેમની તરફ લેાકાણું ખૂબ વધે છે, છતાં તેમને મન સિદ્ધિએ કેવળ તુચ્છ વસ્તુ હાય છે તે કદી તેને ઉપયોગ કરતા નથી અને કરવા ઇચ્છતા પણ નથી. તેઓ તો કેવળ કર્મીજન્ય પરિણામને જાણીને દેહકષ્ટને સમભાવે વેદી લે છે. એમના આત્મા પર દેહદુ:ખની અસર થવા પામતી નથી. Page #147 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર [૭] અહે। જંબૂ ! આ જગતમાં કેટલાંક એવાં ( અજ્ઞાની ) પણ પ્રાણીઓ હોય છે કે જેઓ ભૂત ભવિષ્યકાળના બનાવેા (પ્રથમ હું કોણ હતા, હમણાં કોણ છું, મારું શું થશે, વગેરે જીવનને ઉપયાગી બાબતે)ને યાદ કરતા નથી. અને આ જીવાત્મા પર જડકની અસરથી શું શું થયું, અને શું શું થવાનું છે, તે વિચારતા પણ નથી. વળી કેટલાક તા એમ જ માને છે કે આ આત્માને જેવું સુખ કે દુઃખ થઈ ગયું તે જ ભવિષ્યમાં થવાનું છે. ૯૪ નોંધઃ—ઘણા સાધકા બુદ્ધિ હૈાવા છતાં વિચારણા જ કરી શકતા નથી, વિચારણાની તક લેતા નથી કે પૂર્વાચાસાને વશ હેાવાથી તે તક મળતી નથી. જે કહા તે, પરંતુ ખરી વાત એ છે કે તેમને નવીન વિચારણાને અભાવે જ માર્ગ મળવા મુશ્કેલ અને છે એવું અનુભવાય છે. ઘણીવાર એક જ વિચારનું કિરણ ધાર નિદ્રામાંથી જાગૃત કરવા માટે ખસ થાય છે. એટલે સૂત્રકાર વિચારની આવશ્યકતા ખતાવે છે. અને કેટલીકવાર વિચાર થવા છતાં કર્મોના અચળ કાચદાના અવિશ્વાસ કે તેની પદ્ધતિની પૂર્ણ સમજણ વિના જે સ્પષ્ટ માર્ગ મળતા નથી તે બતાવી વિચારની સાથે શ્રદ્ધા અને ઊંડા મનનની આવશ્યકતા પણ સમાવે છે. [૮] પણ તત્ત્વજ્ઞ (તથાગત) પુરુષે તેમ નથી કહેતા કે માનતા. (તે તે એમ કહે છે કે કર્માંની પરિણતિ—પરિણામ વિચિત્ર હોવાથી કર્માનુસારે સુખદુ:ખ થવાનાં.) માટે પવિત્ર ચારિત્રવાળા મહર્ષિ સાધકે એ પૂર્વોક્ત વસ્તુને યથા વિચારીને કબ'ધનાના ક્ષય કરવા જોઇ એ. નોંધઃ—અહીં કર્માંના અચળ કાયદાનું પ્રતિપાદન છે. કના સિદ્ધાંત, ગીતાજી પણ કહે છે, કોઈ ઈશ્વર કે શક્તિ પર અવલંખિત નથી, પણ સ્વાભાવિક છે. માનસિક, વાચિક કે કાયિક કાઈ પણ એવી ક્રિયા નથી થતી કે જેનું પિરણામ ન હેાય. એટલે યિા દ્િવતિ' એ સિદ્ધાંત સર્વવ્યાપક અને સનાતન સિદ્ધ થાય છે. પણ જગતના માનવા કર્મોના અચળ કાચદાને શુદ્ધ સમજણે સ્વીકાર કરતા નથી. શુદ્ધ સમજણપૂર્વકના સ્વીકાર થયા ત્યારે જ ગણાય કે જ્યારે એ ભાનપૂર્વક જીવન વણાતું હોય. ઘણીવાર એવું બને છે કે કર્માનું રિણામ સાક્ષાત ન દેખાય. એક માણસ દુષ્ટ કર્મી કરતા હેાય છતાં સુખી Page #148 -------------------------------------------------------------------------- ________________ સાવધાનતા ૯૫ દેખાય, જ્યારે એક સત્કર્મ કરતો હોય છતાં દુ:ખી દેખાય. પણ આવું તો માત્ર ઉપરના બાહ્ય દેખાવરૂપ કે કર્મના કાળની અપકવતાને લીધે દેખાય છે. વાસ્તવિક રીતે કમ તેના કર્તાને છોડતું નથી, સંસ્કારરૂપે તે સ્થાયી રૂપ ધારણ કરે છે, અને જીવાત્માને તેનું ફળ આપે જ છે. ભલે તે આ જન્મમાં આપે કે પછીના જન્મમાં આપે. પણ જીવમાંથી જ્યારે વિભાવિક્તા જાય છે ત્યારે તેને સ્વાભાવિક સ્થિતિ અને કુદરતને અચળ કાયદો સમજાય છે. અમુક સ્થિતિએ પહોંચ્યા વગર આ વાત કદાચ ન પણ સમજાય, પરંતુ આપણે ઝેર એ ઝેર છે એમ અનુભવીને જ નથી સમજતા. એવા તો ઘણાયે વિષયો છે કે જેનો જ્યાં સુધી આપણને સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી પણ સ્વીકાર કરવો જ પડે. ભલે સ્વાનુભવ થતાં સુધી એ આપણું શોધને વિષય રહે; તોયે સમય આવ્યે એ સત્ય આપણને જડવાનું છે, એવી આપણે ખાતરી રાખવી જ પડે કે જેથી એમ કરતાં કરતાં પણ એ શેાધ પૂરી થાય. [] યોગી સાધકના મનમાં વળી સુખ શું અને ઉદાસીનતા શું ? (છતાં સાધના એ કંઈ સિદ્ધ દશા નથી એટલે) કદાચિત એવો પ્રસંગ આવે તો તે પ્રસંગને અનાસક્તભાવે વેદી લે. સાધક હાસ્ય, કુતૂહલ ઈત્યાદિને છોડીને ઇંદ્રિય, મન, વાણી અને કાયાને, કાચબો જેમ પિતાનાં અંગોને ગોપવી રાખે છે તેમ, હંમેશાં ગોપવી રાખે. નેધ–કાચબો જેમ શરીરને સહસા ન ભેદી શકાય એવી પીઠના રક્ષણતળે દબાવીને બાહ્ય આક્રમણથી બચે છે એમ બહારની બધી બાજી સંકેલીને આત્માભિમુખ થવાના સતત પુરુષાર્થને સાધક ઢાલ બનાવી બાહ્ય આક્રમણોથી બચે. કાચબાનું દૃષ્ટાંત શક્તિઓને કેન્દ્રિત કરવાનું અને ઇદ્રિયજય મેળવવાનું સૂચવે છે. [૧૦] હે જીવ! તું પિતે જ તારે મિત્ર છે. બહારના મિત્રને ક્યાં શોધી રહ્યો છે ? ( બહાર શા માટે મિત્રને ઈચ્છે છે ?) નોંધ –તને જે કંઈ જોઈએ છે, અનંત કાળથી જે ઇચછી રહ્યો છે, તે બીજે કઈ નહિ આપી શકે; તે તને તારામાંથી જ મળશે, અને ત્યાં જ તે ભર્યું છે. જેને શોધે છે, તે તું જ છે. પ્રત્યેક આત્મા અનંતતાને શોધી રહ્યો છે. આત્મસ્વરૂપ સિવાય કઈ પણ સ્થળે અનંતતા નથી. છતાં અનંત એ Page #149 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર પિતે જ છે, એનું એને ભાન નથી; એટલે એ બહારનું શરણુ શોધી રહ્યો છે. અને જેમ જેમ એ બહારનું શરણુ લેવા મથે છે, તેમતેમ વાસના અને તૃષ્ણામાં ગૂંચાઈને સ્વસ્વરૂપથી તે વેગળો થતો જાય છે. બહારના પદાર્થો અંતવાન છે. અંતવાનમાં અનંતતાનું ધન એ જ અજ્ઞાન અને એ જ દુઃખનું મૂળ. [૧૧] જે કર્મને દૂર કરનાર છે, તે જ મુક્તિ મેળવવાનો અધિકારી છે; અને જે મુક્તિ મેળવવાનો અધિકારી છે, તે જ કર્મને નસાડનાર છે. નોંધ –પણ આટલું ગોખીને કે વાંચીને કોઈ કર્મબંધનથી મુક્તિ મેળવવા ઈચ્છે કે પિતાને મુમુક્ષુ અથવા સત્યાથી માની લે, તે તે ત્યાં ભૂલે છે. સૂત્રકાર કહે છે કે જે સત્યાથી હોય તે સત્યપુરુષાથ હોવો જ ઘટે. વીર્યના સદુપયોગ વિના કર્મથી મુક્તિ તો દૂર રહી, પણ કર્મથી મુક્તિ મેળવવાનો અધિકાર પણ પ્રાપ્ત થઈ શકે નહિ. [૧૨] હે પુરુષ! તારા આત્માને વિષયમાર્ગમાં (જડજન્ય ગાકર્ષણમાં) જતાં રોકી રાખ. એમ કરવાથી તું દુઃખોથી છૂટી શકીશ. નોંધ –આટલું બરાબર સમજાવ્યા પછી પણ જ્યાં સુધી સત્ય તરફ વલણ થવામાં બાધક કારણે નડતાં હોય, ત્યાં સુધી સત્યમાર્ગનું વલણ થવું અશક્ય છે; એટલે સૌથી પ્રથમ કયે માર્ગે પુરુષાર્થ કરે એ અહીં બતાવે છે. વિષયાનું વલણ અને આત્માભિમુખતા એ બન્ને એકસાથે ટકી શકે નહિ. એ બને પરસ્પરના કટ્ટર વિરોધી તત્ત્વ છે. આટલું જાણવા છતાં શાણા ગણતા સાધકેય અહીં એક યા બીજા પ્રકારે ભુલાવામાં પડે છે. વિષયના . વલણને રોગ, સૌદર્યપિપાસા, સ્નેહ, પ્રણય, પ્રેમ અને એવા એવાં આકર્ષક નામના એપ ચડાવી વાસનાજન્ય સંસકારેને તે દઢ કરતા રહે છે. સૂત્રકાર કહે છે કે એ વિષયમાર્ગના વલણથી પાછા વળે. જોકે પૂર્વાધ્યાને લઈને વૃત્તિ તે તરફ ખેંચાય એ સંભવિત છે, પણ એ અધ્યાસને નવીન દષ્ટિથી ફરીવાર અવલોકી શુદ્ધ કરે. વૃત્તિ જાય તો આત્માને એમાં ન ભેળવો. એ ક્રિયામાં આત્મા જ્યારે ભળે છે, ત્યારે જ પતનનાં પગરણ મંડાય છે અને અધ્યાસો દઢ સ્વરૂપ પકડે છે. અને જેમજેમ અધ્યાસે દઢ થાય તેમતેમ સંસાર વધે અને રાગદ્વેષ પોષાય. Page #150 -------------------------------------------------------------------------- ________________ સાવધાનતા [૧૩] હે પુરુષ! તું સત્યનું જ સેવન કર; કેમકે સત્યની આજ્ઞાથી જ પ્રવર્તતાં બુદ્ધિમાન સાધકો સંસારને પાર પામે છે અને ધર્મને યથાર્થ રીતે પાળીને કલ્યાણ મેળવે છે. નોંધ –તો પછી આત્માને કયા માર્ગે વાળવો એ પ્રશ્ન રહે. એથી આ સૂત્રમાં સૂત્રકાર તેનોયે ખુલાસો આપે છે કે સત્ય તરફ વળે. સત્ એટલે હેવું. જે જેમ છે તેમ હોવું એનો અર્થ એ કે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે–તેની ઉપરની ઉપાધિઓ સામે ન જોતાં–તેનો મુખ્ય સ્વભાવ નિરખીને, તેના ભાનપૂર્વક વર્તવું; એટલે સત્યમય જીવન બનાવવું. આવા સત્યાથીને સત્યમય બનતાંની સાથે જ તેનું કલ્યાણ છે. સત્યની પૂર્ણ સાધના એટલે વિકાસની પરાકાષ્ઠા છે. એમ કહીને અહીં મેક્ષ, સ્વર્ગ, મુક્તિ કે તેવું કઈ પણ ધ્યેય નહિ પણ સત્ય એ જ ધ્યેય હવું ઘટે એમ બતાવી, બીજા દયના બાના હેઠળ વિકૃતિ નભવાને સંભવ હોઈ કેવળ સત્યને જ દયેય બનાવવા ઉપર ભાર મૂકતા હોય એવું દેખાય છે. [૧૪] રાગ અને દ્વેષથી કલુષિત થયેલા કેટલાક (કહેવાતા) સાધકે આ ક્ષણભંગુર જીવન માટે કીર્તિ, માન કે પૂજા મેળવવા સારુ પાપકર્મો કરવામાં મશગૂલ રહે છે, અને તે પાપકર્મ દ્વારા (પણ) મળેલી કીર્તિ વગેરેથી ખૂબખૂબ ખુશ થાય છે. નેધ–સાધનામાર્ગમાં જોડાયા પછી વિષચલિપ્સા શમી ગઈ હોય એવા ઘણા સાધકો મળી આવે છે. પરંતુ તેવા સાધકોને, કીર્તિ, માન, પૂજા કે પ્રતિષ્ઠાનું ભૂત વળગી જાય છે અને તેને સત્યમાર્ગે જતાં પકડી રાખે છે. સૂત્રકાર કહે છે કે એ પણ રાગદ્વેષનું મહાન કારણ છે. એના ફાંસામાં ફસાયેલા સાધક પણ એક યા બીજા પ્રકારને સંસાર વધારે છે. સારાંશ કે સાધક જીવનનું દયેય કે ચાથીનું લક્ષ્ય કેઈ પણ જાતના બાહ્ય આકર્ષણ તરફ નહિ પણ કેવળ આત્માભિમુખ એટલે સત્ય તરફ જ હોવું ઘટે. આમાં ઉપરના સૂત્રને સંબંધ સમજીએ તો સત્યનું સ્થાન પહેલું છે, અને તે જ દયેય છે, એમ દેખાયા વગર રહેતું નથી. [૧૫] માટે સાધક પિતાની સાધનામાર્ગમાં દુઃખ કે પ્રલોભને આવી પડતાં વ્યાકુળ ન થાય. અને હે પ્રિય જંબૂ ! હું ખાતરીપૂર્વક Page #151 -------------------------------------------------------------------------- ________________ « આચારાંગસૂત્ર કહું છું કે સમદષ્ટિવંત અને સેક્ષાથી સાધક લોકમાં રહ્યા છતાં લેક અને અલેક સબંધીના સર્વ પ્રપંચથી દૂર રહી શકે છે. : નોંધઃસાધનામાર્ગમાં સાધકને અનેક વખતે અનેક પ્રસંગોમાં ભય અને લાલચે આવ્યા કરે. સૂત્રકાર મહાત્મા કહે છે કે એ સમયે સાક વિહવળ ન બનતા સંસારનાં આકર્ષણોથી દૂર રહે. જેને સત્યમાર્ગની તમન્ના જાગી છે એને એવા અનુભવો થવા સ્વાભાવિક છે; અને એવા અનુભવો વિકાસના નિમિત્તોને એક ભાગ છે એમ કહીએ તો પણ ચાલે. જે પ્રલોભનનાં નિમિત્તોમાં મનની ચંચળતા થાય, તે એ ચંચળતાને અધીન થતાં પતન થવું સુલભ થાય છે. આ પતન એટલું તો ભયંકર છે કે તેના સપાટામાંથી ઉન્નત દશા પર જવું અતિ અતિ કપરું છે. આથી જ પ્રલોભનનાં નિમિત્તે કરતાં સંકટનાં નિમિત્તો ઇષ્ટ છે, એવો જ્ઞાનીઓને અનુભવ છે. જોકે આવી પડેલાં સંકટોને—કઈ જાતના માનસિક વૃત્તિના પ્રતિકાર સિવાય–સહન કરવામાં પણ કંઈ ઓછા આત્મસામર્થ્યની અપેક્ષા નથી, એ ભૂલવા જેવું નથી. એક ચાલાક નટ દોર પર ચાલે છે. તેની આસપાસ એક બાજુ ઊંડી અને ભયંકર ખીણ છે, અને બીજી બાજુ પથરાના ડુંગરાઓ છે. આવે જ સમયે તેની કાર્યદક્ષતાની કસોટી થાય છે. જેણે સત્યદૃષ્ટિ સાધ્ય કરી છે, જેનું એક જ લક્ષ્ય છે, જે બીજા અનેક નિમિત્તો સામે પસાર થવા છતાં તેમની સામે મીટ સુધ્ધાં માંડતો નથી કે મન પર ભય, રાગ કે વૈરની અસર થવા દેતા નથી, તે જ સાધક સાધનામાર્ગને ધીમેધીમે છતાં નિર્ભય રીતે વટાવે છે. સાચો મોક્ષાથી અને સમદષ્ટિવંત સાધક લોકમાં રહેવા છતાં લોકાલોકના પ્રપંચથી મુક્ત થઈ શકે છે. એમ કહીને સૂત્રકાર એ બતાવે છે કે સંસાર બહાર નથી, સંસાર તો આત્માની સાથે છે. એટલે બાહ્ય સંસારમાં રહેવા છતાં સર્વ પ્રકારના પ્રપંચથી છૂટી શકાય છે. પરંતુ તેને માટે એક તો સાચી દષ્ટિ અને બીજું મેક્ષાથીપણું એ બને તો જોઈએ. કેટલાક સાધકેમાં મુમુક્ષુભાવના જાગી હોય છે, પણ સમદષ્ટિ–વિવેકબુદ્ધિ જાગ્રત નહિ હોવાથી તેઓ સત્યમાગે પિતાના પુરુષાર્થને વાળી શક્તા નથી. એટલે દષ્ટિમાં સમતા સૌથી પ્રથમ આરાધી લેવી જોઈએ. જેટલું મમત્વ, અભિમાન, બાહ્ય પ્રશંસા અને કૃત્રિમ વસ્તુ પર ઢળતી વૃત્તિથી દૂર રહેવાય, તેટલી જ સમદષ્ટિ સધાય. Page #152 -------------------------------------------------------------------------- ________________ સાવધાનતા ઉપસંહાર ત્યાગ પછીચે પ્રમાદ ક્ષમ્ય નથી. સર્વને આત્મસમાન ગણી પ્રત્યેક ક્રિયામાં જવાબદારીપૂર્વક જાગ્રત રહેવું એ અપ્રમાદ છે. સમભાવ પ્રાપ્ત થયા વિના જીવનમાં અપ્રમાદ વણાતો નથી. જયાં બાહ્ય દૃષ્ટિ છે, ત્યાં શુદ્ધ સમભાવ ટકતા નથી. એટલે સમભાવ એ જ સાધનાનું પ્રધાન લક્ષ્ય હોવું ઘટે. દેહસંચમ યાત્રાનું સાધન છે. ઈદ્રિયો અને મનદ્વારા સાધના સફળ બને છે. એટલે વિષયેના વેગને સંયમ સાધનામાં પૂર્ણ આવશ્યક છે; અને તે અસ્વાભાવિક પણ નથી. આત્માનંદ ચાખ્યા પછી બાહ્ય દષ્ટિ આપોઆપ વિરમી જાય છે. કર્મનાં વિચિત્ર પરિણામોને સમભાવી જ સરળતાથી સહે છે. એ જાણે છે કે જે કમને ર્તા છે, તેણે તે ભેગવવાં જ રહ્યાં. આત્માથીનું સત્ય એ એક જ લક્ષ્ય હોય. વિષયોના વેગને દબાવ્યા વિના સત્યનું લક્ષ્ય પ્રાપ્ત થવું શક્ય નથી. સમદષ્ટિવંત અને મેક્ષાથી સાધક સત્યલક્ષી બની સત્યની પૂર્ણતા પામે છે. એમ કહું છું. શીતોષ્ણીય નામના અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયો. Page #153 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદ્દેશક ત્યાગનું ફળ શીતષ્ણય અધ્યયનના ત્રણ ઉદ્દેશકમાં ત્યાગની આવશ્યકતા, ત્યાગનું સ્વરૂપ અને ત્યાગમાં અપ્રમત્તતાનું સ્થાન એમ કમપૂર્વક વર્ણન આપ્યા પછી હવે સૂત્રકાર તથા ઉદ્દેશકમાં ત્યાગનું પરિણામ બતાવે છે. ત્યાગની ઓળખ અમુક વેશ, અમુક દર્શન, અમુક પંથ કે અમુક સંપ્રદાયથી નથી થતી; કષાયોનું શમન એ જ ત્યાગીના ત્યાગની આદતાનું માપક યંત્ર છે. જ્યાં એટલે અંશે કષાયોની ઉપશાંતતા કે ક્ષય ત્યાં તેટલો જ તે ત્યાગી. જે ત્યાગીની છાયા કષાયેને હળવા. કરવાને બદલે વધારે તે ત્યાગ ત્યાગ નથી. - ગુરુદેવ બોલ્યા – [૧] વહાલા જંબૂ! જે સાધક ઉપર વર્ણવેલા ત્યાગને ઉપાસક હોય છે, તે અવશ્ય ક્રોધ, માન, માયા અને લેભને વમશે જ; અર્થાત કે આદર્શ ત્યાગ અવશ્ય તે સાધકના કષાયને ઘટાડશે જ. એવો (બિનઅનુભવી પુરુષને નહિ પણ) પોતાના પૂર્વકાલીન સકળ કર્મોનો અંત કરનાર, કર્મના આગમનનું દ્વાર પણ બંધ કરી કર્મબંધનથી સર્વથા Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ - ત્યાગનું ફળ - મુક્ત થનાર, અને તેથી જ સર્વત્તપદને પ્રાપ્ત કરનાર સિદ્ધ પુરુષોનો આ સાક્ષાત અનુભવ છે. નોધ -જેમ ઝેર પીવાથી મનુષ્ય મરે ને અમૃત પીવાથી અમર બને જ એવા પદાર્થના પરિણામને અનુભવ થાય છે, તેમ ત્યાગનું ફળ કક્ષાના ઘટવાપણારૂપે પરિણમે એવો અનુભવી પુન અટલ વિશ્વાસ અને નિશ્ચય છે. જોકે અનંત કાળને જેની સાથે આ જીવાત્માને અભ્યાસ છે એ કષાયનું સર્વથા નાબૂદ થવું તુરત શક્ય નથી, છતાંયે જે ક્રિયા ઓછી કે વધુ પ્રમાણમાં કષાય કે જે સંસારના મૂળ કારણભૂત છે તેની હાનિ કરે તે જ ક્રિયાને ધર્મક્રિયા તરીકે ઓળખી શકાય. જેટલે અંશે સંચમ, ત્યાગ કે તપશ્ચર્યા ફળે તેટલે અંશે કષાયે ઘટે જ. તેથી જ વ્યક્તિ વ્યક્તિને થતા કષામાં તારતમ્ય હોય છે. એક વ્યક્તિને ક્રોધ તેને સળગાવે છે, એટલું જ નહિ પણ સમાજ કે દેશને સુદ્ધાં દુઃખના નિમિત્તરૂપ બની મહાઅનર્થ જન્માવે છે; ત્યારે બીજી વ્યક્તિ નિમિત્તવશ બની ભૂલથી ક્રોધ તે કરી નાંખે છે; પરંતુ સહજ વારમાં તે કેધ શાંત પડી જઈ કેટલીકવાર સ્નેહના રૂપમાં તાત્કાલિક પલટાઈ જાય છે, અને કેધ બદલ તેને ખૂબ પશ્ચાત્તાપ થતો પણ અનુભવાય છે. આનું કારણ તે તે વ્યક્તિની આત્મકલુષિતતા કે આત્મશુદ્ધિ છે. જનદર્શનકારએ એક એક કષાયનાં ચારચાર પેટાભેદ પાડી સમવવા પ્રયાસ કર્યો છે. તેના નામે આ પ્રમાણે છે: અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજવલની. આ ભૂમિકાઓ અનુક્રમે તીવ્રતમ, તીવ્રત, તીવ્ર અને નરમરૂપે હોય છે, એમ આ ચાર કષાયોના સોળ ભેદે સમજવા જેવા છે. આ રીતે કષાયને ત્યાગ જ પદાર્થ ત્યાગનો હેતુ બને છે. જેમજેમ ક્રોધાદિ રિપુઓ ઘટે, તેમ તેમ અંતઃકરણની શુદ્ધિ થતી જાય છે. અંત:કરણની શુદ્ધિ પછી જ આત્મસાક્ષાત્કાર થઈ શકે છે, અને આત્મસાક્ષાત્કાર પછી સમસ્ત વિશ્વનો સાક્ષાત્કાર સહજ રીતે થાય છે. [૨] જે એકને જાણે છે, તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે, તે એકને જાણે છે. નોંધઃ- જે સર્વ પર્યાયોથી એક જણે છે, તે સર્વને જાણી શકે છે. સર્વ પદાર્થોને સંપૂર્ણ રીતે ત્યારે જાણે છે કે જ્યારે નિજસ્પરૂપને જાણે છે– એમ સમજવું આ ઉપરના સૂત્રને ભાવાર્થ છે. જે સ્વભાવ એકનો છે, તે જ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આચારાંગસૂત્ર સ્વભાવ અનંતને છે. એકનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા પછી અનંતનું સ્વરૂપ જાણવું સહજ બની રહે છે. તેથી જ સૂત્રકારે અહીં એક અને અનેકનો સુમેળ બતાવ્યો છે. અનંતતા અને એક્તામાં શબ્દપ્રયોગના ભેદ સિવાય કશો ભેદ નથી. આત્માનું પોતાનું સ્વરૂપ અનંત છે, અને વિશ્વનું સ્વરૂપ પણ અનંત છે. જે પિતાની અનંતતાને પામી ગયો, તે એક્તાને પામ્યો છે અને જે એક્તાને પામ્યો છે, તેણે અનંતતા પણ સાધી લીધી છે. “પિંડે સો બ્રહ્માડે” એવું વાક્ય છે તે અક્ષરશઃ આ રીતે સમજી શકાય. વિશ્વ અને વ્યક્તિને ભેદે જ્યાં સુધી અહંત્વ, મમત્વાદિ આગ્રહ છે ત્યાં સુધી જ રહે છે. જ્યાં વ્યક્તિત્વને આગ્રહ ગયે અને ચૈતન્ય અને જડને ભેદ સમજાય, ત્યાં આખા વિશ્વને ભેદ ઉકેલાઈ જ ગયો જાણ; કારણ કે જે સ્વરૂપ ચૈતન્ય અને જડમાં દેખાય છે તે જ વિશ્વમાં છે. સંખ્યા અને બળના ભેદની તરતમતા જાણવા સમજવામાં જરાયે બાધક નથી. એક અને સર્વને આ ભેદ કેવળ અનુભવગમ્ય હોવાથી બુદ્ધિને સવથા સંતોષી શકાશે નહિ; છતાંયે તકેદારી જે કંઈ સમાધાન મળે તે દ્વારા શ્રદ્ધા રાખવી જ રહી. આપણે સામાન્ય રીતે કોઈ પણ પદાર્થના કેઈ એક ધમ. ગુણને ઈદ્રિયદ્વારા જાણુએ, એટલે એ પદાર્થ મેં જાણું લીધો એવા શબ્દપ્રયોગ કરીએ છીએ, પરંતુ આ કથન કેવળ આપચારિક છે, વાસ્તવિક નથી. જેમકે, નારંગીને આંખથી જોનાર એમ કહી નાખે કે મેં નારંગી જેઈ, પરંતુ નારંગીનું તેણે માત્ર રૂપ જોયું છે; રૂપ ઉપરાંત તે નારંગીમાં રસ, ગંધ, સ્પર્શ, ઘનત્વ, લધુત્વ, ગુરુત્વ, ઇત્યાદિ ઘણાય ગુણો છે, તેમને તેણે અનુભવ કર્યો નથી, એ સમજાય તેવી બીના છે. એક ઇન્દ્રિયથી કે સર્વ ઈન્દ્રિયથી કે મનથી એકીસાથે કઈ પણ પદાર્થોના સંપૂર્ણ પર્યાયો, બધી સ્થિતિઓ અને બધા ગુણ જોઈ કે જાણી શકાય જ નહિ; કારણ કે પદાર્થના સર્વ ધર્મોને એકીસાથે નિર્ણય કરવો એ ઇંદ્રિયનો વિષય નથી. એ જ્ઞાન તેમની શક્તિથી પર છે. જોકે પદાર્થોના બધા ધર્મોનું મૂળ તો એક જ છે, પણ તે કેવળ આત્મગમ્ય છે, બુદ્ધિગમ્ય નથી. આથી એક આત્મસાક્ષાત્કાર એટલે અનંતતાનો સાક્ષાત્કાર. જયારે આત્મા કર્મ લેપથી સંપૂર્ણ શુદ્ધ થાય, એટલે કે તે કેવળ જ્ઞાનમય બને, ત્યારે અનંતતાને સાક્ષાત્કાર થાય. આ કેવળ સંપૂર્ણ જ્ઞાનની સ્થિતિ છે. તે સ્થિતિને જે શબ્દદ્રારા વ્યક્ત કરવી હોય તો સર્વજ્ઞ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ત્યાગનું ફળ શબ્દથી થઈ શકે. વેદજ્ઞાન પણ એ જ કહે છે કે : સર્વશઃ ૩ વિદ્ એટલે કે જે સર્વજ્ઞ છે તે સર્વને સંપૂર્ણ જ્ઞાતા છે, અથવા જે પદાર્થમાત્રના સર્વ ધર્મોના જ્ઞાતા છે તે જ સર્વજ્ઞ છે. સારાંશ કે, એક આત્મધર્મની ચાવી હાથ લાગે એટલે બધા પદાર્થોના બધા ધર્મની ચાવી હાથ લાગી જાય. આ વાતને એક સાદા દૃષ્ટાંતથી આ રીતે સમજી શકાય. દા. ત. કોઈ એક માણસ કઈ એક નગર તરફ જવા માગે છે. તેના માર્ગ વચ્ચે રસ્તામાં અનેક આડાઅવળા માર્ગો ફૂટે છે. પણ પ્રત્યેક સ્થળે પાટિયા પર તે તે સ્થળોનાં નામો લખ્યાં છે. નીકળેલો માણસ સાક્ષર હોવા છતાં જ્યાં સુધી એ પાટિયાં તરફ જતો નથી, અને પોતાને જે માર્ગે જવું છે તે ધ્યેયને મેળ સાધતા નથી, ત્યાં સુધી તે અનેક નાનીમોટી કેડીઓદ્વારા પરિભ્રમણ કરવા છતાં ચેકસ સ્થળે પહોંચી શકતો નથી; જોકે તે અનેક માર્ગે જવાથી રસ્તે જતાં જતાં બીજ અનેક દશ્યોને અનુભવ કરશે ખરે. પણ તેને અક્ષરે ઉકેલવાની મૂળ ચાવી ન મળે, ત્યાં સુધી તેની સિદ્ધિ નહિ થાય અને પરિશ્રમ અનંત થશે. પરંતુ જેને એ ચાવી મળી જાય તે કેવળ પોતાના ઇચ્છિત પંથે પહોંચશે, એટલું જ નહિ બલકે જતાં જતાં માર્ગમાં તે બીજા પણ માર્ગોને અનુભવ કરી શકશે. એ રીતે જેને પદાર્થોના ધર્મને ઓળખવાની ચાવી મળી જાય, તે પિતાના ઇષ્ટમાર્ગે જઈ શકશે. એટલું જ નહિ પણ તે ચાવી દ્વારા એને જગતના વિવિધ પદાર્થો અને તેમના વિવિધ ધર્મોનું સહજ ભાન થશે. - વિજ્ઞાન આજે ભલે ગમે તે સ્વરૂપમાં પરિણમતું હોય, પરંતુ વિજ્ઞાનનું બેચ ઉપર કહ્યું તે જ—એટલે કે પદાર્થોના ધર્મની મૂળચાવી શોધવાનું છે. તે ચાવી શોધાઈ ગઈ એટલે એના એક પદાર્થમાંથી અનેક જુદીજુદી સ્થિતિઓને અનુભવ અને ઉપયોગ થઈ શકે-જેમ ઘણું શાસ્ત્રના વાચકો આજ સુધી આ દ્રશ્ય શશિત ' “શબ્દમાં શક્તિ છે' એમ બોલ્યા કરતા હતા, પણ એ શક્તિ કયાં છે. એનું મૂળ શોધવા વિજ્ઞાને મંથન કર્યું, તો તે પ્રયત્નદ્વારા તે શક્તિ જાણી શકાયું અને એ શક્તિનો વિવિધ ઉપયોગ પણ કરી શકયું. રેડિયો, ટેલિફેન ઇત્યાદિ શોધો શબ્દશક્તિના પરિચયથી દશ્યમાન થાય છે. આ પરથી એમ સમજાય છે કે ભલે કઈ એક જ વિષયનો અભ્યાસી હોય પણ જે તે વસ્તુની ઉપર રહેલી વિવિધ અવસ્થાઓનું નહિ પણ એ અવસ્થાઓ જેથી ઉત્પન્ન થયું છે તે તત્ત્વનું સ્વરૂપ જાણે, તે તેને પ્રત્યેક પદાર્થના સ્વરૂપને અનુભવવાની મૂળ ચાવી હાથ લાગી જાય. પણ આવું Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આચારાંગસૂત્ર શેાધન વૃત્તિઓના વિરામ સિવાચ સુલભ નથી, અને વ્રુત્તિઓના વિરામ તે વૃત્તિઓના અભ્યાસ વિતા જાગે નહિ. આથી કૃત્તિઓના અભ્યાસની ચોજનાઅર્થે જ ધ સંસ્થાપકા ધર્માંતત્ત્વનું નિરૂપણ કરે છે અને કહે છે. આ પથી જે સત્યાર્થી હશે તે વિવિધ પદાર્થોના છીછરાપણાના બાહ્ય સ્વરૂપને જાણવાની માથાફેડમાં ન પડતાં, પટ્ટાના આંતિરક મૂળ સ્વરૂપની જાણ માટે પ્રયત્ન કરશે, અને તે ખાતર જીવનનાં જીવને સમાપ્ત થાય તયે તેની મૂળ ચાવીની જ શેાધ કરશે; અને એકદ્રારા એટલે આત્મારા આખા અનંત વિશ્વને જાણી લેશે. આ શેાધમાં ધર્માંતત્ત્વ અદ્ભુત સહાય કરે છે. છીછરાપણામાં ભ્રમણ ન કરાવતાં વસ્તુના મૂળસ્વભાવની ચાવી ોધી આપે તે જ ધર્મ. જૈનદર્શન ધર્મની વ્યાખ્યા પણ એ જ આપે છે, કે વસ્તુને સ્વભાવ એ જ વસ્તુને ધર્મ. [3] પ્રમાદીને સર્વથકી ( સર્વ પ્રકારે ) ભય હાય છે. અપ્રમાદીને ( યાંય કાઈ તરફથી) ભય હાતા નથી. નોંધઃ—પણ સર્વજ્ઞ થતાં સુધી એટલે કે પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થતાં સુધી સાધકને સાધનાનાં સ કાળમાં અપ્રમત્ત રહેવાનું છે. રખે કોઈ સાધક સાધનાને સિદ્ધિ માની ગાફલ બની જાય! તે ખાતર ફરીથી સૂત્રકાર મહાત્મા અપ્રમત્તતાની આ સૂત્રમાં ચાદી આપે છે. અનુભવ પણ એમ જ કહે છે કે તે વૃત્તિની ઠગાઈમાં સાધક બેદરકાર બની નય, તેા અતિ પુરુષાર્થથી પ્રાપ્ત થયેલું ફળ પણ ક્ષણવારમાં ગુમાવી બેસે. અને એવાં દૃષ્ટાંતા પણ ઓછાં નથી. આથી પ્રત્યેક સાધક અપ્રમત્તતાને સતત બળવી રાખે. વળી સૂત્રકાર અહીં એક બીજી વાત કહી દે છે તે એ કે પ્રમાદ અને ભ્રય પ્રશ્ને સહચારી છે. પ્રમાદ એટલે આત્મસ્વરૂપની સ્ખલન!—આત્માની શક્તિને અવિશ્વાસ જાગવા તે. જેને આત્મવિશ્વાસ નથી, તે કદી કાઈ પણ ક્ષેત્રમાં નિચ તુ બની શકે, ન રહી શકે. ત્યાં વહેમ, જડતા, દંભ એ બધુંચે નભે, અને ત્યાં મ, વ્યક્તિત્વ, સ`ચમ કે ત્યાગ ન ટકે, એ વાતની અનુભવ પણ સાક્ષી પૂરે છે. [૪] જે એકને નમાવે છે, અનેકને નમાવે છે, તે એકને નમાવે છે. તે અનેકને નમાવે છે; અને જે Page #158 -------------------------------------------------------------------------- ________________ - ત્યાગનું ફળ ૧૦૫ છે . નેંધ –જે પિતાને તે છે, તે જગતને જીતે છે; અને જેટલે અંશે જે જગતને જીતી શકે છે એમ દેખાયું હોય ત્યાં સમજવું કે તેણે તેટલે અંશે પિતાને જીત્યો હોવો જોઈએ. આમ કહીને સૂત્રકાર બે વસ્તુ કહે છે: એક તો આત્મવિશ્વાસની, અને બીજી વૃત્તિવિજયની. આત્માની અનંત શક્તિ છે. તેથી જે આત્માને સાધે છે, તે અનંત શક્તિઓને સાધી લે છે; એટલે કોઈ પણ સાધનાને હેતુ આત્મપ્રાપ્તિનો જ હોવો ઘટે. આથી એમ પણ ફલિત થાય છે કે જે દ્વારા આત્મપ્રાપ્તિ ન થાય તે માર્ગ સાધનાનો માર્ગ કહી શકાય નહિ. વૃત્તિના વિજય વિના આત્મપ્રાપ્તિ શક્ય નથી, એટલે જ સંયમ અને ત્યાગમાર્ગ બતાવ્યો. આ રીતે વૃત્તિનો વિજય એ જ ત્યાગને આદર્શ અને વૃત્તિનો વિજય થયો એટલે લોકનો વિજય અને આત્માનું દર્શન પણ થયું જ સમજવું. જ્યાં આત્મદશીંપણું છે, ત્યાં ભય અને ઇચ્છા બન્નેને વિરામ છે; પણ જ્યાં વૃત્તિની અધીનતા છે, ત્યાં સંસારની પરાધીનતા અને દિખ બધુંયે છે. [૫] આથી જ વીર સાધકે સંસાર સંબંધી દુઃખને જાણીને સંસારના સાગ જોડનાર ત (આસકિત ઇત્યાદિક)ને વમે છે. અને તેને વમીને મહાયાન (એટલે કે ઉત્કૃષ્ટમાર્ગ–સત્યમાર્ગ–સંયમમાર્ગ) તરફ ગમન કરી ક્રમપૂર્વક આગળ ને આગળ વધે છે. (પરમપદ–નિર્વાણને પામે છે. ) તેઓને પછી જીવિતની પણ આકાંક્ષા રહેતી નથી. નોંધ –-આ સૂત્રમાં વીર સાધકની વીરતાને ઉપચોગ સમજાવ્યા છે. પાશવ બળ કે વિલાસમાં વપરાતી વીરતા એ વીરતા નથી, પણ સંસારનાં મૂળ ઉખેડવાને પુરુષાર્થ એ જ વીરતા છે. આવી વીરતા સંચમ અને ત્યાગમાં ઉપયોગી છે. અને તે ત્યાગી વીરતાને પરિણામે જીવનેચ્છા કે જેની સંસારના જીવમાત્ર પર અસર હોય છે તેને સુધાં છતી જાય છે. જ્યાં સુધી જીવનમાં કઈ પણ ભેચ બાકી હોય, ત્યાં સુધી જીવનની ઝંખના વિરમે નહિ; એટલે જીવનની ઝંખનાને વિજય એટલે ધ્યેયનો વિજય, કિંવા દયેયની સિદ્ધિ.એચની સિદ્ધિ પામવી, અને વીરતાની પરાકાષ્ઠાએ પહેચવું, એ બન્ને એકીસાથે જ સધાતા રહે છે.. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આચારાંગસૂત્ર [૬] જે એકને ખપાવે છે, તે બહુને ખપાવે છે; અને જે બહુને ખપાવે છે, તે એકને ખપાવે છે. નોંધઃ–પરંતુ આસક્તિ પર વિજય કેમ મળે તેને આ સૂત્રમાં ઉત્તર છે. એકને એટલે કે મેહનીયને. જે એક મોહનીયકર્મ પર વિજય મેળવે છે, તે સર્વ પર વિજય મેળવી શકે છે કારણ કે એક માત્ર મોહનીયકમ જ સંસારનું મૂળ કારણું અને આત્મપ્રકાશમાં બાધા કરતું પ્રગાઢ આવરણ છે. મોહનીય એટલે મેહને વશ થઈ આત્મા જે કર્મ કરે છે. તેના પર વિજય મેળવ્યા પછી ઇતર કર્મો પર કાબૂ લાવવામાં કશીએ મુશ્કેલી પડતી નથી. [૭-૮] જે બુદ્ધિમાન સાધક આજ્ઞામાં શ્રદ્ધાળુ છે, તે લેકનું યથાર્થ સ્વરૂપ જાણે છે; જે સંસારનું યથાર્થ સ્વરૂપ જાણે છે, તેને અન્યને તેમજ અન્યને તેનો ભય રહેતું નથી. નેધ–અહીં આજ્ઞામાં શ્રદ્ધા હોવાનું સૂચવી સૂત્રકાર મહાત્મા એમ કહેવા માગે છે કે જ્યાં સુધી સત્પની આજ્ઞામાં શ્રદ્ધા હતી નથી, ત્યાં સુધી સાધનામાં નિશ્ચયતા આવતી નથી. આજ્ઞામાં શ્રદ્ધા ન હોય, ત્યાં સુધી અંત:કરણ ઇચ્છે તોય આજ્ઞાનું યથાર્થ પાલન ન જ થઈ શકે. અપણુતા વિના આજ્ઞાપાલન ન થાય, અને અર્પણુતા તે શ્રદ્ધા પછી જ આવે. તેથી જ અનુભવી પુરુ ભાખે છે કે, શ્રદ્ધાવાન મને જ્ઞાનમૂ. આત્મજ્ઞાન શ્રદ્ધાથી જ જન્મે છે. સારાંશ કે શ્રદ્ધા જ સૌથી પ્રથમ અગત્યની વસ્તુ છે. શ્રદ્ધા પછી જ સાચું જ્ઞાન જાગે છે, અને તેવા જ્ઞાન પછી જ શાન્તિ સાધ્ય બને છે. શ્રદ્ધા એ હૃદયની વસ્તુ છે, તો તે સાચી રીતે ત્યારે જ જાણે છે કે જ્યારે સદબુદ્ધિના અંશે સર્વ રીતે ખલ્યા હોય, નિરાભિમાનિતા આવી હોય અને આજ્ઞામાં અર્પણ થઈ જવા જેટલી બુદ્ધિ ઘડાઈ ગઈ હોય. આ વાત. ભૂલવી જોઈએ નહિ. પુરુષ, શાસ્ત્ર અને સદબુદ્ધિાર કરેલું નિશ્ચય એ ત્રિપુટીને મેળથી સાચી શ્રદ્ધા જાગે છે, એમ મહાપુ વદે છે. આવી સાચી. શ્રદ્ધા કેવળ તર્કબુદ્ધિથી કે કેવળ લાગણના ઉછાળાથી આવી શકે નહિ. તે માટે શુદ્ધ હૃદય અને સદબુદ્ધિ બને તૈયાર જોઈએ, અર્થાત કે જિજ્ઞાસા જોઈએ, વેરાગ્ય જોઈએ અને વિવેક પણ જોઈએ. શ્રદ્ધાદારા સાચું આત્મજ્ઞાન થાય, અને આ થયા પછી જ ભય વિરમે. જે પોતે નિર્ભય બને છે, તેનાથી Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ત્યાગનું ફળ જગત પણ નિર્ભય જ બને છે. આ સ્થિતિ સહજતાની છે; સંપૂર્ણ અહિંસાની છે. કારણ કે, જે અંદર છે તેનું જ બહાર પ્રતિબિંબ દેખાય છે. અંદરની વૃત્તિ જ બહારની ક્રિયાનું મૂળ કારણ છે. સ્થિતપ્રજ્ઞ અને ભક્ત સાધક પોતે લોકથી બીતા નથી અને લેક તેનાથી બીતા નથી, કારણ કે તે પોતે નિર્ભય બન્યો હોય છે. અને જે પિતે નિર્ભય હોય, તે જ બીજાને નિર્ભય બનાવી શકે છે. [૯] શસ્ત્રો એકબીજાથી ચડતાંઊતરતાં, તેજ કે નરમ તથા તીણ કે સામાન્ય એમ હોઈ શકે છે, પરંતુ અશસ્ત્રમાં ચડતાઊતરતાપણું હોતું નથી. નોંધ –અહીં શસ્ત્ર અર્થાત આત્માને બાધા કરનારાં તરવોએટલે કે આસક્તિ અને તેનાથી જન્મતા રાગાદિ શત્રુઓ સમજવાના છે. વાસના એક મટે અને બીજી જન્મે. એક સામાન્ય હોય અને બીજી વિશેષ હોય, એક મંદ હોય અને બીજી તીવ્ર હોય, એમ તેમાં અનેકપરું અને વિવિધપણું હોય છે. પરંતુ અશસ્ત્ર અર્થાત કે આત્માની સહજદશામાં તેવું કશું હોતું નથી. આ વસ્તુને નીચેના દષ્ટાંતથી બરાબર સમજી શકાશે. એક માણસ ક્રોધથી, બીજો અભિમાનથી, ત્રીજે ઘણાથી, ચોથા વિષચાસક્તિથી, પાંચમે લોભથી એમ વિવિધ રીતે આત્માને હણી શકે છે. તેમ જ એ ક્રોધ, અભિમાન, ઘણે, વિષયાસક્તિ અને લોભમાંય વળી તરતમતા બતાવનારાં અનેક કારણે અને ક્રિયાઓ થતી દેખાય છે. પરંતુ આત્માની સહજદશામાં, સમભાવમાં કે શુદ્ધ પ્રેમમાં તેવા ભેદ નથી. તે તો બધી સ્થિતિમાં ને બધે સ્થળે એક જ સ્વરૂપમાં રહે છે. પ્રચંડ ક્રોધી પણ કઈ પર ક્રોધી, તો કેાઈ પર સ્નેહી, એમ વિવિધ બનશે; પરંતુ સમભાવી કે શુદ્ધ પ્રેમીનું તો સર્વત્ર અને સર્વ સ્થળે તે જ તત્ત્વ દેખાશે. તે શત્રુ પર પણ પ્રેમ અને સમભાવ જ હેાળશે, અને મિત્ર પર પણ તે જ અમૃત વેરશે. સારાંશ કે પતનના માર્ગોમાં વિવિધતા છે. સહજવિકાસના માર્ગમાં એ જાતની વિચિત્રતા નથી. જ્ઞાની ભક્ત, મૂર્ખ કે કર્મકાંડી કઈ પણ હે, આત્મવિકાસના માર્ગે જે હેાય તે સૌ સમાન છે, ત્યાં ભિન્નતા નથી.. [૧૦] જે ક્રોધને ત્યાગે છે, તે માનને ત્યાગે છે; જે માનને ત્યાગે છે, તે માયાને ત્યાગે છે; જે માયાને ત્યાગે છે, તે લોભને ત્યાગે છે; જે લોભને ત્યાગે છે, તે રાગને ત્યાગે છે જે રાગને ત્યાગે છે, તે રો. - , Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આચારાંગસૂત્ર દેષને ત્યાગે છે; જે દેષને ત્યાગે છે, તે મેહને ત્યાગે છે; અને જે મેહને ત્યાગે છે, તે ગર્ભથી મુક્ત થાય છે. જે ગર્ભથી મુક્ત થાય છે, તે જન્મથી મુક્ત થાય છે; જે જન્મથી મુક્ત થાય છે, તે મરણથી મુક્ત થાય છે, જે મરણથી મુક્ત થાય છે, તે નરકથી મુક્ત થાય છે; જે નરકથી મુક્ત થાય છે, તે તિર્યંચગતિથી મુક્ત થાય છે; અને જે તિર્યંચગતિથી મુકત થાય છે, તે દુઃખથી મુક્ત થાય છે. નોંધ –હવે ત્યાગના ફળનો ઉપસંહાર કરતાં કરતાં સૂત્રકાર કષાયો અને તેનાથી જન્મતી સ્થિતિથી માંડીને ઠેઠ ભવભ્રમણ સુધી આ ક્રમ વર્ણવી દે છે. આ સૂત્રમાં સમસ્ત પ્રાણીસમાજની ગંભીર ચિકિત્સા છે, જડ અને જીવાત્માના સંબંધનું બયાન છે, અને સંસારનાં મૂળભૂત કારણોની રહસ્યપૂર્ણ સમીક્ષા છે. ક્રોધનું સ્થાન અહીં પ્રથમ મૂક્યું છે, તેમાં પણ રહસ્ય છે. કોઇને ક્રિયારૂપે જે અનુભવ થાય છે તે પોતે ક્રોધ નથી, પણ ક્રોધનું પરિણામ છે. ક્રોધ એટલે જુસે, આવેશ. આવો આવેશ પદાર્થ પ્રત્યેની આસક્તિના પરિણામથી જન્મે છે. ગીતાજીમાં પણ કામથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિવિભ્રમ, સ્મૃતિવિભ્રમથી બુદ્ધિનાશ, બુદ્ધિનાશથી આત્મઘાત, આત્મઘાતથી અયુક્તતા, અયુક્તતાથી ભાવનાને વિધ્વંસ, ભાવનાના વિધ્વંસથી સંપૂર્ણ અશાંતિ અને અશાન્તિથી દુ:ખ આ જ ક્રમ છે. પણ આ કમને કોઈ પણ સાઘક પગથિયારૂપે સમજીને પ્રથમ પહેલે પછી બીજે અને પછી જ ત્રીજે જવાય એમ ન સમજી લે! કારણ કે આવો કમ સમજનાર ઘણીવાર ભૂલમાં પડે છે. જોકે ઘણુંખરા માણસોને ઉપલક રીતે જોઈએ એટલે કે ક્રિયા પરથી તપાસીએ તો તે ક્રોધી નથી દેખાતા પણ માની દેખાય છે. કેઈ અભિમાની દેખાય છે. પણ ક્રોધી નથી દેખાતા. પરંતુ આ દેખાતી સ્થિતિ એ વાસ્તવિક સ્થિતિ નથી. તેનામાં જે નથી દેખાતું તે માત્ર નિમિત્તકારોની ગેરહાજરીને લઈને છે, મૂળકારણના નાશને લીધે નહિ. જે એક ક્ષેત્રનો ગુણ છે તે નિમિત મળતાં બીજા ક્ષેત્રને દુર્ગુણ બને એ સ્વાભાવિક છે. જેનામાં એક સગુણ સ્વાભાવિક્તાથી જાગે, તેનામાં બધા ક્ષેત્રોમાં તે સગુણોને પ્રકાશ પડવો જોઈએ. પછી નિમિત્તોની અપેક્ષાએ ઓછા કે વધુ Page #162 -------------------------------------------------------------------------- ________________ ત્યાગનું ફળ પ્રમાણમાં દેખાવું એ જુદી વાત છે. અને જો એમ ન હોય તે વાસ્તવિક વિકાસ. ન ગણાય. ધર્મને પણ આવી વિજ્ઞાનબુદ્ધિથી તપાસવા જોઈએ. જે સાધક ધર્મસ્થાનમાં અસત્ય ન બોલે, પણ જીવનવ્યવહારને લગતી ક્રિયાઓમાં એટલે કે કાપડ માપતાં કે માલ લેતાંદેતાં જૂઠું બોલે તે સાધકે ધર્મની આરાધના કરી નથી એમ મનાય. એક ક્રિયા થાય એટલે બીજું તેની સાથે ને સાથે જ થાય છે. ઘડિયાળનું એક મુખ્ય ચક્ર ચાલે, એટલે બધાં ચક્રો અને તેના કાંટાઓ તેની સાથે જ ફરવાના. તેમ એક ક્રિયામાં સાચી શુદ્ધિ આવે એટલે આખા જીવનમાં શુદ્ધિને સંચાર થયા વિના રહે નહિ. [૧૧] માટે બુદ્ધિમાન સાધકે ( આવેશનું મૂળ બાળી આ રીતે) ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ તથા મેહથી પૃથફ થઈને ગર્ભ, જન્મ, મરણ નરકગતિ અને તિર્યંચગતિના દુઃખોથી નિવૃત્ત થવું. આ શસ્ત્રોથી વિરમેલા અને અશસ્ત્ર ( ત્યાગ )દ્વારા આગળ વધી સંસારના પાર પામેલા સર્વજ્ઞ પુરુષોનું અનુભવપૂર્ણ વાક્ય છે. નેધ–સર્વજ્ઞનું વચન કહી અહીં સૂત્રકાર પુરુષોની આજ્ઞાની અધીનતા સ્વીકારવાની પ્રેરણું આપે છે, અને એ પરથી એમ પણ ફલિત થાય છે કે સર્વજ્ઞ કે પુરુષોની આજ્ઞા સ્વયં શ્રદ્ધાસ્પદ બની શકે છે. કારણ કે તે આજ્ઞા નિર્ચાજ અને નિઃસ્વાર્થ હોય છે. તેમાં કેવળ લોકકલ્યાણનો એક જ ઉચ્ચત્તમ ઉદેશ છે. [૧૨] એ રીતે પ્રથમ કાર્યોનાં મૂળકારણોને છેદી ( આવતાં કર્મોનાં દ્વારે રેકી ) પછી પૂર્વકૃત કર્મોને અંત લાવી શકાય. નોંધ –સૌ સુખને, આત્મસ્વરૂપને ઝંખે છે, અને તે મેળવવા ભિન્નભિન્ન દિશામાં—કોઈ બાહ્ય ભૌતિક ક્ષેત્રમાં, કેઈ માનસક્ષેત્રમાં અને કઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં એમ ભિન્ન ભિન્ન પ્રયત્ન પણ કરે છે; છતાં જે વસ્તુને એ ઇચ્છે છે તે શાથી નથી મળતું? એને સૂત્રમાં સૂક્ષ્મ ખુલાસે છે. એ સૂત્રમાં પ્રથમ કર્મોનાં મૂળ કારણેને છેદવાનું કહી, એમ કહેવા માગે છે કે જ્યાં સુધી બાધક કારણનો નાશ ન થાય ત્યાં સુધી ઈષ્ટસિદ્ધિ ન થાય, પછી ગમે તેટલી અને ગમે તેવી એ ક્રિયા સુંદર દેખાય તો તેમાંથી સંતોષ ન મળે, જેમકે કેાઈ ધ્રુવકાંટાને હાથમાં લઈ ગમે તેટલી આકરી પ્રતિજ્ઞાઓ આપે તો તે ઉત્તર દિશાભિમુખ રહેવાને. તેને આંગળી વતી પૂવ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આચારાંગસૂત્ર દિશાભિમુખ રાખવા પ્રબળ પ્રયત્ન કરે, તો તે સ્થાન પર આંગળી હોય ત્યાં સુધી જ તે પૂર્વ દિશા તરફ રહે, અને આંગળી લઈ લો એટલે ફરીને તે ઉત્તર દિશા તરફ વળી જવાનો. આ રીતે સેંકડો વર્ષ સુધી કેઈ યત્ન કરે તો તેનું મૂળ કારણ જાણી તે બાધક કારણ દૂર ન કરાય ત્યાં સુધી તે સ્થિતિમાં ફેર પડે નહિ. પણ જ્યારે તે પહેલાં તેનું બાધક કારણ શોધે, એટલે કે જ્યારે તેને ખ્યાલ આવે કે ધુવકાંટા પર રહેલા લોહચુંબક નામને ધાતુ ઉત્તર દિશામાં તેને આકર્ષે તેવા તેના ડુંગરાઓ છે. અને તેથી તે દિશા તરફ ખેંચાય છે. અને આમ જણ્યા પછી તે ધાતુને ઉપરથી દૂર કરે ત્યારે તે મનુષ્ય તે કાંટાને ઇચ્છિત માર્ગે વાળી શકે. તે રીતે જે સાધક પોતાની થતી ભૂલનું મૂળ શોધી તેને દૂર કરે તો જ તે ઈચ્છિત પંથે આગળ ધપે અને પેચની પ્રાપ્તિ કરી શકે. [૧૩] પશ્યકને ઉપાધિ શી છે? નથી જ અને નથી. તે પ્રયોગ પણ નથી. . નેધ–હવે સૂત્રોને ઉપસંહાર કરતાં સૂત્રકાર અહીં પશ્યનું આબેહૂબ સ્વરૂપ આપે છે. પશ્યક એટલે દ્રષ્ટા, દ્રષ્ટા એટલે દશ્ય જેનાર નહિ પણ સ્વરૂપ જેનાર. આને રંગમંડપ પર વેશ ભજવતા નટ સાથે સરખાવીએ તો એમ કહી શકાય કે નટ જોઈ એ તો ભૂપતિની ભૂમિકા ભજવે કે ભિખારીની ભૂમિકા ભજવે, પણ બને સ્થિતિમાં તેને પિતે નાટકિયે છે તે સ્વરૂપનું ભાન રહે છે અને રાજા કે ભિખારીના વેશની અસર તેના ઉપર થતી નથી. જે પોતાના સ્વરૂપનું ભાન થયા પછી દ્રષ્ટા બની ગયો છે, તેવા સાધનાસિદ્ધ પુરુષને સારા કે માઠા પ્રસંગો કે દો સાથે સંબંધ હોવા છતાં તેની સારી કે માઠી અસર તેને વળગી શકતી નથી; એટલું જ નહિ પરંતુ એ સ્થિતિની પ્રશંસા વર્ણવી શકાય તેવી પણ એ સ્થિતિ હોતી નથી. એમ કહી એ સ્થિતિ કેવળ અનુભવગમ્ય છે એમ બતાવે છે. ત્યાગના પરિણામે થતું કષાયોનું શમન આ રીતે દ્રષ્ટા હોવાનું ભાન કરાવે છે. ઉપસંહાર કષાય એ જ ભવભ્રમણનું મૂળ છે એટલે જેટલે અંશે કષાયોનું શમન તેટલી જ નિરાસકિત કે ત્યાગની સફળતા છે. કષાયોના શમનથી આત્મશુદ્ધિ થાય છે. આત્મશુદ્ધિની પરાકાષ્ઠાનું પ્રમાણ સર્વજ્ઞતાની પ્રાપ્તિ. કારણ કે જે એકને Page #164 -------------------------------------------------------------------------- ________________ ત્યાગનું ફળ ૧૧૧ સંપૂર્ણપણે જાણે તે સમસ્તને સંપૂર્ણપણે જાણી શકે, એ નૈસર્ગિક નિયમ છે. મહાન આત્માઓ જ આ સત્યમાર્ગને પાર પામી શકે, અને સર્વજ્ઞ બની શકે. જીવિતની આકાંક્ષાને ત્યાગ, પૂર્ણ નિર્ભયતા અને સત્યની અખંડ આરાધના એ વીરતાનાં લક્ષણ છે. જેની એક માગે શક્તિ હશે તે બીજે માગે પણ વળી શકશે. જ્ઞાનના મૂળમાં શ્રદ્ધાના અપૂર્વ બળની પ્રાપ્તિ છે. સત્પષદર્શિત સત્યમાર્ગમાં પ્રવર્તવાની તાલાવેલી એ શ્રદ્ધાનું ચિહન ગણાય. શ્રદ્ધાવાનને આત્મોન્નતિનો માર્ગ વધુ સરળ છે. એમ કહું છું. શીતોષ્ણય નામનું તૃતીય અધ્યયન પૂર્ણ થયું. Page #165 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ સમ્યક્ત્વ એટલે સાચાપણુ.. ત્રીજા અધ્યયનમાં ત્યાગ અને ત્યાગના ફળરૂપે સત્પ્રાપ્તિને લગતી ખીના આવી. જ્યાં સુધી સત્યથી જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી ત્યાગ સંભવે નહિ, એટલે ત્યાગ માટે જે તત્ત્વની આવશ્યક્તા છે. તેમ કહેા કે જે તત્ત્વ ત્યાગના પાયારૂપે છે તેમ કહેા. પણ તે રૂપે આ અધ્યયનમાં સ્ત્રકાર મહાત્મા સત્યને લક્ષ મનાવી તેનાં સાધના વ વે છે. પ્રથમ ઉદ્દેશક અહિંસા પ્રથમ અધ્યયનમાં આપેલી સૂક્ષ્મ અહિં‘સામાં વિવેકદૃષ્ટિ મુખ્ય હતી. અહીં આપેલી અહિંસામાં જીવનના સ ક્ષેત્રગતવ્યાપક અહિ‘સાની માલિક દૃષ્ટિ છે. પ્રથમ અહિંસા Page #166 -------------------------------------------------------------------------- ________________ અહિં'સા ૧૧૩ ા વિવેક આવે અને પછી અહિંસાની આચરણીયતા આવે. પણ અહિં સાનું સ્થાન જ પ્રથમ શા માટે ? આ ઉદ્દેશમાં સત્યના મુખ્ય સાધનરૂપે અહિંસાને લગતી બીના છે. પણ ખીજા' તે કેમ નહિ ? એ પ્રશ્ન પ્રથમ તકે થવા સભવ રહે ખરો. પણ અહિંસાનુ સ્વરૂપ એટલું તે સામુખી અને સર્વવ્યાપી છે કે તે પરથી જીવનવિકાસને લગતા બધા પ્રશ્નોના ઉકેલ આવી રહે. એટલે અહિંસામાં ખીજા વ્રતાના ગાણપણે પણ સમાવેશ થઈ જાય છે. અને તે જ કારણે તેનુ સ્થાન પહેલું છે. તેથી જ સૂત્રકાર એમ પણ કહી દે છે કે જે ધર્મમાં વિશ્વનાં સૂક્ષ્મ કે સ્થૂળ, ચહ્ન કે અચર સ પ્રાણીઓ પ્રત્યે સમાનભાવે વર્તવા જેટલી અહિંસાની ઉદાર વ્યાખ્યા હાય તે જ ધર્મો સાચા અને સનાતન હેાવાના દાવા ધરાવી શકે. ગુરુદેવ આલ્યા: [૧] અહે। જખૂ! મને સાંભળ. હું કહું છું કે જેટલા તીર્થંકરભગવાના થઈ ગયા, જે હાલ વર્તે છે, અને ભવિષ્યકાળમાં થવાના છે તે બધા આ રીતે કહે છે, બતાવે છે અને વર્ણવે છે કેઃ-એ ઇંદ્રિયાદિ એ ઇંદ્રિયવાળાં ) સર્વાં પ્રાણી, વનસ્પતિ વગેરે સર્વભૂતા, પંચેન્દ્રિયાદિ સર્વ જીવા તથા પૃથ્વી આદિ સર્વ સત્ત્વાને હણવાં નહિ, તેમના ઉપર હકૂમત ધરાવવી નહિ, તેમને ( મમત્વભાવથી ) કબજે કરવાં નહિ, સંતાપવા નહિ અને મારી નાખવાં નહિ. નોંધ:—અહિંસા એ ગમે તેવું તેાયે સાધન છે. અને સાધન સકાળે, સક્ષેત્રે, સ દ્રવ્યે અને સભાવે એક જ રૂપે હોય તેવું એકાંત નથી. તેથી પ્રથમ તે અહિંસાનું રહસ્ય વિવેકપૂર્ણાંક ઉકેલવું જોઈએ, અને પછી આચરણ થવું જોઈએ. જો રહસ્ય ન સમાય તે અહિંસાના સિદ્ધાંતનું વિકૃત પરિણામ એ રીતે આવે, કે જે હાલ ઘણે સ્થળે. દેખાઈ રહ્યું છે. એક તેા ધર્મોને ઠે થતી હિંસારૂપે, અને બીન્તુ ધર્મને ઓઠે ગેરસમજણે થતી અહિંસાના અર્ણરૂપે. એક તરફ દેવને નામેય પશુઓનાં મલિ અપાય છે, ८ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આચારાંગસૂત્ર અને ખીજી તરફ સૂક્ષ્મ જંતુઓ તરફ દયા હાવાનું બતાવનારાઓ માનવજાત પ્રત્યેની હમદર્દીથી પણ દૂર દેખાય છે. આ બન્નેને સૂક્ષ્મ રીતે અવલોકીએ તા કાઈની વૃત્તિ અને ક્રિયા ખન્નેમાં હિંસા દેખાય છે, તે કોઈની વૃત્તિ કરતાં ક્રિયામાં વધુ હિંસા દેખાય છે, અને કાઈની ક્રિયામાં કદાચ પ્રત્યક્ષ ન દેખાતી હેાય તાયે વૃત્તિમાં હિંસા હાય છે. જ્યાં અહિંસાનું સાચું સ્વરૂપ સમજાયું હેાય ત્યાં આવી સ્થિતિ ન હેાય, એમ સૂત્રકાર કહે છે. સામાન્ય રીતે હિંસા એટલે કોઈ જીવને હણી નાખવું એટલી જ વ્યાખ્યા મનાય છે, પણ એ પૂર્ણ નથી એમ અહીં સૂત્રકાર કહે છે. અને તેથી કાઈ પણ જીવ—પછી તે નાના હાય કે મેટા હોય તેના ઉપર માલિકી રાખવી, મમત્વ રાખવું, કબજો ધરાવવેા કે તેની લાગણી દૂભવવી એ પણ હિંસા જ છે. હિંસાની આ સમજણ પછી અહિંસાની વ્યાખ્યા કેટલી ઉદાર હોય એ સહેજે સમજી શકાય. અહિંસાના ઉપાસક મનથી પણ કાઈની લાગણી દૂભવવા ઇચ્છે નહિ, પેાતાના આશ્રયે રહેલા જીવા પર અત્યાચાર ગુજારે નહિ. અધીન રહેલા નોકરચાકર કે પશુઓ પણ પેાતાના સમાન સુખ ઇચ્છે છે. તેમનામાંય ચેતનારાક્તિ છે, પ્રાણતત્ત્વ છે, દેહાર્દિ સામગ્રી છે, વ્યક્ત કે અન્યક્ત મનઃશક્તિ છે, જીવનેચ્છા છે અને સત્યની જિજ્ઞાસા પણ છે. એમ સમજી પેાતાને તેને માલિક ન સમજે પણ પાલક, પાષક કે પિતા તરીકે સમજે, અને તેના પર બાળક જેવું વર્તન રાખે. એ સાચી અહિંસા છે. પણ જ્યાં પરિગ્રહની ભાવના, આસક્તિ અને મમતા છે, ત્યાં શુદ્ધ અહિંસા ન સભવે, જે સાચા અહિંસક હેાય તેના પ્રત્યેક કામાં વિવેકબુદ્ધિ જાગૃત જ હાય, એ કાયર ન હોય તેમ વિલાસીચે ન હોય. કાઈ પણ કાર્ડમાં એ પેાતાને સ્વા ખીન્તના ભાગે ન સાધે. આ જાતની ભાવના વગરની કહેવાતી અહિંસા એ અહિંસા તેા નથી જ. [૨] આ જ ધર્મ પવિત્ર, સનાતન ( જૂના ), અને શાશ્વત (નિત્યવર્તી) છે. અને તેથી જ સંસારનાં દુઃખાને જાણનાર (હિતકારી) તીર્થંકર ભગવાને સાંભળવા તૈયાર થયેલાઓને, નહિ થયેલાઓને, ગૃહસ્થાને, રાગીઓને, ત્યાગીને, ભાગીને કે યાગીઓને સૌને બતાવ્યા છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૧૫ નોંધવ્યાપક અહિંસાના પાલનમાં સમસ્ત પ્રાણુજાતની રક્ષા * અને નિર્ભયતા સમાયેલાં હોઈ તેમાં વિશ્વશાનિતનું મૂળ છે, એમ પ્રથમ સૂત્રથી ફલિત થયું. આ સૂત્ર એમ કહે છે કે આવી જાતના વિશ્વપ્રેમના સંસ્કારેને સ્થાપિત કરાવે એ જ ધર્મ સાચે અને સનાતન ગણાય. ધર્મની સત્યતા અને પ્રાચીનતા કાળ પરથી નિયત કરવામાં આવે છે, ત્યાં ભૂલ છે. કાળ કે સંયોગો પર ધર્મનું નિર્માણ જ નથી. ધર્મનિર્માણનો આધાર પ્રત્યેક જીવના પૃથક પૃથક જીવનવિકાસ પર નિર્ભર છે. જીવનનાં ક્ષેત્રે અને ભૂમિકામાં જેમ જેમ વિવિધતા દેખાય તેમ તેમ તે પાત્ર પરત્વે ધર્મમાં પણ તેવું વૈવિધ્ય હાય, અને હોવું ઘટે. આથી જ કહે છે કે ધર્મતત્વ કેઈ અમુક સાધક, અમુક સંપ્રદાય કે અમુક સમાજ માટે જ નથી. સૂર્યનાં કિરણોની માફક પ્રાણીમાત્રમાં તેને ચિરાગ સળગે છે. માનવજાતમાં બુદ્ધિ અને પુરુષાર્થને સ્વાધીન વિકાસ હોઈ તેમાં આ તત્ત્વ વધુ વિકસિત બનવાનો સંભવ છે, અને તેથી તેમને ઉોધીને અહીં કહ્યું છે કે ગૃહસ્થ કે ત્યાગી, આ મતને માનનારે કે બીજા મતને માનનારા અને ભગી કે યેગી સૌ કોઈને આ ધર્મનું પાલન એકસરખું અનિવાર્ય બને છે. જેકે ધર્મ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભૂમિકા તથા માનવપ્રકૃતિને અપેક્ષિત હાઈ તેમાં વિકાસભેદે તરતમતા હોઈ શકે પરંતુ જગતમાં જીવતી કઈ પણ વ્યક્તિ ધર્મતત્ત્વથી પૃથક્ તે ન જ હોઈ શકે અને રહી શકે. આ રીતે જીવનમાં જેટલે અંશે ધર્મનું સ્થાન, ધર્મની વ્યાપક્તા અને ધર્મની વિવિધતા હોય, તેટલે અંશે અહિંસાનુંયે સ્થાન, વ્યાપક્તા અને વૈવિધ્ય હેવાં સ્વાભાવિક છે. આથી કોઈ પણ ક્ષેત્ર કે ભૂમિકામાં વસતા વિકાસેચ્છ માનવને તેનું પાલન સંભાવ્ય અને સુશક્ય બની રહે છે. [૩] એ ધર્મ ખરેખરે છે, અને માત્ર જિનપ્રવચનમાં જ વર્ણવેલ છે. - નેંધ –માત્ર જિનપ્રવચન કહેવાનું અહીં એ પ્રયોજન છે કે – જૈનધર્મ અમુક કુલ, જ્ઞાતિ, કે સમાજ નથી. જૈન શબ્દ ગુણવાચક છે. જૈનના ગુણને ધારણ કરે તે જૈન. પછી તે ગમે તે જ્ઞાતિ, કુળ કે સમાજને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આચારાંગસૂત્ર હો. અને તેથી જ સમસ્ત જગતની અપેક્ષાએ સૂત્રકારે ધર્મતત્વની તથા અહિંસાની વ્યાપક્તા વર્ણવી છે. અને એ કાળે જૈનત્વને અનુસરતા વર્ગ સિવાય ઈતર પ્રવર્તતા ધર્મ, મત કે પંઘમાં અહિંસાની આટલી ઉદાર વ્યાખ્યા ના હોય, અને વહેમ, રૂઢિ તથા અજ્ઞાનતાને લઈને દેવદેવીઓ કે એવાં નિમિત્તે થતી હિંસા અધર્મ નથી પણ ઊલટે ધર્મ છે એવા વિકૃત ધર્મનો પ્રચાર થતો હોય, એવો આશય ઉપરના સૂત્રના કાળથી ફલિત થાય છે. [૪] માટે શાણે સાધક આવા નિર્દોષ ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણુને શ્રદ્ધા કર્યા બાદ તે તેના પાલનમાં) આળસુ ન બને, અને સમજીને ગ્રહણ કર્યા બાદ તે ધર્મને પ્રાણુ જતાં સુધી ત્યાગ ન કરે. નોંધ –સદોષતા અને ધર્મને લાગતુંવળગતું નથી. જે ક્રિયામાં જે રામ સંદેષતા હોય તે ક્રિયામાં તે સમયે ધમ ન હોઈ શકે. સૂમ હિંસા પણ ધર્મને નામે ક્ષમ્ય નથી. સંસ્કારિતાને ધર્મ સમજી તેવા સદુધર્મ પર શ્રદ્ધા રાખવી એમ કહે છે. આવા ધર્મમાં કેઈ દેશ, ક્ષેત્ર, સંપ્રદાય કે મત બાધિત ન હોઈ શ્રદ્ધા થવી અશક્ય નથી. આવો ધર્મ જાળવવા છતાં ઉચ્ચકોટિને જીવનવ્યવહાર જાળવી શકાય છે, એટલે તે ધર્મનું પાલન અશક્ય નથી. માત્ર સાચી જિજ્ઞાસા અને સાચી વિચારણા હોવી ઘટે. એટલું જ કહે છે કે તેવા ધર્મના પાલનમાં “હું ધર્મને સમજતો નથી, મારામાં અમુક પ્રકારના આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ નથી, કે મારામાં ધર્મપાલનની કે ક્રિયા કરવાની શક્તિ નથી” તેવો બચાવ કરવાનો અવકાશ નથી. તેવા બચાવના ગર્ભમાં સાચું કારણેય હોતું નથી. આળસ અને પ્રમાદ જ આ જાતને બચાવ કરાવે છે. એટલે વિકલ્પોના વમળમાં ન ગુચાતાં સૌ કોઈ કોઈ પણ ક્ષેત્ર કે ભૂમિકામાં રહીને કમપૂર્વક સધર્મનું પાલન કરે. ધર્મપાલનમાં પ્રાણાર્પણની પણ પરવા ન હોવી જોઇએ. [૫] સાધક દેખાતા રંગરાગમાં ( અંજાઈ ન જતાં) વૈરાગ્ય ધારણ કરે. નેંધ –આ સૂત્રમાં અહિંસાના ઉપાસકોએ પદાર્થો પ્રત્યે મેહ ઘટાડો જોઇએ એમ બતાવ્યું છે. જ્યાં મોહ છે, ત્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિંસા થવાનો સંભવ છે જ. અહિંસાના સૂત્ર ઉચ્ચારવાથી, કે અહિંસક ગણાતા ધર્મમાં ભળી ઘડી બાહ્ય રૂઢિગત ચાલતી અહિંસક ક્રિયાઓ કરવાથી જ Page #170 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ૧૧૭ માત્ર અહિંસક બની જવાતું નથી. અહિંસાના પાલન સારું પેાતાની રૂઢ માન્યતાઓ અને આદતાને ભેગ આપવેશ પડે છે, ઉપરના રંગરાગ પરના મેાહ ઘટાડવાના પ્રયાગ કરવા પડે છે. ત્યારે જ જીવનમાં આદર્શ અહિંસા વણાય છે. મેહ એ જીવન સાથે જકડાયેલા પ્રગાઢ અંધકાર છે. તે વિચારના દીપક સિવાય ન જઈ રાકે, એટલે મેાહ ઘટાડવા માટે સાધક વિચારે કે આ બહાર દેખાતું વિશ્વ એ વિચિત્ર નાટકશાળા છે. કહીં હાસ્ય, દન, સૌદર્ય, ભયંકરતા, પ્રેમ, નિર્દયતા, સ્વાભાવિકતા, કૃત્રિમતા આદિ અનેક વિવિધ રા તેમાં એક પછી એક પલટાતાં નજરે પડે છે; તથા એક જ સ્થાને ક્ષણે ક્ષણે નવાંનવાં રૂપે દેખાય છે. એ બધા દેખાવે જેઈ સાધક તેમાં તન્મય ન ખની જતાં તેનાં કારણાને તપાસે, અને દરેક પદાર્થને સમદષ્ટિથી અવલેાકી, તેના મૂળકારણ અને સ્વભાવનુ પૃથક્કરણ કરી તેમાંથી સદ્બોધને ધડો લઈ સવ્રુત્તિને વિકસાવે. [૬] વળી દુનિયાની દેખાદેખી ( અંધ અનુકરણ ) પશુ ન કરે. નોંધ:-બહારનું અાવું અને મેહ થવે! જે કારણે શક્ય છે તે મુખ્ય કારણ અહીં સમજાવ્યું છે. અધઅનુકરણમાં સાચી સમજના અભાવ હાય છે. જેઓ આધસ જ્ઞાને અનુસરે છે, તેમની સ્વતંત્ર બુદ્ધિ ક્ષીણ થતી રહે છે. એટલે એ પેાતાના સુખના સાચા માર્ગને વિચાર કરવાથી વંચિત રહે છે, અને મેાહને દૂર કરવાથી થતા સુખની કલ્પના પણ તે કરી શકતા નથી. અને મેાહ ખીજાની પ્રેરણાથી નહિ, પણ સ્વતઃ જન્મતા વિચાર અને વિવેકથી જ ધટે છે. [૭] જે મેાક્ષાર્થી સાધકમાં લાકૈષણા ( બહિર્મુખ દિષ્ટ ) નથી હાતી, તે સાધકને ( એક સત્પ્રવૃત્તિ સિવાય ) બીજી કશીયે પ્રવૃત્તિ હાતી નથી. ( અથવા બીજો અર્થ અહીં એ પણ ઘટી શકે કે જેનામાં પ્રથમ કહેલી અહિંસક વૃત્તિ નથી તેનામાં સત્પ્રવૃત્તિ પણ ન હાઈ શકે.) નોંધઃ—લોકેષણા જ સંસારનું મૂળ છે. હું બહાર સારો દેખાઉ' એ .ાતની આસક્તિથી જ પાપખ ધનની ક્રિયા થાય છે. એ લોકેષણા જેમ જેમ ધટતી જાય તેમતેમ તે સાધકની પ્રત્યેક ક્રિચામાં, પ્રત્યેક પ્રવૃત્તિમાં શુધ્ધિનુ તત્ત્વ વધતું જાય. આવા શુદ્ધ મનુષ્ય કાઇનું અનિષ્ટ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આચારાંગસૂત્ર કરતો નથી અને ચાહતા નથી. તે પિતાનું જીવન હળવું બનાવી માત્ર પરિકલ્યાણના શુભ આશયથી જ પ્રવૃત્તિ સેવે છે, એટલે એની પ્રવૃતિ કર્મબંધનના કારણભૂત હોતી નથી. [૮] આત્માથી જંબૂ ! મેં ઉપરની ભગવદ્ભાષિત જે જે બીના કહી છે તે દીઠેલી પણ છે, સાંભળેલી છે અને અનુભવેલી પણ છે. નેધ –તવદર્શી પુરુષ જે જે ભાવે પિતાના અપરક્ષાનુભૂત સ્વાનુભવથી જાણે છે, તે જ કળે છે. અને તેવા અનુભવના ઉદ્ગારે જ સ્વ અને પર ઉભયને લાભપ્રદ થઈ પડે છે. આ સૂત્રમાંથી કણ ઉપદેશ આપી શકે, કેનો ઉપદેશ ઉપાગી, સફળ અને સામાના હૃદય પર વિશ્વાસ જન્માવનાર નીવડી શકે, એ સમજાય તેવું છે. [૯] જેઓ સંસારમાં આસક્ત થઈને ખેંચી રહે છે, તે છે સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. નોંધ –અનાસક્તિ અને વિકાસ એ બને એકીસાથે ન ટકી શકે. ધર્મ જે વિકાસનું સાધન હોય તો તેમાં બહિર્મુખ દષ્ટિ ન હોવી ઘટે. | [૧૦] માટે તત્ત્વદર્શી ધીર સાધકે એ પ્રમાદીજનોને ધર્મથી અભિમુખ જાણીને અહર્નિશ ઉદ્યમવંત બની સાધનામાર્ગમાં સાવધાનપણે વર્તવું ઘટે. નેધ –અપ્રમાદ એ જ અમૃત છે, એ જ ધર્મ છે. પ્રમાદ એ અધ્યાત્મ મૃત્યુ છે. તે દઈને ચેપ એ ભૂડે છે કે તેના દર્દીને જ માત્ર નહિ પરંતુ તે દર્દીના સંસર્ગમાં આવનારા પ્રત્યેકને પકડી પાડે છે, અને પતનની ગર્તામાં ધકેલી દે છે. આથી ધર્મમાર્ગને યથાર્થ સમજીને શ્રદ્ધા–દઢ નિશ્ચયપૂર્વક પિતાના માર્ગમાં અપ્રમત રહેવું, એ જ સમ્યકત્વનું પરિણમન છે. ઉપસંહાર અહિંસાને જીવનના પ્રત્યેક ક્ષેત્ર સાથે સંબંધ છે. સાચા અને સનાતન ધર્મનું પાલન, અહિંસાની જીવનવ્યાપી આચરણયાતામાં છે. આવી અહિંસા કે જેનો સંબંધ પ્રત્યેક કર્મ, મન અને વાણી સાથે છે તે જીવનમાં Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અહિંસા વણાય તો તે દ્વારા કેવળ વ્યકિતને જ નહિ પણ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનો પણ વિકાસ છે, અને એ સર્વને માટે અનિવાર્ય હોઈ શ્રદ્ધાસ્પદ બનવી ઘટે. કૃત્રિમ વિલાસમાં હિંસાની સંભાવ્યતા છે. હિંસા અને ધર્મ એકીસાથે હોઈ શકે નહી. બહિર્મુખ દૃષ્ટિ આત્મવિકાસનું આવરણ અને કર્મબંધનનું મૂળ છે. એનાથીજ આસક્તિને વેગ મળે છે. અહિંસાના જીવનવણાટની શકયતા માટે આસક્તિ અને પૂર્વદયાસથી પર રહેવું આવશ્યક છે. એટલે જાગૃતિ એ જીવનવિકાસમાં ઉપયોગી સાધન બની રહે છે. અને જાગૃતિથી પ્રવૃત્તિમાં અને વૃત્તિમાં શુભ સંસ્કારે સ્થાપિત કરવાની તક સાંપડે છે. એમ કહું છું. સમ્યક્ત્વ અધ્યયનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયા. ' Page #173 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદ્દેશક અહિંસા અને ધ સૂત્રકાર અહિંસાનું સ્વરૂપ બતાવી અહી ધમ અને વ્યવહારના મેળ સાધી કહે છે કે જયાં અહિંસા નથી ત્યાં ધ નથી. ગુરુદેવ મેલ્યાઃ— [૧] આત્માર્થી જંબૂ ! સાંભળ; જે આસવ ( કર્મબંધન )ના હેતુએ છે તે સંવર ( કર્યાં રેાવા )ના હેતુએ પણ થઈ શકે છે; અને જે ક ખપાવવાના હેતુએ છે તે કર્મ બંધાવાના હેતુરૂપ પણુ થઈ પડે છે. [૨] અથવા તેા જેટલા કર્માં ખપાવવાના હેતુઓ છે, તેટલા જ કર્મ બાંધવાના હેતુઓ પણ છે. અને કર્મ બાંધવાના હેતુએ છે, તેટલા જ કમ' ખપાવવાના હેતુઓ પણ છે. નોંધ:જ્યારે ધમાં કે વ્યવહારમાં નિમિત્તોને જ મહત્ત્વ અપાય, અને એ મહત્ત્વ પણ એટલું વધી જાય કે તેમાં ઉપાદાનને તે। લગભગ ભૂલી જ જવાય, ત્યારે ધમ જીવનવ્યાપી ક્ષેત્રને ખદલે કમ કાંડા, શુષ્કત્યાગ અથવા એવાં જ કઈ ખાદ્ય આચરણમાં સમાપ્ત થઈ જતા હેાચ એમ દેખાય છે. વાસ્તવિક રીતે જોતાં કમ કાંડા તા માત્ર નિમિત્તપૂરતાં છે, અને તેમના હેતુ ઉપાદાન ( અંતઃકરણસ્થિત સંસ્કારા)ની શુદ્ધિઅર્થે હાવા ઘટે. જે નિમિત્તો Page #174 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને ધર્મ ૧૨૧ ઉપાદાનની શુદ્ધિમાં ઉપયોગી ન નીવડતાં હોય તે નિમિત્તોને મહત્ત્વ આપવું નિરર્થક ગણાય, એ પ્રતિપાદન આ બન્ને સૂત્રો સચોટપણે કરે છે. સારાંશ કે બહાર દેખાતો સંસાર એ સંસાર નથી, પણ સંસાર તો અંતરની વાસનામાં છે. એટલે બાહ્ય સંસાર એ કાળો કોલસે નહિ, પણ એને જેવો જે ઉપડ્યાગ કે દુપયોગ કરી શકે તેટલી અને તેથી તેના ઉપાદાનની શુદ્ધિઅશુદ્ધિ માટેનું માત્ર નિમિત્ત બને. એટલું જ વિચારવું રહ્યું. ઉપરનાં બને સૂત્રો નિરાસક્તિયોગનાં સૂચક છે. મન ઇવ મનુષ્યાન શાળ વંધનોક્ષયોઃ એ ભાવ પણ અહીં બહુ સ્પષ્ટ થાય છે. વિશ્વમાં એક પણ નિરર્થક વસ્તુ નથી. પદાર્થ માત્રમાંથી જ્ઞાન મળે છે. એક જ પદાર્થ એકને અમૃતરૂપ બને છે, અને બીજાને ઝેર પણ બની શકે છે. મિચ્છાદષ્ટિ જીવ જ્યાં જઈ પાપનાં પોટલાં બાંધે છે, ત્યાં જ સમ્યક્દષ્ટિ જીવ કર્મ બાંધવાને બદલે છોડે છે. કોશા જેવી લાવણ્યવંતી અને ચતુર વેશ્યાના વિલાસગૃહમાં લાંબા કાળ સુધી અહોરાત્ર વસવા છતાં શ્રી સ્થૂલિભદ્ર નિર્વિકાર રહ્યા. એક તરફ વિકારોત્તેજક વાસનાનું તીવ્ર વાતાવરણ, અને બીજી તરફ શાંતમૂર્તિ યોગીશ્વરની અડગતા. એ બન્નેના ઉગ્ર માં આખરે ગી જીત્યા, ને વેશ્યા પર પોતાના સચારિત્રની અખંડ છાપ પાડી. આ રીતે કર્મબંધનના સ્થાનમાં કર્મબંધન તોડ્યા એવો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં મળે છે. તે જ રીતે કેટલાક છો એવા પણ હોય છે કે જે ઉત્તમ ટિના પવિત્ર વાતાવરણમાં પણ પિતાની ગંદી વાસનાના પ્રબળપણાથી–પાપિણ્ડ વૃત્તિથી કમનાં તીવ્ર બંધન બાંધે છે. સારાંશ કે નિમિત્તો કરતાં ઉપાદાનનું પ્રાબલ્ય છે. જેનું ઉપાદાન પવિત્ર છે, તેને નિમિત્તો ગમે તેવાં મળે તો તેની પવિત્રતા જશે નહિ, પણ જેનું ઉપાદાન અપવિત્ર હશે, તે પવિત્ર નિમિત્તોમાંથી પતન પામશે. આથી સાધકે ઉપાદાનને પવિત્ર બનાવવાનો પ્રત્યેક સાધનામાં પ્રયત્ન કરવો, અને તે જ વેચે આગળ વધવું ઘટે. પરંતુ આ ઉપરથી નિરાસક્તિ કેળવીએ તો કર્મબંધનના સ્થાનમાં તટસ્થ, મધ્યસ્થ કે સમભાવી રહી શકાય છે એમ માની કેઈ સાધક પોતાની કસેટી માટે સ્વયં તેવા સ્થાનમાં જવાનું સાહસ ન કરે; કારણ કે નિરાસક્તિ વદવામાં જેટલી સરળ છે તેટલી આચરણચતામાં વિકટ છે. - [૩] આ પદે ( ઉપરનાં રહસ્યો )ને સંપૂર્ણ રીતે સમજનારા તીર્થકર દેવો (શાસનાધીશો)ના ફરમાવ્યા પ્રમાણે આ સંસારના Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આચારાંગસૂત્ર જેને આ રીતે કર્મોથી બંધાતા જોઈને કો સાધક ઉદ્યમવંત નહિ બને ? [૪] પ્રિય જંબૂ ! જ્ઞાની ભગવાન સંસારમાં રહેવા છતાં સરલ, બધી ( મુમુક્ષુ, સુપાત્ર ભૂમિકાગ્ય ) અને બુદ્ધિશાળી પુરુષોને એવી રીતે ધર્મ કહે છે કે જેથી તેઓ કલેશ, શોક અને પરિતાપના સ્થાનમાં તથા કેધાદિ, વિષયાદિ કે નિંદાદિ દુષ્ટ દોષોના વાતાવરણમાં હોવા છતાંયે ધર્માચરણ કરી શકે છે. અહે! જંબુ ! આ વાત અનુભવપૂર્ણ સત્ય છે. નેધ–ઉપરના સૂત્રમાં બે ભાવના છે. એક તો લોકસંગમાં રહેવા છતાં અનાસક્ત રહી વિકાસ સાધી શકાય છે, અને બીજી ભાવના એ છે કે આવા સંસારીઓને પિતાના વિકાસને માર્ગ જ્ઞાની જ બતાવી શકે. જેણે અનુભવ્યું છે, જેણે વિવિધ દૃષ્ટિબિંદુઓ પચાવ્યાં છે, જેનામાં અનેકાંતતા છે, અને વિક્ય છે, તે પુરુષ જ સાચું જ્ઞાન આપી શકે. ભિન્નભિન્ન વ્યક્તિઓના વિકાસ માટે માર્ગ પણ ભિન્નભિન્ન હોવા જોઈએ, એવો ભાવ આમાંથી સ્પષ્ટ નીકળે છે. સંસારમાં રહેવા છતાં ધર્માચરણ કરી શકાય છે, એમ કહીને અહીં ધર્મ અને વ્યવહારને સુમેળ સરસ રીતે સાથો છે. અણગાર કે આગાર કેઈ પણ માર્ગને આમાં એકાંત આગ્રહ નથી, આગ્રહ માત્ર વિકાસને છે. પણ એની રીત બતાવનાર પુરુષ જ્ઞાની હવો ઘટે. જેને લોકમાનસનો વિશાળ અનુભવ નથી, તેવા પુરુષો જે ઉપદેશ આપવા બેસે કદાચ અનર્થ પણ થાય, એવો ભાવ સૂત્રકાર અહીં રજૂ કરે છે. [૫] અહો ! જંબુ ! કેટલું આશ્ચર્ય ! જે આ બધા જ મૃત્યુના મુખમાં જઈ પડ્યા છે. આવાં પ્રાણીને માટે મૃત્યુ નહિ આવે એવો કશો જ નિશ્ચય નથી. છતાયે આશાથી તણાતાં, ઊંધાં સ્થાનવાળાં પ્રાણી કાળના મેંઢામાં પડ્યાં પડ્યાં પણ જાણે કેમ કદી મરવું જ ન હોય, તેમ પાપક્રિયાઓમાં મસ્ત-તરબોળ રહ્યા કરે છે, ( કર્મબંધનથી ) વિચિત્ર જન્મપરંપરા વધારે છે, અને પાછા તેની તે જ આશાની જાળમાં સપડાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને ધર્મ ૧૨૩ [૬] આ સંસારમાં એવા પણ કેટલાએક ભારે કર્મી (મેહમૂઢ ) હોય છે કે જેમને નરકાદિ દુ:ખ ભોગવવાને જાણે નાદ જ ન લાગ્યો હોય, તેમ તેવાં અઘોર પાપકર્મો કરી ફરીવાર તેવા સ્થળમાં ઉત્પન્ન થઈ તે પ્રકારનાં દુઃખો વેદ્યા કરે છે. નોંધઃ–પ્રથમ કારાગૃહમાં જતાં મનુષ્ય કરે છે, પરંતુ જે બેત્રણ કે ચારવાર ન હોય તેને પછી એ સહજ થઈ જાય છે. તેમ જેને અતિ કપરાં દુઃખોને પરિચય થઈ ગયો હોય તે જીવાત્મા એટલે ટેવાઈ જાય છે કે પછી તેને દુઃખને ભય જ જાણે ન લાગતો હોય એમ થાય છે. આમ કહેવાનું કારણ એ છે કે જીવાત્માને પોતાનાં કરેલાં કર્મોનો સમાઠે અનુભવ વારંવાર થાય છે, છતાં તે પોતાની મૂઢ પ્રવૃત્તિને સુધારવા પ્રયત્ન કરતો નથી. તેથી જ્ઞાની પુરુષો એમ અનુમાન કરે છે કે કદાચ તે પરિચયથી ટેવાઈ ગયો હશે (જોકે આ એક ઓપચારિક વાક્ય છે), નહિ તો પિતાની મેળે શા માટે આમ વારંવાર ફસાચ? ઘણીવાર કંઈ પણ ન કરવાની આળસુવૃત્તિને કારણે જે જીવો અમે શું કરીએ, અમને અનુકુળ સંચાગો નથી કે અમે ભારે કર્મે છીએ એવા લૂલો બચાવ કરે છે તેમને આ સૂત્રમાં મીઠું ઉદ્બોધન છે. [૭] અતિ ક્રૂર કર્મો કરવાથી જીવો અતિ ભયંકર દુખવાળા સ્થાનમાં ઉત્પન્ન થાય છે. અને જે જીવો અતિ ક્રૂર કર્મો કરતા નથી, તે તેવા દુઃખી સ્થાનમાં ઉત્પન્ન થતા નથી. નોંધ-જીવાત્મા જે પ્રકારના કર્મો કરે છે, તેવા તેવા આકારમાં ચૈતન્ય વિકૃત થતું જાય છે; અને તે વિકૃત ચેતન્ય કર્મોને વશ હોવાથી જે પ્રકારના કર્મોને વ્ય વાતાવરણ હોય છે, તેવા તેવા નિકૃષ્ટ (હલકા) સ્થાનમાં એને યોજાઈ જવું પડે છે. આટલું સ્વરૂપ જેણું જે સાધકે અધમકૃત્ય કરતાં ડરે છે, તે અધમ સ્થાનમાં જવું પડે તેવું કલુષિત માનસ ઘડતા નથી. [૮] આ પ્રમાણે જે સત્ય શ્રુતકેવળી પુરુષે કહે છે, તે જ સત્ય કેવળજ્ઞાની પુરુષે કહે છે. અને જે સત્ય કેવળજ્ઞાનીઓ કહે છે, તે જ સત્ય શ્રુતકેવળી પુરુષો પણ (આ સંસારના જીવોને સંબોધવા માટે ) કહે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આચારાંગસૂત્ર નોંધ –જૈનદર્શનમાં દશપૂર્વથી માંડીને ચૌદપૂર્વ સુધીના જ્ઞાનના ધરનાર હોય તે શ્રુતકેવળી કહેવાય છે. આ સપુર તીર્થકર દેના ઉપદેશ પ્રમાણે જ પ્રવર્તે છે. તેથી આ સત્યુની વાણીમાં સર્વજ્ઞ દેવેની વાણીની એકવાક્યતા બરાબર જળવાઈ રહે છે. આવા સમયજ્ઞ અને સવર્તનવાળા મહાપુરુષોની શિક્ષાને અનુસરવું એ સાધકનું કર્તવ્ય થઈ પડે છે. [૯]. આ જગતમાં કઈ શ્રમણ તથા બ્રાહ્મણો સત્ય અને સનાતન ધર્મથી વિરુદ્ધ પ્રલાપ કરે છે. જેમકે “અમે દીઠું છે, સાંભળ્યું છે, નક્કીપણે જાણ્યું છે, તથા પ્રત્યેક દિશાથી બરાબર તપાસ્યું છે કે (ધર્મનિમિત્તે) પ્રાણુ, ભૂત, જીવ કે સત્ત્વ–એ ચાર પ્રકારના કોઈ પણ વિભાગના કોઈ પણ જીવને, હણવા, દાબવા પકડવા, દુઃખી કરવા કે પ્રાણવિદો બનાવવામાં કંઈએ દોષ થતું નથી.”ખરેખર એ મિથ્યા પ્રલાપ કરે તે અનાર્યોનું જ વચન ગણાય. નેંધ –નાના કે મોટા કોઈ પણ જીવને જરા પણ દૂભવવો તે હિંસા છે. ધર્મને નામેય હિંસા ન હોઈ શકે. આ વાત સાવ સ્પષ્ટ અને સત્ય છે, એમ જાણવા છતાં તે કાળમાં ધર્મનિમિત્તે દેવદેવી પાસે હિંસા કરાવવાનો અજ્ઞાન અને અંધસ્વાથી શ્રમણે તથા બ્રાહ્મણે પ્રચાર કરતા હતા. એ વિધિ અદ્યાવધિ મૂખ લોકોમાં વંસાવશેષરૂપે રહી ગઈ છે. તે પ્રથાને ભગવાન મહાવીરે નાશ કરવા માટે ભરપૂર પ્રયત્ન કર્યો હતો અને સાચી આર્યભાવનાને પ્રચાર કર્યો હતો, એ ઇતિહાસનો આમાં ધ્વનિ છે. આથી આર્ય અને અનાર્ય એ ગુણનિપન્ન સંજ્ઞા છે, એમ પણ સ્પષ્ટ સમય છે. [૧૦] જે આર્ય સાધકે હોય છે તે તે આ જોઈને આ સ્થળે એવું જ કહે છે કે –અહે દયાપાત્રો ! તમારું તે જોવું, સાંભળવું માનવું, નક્કીપણે જાણવું તથા બધાં દૃષ્ટિબિંદુએથી તપાસી જેવું એ બધું દુષ્ટ (અસત્ય–અનર્થકારી) છે, કારણ કે તમે એવું કહો છે કે “જીવોને મારવામાં કશે દોષ નથી”; પણ આ તમારું કથન અનાર્ય લોકોને અનુસરતું જ છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને ધર્મ ૧૨૫ નેંધ –જાતિથી અનાર્ય ગણાતા લકે કરતાં ક્રિયાથી જેઓ અનાર્ય છે તે વધુ ભયકંર છે; કારણ કે પેલા તે બિચારા પાપપુણ્ય કે ધર્મઅધર્મને સમજતા નથી, તેથી જ ભૂલ કરે છે. પરંતુ જેઓ ધર્મને સમજે છે છતાં ધર્મને નામે અધર્મ આદરે છે, તે ખરેખર ઉપયુંકત અનાર્યો કરતાં વધુ દૂષિત છે. અનાર્યમાત્ર પોતે જ પાપ કરે છે અને બે છે, પરંતુ આર્યને નામે અનાર્યમાં પ્રવર્તનારાઓ પોતે ડૂબે છે અને તેમને અનુસરનારા બીજા પણ અનેકને ડુબાડે છે. આ સૂત્ર એમ કહે છે કે કઈ પણ હેતુ માટે હિંસા, કરવી એ આર્યના સ્વભાવમાં ન હાય. [૧૧] અને અમે તે કહીએ છીએ, બોલીએ છીએ અને એમ વર્ણવીએ પણ છીએ કે —–કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રયોજનથી મારવું, દુઃખ દેવું, સંતાપવું, પીડવું કે પ્રાણરહિત બનાવવું નહિ, અને એ (અહિંસક) રીતે વર્તવામાં જ દોષ નથી. આ વચન આર્યપુરુષોનું છે. | નેધઃ—જે કઈ મહાપુરુષોએ વિકાસ સાથે છે, તે અન્યને ભોગ. લઈને નહિ પણ અન્યને બચાવીને. આ ભાવનાને પ્રચાર કરવો અને વર્તવું, એ જ આર્ચસ્વ છે. એમાં જ આર્ય ધર્મ છે. બીજાને નાશ કરીને સ્વાર્થોધ અને અત્યાચારી બનવું અને વિકાસ સાધવો, એ બન્ને વાતો પરસ્પરવિરુદ્ધ છે. આર્યભાવનાને અહીં અચ્છો પરિચય મળે છે. આર્યસંસ્કૃતિ એટલે જૈન કે વેદસંસ્કૃતિ એમ નહિ, પણ આર્ય એટલે તે સંસ્કારી પુરુષ અને આર્યવ એટલે સંસ્કારિતા એમ સમજાય છે. [૧૨] દરેક મતવાળાનાં ધર્મશાસ્ત્રોમાં શું શું કહેલું છે તે બરાબર તપાસીને અમે દરેક જાતના અનુયાયીઓને પ્રશ્ન કરીએ છીએ કે (શાસ્ત્રવાદને બહાને બેટા ઝગડાઓ મચાવી શા માટે એ મતના સંસ્થાપકને અન્યાય કરે છે ?) હે પરવાદીઓ ! વારુ, તમને સુખ અપ્રિય છે કે દુઃખ અપ્રિય છે? જે તમને દુઃખ જ અપ્રિય છે, તે તમારાં જેવાં ચેતનાવાળાં બધાં પ્રાણુઓને પણ દુઃખ જ મહાભયંકર અને અનિષ્ટ છે. તેમ સિદ્ધ થાય છે, માટે તમે તેમ વર્તે. Page #179 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર નોંધઃ—આ સૂત્ર એમ કહે છે કે જેવું પેાતે ઇચ્છે છે, તેવું જ આપ્યુ જગત ઇચ્છી રહ્યું છે. એટલે સ્વ અને પરની એકવાકયતા સાધવા માટે ધર્મોની ઉત્પત્તિ થાય છે, અને તેથી પ્રત્યેક ધર્મો, પછી તે ગમે તે પ્રસસ્થાપકાએ નિર્દેશ્યા હેાય, પણ જે તે ધર્મી તરીકે ઓળખાતા હોય તે તેમાં અહિંસાનું સ્થાન હેાવું જ જોઈએ. વળી દરેક ધર્મોના અભ્યાસ અને અનુભવ પછી પણ અમે એમ કહીએ છીએ કે હિંસા એ ધર્મનું લક્ષણ નથી, પરંતુ ધ'ને નામે ઘુસાડી દીધેલે અન છે. આમ કહી વાસ્તવિક ધર્માં તે છે કે જ્યાં અહિંસાના સિદ્ધાંતને સંપૂર્ણ આદર છે એમ સચેટપણે ઠસાવે છે. અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે તે અહિંસા એ જ ધર્મી હેય તે ધર્મ, પથ, મત, વગેરે આ બધા ભેદ શા માટે જોઈએ ? વિશ્વ પર એક જ ધમ પ્રવતે એટલે આ બધી મૂઝવણ ટળે. પણ આ વસ્તુ જેટલી સુંદર છે, તેટલી રાચ નથી. ભિન્નભિન્ન પ્રકૃતિનાં માસ માટે ભિન્નભિન્ન સાધને હાવાં અસ્વાભાવિક નથી. સત્ય એક જ છે, છતાંય તે દશે દિશામાં વ્યાપક છે. પથ, મત, સંપ્રદાય અને વાડાઓની અનેકતા એ એનાં જ વિવિધ સ્વરૂપે છે. એક કિરણ ખીન્ન કિરણ સાથે લડે તે કરતાં જેટલું ઐક્ય સાધે તેટલું જ તે વિસ્તરે અને અનંતતામાં મળે. આથી જે સાધકા ન્ત્યાતિ અને અનંતત્વના પૂન્તરી છે, તે ગમે તે વિભાગમાં રહી અને ગમે ત્યાંથી એ મેળવી આગળ *પે છે. પરંતુ જેઓ એક કિરણમાં જ અનંતતા કલ્પી લે છે, તે કદાગ્રહ અને સાંપ્રદાયિક્તામાં ચુસ્ત રહી પોતે ભૂલે છે અને ખીજાને પણ ભુલાવે છે. તે સ’કુચિતતામાં ન પુરાતાં શાણા સાધક પેાતાવત્ સર્વત્ર જીએ અને આગળ ધપે એ સમ્યક્ત્વને પણ સાર છે. આ સૂત્રમાં એક વિશેષતા એ ઝરે છે કે:-કાઈ ભિન્ન મતવાળાઓને તેમણે મિથ્યા માન્યા નથી કે પેાતાના દર્શનની લાલચમાં પ્રેર્યા નથી. માત્ર તેમની માન્યતામાં જે ભૂલ છે તે માનસશાસ્ત્રની દૃષ્ટિએ કસી બતાવી છે. અહીં જ જૈનદર્શનના સ્યાદ્વાદને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જે દર્શન જેટલું વ્યાપક હોય તેટલું જ ઉદાર અને સ્વાભાવિક હાય. નૈસર્ગિĆક દર્શન જેણે પચાવ્યું હેાય તેવા મહાપુરુષાને પેાતાના અનુયાયીઓએ વધારવાની લાલસા ન હેાય; પણ તે તે। પાતે સત્યની જે અનુભૂતિ લીધી છે, તે અનુભૂતિ જગતને થાળે ધરે છે; જગત તેમાંથી લેવું હેાય તેટલું લે. આ એધપાઠ નૈસર્ગિક ધને માનનાર પ્રત્યેક સાધકે જીવનમાં વવાયેાગ્ય છે. ૧૨૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને ધમ ઉપમહાર ક્ર બંધનને મુખ્ય આધાર કોઈ બહારનું સ્થાન, ક્ષેત્ર કે ક્રિયા પર નહિ, પરંતુ આંતરિક વૃત્તિ પર છે. બહાર દેખાતી કખ ધનની ક્રિયા પણ જ્ઞાની પુરુષાને કસવર કે કનરાના કારણભૂત બને છે. ૧૨૭ કર્મ બંધનનું કારણ સમજી સાધક પુરુષાર્થી અને મૃત્યુના ભય રાખવાથી મૃત્યુને જિતાતું નથી. નિ ય જ મૃત્યુને જીતે છે. વીર જ ક`ખંધને છેડી શકે છે, અને વ્યાપક અહિંસાને પણ તે જ પામી શકે છે. પ્રગટ દશ્યમાન ધર્મો, મત, સંપ્રદાય કે પથે। અહિંસાના પ્રચાર માટે ચાન્નયા હેાવા જોઈએ. માત્ર માનવમાનવ વચ્ચે જ નહિ, પણ સમસ્ત વિશ્વના જીનેા સાથે પ્રેમની સાંકળ સાંધે તે ધમ. એવું જ્યાં ન દેખાય; ત્યાં માનવું કે એ ધ નથી, ધર્મના વિકાર છે. એ ધ વિકાર અધમ જેટલેા જ અન કારી નીવડે છે, માટે એને સર્વથા દૂર કરવાયેાગ્ય છે. પરંતુ વિકૃત વિચારે કે વિકૃત માન્યતાઓનું ખંડન સત્યાી સત્યને જાળવીને જ કરે. સત્યાર્થીની શૈલી ખંડનાત્મક ન હોય, પણ મ`ડનાત્મક જ હાય. તેની કાઈ પણ પ્રવ્રુત્તિ વિવેકબુદ્ધિ, વચનમા અને અનુકંપાભાવથી વંચિત ન હેાય. એને અધમ પર તિરસ્કાર હોય, પણ અધમ કરનાર પર તે પ્રેમ જ હોય. યાાદના આરાધક કે સનાતન ધર્મા સાધક આટલું ધરહસ્ય ખરાબર વિચારે. એમ કહું છું. સમ્યક્ત્વ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થયેા. Page #181 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદ્દેશક તપશ્ચરણ સૂત્રકારે પ્રથમ ઉદ્દેશકમાં અહિંસાને સત્યના સાધનરૂપે વર્ણવી બીજા ઉદ્દેશકમાં શુદ્ધ અહિંસાની સમીક્ષા કરી છે અને હિંસાના પ્રબળ વિરોધ દર્શાવ્યેા છે. હવે આ ઉદ્દેશકમાં અહિંસાના પાલન માટે તપ-ઇચ્છાના નિરોધ અને સંયમ એ અનિવાય હાવાં ઘટે, એમ સમજાવવા માટે તપશ્ચરણનું રહસ્ય બતાવે છે. ચિત્તના મળવિક્ષેપ પણ આ સંસારના સુખનુ માધક કારણ છે, આત્મસ્વરૂપના દર્શનનું આવરણ છે. એ દર્દીને દૂર કરવા માટે જે એક અજોડ રસાયણ છે તેને જૈનદનમાં તપશ્ચર્યા કહેવામાં આવે છે. એ તપશ્ચર્યાના પ્રકાર એક નથી, પણ ભિન્નભિન્ન વેનાં ભિન્નભિન્ન દાંની સમીક્ષા કરીને શ્રમણ ભગવતે તેના ખાર ભેદ બતાવ્યા છે. એ રસાયણના સેવનથી આ જીવાત્મા શુદ્ધ, બુદ્ધ, પરિશુદ્ધ અને મુક્ત થાય છે. તે રસાયણનુ સેવન કરતારા સાધકે જે પચ્ચેા પાળવાનાં હાય છે તે સમજાવવા માટે Page #182 -------------------------------------------------------------------------- ________________ તપશ્ચરણ ૧૨૯ ગુરુદેવ બોલ્યાઃ[૧] અહે સાધક! ધર્મભ્રષ્ટ, અધર્મપ્રચારક કે સદ્દધર્મના વિરોધકના વતન તરફ તું કશુંયે લક્ષ ન આપ. જેઓ અધાર્મિક તરફ ઉપેક્ષાબુદ્ધિ રાખે છે (અને શાંત પણે પોતાના સાધનામાર્ગમાં પ્રવર્તે છે) તે જ સાચા વિદ્વાને છે. નોંધ –બીજા ઉદેશકમાં વિરોધી મત, ધર્મ કે પંથની બેટી માન્યતાઓનો વિરોધ કર્યો. પરંતુ એ પરથી કઈ સાધક વ્યક્તિગત ખંડનાત્મક કે કલુષિત પ્રવૃત્તિમાં ન પડી જાય એટલા માટે આ પ્રથમ સૂત્રમાં ફરી ચેતાવે છે કે તું એમના વ્યક્તિગત વર્તન સામે કશુંય લક્ષ ન આપ. માત્ર સ્વધર્મો સ્થિર થા. એટલે કે આત્માભિમુખ બન. જે સાધકે વ્યક્તિગત કે સમાજગત ખંડનમાં પડી જાય છે, તે સાધકની સાધના ખંડિત થાય છે. ચિત્તનાં મળ, વિક્ષેપ તથા આવરણે દૂર કરવા માટે કેવળ તેમણે પોતાનો સ્પષ્ટ ધર્મ નક્કી કરી લેવો એ જ એમનું કર્તવ્ય હોય એમ સૂત્રકાર કહેવા માગે છે. આ અધ્યયન પણ સમ્યક્ત્વનું ચાલે છે. દેવ, ગુરુ અને ધર્મ પરની શ્રદ્ધાને પણ આટલી મર્યાદા છે. પણ તે રહસ્ય ન સમજતાં જે સાધક વ્યક્તિગત ખંડનમાં પડી જાય, તો અંતઃકરણની શુદ્ધિનું કાર્ય કરવાને બદલે ઊલટે મળ વધે, એટલે બહિર્મુખ દૃષ્ટિને સૌથી પ્રથમ સંકોચી લેવી જોઈએ. તો જ આત્માભિમુખ પ્રવૃત્તિ તરફ વળાય. અહી અધાર્મિકેના ત્રણ વિભાગો કસ્યા છે. તેમાં વૃત્તિના પરિણામની તરતમતાને ઊડે મમ છે. ધર્મભ્રષ્ટમાં અજ્ઞાન અને આસક્તિ બન્ને હોય છે. અધર્મપ્રચારકમાં પ્રાયઃ અજ્ઞાન હોય છે, પણ સધર્મના વિરેાધકમાં માત્ર અજ્ઞાન જ નહિ પણ વૃત્તિની મલિનતા અને શક્તિને દુરુપયોગ પણ સાથેસાથે જ છે. તે સૌના તરફ સાધકે ઉપેક્ષા રાખી સ્વલીનતા એટલે કે સ્વાભિમુખ દૃષ્ટિ રાખવી. [૨] હે સાધક ! તું બરાબર વિચારી લે કે જેઓ પાપકર્મને દુઃખનું કારણ જાણી તેવાં અસદાચારણને ત્યાગ કરવા માટે, શરીરશુશ્રષાની કશીયે દરકાર કર્યા વગર, ધર્મના જાણું અને અંતઃકરણના શુદ્ધ તથા સરળ થઈ કર્મબંધનને તેડવા પ્રયત્ન કરે છે, તે જ ખરેખરા ઉત્તમ વિદ્વાને છે–એમ પ્રત્યેક તત્વદશી પુરુષ કહે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આચારાંગસૂત્ર નોંધ – હવે આંતરિક દૃષ્ટિ પામ્યા પછી શું કરવું એ જણાવે છે – અસતપ્રવૃત્તિ એ જ પાપકર્મ, અને પાપકર્મનું પરિણામ એ જ દુઃખ. આથી દુઃખના આત્મત્તિક ક્ષચ માટે અસતને ત્યાગ અને સત્યને સ્વીકાર કે જે અસદાચરણના ત્યાગથી જ જન્મે છે, તેને જીવનમાં વણ જોઈએ. આવાં અસદાચરણના ત્યાગમાં જે દેહ તરફ બેદરકાર રહેવું પડે, પણ ત્યાં સત્યના શેધકને સત્ય આગળ દેહની કિંમત કશીયે ન હોય. પ્રથમ દેહ એ વિકાસનું અનુત્તર સાધન છે, માટે તે તરફ જરા પણ બેદરકાર ન બનવાનું સૂચવ્યું હતું. અહીં તેની મર્યાદા સૂચવી છે. સાધક દેહની શુશ્રષા જરૂર કરે, પણ તે વિકાસને ઉપયોગી હોય ત્યાં સુધી વિકાસના ભાગે નહિ. આ જ દૃષ્ટિએ વિલાસનિષેધ અને ઈચ્છાનિધિરૂપ તપશ્ચર્યાની આવશ્યક્તા જણુવે છે. [] (હવે તે તત્ત્વદર્શી પુરુષે કેવા હોય છે તે વર્ણવે છે.) એ તત્ત્વદશી પુરુષો દુઃખનાશના ઉપાયને તથા મૂળકર્મના સ્વરૂપને જાણવામાં કુશળ, શારીરિક અને માનસિક દુઃખના પ્રબળ ચિકિત્સક (વૈદ્ય) અને યથાર્થ રીતે મિતભાષી હોય છે. તથા તેઓ રૂપપરિજ્ઞાએ (વિવેકબુદ્ધિથી) પદાર્થનું સ્વરૂપ જાણીને (ખર માર્ગ ગ્રહણ કરી) ખેટાંને ત્યાગ કરનારા હોય છે. નોંધ –તત્વદર્શી પુરુષો માત્ર વિદ્વાન હોય છે, માટે તેમના પર શ્રદ્ધા રાખવી ઘટે, એમ નહિ. પણ તેમણે પોતાનું સાધકજીવન વિકસાવીને અનુભવ પ્રાપ્ત કર્યો છે, માટે તેમનું વચન શ્રદ્ધચ અને આચરણીય છે, એવું બતાવવા માટે સૂત્રકાર તત્વદશીના ગુણો વર્ણવે છે. આ રીતે વિકાનની વ્યાખ્યા પણ જે પ્રચલિત છે તે કરતાં જુદી જ દેખાય છે. જ્યાં વર્તન અને વાણીની એકવાક્યતા છે, ત્યાં જ વિદ્વત્તા છે એમ સમજાવ્યું છે. અને આવા તત્વદર્શીઓને જ તત્વ બતાવવાની યેગ્યતાવાળા તરીકે સ્વીકાર્યા છે તેનું કારણ એ છે કે તેવા મહાપુરુષો જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વસ્તુ, સ્વભાવ તથા સ્વપરના ભેદજ્ઞાનના અનુભવી હોવાથી સત્યમાર્ગનું યથાર્થનિરૂપણ અને ભાન કરાવી શકે છે. (૪) માટે આ જગતમાં સતપુરુષોની આજ્ઞા પાળવાન ઈચ્છુક પંડિત સાધક અનાસકત બની ( ઇચ્છાને નિષેધ કરી), પિતાના આત્માને યથાર્થ જાણુને (સમજપૂર્વક) તપશ્ચરણદ્વારા શરીરને કસે. Page #184 -------------------------------------------------------------------------- ________________ તપશ્ચરણ ૧૩૧ ધ-આત્માભિમુખ દષ્ટિ પ્રગટાવવા માટે અહીં તપશ્ચર્યાની આવશ્યક્તા બતાવી છે. જે ક્રિયાથી નિરાસક્તિ જન્મે, તે ક્રિયાને તપશ્ચર્યા કહેવાય; આથી જ ઇચ્છાને નિરોધ એ તપ, એવી વ્યાખ્યા સ્પષ્ટ થઈ રહે છે. મહાપુરુષો આ દષ્ટિબિંદુથી જ શરીર કસવાનું કહે છે. એટલે કે તપશ્ચર્યાનો હેતુ દેહદમનને નથી, પરંતુ વૃત્તિદમનને છે. વૃત્તિદમન એ તપશ્ચર્યાનું માપક ચંત્ર ગણાય. જેટલે અંશે વૃત્તિ કાબૂમાં આવે તેટલે અંશે તપશ્ચર્યા સફળ ગણાય. [૫માટે હે સાધકે! તમારી દુષ્ટ મનવૃત્તિને (તપદ્વારા) કુશ કરે, છર્ણ કરે. [૬] કારણ કે જેમ લીલાં લાકડાં કરતાં સૂકાને અને સૂકાં કરતાં જૂનાં લાકડાંને અગ્નિ જલદી બાળે છે, તેમ જે આસકિતરહિત અને આત્મનિક અપ્રમત્ત સાધક હશે તેનાં કર્મો જલદી બળશે. નેધઃ—લીલાં લાકડાને સૂકાં બનાવવાં, એટલે પ્રથમ તે ક્રિયામાં થતી ભૂલને પશ્ચાત્તાપ અને સંયમને તાપ આપ; પછી નિમિત્તમાત્રના ત્યાગદ્વારા આસક્તિના બીજને છાણું બનાવવું; અને આસક્તિનું બીજ જીર્ણ થયા પછી તેને અગ્નિને સ્પર્શ કરાવવો, એટલે કે નિરાસક્તિ જગાડવાના પ્રયોગો કરવા. આ ક્રમનું પાલન કરવામાં શ્રમ અલ્પ છે, અને સફળતા સાધ્ય છે. કમના ઉલ્લંઘનમાં સફળતા નથી અને સંતોષ નથી; તો સિદ્ધિની તે વાત જ શી છે આથી અપ્રમત્તતા, નિરાશક્તિ અને આત્મનિષ્ઠા જાળવી આગળ ધપવું ઘટે. [૭] પરંતુ તે સાધક ! મનુષ્યભવનું આયુષ્ય ( આ સાધનાકાળનો સમય) બહુ અલ્પ છે. અને કેટલું છે ? તે પણ વિશ્વાસ રાખી શકાય નહિ. માટે વૈર્યનું સેવન કરી સૌથી પ્રથમ ક્રોધને (તારા આત્માથી) દૂર કર નેધ–ઉપરની વાતને ફરીથી દઢ કરવા માટે સૂત્રકારે આ સાતમું સૂત્ર ભાખ્યું છે. અહીં મનુષ્યભવનું આયુષ્ય અલ્પ છે, એમ કહી સતત જાગૃતિ રાખવાનું સૂચવે છે. એક પણું ક્રિયા તેના પરિણામની જાણ સિવાય આદરવી કે આચરવી ન ઘટે. જે ક્રિયાનું પરિણામ વિચારતાં તેમાં સ્વાર્થ, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર આચારાંગસૂત્ર અભિમાન કે તેવા મહાદોષ જણાય, તે ક્રિયા ગમે તેટલી સુંદર હોય તોપણ મારે ન કરવી, એ સાધકમાં જે વિવેક જાગે એ વિવેકનું નામ જ જાગૃતિ. પણ સતત જાગૃતિ રાખવા જતાં સાધકની સામે પિતાની જે ભૂલે દેખાય તે ભૂલો જોઈ તે નિર્બળ, પામર, અકરાંતિ કે ઉતાવળ ન બની જાય ! એટલા માટે સાધકને ફરી ચોંકાવતાં સૂત્રકાર કહે છે કે – જે, રખે જાગૃતિની ઘેલછામાં સાહસ કરી બેસતો ! દુષ્ટ વૃત્તિને છર્ણ કરવાની સાધનામાં ધૈર્ય રાખજે. ભૂલોને કરનાર કરતાં ઘણીવાર ભૂલો જાણ્યા પછી તેમના ભયથી ભાન ભૂલનાર વધુ ચકરાવે ચડે છે. એ પિતાની સાધનાયે ચૂકે છે અને આત્મશ્રદ્ધા ગુમાવે છે. માટે ભૂલોને જાણ્યા પછી પણ ભૂલો જલદી નીકળી જાય કે તરત કાઢી નાખું એવાં માનસિક ભૂત કે ભ્રાન્તિમાં ઉતાવળે ન થતાં વિવેકબુદ્ધિથી બધું કસજે, ધીરે થજે. એમ કહી ભૂલોનું મૂળ ક્રોધ છે, આવેશ છે, માટે સૌથી પ્રથમ ક્રોધને તારા આત્માથી અળગો કર, એમ કહ્યું છે. અહીં માત્ર ક્રોધ માટે કહેલું છે. પરંતુ ક્રોધની સાથે ઇતર પણ આત્મશત્રુઓ ગણું લેવા. ક્રોધનું સ્થાન પ્રથમ શા માટે છે? તે હેતુની વિચારણા આગળના ઉદ્દેશકમાં થઈ ગઈ છે. [૮] આત્માથી જંબૂ બોલ્યા હે ભગવન! કેધાદિ દે દૂર કેમ થઈ શકે છે તેના ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે હે સાધક! આ જગતના છે કેધાદિથી કેવાં દુઃખો વેઠી રહ્યાં છે અને વેશે તેનું સ્વરૂપ તપાસી તારી સમજની કસોટી કર. નોંધ –ોધ એ મૂળદેષ છે. દેશને દોષ કહેવાથી દોષો ઘટતા નથી, એમ બતાવીને અહીં દોષનિવારણને સુંદર માર્ગ રજૂ કરે છે. ઘણી વખત સાધક પોતાને ખૂંચતા દેશોને દૂર કરવા ઇચ્છે છે. પણ એને દેને દૂર કરવાના માર્ગને સ્પષ્ટ ખ્યાલ હોતો નથી, તેથી ઘણીવાર દોષો ઘટવાને બદલે વધે છે, એવો અનુભવ થાય છે. કારણ કે તેવા પ્રસંગે એના હૃદયમાં દોષો પ્રત્યેનો અણગમો એટલો વધી જાય છે કે એ વિહવળ બની જાય છે. આવી વિહવળતામાં બે પ્રત્યે ઘણું હોય ખરી, પરંતુ વિવેકબુદ્ધિ ન હોય. અને જ્યાં સુધી વિવેકબુદ્ધિદાર વૃત્તિ પર તેની પાકી અસર ન થાય, અર્થાત્ કે વૃત્તિ પલટાય નહિ, ત્યાં સુધી નિમિત્તો ખસી જાય તોયે દે ખસી શકે નહિ અને તે એક ક્ષેત્રમાં નહિ તે બીજા ક્ષેત્રમાં દેખાતાં જાય. તેથી પરિણામે સાધના તથા શ્રમ અને નિષ્ફળ જાય. Page #186 -------------------------------------------------------------------------- ________________ * તપશ્ચરણ ૧૩૩ તેથી દેશોને દૂર કરવા માટે દેના ઉત્પત્તિસ્થાનરૂપ ઠેઠ વૃત્તિ સુધી વિવેકબુદ્ધિને પહોંચાડવી જોઈએ. વસ્તુના પરિણામ અને સ્વરૂપની સ્પષ્ટ વિચારણા એ જ વિવેકબુદ્ધિનું સ્વરૂપ. પરિણામની શુદ્ધ વિચારણું ભૂલથી બચાવે છે. અને કદાચ ચિત્તના તીવ્ર આવેગવશ ભૂલ થઈ જાય તોયે તે ભૂલ વિકાસમાં બાધક થતી નથી કે વધતી નથી; કારણકે ભૂલનું પરિણામ આવતા પહેલાં પરિણામનું તેણે મનદ્વારા વેદન કરી લીધું હોય છે. તેથી તે સમભાવ રાખવા ધારે તે રાખી શકે છે, અને જાગૃત પણ રહી શકે છે. આ સૂત્રમાં સ્વરૂપવિચાર પર બહુ ભાર આપ્યો છે. જે પદાથ ખેંચતો હોય તેનું પ્રથમ વાસ્તવિક સ્વરૂપ જુઓ અને તમારી બુદ્ધિની કસોટી કરે. વસ્તુને ભેગ કરતી વખતે તેના પૃથક પૃથક અંશને અવલોકવાની બુદ્ધિના અભાવને કારણે જ વસ્તુ તરફની લાલસા અને વસ્તુવિયોગમાં આવેશ કે દ્વેષ જન્મે છે; એટલે સ્વતંત્ર વિવેકબુદ્ધિથી વસ્તુને અવલક્તા શીખે. [] વળી જેઓ કષાયોને ઉપશમાવી પાપકર્મથી નિવૃત્ત થયા છે તે કેવા વાસનાહિત (શાંત) અને પરમસુખમાં નિમગ્ન રહે છે, તેને પણ અનુભવ કરે | નેધ:–આ સૂત્રમાં તો સૂત્રકાર મહાત્મા ઘણું કહી નાખે છે. આંતરિક કે બાહ્ય કોઈ પણ શાંતિનું મૂળ જગતના બાહ્ય પદાર્થોમાં કે શરીરમાં નથી. બાહ્ય પદાર્થો કે શરીર જે સુખ, દુઃખ, શાંતિ કે અશાંતિ જન્માવે છે, તેનું કારણ તે નહિ પણ પોતામાં રહેલી વૃત્તિ જ માત્ર છે. પરંતુ આ વાત સાંભળીને તું બેસી ન રહે. તેને જીવનને પરમસિદ્ધાંત બનાવી સ્વયં અનુભવ કર, એમ પણ તેઓ કહે છે. સિદ્ધાંત એટલે અંતઃકરણની ચોક્કસતા થયા પછી બંધાયેલી માન્યતા. સિદ્ધાંત આવે તો તેની પાછળ શક્તિ આવે અને અનુભવ થાય જ. વૃત્તિવિજયના પ્રયોગ કર્યા વિના આ અનુભવ સહજલભ્ય નથી, તોયે તેમ કયે જ છૂટકે છે, એવો અહીં વનિ છે. જ્યાં સુધી પોતાના શુદ્ધ વિચારની સ્વયંસ્કુરણું અને તેને વિવેકબુદ્ધિપૂર્વક વળગી રહેવાની વફાદારી ન જાગે, ત્યાં સુધી તે સાધકના જીવનમાં સિદ્ધાંત, શક્તિ કે અનુભવ જાગૃત થાય નહિ. અને સ્થિરતા વિનાના લોકેની જેમ એ સાધક અહીંતહીં જ્યાં નમાવે ત્યાં નમે. આ રીતે વિચારેની ચોક્કસતા એ વિકાસનું પ્રાથમિક ચિહન છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આચારાંગસૂત્ર ' જગતના મહાપુરુની શાન્તિનું બીજ જિજ્ઞાસાપૂર્વક પદાર્થની અવલોનબુદ્ધિથી ઉત્પન્ન થયું હોય છે, એટલે તે પુરુષોની શાનિ પરથી પણ તું શ્રદ્ધા જન્માવી તારા આત્મામાં પણ તેવી જ શાન્તિ ભરી છે તેને અનુભવ કર; એમ સૂત્રકાર વદે છે. [૧૦] ઉપરની બન્ને બાજુ તપાસીને બુદ્ધિમાન અને તત્ત્વદર્શી સાધક કદાપિ પ્રબળ નિમિત્તો મળવા છતાંયે કેાઈ પર ક્રોધ ન કરે. નોંધ –અહીં “ પ્રબળ નિમિત્તે મળવા છતાં ” એ પદ મૂકવાનું પ્રયજન એ છે કે નિમિત્તે પોતે કંઈ મહાન નથી. નિમિત્ત દ્વારા જે કંઈ કિયા થાય છે તેમાં નિમિત્તોની મહત્તા નથી પણ મુખ્યત્વે ઉપાદાન જ કારણભૂત હોય છે. વૃત્તિ પોતે જ અંતરમાં રહી બહારનાં નિમિત્તે ઊભાં કરે છે અથવા નિમિત્તોને વશ થાય છે. એ વૃત્તિના દૂષિત આવેગનું જ નામ ક્રોધ. એટલે આ ક્રોધ કે વૃત્તિના આવેગને શમાવવો એ જ સાધનાનું ફળ હોવું ઘટે. વિવેકબુદ્ધિ અને આત્માભિમુખતાની પણ એ એક કસોટી છે. ઉપસંહાર પરમાન્યતા કે પરભૂમિકાના ધર્મ તરફ ઉપેક્ષા રાખી સ્વધર્મ પરની શ્રદ્ધા કેળવવી. જે વિદ્યાના સંસ્કાર જીવનમાં સમસ્ત તવોને સંસ્કારી બનાવે છે, તે જ સાચી વિદ્યા છે. તત્ત્વદશી પુરુષોનાં વચન પર શ્રદ્ધા રાખવાથી જીવન પ્રફુલ્લ અને વિકસિત બને છે. આત્માભિમુખ દષ્ટિના વિકાસ માટે દેહદમન, ઇદ્રિયદમન અને વૃત્તિદમન ત્રણેની આવશ્યક્તા છે. જે વિલાસમાં ક્રોધાદિ રિપુઓની ઉત્પત્તિ છે, તે વિલાસ દુઃખદ છે. તમારી સાચી દષ્ટિ જાગૃત કરે અને તે દૃષ્ટિથી પદાર્થોને અને જગતને અવલોકે; સમજની કસેટી કરે. કષાયોની ઉપશમતામાં શક્તિનું મૂળ છે. જગતના સર્વ મહાપુરુષોએ એ જ માર્ગ સ્વીકાર્યો છે. તમારું પણ એ જ માર્ગ વલણ થઈ કલ્યાણ થાઓ. એમ કહું છું. સમ્યકત્વ અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થશે. - - - Page #188 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદ્દેશક તપશ્ચર્યાને વિવેક " સત્યની આરાધનામાં તપશ્ચર્યાની આવશ્યક્તા છે, એમ ત્રીજા ઉદ્દેશકમાં વ્યકત કર્યા પછી કહે છે કે તપશ્ચર્યાને હેતુ ત્યારે જ સરે કે જ્યારે તે સાધક તેટલી ગ્યતા પર પહોંચ્યું હોય. સંયમ–આવશ્યકતાઓ ઘટાડવી–એ તપશ્ચર્યાનું પ્રાગૂ સ્વરૂપ છે. તેથી તેની આરાધના કર્યા પહેલાં એટલે કે સંયમી બનવા પહેલાં જે સાધક તપશ્ચર્યા કરે છે તેને તપશ્ચરણને વાસ્તવિક લાભ મળી શકતું નથી. - ગુદેવ બોલ્યાઃ– ૧] આત્માથી જંબુ! સાધક વૃત્તિના પૂર્વ અધ્યાસે ( કર્મસંગને લઈને ઘણું કાળથી આત્મામાં રહેલી જડ ભાવજન્ય મમતા)ની અસરથી નિવૃત્ત થઈને અને માનસિક શાંતિ મેળવવીને પછી જ ક્રમપૂર્વક પહેલાં ઓછી, પછી થોડી વિશેષ, એમ અનુક્રમે તપશ્ચરણની વૃદ્ધિ કરી દેહદમન કરે. નેધ – દેહને કસવાનો પ્રયોગ એટલે દેહદમન. એ પણ તપશ્ચરણને એક વિભાગ તે છે જ. પણ સંયમ અને ત્યાગને આચરતા સહજ રીતે જે તપશ્ચર્યા થાય છે તે જ વાસ્તવિક છે. જે તપશ્ચર્યા કરૂઢિ, અસમજણ કે એવાં કોઈ નિમિત્તવશ થાય છે તે સફળ નથી બની શક્તી. જેટલે અંશે તપસ્વીનાં Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આચારાંગસૂત્ર મન, વાણી અને કર્મમાં ઉપશમ–શાંતિની વૃદ્ધિ થયેલી જણાય, તેટલે અંશે તે તપશ્ચર્યા ફળી ગણાય. [૨] અને એટલા માટે વીર સાધકે નિશ્ચલ અને શાંત મનથી (જીવનના અંતપર્યત) સ્વસ્વરૂપમાં પ્રેમ ધારણ કરી, આત્મલીનતા કેળવી, સમિતિ તથા જ્ઞાનાદિ હિતકારક સદ્દગુણેને સાથે રાખી. હંમેશાં યત્નપૂર્વક રહેવું–વર્તવું. નેધ-કર્મ ખપાવવાના પ્રયોગોમાં જે ગુણેની આવશ્યકતા છે તે અહીં બતાવ્યા છે. ઘડી ઘડીમાં જેનું મન અવ્યવસ્થિત બની જાય છે; નિમિત્ત મળતાં ઉશ્કેરાઈ જાય છે, તે સાધક વૃત્તિવિજયના અનુષ્ઠાન કરવા માટે લેશ પણ લાયક નથી. સાધક હંમેશાં સ્વાભિમુખ એટલે પોતાના મનન દ્રષ્ટા થઈને રહે. મન પર નિમિત્તોની તે લેશ પણ અસર ન થવા દે. પળેપળે જે સાધક આટલો જાગૃત હોય તે જ અનુષ્ઠાનાદિમાં પ્રવર્તવાની યોગ્યતા ધરાવી શકે. [૩] વહાલા મેક્ષાથી શિષ્ય! માટે જ જ્ઞાની ભગવાને કહે છે કેમેક્ષાથી અને વીર સાધકોને માટે પણ આ માર્ગ બહુ વિકટ છે. નેધ–કૈક સમર્થ સાધકેએ સાધનામાર્ગમાં પ્રવેશતાં મૂળમાં જ ગોથાં ખાધાં હોય એવાં અનેક દૃષ્ટાંતે છે. આથી જ પ્રાથમિક સાધના માટે કડક વિધવિધાન અને નિયમો યોજવામાં આવે છે તે સહેતુક છે. કારણ કે વીર પુરુષોની વીરતા અને મોક્ષાથી ની મુમુક્ષતા દુષ્ટ વૃત્તિઓના વેગને ઉશ્કેરનારાં નિમિત્તો મળતાં વાર જ ઘણીવાર દબાઈ જતી કિંવા નષ્ટ થતી દેખાય છે. માટે કઈ સામર્થ્ય કે શક્તિના અહંકારમાં નિયમોને તિરસ્કાર કરીને સ્વચ્છંદતા ન પિષે પણ સાધનામાં સતત જાગ્રત રહે. અગ્નિમાં બળી મરવું, પર્વતથી પડીને જીવનનો અંત આણવો કે જીવનભર નિર્વસ્ત્ર અને શુષ્કવૃત્તિથી રહેવું શક્ય છે, પણ પૂર્વસંધ્યાએથી છૂટવાને પ્રયત્ન કરવા માટે શુદ્ધ શ્રદ્ધા રાખવી અને વૃત્તિને જીતવી એ વીરેનેય દુશક્ય છે, એમ સૂત્રકાર વર્ણવે છે. અનુભવ પણ એ વાતની સાક્ષી પૂરે છે. [૪] હે સાધકે ! અહંકાર અને કામવાસનાને ઉત્તેજિત કરે તેવી રીતે તમારા દેહમાં માંસ અને લોહી ન વધારતાં ઊલટું તપ Page #190 -------------------------------------------------------------------------- ________________ તપશ્ચર્યાને વિવેક ૧૩૭ શ્રર્યાદ્વારા દેહનું દમન કરે. જે બ્રહ્મચર્ય (આત્મસ્વરૂપના લક્ષ્ય અથવા કામપરિત્યાગ)માં રહીને શરીરને તપથી દમે છે તે જ વીર પુરુષો મુક્તિ મેળવવાના અધિકારી હોવાથી માનનીય ગણાય છે. નેધ–વીરતાને કોઈ અર્થ સમજ્યા વિના શરીરને પુષ્ટ કરવામાં વીરતા માની બેસે માટે સૂત્રકાર કહે છે –શરીરની પુષ્ટિમાંથી વીરતા નથી જન્મતી, પણ વીરતા તો ચૈતન્યને ગુણ છે. બ્રહ્મચર્ય, સંકલ્પબળ અને વૃત્તિવિજય પર વીરતાને આધાર છે. સાચા વીરને માટે વૃત્તિવિજય એ જ સાચો વિજય છે. આથી તે અહંકાર તથા કામવાસનાને જીતવા માટે શરીર અને મન બન્નેને કસે છે. શરીર અને ઇન્દ્રિયોનું અતિ પુષ્ટપણું ઘણીવાર વૃત્તિને ઉશ્કેરી મૂકે છે. એટલે આ રીતે કેવળ પૂર્વક જ નહિ બલકે નવાં કર્મો કરી વિલાસમાં સુખ માની વિલાસ વધારી મૂક એ આત્મવિશ્વાસની ત્રુટિનું જ પરિણામ છે. આત્મવિશ્વાસ ન હોય ત્યાં ઉત્પન્ન કરવા માટે બાહ્યત્યાગની પણું આવશ્યકતા છે. એમ કહી અહીં બાહ્યતપની આચરણીયતા બતાવી છે; પરંતુ તે તપ વિવેકપૂર્વક અને યેચના ભાનપૂર્વક હેવું ઘટે. [૫] હે જંબૂ! કેટલાક સાધકે પ્રથમ તે નેત્રાદિ દેદિયાને ( શબ્દાદિ વિષયો પર જતાં) રોકીને સાધનામાર્ગમાં જોડાય છે, પરંતુ (વાસના પર કાબૂ લાવવાનો પ્રયત્ન ચાલુ રાખવાથી) પાછળથી મોહવશ થઈ વિષયો તરફ આસક્ત બની જાય છે. તેવા બાળજીવો કશા પણ બંધનથી કે કશા પણ પ્રપંચથી છૂટી શકતા નથી. અને એવા અજ્ઞાની છે મેહરૂપી અંધકારને લઈને તીર્થકરદેવની આજ્ઞા ( સદ્દધર્મ )ને પણ આરાધી શકતા નથી. નોંધ –જે બાહ્યતપશ્ચરણને હેતુ નથી સમજતા તેનું તપશ્ચરણ નિરર્થક છે એમ અહીં દર્શાવ્યું છે. પદાર્થ પર જતી ઈદ્રિયોને રેવી એ પ્રતિજ્ઞા તે માત્ર સાધનાને પ્રયોગ છે; સાધનાની સિદ્ધિ નથી. દઢ સંકલ્પની વાડ રચવી એ પ્રતિજ્ઞાને હેતુ છે. પણ પ્રતિજ્ઞા પામેલ સાધક ઘણું કરી નાખ્યું હોવાનું માની ગર્વમાં આવી ગાફલ રહે, તે તેની સ્થિતિ અતિ કડી થઈ જાય છે. તીર્થકરની આજ્ઞાપાલનની મહત્તા એને આભારી છે. | તીર્થકરની આજ્ઞા એટલે શાસનના દઢ નિયમો પાળવાની સાધકની મહામૂલી પ્રતિજ્ઞા. વૃત્તિની અધીનતામાં પરવશ થચલા સાધકને પ્રતિજ્ઞાનું Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આચારાંગસૂત્ર સ્મરણ જ રહેતું નથી, અને કદાચ રહે છે તે પણ તે વૃત્તિના આવેશમાં તેને ઠોકર મારે છે, વૃત્તિને આવેશ શમ્યા પછી કદાચ તેને ભૂલનું ભાન થાય છે ખરું, પરંતુ તે વખતે એ એમ માનતા હોય છે કે હવે તેમ નહિ જ થવા દઉં. પરંતુ તે માત્ર તેમનું વાણી જલ્પનરૂપે જ રહે છે. કારણ કે વૃત્તિ પર કાબૂ ન લાવો અને પતનનાં નિમિત્તો વચ્ચે રહેવું એમાં સાધકને કદીયે વિજય થતો નથી, અને અપવાદરૂપે ઘડીભર થાય તે પણ તેનું પરિણામે તો પતન જ છે—એ વાતમાં જરાયે સંદેહ નથી. [૬] વહાલા જબૂ! જેણે પૂર્વભવમાં ધર્મસાધના કરી નથી અને ભવિષ્યમાં ધર્મસાધના થાય તેવી યોગ્યતા પ્રાપ્ત કરી નથી, તે વર્તમાનકાળમાં ધર્મસાધના કરવાને લાયક શી રીતે બની શકે ? નોંધ:–અત્યંત પ્રયત્ન હોવા છતાં ઘણીવાર સાધકની આંતરિક મનોદશા જ એવી વિચિત્ર હોય છે કે તે વૃત્તિવિજયમાં વારંવાર નિષ્ફળતા અનુભવે છે. તેનું કારણ તેનાં પૂર્વકર્મો પણ હોય છે, એવું આ સૂત્રમાં શાસ્ત્રકાર વદે છે. અને કર્મની સળંગ સંકલન આપી દે છે. ક્રિયામાત્રનું ફળ છે એ સિદ્ધાંત નિર્ણિત છે, તો ક્રિયાના ફળ માટે પુનર્ભવ હોવો સહજ રીતે સમજાય છે. આ રીતે સંસ્કારો પર જ ધર્મપાલનને આધાર છે. એથી સંસ્કારેની શુદ્ધિ કરે તેવી ક્રિયા કરતાં રહીને જ વૃત્તિ પર કાબૂ મેળવવો શક્ય બને છે. - સાધનો અને સંયોગો સુંદર મળવા છતાં જેણે વૃત્તિ પર કાબૂ ધર્યો નથી તે સાધક સાધનામાં બેસે તોપણ સફળ થઈ શકતો નથી. યુગયુગના સતત પ્રયત્ન પછી જ જડવૃત્તિના પળેપળે થતા પરાભવને જીતવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. સાધનાનો માર્ગ જેટલો બહારથી સુંદર, સરળ અને સહજસાધ્ય લાગે છે તેટલો જ તે ઉડે જતાં કઠિન અને કપર અનુભવાય છે. છતાં તે માર્ગે ગયા વિના ઇચ્છિતની પ્રાપ્તિ નથી. માટે વહેલામોડા પણ તે માર્ગે ચાલવાનું જ રહ્યું. [] પ્રિય જંબૂ ! આ તરફ દષ્ટિ ફેંક-પાપિ વૃત્તિદ્વારા આ જીવાત્માને વધ, બંધન ઈત્યાદિ ભયંકર દુઃખો અને અસહ્ય વેદનાઓ ભોગવવી પડે છે, એમ સમજી જે પરમાથી અને જ્ઞાની પુરુષો તેવી વૃત્તિથી દૂર રહેવા સતત પ્રયત્નશીલ રહે છે તેમનું વર્તન કેટલું સાચું, સુંદર અને પ્રશંસનીય છે ! Page #192 -------------------------------------------------------------------------- ________________ તપશ્ચર્યાના વિવેક ૧૩૯ નોંધઃ—ચારિત્ર્યશાલી પુરુષનું વાતાવરણ જ તેમની આંતરવૃત્તિની પવિત્રતાની સાક્ષી પૂરે છે; હૃદય પવિત્ર થાય એટલે વનમાં પવિત્રતા જ આવે એમ કહી સૂત્રકાર બે વાતા કહી નાખે છેઃ (૧) કેટલીકવાર પૂર્વક માની નવીન પુરુષાર્થથી કેટલાંક સાધકા દૂર રહે છે તેમને તત્ત્વદર્શીનું આ દૃષ્ટાંત આપી પ્રેરણા આપે છે. (૨) જેએનું વન સુંદર અને સાચું હોય છે. તે જ તત્ત્વને સમજ્યા છે એમ માનવું. [૮] માટે અહે। સાધકા ! તમે પણ અહારના પ્રતિબધા કાપી પાપકમેથિી પર થઈ મેાક્ષ (કબંધનથી મુક્ત થવા ) તરફ લક્ષ્ય રાખી સાધનામાં આગળ ધપેા. નોંધઃ—મહારના પ્રતિબધા કાપવા એટલે કે પરિગ્રહ તથા વિષયેાથી દૂર રહેવું. વૃત્તિવિજયની વાત કરવાથી રખે કાઈ ખાદ્ઘત્યાગની આવશ્યક્તા ભૂલે ! માટે અનેકાંતી મહાત્મા બાહ્યત્યાગની મહત્તા ચાદ કરી આપે છે. [૯] કરેલાં કર્મોનું ફળ અવશ્ય મળે જ છે. આમ જાણીને તત્ત્વજ્ઞ સાધકેા કર્મ બંધનના હેતુઓથી હ ંમેશાં દૂર રહે છે. નોંધઃ—ક્રિયાના કર્તાને જ ક્રિયાનું ફળ ભાગવવું પડે એ કર્મના સિદ્ધાંત છે. અને એ કાયદામાં કોઈને માટે કરોાયે અપવાદ હેાતા નથી. જેવું જે કરે તેવું તે ફળ પામે જ, એ સિદ્ધાંત તરફ સદા લક્ષ રાખી એટલે કે નાની કે મેટી પ્રત્યેક ક્રિયાના પરિણામને ઊંડાણથી વિચારી સાધક ને ક્રિયામાત્રમાં વિવેકબુદ્ધિ ધરાવતા થઈ જાય તે! તીવ્ર મધન પડે તેવાં કર્મ કરતા તેનું અતઃકરણ તેને બચાવી લે છે. [૧૦] જે સાધકા ખરેખરા વીર, સપ્રવૃત્તિમાં “ પ્રવનાર, નાનાદિ ગુણામાં રમનાર, હંમેશાં ઉદ્યમવંત, કલ્યાણ તરફ લક્ષ્ય ધરનાર, પાપથી નિવૃત્ત થયેલા અને લેાકને યથા પણે જોનાર હતા, તે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર એમ બધી દિશાઓમાં રહીને પણ સત્યને જ વળગી રહ્યા હતા. નોંધઃ— સૂત્રમાં સત્યની કડકતા અને સત્ય પાછળ વળગી રહેવાની દૃઢતા ખતાવી છે. સત્ય એ સબ્યાપક છે. સત્યની સાધના અમુક જ સ્થળે થાય એવું કઈ બંધન સત્યને હેતું નથી. અને આ સત્યને ખરાખર સમજી કે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આચારાંગસૂત્ર ઓળખી શક્યા છે, તે ગમે ત્યાં અને ગમે તેવા સંજોગોમાં પણ સત્યનું પાલન કરી શક્યા છે. સત્યના આગ્રહ ખાતર સર્વ કંઈ તેમણે હેપ્યું છે, સત્યના સિદ્ધાંત પાછળ એમણે જીવનનાં જીવન વિતાવ્યાં છે, પરંતુ સત્યની સાધનામાં તેઓ સહેજ પણ શિથિલ થયા નથી. સત્યવાન સાધકને તેની વૃત્તિ સત્યાગ્રહને બદલે કદાગ્રહમાં ઘસડી ન જાય તે ખાતર સત્યવાનના સદ્ગુણો વર્ણવતા સૂત્રકાર કહે છે કે સત્યાથી સદા સત્યવાન–વીર અપ્રમત્ત, સાથી, વિવેકી, આત્માથી અને પાપભીરુ હવે જ ઘટે. [૧૧] તેવા ઉપર્યુક્ત ગુણોથી યુક્ત સપુરુષોને અભિપ્રાય હું સૌને જણાવું છું કે “તત્ત્વદર્શી પુરુષને ઉપાધિઓ રહેતી નથી.” નેધ–સૂત્રકાર સૌ સાધકને અનુભવ પૂર્ણ પ્રતીતિ આપે છે કે તત્વ જાણ્યા પછી ઉપાધિઓ રહેતી નથી. માટે નિશ્ચિત ભાવે વિકાસમાર્ગમાં સૌ પ્રવૃત્ત થાઓ. ઉપસંહાર તપશ્ચર્યામાં પણ વિવેની આવશ્યક્તા છે. કમ અને વિવેક જાળવવાથી પ્રત્યેક ક્રિયામાં સફળતા મળે છે. જીવનનાં દાન કરતાંયે જિજ્ઞાસા મોંધી છે. તપશ્ચર્યાથી દેહ કૃશ કરવો સહેલો છે, પણ મર્કટ સમી ચંચળવૃત્તિને કૃશ કરવી કઠિન છે. દેહ અને ઇંદ્રિયોનું દમન વૃત્તિના ઉશ્કેરાટને દબાવે છે, વિષના વેગને રેકે છે, પણ વિષયો તરફ વૃત્તિનું વલણ જ્યાં સુધી રહે ત્યાં સુધી તપશ્ચર્યાની સર્વાગસિદ્ધિ ન ગણાર્ય. પૂર્વકને બાળવામાં તપશ્ચર્યાને અગ્નિ સફળ થાય છે, તો વર્તમાન કર્મોની શુદ્ધિ પર સતત લક્ષ્ય રાખવું ઘટે. સત્યનિષ્ઠામાં વીરતાની કસોટી છે. સત્યનો માર્ગ જ એક અને અજોડ આનંદદાતા છે. એમ કહું છું. આ પ્રમાણે સમ્યક્ત્વ નામનું ચતુર્થ અધ્યયન પૂર્ણ થયું. Page #194 -------------------------------------------------------------------------- ________________ લોકસાર લોકને સાર ધર્મ છે, ધર્મને સારજ્ઞાન છે, જ્ઞાનને સાર સંયમ છે, સંયમને સાર નિર્વાણ છે, અને નિર્વાણને સારુ આનંદ છે. પ્રથમ ઉદ્દેશક ચારિત્રપ્રતિપાદન વસ્તુસ્વભાવ એ જ ધર્મ એટલે લેકમાંથી જે કંઈ મેળવવા જેવું હોય તે માત્ર વસ્તુસ્વભાવ. વસ્તુસ્વભાવનું ચિત્તવૃત્તિ પર સંસ્કારરૂપે સ્થાપિત થવું તે જ્ઞાન. જ્ઞાન થયા પછી સત્યની જિજ્ઞાસા જાગે અને સત્યની જિજ્ઞાસા પછી સહજ રીતે જેટલે અંશે પરભાવને ત્યાગી સ્વભાવ તરફ વળવાની ક્રિયા થાય તેનું નામ ચારિત્ર. ચારિત્ર આવ્યા પછી ત્યાગ, તપશ્ચરણ અને એવા અનેક પ્રયોગો દ્વારા વૃત્તિ પર Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આચારાંગસૂત્ર સંપૂર્ણ વિજ્ય થવો, એટલે કે ચિત્તસંસ્કારને સર્વથા ક્ષય તે નિર્વાણદશા. આ રીતે આનંદ, સુખ કે શાન્તિના દયેયે પહોંચવા માટે સદુધર્મની આરાધના કરવી ઇષ્ટ છે. પરંતુ ધર્મ કેને કહે? એ જ એક મહાપ્રશ્ન છે. જેના સેવનથી વિષયજન્ય સુખની અભિલાષા મંદ પડે અને સાચા સુખની શોધ તરફ મન, ઇંદ્રિયે અને શરીરનું વલણ થાય તે ધર્મ. અને આવું ધર્મમય જીવન એ જ સાચું ચારિત્રવાન જીવન. ગુરુદેવ બોલ્યા – [૧] હે જંબુ! જે કઈ આ જગતમાં પ્રયોજન અથવા નિષ્પોજન જીવોની હિંસા કરે છે, તેઓ પાછા તે જ જીવની ગતિએમાં જઈને ઉત્પન્ન થાય છે. એવા તત્ત્વદશી છોને વિષયજન્ય સુખેથી છેડવિવાં એ ભારે મુશ્કેલ છે. તેવા છે કર્મબંધનને લઈને જન્મમરણની પરંપરાથી છૂટી શકતા નથી, અને મેક્ષના માર્ગથી અથવા સત્યસુખથી પણ વેગળા રહે છે. અને ઘણીવાર એવું પણ બને છે કે વિષયસુખને તેઓ ભેગવી તો શકતા નથી, પણ ચિત્તનો વેગ વિષયો તરફ જ હોવાથી તે વિષયોથી દૂર પણ રહી શક્તા નથી. નેંધ –બીજા પર જે કંઈ હિંસાનો પ્રયોગ થાય છે તેનું ફળ પિતા પર પણ તે જ રૂપે પરિણમે છે–પછી તે સપ્રોજન હો કે અપ્રોજન હો, એમ આ સૂત્રને પૂર્વભાગ કહે છે. તેને ભાવાર્થ ટૂંકમાં આ છે: માણસ પોતાને હણુને પછી જ બીજાને હણી શકે છે. કેઈ બીજાને હણવા તૈયાર થયેલો દેખાય ત્યારે સમજવાનું કે પ્રથમ તે પોતે જ હણાયે છે. હણાયેલો જ બીજાને હણી શકે એ નૈસર્ગિક નિયમ છે. આત્માભિમુખતાથી સાધક જેટલો દૂર તેટલો જ એ બીજાઓની સાથે મૈત્રીભાવથી દૂર રહે. અને ત્યાં સુધીની તેની બધી ક્રિયાઓ લગભગ સ્વ અને પારને ઘાતક જ નીવડે. આવી ક્રિયાઓ જેમજેમ ઉગ્ર થાય, તેમતેમ આત્મવ્યાપકતા હણાતી જાય અને આત્મા વધુ વિકૃત બને. આવું વિકૃત ચેતન્ય પાછું વિકૃત વાતાવરણમાં જ ખેંચાય, અને એ ચૈતન્યને સુખની ઝંખના હેવાથી Page #196 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રંપ્રતિપાદન ૧૪૩ તે આદ્ય વિધામાં સુખ મેળવવા મથે. પછી વિષય સાથેનુ આક્રમણ વધુ ને વધુ થવાથી આત્મભાનથી વધુ ને વધુ દૂર થવાપણું થાય. તેવા જીવાને જ્યાં સુધી તત્ત્વલાન—સમ્યક્ત્વ—સત્યપિપાસા જાગે નહિ ત્યાં સુધી તેએ વિષયસુખ ભાગવી પણ શકે નહિ, તેમજ વિષયથી વેગળા પણ રહી શકે નહિ, તેવી સ્થિતિમાં હેાય છે. અર્થાત્ કે વસ્તુસ્વરૂપનું સાચું ભાન જેમના હૃદયસ’સ્કારો પર સ્થાપિત ન થયું હાચ તેમને પરાણે થયેલા કે કોઈએ કરાવેલા વિષયાને ત્યાગ ત્યાગરૂપે ફળતા નથી. પણ કેટલીક વાર ઊલટી વિકૃતિ થાય છે. માટે તેવા જીવાને પ્રથમ વિષયાનુ વાસ્તવિક સ્વરૂપ બતાવી તેની વૃત્તિનુ વલણ તે પરથી હટાવી લેવાનેા પ્રયત્ન કરવા જોઈએ. ચારિત્રગઠન આ રીતે જ થાય છે. ચારિત્ર ક્રિયા પરથી નથી આવતું પણ વાસ્તવિકતા પરથી આવે છે. આ આખા સૂત્રને સાર ટ્રૅક શબ્દોમાં એ નીકળે કે પેાતા પ્રત્યેના અવિશ્વાસ જ અનેક દોષનું મૂળ અને પેાતા પ્રત્યેને વિશ્વાસ એ જ સર્વાં સદ્ગુણાનું—વિકાસનું મૂળ. પણ એ વિશ્વાસ વિના રાક્તિ ન આવે એટલે જ નિ`ળના ત્યાગ એ ત્યાગ ન હેાઈ શકે પણ ત્યાગના સ્વાંગ હેઈ રાકે, અને ત્યાગ વગરના સ્વાંગ તે વધુ પતન કરે. સખળને તે ત્યાગ સહજ હોય. ત્યાગ અને ત્યાગના સ્વાંગનુ આટલું ભેદ રહસ્ય સમજવા ચેાગ્ય છે. [૨] તત્ત્વદર્શી સ્પષ્ટ જોઈ શકે છે કે જેમ દાભડાની ટોચ પર રહેલું જળબંદુ ખીજા પાણીના બિંદુ ઉપર પડવાથી અથવા વાયુથી કૅપિત થવાથી શીઘ્ર નીચે પડવાના સંભવ રહે છે, તેમ અજ્ઞાની જીવાનું આયુષ્ય અસ્થિર છે. નોંધઃ—પ્રથમ સૂત્રમાં વસ્તુનુ વાસ્તવિક અજ્ઞાન એ જ પતનનું મૂળ કારણ ખતાવ્યું. હવે આ સૂત્રમાં આધ્યાત્મિક પતનથી શરીરનું પણ પતન થાય છે એમ સમજાવે છે. સૂક્ષ્મ શરીરની સાથે સ્થૂલ શરીરના સબંધ તા છે જ. સૂક્ષ્મ શરીર જ સ્થૂળ શરીર સજે છે. સ્થૂળ શરીર એક આરસી છે. જે ભાવે સૂક્ષ્મ શરીરમાં હેાય છે તેનું પ્રતિબિંબ સ્થૂળ શરીરરૂપી આરસીમાં પડે છે, એમ કહી શકાય. આકૃતિના થતા ફેરફાર તેની પ્રતીતિરૂપે છે. વિષર્ચા તરફ ઢળતી વૃત્તિથી જન્મતા ચિત્તના પરિતાપ દેહ પર કારમી અસર ઉપાવે તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. આ રીતે વાસનાથી વિકૃત થયેલા જીવે નું આયુષ્ય ક્ષણે ક્ષણે ભયગ્રસ્ત રહે છે. મૃત્યુને ભય એ પણ મૃત્યુનું પૂરૂપ છે. જેટલું અજ્ઞાન તેટલા જ મૃત્યુને ભય વિશેષ. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આચારાંગસૂત્ર [] તેમ છતાં અજ્ઞાની અને કર કર્મ કરતી વખતે તે ક્ષોભ પામતા જ નથી. પણ જ્યારે તેનું દુઃખદ પરિણામ ભોગવવું પડે છે, ત્યારે તે મૂઢ બની જાય છે અને ખૂબ ખેદ પામે છે. પણ મોહાંધકારને લઈને તેને સન્માર્ગ સૂઝતું નથી, અને વળી મેહની પ્રબળતાથી તે ગર્ભ અને મરણાદિ દુઃખના ચક્રમાં વારંવાર ભમ્યા કરે છે. નોંધ –અજ્ઞાન અનિષ્ટ છે અથવા પ્રત્યેક ભૂલનું મૂળ છે એમ ઉપરનાં બે સૂત્રોમાં સમજાવ્યું. પણ ભૂલનું સ્વરૂપ જીવન સાથે કેવા રૂપે વણાયું હોય છે તે અહીં સમજાવે છે. ઘણી વખત એવું બને છે કે માણસ બીજાની કે પોતાની ભૂલ જોઈ પોતે ભૂલનું સ્વરૂપ સમજે છે એવી ભ્રાતિમાં પડે છે. આને બ્રાનિત એટલા માટે કહેવામાં આવે છે કે પોતાના પર તેવો પ્રસંગ આવે તો તે પોતે પણ તેવી જ અને કેટલીકવાર તો તેથી પણ ગંભીર ભૂલો કરી નાખે છે. તો ભૂલ પ્રત્યે એટલે તે તે બેદરકાર હોય છે કે તેને ક્ષોભ સુધાં થતો નથી. ભૂલ કરી નાખવી જેટલી ભયંકર નથી, તેટલી ભૂલ પ્રત્યે બેદરકારી રાખવી ભયંકર છે. આમ થાય છે તેનું કારણ એ છે કે –ભૂલના સ્વરૂપને એ સમજ્યા જ નથી. અજ્ઞાન તે આનું જ નામ. અજ્ઞાની ભૂલ કરતી વખતે ભૂલને જોતાં નથી એટલું જ નહિ પણ ભૂલનું પરિણામ ભગવતી વખતે તેને ભૂલનું મૂળ મળતું નથી. અને તેમ તેમ તે વધુ મૂંઝાય છે. - સાધક ભૂલનું સ્વરૂપ સમજ્યો ત્યારે જ ગણાય કે જ્યારે તે ભૂલ ન કરે એવું તેનું જીવન ઘડાઈ જાય. કદાચ આવા સાધકને પૂર્વઅચાસ ભૂલ કરાવી નાખે એવું બને ખરું, પણ તેનું પરિણામ જે કંઈ આવે તે બદલ તેને શોક સંતાપ ન હોય. ક્રિયાના ઇષ્ટ કે અનિષ્ટ ફળથી તેને સુખ, સંતાપ કે મૂંઝવણ ન થાય. આ વાત અનુભવ પછી જ સમજાય તેમ છે. ભૂલના સ્વરૂપનું અજ્ઞાન સર્વત્ર દષ્ટિગોચર થતું હોય તેવી સ્થિતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી ભૂલોને નાબૂદ કરવાના તે મનુષ્ય ગમે તેટલા ઉપાયો યોજે કે પ્રયત્ન કરે તે બધા નિષ્ફળ જ જવાના; એટલું જ નહિ પણ ભૂલની પરંપરાને વધારનારા થઈ પડવાના. “ભૂલો જ ભૂલનું મૂળ છે” એ સૂત્રનું રહસ્ય ચિતવવા યોગ્ય છે. પ્રથમ સૂત્રમાં વિષય તરફ ઢળતી વૃત્તિને હિંસાનું કારણ બતાવી તે દ્વારા આત્મિક મૃત્યુ શી રીતે થાય છે અને તેને કર્મ તથા ગતિઓ સાથે શેર Page #198 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપ્રતિપાદન સંબંધ છે તે જણાવ્યું. બીજા સૂત્રમાં ડાભડાની અણી પર રહેલા જળબિંદુની ઉપમા આપી તેવા જીવોના દેહની પણ ક્ષણભંગુરતા વર્ણવી અને ત્રીજા સૂત્રમાં એવા અજ્ઞાની જને ઠેકાણે શાથી આવતા નથી, તેઓ ભૂલને જાણવાનો પ્રયત્ન કરવા છતાં ભૂલથી કેમ છૂટી શકતા નથી, તેનું કારણ બતાવતા કહે છે કે તેઓમાં સાચી જિજ્ઞાસા જાગી હોતી નથી. અને હવે પછીનાં સૂત્રોમાં સાચી જિજ્ઞાસાનું સ્વરૂપ શું હોય, અને તે જિજ્ઞાસા પછી નિર્ણય થયે તેનું વર્તન કેવું બને, તેની ચિત્ત સંસ્કાર પર કેવી અસર થાય તે જણાવે છે. ] જે સંશયને જાણે છે તે સંસારને પણ જાણે છે, અને જેણે સંશય નથી જાણ્યો તેણે સંસારને પણ નથી જા. નેધઃ–પોતે જે માર્ગે ચાલે છે ત્યાં ભૂલ થાય છે એવું ભાન થયા પછી તત્ત્વની જિજ્ઞાસા જાગે છે અને એ જિજ્ઞાસા પછી જ્ઞાન થતાં સુધી વચ્ચેની જે સ્થિતિ હોય છે તેને સંશય તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાન પણ ત્યારે જ થાય છે કે જ્યારે અભિમાન ઓછું થવાથી પોતાને એમ ભાન થાય કે પોતે જે કાંઈ માન્યું છે તે સિવાય તેની બહાર બીજું કાંઈક જાણવા જેવું છે અથવા પોતે જે માન્યું છે તે અસત્ય કે સત્યાભાસી છે, તથા સત્ય જાણ્યા પહેલાં પોતે શાંતિ કે સમાધાન મેળવી શકે તેમ નથી. માટે સત્ય જાણવું એ જરૂરી છે. અને આ કારણે પિતાની મૂળ માન્યતામાં જે સંશચ થાય તેનો અહીં ઉલ્લેખ છે. સંશયને જાણવા અર્થાત સંશચના દ્રષ્ટા થવું. સંશયના દ્રષ્ટા થવાથી જ સંસારના દ્રષ્ટા થવાય છે. એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ સંસારનું જ્ઞાન થાય છે. સંસાર એટલે આંતરિક વાસનામય સંસ્કારે. સંશય એ બુદ્ધિને વિષય છે. સંશય પછી જ બુદ્ધિ નિર્ણય કરી શકે છે, અને તે નિર્ણચ વિના તો પ્રગતિ થઈ શકતી નથી. આથી સંશય એ વિકાસનું અંગ ગણાય છે. એ બાધક વસ્તુ પણ નથી, બલકે સ્વાભાવિક અને ઉપયોગી વસ્તુ જ છે. ઇદ્રભૂતિ આદિ ગણધર સંશય પછી જ નિર્ણય પામ્યા હતા. છતાંય કેઈ સ્થળે એ સ્પષ્ટ ઉલ્લેખ આવે છે કે - સંશયામા વિનતિ તેનું શું ? એ થનનું તાત્પર્ય એ છે કે સંશય થવો એ કેવળ બુદ્ધિની જ વસ્તુ છે, અને તેનું ક્ષેત્ર બુદ્ધિ સુધી જ હોવું ઘટે, પરંતુ આત્માને સ્પર્શવું ન જોઈએ. જે આત્માને સ્પશે તો કેવળ બુદ્ધિનું જ સામ્રાજ્ય થાય, હૃદય શુન્ય બનતું જાય અને હૃદયશક્તિ ક્ષીણ થાય, તો બુદ્ધિ સાચો નિર્ણય કરી જ ન શકે. અને જ્યાં સત્ય નિર્ણય જ ૧૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આચારાંગસૂત્ર ન હોય, ત્યાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કશુંયે નિશ્ચિત ક્યાંથી હોય ? અને જ્યાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ નિશ્ચિત ન હોય, ત્યાં શાંતિ કે સમાધાન ન હોય એ સ્વાભાવિક છે. સારાંશ કે જે સંશય પાછળ નિશ્ચય છે તે સંશય ટે નથી, પરંતુ જે સંશય પાછળ નિશ્ચય નથી તે તો ખરેખર ત્યાજ્ય છે અને તે સંશય નથી, પણ વિકલ્પ માત્ર છે. આ વિશ્વના કાર્યકારણની પરંપરા પર જિજ્ઞાસા થવી એ કંઈ ખેતી વસ્તુ નથી; પરંતુ ઘણી વસ્તુઓ પ્રત્યક્ષ હોય અને ઘણી વસ્તુઓ પરોક્ષ પણ હોય, તેથી જ્યાં બુદ્ધિ ન પહોંચે ત્યાં પાસેના સગો પરથી અનુમાન કરીને પણ નિશ્ચય કરી લેવાનું બહુધા રહે છે. એટલે સંશયને નિર્ણય બુદ્ધિ અને હૃદય બન્નેના સમન્વયથી થશે ઘટે. તે પર જ સાધકના વિકાસની સફળતાને આધાર છે. અહીં હૃદય એટલે અંતઃકરણ કે જેના પર આત્માનાં વિશેષ કિરણે છે. તેને ભાવમન તરીકે પણ ઓળખી શકાય. બુદ્ધિ એટલે બહારનું દ્રવ્યમન કે જેના પર ભૌતિક અસર વિશેષ હોય છે. બુદ્ધિ એ જ્ઞાનમાં સહાય કરી શકે, પણ જ્ઞાન તો અંત:કરણની વસ્તુ છે. એટલે બુદ્ધિ એટલે જ્ઞાનનું સાધન અને અંતઃકરણ એટલે જ્ઞાનનું સ્થાન. [] સંસારના સ્વરૂપને જાણકાર જે સાધક નિપુણ છે, તે કદી સંસારના સંબંધમાં ફસાતે નથી. નોંધ[ ટીકાકારે હારિચ શબ્દથી અબ્રહ્મચર્ય એ અર્થ લે છે. પણ સાગારિય શબ્દને અર્થ અહીં સંસારસંબંધ-ગાઈડ્ઝ વધુ સુઘટિત લાગે છે. ] જે સંશય પછી હૃદયપૂર્વકને નિર્ણય થાય, વિવેક જાગે અને બંધનથી મુક્ત થવાની તીવ્ર અભિલાષા પણ થાય એવો સંશય કરનાર સાધક બંધનમાં ફસાય એવી ક્રિયા કરે નહિ, તેમજ વાંછે નહિ, એ સ્વાભાવિક છે. [૬] આત્માથી જંબૂ ! વાસનાની સૂક્ષ્મ અસર છો પર દઢ રૂપે હોય છે, તેથી કદાચ વાસનામય વિકલ્પ આવે, કિંવા અજાણતાં બંધનનું કાર્ય થઈ જાય તે તે ભૂલને તુરત જ સુધારી લે પરંતુ છુપાવવાને પ્રયત્ન ન કરે. કારણ કે તેમ કરવાથી તેને બમણું પાપ લાગે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપ્રતિપાદન ૧૪૭ નેધ – આ સૂત્રમાં ભૂલ કરનાર કરતાં ભૂલ છુપાવનારને વધુ દૂષિત ગ છે. અનુભવ પણ એમ જ કહે છે. એક ભૂલને છુપાવવા માટે સેંકડે ભૂલોના ચકરાવામાં પડવું પડે છે. જાગૃત સાધક પોતાની પ્રત્યેક ક્રિયા ખૂબ ઊંડાણથી વિચારે, તપાસે અને પછી જ કરે; પણ છતાંયે ભૂલ થાય તો તે ભૂલનું પરિણામ આનંદપૂર્વક જોગવી લે. ચિકિત્સાશાસ્ત્રીઓ એમ કહે છે કે ઊગતો રોગ ન દબાવવાથી વધે જાય તો પછી દેહને જે કષ્ટ વેઠવું પડે છે, તેનાથી કૈકગણું કષ્ટ નાની ભૂલને નિભાવી લેવાથી વેઠવું પડે છે. માટે એક પણ ભૂલને સાધક જતી ન કરે. [૭] આથી વાસનાને રોકવા સારુ સાધક કામોનાં પ્રલેભને પ્રાપ્ત થવા છતાં તેનાં પરિણામને ખૂબ વિચારીને તેમના પરિચયથી જ દૂર રહે અને ચિત્તને પણ તેથી દૂર જ રાખે. (ખરાબ સંકલ્પ સુધ્ધાં ન થવા દે. ). નેધ:–આ સૂત્રમાં વાસના રેકવા સારુ બાહ્ય પદાર્થના ત્યાગની અને પદાર્થ પર થતા ચિત્તાકર્ષણને રોકવાની વાત કરી સૂત્રકાર એમ કહેવા માગે છે કે –કેાઈ પણ સાધક પદાર્થ ભેગવવા છતાં હું નિરાસક્ત રહી શકું છું એવા અભિમાનથી, કે પ્રલોભન પમાડે તેવા પદાર્થ સાથે વસવાથી પિતાના વિકાસની કસેટી કરું એમ માની, તેવા સંગોમાં સ્વયં ન યોજાય– આ વાત ખૂબ વિચારવાયોગ્ય છે. પતન બે રીતે થાય છે. એક તો સ્વયં પડવાથી અને બીજું બેદરકારીથી. બેદરકારીથી કોઈ ઉપરથી પડે છે તેમાં અંગને વધારે જોખમ છે. સ્વયં પડે છે ત્યાં સાવધતા હોવાથી જોખમ અલ્પ છે. તે જ રીતે સાધના સંબંધમાં સમજવું. જે સાધક જાગૃત હોવા છતાં પૂર્વસંસકારોથી ખેંચાઈ જાય છે, તેને દુઃખદ પરિણામનું ભાન હોવાથી એટલું દુઃખ થતું નથી, જેટલું પદાર્થને ખેંચીને ભોગવનારને થાય છે. પહેલામાં ભૂલનું ભાન છે, બીજામાં ભૂલને સત્ય માનવાનું અજ્ઞાન છે. પહેલામાં નમ્રતા છે, બીજામાં મિથ્યાભિમાન છે. પહેલાનું પતન પણ વિકાસ માટે છે; બીજાની પ્રગતિ પણ બેવડા પતન માટે છે. [૮] જુએ –કેટલાએક છે બિચારા વિષયમાં અતિ આસક્ત બનીને અધમ ગતિઓમાં તણુએ જાય છે, અને આ સંસારમાં એવા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ : આચારાંગસૂત્ર જે કઈ આરંભથી જીવનારા હોય છે, તે બધા વારંવાર મોહજાળમાં ફસાઈ પડે છે. નેંધ–વિષયાસક્તિનું દુષ્ટ પરિણામ કેટલી હદ સુધી જાય છે, તેની આ સૂત્રમાં સમજણું છે. અન્ય સ્થળે કામથી ક્રોધ અને એમ ઠેઠ આત્મઘાત અને શરીરનાશથી માંડીને સાધભ્રષ્ટતા સુધીને ક્રમ વર્ણવાયો છે. તે આ સૂત્રની પુષ્ટિ કરે છે. તેમ આસક્તિથી આરંભ, પાપક્રિયાથી પાપપરિણામ અને પરિણામ ભોગવવા માટે જન્મમરણ, એમ આખે કમ ચાલ્યા જ કરે છે. એ જાળમાંથી છૂટવાને ઉપાય આ આખા ઉદ્દેશકમાં બતાવ્યો છે. પ્રથમ ભૂલના સ્વરૂપને તપાસવું, ભૂલ શાથી થાય છે તેના મૂળને નેવું. આમ કરવાથી ભૂલ થતી વખતે પણ ભૂલનો ખ્યાલ રહેશે. છતાં પૂર્વઅધ્યાસેથી ભૂલ થઈ જાય તો તે ભૂલના પરિણામને પ્રેમપૂર્વક સહી લેવું એ ચારિત્રગઠનને અતિસરલ અને સુંદર માર્ગ છે. ૯વળી કેટલાએક સાધુ વેશધારણ કરનારા હોવા છતાંયે આસક્તિવશાત્ પાપકર્મોની પ્રવૃત્તિ કરીને પરિણામે દુઃખી થાય છે. નોંધઃપ્રથમ સામાન્ય સાધકની વાત કરી હવે ત્યાગી સાધકની વાત કરે છે. ચારિત્રગઠનના આ રહસ્યને નહિ સમજનારા જે ત્યાગી હોય છે તેઓ બાહ્ય આરંભને રેકે છે. તો આરંભળવી ગણાય છે, એમ ઉપરના સૂત્રમાં ભાવ છે. જેઓ આત્મભાવને છોડી પરભાવોમાં શરણું માને છે, તેઓ પાપકમમાં વધુ ને વધુ અટવાતા જાય છે. આમ કહીને સૂત્રકાર એ બતાવવા માગે છે કે ચારિત્રગઠન આંતરિક બળથી જ થઈ શકે, આંતરિક બળના સાધનરૂપે બહારની બધી ક્રિયાઓનો ઉપયોગ ભલે હોય પરંતુ બહારની ક્રિયાના મહત્વની ચાવી તે આંતરિક બળ પર જ હોય. જેટલે અંશે આંતરિક બળ ગુમાવ્યું તેટલે અંશે પામરતા આવી જ; એટલે આંતરિક બળને વિકસાવવા માટે સંયમ, ત્યાગ, વગેરે સાધને બતાવ્યાં છે. કારણ કે આંતરિક બળના વિકાસથીચારિત્રથી જ આત્મશક્તિ ખીલે છે. [૧૦] હે જંબૂ! તેમના કેટલાક તે વળી ભૂલ જાણવા છતાં તેને સુધારવાને બદલે બીજે જ માર્ગ પસંદ કરે છે. તેઓ સ્વછંદા Page #202 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપ્રતિપાદન ૧૪૯ ચારી થઈ એકચર્યા કરે છે. તેની એકચર્યા સ્વછંદથી જન્મી હોય છે. તેની તેમના ગુણો જ પ્રતીતિ આપી દે છે. તેઓ બહુક્રોધી, બહુ માની,બહુ માયાવી, બહુ લાભી, બહુ પાપી, બહુ દંભી, બહુ ઠગારા, બહુ દુષ્ટ વાસનાવાળા, હિંસક અને કુકમી હોવા છતાં “હું તે ધર્મ માટે વિશેષ ઉદ્યમવંત થયો છું” એમ બકવાદ કરતા હોય છે. પણ ખરી રીતે “રખે કોઈ મને જાણું જાય ” એવા ભયથી તે એકલા થઈને ફરે છે, અને અજ્ઞાન તથા પ્રમાદ બન્ને દોષોથી નિરંતર મૂઢ બની વાસ્તવિક ધર્મને સમજી શક્તા નથી. નેધ –બાહ્ય શરણને માનનારે, બાહ્ય વિધિનિષેધમાં ખૂબ માનનારે સાધક કેટલીક વાર તેમાંથી કડવા અનુભવ મળ્યા પછી ચોંકી ઊઠે છે. અને તેથી એ બધું છોડી પિતા તરફ વળવાનો ભાવ તેનામાં જાગે છે. પણ આ વખતે એક ભુલાવાને છોડી બીજા ભારી ભુલાવામાં પડવાને ભય આ સૂત્રમાં સૂત્રકાર પ્રગટ કરે છે. એશ્ચર્યા કરનારના માનસિક દુર્ગણોનો જે ભંડાર વર્ણવ્યા છે તે મનનીય છે. ઘણી વખત ત્યાગી સાધકને બાહ્ય નિમિત્તો દ્વારા કડવો અનુભવ થાય છે. ત્યારે તે આખી દુનિયા ખરાબ છે, એમ માની તેથી અળગો થવા મળે છે. અને તે એમ માને છે કે – હું એકલો રહીશ તો આ બધી માથાફેડ મટી જશે. આવા સાધકનું મૂળ જ કાચું છે. એ ઉપાદાન અને નિમિત્તોને સંબંધ સમ જ નથી. નિમિત્તેનું જોર ઉપાદાનને લઈને છે, સંસાર અંતરમાં છે, બહાર માત્ર તેનું પ્રતિબિંબ છે, તેનું તેને જ્ઞાન નથી. એટલે એકડે ઘંટનાર કરતાંયે તેની નીચી કક્ષા છે. છતાં તેની ભૂલ એમ મનાવે છે કે હું હવે થોડા જ વખતમાં અદ્વિતીચ મહાત્મા બની જઈશ. જે કોઇએ નથી કર્યું તે હું કરીશ એમ માને છે. આનું પરિણામ કેવળ અધ:પતનમાં આવે છે. અને વધુ દુઃખનો વિષય તો એ છે કે –તે એકલા બની જવાથી તે ભૂલને સુધારનાર મળવો પણ તેને દુર્લભ થઈ પડે છે. સારાંશ કે એકલીનતા ખેટી નથી. પણ તેનું એકાંત એકલા કે અતડા પડી જવાથી પ્રાપ્ત થતું નથી. પરંતુ વૃત્તિના વિજયથી પ્રાપ્ત થાય છે. જગત બગડી ગયાના જે બળાપા નીકળે છે તેમાં પ્રાય: આંતરિક નબળાઈ જ કારણભૂત હોય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આચારાંગસૂત્ર [૧૧] હે મનુષ્યો! જેઓ પિતે પાપનાં અનુકાનથી નિત્ય નથી અને પિતે અજ્ઞાની હોવા છતાં મેક્ષ જેવી વસ્તુની મનમાની ડંફાસો હાંક્યા કરે છે, તેવા દુઃખી જેવો બિચારા કર્મમાં જ કુશળ છે; નહિ કે ધમમાં. આવા જેવો સંસારના ચક્રમાં ફરવાના અધિકારી બને છે. નોંધ –મોક્ષનાં શાસ્ત્ર ભર્યું કે મોક્ષની વાતો છેલ્વે મોક્ષની પ્રાપ્તિ થઈ જતી નથી. જેઓ મોક્ષના અભિલાષી હોવા છતાં સ્વછંદ, પ્રમાદ, કષાયો અને વિષયવિલાસની ગર્તામાં સબડ્યા કરે છે, તે સંસારે નથી આરાધતા અને મોક્ષ પણ નથી આરાધતા. તેઓ માત્ર આધાર વિના ત્રિશંકુની જેમ વચ્ચે જ લટકી રહે છે–એમ કહેવાનું સૂત્રકારને આશય છે. ઉપસંહાર ચારિત્રનું ઘડતર આંતરિક બળથી જ થાય છે. આંતરિક બળ કેળવવા માટે સંયમ ઉપાગી સાધન તો છે જ. વિષયસુખની લિપ્સામાંથી જે હિંસા જન્મ છે તે આધ્યાત્મિક મૃત્યુના અને શારીરિક છાસના કારણભૂત બને છે. ગૃહસ્યજીવનમાં સંયમ સુસાધ્ય અને સુશક્ય છે. સંયમમાં સુખ સહજ છે. ભૂલનું ભાન થયે સંયમ સરળ અને સ્વાભાવિક બને છે. ભૂલનું ભાન ભૂલનું કડવું પરિણામ ભોગવવાથી થઈ શકે છે, એ માન્યતા બરાબર નથી. ક્રિયા માત્ર પરિણામ દેનારી છે, એટલે ક્રિયાનું પરિણામ ભોગવવું એ તો એક નૈસર્ગિક નિયમ જ છે; પરંતુ જેમ જેમ છવ કડવા પરિણામો ભોગવે છે, તેમતેમ તેની વૃત્તિમાં વધુ વક્રતા પેસે છે અને ભૂલનું ભાન થવાની તક દૂર ને દૂર જાય છે. ભૂલનું ભાન જિજ્ઞાસા પછી જાગે છે. નિર્ણય પણ જિજ્ઞાસા પછી સંભવે છે. સાચો નિર્ણય જીવને સ્વયં સંચમને માર્ગે ચોજી દે છે. આરંભ આસક્તિથી જન્મે છે. ત્યાગી પણ આસક્ત હોય તો તે આરંભછવી છે. અને ગૃહસ્થ પણ સંચમી કે નિરાસક્ત હોય તો તે અનારંભળવી છે. - એમ કહું છું. લોકસાર અધ્યયનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયો. Page #204 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદ્દેશક ચારિત્ર ખીલવવાના ઉપાયો ગત ઉદેશમાં ચારિત્રગઠનની વિવિધ સમાલોચના કરી, અને આંતરિક બળ ખીલવવાથી જ ચારિત્રનું ઘડતર થાય છે તથા ચારિત્ર વાસ્તવિકતામાંથી જ જન્મે છે એમ સમજાવ્યું. હવે આ ઉદ્દેશકમાં આંતરિક બળ ખીલવવાના ઉપાયે બતાવતા ગુરુદેવ બોલ્યાઃ– | [૧] આ વિશ્વમાં જે સાધકે પાપી પ્રવૃત્તિથી નિવર્સેલા છે, તે સાધકે પિતાના શરીરાદિને નિર્વાહ પણ અનારંભીપણે (નિર્દોષ રીતે) ચલાવી શકે છે. નોંધ –આંતરિક બળ પાપપ્રવૃત્તિથી નિવાર્યા વિના ખીલી શકે જ નહિ. એટલે પ્રથમ સૂત્રમાં પાપી પ્રવૃત્તિથી નિવર્તવાને નિર્દેશ કરે છે. ઉપગની શન્યતામાં અધમ છે, આથી પાપી પ્રવૃત્તિથી નિવર્તવું એટલે ઉપગમય જીવન જીવવું. અને ઉપગમય જીવન એટલે એચયુક્ત જીવન સમજવાનું છે. આવા સાધકને જે સાધન મળ્યાં છે તો સાધનને ઉપયોગી સામગ્રી મળી જ રહેવાની છે. એ કુદરતના અચળ સિદ્ધાંત પ્રત્યે વિશ્વાસુ હોઈ શકે, સંયમી રહી શકે અને સાધન પર સાધનનિછા હોવા છતાંયે નિર્દોષ રહી શકે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આચારાંગસૂત્ર [૨] હે સાધક! તું દૂષિત પ્રવૃત્તિથી દૂર રહી પૂર્વગત દેને સાધનાધારા દૂર કર્યા કર. “હમણાં જ આ અવસર છે,” એમ વિચારી પવિત્ર સંયમ તરફ જ દૃષ્ટિ રાખ. આ શરીર, સાધકજીવન અને સાધનાનાં આવાં અનુકૂળ સાધનને સમય ફરીફરી નહિ આવે માટે તેમનું ફરીફરી શોધન કર. નેંધ –સાધક સંયમી બન્યા પછી પણ જાગૃત દશાને ભૂલી ન જાય, પૂર્વઅધ્યાસો તેને પુનઃ પિતા તરફ ખેંચી ન જાય, એટલા માટે પળે પળે જાગ્રત રહેવાનું આ સૂત્રમાં સૂચવ્યું છે. ઘણીવાર એવું બને છે કે સાધકજીવનમાં પણ સતત સંયમનું વલણ કંટાળો ઉત્પન્ન કરે છે. અને એ કંટાળે કે પ્રમાદ પણ જાણે કેઈ નિરાસક્તિને ગુણ હોય તેમ મનાવવા તેની વૃત્તિ તે સાધક પર આક્રમણ કરે છે. આનું મૂળકારણ પૂર્વ અભ્યાસ જ છે. છતાં તે સાધકને તે વખતે તેનું ભાન હોતું નથી. તેથી તે લોકપ્રવાહમાં ખેંચાઈ જાય છે. આ ખેંચાણ કેટલું પતન કરે છે, તે તો અનુભવગમ્ય બીના છે. પરંતુ તે પ્રસંગ ન આવે એમ સૂત્રકાર ઇચ્છે છે. અને તેથી ચકાવે છે કે હે સાધક ! આ અવસર ફરીફરી નહિ આવે. અને કહે છે કે –એ વાત અહીં શા માટે કહેવામાં આવી છે તેનું પણ તું તારા જીવનમાં શોધન કર. ત્યારે જ તને એને મર્મ સમજાશે. [૩] તીર્થંકરદેવે એ માર્ગ બતાવ્યો છે (અને એમ પણ સમજાવ્યું છે કે બધા જેને જુદું જુદું સુખદુઃખ થાય છે, એમ જાણી (આત્માભિમુખ બનવા માટે) સંયમી સાધકે સાધનાના માર્ગમાં જરા પણ પ્રમાદ ન કરવો. નોંધ –જાગ્રત સાધકને પણ અચાસે વશ કરી નાખે તો બીજાનું શું ગજું? એમ માની કઈ સાધનાના માર્ગે જવામાં નિરાશા ન અનુભવે એ ખાતર સૂત્રકાર તે ગૂંચ ઉકેલી નાખે છે, અને એમ થવાના કારણને સ્પષ્ટ કરી મૂકે છે. “બધા જીવોને સુખ અને દુઃખ જુદું જુદું થાય છે,” એ વાકયના ભાવાર્થમાં તે વાત શમાવી છે. અનુભવ. પણ આ વાતને સ્વીકારે છે કે જે એક વસ્તુ એકને સુખરૂપ હોય છે, તે જ વસ્તુ બીજાને દુઃખરૂપ હોય છે; અથવા એછું સુખ કે દુઃખ આપી શકે છે. આટલી વાતને ઊંડાણથી Page #206 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ખીલવવાના ઉપાચા ૧૫૩ વિચારાય તે પછી પદાર્થ પેાતે સુખ કે દુઃખ આપનાર નથી. એ વાત સમજાય, અને વૃત્તિમાંથી પાપ સહેજે છૂટતું જાય. પૂર્વ અધ્યાસા ક્રિયા કરાવી નાખે એવું બને, તેપણ તે ક્રિયામાં વૃત્તિ પાપી ન હેાય એટલે તે ક્રિયા વિકાસમાં માધક ન નીવડે. જ્યાં સુધી આ વાત હૈયે ન ચોંટી હાય ત્યાં સુધી પૂર્વ અભ્યાસાને લઈને, કે પ્રસંગની અધીનતાને લઈને કે ગમે તે નિમિત્તે જે પાપી ક્રિયા થાય તે કુસંસ્કારને મૂક્તી જાય છે. અને એ કુસંસ્કાર નિમિત્ત મળતાં જ પુનઃ તે સ્વરૂપે આવીને ઊભા રહે છે. આ રીતે ચક્ર ચાલ્યા કરે. એટલે જ્યાં સુધી સમજણના મૂળમાં રહેલી ભૂલ નીકળી શુદ્ધ સમજ ન થાય ત્યાં સુધી જાગૃતિ હાચ તમે તે કાĆકારી નીવડે નહિ. [૪] જેમ આ વિશ્વમાં વાના આશયેા ભિન્નભિન્ન છે, તેમ તેમનું દુઃખ પણ ભિન્નભિન્ન છે. માટે મુનિએ કશી પણ હિંસા કે મૃષા ભાષણ જેવા દૂષણને ન સ્પર્શીતા, સંયમમાર્ગમાં ઉપસ્થિત થતાં કડક સંકટાને પણ સમભાવે સહન કરવાં. અને આ રીતે વર્તનારા મુનિ જ ઉત્તમ પ્રકારના ચારિત્રશીલ મુનિ ગણાય. નોંધ:-બહાર જે સુખઃખ દેખાય છે તે આશયથી જ થાય છે. આ આરાયાની ભિન્નતા એટલે કર્મોનાં પરિણામેાનું તારતમ્ય. એના ઉપર જ આખા સંસારનું વિવિધ સ્વરૂપરૂપે મંડાણ છે એમ કહીએ તે ચાલે. પ્રત્યેક વ્યક્તિ ભિન્નભિન્ન આકૃતિ અને સાધનસામગ્રી ધરાવે છે. તેનું કારણ પણ આરાયાની ભિન્નતા જ છે. સંસારની આ વિવિધતા એ જ કના અચળ કાયદાની નૈસર્ગિક કુદરતી શક્તિના અસ્તિત્વની પ્રતીતિ છે. જે મુનિ આટલું મનન કરશે તે મુનિ પ્રમાદ કે કષાયને ક્ષમ્ય નહિ કરી શકે. કારણ કે કુદરતના અચળ કાયદાની સાચી પ્રતીતિ નથી થઈ ત્યાં સુધી જ તે પેાતાના માટે પુરુષાર્થીના દુરુપયેાગ કરે છે, વેડફે છે, બીજાને હણે છે અને પેાતે હણાય છે. હિંસા અને મૃષાનું મૂળ નૈસર્ગિકતાના અવિશ્વાસ જ છે. સ્વા જ્યાં સુધી કુદરતના અચળ કાયદા પર સાધક વિશ્વાસુ ન બને ત્યાં સુધી તે ખીન્નનું ભલું કરવાના કોડ સેવે તાયે તે કાડ પૂર્ણ થઈ શકે નહિ. જે જે ક્ષેત્રમાં તે પ્રવેશે તેમાંતેમાં તેનું અભિમાન તેને સતાવ્યા કરે. આ દૃષ્ટિબિંદુ ન સમજાયું હેાય ત્યાં સુધી જ દાન અને પરોપકારની મહત્તા છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આચારાંગસૂત્ર સંચમીને સંયમ જે સ્વ અને પરનું કલ્યાણ સાધે છે તે દાતા કે પરોપકારી નથી સાધતે. આથી જ પ્રથમ દાન, પછી પોપકાર અને ત્યારબાદ સંયમનું ઉચ્ચ સ્થાન કપાયું છે. સંયમમાં કષ્ટ આવે તે સાધકને દુઃખરૂપ નથી લાગતાં, એનું કારણ એ છે કે સંયમની શ્રેણીને અવલંબેલો સાધક કઈ બીજી જ ભૂમિકામાં ગયો હોવાથી તેને અપૂર્વ ઉલ્લાસ પ્રગટે છે. કદી આવા ઉલ્લાસન પૂર્વે તેને પરિચય ન હોવાથી તે સ્થિતિને તે શાન દશા માને છે. પણ આ એક સાધનાની ભૂમિકા જ છે. તેને તેને યથાર્થ અનુભવ ન હોવાથી કોઈ વેળા નિમિત્તવશાત્ જે તેને પૂર્વઅધ્યાસે આવીને હેરાન કરે છે તે એકદમ વ્યાકુળ થઈ બેસે છે. પતન થયું તેવા ભયે તે ત્રાસી ઊઠે છે. પણ આ ત્રાસ તેના જીવનમાં કાં તે સાચેસાચું પતન આણે છે, અથવા હતાશતા લાવી મૂકે છે. આ બન્ને સ્થિતિ કનિષ્ટ છે. આમાં શક્તિને અવિશ્વાસ જ કારણભૂત છે. એટલે નિર્ભયતા અને આંતરિક શક્તિ એ બે ચારિત્રગઠનના મૂળભૂત પાયા છે. એ જ દષ્ટિએ પિતાને થતાં સુખદુઃખ કે બીજાને થતાં સુખદુ:ખ જોઈ તે પિતાને સમભાવ ન ગુમાવે. [૫] જે સાધકે હાલમાં પોતે પાપમાં પ્રવર્તતા નથી છતાં કદાચ પૂર્વકર્મના ફળસ્વરૂપે તેમને વિવિધ પ્રકારની ઉપાધિઓ આવે તો તે વખતે થતું દુઃખ તેઓ સમભાવપૂર્વક સહન કરે. એમ વીર તીર્થકર દેવોએ ફરમાવ્યું છે. ' નેંધ –કર્મની સાંકળ ત્રિકાળાબાધિત છે. પુનર્ભવ–પુનર્જન્મથી તેમની વચ્ચે પડદા પડતા જાય છે. પાછળનાં કર્મોનું આ જીવને જ્ઞાન નથી તેથી જ તે કુદરતની સામાન્ય ક્રિયાથી પણ ચોંકી ઊઠે છે, નિરાશ થઈ જાચ છે. જોકે આમ થવું એ પણ અસ્વાભાવિક નથી. કારણ કે વર્તમાનકાળમાં જે ક્રિયા થાય છે તે પણ શુદ્ધ છે કે અશુદ્ધ, વિકાસને પંથે પ્રેરનારી છે કે પતનને પશે તેનું ચે જ્યાં ભાન ન હોય ત્યાં પૂર્વ ક્રિયાના ફળની પ્રતીતિ કે સહન કરવાની શક્તિ શી રીતે જાગે ? પણ આવા સાધકે આપ્તજનેઅનુભવી પુના (ગુના) વચનના અવલંબનથી પણ એટલો વિશ્વાસ મેળવી લેવો જોઈએ કે જે કંઈ થાય છે, તે બધું હેતુપૂર્વક જ થાય છે. ક્રિયાના કર્તાને ક્રિયાનું ફળ ઇચ્છાઓ કે અનિચ્છાએ, પડદા સામે કે પડદા પાછળ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ચારિત્ર ખીલવવાના ઉપાયે આવી મળે છે, તે ભાગવ્યે જ છૂટકા છે, અને એવેા નિશ્ચય કરી ધૈર્ય ધારણ કરવું રહ્યું. [૬] આ શરીર વહેલું કે મારું પણ અવશ્ય છૂટવાનું અથવા તૂટવાનું. કારણ કે તે અશ્રુવ ( અનિયમિત ), અનિત્ય, ક્ષણભંગુર, વધવાઘટવાના સ્વભાવવાળું અને નાશવંત છે જ. માટે હું સાધકા ! આ દેહસ્વરૂપને અને આ દુર્લભ અવસરને ફરીફરી વિચારા. નોંધઃ—અહીં સૂત્રકાર સમભાવ શી રીતે જળવાય તેને લગતા વિચારો આપે છે. રારીર નાશવંત છે, એટલે એ ચાલી જશે; તેવા ભચમાં સાધક વિહવળ ખનીને ભાન ભૂલે, અાગૃત–પ્રમત્ત બને, એનું સાધનપૂરતું મહત્ત્વ ભૂલીને સાચ્ચ માની બેસે અને વિલાસી બને, તેાયે પતનને નેતરે. પણ સૂત્રકાર કહે છે એ દેહના સ્વરૂપને અને દુ^ભ અવસરને ક્રીડ઼ી વિચારે. દેહના સ્વરૂપનું જ્ઞાન એટલે દેહ મળવાના મૂળકારનું જ્ઞાન. આ જ્ઞાન થતાં સહેજે સમજાશે કે દેહની નશ્વરતા એટલે દેહનેા નાશ નહિ,. પણ દેહનું પરિવર્તન. માત્ર એના સાધનનેા જ ફેરફાર, એને! નહિ. જેને માત્ર આટલું દેહ સંબધી જ્ઞાન થાય તેને મૃત્યુની ભીતિ સહેજે ટળી જાય. અને નિચ અને. અને અવસર આળખવા એટલે એક પળ નિર્ક નથી એમ માની અપ્રમત્તતા જાળવવી તે. આવા જ્ઞાની અને અપ્રમત્ત સાધક પણુ દેહની શુશ્રુષા કરશે જ. પણ તે માત્ર દેહને સાધન સમજીને, આત્માનું રક્ષણ કરીને, દેહને સાચવશે; આત્માને વેચીને કે હણીને નહિ. [૭] જે સાધક ઉપર પ્રમાણે શરીરનું સ્વરૂપ .તથા અવસર વિચારીને એવાં ચેતનનાં જ્ઞાન, વિજ્ઞાન, સુખ, આનંદ ઇત્યાદિ ગુણામાં રમનારા હાય છે, તેવા નિરાસક્ત ત્યાગી સાધકને અનંત સંસારમાં પરિભ્રમણ કરવાનું રહેતું નથી. નોંધઃ-પહેલા સૂત્રેામાં દેહની નશ્વરતા બતાવી. જે દેહ પાતે જ નાશવંત હાય તે સ્વાભાવિક માગે છે કેઃ–સુખ કે આનંદ આસક્તિને લઈને દેહાર નાશવંત છે તે દેહથી મળતું સુખ ક્ષણિક કે છે. પરંતુ આ સૂત્રમાં તે એમ કહેવા આપવાને દેહને સ્વભાવ જ નથી. વિષયેાની Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ' ' . આચારાંગસૂત્ર જે વૃત્તિ સુખનો અનુભવ કરાવે છે તે સુખ નથી, પણ સુભાસ છે. વૃત્તિને અધીન થયેલા વિકૃત ચૈતન્યના આવેશને સુખ મનાતું હોય, ત્યાં કેવળ મૂઢતા છે, એમ જ કહી શકાય. એ આવેશનું પરિણામ ભયંકર આવે છે. એથી જ જ્ઞાન, વિજ્ઞાન, સુખ અને આનંદ આપવાને જેનો સ્વભાવ છે તેવા આત્મા તરફ વળવાનું સમજાવ્યું છે. એ જ સાચો માર્ગ છે, અને એ માગે વન્ય જ ટકો છે. [૮] આ દુનિયામાં સાધુવેશ (ત્યાગીનાં ચિહ્ન) ધારણ કરીને પણ કેટલાક સાધકે થોડો કે ઘણે, નાનો કે મેટે, સચિત્ત કે અચિત્ત પરિગ્રહ રાખે છે. તે સાધુ હોવા છતાં પરિગ્રહી ગૃહસ્થના જેવા જ અથવા તેથી પણ હલકા છે. નેધ –જે નિરાસક્તિની ભાવના પૂર્વરસૂત્રમાં વ્યક્ત કરી તેને હવે સ્પષ્ટ શબ્દોમાં સૂત્રકાર કહે છે કે –વેશ પહેરવાથી નિરાસક્તિ આવી શકતી નથી. વેશનું ત્યાગચિહન પૂરતું સ્થાન ભલે હોય, પરંતુ એ ત્યાગ નથી, એટલું જ નહિ પણ પદાર્થ ત્યાગ એ પણ ત્યાગ નથી. નિરાસક્તિ જે દ્રારા ઉત્પન્ન થાય તેમાં જ વાસ્તવિક ત્યાગનો સમાવેશ છે. જે સાધક નિરાસક્તિના દય વિના પદાર્થોનો ત્યાગ કરે છે, તે સાધક ધનનો પરિગ્રહ છોડશે, પણ પદાર્થો પરનું મમત્વ નહિ છોડે; બાલબચ્ચાં અને સંબંધીને છોડશે, પણ કોઈને સેવક તરીકે ઉપયોગ કરવાની સંજ્ઞા નહિ છોડે. [૯] કેટલાક જીવોને એ પરિગ્રહપણું જ અધમ ગતિમાં દુઃખરૂપ મહાભયનું કારણ બને છે. અથવા સંસારની (આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંબંધની ) સંજ્ઞાવૃત્તિ પણ તેવી જ ભયજનક થાય છે તેમ ધારી તેવી વૃત્તિથી જિજ્ઞાસુ સાધક દૂર રહે છે. નેધ–પરિગ્રહપણું એટલે પરિગ્રહની વૃત્તિ. એને લાલસા પણ કહી શકાય. એક તે એ, અને બીજું સંસારમાં સુખ છે એવી માન્યતા. આ બન્ને અધમ ગતિના મૂળભૂત કારણે છે. જ્યાં સુધી પરિગ્રહવૃત્તિ કે એ સંજ્ઞા છે ત્યાં સુધી તે સાધક કદી નિર્ભય બની શકે નહિ. અને સત્ય, સંયમ, ત્યાગ કે તપનું ફળ મેળવી શકે નહિ. એટલે સાચું સુખ મેળવવા માટે સૌથી પ્રથમ અપરિગ્રહવૃત્તિ અને ઘસંજ્ઞાને ત્યાગ કરાવનાર વિચારકશકિત અને જાગૃતિ રાખવી ઘટે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ખીલવવાના ઉપાય ૧૫૭ [૧૦] આવા આસક્તિથી રહિત ત્યાગી પુરુષા, સાચા સાધક છે એમ નિશ્ચય રૂપ જાણીને અહેા સાધંક્રા! તમે દિવ્ય દૃષ્ટિવંત બને અને એ વીરના માર્ગીમાં અભિનિષ્ક્રમણ કા; કારણ કે અપરિગ્રહી અને દિવ્ય દષ્ટિવાળા સાધકાને જ ભ્રહ્મ—આત્મ—પ્રાપ્તિ થઈ શકે છે. જે સ્થિતિ નોંધ-બ્રહ્મપ્રાપ્તિ, આત્મપ્રાપ્તિ, મુક્તિ કે નિર્વાણ પ્રાપ્ત કરવાનુ જીવમાત્રનુ ધ્યેય છે, તે ઉપરના માર્ગે જ મળી શકે છે. પણ તે બધું બહાર નથી, અંદર છે. એમ સમાવવા માટે હવે આવતા સૂત્રમાં સૂત્રકાર કથે છે કેઃ— 66 [૧૧] અહે। જંબૂ ! મેં સાંભળ્યું પણ છે અને અનુભવ્યું પણ છે કે કથી મુક્તિ મેળવવી ” એ કા` આપણા પેાતાનાથી જ થાય છે. નોંધ-સુખને બહાર ઢૂંઢનારાઓને આ સૂત્રમાં બહુ સુદર નિર્દેશ કર્યા છે. જીવન ગમે તેવું નિચ વિતાવનારા અને મેક્ષના ઇજારદારોને લાંચ આપી મેક્ષ કે સ્વર્ગની ચિઠ્ઠી મેળવી સતાષ માનનારાઓને આમાં સાચુ માદર્શન મળી રહે છે. મુક્તિ કે સ્વર્ગની ચિઠ્ઠી આપી દેવી એ બીન કાઈના સામર્થ્યની વાત નથી. આપ્ત પુરુષ હાય, સર્વજ્ઞ હોય અથવા ગત કે મુક્ત પુરુષ હાય, તે માત્ર એટલું જ કહી શકે કે આ મા` નિષ્ક ટક છે. એવે મને અનુભવ છે, એ માર્ગે જવામાં સુખ અને શાંતિ અમે વેદ્યા છે. પછી એ માર્ગે ચાલવું કે ન ચાલવું તે ક્રિયા તેા સાધકના પેાતાના જ હાથમાં છે. તેને ચાલવું હોય તેા બહાર એવી કાઈ શક્તિ નથી કે તેને અટકાવી શકે. માદકનું આથી વધુ મહત્ત્વ જીવનવિકાસમાં સમજવું એ ભૂલ છે. [૧૨] માટે સાધકે પરિગ્રહથી મુક્ત થઈ સાધનાના માર્ગમાં જે સંકટ આવી પડે તે સમભાવે સહન કરવાં. નોંધઃ—પરિગ્રહ અને પરિગ્રહવૃત્તિથી પર રહેવા છતાં કેટલાક સાધકા સટ ઉપસ્થિત થયે સત્યમાર્ગોમાં કાંટાળેા અનુભવે છે. સૂત્રકાર કહે છે કે સંકટને સંકટ માની દુઃખ અનુભવવું એ વૃત્તિનું અજ્ઞાન છે, માટે પ્રત્યેક પ્રસંગમાં આત્માભિમુખŁષ્ટિ—સમભાવ કેળવવા જોઈએ. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આચારાંગસૂત્ર [૧૩] જે સાધકે પ્રમાદ સેવે છે, તેઓ ધર્મથી પરાક્ષુખ થયેલા છે, એમ જાણીને શાણે સાધક અપ્રમત્તપણે વિચરે. | નેધ–ક્રિયાથી ધર્મિષ્ઠ ગણાતે છતાં જે સાધક જીવનવ્યવહારમાં ઉપયોગશૂન્ય દશાએ વર્તે છે તેને સૂત્રકાર અહીં સાચા માર્ગનું દર્શન કરાવે છે. પ્રમાદ એ જ પાપ. ઉપગન્ય જીવન એ જ પાપ. એ આ સૂત્રમાં વનિ છે. જ્યાં ઉપયોગશન્યતા છે, ત્યાં નિવૃત્તિને આડે આળસ અને વિલાસ પોષાય છે; અને જ્યાં ઉપયોગમય દશા વતે છે, ત્યાં ક્રિયાપરતા હોવા છતાં નિવૃત્તિ છે. [૧૪] એમ ઉત્તમ પ્રકારે આ તીર્થકરભાષિત ક્રિયાને મુનિ સાધક યથાર્થ રીતે પાલન કરે. નોંધ –અપરિગ્રહી વૃત્તિ એ વીરને સાચો માર્ગ છે એમ કહી પરિગ્રહ અને તે પરની મમતા છોડવાનું આગળનાં સૂત્રોમાં વર્ણવી, ૧૨-૧૩ અને ૧૪મા સૂત્રમાં ક્રમપૂર્વક સમભાવ, જાગૃત દશા અને જિનમાર્ગની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાનું જણાવ્યું છે. ઉપસંહાર સાધુતા અને પરિગ્રહીપણું એ બને વિરોધી ગુણે છે. ઉપગમય જીવન એ જ ધર્મ. ક્રિયામાં પ્રગટપણે પાપ ન દેખાય તોયે જ્યાં પરિગ્રહવૃત્તિ છે, ત્યાં આરંભ–પાપ છે જ. પરિગ્રહ અને આરંભથી સંસાર વધે છે. મહાપરિગ્રહ અને મહાઆરંભ અધમ સંસ્કાર અને અધમ ગતિના ઉત્પાદક છે. સંસારની વિવિધ આશા, તૃષ્ણાએ અને ઇચ્છાઓથી સુખ અને દુઃખનું નિર્માણ થાય છે. સંયમી સાધક આટલું જાણું બન્ને સ્થિતિમાં સમભાવ જાળવે. કર્મને કોયડો કોઈને કોઈ કાળે છોડતો નથી, છોડશે પણ નહિ, સુખ કે દુઃખ મનાય છે તેનું કારણ પણ કમની વિચિત્રતા છે. કર્મમુક્તિ આત્મભાન પછી જ સંભવે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ખીલવવાના ઉપાયા ૧૫૯ આત્મસ્વરૂપની અને દેહસ્વરૂપની ઊંડી વિચારણા પછી મમતા અને પરિગ્રહી વૃત્તિ પણ ઘટે છે. સત્યમાં શ્રદ્ધા અને સમભાવથી ચારિત્રખળ ખીલે છે અને દુખ ધન તૂટે છે. એમ કહું છું. લાકસાર અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થયે.. Page #213 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદ્દેશક વસ્તુવિવેક ચારિત્રગઠન અને તેને ખીલવવાના ઉપાયે વર્ણવાઈ ગયા. બીજા ઉદ્દેશકમાં કહેલી નિષ્પરિગ્રહવૃત્તિને રખે કઈ દુરુપયેગ કરે ! “મૂછ એ જ પરિગ્રહ છે. માટે પદાર્થો ગમે તેવા અને ગમે તેટલા વાપરવાની છૂટ છે. માટે માત્ર મૂછ ન હેવી જોઈએ—એમ રખે કેઈ માની લે! તે ભ્રમને આ ઉદેશકમાં ઉકેલ આપતાં સ્યાદવાદ જેમની નસેનસમાં સહજ વયે છે એવા ગુરુદેવ સિાને સંબોધીને બોલ્યા. ગુરુદેવ બોલ્યા | [૧] જે કઈ ગૃહસ્થ કિંવા ભિક્ષુ આ જગતમાં નિષ્પરિગ્રહી થાય છે તે બધા તીર્થંકર દેવની વાણું સાંભળી અથવા મહાપુરુષ કે જ્ઞાની પુરુષોનાં વચને વિચારી, વિવેકવંત બની, સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ કરીને જ નિષ્પરિગ્રહી બને છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ વસ્તુવિવેક ૧૬૧ નોંધઃ–પરિગ્રહ હોવા છતાં, રાખવા છતાં, તે ભોગવવા છતાં હું તો નિરાસક્ત રહી શકું છું કે નિરાસક્ત રહી શકીશ એમ જે બોલે છે કે માને છે, તે પાખંડ, દંભ કે આત્મવંચના સેવે છે–એવો કંઈક ભાવાર્થ આ સૂત્રમાં છે. અનુભવ પણ એમ જ કહે છે કે પરિગ્રહને સંપર્ક રાખીને નિષ્પરિગ્રહી વૃત્તિ કેળવાઈ શકતી નથી. એટલે નિષ્પરિગ્રહી વૃત્તિ કેળવવા માટે બાહ્ય પદાર્થોનો પરિગ્રહ, તે પર થતો મેહ અને આકર્ષણ સૌથી પ્રથમ તકે છોડવાં જરૂરી છે. જેમ કેઈ અગ્નિને હાથમાં રાખી ઠંડક મેળવવાની ઇચ્છા રાખે કે ઠંડીના જાપ જપે તોપણ ઠંડક ન થવી અને અગ્નિની ઉષ્ણુતા સહવી તેને માટે અનિવાર્ય છે. તેમ જ જે સાધક પરિગ્રહના અગ્નિને સાથે રાખીને નિરાસક્તિની ઠંડક શોધે છે તે નિષ્ફળતા અનુભવે છે. - ઘણીવાર એવું બને છે કે એ પરિગ્રહ પાછળ તેને આશય નીચ, દ્ર કે સ્વાથી નહિ પણ ઉચ્ચ, ઉદાર, અને પરમાથી દેખાતે હોય. માત્ર પોપકાર અને પરમાર્થ ખાતર તે પદાર્થોને સંગ્રહ કરતો હોય તો તેની પાછળ છુપાયેલી પરિગ્રહવૃત્તિ ફૂલીફાલી આખરે ઉન્નતિ અને ચશના શિખરે ચડેલા એ સાધકને પાડવામાં મદદરૂપ બનવા સંભવ રહે છે. એટલે જ નિપરિગ્રહવૃત્તિ કેળવવા માટે બાહ્ય ત્યાગની આવશ્યકતા છે. પછી ભલે તે ગૃહસ્થ સાધક હો કે ભિક્ષુ સાધક હો. દરેકને પોતાની યોગ્યતા અને શક્તિ મુજબ પદાર્થ ત્યાગ કર ઉપયોગી નીવડે છે. જોકે એ આવશ્યતા સૌને અનિવાર્ય છે એમ જાણ્યા પછી પણ બાહ્ય ત્યાગની ભાવના પ્રગટવી એ કંઈ સહજ વસ્તુ નથી. કારણ કે પોતે જે કંઈ ઈચ્છે છે તે બાહ્ય પદાર્થોમાં છુપાયું છે એ ઘણું કાળને જીવન અધ્યાત છે. એટલે એ કેમ છૂટે ? તેના ઉપાયમાં સૂત્રકાર વિચાર અને વિવેક બતાવે છે. સત્યાસત્યને પારખવાની વિવેકબુદ્ધિ જાગે, એટલે અનતંકાલને અસત્યને સત્ય માનવાને અધ્યાસ હોય તોયે છૂટી જાય છે. પરંતુ જ્યાં સુધી એ જાગે નહિ, ત્યાં સુધી તે મનુષ્ય કશું હિતાહિત પણ સમજી શકે નહિ. તે છોડવાની તો વાત જ શી ? આવી વિવેકબુદ્ધિ સવિચાર પછી જ આવે છે, એમ ઉપરના સૂત્રમાં સૂત્રકાર વદે છે. પણુ એ વિચાર શબ્દ એટલો તો રૂઢ થઈ ગયો છે કે હાલતાં ને ચાલતાં સૌ કોઈ એને ઉપયોગ કરી નાખે છે. પણ વિચારનું સ્વરૂપ આપણે માનીએ છીએ એટલું સરલ કે સુસાધ્ય નથી. જેને ઘણીવાર વિચાર તરીકે ૧૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આચારાંગસૂત્ર ઓળખીએ છીએ તે વિચાર નથી હોત પણ કેવળ વિકલ્પ હોય છે. જીવનમાં અદ્ભુતતા, નવીનતા અને દિવ્યદષ્ટિ પ્રેરે એ વિચાર. બાકી તે ઉપરના મન ઉપર આવતા વિચારે એ તો વિકલ્પમાત્ર છે. છતાં એ વિકલ્પ પર વિચારોને આરોપ મુકાય છે. એ તે સમુદ્રના ઉપરના રણને તરંગ માનવા જેવી ભૂલ છે. તરંગ જેમ જલનું ઊર્ધ્વગમન છે, તેમ વિચાર એ અંતઃકરણનું ઊર્વકરણ છે. તરંગ જેમ સમુદ્રને આહલાદિત કરે છે, ઉદાર બનાવે છે, તીરને ભેટવાની તાલાવેલી જગાડે છે અને વેગ આપે છે, તેમ જ વિચારમાં શક્તિ છે. વિચારનું એક કિરણું જીવનમાં જોત જગાવી દે છે. અનેક કાળના અજ્ઞાન અને મેહના તિમિરને તે વિખેરી નાખે છે. જીવનના ગુચવાયેલા કોડાને તે ઉકેલી દે છે, અને પ્રત્યેક કાર્યના પરિણામ સુધી પહોંચવાની દિવ્ય શક્તિ સમપે છે. જે પરથી ક્રિયાનું મૂળ કારણ અને પરિણામ સુધી દષ્ટિ પહોંચે તે વિચાર કહેવાય. પણ આવો ઊંડે વિચાર અનુભવી જનોના પ્રગટદ્યતન વિના પ્રાપ્ય નથી. આથી જ આપ્તપુરુષોનાં વચને કે સત્સંગ તેમાં કારણભૂત બતાવ્યાં છે. આપ્તપુરુષ એટલે નિખાલસતા, નિઃસ્પૃહતા અને સત્યની સાક્ષાત મૂર્તિ. નિસ્પૃહતા વિના સ્વાનુભવ ન જાગે. બીજાં વચનો અનેકવાર સાંભળ્યા છતાં હૃદયના સર ને જગાડે, હૃદયે ન સ્પશે. પણ સાચા સંતનું એક વાક્ય જીવન પલટી શકે. સત્સંગની મહત્તા આ દષ્ટિએ છે. પરંતુ જ્યાં વ્યક્તિનાં વ્યક્તિત્વને બદલે વ્યક્તિનાં ખાં તરફ ઢળવાની ક્રિયા થાય ત્યાં સત્સંગ ફળદાયી ન નીવડે, અને વાસ્તવિક રીતે તો એ સત્સંગ પણ ન કહેવાય. વ્યક્તિરાગમાં બંધાયેલાને મુક્ત કરે, સ્વતંત્ર બનાવે અને પોતાનો અનંત કાળનો પૂર્વગ્રહદુરાગ્રહ છોડાવે, તે જ સત્સંગ. [૨] પ્રિય જંબુ ! તીર્થકરદેવે સમતાથી ( સમતામાં), ધર્મ વર્ણવ્યો છે. તે બોલ્યા છે કે –અહે સાધકે! જે રીતે મેં અહીં કર્મ ખપાવ્યા છે તે રીતે બીજા માર્ગોમાં કર્મ ખપાવવા મુશ્કેલ છે. માટે જ કહું છું કે મારું દષ્ટાંત લઈ બીજા મુમુક્ષુઓએ પણ પોતાનું વીર્ય છુપાવવું નહિ. નોંધ:-પ્રથમ સૂત્રમાં બાહ્ય પદાર્થના ત્યાગની જરૂરિયાત બતાવી અને ત્યાગભાવના ક્યારે અને કઈ રીતે જગે તેના ઉપાયો વર્ણવ્યા. પરન્તુ Page #216 -------------------------------------------------------------------------- ________________ વસ્તુવિવેક - ૧૬૩ ત્યાગના સંબંધમાં કેટલીક વાર ગેરસમજ ઊભી થવાનો સંભવ રહે તેથી તેને ઉકેલ આ સૂત્રમાં આપવા પ્રયાસ કરે છે. ધર્મ સમતામાં છે એમ બોલીને સૂત્રકાર કહે છે કે –ત્યાગ સમભાવથી જાગ્યો હોવો જોઈએ. ત્યાગમાં સમતા જોઈએ જ. આમ કહેવાનો આશય એ છે કે પદાર્થ ત્યાગમાં બે ભાવના દેખાય છે. એક તો પદાર્થો તરફની ધૃણા અને બીજી પદાર્થો પ્રત્યેની અતૃપ્તિ. આ ભાવનાના મૂળ ઉપર જ ત્યાગની શુદ્ધિઅશુદ્ધિનો આધાર છે. જે ત્યાગમાં પદાર્થ પર તિરસ્કાર છે તે ત્યાગમાં શુદ્ધિ કે સમજણ નથી, એમ કહી શકાય. કારણ કે જે વૃત્તિને આજે પદાર્થ પર તિરસ્કાર છે તે વૃત્તિને પ્રસંગ આવ્યે સંચમ પર પણ તિરસ્કાર નહિ થાય એની ખાતરી શી ? કથિતાશય એ છે કે વૃત્તિના મૂળમાં જે દેષ હોય તે આજે એક જ ક્ષેત્રમાં દેખાતો હોય તો પણ વહેલો ચા મેડે એ બીજા ક્ષેત્રમાં પણ દેખાવાને જ. જે સાધકે પદાર્થ ત્યાગથી સુખ છે એવું મીઠું પ્રલોભન ક્યાંકથી સાંભળી ત્યાગ કર્યો છે અને આજે તેની વૃત્તિનો વેગ સંયમ તરફ વાળવા પ્રયત્ન કરી રહ્યો છે, તે સાધક કદાચ એ માર્ગમાં સુખનો અનુભવ ન કરી શકે અને બીજાં બાધક કારણો નડે, ત્યારે બીજી તરફ ઢળ્યા વગર કેમ રહી શકશે ? ત્યાગને હેતુ વેગની દિશા બદલવાને નહિ પણ વેગને શમાવવાનો છે. અને એ વેગનું શમન ઊંડી વિચારણ વગર શક્ય નથી. જ્યારે માનવીને ભાન થાય કે પદાર્થોમાં સુખ કે દુઃખ આપવાની શક્તિ નથી. તે તો નિમિત્ત માત્ર છે, મારી વૃત્તિએ જ અજ્ઞાનથી પદાર્થોમાં સુખ કે દુઃખની કલ્પના કરી છે. જેને એક વસ્તુ જોઈએ છે તે વસ્તુ નહિ મળે તો તેને દુઃખ થશે. અગર સુખ મળશે તો ક્ષણિક સુખ થશે. પણ જેને એ વસ્તુ જોઈતી જ નથી એને એ વસ્તુ સંબંધીનું કંઈ પણ સુખદુ:ખ થવાનું નથી. સુખ કે દુઃખનું કારણ બહાર નથી પણ મારી સમજણમાં છે–ત્યારે જ સાચો ત્યાગ જન્મશે. એટલે જ સૂત્રકાર કહે છે કે ત્યાગ સમતાથી જન્મો જોઈએ; અને આ ભાવના પ્રગટયા પછી જ વૃત્તિને શુદ્ધ કરવા માટે નિમિત્તોથી દૂર રહેવાની આવશ્યકતા જણાય છે, અને એ સમજણપૂર્વક જે ત્યાગ થાય છે તે ત્યાગમાં સમભાવ હોવાની પૂર્ણ સંભાવના છે. સર્વજ્ઞ પુરૂએ સમભાવની પરાકાષ્ટા પિતે અનુભવી છે. એથી જ તેઓ ધર્મને સમતાથી વર્ણવી શકે છે. સત્યને અનુભવી જ સત્ય દર્શાવી શકે, બીજે નહિ; એવો ભાવ પણ આ સૂત્રમાં ટપકે છે. આ સૂત્રને બીજા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આચારાંગસૂત્ર ભાગમાં શ્રીતીર્થકરભગવાનના શ્રીમુખેથી “મેં અહીં કર્મ ખપાવ્યા છે તે રીતે બીજે ખપાવવાં મુશ્કેલ છે” એમ કહેવાયું છે. એ કથનમાંથી એ સાર નીકળે છે કે આ માર્ગ–સમતાને માર્ગ જેટલો સરળ છે તેટલે બીજે નથી. અમે સમતાયોગની સાધના કરી કર્મ ખપાવ્યાં છે. તમે પણ ખપાવી શકશે. એમ એ જ્ઞાની પુરુષો પોતાના અનુભવની ચોક્કસતા બતાવે છે. - પ્રાણીમાત્રના આશયે જ્યાં ભિન્નભિન્ન છે ત્યાં ક્રિયાની ભિન્નતા હેવી સ્વાભાવિક છે. પણ જે કઈ જિજ્ઞાસુ કે મુમુક્ષુ સત્યમાર્ગે જવા સારુ તૈયાર થઈ ગયો છે, તેની જિજ્ઞાસાનું આમાં સુંદર ચિત્ર છે. અને આવલંબનની ગૂઢ પ્રેરણા પણ છે. તોયે રખે એ અવલંબનમાં જ અટકી પડે ! માટે કહે છે કે જેજે હો, બહારના સાધકનિમિત્તોને માત્ર દૃષ્ટાંતરૂપે નિહાળજે, ચાલવાનું તો તમારે જ છે. પુરુષાર્થની ચાવી તમારા હાથમાં છે, એ રખે ભૂલતા. આ સૂત્રને છેલ્લો શબ્દાર્થ તો અદ્ભુત છે. એમાં ભાખ્યું છે કે બીજ મુમુક્ષુઓએ પણ પિતાનું વીર્ય છુપાવવું નહિ. “બીજા મુમુક્ષુઓ એટલે આ માર્ગને બદલે બીજા માર્ગે જનારાઓ-જેમકે કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે એવા હજારે મત, પંથ અને સંપ્રદાયો. જે ભિન્ન ભિન્ન માર્ગો દેખાય છે તેવા હજારો માર્ગમાંથી ગમે તે માર્ગો લેનારાઓ, ગમે તે પંથના પથિકે, એ સર્વને કહે છે કે તમે જે માર્ગ સ્વીકાર્યો હોય તે ભલે રહ્યો. પણ તે માર્ગને વફાદાર રહેજે. તમારી શક્તિ તેમાં પૂર્ણ જોશથી અજમાવજે, એને ગુંગળાવશે નહિ. અનુભવ પણ એ છે કે એમાંથી પણ સાચો રાહ પ્રગટે છે. આ ઉપરથી એ પણ ફલિત થયું કે પોતાનું કથન પૂર્ણ સત્ય હોય તોપણ તેને બધા સ્વીકારે એવો આગ્રહ ન હોવો ઘટે. જે વ્યક્તિ જેટલી વિકસી હશે તેટલું જ સત્ય તેની દષ્ટિને સ્પર્શી શકશે. અર્થાત કે પરિમિત દષ્ટિની અપેક્ષાએ સત્ય પોતે પણ પરિમિત છે, સાપેક્ષ છે. ત્યાં આગ્રહને અવકાશ કેવો? તેથી સત્ય અમુક જ ક્ષેત્ર, માર્ગ કે સ્થાનથી આરાધી શકાય એવું એકાંત નથી. એટલે ગમે તે ધર્મ, મત, પંથ કે સંપ્રદાયમાં સાધક હોય તોયે જે તેનામાં સાચું સત્યાથીપણું હશે તે એ ધર્મ, મત, પંથ કે સંપ્રદાચ એના વિકાસમાં બાધક નહિ નિવડે. મુખ્યતા સ્થાનની નથી, પણ યોગ્યતા અને મુમુક્ષભાવનાની છે. એ યોગ્યતા અને ઉચ્ચતા પ્રાપ્ત કરે અને વિકસે. Page #218 -------------------------------------------------------------------------- ________________ વસ્તુવિવેક એવી ભાવનાથી જ ગમે ત્યાં રહો પણ વીર્ય છુપાવશો નહિ એમ કહ્યું છે. જૈનદર્શનમાં વિશ્વવ્યાપક દૃષ્ટિ અને અનેકાંતતા કેટલી છે એનું આ પ્રતીક છે. વીર્યને છુપાવવું એટલે શક્તિ ગુંગળાવવી. શક્તિ તે જીવમાત્રમાં હોય છે. પરંતુ શક્તિને કસવાના પ્રસંગેને તે ભાગ્યે જ જોઈ શકે છે. કારણ કે જ્યાં સુધી માનવીના વિચારચક્ષુ ન ખૂલે ત્યાં સુધી તે નિમિત્તો અને સંગ જેમ તેને ખેંચે તેમ તે વેગમાં ખેંચાતે રહે છે અને બીજના વિચારે તથા અનુભવોને પોતાના છે એમ માની બીજાના વારસા પર તે જીવતો હોય છે. પણ જ્યાં સુધી સ્વયં વિચારશક્તિ અને સ્વયં સર્જનશક્તિ ન પ્રગટે ત્યાં સુધી વર્ષોલ્લાસ પ્રગટી શકે નહિ. વિચાર પછી જ શ્રદ્ધા અને શક્તિ બને પૂરે છે. પણ વૃત્તિની પૂર્ણ શુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી એ શક્તિ બે માર્ગે વહેવા લાગે છે. આ વખતે સાધકે ખૂબ સાવધાન રહેવાનું હોય છે. આમાંના એક વહેણને જગતના ડાહ્યા પુરુષો શક્તિને સદુપયોગ કરે છે, અને બીજાને દુરુપયોગ કહે છે. અહીં સૂત્રકાર એ ભાંજગડમાં પડતા નથી. એમની દષ્ટિએ તે શક્તિની મહત્તા છે. સદુપયોગ કે દુરુપયોગ એ બને દૃષ્ટિ તો સાપેક્ષ છે. એટલે કહે છે કે “વીર્યને ગુંગળા મા.” શક્તિને હણવા કરતાં પણ શક્તિને ગુંગળાવવી એ વધુ હાનિકારક છે, આ વાત અનુભવ પછી જ સમજવી સરલ થઈ પડે છે. નિમિત્તાધીનો વીવઃ એ સૂત્રનો નિમિત્તને અધીન થવું એ જાણે જીવને સ્વભાવ જ કાં ન હોય એવો અર્થ ઘટાવાય છે, અને ઇતર છવો જ માત્ર નહિ પણ માનવસૃષ્ટિ સુદ્ધાં આ ભાવનામાં ઘસડાયે જાય છે. પછી બુદ્ધિ તથા પુષાર્થનાં સ્વતંત્ર સાધન કે જે પોતે જ સંવેગોને ઘડવા માટે સમર્થ છે તે મળ્યાં હોવા છતાં તેમને લાભ તેઓ લઈ શક્તા નથી. કોઈ માનવ પિતાની સ્વતંત્ર બુદ્ધિ અને સ્વતંત્ર પુરુષાર્થને ઉપયોગ કરે છે પણ તેનામાં કઈ પૂર્વસંસ્કારે રહી ગયા હોય ત્યાં સુધી તે અંગેની સામે થઈ ફતેહમંદ નીવડી શકતા નથી. પણ તેની શક્તિનું કેઈ એકાદ બીજ પલ્લવિત થાય અને કાર્ય કરાવી નાખે ત્યારે દુનિયાને ડાહ્યા કહેવાતા લોકો કે જે એક જ માર્ગે જવાના અભ્યાસી હોય છે તેઓને મન આ કાર્ય અને ભાવના નવીન લેવાથી ઝીલી શક્તા નથી. અને એવું પણ બને છે કે એ નવીન માર્ગમાં હતાશ કરી નાખે એવાં અનેક નિમિત્તો એ શક્તિના ઉપાસક સામે ખડાં થાય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આચારાંગસૂત્ર છે. આવે વખતે એ સાધકની ખરી કસોટી થઈ પડે છે. જો આ સમયે સાધક પેાતાની શક્તિ ગુંગળાવી નાખે તે પરિણામ શું આવે એવું જો કોઈ ગણિતશાસ્ત્રી કે માનસશાસ્ત્રી સ્પષ્ટ કરવા એસે તા તેને જવાખ આત્મધાત સિવાય ખીજે ન હેાઈ શકે. બેંકે એ છુપે! આત્મદ્યાત છે. પણ જે પુ હાય છે તેનામાં આંદોલિત થવાને વેગ ઊલટા ખમણે હેાય છે. તે નિયમ વિચારવાજેવા છે. એથી જ સૂત્રકાર મહાત્મા વદે છે કે કાઈ વી ને છુપાવશે નહિ. જ્યાં સુધી વિવેકબુદ્ધિ નાગે ત્યાં સુધી વી ને પ્રગટ કરવામાં તેને દુરુપયોગ થવાનો ભય તેા છે જ. પરંતુ જે વેગ એક તરફ ઢળે છે તે નિમિત્ત મળતાં બીજી તરફ ઢળવાને જ. શક્તિને દુરુપયોગ કરનારા પ્રદેશો, દૃઢપ્રહારી કે ચીલાતી જેવા મહાપુરુષાને નિમિત્ત મળતાં સદુપયેાગી થતા દેખ્યા છે. પણ રાક્તિને છુપાવનારા તેા અકાળે કરમાચા છે, એની શાસ્ત્રો સાખ પૂરે છે. એને અનુભવ કાને નહિ હેાય ? [૩] (૧) કેટલાક સાધકા પ્રથમ ( સિંહની માફક) ત્યાગ ગ્રહણ કરે છે, અને પછી પણ પતિત થતા નથી. (૨) કેટલાક પ્રથમ તે ( વૈરાગ્યપૂર્વક ) ત્યાગ ગ્રહણ કરે છે, પણ પછીથી પતિત થાય છે. (૩) કેટલાક પ્રથમ, ત્યાગમાર્ગમાં જનારા હેાતા નથી. અને પછી પતિત પણ થતા નથી. જે સમગ્ર લેાકનું સ્વરૂપ જાણી તદનુસાર વન બનાવે છે તે પણ તેવા જ જાણવા ( એટલે કે ઉપરના ત્રીજા વના જેવા નિરાસકત જાણવા ). આ બધું ભગવાન વીર મુનિએ અનુભવીને જ કહ્યું છે. નોંધ:વીને ન છુપાવવું એને રખે કોઈ અવળા પ્રયાગ કરી નાખે ! એ સારુ પેાતાની શક્તિનું માપ કાઢી શક્તિ અનુસાર સાધના કરવી ઘટે એમ અહીં સૂત્રકાર કહે છે. શક્તિ ઉપરાંતને ત્યાગ સાંાષાંગ ટી શકતા નથી. એ સમાવવા માટે તે વધે છે કે કેટલાક ત્યાગીને! ત્યાગ સાંગેાપાંગ ટકે છે, એટલે કે શુદ્ધ સમજપૂર્વકનેા એ સહજ ત્યાગ હોય છે. ખીજો વર્ગ પ્રથમ તે માર્ગ અગીકાર કરે છે, પણ પછી ત્યાગમાં ટકી શકતા નથી. એ શાથી બને છે તેનાં કારણેા ઉપર કહેવાઈ ગયાં છે. અને ત્રીજે વ એવા હેાય છે કે પ્રથમથી જ જેતે ત્યાગ સહજ હેાય છે, તેને પૂછી પણ પતિત થવાપણું હેાતું નથી. અહીં નિરાસક્તિયાગની સહજતા છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ વસ્તુવિવેક આ આખા સૂત્રનો સારાંશ એ છે કે જેનામાં નિરાસક્તિ સહજ વણાઈ ગઈ હોય તેવા પુરુષો પદાર્થોને ઉપયોગ કરવા છતાં, બાહ્ય દષ્ટિએ ત્યાગી ન દેખાવા છતાં ત્યાગી જ હોય છે, અને અનેક પ્રલોભને પણ તેને મહાત કરી શકતાં નથી, પણ આવા પુરુષે વિરલ જ હોઈ શકે. એટલે ત્યાગની આવશ્યકતા સ્વીકારાઈ છે. પણ તે ત્યાગ આંતરિક બળ, શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વકનો હોવો જોઈએ કે જે સાંગોપાંગ ટકે અને નિરાસક્તિને જીવનમાં વશે. જોકે કેટલાક સાધકોને પ્રથમ ઉત્સાહ કે સાચી સમજ ન હોય તોયે ત્યાગમાર્ગમાં ભળ્યા પછી તે આવી જાય એવું બને છે ખરું. પણ એ એક અકસ્માત ગણી શકાય. અને તેની પાછળ કુદરતને કેાઈ ગૂઢ સંકેત કે પૂર્વ પુરુષાર્થ કારણભૂત છે એમ માનવું રહ્યું. સંસારનું સ્વરૂપ શોધીને, જાણુને જે જીવન ઘડે છે તે પણ નિરાસક્ત બની શકે છે એમ છેલ્લે છેલ્લે કહી વ્યવહારમાં પણું ત્યાગ આવશ્યક અને સુશકય છે એમ દર્શાવે છે. [૪] તીર્થંકરદેવની આજ્ઞાને આકાંક્ષ અને આસતિરહિત વિવેકી સાધક રાત્રિના પહેલા તથા છેલ્લા પહેરે ઉપયોગ (મન, વાણી અને કાયાની એકવાક્યતા)પૂર્વક હમેશાં શીલ (કર્મબંધનથી છૂટવાના કારણરૂપ ચારિત્ર)ને વિચારીને તેને યથાર્થ રતિ (પિતાના જીવનને તપાસે તથા) પાળે. નેંધ –તીર્થંકરદેવની આજ્ઞામાં રહેવું એટલે સચ્ચારિત્ર્યને જીવનમાં વણવું એ વાત આગળનાં સૂત્રોમાં ચર્ચાઈ ગઈ છે. નિરાસક્તિ અને વિવેક બુદ્ધિનો સહચારી જ ચારિત્ર આરાધી શકે એમ સાધકનાં વિશેષણોથી અહીં ફલિત થાય છે. પરંતુ ઘણી વાર નિરાસક્ત અને વિવેકી સાધકને પણ જ્યાં સુધી રાગદ્વેષનાં બીજો સંપૂર્ણ રીતે ન બળી ગયાં હોય ત્યાં સુધી જરાયે તે ગાફલ થાય તે ઘણું સહેવું પડે છે. એટલે અહીં રાત્રિના પ્રથમ અને પાછલા પહેરે ચિંતન કરવાનું કહી સંપૂર્ણ જાગૃત રહેવાનું સૂચવ્યું છે. જો કે અહીં કાળને અપેક્ષીને પ્રથમ અને અંતિમ પળ માટે સાવધાન રહેવાનું સૂચવ્યું છે, પરંતુ ખરી રીતે તે આ વાત પ્રત્યેક ક્રિયાપરત્વે ઘટાડવાની છે. પ્રતિક્રમણક્રિયા કે જેને અનુભવી પુરુષેઓ–ગૃહસ્થ હો કે ત્યાગી છે તે બનેએકરણીય બતાવી છે, તેમાં પણ આ જ જાતનું રહસ્ય સમાયું છે. નિરાસક્તિ અને વિવેકબુદ્ધિ પ્રાપ્ત થાય ત્યાં જે અહંકાર ન હોવો Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આચારાંગસૂત્ર જોઈએ, એમ કહેવા સારુ ક્રિયા થતાં પહેલાં તે ક્રિયાના પરિણામને વિચાર અને ક્રિયા થયા પછી તેના ફળને ત્યાગ આ બને વાત સૂત્રકાર અહીં સાથે કહી નાખે છે. એટલે એનો સારાંશ એ નીકળ્યો કે નિરાસક્તિ અને વિવેક એ માત્ર વાણી કે મનનો વિષય નથી. એનો પ્રત્યેક ક્રિયા સાથે સંબંધ છે. એટલે જ પ્રત્યેક ક્રિયા કરતાં પહેલાં સાધકે તેની જરૂરિયાત, ઉપયોગિતા અને સ્વપરહિતતાનો ખ્યાલ કર્યા વગર ન ચાલે. આ પ્રમાણે છે "ક્રિયાના પરિણામને અને હેતુનો વિચાર એ વિવેક. અને ક્રિયા કર્યા પછી તેનું જે કંઈ ફળ મળે તેને ત્યાગ; અર્થાત કે તે ક્રિયા જે હેતુએ કરી હોય તે હેતુ સરે કે ન સરે, તેનું પરિણામ સુંદર આવે કે અસુંદર આવે, તોયે 'ચિત્ત ઉપર કશી અસર ન થાય તેવી સમતા રહે, એવી ચિત્તની સહજદશા થવી એ નિરાસક્તિ. [૫] સદાચારને નહિ પાળનારાઓની થતી દુર્દશાઓ સાંભળી શાણો સાધક વાસના અને લાલસારહિત બને. નેંધ –જીવનમકાનમાં ચારિત્રનું ચણતર હોવું જ જોઈએ. તો જ તે રસમય, સૌંદર્યમય અને નિષ્કપ, અડોલ બને–એવો અનુભવી જનોનો આગ્રહ શા માટે છે, તેને આ સૂત્રમાં ઉકેલ છે. એક સંસ્કૃતિ એમ પણ માને છે કે વ્યવસ્થા અને નિયમન બને જાળવી પદાર્થોમાંથી બને તેટલાં રસ, સૌન્દર્ય અને કળાને ઉપયોગ કરવો, એ વિકાસને બાધક નથી. આજે વિજ્ઞાનિક શોધખોળને આ રીતે ઉપયોગ થતો હોય એમ મનાય છે. વિશ્વમાં આજે આ સંસ્કૃતિનો ખૂબ પ્રચાર પણ થયેલો અને થતે નજરે પડે છે. પરંતુ મહાપુરુષોને અનુભવ અહીં જુદું જ વદે છે. તેઓ કહે છે કે અનુભવ પછી અમાએ સિદ્ધ કર્યું છે કે કળા, રસ અને સૌંદર્ય જીવનનું સંવાદન છે. પદાર્થોનું દબાણ તેમાં માત્ર નિમિત્તભૂત છે. તે નિમિત્તથી જે સૂર નીકળે છે, સંવાદન સાધી જે સંગીત સ્કૂરે છે, તે અંતરનું છે. બહારથી આવતું દેખાય છે તે શોધના અભાવે જ છે, સ્વાભાવિક તેમ નથી. પદાર્થોમાં સૌંદર્ય, કળા કે રસ ઉત્પન્ન કરવાની શક્તિ નથી. તે તે માત્ર આંતરિક શક્તિથી ખીલેલાં રસ, સોંદર્ય અને આનંદને બાહ્ય રૂપે પ્રગટ થવાના નિમિત્તરૂપ બની શકે અને તેવું પણ ત્યારે જ બને કે જ્યારે વાસના અને લાલસાના ચિત્ત પર સ્થાપિત થયેલા સંસ્કારને એ પદાર્થો પર આપ ન હેાય. પદાર્થોના બાહ્ય આકાર પર જે મેહ જાગે છે તેનું મૂળ વાસના Page #222 -------------------------------------------------------------------------- ________________ વસ્તુવિવેક ૧૬૯ છે, અને પદાર્થોને પકડી રાખનારા પરિગ્રહ જાગે છે તેનુ મૂળ લાલસા છે. લાલસા અને વાસનાનાં મૂળમાં શાન્તિ અશકય છે એમ ફરીફરી સૂત્રકાર કહે છે. એટલે જેટલે અંશે મેાહ અને પરિગ્રહ છૂટે તેટલે અંશે સદાચારનુ પાલન થાય. [] અહો સાધક ! આ અંતરના આત્મશત્રુ સાથે જ યુદ્ધ કર. બીજા બહારના યુદ્ધથી શું વળવાનું છે ? આત્મયુદ્ધ કરવાયેાગ્ય જે સામગ્રી હમણાં મળી છે તે ફરીને મળવી ઘણી જ મુશ્કેલ છે. નોંધઃ—પરંતુ મેાહ અને પરિગ્રહનુ સ્વરૂપ ાણ્યા પછી પણ એ સહજ છૂટી જાય તેવાં નથી. પદાર્થોના ત્યાગ કર્યું કે નિમિત્તોથી બીને દૂર ભાગ્યે પણ એ દૂર થતાં નથી. કિંવા ખાદ્ય પદાર્થોની સાથેના યુદ્ધ ખેલ્યું કે તિરસ્કાર કર્યું પણ તે:ઘટી શક્તા નથી, એમ ઉપરનુ' સૂત્ર સમાવે છે અને તેને સાચા માર્ગ બતાવે છે. ઘણીવાર સાધક પેાતાને થતા મેહ અને પરિગ્રહથી કંટાળી ખાદ્ય પદાર્થો કે વ્યક્તિ સાથે ધૃણા, તિરસ્કાર, આવેરા કે દ્વેષનાં મચાવવા મડી પડે છે, પણ મેાહ અને પરિગ્રહ નાબૂદ કરવાને આ માર્ગ નથી. માહ અને પરિગ્રહ એ ખાદ્ય વસ્તુ નથી, વૃત્તિ સાથે જોડાયલી વસ્તુ છે. બહાર દેખાતા પદાર્થો અને બહારની વ્યકિતઓનાં શરીરા એ માત્ર આરસી છે, પેાતાની જેવી વૃત્તિ હોય તેવુ તેમાં માત્ર પ્રતિબિંબ દેખાય છે. પ્રતિબિંબને જ મૂળ માનવું એ કેવા ભ્રમ ! પણ આ વાત સાચી રીતે ત્યારે જ સમાચ કે જ્યારે તે સાધકને બહારનાં દેખતાં બધાં દુ:ખાનુ` મૂળ શેાધવાની તાલાવેલી જાગે અને તે આંતરડાયું મારતાં શીખે. [૭] અહેા જખૂ! તીર્થંકરદેવે વિચિત્ર અધ્યવસાયાની જે રીતે સમજ આપી છે તેને તે જ રીતે સ્વીકારવી, કારણ કે કેટલાક બાળસાધકા ધને પામીને પણ ભ્રષ્ટ થઈ જાય છે અને ભ્રષ્ટ થઈ ગાઁદિક દુઃખ પામે છે. નોંધઃ આંતરડાકિયું મારવું એટલે શું ? એની વ્યવહારુ સમજ આ સૂત્રમાં છે. વિવેકબુદ્ધિ નગે ત્યારે આંતરડાકિયું કરાય. પરંતુ વિવેકબુદ્ધિના સબંધમાં પણ કંઇ ઓછી ગૂંચ ઊભી થઈ નથી. ડહાપણ અને વિવેકબુદ્ધિને જગતના ડાહ્યા પુરુષો એક માને છે, પણ ડહાપણનું વલણ બહારનાં જગત Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આચારાંગસૂત્ર તરફ હાય છે અને વિવેક્યુદ્ધિનું વલણ પેાતાના અંત:કરણ તરફ હાય છે. એ અન્નેનું આ તારતમ્ય છે. એક,જ ક્રિયાપરત્વે વિવિધ અભિપ્રાયા બાંધી લેવા અને મત જાહેર કરી દેવે। એ રીતે જનતાનું માણસ ઘડાયું હાય છે, એટલે તે તરફ જોનાર સાધનું માનસ પણ તેવું જ ચંચલ અને ભીરૂ બની રહે છે. આવે! સાધક પ્રત્યેક ક્રિયામાં લેાકેાથી જેટલા ડરે છે તેટલે આત્માથી ડરતા નથી. દંભ, પાખંડ અને આત્મવચનાના પ્રારંભ આવા સંચાગવા જ જન્મે છે. સાધક્રને પ્રથમ પ્રથમ તે આ સ્થિતિ સાલે છે. તેનાથી દૂર રહેવા તેનું માનસ અળ પાકારે છે. પરંતુ સમાજ કે જનતાની વચ્ચે તેની પ્રતિષ્ઠા ખંધાયેલી જે તેણે માની લીધી છે તે જ તેના પગની એડી બની વિકાસને 'ધે છે. આ જ દૃષ્ટિએ લોકસંજ્ઞાના ત્યાગ કરવાનુ અનુભવી પુરુષાએ ઠેરઠેર સૂચવ્યું છે. એકાંત:વૃત્તિ, યાન, પ્રતિક્રમણ એવી એવી ક્રિયાએ ચેાજી અભ્રવસાયા (વૃત્તિથી ઊઠતા સંકલ્પવિકલ્પા)નાં સમાધાન અર્થે તેના ઉપયાગ બતાવ્યો છે. અહી સૂત્રકાર ભાખે છે કે: અધ્યવસાયના શુભાશુભ પર કખ ધનની નિખિડતા કે શિથિલતાના મુખ્ય આધાર છે. જે સમજ જ્ઞાની પુરુષાએ આપી છે તેને તે જ રૂપે સ્વીકારવી એટલે કે અમલ કરવા. બીજી બહારનુ જેવા કરતાં પ્રતિપળે પેાતાની વૃત્તિની ચિકિત્સા કર્યા કરવી. આ સમજ જેમનામાં ન હેાય તે વિકાસના માર્ગીમાં બાળક છે અને તે સત્યધર્મ પાળી શક્યા નથી. આથી ધ એટલે સંસ્કારિતા, એટલી વ્યાખ્યા ફલિત થઇ. જે જીવનમાં સંસ્કારિતા ન હેાચ તે જીવન જીવન ન ગણી શકાય. એટલે કે માણસ જીવે છે એ જીવન નથી, પણ જ્યાં વિકસે તે જીવન છે. જીવન ટકાવવાની પણ આ સૃષ્ટિ હોવી ઘટે. એટલે જ જ્ઞાની પુરુષાએ કહ્યું છે કે “ જીવન ટકાવવું હેલું છે પણ જીવન જીવવું સહેલું નથી.” [૮] આ જિનશાસનમાં જ એવું કહેવાય છે કે જે રૂપાદિ વિષયામાં આસકત થાય છે તે (પ્રથમ કે પછી અવશ્ય ) હિંસામાં પ્રવર્તે છે. નોંધઃ—જીવનનું પતન અધ્યવસાયાની અશુદ્ધિથી થાય છે તે વાત આગળના સૂત્રમાં કહી છે. પણ સૌનું ધ્યેય સુ ંદર અધ્યવસાયા કરવાનું અને વિકસવાનુ હૈાવાં છતાં અશુદ્ધ અધ્યવસાયે કેમ થતા હરો ? એ પ્રશ્ન ખૂબ જ Page #224 -------------------------------------------------------------------------- ________________ વસ્તુવિવેક ૧૭૧ વિચારવા યોગ્ય છે. કોઈને પતન ઈષ્ટ નથી છતાં પતન પામે છે તેના કારણોને આ સૂત્રમાં ઉકેલ છે. સૂત્રકાર મહાત્મા એમ કહે છે કે વિષયાસક્તિ અને હિંસા બનેને ગાઢ સંબંધ છે. એટલે કે જ્યારે વૃત્તિમાં વિષયાસક્તિ હોય છે ત્યારે જે ક્રિયા થાય છે તે હિંસાત્મક ક્રિયા જ હોય છે. એ વાતને સાધકો સમજી શતા નથી. આ વાત જિનશાસનમાં મુખ્યરૂપે કહી છે. એમ વદીને તેઓ જિનશાસનની વિશેષતા બતાવી આપે છે અને એમ પણ સમજાવી દે છે કે સાધકની. આ ભૂલ કાંઈ જેવીતેવી નથી. આ ભૂલ જ તેને ગોથાં ખવડાવે છે. વિકાસને. માર્ગ સીધે અને સરળ હોવા છતાં આ ભૂલને લઈને ઊલટે તે ચકરાવે ચડે છે. આસક્ત પુરુષને ક્રિયા કરે કે ન કરે તોયે બંધન છે, નિરાસક્ત ક્રિયા કરે તોયે બંધન નથી; તે વાત ખરી છે. પણ માત્ર અનુભવગમ્ય છે. આજે તે નિરાસક્તિના સંબંધમાં કેટલીક ગૂંચવણ દેખાય છે. નિરા-- સક્તિને નામે કેટલાક સાધકે દંભ પણ ચલાવતા દેખાય છે. આથી નિરાસક્તિની વ્યાખ્યા જેવી હોય તો તે ઉપરના કથનમાંથી એ નીકળે કે જે નિરાસત છે તે કોઈની લેશ પણ લાગણી દુભાય તેવું કરતો નથી અને જોઇ પણ શકતો નથી. સારાંશ કે નિરાસક્તિ એટલે નૈસર્ગિક જીવન જવવું તે. કુદરતના અચળ કાયદા પર અખંડ શ્રદ્ધા વિના નૈસર્ગિક જીવન શક્ય નથી. કુદરતના અચળ કાયદા પર શ્રદ્ધા એટલે હાથપગ ચલાવ્યા સિવાય, નિવૃત્તિને એઠે સુસ્ત જીવન જીવવાનું નહિ, પરંતુ સતત પુરુષાર્થ સેવવાનું હોય છે. કોઈ પણ વૃત્તિની વિવશતામાં ન સપડાતા "ક્રિયાત્મક રહેવું એજ પુરુષાર્થ. આ પુરુષાથી દુઃખમાં દન પણ નહિ કરે અને સુખમાં મદમાતો પણ નહિ બને. કારણ કે દન અને અભિમાન બનને નિર્બળતાનાં ચિહનો છે. જે કેવળ શક્તિનો શોધક અને પૂજારી હશે તે જે કંઈ કરશે તે દ્રષ્ટા રહીને જ, કર્તા થઇને નહિ. જ્યાં ક્રિયા પરનું સ્વામીત્વ જાય ત્યાં ક્રિયાના ફળ સામે જોવાય જ નહિ. અને ક્રિયાના ફળ સામે ન જોવાયું હોય ત્યાં બેટી ક્રિયા કેમ જ થઈ શકે ? [૯] અહો જંબૂ! મુનિ સાધક તે ખરેખર તે જ જાણવો કે જે લેકેને મોક્ષમાર્ગથી ઊલટી પ્રવૃત્તિ કરતાં દેખી, તેમની દુઃખી દશાને વિચારીને, માત્ર મેક્ષમાર્ગ તરફ જ લક્ષ્ય રાખી પ્રસન્નતાપૂર્વક ચાલ્યા જાય છે. તે Page #225 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર નોંધઃ—એટલી ઉચ્ચ કાટીએ ગયેલા નિરાસક્ત સાધકાને એ સાધનાના માગે અનેક પ્રકારનાં સાનુકૂળપ્રતિકૂળ નિમિત્તો આવી મળે છે. તેવે વખતે પ્રતિકૂળ નિમિત્તોમાં શાંતિ જાળવવી એ તેમને અસુલભ નથી પણ સાનુકૂળ નિમિત્તા સહેવાં એ અતિઅતિ કઠિન છે. આ અફાટ વિશ્વમાં અનેક પ્રકારની ઋદ્ધિ, સમૃદ્ધિ કે સિદ્ધિએ પડી છે. અને તે આવા સાધકને સહજ પ્રાપ્ત થાય છે. પ્રથમ તા જગકલ્યાણના નિમિત્તે તે તેના ઉપયાગ કરવા પ્રેરાય છે. પરંતુ ઊંડે ઊ ંડે રહેલું આસક્તિનુ ખીજ એક ચા ખીન્ન પ્રકારે પેાતાનાં માન, પ્રતિષ્ઠા કે વિલાસ પેાષવા તરફ તેનુ વલણ કરી દે છે અને એવા કૈક ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા યેગી સાધકાનાં પણ પતન થઇ ન્તય છે. આ એક વિશ્વસાગરની ધમરી છે. તે ધમરીમાં સપડાયેલા સાધક મેળવેલા આવ્યાત્મિક જીવનને કેટલીક વાર નાશ કરી નાખે છે. ૧૭૨ એથી જ આ સૂત્રમાં કહ્યું છે કે કેવળ મેક્ષ એટલે કે ઇચ્છામાત્રથી મુક્તિ તરફ લક્ષ્ય રાખે. પછી તે ઈચ્છા શુભ હે। કે અશુભ હે। એ આસક્તિના રૂપમાં પરિણમ્યા વિના રહેવાની નથી, એ નિશ્ચય છે. ખરી ખૂબી તે એ છે કે ઇચ્છા પે।તે ક્ષણિક હાવા છતાં હું તારું સાઘ્ય છું, કામ્ય હું એમ કહી સાધકના મનને મનાવવાના, ઠગવાને સતત પ્રયત્ન કરી રહી હેાય છે. સાધક બિચારા તે વૃત્તિની વાતને અંતઃકરણના નાદ તરીકે ઓળખી ભૂલની પરપરા વધારતા જાય છે. પછી પિરણામ શું આવે? તે સહેજે પી શકાય તેમ છે. આથી કાઇ પણ ચેચ રાખવાની ભાંજગડમાં પડવા કરતાં નૈસર્ગિકતામાં સર્વાણું થઇ જવું એ જ મેાક્ષના સરળ ઉપાય છે. અને તે સિવાયની બીજી પ્રવૃત્તિમાં આખુ જગત ઢળતું હેાય તેચે પાતે ન ઢળવાની શક્તિ કેળવવી તે પુરુષાર્થી છે. સાધકની નગૃતિની આ મર્યાદા ચિંતનીય છે. ખીજી વાત ઉપરના સૂત્રમાંથી એ પણ ફલિત થાય છે કે ખીન્ન સાધકા મેાક્ષમા`થી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હેાય અને બહારના જગતની પૂન્ત કે પ્રતિષ્ઠા મેળવવા કિંવા પેાતાના સેવકા વધારવા પાછળ મચી રહ્યા હેાય તેાયે તું એમનુ એ બધું તેઈને ગભરાઇશ નહિ તથા ખોટું કે અંધઅનુકરણ કરવા પણ પ્રેરાઇશ નહિ. તું માત્ર તારા પેાતાનાં કર્માંબધનાથી મુક્ત થવાના એક જ માર્ગ સામે જોયા કરી પથ કાપ્યું જજે, [૧૦] સમયજ્ઞ જંબૂ! આવા સાધા આ પ્રમાણે કના સ્વરૂપને જાણીને “દરેક જીવનું સુખ અને દુ:ખ અલગ અલગ છે”, એમ Page #226 -------------------------------------------------------------------------- ________________ વસ્તુવિવેક ૧૭૩ વિચારીને કઈ પણ જીવને દૂભવતા નથી તેમ સંયમમાર્ગમાં પ્રવતીને ધીઠાઈ (બડબડાટ) પણ કરતા નથી. તેઓ તેથી દૂર રહે છે. | નેધ–આટલું રહસ્ય જાણનાર સાધક સ્વયં સંચમી અને અહિંસક બનતો જતો હોઈ આ સ્થિતિમાં તેને સહજાનંદનો સાક્ષાત્કાર થાય એ સ્વાભાવિક છે. પણ સૂત્રકાર મહાત્મા ચોંકાવે છે કે હે સાધકે ! તમે અહીં, સાવધાન થજો, મૌન સેવ, કશું વદતા નહિ. પિતાની અદ્દભુત દશા કે સ્થિતિનું વર્ણન બીજા પાસે ઝટપટ વ્યક્ત કરી દેવાની ઉતાવળ કરવી, એ અપૂર્ણતાની નિશાની છે. આનંદને વેદી શકાય, વદી ન શકાય. અને સુખ તે પિતે સાપેક્ષ જ રહ્યું; કારણ કે તેને સંબંધ તો વૃત્તિ સાથે છે. અને વૃત્તિ તો જીવમાત્રની ભિન્નભિન્ન હોવાથી સૌ સૌની દૃષ્ટિએ સુખ પણ ભિન્નભિન્ન હોય; તે પછી તે ખટપટમાં શા સારુ પડવું ? માટે સહજ સ્થિતિમાં વર્તતે. સાધક કશેય આગ્રહ ન રાખે. તેનાં મન, વાણું અને વર્તન એકમય હોય. ત્યાં કૃત્રિમતા ન હોય, અને તેથી કદાચ બહારથી તેવું કંઈ આવે તોયે ટકે નહિ. તે પિતામાં જ મસ્ત હોય. તેને જગતનું સારું કે માઠું કશું જેવાની લેશ માત્ર ફુરસદ ન હોય. અને ખરી રીતે તે તેની વિશ્વાભિમુખ દષ્ટિ જ ન હોય તે કેવળ આત્માભિમુખ જ–ઉપયોગવંત હોય. બહાર જુએ તોપણ તેમાંથી તેની દૃષ્ટિ પોતાને ગ્ય હોય તેટલું જ દેખે. [૧૧] શાણો સાધક ઐહિક કીતિ ખાતર યશોભિલાષી બની સર્વ લોકમાં કઈ પણ પ્રકારની પાપી પ્રવૃત્તિ ન કરે, અને બીજે માર્ગ ન પકડતાં માત્ર ) મોક્ષ તરફ દષ્ટિ રાખી સ્ત્રી આદિમાં વિરત રહી આરંભથી પણ ઉદાસીન રહે. નોંધ –સરળ જીવનમાં પણ કૃત્રિમતા કે દષ્ટિઅશુદ્ધિ ત્યારે જ સંભવે છે કે જ્યારે ચશ એ જીવનનું ધયેય બની રહે છે. અને યશ એટલે જગતઅભિમુખ દૃષ્ટિ. જ્યાં બહાર જવાનું હોય ત્યાં અંતરને ભુલાય એ સ્વાભાવિક જ છે. આરંભ અને આસક્તિનું મૂળ અહીં છે. આ વાત પંડિત ગણાતા સાધકે જ્યાં સુધી વિચારી નથી ત્યાં સુધી બીજું બધું કરે તોયે તે એકડાવિનાનાં શૂન્ય જેવું છે. લોટ ખાવો અને હસવું એ બન્ને ક્રિયા જેમ એકસાથે અશક્ય છે, તેમ લાક્યશને અભિલાષા અને આસક્તિથી દૂર રહેવું એ ક્રિયા પરસ્પરવિધી છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આચારાંગસૂત્ર [૧૨] માટે આવા સંયમી સાધકેએ બધી રીતે ઉત્તમ અને પવિત્ર બોધ પામીને ન કરવા યોગ્ય આ પાપકર્મ તરફ કદીયે -દષ્ટિ ન રાખવી. [૧૩] જે સમ્યક્ત્વ છે તે જ મુનિપણું (ચારિત્ર) છે અને જે મુનિપણું છે તે જ સમ્યકત્વ છે. ધા–પરંતુ લોક્યશની અભિલાષા છોડવી એટલે લોથી દૂર ભાગવું, અતડા રહેવું કે તેમના વિચારેને ન પકડવા અથવા લોકે જે માર્ગે જતા હોય તેથી ઊલટે જ માર્ગે જવું, એ અવળે અર્થ કોઈ ન લઈ લે ! તે ખાતર આ સૂત્રમાં સૂત્રકાર કહે છે કે ઉપરના કથનને અર્થ એ છે કે “જ્યાં સત્ય છે ત્યાં જ મુનિપણું છે. મુનિપણું લોકના અભિપ્રાયથી પ્રાપ્ત થતું નથી, પણ સત્યનિષ્ઠાથી પ્રાપ્ત થાય છે. આ વાકય સાંભળતી વખતે જેટલું સમજવું સરળ પડે છે તેટલું ઊંડું વિચારી જોતાં સરળ નથી. સાધક જે જે ક્રિયા કરતો હોય છે તેની સાથે ને સાથે તે જગત પરત્વે શું કહે છે તે પર તાકતો જ હોય છે. રખે લોકો મને આમ કહેશે, મારી આ ક્રિયા જોશે તો ઘણું કરશે વગેરે તે જોયા કરતો હોય છે. જો કે આ ભય કેટલીકવાર એવા સાધકને પડતાં બચાવી લેવામાં કાર્યકારી નીવડે છે ખરે. પરંતુ એમાં પ્રામાણિક તત્વ નથી. સત્યની સાધના માત્ર જ ચરિત્રની સાધનારૂપે બની શકે. એટલે જ્યાં આત્મજ્ઞાન છે, ત્યાં જ મુનિપણું છે એમ જાણવું, એવો ઉપરના સૂત્રને સાર છે. [૧૪] તે સમ્યકૃત્વ કે સાધુત્વ ધૈર્યહીન નિર્બળ મનવાળા. વિષયાસક્ત, માયાવી, પ્રમાદી, અને ઘર પર મમત્વ ધરનારા સાધકેથી ધરી શકાય જ નહિ. નેધ–નિર્બળ, વૈર્યહીન, આસક્ત, દંભી, પ્રમાદી અને પરિગ્રહી સાધક લોક સામેન જુએ તો ઊલટે વધુ વિકૃત પણ થાય છે, એમ આ સૂત્રમાં સૂચવ્યું છે. લોક સામે જોવું એટલે સમાજદષ્ટિ રાખવી એવો અહીં ભાવ છે. જે સાધક અંતઃકરણના અવાજને ઓળખીને તદનુસાર વતી શકે છે એને લોકોના અભિપ્રાયની જરૂર નથી. પણ જે સાધક એ કેટીએ નથી પહોંચ્યો, એણે શિષ્ટાભિપ્રાય પર લક્ષ રાખવું ઘટે. અને વાસ્તવિક રીતે તો જ્યાં સુધી સાધકમાં ઉચ્ચ સદ્ગુણો સ્થાયી ન બન્યા હોય, ત્યાં સુધી તે લોકના અભિપ્રાય સામે ઉપેક્ષાબુદ્ધિ કરવા માગે તોયે તેમ કરી શકતો નથી. એટલે Page #228 -------------------------------------------------------------------------- ________________ વસ્તુવિવેક ૧૭૫ ઉપર કહેલા દુર્ગુણુંાના વિજાતીય સદ્ગુણાને સૌથી પ્રથમ સ્થાન આપવું જોઈએ. તેા જ સમ્યક્ત્વ, સાચાપણું કે મુનિત્વ ટકી શકે. [૧૫] અહે। જમ્મૂ ! મુનિ સાધકેા જ સાચું સાધુત્વ ધારણ કરી શરીરને કસે છે અને તેવા સત્યદર્શી વોર સાધકા ભેાજન પણ લૂખું અને હલકું કરે છે. ( ખાવાપીવામાં ખૂબ સંયમ જાળવે છે. ) એવા પાપી પ્રવૃત્તિથી પર થયેલા મુનિ પુરુષા જ સંસારના તારક, તરીતે પાર પામેલા તથા આસક્તિથી સર્વથા મુક્ત હાવાથી મહાપુરુષાએ તેમને મુક્ત તરીકે વર્ણવ્યા છે. નોંધઃ—જોકે આ આખા ઉદ્દેશકમાં નિરાસક્તિની મૂળથી માંડીને સાંગેાપાંગ અને વ્યવહારુ મીમાંસા છે, તેાયે એને બધા સાર જાણે આ એક સૂત્રમાં સૂત્રકાર કહી દેતા હેાય તેમ લાગે છે. આ સૂત્રમાંથી આટલું ફલિત થાય છે કે:—જ્યાં સત્યતા છે ત્યાં જ સાધુત્વ છે. પરંતુ તેવા સાધકનાંયે દેહાર્દિ સાધના પર જેટલે અંશે મેાહ કે મમત્વ ઓછાં હાય તેટલી જ સાધુતા નવી. મેાહ અને મમતા દૂર થાય તે જ પાપી પ્રવૃત્તિથી દૂર રહેવાય, અને પાપી પ્રવૃત્તિથી જેટલું દૂર રહેવાય તેટલી જ તેની વૃત્તિમાં નિરાસક્તિ છે એમ કહી શકાય. આવા જ્ઞાની અને અનાસક્ત પુરુષા આ સ’સારમાં રહેવા છતાં મુક્ત રહી શકે છે. કારણ કે તેમણે કબંધનેાનું મૂળ કારણ દૂર કરી નાખ્યું હાય છે. જ્યાં સુધી ચીકાશ અને ભીનારા હેાય ત્યાં સુધી ફેકેલા કાદવના લાંદે દીવાલ પર ચાંટે છે પણ સુકાતાં વાર જ એ નીચે પડી ાય છે, તેમ નિરાસક્ત સાધનું ક્રિયાજન્ય ક તેમાં સ્નિગ્ધતા ન હેાવાથી આત્માને અંધનકર્તા થતું નથી. ઉપસ’હાર વિચાર અને વિવેક જિજ્ઞાસાના મૂળ પાચા છે. વૃત્તિએમાં વારંવાર ઊઠતા વિકલ્પેાની વિચારમાં ગણના થાય છે એ ભૂલ છે. જીવનમાં અદ્ભુત નવીનતા અને દિવ્ય દૃષ્ટિના સંચાર કરે તે વિચાર. વિચારનું કિરણ અંત:કરણની ઊંડાણમાં ઝળહળતી ચૈતન્યની જયાતિનું Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આચારાંગસૂત્ર સ્કુલિંગ છે. તે કિરણદ્વારા જીવનની નિગૂઢ ગુહામાં જઈ જે બુદ્ધિ સત્યને રાહ સ્પષ્ટ કરી આપે છે તેને વિવેકબુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. વિચાર અને વિવેક પ્રગટગ્યા પછી પરભાવને ત્યાગ કરી સ્વભાવ તરફ વળવાનો સ્થૂળક્ષેત્રમાં ક્રિયાત્મક પ્રયોગ શરૂ થાય છે. પરિગ્રહના ત્યાગ વિના નિષ્પરિગ્રહી વૃત્તિ કેળવાતી નથી. જે ત્યાગ સમતામાંથી નથી જન્મતે, અથવા તે જે ત્યાગથી સમતા નથી જાગતી, તે ત્યાગ વિકાસ સાધક નીવડતું નથી. સત્યને સ્થાન કે ક્ષેત્રનાં બંધન નથી. અનાસક્ત દશા એ ત્યાગનું ફળ, છે. વીર્યને ગુંગળાવવું એ છૂપો આત્મઘાત છે. શીલસંરક્ષણ એ ચારિત્રના ચણતરને મુખ્ય પાયો છે. વૃત્તિનાં દ્રોમાં વિજય મેળવે એ જ સાચો વિજેતા છે. અધ્યવસાયો પર કર્મબંધનને મુખ્ય આધાર છે. જ્યાં આસક્તિ છે ત્યાં કર્મબંધન તો છે જ. જગત તરફ જોવાનું છોડી દઈ આત્મા તરફ વળે. જેનામાં બાહ્ય દષ્ટિ નથી, જે વિકાસને માગે છે, તેમાં સહજતા, સરલતા અને સમતા હોય છે. જ્યાં સત્ય છે ત્યાં આત્મજ્ઞાન છે, અને જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે. એમ કહું છું. સાર અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદ્દેશક સ્વાત’ત્ર્યમીમાંસા ત્રીજા ઉદ્દેશકમાં નિરાસક્તિની વ્યવહારુ મીમાંસા કરી સૂત્રકાર હવે ચાથા ઉદ્દેશકમાં સ્વતંત્રતાની વિચારણા આપે છે. સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચેના ભેદ જ્યાં સુધી ન ઉકેલાય ત્યાં સુધી સ્વચ્છંદતાને જ સ્વતંત્રતા માની સાધક સ્વચ્છ માનસ ઘડચે જાય છે. સ્વચ્છંદતા એ સાધકજીવનનુ જીવલેણ છે, ધાર પતન છે. સ્વતંત્રતા પ્રકૃતિ અને વૃત્તિના નિયંત્રણથી જન્મે છે. સ્વચ્છંદતા પ્રકૃતિની પરાધીનતાથી જન્મે છે. સ્વતંત્રતામાં પ્રકૃતિ આત્માને અધીન રહે છે, જ્યારે સ્વચ્છંદતામાં આત્મા પ્રકૃતિને અધીન રહે છે. સ્વતંત્રતામાં નિયમિતતા, વ્યવસ્થિતિ અને વિવેકબુદ્ધિ હાય છે; જ્યારે સ્વચ્છંદતામાં ઉચ્છંખલતા, અનિયમિતતા અને જડતા છે. સ્વતંત્રતામાં વિકાસ છે, સ્વચ્છદતામાં વિનાશ છે. ૧૨ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આચારાંગસૂત્ર ગુરુદેવ બોલ્યા:[૧] (જ્ઞાન અને વય બન્નેથી) અપરિપકવ મુનિ સાધક એકલો થઈને ગામેગામ ફરે તે તેનું ફરવું તથા જવું (આગળ વધવું) દુર શક્ય બને છે. નોંધઃ-ગૃહસ્થ સાધકે માટે પણ ગુરુકુળની પ્રથા પ્રાચીન કાળમાં હતી. આજે ભિક્ષુઓ, સાધુઓ કે સંન્યાસીઓ માટે ગચ્છ, સંપ્રદાય કે મતને નામે ગુરુકુળ પ્રવર્તે છે અને એ બધા સાધમાં ગુસાંનિધ્યને મહિમા આજ સુધી ચાલ્યો આવે છે. અહીં તે ભિક્ષુસાધકને ઉદ્દેશીને કહેલું છે. સદ્ગુરુ કે ઉપસાધકનું પાસે હોવું સાધકને અનેક રીતે ઉપયોગી છે, એમાં જરાયે શંકા નથી. - સાધક અને સિદ્ધ વચ્ચેનું અંતર વિચારવા જેવું છે. સિદ્ધ હોય તેની પાસે સાધક હોય તોયે શું, અને ન હોય તોયે શું–તેને તેની પરવા હોતી નથી. જોકે તેય તે સાધકનું પાસે હોવું બાધક નહિ ગણે. અને સાધકને અવલંબનની ક્ષણે ક્ષણે જરૂર ઊભી હોય છે. - સાધનાની નાની કેડીની આસપાસ વાસના અને લાલસાની બે મોટી ખાઈએ છે. પ્રતિપળે પદાર્થોનાં આકર્ષક પ્રલોભને સાધકની આંખને ખેંચવા પ્રયત્ન કરે છે. ભય અને વહેમની દેખાતી ભૂતાવળે તેને ભડકાવે છે. જો સહેજ પણ ગોથું ખાધું કે ગયે જ સમજવો. આથી તેની પીઠ પાછળ જાગૃતિ આપનાર કે દેરનારની અનિવાર્ય આવશ્યક્તા રહે છે. એ દષ્ટિબિંદુએ જે કેાઈ સાધકની સાધનાના વિકાસમાં નિમિત્તભૂત થાય તે તેના ગુરુ ગણાય. ગૃહસ્થ સાધકને પણ વિકાસમાર્ગમાં માતા, પિતા કે વડીલ અવલંબનરૂપ હોઈ ગુરુજન ગણાય છે. પણ એ અવલંબનને અવલંબન તરીકે ઉપયોગ કરતાં આવડવો જોઈએ; નહિ તો સાધક અવલંબનને સાધન ના. માનતાં તેમાં જ મૂંઝાઈ પડે છે, અને અવલંબનને જ શણગારવા પાછળ શક્તિ વેડફી નાખે છે. આવા સાધકની સ્થિતિ ઊલટી કડી અને વિષમ થઈ જાય છે. એટલે જ સૂત્રકારે “ગ્રામાનુગ્રામ વિચરતા” એ વિશેષણ મૂકી પ્રગતિવિકાસની પ્રેરણા આપી છે. અને જ્યાં સુધી સાધક જ્ઞાન અને વચમાં અપારપકવ હોય ત્યાં સુધી જ અવલંબનની આવશ્યક્તા છે એમ સમજાવી અવલંબનની મર્યાદા સૂચવી છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર્યમીમાંસા ૧૭૯ છે પરંતુ સાધકની આ અપરિપક્વતા પુરુષાર્થી, વ્યવસ્થિત અને નિયમિત સાધકની દૃષ્ટિએ સમજવી. અન્યથા ચુસ્ત અને જડ પ્રકૃતિવાળાને તે હમેશાં અવલંબન પાસે હોય તે અપરિપકવતા રહેવાની જ છે. આવા પુરુષને તે અવલંબન ઊલટું બાધક નીવડે તથા વહેમ, લાલચ અને પાખંડને વધારે છે. કારણ કે અવલંબન પણ જે સાધક જાગૃત થયેલ છે તેને જ ઉપયોગી હેય. જાગૃતિ કરાવવાની અવલંબનમાં શક્તિ નથી, તેમ ચલવી પહોંચાડવાનીયે એમાં તાકાત નથી. તે માત્ર પ્રેરણું આપી શકે. જાગવું અને ચાલવું એ કેવળ સાધકની પિતાની સ્વેચ્છાને પ્રશ્ન છે. અહીં સૂત્રકારે જાગૃત અને પ્રગતિશીલને જ પ્રેરણાની સાચી આવશ્યકતા અને ઇચ્છા હોય છે એ દૃષ્ટિ બિંદુ સમજાવ્યું છે. [ ] ( આત્માર્થી શિષ્ય પૂછે છે–ભગવાન ! અપરિપક્વ સાધકને એકલા ફરવું કેમ ગમતું હશે ? વહાલા જંબૂ! તેઓ તેની પ્રકૃતિમાં પરાધીન અને સ્વચ્છંદી બની ગયા હોય છે તેથી જ તેને એકચર્યા બહુ ગમે છે. અને તેનાં કારણો આ છે – ) કેટલાક સાધકે માત્ર વચનદ્વારા જ્ઞાની જનની શિખામણ મળતાં જ આવેશાધીન બની નાખુશ થઈ જાય છે, અને તેઓ વિવેકશન્ય ઉછુંખલ થઈ સાધકસંધથી છૂટા પડી જાય છે. [૨ વડે તેવા અજાણ અને અતત્ત્વદર્શી સાધકોને પછીથી આવી પડતી અનેક મુશ્કેલીઓ (કે જેને તેમને પ્રથમ ખ્યાલ જ હેતે નથી) ઓળંગવી કઠણ થઈ પડે છે. માટે એ શાણા સાધકે, તમારે માટે આમ ન થાઓ. એટલા માટે શ્રી વીરજિનેશ્વરનો આ અભિપ્રાય છે. નેંધ આ સૂત્રના પ્રથમ વિભાગમાં સાધક સહજ મળતી પ્રેરણાને છોડી દેવા કેમ તૈયાર થાય છે તેનાં કારણે જણાવતાં કહે છે કે જે સાધકમાં જિજ્ઞાસુબુદ્ધિ હોય છે તો તે કોઈ પણ સ્થાન, વ્યક્તિ કે બનાવોમાંથી કંઈ પણ લેવા મથે છે અને લે છે. પણ જો સાધક ઉપયોગશન્ય–ગાફલ બને તે બહારનાં દશ્યો તેનાં ચક્ષુ આગળ ખડાં થવાથી પૂર્વાધ્યાસોને લઈને તે સાધક એ નિમિત્તને વશ થાય છે. જોકે આવા પ્રસંગમાં જિજ્ઞાસા, વૈરાગ્ય અને Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આચારાંગસૂત્ર સંયમના પ્રબળ વેગ આગળ શરૂશરૂમાં નિમિત્તોનારને દબાવ થઈ ગયેલા દેખાય છે, પરંતુ પૂર્વાધ્યાસેથી વવાયેલું એ વાસનાનું ઝેરી બીજ ધીમે ધીમે વૃત્તિ પર અસર ઉપજાવી બીજા તેવા જ પ્રસંગે મત્યે ગુપ્ત રીતે વિકસી જાય છે. આ વૃક્ષ ધીમેધીમે સાધકની ચાલુ સાધનામાં કેફ રેડે છે. અને તેથી જ સંકુચિતતા પેસે છે, અહંકારનું ક્રિયામાં દર્શન થાય છે, અને વિકાસ ઘાય છે. અહંકાર આવે એટલે વિશ્વ જેવડા અફાટ આત્મસ્વરૂપને તે પુરુષ નાનકડી વ્યક્તિમાં જ શમાવવા મથે છે. જેમ જેમ તે માગે શક્તિ વધુવધુ વેડફાય તેમ તેમ તે સાધક વિશ્વથી અતડે ને એક્લપ થતો જાય અને જેમ જેમ વિશ્વથી તે અતડો થતો જાય, તેમ તેમ તે મોહની અંધાર ખાઈમાં ડૂબતો જાય અને વ્યક્તિત્વ વિકસાવવાને બહાને વ્યકિતત્વને પિતાને હાથે જ હણતો જાય. અહીં અજણ અને અતત્ત્વદશી વિશેષણો વાપરી સૂત્રકાર મહાપુરુષે અવલંબનની મર્યાદા સૂચવી છે. એ અનુભવી પુરુષોએ જ આ મર્યાદા સૂચવી છે એવું સૂત્રમાં આવતું કથન “ આ વાત ઉપલક દૃષ્ટિએ જોઈને દૂર કરવા જેવી નથી પણ ખૂબખૂબ ચિંતવવા ગ્ય છે” એમ વદે છે. [૩] માટે સાધકે હંમેશા સદ્દગુરુદેવે બતાવેલી દષ્ટિથી જોવામાં સદ્દગુરુદેવે બતાવેલી અનાસક્તિનું પાલન કરવામાં, સદ્દગુરુને પુરસ્કાર સ્વીકારવામાં, સદ્દગુરુ પર પૂર્ણ શ્રદ્ધા કેળવવામાં ઉપયોગ પૂર્વક વિહરવું. ગુરુદેવના અભિપ્રાયને અનુસરીને વિવેકપૂર્વક ભૂમંડળ પર વિચરવું એટલું જ નહિ બલકે જતાં, આવતાં, ઊઠતાં, બેસતાં, વળતાં, પ્રમાર્જન કરતાં એટલે કે પ્રત્યેક ક્રિયામાં ખૂબ સંભાળપૂર્વક હમેશાં ગુરુની અનુજ્ઞાપૂર્વક જ વિચરવું. નેધ –-વાસ્તવિક રીતે અહીં આજ્ઞાની આરાધના બતાવી છે. ઘણી વખત સાધક સદ્દગુરુ કે ઉપસાધકોની સાથે રહેવા છતાંય એક ભૂલને બદલે બીજી ભૂલે કરતા હોય છે. એ પણ સ્વચ્છંદને એક વિભાગ જ છે. સદ્ગુરનું અવલંબન જે હેતુએ છે તે હેતુ ન સરતો હોય, તો સાધક એ આવલંબન પ્રત્યે ગમે તેટલું માન દર્શાવતો હોય તોયે તે વિકાસ ન સાધી શકે. Page #234 -------------------------------------------------------------------------- ________________ સ્વાત'ત્ર્યમીમાંસા ૧૮૧ સદ્ગુરુની સેવા, ભક્તિ કે સંગ કારે ફળ્યા ગણુાચ, તેની સ્પષ્ટતા બતાવી છે. પ્રત્યેક સાધકને આ વાત મનનીય છે. (૧) સદ્ગુરુએ ખતાવેલી દૃષ્ટિથી જોતાં શીખવું એ સદ્ગુરુની ભક્તિનું પ્રથમ રૂપ છે. ઘણીવાર સાધક પેાતાની દૃષ્ટિ સાથે રાખીને સદ્ગુરુનું શરણ શેાધતા ફરે છે. આવા સાધકને સદ્ગુની પ્રાપ્તિ થવી સ ંભવતી નથી, અને કદાચ થાય તે પચતી નથી. ઘેાડા વખત કદાચ તે માની લીધેલી ભક્તિ કે લાગણીના વેગમાં તણાયે જાય છે. તે સદ્ગુરુની આજ્ઞામાં વવાના કોડ સેવે છે અને ઘણીવાર આચરે પણ છે; તોયે જ્યાં સુધી તે પેાતાની પ્રથમની ષ્ટિને સાથે ને સાથે રાખી ગુરુદેવની આજ્ઞાને નિહાળે ત્યાં સુધી તે તેની વાસ્તવિક દૃષ્ટિને પહેાંચી શકે નહિ કે લાભ પણ મેળવી શકે નહિ. સૌથી પ્રથમ પેાતાનાં પૂર્વ દૃષ્ટિબિંદુને સાવ ભૂસી નાંખવાં જેઈએ, સિંહ તા એક ચા બીજી રીતે તે દૃષ્ટિબિંદુએ આવીને તેની સાધનામાં ડખલ કર્યા વગર રહે નિહ. (૨) એટલે જ પૂર્વાંઅધ્યાસાને ભૂલી જવા જોઈએ અને આજ સુધી પેાતે જેને નિરાસક્તિ માની હેાય તે નહિ પણ પૂર્વ અધ્યાસાને તદ્દન ભૂલી જવાની નિરાસક્તિ કેળવવી જોઈએ. (૩) સદ્ગુરુ જ્યારે એને જે કઈ આપે તેને ભેટ તરીકે સ્વીકારવી, એટલે કે તે શિક્ષા કે પ્રાયશ્ચિત્ત, જે કંઈ આપે તે પ્રકૃતિને પ્રતિકૂળ હાવા છતાં તેને સપ્રેમ સ્વીકારવી. (૪) તેમની વાણી પર પૂર્ણ શ્રદ્ધા રાખી તદનુસાર જીવન ઘડવું જોઈએ. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા હેાય તેટલા પ્રમાણમાં સદ્ગુને સંગ ફળે. આ ચારે જીવનવિકાસના પરમ ઉચ્ચ સદ્ગુણે છે. પણ અહંકાર અને મેાહને મેાડ્યા વિના તે સદ્ગુણે જીવનમાં પ્રવેશી શકે નહિ. આટલું કહીને પછી સૂત્રકાર ઉપયેાગપૂર્વક વિહરવાનું કહી સદ્ગુરુ પ્રત્યે એ બધું અધઅનુકરણથી નહિ પણ વિવેકબુદ્ધિપૂર્વક કરવાનું સૂચવે છે. આમાં સદ્ગુરુ કેવા હેાવા જોઇએ, તેની કઈ આજ્ઞાને વશ થવું જોઈએ, તેના વિવેક છે. અન્યથા સદ્ગુરુના બહાના તળે કાઈ પણ વ્યક્તિ પેાતાના સ્વાર્થ કે વાસનાનું પાષણ ભકતાદ્વ્રારા સહેલાઈથી કરી શકે છે, એ ગેરસમજ દૂર કરવા ખાતર ભક્તિ આંધળી ન હેાય પણ જાગૃત હેચ એમ સૂચવ્યું છે. ભકત તેા વીર, વિવેકી, વિનમ્ર અને વિચારક હેવા ઘટે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - આચારાંગસૂત્ર છેવટ છેવટ પ્રત્યેક ક્રિયામાં સાવધાની રાખવાનું બતાવે છે. તેમાં તે સદ્દગુરુ અને શિષ્ય બનેની યોગ્યતાને આબેહૂબ ચિતાર છે. શિષ્યની એક પણ ક્રિયા સગુરુની આજ્ઞાબહાર ન હોય, એટલે કે જે સર્વથા અર્પણ થઈ ગયો હોય એ શિષ્ય. અને સદ્ગુરુ એટલે જેની એક પણ આજ્ઞા શિષ્યના એકાંતહિતવિનાની ન હોય. સદ્દગુરુ એટલે નિઃસ્પૃહતાની મૂર્તિ, પ્રેમને મહાસાગર અને પુણચની ગંગા. તેમાં શિષ્યની સ્પૃહા લય પામે, અભિમાનનું ખાબોચિયું ગળીને સુકાઈ જાય, અને પાતકને પુંજ શુદ્ધ થાય. [૪] અહો જંબૂ! સદ્દગુણ મુનિ સાધક, બધી ક્રિયાઓમાં ઉપગપૂર્વક વર્તે છે. તેમ છતાં કદાચ શરીર સંસ્પર્શ (પિતાની ક્રિયા)દ્વારા કેઈ જીવ દુભાય તે તે પાપને આ જ ભવમાં ક્ષય થઈ શકે તેવું અલ્પ પાપ જ લાગે છે, અને કદાચ કોઈને મહાકારણવશાત્ જાણીને પાપ કરવું પડે તે તેને માટે આચાર્યદેવ પાસે યોગ્ય પ્રાયશ્ચિત્ત લેવાથી કર્મક્ષય થાય છે. પણ એ પ્રાયશ્ચિત્ત ઉપગપૂર્વક આચરવું જોઈએ—એવું આગમના જાણકાર મહાપુરુષોનું ફરમાન છે. નોંધ –સદ્દગુરુ જે ચાલવામાં સહાય ન કરે તો તેની આવશ્યક્તા પણ શી ? એવો કદાચ કોઈને પ્રશ્ન થાય તેનું નિરાકરણ આ સૂત્રમાં છે. સાધકને સદ્ગુરુ ઘણી જાતની સહાય કરે છે. કેટલીકવાર સાધક એટલી હદ સુધી પાપ શબ્દથી જ ભીરુ બની જાય કે તે પોતાના જીવનવિકાસને લગતી ઉપયોગી ક્રિયા કરતાં કરતાં પણ પાપથી ડરે છે. આથી આ વખતે ગુરુદેવ તેમને સાચે માર્ગ બતાવી પાપનો વિવેક સમજાવે છે. અને પાપનો સંબંધ શબ્દ સાથે નહિ, પણ મુખ્યત્વે અધ્યવસાય અને ગૌણરૂપે જ ક્રિયા સાથે છે તેમ બતાવે છે. પણ જ્યારે પાપ કરી નાખ્યા પછી પણ પિતાનું પાપ રખે બહાર આવે એ માટે છુપાવવાનો પ્રયાસ કરી બીજાં પાપ વધારતો હોય છે. ત્યારે એના પાપના મૂળને શોધીને સદ્ગુરુ તુરત નિર્મૂળ કરવાનું ઓષધ આપે છે. કદાચ વૃત્તિની આધીનતાને લઈને શિષ્ય તેમ ન કરે. માટે કહ્યું છે કે ગુરુદેવની પૂર્ણ અધીનતા સ્વીકારી હોય ત્યારે જ પાપ નિવારી શકાય અને પ્રાયશ્ચિત્ત સફળ થાય.. Page #236 -------------------------------------------------------------------------- ________________ સ્વાત ત્ર્યમીમાંસા ૧૮૩ સત્પુરુષની આજ્ઞાની આરાધવાની આવશ્યકતા સૂત્રકારે પ્રથમથી માંડીને ચોથા સૂત્ર સુધી કહી, હવે પાંચમાથી માંડીને આ ઉદ્દેરાના અંત સુધી તેઓ મેાહની મીમાંસા વર્ણવે છે. સ્ત્રીમાહમાં રહેલું, સાધના સ્વચ્છ ંદી માનસ પર અસર કરનાર પ્રલેાલન અને એ સ્વચ્છંદી માનસમાં મુખ્ય ભાગ ભજવી શકે તેવી નાટકવૃત્તિએ વિકાસમાના પથિકને ડગલે ને પગલે ધનારું આવરણ તથા મહાસમ રાક્તિધરાને નમાવનારી શક્તિ છે. સાધકને સદ્ગુરુ તથા સત્સંગની અસરતળે સતત ગૃત રહેવાની જરૂરિયાત આ દૃષ્ટિએ છે. એમ ખતાવવા સૂત્રકાર હવે એ જ વસ્તુને બહુ ગંભીર રીતે અને ઊંડાણથી ચચે છે. [૫] આત્માથી જમ્મૂ ! સાંભળ, દીદશી અહુજ્ઞાની, ક્ષમાવાન, પવિત્ર વૃત્તિવાળા, સદ્ગુણી અને સદા યત્નવત સાધકા સ્ત્રીઆદિ મેાહક પદાર્થો જોઈ વિચારે કે આ વસ્તુ મારું... શું કલ્યાણ કરવાની છે? આ સંસારમાં સ્ત્રીપ્રત્યેના મેાહ જ ચિત્તને અતિશય મૂંઝવનારા છે. આવી વારંવાર હિતશિક્ષા શ્રીશ્રમણભગવંત મહાવીરદેવે આપી છે તેનું ચિંત્વન કરે. નોંધઃ—ચેાથા સૂત્રના ઉત્તરાર્ધમાં સાધક જીવનમાં ભૂલથી કે સહજ રીતે થયેલી હિંસાત્મક ક્રિયાને લગતા ઉલ્લેખ આપ્યા. અહીં વાસનાને ઉલ્લેખ છે. હિંસા લાલસાથી જન્મે છે. મેાહ વાસનાથી જન્મે છે. એ રીતે લાલસા અને વાસના અને ચિત્તવિકારાના અને સંસારના ખીજરૂપ છે. પરંતુ લાલસા કરતાંયે વાસના વધુ ખરાખ છે. લાલસાને પાતે કે પર જોઈ શકે છે. પણ વાસના ગુપ્ત હેય છે, અને ગુપ્ત રીતે રહીને જ એ વધુ ને વધુ ફૂલેફાલે છે. દીર્ધદશી, જ્ઞાની, સહિષ્ણુ, પવિત્ર, ઉપચાગમય જીવનવાળા એ બધાં સાધકનાં વિશેષણા વાપરવાની પાછળ રહસ્ય છે. અને તે એ જાતનું છે કે આવી ઉચ્ચ કેાર્ટિને સાધક પણ જરા ગાલ અને એટલે કે વાસના આગળ પામર અને તે એનુંચે પતન થતાં વાર ન લાગે. જોકે વાસનાને સંપૂ ક્ષય ન થયા હોય ત્યાં સુધી વૃત્તિ પર સ્થાપિત થયેલા સાંસ્કારા, અબ્યાસા મનને પદાર્થો પ્રત્યે ખેંચી જાય છે એમ માનસશાસ્ત્રી વદે છે. પરંતુ મન ગયા પછી પણ તે ક્રિયાએરૂપે ન પરિણમે તે ખાતર આ સૂત્રમાં ચેતવણી છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ - આચારાંગસૂત્ર - વૃત્તિને સંસ્કાર બાહ્ય મન સુધી પહોંચ્યો હોય ત્યાં સુધી એનું વારણ છે. ચેતનની શક્તિથી તે શક્ય પણ છે. પરંતુ તે સંસ્કાર ક્રિયામાં પરિણમે એટલે એટલે જ તે રૂઢ અને દઢ થાય છે. રૂઢ અને દઢ સંસ્કાર અધ્યાસનું સ્વરૂપ પકડે છે અને એ અધ્યાસો પ્રત્યેક ક્ષેત્રમાં સાધકને પડે છે. તેથી જ સૂત્રકાર વાસનાજન્ય મેહને પદાર્થ પર જતા રોકવાના ઉપાય બતાવતા કહે છે કે સામે દેખાતા પદાર્થો પર મોહ ઉત્પન્ન થાય ત્યારે આટલું વિચારવું કે “તે વસ્તુમાં મારું કલ્યાણ કરવાની કેટલી શક્તિ છે?” પદાર્થમાત્ર પ્રત્યેના મહત્યાગની વાત કહેવાનું સૂત્રકારનો અહીં આશય છે, તોયે અહીં પ્રધાનપણે સ્ત્રી શબ્દને નિર્દેશ છે. તેની પાછળ ખાસ રહસ્ય છે અને તે ખૂબ ચિંતનીય છે. સ્ત્રી એ પ્રકૃતિશક્તિનું આબેહૂબ પ્રતીક છે. સાંખ્યપ્રણાલિકા પ્રમાણે પુરુષથી જે પૃથક તેટલો સર્વ પ્રકૃતિનો પરિવાર સમજાય. અહીં સૂત્રકાર સ્ત્રી અને પુરુષ વચ્ચેનું જે એક વિલક્ષણ આકર્ષણ છે તેને જ વિશેષ રૂપે સ્પષ્ટ કરે છે. પુરષ જેમ ચિંતન્યશક્તિને વિકસિત અંશ છે, તેમ સ્ત્રી પણ ચૈતન્યશકિતને વિકસિત અંશ છે. બને પૂર્ણતા પામવાના ઇછુક છે. કેઈ એક ભૂમિકામાં અને વિકાસની દૃષ્ટિએ એ બન્નેનું સાહચર્યનિર્માણ સહેતુક એટલે કે વિકાસમાર્ગો ઉપાગી થવા સારુ થયું હોય છે. પરંતુ વાસનાને અધીન થયેલું ચેતન્ય શક્તિનો સદુપયોગ કરવાને બદલે શક્તિને પગ કરે છે. આજ સુધીના જગતના ઈતિહાસમાં આ બીના સ્પષ્ટ તરી આવે છે. જ્યાં સુધી સ્ત્રી અને પુરુષની દષ્ટિ ઉપરના વેણન (દેહ) તરફ જાય છે, અને એ આકર્ષણની તૃપ્તિ તેમાંથી શોધવાનો પ્રયત્ન થાય છે ત્યાં સુધી એ બન્નેનું નિરીક્ષણ કે મિલન નીચેની ભૂમિકા પર જ ખેંચી જવાનું. પરંતુ જ્યારે સમજાય કે એને જે આકર્ષે છે તે આ વર્ઝન નહિ પણ એને ધારી રાખનાર ચિતન્ય છે, ત્યારે જ એ શરીરની પેલે પાર રહેલા ચૈતન્યના સૌન્દર્ય તરફ તે વળે; અને ત્યારે જ તેને શક્તિનાં દર્શન થાય. આ ભાન જેને પ્રગટ થયું છે, તેવા સાધકે જ પિતાને વિકાસ સાધી શકે છે. પણ જ્યાં મેહ છે ત્યાં દેહદીષ્ટ મટી ચૈતન્યદૃષ્ટિ ક્યાંથી પ્રગટે ? અને વિકાસ પણ કયાંથી સધાય ? Page #238 -------------------------------------------------------------------------- ________________ સ્વાતવ્યમીમાંસા ૧૮૫ સ્ત્રી અને પુરુષના શરીરજન્ય મોહને આકર્ષણનું સ્વરૂપ અપાય છે તે વળી એક બીજો ભ્રમ છે. કેવળ શરીરદષ્ટિએ થતું આકર્ષણ એ મહ છે. અને એ વાસ્તવિકતાના અજ્ઞાનને કારણે છે. આ દૃષ્ટિાબદુએ સૂત્રકાર કહે છે કે “ આ સંસારમાં સ્ત્રીમેહ જ ચિત્તને અતિશય મૂંઝવનાર છે ” કારણકે એ વિકૃતિમાં શકિતને સીધો હાસ છે, એટલું જ નહિ પણ એ વ્યાહ શકિતના વિકાસનો માર્ગ પણ ભૂલાવી શકે છે. માટે “ સ્ત્રીમે મારું શું કલ્યાણ કરવાનું છે? ” એમ સાધકો વિચારે. આ વિચારણાની પાછળ સ્ત્રીપુરુષના ભેદને કેયડો સ્પષ્ટ થાય છે. મોહ અને આકર્ષણ બને ભિન્નભિન્ન વસ્તુ છે તેનીય આમાં પ્રતીતિ થાય છે. આકર્ષણને તીરની ક્રિયાથી ઓળખાવી શકાય. બાણુમાં તીરને પરેવીને ફેંકવામાં આવે એટલે એ ફેંકાય ત્યાં તીર વેગના નિયમને અધીન છે, તીરને ફેંકનારે નહિ. આ રીતે જ્યાં સુધી વાસનાનું બીજ હોય, ત્યાં સુધી આકર્ષણ થવું અનિવાર્ય ગણી શકાય, મેહ નહિ. આકર્ષણ થવાની સાથે જડ વિવશતામાં ચેતન્ય ભાન ભૂલે તો મેહ થવાનો સંભવ ખરે. આ આકર્ષણ અને મેહ તદ્દન વિધી વસ્તુઓ છે. જોકે એ આર્ષણમાં પણ અશુદ્ધ અંશે કારણભૂત છે. ચૈતન્યના ઉચ્ચતર પ્રદેશોમાં બાહ્ય આકર્ષણનો નિયમ પણ બાધિત થઈ શકતો નથી. પરંતુ ચિતન્યનો એટલો વિકાસ ન થયો હોય ત્યાં સુધીની ભૂમિકામાં આકર્ષણ અનિવાર્ય હાઈ દાબી ન શકાય, પણ મેહ દાબી શકાય. આકર્ષણ એટલે ખેંચાવું અને મેહ એટલે મૂંઝાવું. સ્ત્રી પુરુષ વચ્ચેના આકર્ષણની પાછળ નૈસર્ગિક શક્તિને કંઇક સંકેત છે. પણ મૂંઝવણની પાછળ નૈસર્ગિક શક્તિની કેવળ અવહેલના છે. સ્ત્રીપુરુષ વચ્ચેના આકર્ષણનું કારણ સમજવાની યોગ્યતા જે પુણ્ય ન જાણે તેને ગૃહસ્થાશ્રમ પણ બોજારૂપ જ બને. આ આકર્ષણના મૂળકારણને સમજ્યા વિના એકપત્નીવ્રત કે એકપતિવ્રતની ભાવના પણ સંભવિત ન થાય. ઉપરની વસ્તુ પ્રસંગચિત છે. તોયે ઉચ્ચ કોટિની વિવેકબુદ્ધિ વિના સમજાય તેમ નથી. એક સ્ત્રી પુરુષ તરફ કે એક પુરુષ સ્ત્રી તરફ આકર્ષાય છે તેનું કારણ તે બનેનાં ઉપરનાં શરીર નથી પણ શરીરની પેલે પાર રહેલું કઈ તત્વ છે. એ તત્ત્વ પ્રજોત્પત્તિની ભાવના જન્માવે છે, અને તેને લઈને સંયોગ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮: આચારાંગસૂત્ર ચેાાય, અને એ ચેાજાનું પણ અને વ્યક્તિને અનિવાર્ય અને પણ તેટલી ભૂમિકાએ સ્વાભાવિક જે બન્ને દંપતી હેાય તે જ તે આકર્ષણને જીરવી શકે અને આદર્શ ગૃહસ્થાશ્રમી બની શકે. પણ ત્યાં આકર્ષણના હેતુ રારીરકલ્પાય છે, ત્યાં એ આકર્ષણ નથી; પણ કેવળ મેાહ છે. મેહ એ વિકૃતિ છે, છતાં જ્યારે એને આણુના નામનું એઠું આપવામાં આવે છે ત્યારે તા એ વિકૃતિ વધુ વિકારી બને છે. અને આવાં સ્રીપુરુષે લગ્નથી તેડાઈ ઉન્નત ભાવનાની એકતા કરવા મથે છે, પણ તેએના આશયની અશુદ્ધિના કારણે તેમ થવું અશકય નીવડે છે. અહીં સામાન્ય માહ કરતાં સ્ત્રીમેાહની વિશેષતા એટલા માટે બતાવાય છે કે પદાર્થમેહ અને શ્રીમહમાં ઘણા ભેદ છે. પદાર્થ માહમાં આત્માના દિવ્ય અને ઉદાર સ્વરૂપને ભૂલવાનું મને છે ખરું, પટ્ટા' જેટલી જ સકુચિતતા પેસે છે એ પણ ખરું. પરંતુ તેની કાળમર્ચાદા બહુ દી નથી. પદાર્થાની વિવિધતામાં જ્ઞાનના અંશે પણ બદલવાની શકયતા છે. સ્ત્રીમેાહમાં તેવું નથી. સ્ત્રીમેહમાં તે જ્ઞાનના અશે! ઉપર જ આવરણ આવે છે. એટલે જ એ વધુ વિકૃતિ છે. વાસના અને લાલસાનું તારતમ્ય ખૂબ ચિંતનીય છે. મેાહથી કોઈ એક વ્યક્તિ એક શરીરમાં મૂંઝાયેલી દેખાય ત્યારે એમ માની લેવાય છે કે તે અમુક વ્યક્તિ પર માહાયેલ છે. પરંતુ એમાં દૃષ્ટિની ભૂલ છે. જ્યાં વ્યક્તિના વ્યક્તિત્વને ખદલે વ્યક્તિનાં ખાખા ઉપર મૂંઝાવાનું હોય ત્યાં વ્યક્તિમાહ પણ ન જ સંભવે. જે એક ખાખાને દેખીને મૂંઝાય છે તે ખીન્ન ખાખાને દેખીને મૂઝાવાના જ છે. ભલે એ દેખાવાની શકયતાના અભાવે પ્રત્યક્ષ ન દેખાય. આ રીતે એની મૂંઝવણ વધતી જવાની. ગ્રીનતિ અને પુરુષન્નતિ વચ્ચેની આ મૂંઝવણ યુગેયુગે સુધી અણઉકેલાયેલી પડી છે. આણુ અને મેહના અણુઉકેલે જ સ્ત્રી અને પુરુષ એકબીજાને જોતાં જ ચમકે છે, અગેાપાંગ જેવા લલચાય છે, આવેગિત થઈ જાય છે. આ સ્થિતિ એટલે મેહુ અને મૂંઝવણની પ્રતીતિ આપતું ખાદ્ય ક્રિયાત્મક પ્રતિòિમ. મૂંઝવણ અને આકર્ષણને ભેદ ન સમજાય ત્યાં સુધી એકપત્નીવ્રત કે બ્રહ્મચર્યની સાધના માટેના ખાદ્ય ઉપચારા કેવળ ઉપચારરૂપ બને ખરા. પણ ઉપચારો અમુક Page #240 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર્યમીમાંસા ૧૮૭ દૃષ્ટિબિંદુએ આવશ્યક પણ છે. પરંતુ વાસનાને નિળ બનાવવા, ક્ષય કરવા. માટે જે કંઈ અનિવા ઉપયાગી છે તે આ સૂત્રમાં સૂત્રકાર ભાખી દે છે. અને તે છે એકમાત્ર સ્ત્રી કે પુરુષના માહના મૂળકારણનું નિવારણું, ઉપચારાનું સ્થાન આ પછીના સૂત્રમાં આવે છે. એ વધુ સમુચિત છે, એવુ આટલું રહસ્ય સમજ્જા પછી સહેજે સમાશે. આથી આટલું ફલિત થયું કે સ્ત્રીપુરુષ વચ્ચેની લિંગભિન્નતા એ પણ ખાદ્ય ઉપચાર છે. અને તે રારીરષ્ટિએ છે, જ્ઞાનષ્ટિએ નથી. આ ભાન સુધીની ઉચ્ચ કેટિએ પહાંચવાના જેમના કોડ અને શક્તિ છે, તે પૂર્ણ ત્યાગના અધિકારી છે. આવા પુરુષે! જ આકર્ષણથી પર રહી શકવા સમર્થાં બને છે, અને સહજ નિરાસક્ત રહી શકે છે. પણ જેએ હજુ લિંગભિન્નતાને જોઈ શકે તેવી સૃષ્ટિની ભૂમિકાએ છે, છતાં જેમને શક્તિને વિકસાવવાના કેાડ છે, તેમને માટે આકર્ષણ સંભવિત છે. પરંતુ આકર્ષણ ન જીરવી શકે અને મૂઝાઈ પડે તેવી ભૂમિકા પણ ( મેાહના પૂર્વ અધ્યાસાને લઈને) તેઓની સાથેસાથે જ રહે છે. તેથી તેમને નિચમનપૂર્વક આકર્ષક નિમિત્તોથી દૂર રાખી આકર્ષણનાં કારણેા રોાધવાપૂરતા ત્યાગ ઉપયેગી નીવડશે એમ માની પરિમિત ત્યાગ (ગૃહસ્થદીક્ષા) આપવામાં આવે છે. 4 ચારસંતોષ '”ની વ્રતભાવનામાં એકપત્નીવ્રત તે છે જ. પરતુ એક પત્નીમાંયે મર્યાદિત બ્રહ્મચર્ચાનું સ્થાન બતાવી પ્રજોત્પત્તિને હેતુ નિર્માહી ભાવનાથી જ ફળે એવા એવા કૈક નિગૂઢ ભાવેા દર્શાવે છે. આવા અણુત્યાગીને પણ ત્યાગ એ નિરાસક્તિ જગાડવા માટે છે, એવુ ભાન રહેતાં તેની એ સ્થિતિ થાય છે: કાં તે તે આકર્ષણથી પર થાય છે એટલે કે ત્યાગની સિદ્ધિમાં પૂર્ણ ત્યાગમાં સહજ પાર ઊતરે છે, અને કાં તા આકર્ષણનાં કારણેા સમજી આકર્ષણને વેદી લે છે. આકર્ષણથી પાર ઊતરવું અને આકર્ષણને વેદી લેવું એ મન્ને ક્રિયાઓ વચ્ચે સ્થિતિ, સ્થાન અને વ્યવહારની દૃષ્ટિએ મહાન અંતર છે. તેાયે એ બન્ને સાધકાને સાધકષ્ટએ. જોવાય તે તેના આશયમાં જરાયે અંતર નથી. પરિણામ પણ ખન્નેનું એકસરખું છે. ફેર માત્ર હાય તે તે સમયની શીવ્રતા કે અશીવ્રતાનેા છે. પહેલે સાધક શક્તિની તીવ્રતાને કારણે ઝડપી વિકાસ સાધે છે. બીજાને શીઘ્રતાએ તેમ બનવું શકય નથી. તેાયે : જ્ઞાનીજનેાની દૃષ્ટિએ એ બન્ને સ્થિતિના સાધકાનું સાધક તરીકે તે! સ્થાન છે જ. કારણ કે બન્નેને ત્યાગના હેતુનું ભાન થયું. છે તેમ ગણી શકાય. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ - આચારાંગસૂત્ર ત્યાગનું આ દષ્ટિબિંદ જૈનધર્મમાં “મારિ ધો અનારી ધો” એટલે ગૃહસ્થ અને ભિક્ષુ ત્યાગી એ રીતે, બૌદ્ધ દીક્ષા પ્રણાલિકામાં પરિમિતકાલીન દીક્ષાની ઢબથી અને વેદધર્મમાં બ્રહ્મચર્યાશ્રમ પછી જ ગૃહસ્થદીક્ષા કે ત્યાગી દીક્ષા લઈ શકાય એવી ઢબથી એમ એક યા બીજા સ્વરૂપે છે. આ રીતે આકર્ષણ અને મેહની ઊંડી મીમાંસા પછી એ પ્રશ્ન થાય કે મેહનિવારણના ઉપાય શા ? ત્યાગ કે ભગ? સૂત્રકાર અહીં મોહનિવારણને ઉપાય જ્ઞાન બતાવે છે. ત્યાગ કે ભોગ બને જ્ઞાનીને જ પચે છે. અજ્ઞાનીને તે એ બને વેડે છે, એકને ચિત્તના પરિતાપે અને બીજાને મુખ્યત્વે દેહના પરિતાપે. [૬] મોક્ષાથી શિષ્ય ! ( પ્રયત્ન કરવા છતાંયે જે વાસનાના પૂર્વસંસ્કારેને વશ થઈ ) મુનિ સાધક વિષયોથી પીડાય તો તે (દ્રિને ઉત્તેજિત થતાં રોકવા માટે) બહુ નિર્બળ (કૂખ) આહાર કરે, ભૂખ કરતાં અ૫ ખાય, એક સ્થાને ઊભો રહીને કાર્યોત્સર્ગ કરે અથવા બીજે ગામ જતો રહે. આટલે પ્રયત્ન કરવા છતાં પણ મન વશ ન થાય તે આહારને ત્યાગ પણ કરી દે, પરંતુ કદી સ્ત્રીસંગ (અબ્રહ્મચર્યસેવન) તે ન જ કરે. નેધ–આકર્ષણની વિવશતામાં મહિને જન્મવાને પ્રાયઃ સંભવ હોવાથી આ સૂત્રમાં આર્કષણને વશ કરવાના પ્રયોગને લગતી વાત સૂત્રકાર મહાત્મા કહે છે. વિષત્પાદક નિમિત્તોને ત્યાગ સ્વીકાર્યા પછી પણ વિષની જાગૃતિ થવાનો સંભવ છે જે કારણોથી થાય છે, તે બાહ્ય અને આંતરિક કારણેના સૂક્ષ્મ અવલોકન પછીને આ નિર્દેશ હોય તેમ સમજાય છે. વિષયોની ઉત્તેજનાને ખેરાક પર પણ મેટે આધાર છે. “જેવું અન્ન તેવું મન ” એ સૂત્ર વિચારવાયેગ્ય છે. રસાળ, સ્વાદ અને તીખાં ભોજન વિષયવૃત્તિને ઉગ્ર બનાવે છે. એટલે અહીં લખેસૂકે ખોરાક ખાવાનું સૂચવ્યું છે. અલ્પ ભોજન પણ એટલી જ મહત્ત્વની વસ્તુ છે. શરીર પાસેથી સાધનરૂપે કામ લેવા માટે ખોરાકની આવશ્યક્તા છે, ઇંદ્રિયને ઉત્તેજના કરવા માટે નહિ. આટલી સાદી વાત સૌ કોઈ સાધક સમજતો જ હશે; તોયે પદાર્થોમાંના સ્વાભાવિક રસને બદલે તેલ, મરચું, મીઠાશ, ખટાશ વગેરે અનેક વસ્તુઓને રસમિશ્રિત કરીને ખાણ ખવાય છે. એ જોતાં જણાશે કે તેમ કરવાથી ખોરાક માટે ખાવાનું નથી રહેતું, ખાવા માટે ખોરાક બની જાય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર્યમીમાંસા ૧૮૯ આ રીતે વ્યય તથા પાપ બને વધે છે, અને શરીરને શ્રમ પૂરત ન મળવાથી ઈંદ્રિ પર તે ખાણાંની ખાટી અસર થાય છે. એટલે લખું અને અ૫ ભેજન પ્રત્યેક સાધકનાં શરીર અને મન બંનેના આરોગ્ય માટે ઉપયોગી છે, એ વાત નિર્વિવાદ છે. એક સ્થાને ઊભા રહી કાયોત્સર્ગ કરવાનું સૂત્રમાં છે. તે શરીરને કસવાની દૃષ્ટિએ છે. આ બધા પ્રાગે ખૂબ ઉપયોગી નીવડે છે, સાધકને ઘણુવાર પતનમાંથી ઉગારી લે છે. છતાં આટલું કર્યું પતી જતું નથી. બહારના ઉપચારથી વિષનું શમન થાય, તે ન પડે એવું બને, તોય તેથી વાસનાને વિજય પ્રાપ્ત થાય તેવી નિશ્ચિતતા નથી. એટલે સ્થાનાંતર કરવાનું સૂચવ્યું છે. તેમાં બે દષ્ટિબિંદુઓ છે. એક તે ઘણીવાર અમુક સ્થાનો જ એવાં હોય છે કે મનુષ્ય પર ત્યાંના પ્રબળ આદેલનની અસર પડે છે. ત્યાગી તવજ્ઞાની કે ચિંતનશીલ પુરુષનું રહેવાનું ક્યાં બહુ બન્યું હોય ત્યાંનું વાતાવરણ ત્યાં બેસનાર કે રહેનાર પર તેની તેવી અસર ઉપજવ્યાના અનુભવ થાય છે. તે જ રીતે ખરાબ વાતાવરણની પણ તેવી ખરાબ અસર પડ્યા વિના રહે નહિ, અને બીજું તે સ્થાનમાં વાસનાને ઉત્તેજિત કરે તેવાં બાહ્ય નિમિત્તો હોય તો બાધાકર નીવડે. આ બન્ને દૃષ્ટિએ સ્થાન. પરિવર્તન આવશ્યક છે અને તેથી લાભ પણ થાય છે, એ સ્વાભાવિક છે. ભિક્ષુ ગામેગામ અપ્રતિબંધ વિહરતા હોવા છતાં ચોમાસાનાં ચાર માસ તેને એક સ્થાને રહેવાની આજ્ઞા છે. તેનું કારણ એ છે કે ચોમાસામાં જીની અધિક ઉત્પત્તિ થવાથી અજતનાથી બચી જવાય, વર્ષાવિહારમાં ઉપસ્થિત થતી અશકયતાઓ ટળી જાય, અને જ્ઞાન, ધ્યાન તથા તપને માટે પણ તે ઋતુ વધુ અનુકૂળ છે તેથી ચાતુર્માસ માટે વિહારની મુનિ સાધકને જૈનશાસ્ત્રમાં મના કરી છે. તો અહીં ચાતુર્માસમાં પણ વિહાર કરવાનું સૂચવ્યું છે તેની પાછળ મહાન હેતુ છે. જૈનદર્શન નૈસર્ગિકદર્શન હોઈ તેના નિયમો નૈસર્ગિક બંધારણપૂર્વક અને હેતુપુર:સર યોજાયા હોય છે. માત્ર હેતુને યથાર્થ સમજીને તે નિયમનું પાલન કરવું ઘટે, તે એની મર્યાદા છે. વિષયોનું ધ્યાન સાધકને જે નુકસાન કરે છે, તે વર્ષાઋતુનો વિહાર નથી કરતો. વર્ષાઋતુના વિહારમાં જે દોષો છે તેના કરતાં વિષયોના ધ્યાનમાં વધુ છે તે દૃષ્ટિએ વિહાર ક્ષમ્ય છે. અને અહીં તે ત્યાં સુધી સૂચવ્યું છે કે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આચારાંગસૂત્ર આહારના સર્વથા ત્યાગ કરી જીવન ટુંકાવવું એ ચેાગ્ય છે, પણ અબ્રહ્મચર્ચ્યાનું સેવન કરવું યોગ્ય નથી. અબ્રહ્મચર્ચામાં આત્મધાત છે. શરીરઘાત કરતાં આત્મઘાત વધુ ભયંકર છે. આથી સાધકને ખીજું બધાં વ્રતામાં અશકયપરિહારને સ્થાન આપી મર્યાદાપૂરતા અપવાદનું સ્થાન રખાયું છે. પણ બ્રહ્મચ વ્રતમાં તેમ નથી કર્યું. મન, વાણી, અને કાચાને અવ્યભિચાર એ જ બ્રહ્મચર્યંની સર્વાગસાધના. [૭] ( ગુરુદેવ ! મુનિ સાધક માટે પ્રાણત્યાગ કરવા સારા પણ સ્ત્રીસંગ ન કરવા એમ કહી આત્મઘાત કરતાં સ્ત્રીસ`ગને વિશેષ દૂષિત બતાવ્યા તેનું શું કારણ હશે ? તે આપ કૃપા કરીને સ્પષ્ટ સમજાવા.) આત્માથી જંખ્! સ્ત્રીઓમાં ફસાતાં પહેલાં ( અબ્રહ્મચ સેવતાં પહેલાં) ઘણાંયે પા। સેવવાં પડે છે, અને પછી જ કામભોગ થઈ શકે છે. ( ચેતનને વેચ્યા વિના વિકારની તૃપ્તિ શકય નથી. ) અને કદાચિત કાઈ પહેલાં કામબાગનું સેવન કરે તેા પાછળથી પાપા સેવવાં પડે છે. આ રીતે એ સ્ત્રીસંસગ સાધનામામાં અપાર ડખલ ઉત્પન્ન કરનારા છે એ બધું ખૂબ ઊંડાણથી જાણી—વિચારીને મુમુક્ષુ સાધક તેથી હંમેશાં દૂર જ રહે; તેનું સેવન ન કરે. નોંધઃ—પરંતુ ઉપરના સૂત્રના રખે કોઈ અવળે। અર્થ લઈ લે, તે ખાતર આ સૂત્રમાં ખુલાસા કર્યા છે. અબ્રહ્મચર્યની ક્રિયાથી વિષચાની વાસનાને વેગ મળે છે અને વિષયાની વાસનાને વેગ જયાં સુધી ચિત્ત પર અસર કરતા હાય ત્યાં સુધી સાધક કાઈ પણ સાધનામાં સફળ થઈ શકતા નથી. જેમ એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી, તેમ ચિત્ત પર વિકાર અને સંસ્કાર બન્ને એકીસાથે નથી રહી શક્તા. સંસ્કારી જીવન પર વિકાસના આધાર છે. એટલે એ દૃષ્ટિએ અબ્રહ્નચની ક્રિયાને સખ્ત નિષેધ કરવામાં આવ્યા છે. જે મહાપુરુષના એક આપઘાતથી અનેક અધમગતિનાં જન્મમરણેા ભાગવવાં પડે એમ કહે, તેજ.મહાપુરુષા આપધાત સુધીની ક્રિયા ક્ષમ્ય ગણે, તેની પાછળ ખાસ રહસ્ય છે. તે રહસ્યના ઉપરના સૂત્રમાં સ્ફોટ મળે છે. અબ્રહ્મચર્ચની ક્રિયા પાતે દૂષિત તેટલા માટે છે કે તેની પહેલાં કે પછી Page #244 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર્યમીમાંસા ૧૯૧ અનેક પ્રકારના માનસિક દંડ પડે છે. કામથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિવિભ્રમ, સ્મૃતિવિભ્રમથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી પતન, આ પ્રમાણે એની પાછળ આખી પતનની શ્રેણી શરૂ થાય છે. તે દૃષ્ટિએ તે ક્રિયા દૂષિત છે, ને તે સાધક માટે ત્યાજ્ય છે. [૮] (ગુરુદેવ! વિષયવાસનાના સંસ્કાર કે જે વૃત્તિ પર સ્થાપિત થયા હોય છે તે પતનના કારણભૂત બને છે. માટે એ દૂર કરવા યોગ્ય છે એ વાત હું સમજો. પરંતુ ભગવન! નિમિત્તોને આટલું બધું મહત્ત્વ શા માટે આપવું ઘટે ? વળી આવું કેવળ પુરુષ સાધકને જ થતું હશે કે સ્ત્રી સાધિકાને પણ થતું હશે ? ગુરુદેવે કહ્યું:-પ્રિય શિષ્ય ! આ કથન કેવળ સ્ત્રી સાધિકા કે કેવળ પુરુષ સાધકને માટે નથી, બન્નેના જીવન સાથે આનો સંબંધ છે. જોકે સ્ત્રી અને પુરુષની શરીરરચના ભિન્નભિન્ન હોઈ એમનાં વદન પણ ભિન્નભિન્ન જાતનાં હોય છે પરંતુ વાસનાને સંબંધ તો બન્ને સાથે હોય છે જ. વહાલા જંબૂ! વિષયવાસના પર વિજય મેળવવાની સાધના કરનાર જે વિષયવાસનાનાં નિમિત્તને ખુલ્લાં રાખી સાધના કરવા બેસે તો તે નિષ્ફળ નીવડે છે. માટે જ ફરીફરી પ્રત્યેક મહાપુરુષે કહ્યું છે કે:-) વાસનાનો નાશ કરવા ઈચ્છનાર સાધકે સ્ત્રીઓની શ્રેગારકથા ન કરવી, સ્ત્રીઓનાં અવયવ ન જેવાં, સ્ત્રીઓ સાથે એકાંતમાં ગાઢ પરિચય ન રાખો, સ્ત્રીઓથી નેહ ન કરવો, સ્ત્રીઓનાં અંગોને અડી સેવા ન કરવી, વધુ તે શું સ્ત્રીઓ સાથે વાતચીત કરવામાં પણ મર્યાદિત રહેવું; સારાંશ કે પોતાને માનસિક સંયમ બરાબર જાળવીને પાપાચારથી હંમેશાં ડરતા (દૂર) જ રહેવું. નેંધ –વાસના પતનનું મૂળ છે. અબ્રહ્મચર્યની ક્રિયાથી વાસનાને પુષ્કળ વેગ મળે છે. એમ સાંભળી ઘણીવાર સાધક વાસનાનું સ્થાન ક્યાં છે, તે કોના પર અને કેવી અસર ઉપજાવે છે, તેનું મૂળ શું તે ભંડાણથી ન સમજે કે ન વિચારે તે તેની દશા દુર્વિદગ્ધ બની જાય છે. બહુધા સ્ત્રીજાતિ પ્રત્યે પુરુષોની અને પુરુષ જાતિ પ્રત્યે સ્ત્રીઓની ઘણું કે તિરસ્કારની Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આચારાંગસૂત્ર વૃત્તિ નંગે છે એ આવી જ વિદગ્ધ દશાનું પિરણામ છે. એમાં આ શક્તિ અને આરાયની દૂષિતતા અને કારણભૂત છે. શક્તિ વિનાના ત્યાગ નિમિત્તો પર દ્વેષ ઉત્પન્ન કરે તેમાં આશ્ચર્યાં જેવું નથી. પણ તે દ્વેષ ઉપાદાનમાં વધુ અશુદ્ધિ લાવે છે, એ વાત પણ તેટલી જ ચિંતવવા ચાગ્ય છે. આવે સાધક વાસનાના સંસ્કારોને નિમૂળ કરવાના પ્રયત્ન કરવાને બદલે જગત પર ઘૃણા કરવામાં સમય પસાર કરતા હેાય છે. અનુભવ પણ એમ જ કહે છે કે સ્ત્રીઓ પર કે પદાર્થો પર ઘણા કરનાર પદાર્થોની પેટ ભરીને નિંદા કરતા હોય છે, પદાર્થા સામે બૂરા ધરતા હેચ છે, તેાયે એ ખારીક મૂરખામાંથી પેાતાની તીણી અને તીક્ષ્ણ નજર ફૂંકયા વિના રહી રાકતા નથી. એક બાજુ ઘડીધડી એની સામે જુએ છે, એને ભાગવવાની વૃત્તિને પાપે છે. અને ખીજી માજી તિરસ્કારની વૃત્તિ કેળવતા રહે છે. આનુ પરિણામ રીતે બૂરૂં થાય છે: એક તા પદાર્થો પ્રત્યેના દ્વેષ, ઈર્ષ્યા કે નિાથી તેનું માનસ અધમ બનતુ નય છે, અને ખીજી ખાદ્ય ભાગ ન કરવા છતાં પદાર્થો પ્રત્યેની ભાગવૃત્તિથી આંતરિક વાસનાને વેગ વધારતા જાય છે. આવા ત્યાગીને ત્યાગ ન પચે, પણ ઊલટુ ખમણું પતન કરે. એટલે જ ભેાગથી વાસનાની તૃપ્તિ નથી પણ ભાગના ઘીથી વાસનાને અગ્નિ વધે છે. એવા જ્ઞાની પુરુષોને! દૃઢ અનુભવ હાવા છતાંયે આવા ગૃહસ્થ સાધાને માટે પરિમિત ભેગ।પભાગ ક્ષમ્ય ગણ્યા છે. પરંતુ જે કંઈ ક્રિયા કરે તે જાગૃતિપૂર્વક કરો. જે ઇચ્છિતની સિદ્ધિ પદાર્થોના ભાગથી મેળવવા ઇચ્છે છે. તે પદાર્થાના ભાગથી મળી શકે નહિ. પણ તે પદાર્થોના ઉપભાગ લીધા પછી સદ્વિચાર અને ઊંડા અવ લાન પછી વિવેકબુદ્ધિ સ્વય' જન્મશે, એમ વારવાર સમજાવ્યું છે. આથી એ સિદ્ધ થયું કે ક્રિયા કે પદાર્થ પેાતે દૂષિત નથી પણ તેની પાછળ રહેલી વાસના દૂષિત છે. પદાર્થો તે માત્ર નિમિત્તરૂપ છે. આ સૂત્રમાં પણ એવું જ તાત્પ છે. “ વિષયેાત્તેજક કથા ન કરે, વિષયાત્તેજક પ્રશ્ન ન પૂછે, વિષચવર્ધક દૃશ્યો નજી, વિષયાત્તેજક પદાર્થોં પરનું મમત્વ કવી તેવી ક્રિયા ન કરે અને ત્યાં મન પણ ન જવા દે” એમ કહી મન, વાણી અને કર્મીને નિમિત્તેાથી દૂર રાખવાં એટલે કે આત્માભિમુખ ખનવાં સૂચવ્યું છે. એથી એટલું ફલિત થાય કે જ્યાં સુધી ઉપાદાન શુધ્ધ ન હાય Page #246 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર્યમીમાંસા ૧૯૩ ત્યાં સુધી નિમિત્તો ઉત્તેજના કર્યા વિના રહેતાં નથી. માટે નિમિત્તોથી સંભાળવું રહ્યું. ઉપસ હાર સાધકને અવલંબનની અપેક્ષા તેા છેજ. પણ તેથી અવલાંબન લેનાર જાગ્રત ન રહે તે ચાલી શકે એમ કાઈ રખે માની લે! ગુરુકુળમાં વસતા સાધકાને પણ સતત જાગરૂક રહેવાનુ તેા છે જ. જેનુ મન ચંચળ છે અને ઈંદ્રિયા પરવશ છે તે સાધક નિમિત્તે તરફ બેદરકારી સેવે તે મન અને દેહ બન્ને દ્વારા વહેલા કે મેાડા પતન પામે છે. એવા અનેક જ્ઞાનીઓને અનુભવ છે. ભાગથી ભાગની તૃપ્તિ થતી નથી, પણ ઊલટી વૃત્તિ ઉત્તેજિત થાય છે. આથી તેવી માનસિક સૂક્ષ્મ ત્રુટિને પણ જતી કરવી એ મહાભય કર છે. તેની ખાતર તે જીવન જાય ત્યાં સુધી અર્પણ થવાની સતત તૈયારી અને ત્યાગની તમન્ના હાવી જોઇએ. તે જ તે સાધક સાધનાના માર્ગમાં સ્થિર રહી શકો અને સ્વતંત્ર બની શકો. સદ્ગુરુશરણ ( અર્પતા )ને મહિમા અહંકારને લય કરી નિરાસક્ત બનવાનું સૂચવે છે. અહંકાર અને મેાહ એ બન્ને પરતંત્રતાનાં ખીજ છે, અને તે બન્નેના લચમાં સ્વતંત્રતાની ઉત્પત્તિ છે. જેટલે અંશે અહંકાર અને માહના દબાવ આછા થાય તેટલે અંશે તે સાધક પ્રત્યેક ક્ષેત્રમાં પેતે સ્વતંત્ર મનતા જાય, અને પેાતાની સાચી સ્વતંત્રતાના ચેપ બીજાને ભગાડતા જાય. સત્પુરુષની આજ્ઞાને સર્વથા અણુ થઈ જવામાં પૂર્ણ વિકાસ અને પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રાપ્તિ છે. લાલસા અને વાસના અને ચિત્તવૃત્તિના વિકારે છે. ચિત્ત પરના શુભ સંસ્કાર વિના સમતા અને આહલાદ શક્ય નથી. વિકાર અને સ ંસ્કાર અને એકીસાથે રહી શકતા નથી. સ્ત્રી કે પુરુષ નરકનું દ્વાર નથી. સ્ત્રીમેાહ જ ચિત્તને મૂંઝવનારા છે; માહ કે વાસના જ નરકનું દ્વાર છે. જેટલી મેાહ કે વાસનાની અધીનતા તેટલે જ આત્મઘાત. અને મેાવિજય એ જ પૂર્ણ સ્વતંત્રતા—આત્મમુક્તિ. એમ કહું છું. લાકસાર અધ્યયનના ચતુર્થાં ઉદ્દેશક સમાપ્ત થયેા. ૧૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ પંચમ ઉદ્દેશક અખંડ વિશ્વાસ ચેથા ઉદ્દેશકમાં સ્વાતંત્ર્યની મીમાંસા થઈ ગઈ. હવે અહીં સૂત્રકાર નવીન વાત ચચે છે કે – આ પ્રકરણમાં જે જે વિષયે વિચારાય છે તે પ્રત્યેક સાધકના જીવનમાં નિત્ય બનતા પ્રસંગેની બહારના નથી. પણ તે પ્રસંગને અવલોકીને તેમાંથી તેમણે અનુભવને લાભ લીધો હેતું નથી. છતાં પણ જ્યારે કઇ વિષય માનવની સામે રજ થાય ત્યારે તેની બુદ્ધિ જેટલી પાવરધી બની હેય, આત્મા પર તેની બુદ્ધિએ જેટલું આધિપત્ય જમાવ્યું હોય, એટલું બધુંય તે બુદ્ધિ ઉગ્ર બનીને કહી નખાવે છે, અને મનાવે છે કે આ તે મેં ઘણીવાર જોયું છે. વિચાર્યું છે અને અનુભવ્યું છે. પરંતુ આ વાત બરબર નથી. ખરી રીતે તે અનુભવમાં હોય છે વિવેકબુદ્ધિ અને અંત:કરણની સમન્વયજન્યાિ પછીના દઢનિર્ણયનું પ્રાધાન્ય. અને કલ્પનામાં હેય છે માત્ર મનોમય સૃષ્ટિનું એટલે કે પ્રાયઃ Page #248 -------------------------------------------------------------------------- ________________ અખંડ વિશ્વાસ ૧૯૫ વિકલાનુ પ્રાધાન્ય. કલ્પના અને અનુભવ વચ્ચે મહાન અંતર છે. કલ્પનામાં પારકું પાતાનું મનાવાય છે. અનુભવમાં પેાતાનુ હાવા છતાંય પેાતાનુ' મનાવવાના આગ્રહ હાતા નથી. અનુભવીમાં હે (શુદ્ધ જળના કુંડ ) જેવી ગંભીરતા તથા સમજીને સમાઈ જવા જેવી સહજતા હાય છે; પણ કલ્પનાવાળાની સ્થિતિ તેા અધૂરા ઘડા જેવી છે, જરા નિમિત્ત મળ્યું. એટલે છલકાય. જોકે કલ્પનામાંય દૃષ્ટિ કે અનુભૂત દૃશ્યોના અમુક અંશગત સંસ્કારો કારણભૂત તે હોય છે જ, પણ સરકારો કઇ મધા અનુભવજન્ય કે સાંગોપાંગ સત્ય હાય એવું મનતું નથી. સંસ્કારશાસ્ત્રાના અભ્યાસીઓ એમ વર્તે છે કે:--પર પરાગત, વાતાવરણગત અને ૬જિતુ એમ સંસ્કારોના ત્રણ ભે છે. માપદાદાથી ઊતરી આવેલા સ`સ્કારોને પરપરાગત સંસ્કાર કહેવાય છે, લગભગ જગતને ઘણેાખરા માનવવર્ગ આ રીતે વિચારેાના, માન્યતાઓના, ધનના અને ધર્મ ના વારસા પર જ જીવતા હોય છે. અને કેટલાક વવાતાવરણમાંથી સસ્કાર ખેચી જીવતો હોય છે. પરંતુ સ્વજિત એટલે કે પેાતાના અનુભવેલા જ સસ્કારો સંગ્રહેનાર તો જગતમાં અતિ વિરલ જ અંગ હાય છે. અહીં સ્વસર્જિત સંસ્કારો કેળવવાની દિવ્ય પ્રેરણા છે. પરંતુ જગતના વિપુલ વાતાવરણમાં રસમસતા અને રાચતા સાધકને પોતે સંસ્કારમૂર્તિ એ ઘડી શકે તેવા કળાકાર છે, એ ભાન ત્યારે થાય કે જ્યારે તેને પેતામાં અટલ શ્રદ્ધા પ્રગટે. પરંતુ જે સાધકોને માત્ર પ્રશ્નો જ કરવા ગમે છે, તેમને તે એ શ્રદ્ધા કેવી રીતે જાગે? એના માર્ગ મતાવતા ગુરુદેવ મેલ્યાઃ— [૧] અહા સાધકા ! આ તરફ જીએ; જેમ કાઈ એક જળા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આચારાંગસૂત્ર શય, સમપ્રદેશમાં પણ પેાતાના સ્વરૂપમાં મસ્ત રહી હમેશાં નિર્મળ જળથી ભરપૂર અને પેાતાના પ્રવાહને પાતામાં શમાવી આત્મરક્ષણ કરતું રહે છે, તેમ આ સંસારમાં મહિષ સાધા કે જે મહાન બુદ્ધિમાન, જાગરુક અને આર ભશસ્ત્રોથી વિરમેલા હેાય છે, તે પણ આ સત્યનું પાલન કરે છે અને મૃત્યુના ભય ધર્યા વિના સતત પુરુષાર્થ કર્યે જાય છે. (તેમનું દૃષ્ટાંત ચિત્તમાં સ્થાપે. ) નોંધ:—સાચી સમજનું ફળ પરિણામે વૈરાગ્ય, ત્યાગ અને નિરાસક્તિમાં પરિણમે છે એ સિદ્ધાંત જેટલા નક્કર છે, એટલે જ સાચી સમજ શ્રદ્ધા પછી જ આવે છે એ સિદ્ધાંત પણ નિશ્ચિત છે. અહીં જળાશયનુ દૃષ્ટાંત આપ્યું છે, તેની પાછળ ઘણા હેતુએ છે. તેને વપરાયેલું એકે એક વિશેષણ પણ તેલું જ સહેતુક છે. દા. ત., જળાશયમાં પવિત્રતા છે. પણ તેની પવિત્રતા બીજાથી અભડાઈ જાય એવી કૃત્રિમ નથી. સાચી પવિત્રતા પાતે પવિત્ર રહે છે, અને ખીન્ન મળને પણ પવિત્ર બનાવી શકે છે. આ વાત મનનીય છે. જળારાયમાં જે મીઠાશ છે તે માત્ર દેખવાપૂરતી નથી, હારા તૃષાતુરની તૃષા છુપાવે તેવી તેનામાં દિવ્ય શક્તિ છે. “ સમભૂમિમાં રહેલું જળાશય” એવું જળાશયનું જે વિશેષણ વપરાયું છે એમાં એ ભાવ છે કેઃ—જળાશય પેાતે ખીજી બધી સ્થળભૂમિ એટલે કે પેાતાથી વિજાતીય ભૂમિની વચ્ચે હેવા છતાં પેાતાની ચારે કાંઠાની મર્યાદા જાળવીને ગેલ કરી રહ્યો છે, એટલું જ નહિં બલકે પેાતે પેાતાના સ્વરૂપમાં નિર્મળતામાં મસ્ત રહીને મેાજ માણી રહ્યો છે, એમ સૂચવે છે. આટલું જાળવવા છતાંયે બહારનું આક્રમણ આવે તા તેને જીતવાની તેનામાં ગંભીર છતાં અમેધ શક્તિ છે. બહારની વિજાતીય ભૂમિની રજ આવે તે તેના પર પેાતે વિજય મેળવી તેને નીચે દબાવી નિર્મળતામાં ઊલટી વૃદ્ધિ કરે છે. જીએઃ—જળાશયની આસપાસ ખીજી બધી સ્થળભૂમિ હેાવા છતાં તેના પ્રત્યે દ્વેષ કે ધૃણા નહિ ખલકે કેટલું અને કેવું ઔદાર્ય રાખે છે? અનેક દા પાસે હેાવા છતાં પણ એ કેટલે। નિરાસક્ત અને સ્વરૂપમગ્ન છે ? આટલી ચેાગ્યતા છતાંયે એ કેટલા જાગૃત છે? પણ આ બધું તેના આત્મવિશ્વાસ પછી જ તેનામાં આવ્યું છે એ વાત ભૂલી જવી ન જોઈએ. બીજાની સાથે વસવા છતાં કે ખાને અવકાશ આપવા છતાં, “ જે કઈ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ અખંડ વિશ્વાસ મારું છે તે કોઈ છીનવી લેવાનું નથી, અને છીનવી લેવા જેવું હશે તે મારું નથી. તો પછી ચિંતા શી ?” એટલી પ્રતીતિ થયા પછી જ આ યોગ્યતા પ્રગટે છે. જળાશયની જેમ વિવેકી, જાગૃત અને આરંભક્રિયાથી પર થયેલા મહર્ષિ પુરુષો પણ એવી જ સહજ ઉદારતા, સહજ નિરાસક્તિ અને સ્વરૂપમગ્નતા રાખી શકે છે. હજારે પાતકીઓ તેની જ્ઞાનગંગામાં પવિત્ર થઈ શકે છે. જે લોકો જગતની દષ્ટિએ અધમ, નીચ, નાસ્તિક, પાપી કે મિથ્યાત્વી દેખાતા હોય તે પણ તેમના દષ્ટિબિંદુમાં એવા નથી દેખાતા. એમને મન તો કાંચન અને લોષ્ઠ બને સમાન હોય છે, એમની દૃષ્ટિ એમાંના એકે પર લાભાતી કે ખેંચાતી નથી. એકાંત એમને અતિપ્રિય હાય, તોયે જનતાનો ખળભળાટ તેમને ખળભળાવતો નથી. હજારે જનો એમના જ્ઞાનની મીઠાશ ચાખી શકે એટલા તે જ્ઞાનના ભંડાર હોય છે, છતાંયે નિત્ય નવીન જનના સંસર્ગથી પિતાના અનુભવને નક્કર બનાવવાની એમની જિજ્ઞાસા તાજી જ રહે છે. એ પારસ કરતાંયે વધુ ઉદાર હોય છે. એમનો સંગ પાપીને પણ સંતના રૂપમાં પલટાવે છે. એ પુણ્યના પુજ સમા છે, એમનું વાતાવરણ જ સમસ્ત જગતને પાવન કરે છે. એમને મરણની લેશ પણ પરવા હોતી નથી. આ પુરુષો પિતે મુક્તિ તરફનો માર્ગ કાપે છે, બીજાને પણ પ્રેરણા આપે છે, છતાંયે જગત પર અમે ઉપકાર કરીએ છીએ, એવું એમને ભાન પણ હેતું નથી. અહીં આત્મવિશ્વાસ અને કુદરતી કાનૂનને અધીન થઈ વહેતા જીવનનો સુમેળ ચિતાર છે. આવું જીવન મહર્ષિ સાધકને તો સહજ હોય; બીજા સાધકે આ રીતે દ્રહ ( જળાશય ) અને મહર્ષિના દૃષ્ટાંતનો ઘડે લઈ પિતાનું જીવન કેળવે, એમ કહેવાનો સૂત્રાશય છે. [૨] હે જંબૂ! આ માર્ગની યથાર્થતા જાણી તેમાં ગયા બાદ “ફળ થશે કે નહિ થાય” એ જે સાધક ઘડીઘડી સંશય રાખે છે તે સાધકને સાધનામાં ઉમવંત રહેવા છતાં સમાધિ પ્રાપ્ત થતી નથી. નેધ –આ સૂત્ર એમ કહે છે કે ઉપર વર્ણવેલો માર્ગ અનુભવીએ બતાવેલો નિશ્ચિત માર્ગ છે, તેમાં સંશય ન કરતાં શ્રદ્ધા કેળવે. કારણ કે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આચારાંગસૂત્ર શ્રદ્ધા વિના જ્ઞાન નથી, અને જ્ઞાન વિના સમાધિ નથી. સૌ માનસિક સમાધિ ઇચ્છે છે. એટલે શ્રદ્ધા સૌ કાઈએ કેળવવી જ રહી. શ્રદ્ધા એટલે અનુભવી પુરુષોના અનુભવ, શાસ્રીચ વયન અને પેાતાની સત્યશેાધક બુદ્ધિ એ ત્રણેને સમન્વય કર્યા પછી સત્કાર્યની પાછળ પુરુષા કરવાનેા અટલ નિશ્ચય કરવા તે. શ્રદ્ધામાં વિવેકબુદ્ધિ તથા હૃદય બન્નેને અવકાશ છે. જ્યાં એ ત્રણેયના સુમેળ ન હોય ત્યાં અંધશ્રદ્ધા કે અશ્રદ્ધા હોવાની. એક નાનામાં નાના કા પાછળ પણ જ્યાં શ્રદ્ધા નથી, ત્યાં તે કા` પ્રાણવિહેણું નિશ્ચેત ખાપુ અની રહે છે. આ જે તેને આમ કરતાં શ્રદ્ધા પ્રત્યેક કાના પ્રાણ છે. નીરસમાં નીરસ જણાતા કામાં પણ શ્રદ્ધા રસ રેડે છે, સૌદની સૌરભ ફેલાવે છે. રસ કાને ન ગમે ? પરંતુ માનવના હૃદયમાં એક એવું તત્ત્વ હાય છે કે શ્રદ્ધાળુ બનતા રોકી રાખે છે. રખે શ્રદ્ધા કરીશ તે! કંઈ ગુમાવીશ, એવી ચિંતા પમાડે છે. પણ “ કાઈ પણ ક્રિયા ફળરહિત હેાતી નથી,” એવા કુદરતના અવિચળ સિદ્ધાતમાં શંકા હેાવી એ અજ્ઞાન છે. એને વિચિકિત્સા અથવા ખીજ શબ્દોમાં વિકલ્પ કહેવાય છે. જેટલેા એક ખિનજથી માંડીને વનસ્પતિને કે કીડી, ઊધઈ, ભમરા કે પશુ જાનવાને નૈસિર્ગીક શક્તિ પરના વિશ્વાસ દેખાય છે ( જોકે એ પરાધીન વિશ્વાસ છે. ) તેટલે માનવમાં નથી દેખાતા, એનું મુખ્ય કારણ આ ાતની ફળ વિષેની એની શંકા છે. માનવને અંત:કરણના વિકાસ અને બુદ્ધિ એ બે તત્ત્વા ઇતર પ્રાણીદુનિયાથી વિશેષ મળ્યાં છે. એથી એણે સ્વાધીન થઈનેસર્ગિક નિયમને વધુ અનુકળ થવું જોઇએ, તે સાધનોથી વધુ સસ્કૃત થવું જોઈએ. છતાં માનવજાતના મેાટા ભાગ તે સાધનાથી વધુ વિકૃત થતા જાય છે. તેનું કારણ પણ મુખ્યત્વે આ જાતની વૃત્તિ જ છે. સંગ્રહબુદ્ધિ, હાયલાલસા, ચિત્તના બળાપા, એવું એવું બધું આથી જન્મે છે. આ જાતના વિકલ્પ એ કઈ સામાન્ય ક્રુણ નથી ! પણ પ્રત્યેક ક્ષેત્રમાં વિહવળતા, ચંચળતા, ભય અને ક્ષેાભ ઉત્પન્ન કરનાર ભયંકર દૃર્ગુણ છે. આવું બધું પ્રાચ: આવા વિકલપેાથી જ પુરુષે કહે છે કે જે વિચિકિત્સાને સાથે લઈને મથે છે તે કદી સુખ કે શાંતિ મેળવી શકતે! નથી. થાય છે. તેથી અનુભવી સુખ કે શાંતિ શેાધવા Page #252 -------------------------------------------------------------------------- ________________ અખંડ વિશ્વાસ - ૧૯ પણ આટલું જાણું કે સમજી લેવાથી એ દૂર થઈ જશે એવું, કિંવા વિકલ્પ એ તે મનને એક સ્વાભાવિક અને સ્વતંત્ર ગુણ છે તેને દૂર કેમ કરી શકાય એવું માની કોઈ તે તરફ બેદરકાર ન રહે. વિકલ્પ એ વૃત્તિનું એક પ્રકારનું સ્પંદન (કંપ) છે, મનદ્રવ્યની એક ક્રિયા છે એ ખરું. પરંતુ તેય એ નિવાર્ય તો છે જ. એટલે મનમાં ઉત્પન્ન થતા વિકલ્પોનું વિવેકબુદ્ધિદ્વારા સમાધાન કરી તેમને શાંત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જે સાધક વિકલ્પોનું શમન ન કરતાં વધુ વેગ આપે છે એમનું મન એટલું જ ઉગ્ર અને ચંચળ બને છે, એમની સ્મૃતિ પણ શુદ્ધ રહેતી નથી. અને એથી જ તેઓ ઉપયોગભ્રષ્ટ થઈ નિમિત્તો મળતાં દંભ, અભિમાન, ક્રોધ અને એવા તામસી ગુણ તરફ ખેંચાઈ જાય છે. આવા સાધકને શાંતિ ક્યાંથી હોય ! વિકલ્પવાન પ્રત્યેક સ્થળે શંકાશીલ હોવાથી કશી પ્રગતિ સાધી શકતો નથી. આ સ્થળે એ પણ કહી દેવું ઉચિત છે કે વિકલ્પોને કેટલાક અજ્ઞાન સાધકે વિચાર કે ચિંતન માને છે. એ તેમને મહાન ભ્રમ છે. વિચાર અને ચિંતનમાં નિર્ણય હોય છે, વિક૯૫માં નિર્ણય હોતો નથી. વિકલ્પવાન સાધક ગૂંચાયેલા સૂતરની જેમ ઉકેલવા જતાં વધુ ગૂંચવાતે જાય છે. અને એને આવા વિકલ્પોથી માનસિક દર્દો પણ શીધ્ર લાગુ પડી જવાનો સંભવ રહે છે. (૩) મહાપુરુષોનાં ગંભીર વચનને કેટલાક મુનિદેવ સમજીને અનુસરે છે અને કેટલાક ગૃહસ્થો ગૃહસ્થજીવનમાં હોવા છતાં પણ અનસરી શકે છે. અને તે પ્રસંગે જે કઈ સાધક પોતાના કર્મોદયથી) તત્ત્વદશી પુરુષોની સાથે રહેવા છતાં તે સમજી કે આચરી ન શકત. હોય તે તેને ખેદ કેમ ન થાય ? અવશ્ય થાય જ. પરંતુ આવા પ્રસંગે તે સાધકને બીજા વિચક્ષણ સાધકે ઠેકાણે લાવવા માટે કહેવું ઘટે કે આત્મબંધુ!) જિનવરદેવેએ (સ્વાનુભવથી) જે કંઈ ભાખ્યું છે તે નિઃશંકપણે સત્ય છે. એમ વિચારવાથી એ મહાપુરુષોની આજ્ઞાને આરાધવાની શ્રદ્ધા પ્રગટ થઈ શકશે. | નેધ–અહીં ગૃહસ્થો પણ અનુભવી પુરુષોના વાકયને અનુસરે છે. એ રીતે ત્યાગી સાધક અને ગૃહસ્થ સાધક બનેને ઉલ્લેખ કરી આ ઉપરનું Page #253 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર કથન કેઈ એક માટે નથી એવું સૂત્રકાર કહી દે છે. આપ્તપુરુષો કઈ એકને સંબોધીને કહે છે, તે આખા જગતને સંબંધ ધરાવતી બીના હોય છે એવું આમાંથી ફલિત થાય છે. અને તે વાસ્તવિક છે. કારણ કે વ્યક્તિ અને વિશ્વના સંબંધનું તેમને સંપૂર્ણ જ્ઞાન હોવાથી તેઓ અમુકના મટી સમસ્ત જગતના બની ગયા હોય છે. અને તેથી તેમના પ્રત્યેક પદમાંથી વિશ્વની પ્રત્યેક યોગ્ય વ્યક્તિને સહજ સહજ પ્રેરણું સાંપડે છે. આ રીતે જે અનુભવી પુરુષની નિકટમાં નથી તે પણ દર્શન, વાણી કે આંદોલનોથી તે મહાપુરુષો પ્રત્યે શ્રદ્ધા કેળવી જીવન ઘડી શકે છે. તે જે સાધક મહાપુરુષોની પાસે રહેવા છતાં, તેનો સેવક કે શિષ્ય બીજાની દૃષ્ટિએ દેખાવા છતાં પોતે વિશ્વાસ ન કેળવી શકતો હોય, અધીન ન બની શકતો હોય, અધીન બનવાની ઈચ્છા હોવા છતાં તેવું આચરી ન શકતો હોય તેવા યોગ્ય સાધકને દુ:ખ થવું સ્વાભાવિક જ છે. પરંતુ આવી સ્થિતિમાંય તે નિરાશ ન થાય એમ અહીં સૂત્રકાર કહેવા માગે છે. કારણ કે વિકલ્પવાનને નિરાશા વધુ પડે છે. માટે જીવનમાં આશા અને ઉત્સાહનાં સૂત્રો પૂરી એ સાધક આ પ્રમાણે ચિંતન કરે કે “જિનેશ્વરે–આત્મવિજેતાઓ જે કંઈ કહે છે તે સત્ય હોવું સ્વાભાવિક છે. અને સત્ય તો એ જ કહેવાય કે જેમાં શંકાને અવકાશ ન હોય.” આવું ચિંતન કેઈ ને કઈ કાળે સુયોગ્ય સાધકમાં સત્ય પરની શ્રદ્ધા જન્માવે છે. બાકી જ્યાં વિકલ્પો હોય ત્યાં કઈ તત્વ સંભવતું નથી. તે શ્રદ્ધા શાની સંભવે ? એટલે વિકલ્પવાળી સ્થિતિમાં શ્રદ્ધા ન હોવી સંભવિત છે. પણ શ્રદ્ધા ન થવાનાં કારણો બહાર શોધાય છે, ત્યાં જ ભૂલ છે. વિકલ્પો ગયા પછી ફળની પ્રતીતિ થવી મુશ્કેલ નથી. કારણ કે પ્રત્યેક જન પોતાની આસપાસના બનતા અનેક સહજ બનાવો વચ્ચેથી કુદરતના કાનૂનની સફળતા શોધી શકે છે અને નિયમિતતા જોઈ શકે છે. આટલું જણાયા પછી એ બધું અંતઃકરણપૂર્વક વિચારવું જોઈએ, અને જ્યારે અંત:કરણથી વિચારશે એટલેશ્રદ્ધા આવ્યું જ ઢકે છે. [૪] પ્રિય જંબૂ! મહાપુરુષો દ્વારા વસ્તુસ્વરૂપ સમજીને શ્રદ્ધાળુ થયેલા ઘણું મુનિ સાધકે ત્યાગ ગ્રહણ કરતી વખતે “જિનભાષિત Page #254 -------------------------------------------------------------------------- ________________ અખંડ વિશ્વાસ ૨૦૧ "" જ સત્ય છે એવું માને છે ખરા, પણ તેમાંના કેટલાએક જ અંત સુધી તેવા વિશ્વાસ ટકાવી શકે છે. કેટલાએક તેા પહેલાં શ્રદ્ધાળુ હાય છે, પરંતુ પછીથી સંશયી બની જાય છે. કેટલાએક શરૂઆતમાં દૃઢ વિશ્વાસુ હેાતા નથી. પરંતુ પછી અનુભવથી ટિચાઈ ને શુદ્ધ શ્રાવત બને છે. અને કેટલાએક કદાગ્રહી જીવા તેા પ્રથમ કે પછી પણ તેવા જ અશ્રદ્ધાળુ રહે છે. જે સાધકની શ્રદ્ધા પવિત્ર છે, તેને સમ્યક્ કે અસમ્યક્ દેખાતાં તત્ત્વા સમ્યગ્ રૂપે જ પરિણમે છે. નોંધઃ—અહીં શ્રદ્ધાળુના ચાર વગેર્ગો પાડી સૂત્રકાર એ કહેવા માગે છે કે:ઘણીવાર સાધક પેાતાના મન પર પરાણે શ્રદ્ધાને આરોપ લાવવા મથે છે. ને ઘેાડીવાર તેને લાગે છે કે હવે હું શ્રદ્ધાળુ થઇ ગયા છું. પણ આવા સાધકની શ્રદ્ધા સાંગેાપાંગ ટકી રહેતી નથી. બીજાના કહેવાથી કે બહારનાં દેખાવ, આ ણુ, રાગ, મેાહ કે વાસનાથી જે શ્રદ્ધા આવે છે, તે ખરી રીતે તે સાચી શ્રદ્ધા જ ન ગણાય. શ્રદ્ધા ગુણથી જન્મે છે, અને ગુણને સંબંધ અંતઃકરણ સાથે છે. શ્રદ્ધાનું સ્થાન મુખ્યત્વે હૃદય છે. તે કાઈ આવેશ લાગણીથી નહિ પણ સદ્દબુદ્ધિથી આવે છે. આવી શ્રદ્ધા કદી નષ્ટ થતી નથી. એટલે શ્રદ્ધાને ઇચ્છનાર સાધક પ્રત્યેક પદાર્થોના આકાર પર માત્ર ન જોતાં પદાર્થોના ગુણા તરફ નજર કરતાં શીખે. પદાર્થ માત્રમાં તેને જ ગ્રહણ કરી તે ઉન્નત અને. સદ્ગુણૢાના અંશે! હાય છે. જેની વિવેકબુદ્ધિ શકે એટલી હજી અહીં સૂત્રકાર એક બીજી વાત એ કહે છે કે ગુણદોષામાંથી હંસની જેમ કેવળ ગુણા જ ગ્રહણ કરી વિશદ્ ન થઇ હેાય, તેએ જો વિકલ્પેામાં ન ઝૂ...ચવાતા હેાય તે તેમની બુદ્ધિ વહેલી કે મેાડી સંપૂર્ણ નિર્ણયાત્મક બની શ્રદ્ધાને પરિપકવ બનાવી શકે છે. પરંતુ જે કેવળ વિાની ગડમથલમાં જ ગમખ્યા કરે છે, તેવા સાધકા તે પ્રથમ કે પછી પણ એવા ને એવા જ અશ્રદ્ધાળુ રહે છે. આ પરથી એ ફલિત થયું કે વિપે।ને એક ચા બીજી રીતે દૂર કર્યે જ છૂટકા. ઊલટ માગે જનાર કરતા ઊભા રહેનાર યેચથી વધુ નજીક છે એમ લેાકેાક્તિ છે, પણ તે ખરાબર નથી. વિકલ્પવાન ગતિ કરતા દેખાય છે તેાયે એ ગતિ ઊંધતાના Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આચારાંગસૂત્ર સ્વપ્નભ્રમ જેવી છે, સાચી ગતિ જ નથી, એમ કહી શકાય. પણ નિર્ણય શોધી લેનાર ચાલતે ન દેખાય તોયે એ આંતરિક રીતે ગતિમાન છે; તેની ગતિ અદશ્ય હોય તોયે સાચી છે. [૫] પરંતુ જે સાધકની શ્રદ્ધા જ અપવિત્ર છે. તેને તો સમ્યક કે અસમ્યક બને વસ્તુ (અસમ્યક વિચારણાને લીધે ) આ (અસત્ય)રૂપે જ પરિણમે છે. નેધ–ઉપરના કથનથી એમ કહે છે કે સાચો કે ખોટો નિર્ણય તુરત સ્વીકારવા કરતાં નિર્ણય ભલેને મેડે થાય તો સાચો જ નિર્ણય કરવો એ સારે સિદ્ધાંત છે. અને સાધકને સૂત્રકાર કહે છે કે બધુ ! મૌન ભજ. તારી શક્તિ અને અનુભવથી આ બીન પર છે. હજુ જેને નિર્ણચનુંયે દર્શન ન થયું હોય તે શુદ્ધ નિર્ણય ક્યાંથી કરી શકે ? અને નિર્ણયની શુદ્ધિ વિના સિદ્ધાંત કેવો ? એટલે અહીં જે કહેવાય છે તે પર જ લક્ષ્ય આપ. તારા અનુભવ કે કલ્પનાને કેરે મૂક અને આ બીનાને ફરીથી તપાસ. જેની શ્રદ્ધા પવિત્ર છે ” આ વાકયમાં તો સૂત્રકાર વિલક્ષણ કહી નાખે છે. શ્રદ્ધા અહીં આશયના અર્થમાં છે. જેને આશય શુદ્ધ છે તેને સત્ય હો કે અસત્ય હોય તેની કંઇ ચિંતા નથી. અસત્ય હોય તો તેને તે સત્ય રૂપમાં પરિણમે છે. આ વાત ખૂબ ઊંડી છે, અનુભવ વિના ગમ્ય પણ નથી. આને ટૂંક સાર એ છે કે-સાધક સત્યાસત્યની બહારની ભાંજગડમાં ન પડતાં કેવળ આશયની પવિત્રતા પર વધુ લક્ષ આપે, એ યોગ્ય છે. કારણ કે સાધકદશામાં રહેલો માનવી સત્યાસત્યને પોતાની દૃષ્ટિથી જ માપતો હોય છે. આથી ઘણીવાર એવું પણ બને કે જે એની દૃષ્ટિમાં અસત્ય દેખાતું હોય તે સત્ય હોય અને સત્ય દેખાતું હોય તે અસત્ય હોય. સારાંશ કે સત્ય કે અસત્ય એ તેની દષ્ટિએ સાપેક્ષ છે. નિશ્ચિત સત્યને તો પૂર્ણ જ્ઞાનની દૃષ્ટિ જ તોલી શકે. એ તેલ કાઢવાની બીજાનાં છાબડાંમાં શક્તિ નથી હોતી, અને ન હોઈ શકે. તોયે આખા જગતને જાણે ન્યાય આપી દેવા માટે પિતાને ન્યાયાધીશ તરીકે મોકલ્યો ન હોય, તેમ માનવ બીજાના ગુણદોષો જોયા કરે છે. એટલું જ નહિ પણ ઉપલક દૃષ્ટિએ જોયું ન જોયું, ને ન્યાય આપી દેવા એ બહાર પડે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ અખંડ વિશ્વાસ ૨૦૩ આનો અર્થ એ નથી કે સત્ય કે અસત્યને સાધકે તપાસ્યા વગર હાંકયે રાખવું. આનો અર્થ એ છે કે –તે પિતા તરફ જ જેવું. જગતને જેવું હોય તો તે પણ પિતા માટે, બીજા માટે નહિ. જે પિતાને જુએ છે તે જ જગતમાંથી સાર ખેંચી શકે છે. સારાંશ કે સાધક જગતના ગુણ જોવાનું છોડી દઈ અંતર શુદ્ધ કરે. જગત તો આરસી છે; તેમાં જે કંઈ દેખાય છે તે પિતાનું પ્રતિબિંબમાત્ર છે. જે જેવો હોય છે, તે તેવું જગતમાંથી જુએ છે અને મેળવે છે. લાલ રંગની શીશીમાં પડેલું સફેદ દૂધ રક્તવણું છે તેમ ન કહી શકાય. તે જ રીતે જે દૃષ્ટિથી મનુષ્ય બીજાને જુએ છે, તેવું જ તેને દેખાય છે. આવી દૃષ્ટિમાં પદાર્થ કે વ્યક્તિત્વ નથી દેખાતું, ખોખું જ દેખાય છે. અને તે પણ પોતાની આંખ પર જેવા ચમા હોય તેવા રંગનું. [૬] માટે હે સાધકે ! તમારામાંના જેને એવું સત્યદર્શન થયું છે તેમણે નિરાશ થયેલા અને અસત્ય દષ્ટિવાળા ( વિકલ્પવાન) સાધકોને સત્યવિચારણા કરવા પોતાના અનુભવનું કિરણ ફેંકી આ રીતે પ્રેરિત કરે કે ઓ પુરુષ! તું સત્ય તરફ વળ. કારણ કે સત્ય તરફ વળવાથી જ આ સંસારનો અંત આવે છે–કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય છે. નોંધ-જે બહારનું બધું અસમ્યક છે, અસત્ય છે, અસુંદર છે, એમ માને છે, તેનું સત્ય પણ અસત્યરૂપે જ પરિણમે છે. આ વાત મનનીય છે. ઉપલક દૃષ્ટિએ એ ગળે ઊતરે તેવી નથી. તોયે અનુભવસિદ્ધ છે. આમાં પણ ઉપરના સૂત્રને જ ભાવ છે. વિકલ્પનો આ વસ્તુ સાથે ખૂબ સંબંધ છે, એ ભૂલવા જેવું નથી. વિકલ્પોનું મુખ્ય કારણ બહિર્દષ્ટિ છે જગત સામે વારંવાર નજર કરનાર અને બીજાનું ક્ષણે ક્ષણે બૂરું બોલનાર પિતા સામે જોઈ શકતો નથી. કારણ કે એકીવખતે બે ઉપગ હોઈ શકે નહિ. જે બહાર જાગે છે, તે અંદર જાગી શકતો નથી. આ વાત અનુભવથી પણ સમજાય તેવી છે. જોકે આવી કટિમાં રહેલા સાધક પણ પોતે જગતને સુધારવાની ભાવના સેવું છું એમ માનતો હોય છે. પરંતુ જે બહારનું બગડેલું જુએ છે તે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આચારાંગસૂત્ર અંતરને સુધારી શકતો નથી અને ઊંડા ઊતરી શકતો નથી. આવો સાધક કેવળ ખોટી રીતે ચિત્તને બાળતો હોય છે. અને એ સ્થિતિને વિચારનું સ્વરૂપ અપાય છે, પણ તે તો માત્ર વિકલ્પ હોય છે. વિચારોનો સંબંધ અંતર સાથે હોવાથી તે ગમે ત્યાંથી નિર્ણય શોધી ક્રિયાત્મક બન્યા વિના ટકી શકે નહિ. પણ વિકલ્પોની ઊંડી ખાઈમાં પડેલો સાધક નિર્ણયના કાંઠાને ન મેળવી શકે એટલે ક્રિયાત્મક પણ થઈ શકે નહિ. ' બીજી વાત અહીં સૂત્રકાર એમ કહે છે કે –વિકલ્પોથી ટેવાયેલા, એટલે કે જેની મનોમય સૃષ્ટિમાં ચાલતા વિકલ્પોની સ્થિતિ દઢ થઈ છે તેવા સાધકનો આ અધ્યાસ સ્વયં 2 કેટલીકવાર અશક્ય બને છે. ત્યારે તેવા પ્રસંગે વિચારક સાધકે પોતાના અનુભવનું કિરણ તેના પ્રતિ જરૂર ફેંકવું ઘટે. ફેંકવું એ વાક્ય કહીને એ મહાપુરુષે વિચારકની જવાબદારીનું ભાન સૂચવ્યું છે. જેટલો જે ઉચ્ચ તેટલી જ તેની જગત પ્રત્યેની જવાબદારી વધારે એક સામાન્ય વ્યક્તિ પણ ભૂલ કરતી હોય કે ગૂંચવણમાં પડી ગઈ હોય, અને તે જે ગૂંચવણ ઉકેલી શકે તેવા શ્રધેય સાધક પાસે પિતાની વસ્તુસ્થિતિ રજૂ કરે, તો તેમણે પોતાના અનુભવ કે શક્તિને છુપાવવા ન ઘટે. જળાશય કેઇના ઘેર સ્વચં ચાલીને જતું નથી પરંતુ તૃષાતુર તેને કાંઠે આવી તેને લાભ લેવા ધારે તો તે નિઃસંકેચપણે લઈ શકે છે. અનુભવી સાધકે પણ એટલા જ નિખાલસ અને ઉદાર હોવા ઘટે. [૭] એ અનુભવી સાધકે વળી એમ પણ કહે છે કે –“અહો સાધક! શ્રદ્ધાવાન અને ગુરુકુળમાં વસનાર મુનિ સાધકની ગતિ અને સ્થાન કેવા ઉત્તમ છે ? તેમજ સ્વછંદાચારીઓની ગતિ અને સ્થિતિ કેવી અધમ છે ? એને બરાબર અવેલેકી લે. આ માર્ગ ઉત્તમ છે, અને આ માર્ગ અધમ છે. એ બને સ્થિતિને તપાસ.” પ્રિય જંબૂ! એ અનુભવી સાધકે બીજા સાધકને માત્ર આ રીતે સમજાવવા પ્રયત્ન કરે; પણ પિતે તે સાધક સાથેના પ્રસંગમાં તેની જેમ પોતાના આત્માને બાલભાવમાં ન ખેંચી જાય, એટલે કે દુરાગ્રહી ન બની જાય, એનો ખ્યાલ રાખે. Page #258 -------------------------------------------------------------------------- ________________ અખંડ વિશ્વાસ ૨૦૫ ' નેોંધઃ—ઉપર કહેલા સૂત્રમાં · અનુભવી અનુભવ આપે' એ શબ્દોના દુરુપયોગ ન થાય માટે તેને ઉકેલ કરે છે. કારણ કે અનુભવીની કઈ ખાસ મર્યાદા કે ચિહ્ન હાતાં નથી. સૌ કાઇ પેાતાને અનુભવી માની લે અને જગતમાં સૌ કાઇને સલાહ આપતા ફરે તે ? તેથી અહીં કહ્યું છે કે: અનુભવી વગર માગ્યે પીરસતા નથી, અનુભવ કંઈ કુદરતી નિયમની અધીનતા વિના સહજ સહેજ મળી જાય તેવી વસ્તુ નથી; તેને માટે તે મહામૂલાં દાન કરવાં પડે છે. કે આત્મવિશ્વાસ નગ્યા પછી તે અનુભવી પાસેથી આ અનુભવનું જવાહર લેવા ઈચ્છનાર તેટલી કિંમત આખ્યા વિના પણ લઈ શકતા નથી. અને એટલું મૂલ્ય ખર્ચનારને પણ અનુભવી તે આટલું જ કહે છે આ માનું પરિણામ આ છે, અને આ માનું પરિણામ આ છે, જે ગમે તે પકડા. આમ કહેવા છતાં ચાલવું કે ન ચાલવું તે વ્યક્તિની ઇચ્છાની વાત છે. અને અનુભવીને પોતાના આપેલા અનુભવ પર પણ જોઇએ. સૂત્રકાર કહે છે કેઃ—જો ત્યાં આગ્રહ કે મમત્વ બુદ્ધિ અનુભવથી વંચિત રહેનાર બાળક કરતાં પણ વધુ એક ન જાણતાં ભૂલ કરે છે, બીજો જાણીને ભૂલ કરે છે. એક અજ્ઞાની ખાળક છે, બીજો જ્ઞાની ખાળક છે. માટે શાણા સાધક તેમ ન કરે. મમત્વ ન હેાવું આવશે તે તેની ખરાબ થઈ જશે. 66 "" [૮] ( કારણ કે પ્રિય જખ્ખુ ! વ્યક્તિ અને વિશ્વને પૂર્ણ સંબંધ છે. ઘણીવાર સાધક ખીજાની ભૂલા સુધારવા જતાં પાતે ખીજી ભૂલમાં પડે છે. વૈરવૃતિ, ઈર્ષ્યા એ બધી હિંસાએ છે. તેથી તેને સ્પર્શ ન કરવા જોઇએ અને તે ખાતર વિચારવું જોઈ એ કેઃ– અહે આત્મન્ ! જેને હણવાના ઇરાદા કરી રહ્યો છે તેના સ્વરૂપને તારી પેાતાની મેળે જ વિચાર. તેા તને જણાશે કે તું જેને હણવા ઇચ્છે છે, તે તું પાતે જ છે; જેમના પર તું હકૂમત ચલાવવા ધારે છે તે પણ તું પાતે જ છે; જેમને તું દુ:ખી કરવા ધારે છે, તે પણ તું પોતે જ છે, જેમને પકડવા ચાહે છે, તે પણ તું પોતે જ છે; અને જેમને તું મારી નાખવા ધારે છે, તે પણ તું પોતે જ છે. ખરેખર આવી સમજથી જ સત્પુરુષા સર્વ જીવા પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આચારાંગસૂત્ર શકે છે. આ રીતે અંતઃકરણપૂર્વક વિચારીને કોઈ પણ જીવને હણ કે મારવો નહિ કારણ કે બીજાને હણવા કે મારવાથી તેનું પરિણામ તેના કર્તાને પણ તે જ રીતે ભોગવવું પડે છે. એમ જાણીને કોઈને પણ હણવાને ઈરાદો સુદ્ધાં ન કરવો (આ રીતે પરિણામને ખૂબખૂબ વિચારવાથી) વૈરવૃત્તિને લય થતો જાય છે. નોંધ:-“જેને હણવા લાયક, પીડવા લાયક કે દૂર કરવા લાયક માને છે તે તું જ છે.” સૂત્રમાં એ ભાવ ફલિત થાય છે કે જે બીજા જીવોને હણે છે તેણે માનવું જોઈએ કે તે બીજાને નથી હણત પણ પિતાને હણ રહ્યો છે. કારણ કે વિશ્વના પ્રત્યેક પ્રાણી સાથે પોતાને સંબંધ છે. વૃત્તિમાં હિસા પેઠી એટલે આત્મા હણાયો એ બે ભાવનામાંથી સાર એ નીકળે કે કોઈ પણ પ્રાણીને દુઃખ આપવાનો કે દુઃખ થાય તેવું વિચારવાનો અધિકાર નથી. આ વાત ધૂળ અહિંસાની દૃષ્ટિએ થઈ. અહીં એથીએ ડી વાત છે. વિચિકિત્સા કે વિકલ્પવાળાને જગત પ્રત્યે અવિશ્વાસ હોઈ વિકલ્પોદ્વારા કે ભાવનાબાર તે અનેક પ્રકારની હસા કરી રહ્યો હોય છે. બીજા દુષ્ટ છે એમ માનવું એ પણ હિસા જ છે. મદ, વિષય, કષાય, ઈર્ષ્યા, દ્રોહ એ બધા હિંસાભાવનાનાં રૂપે છે. તેથી અહીં સૂત્રકાર કહે છે કે – તને જે બહાર ખરાબ લાગે છે, તેને દૂર કરવા મથે છે, અને હણવા જેવાં માને છે, તેનાં કારણભૂત તે નથી પણ તું છે. તું એટલે કે –બહિરાત્મા છે. વિકલપવાન હંમેશાં બહિરાત્મસ્વરૂપમાં જ આત્મા માની પ્રવૃત્તિ કરતો હોય છે. બહિરાત્મભાવ જ વિકલ્પ અને તે દ્વારા હિસા ભાવના પ્રેરે છે. આથી જ અહીં કહ્યું છે કે આજે તું અને હિંસાવૃત્તિ એક થઈ ગયાં છે, માટે તેને જ તું હણી નાખ અર્થાત્ કે તું તારાપણું ભૂલી જા. વિકલ્પલય કયારે થાય? ને શ્રદ્ધા કયારે પ્રગટે ? એના ઉત્તરમાં અપાયેલો આ અજોડ અને સરળ ઉપાય છે. પણ ઘણીવાર સાધકને એમ લાગે છે કે હું જે મને ભૂલી જાવું તે પછી રહે શું ? સૂત્રકાર મહાત્મા ખાતરીપૂર્વક કહે છે કે –તેમાં ડરવાનું કંઈ કારણ નથી. તું જેને ભૂલશે તે તું પિતે નથી. માત્ર “આ હું છું, આ Page #260 -------------------------------------------------------------------------- ________________ અખંડ વિશ્વાસ ૨૦૭ હું છું.” એવા એના પર હું પણુંનો તેં પરાણે આરોપ કર્યો છે. પણ વાસ્તવિક રીતે તે જે દ્વારા જે જાતનું ભાન થાય તે જ તું છે. “રખે હું મારા વ્યક્તિત્વને અને મને ભૂલી જાઉં !” એ જાતનું જે ફરી ભાન થાય છે તે જ તું પોતે છે. એટલે તારા વ્યક્તિત્વને ભૂલતાં રખે હું મને ભૂલું, તેવો ભય રાખવાનું કંઈ કારણ નથી. ખરી વાત તો એ છે કે વ્યક્તિત્વ ભૂલ્યું ભુલાય તેમ નથી, અને જે ભુલાઈ શકે તે વ્યક્તિત્વ નથી. એ તો માત્ર શરીરાદિ પર આરોપિત કરેલું અહંવ કે જેને અભિમાન કહેવામાં આવે છે તે છે; એનો નાશ તો અભષ્ટ છે, એમાં જ વિકાસ છે. એમ કહી અહીં આત્માનું આબેહૂબ સ્વરૂપ વર્ણવ્યું છે. શબ્દમાં આથી વધુ શું આવી શકે ? [] જે આત્મા છે તે જ વિજ્ઞાતા છે. અને જે વિજ્ઞાનને દષ્ટા છે તે જ આત્મા છે. અથવા જે જ્ઞાનવડે વિજ્ઞાનસ્વરૂપ જાણું શકાય છે, તે જ્ઞાન પોતે જ આત્માને ગુણ છે. અને એ જ્ઞાનને લઈને જ આપણને આત્માની પ્રતીતિ થાય છે. આ રીતે જ્ઞાન અને આત્માના પારસ્પરિક સંબંધને જેઓ યથાર્થપણે જાણે છે તે જ સાચા આત્મવાદી છે, અને તેવા સાધકનું જ અનુષ્ઠાન યથાર્થ છે. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. નોંધઃ– “જે વિજ્ઞાતા છે તે આત્મા છે અને જે આત્મા છે તે વિજ્ઞાતા છે.” આમ કહી અહીં સૂત્રકાર મહાત્માએ આત્મસ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય તેનો કમ બતાવ્યો છે. વિકલ્પ ગયા પછી શ્રદ્ધા જન્મ, શ્રદ્ધાથી જ્ઞાન જન્મે અને જ્ઞાન થયા પછી વિજ્ઞાન હાથ લાગે. એવા વિજ્ઞાનનો દ્રષ્ટા એ જ વિજ્ઞાતા. આને જ લેકભાષામાં આત્મા કહેવાય છે. વિકલ્પલચથી આવેશ અને વિતર્કો બને સમાઈ જાય એટલે કે બુદ્ધિ અને હૃદય અને પરિશુદ્ધ થાય. બુદ્ધિ અને હૃદયની શુદ્ધિ પછી શ્રદ્ધા જાગે, અને શરીર, પ્રાણુ તથા બુદ્ધિનાં કાર્યોની ભિન્નતા અને હેતુ સ્પષ્ટ દેખાયા પછી ચિત્ત પર અસર થઈ સંસ્કારે સ્વયં પલટાઈ જાય, તથા પૂર્વના અભ્યાસ અને પૂર્વદૃષ્ટિબિંદુઓનું સહેજે શમન થાય તેમ જ અદ્દભુત ભાવનાની ભૂમિકા અવશ્ય પ્રગટે. આ ભૂમિકાએ ભૂલોનું મૂળકારણુ સહેજે શોધાય. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આચારાંગસૂત્ર એને જ શાસ્ત્રીય પરિભાષામાં વિજ્ઞાન કહેવાય છે. અને ત્યાં જેનું દ્રધૃત્વ ભાન રહે તે આત્મા કહેવાય છે. આથી એ ફલિત થયું કે વિજ્ઞાનવાદી અને આત્મવાદી એ એક જ વસ્તુ છે. જે વિજ્ઞાનસ્વભાવ તરફ ખેંચી જાય તે જ વિજ્ઞાન. પરંતુ જે વિજ્ઞાનથી કે વિજ્ઞાનનાં સાધનેથી પરભાવ તરફ ખેંચાણ થતું હાય કે જેને પર ભાવમાં ઉપયાગ થતા હેાય, તે વિજ્ઞાન નથી પણ વિજ્ઞાનાભાસ છે. વિજ્ઞાનના યોગિક અ` આ છેઃ વિ એટલે વિરોષ અને જ્ઞાન એટલે નણવું; અર્થાત્ ઉપર જે કઈ જણાચ છે તે નહિ પણ ઊંડું નણવું તે વિજ્ઞાન. આથી વસ્તુજ્ઞાન તે વિજ્ઞાન નહિ પણ વસ્તુના ધર્મનું જ્ઞાન તે વિજ્ઞાન, એમ સિદ્ધ થયું. ધર્માનું જ્ઞાન એ મૂળજ્ઞાન છે સ્વરૂપજ્ઞાન છે. વિજ્ઞાતાને સ્વરૂપજ્ઞાન થતાં જ પેાતાની મેળે બહારની દૃષ્ટિ આત્માભિમુખ વળી જાય છે. સમસ્ત જગતના જ્ઞાનનું મૂળ તેને આત્મામાં લાધે છે. જેમ એક વિદ્યાર્થીને એકએ કે પચીસ હિસાબ આવડે તેયે તેને જ્યાં સુધી હિસાબે! શીખવાની મૂળ ચાવી હાથ ન લાગે ત્યાં સુધી ખીન્ન હિસાબે। તે નિત્ય શીખવા જ પડે છે. તેમજ એની મૂળ રીત જે વિદ્યાર્થીને હાથ લાગી ગઈ હેાય તેને પછી દાખલા ગણવાની કે શીખવાની મુસીખત ન પડે. એમજ વિજ્ઞાનના જ્ઞાતાને જગતની ચાવી મળી જવાથી વિશ્વજ્ઞાન સહજ થાય છે બહારની ગડમથલમાં તેને પડવું પડતું નથી. સત્યવૃત્તિ અને નિવૃત્તિ અહીં સહજ બની રહે છે. ઉપસ’હાર જળાશયની જેમ ગંભીર, પવિત્ર, ઉદાર અને સ્વરૂપમગ્ન બને. જે કઈ તમારું છે, તેને જગતની કાઈ સત્તા છીનવી શક્શે નહિ. અને જે છીનવી લેવા જેવું હશે તે તમારું નહિ હોય. આટલેા અચળ વિશ્વાસ રાખા. શ્રદ્ધા વિના સમજ નથી, સમજ વિના શાન્તિ કે સમાધિ નથી. સત્ પુરુષાને અનુભવ, આગમવચન અને પેાતાની વિવેકબુદ્ધિ એ ત્રણેના સમન્વય પછી સત્પ્રાપ્તિ સાર પુરુષાથૅ કરવાને અટલ નિશ્ચય જાગે એ શ્રદ્ધા. માનસિક દર્દનું મૂળ વિÒામાં છે. વિકલ્પવાન પ્રત્યેક સ્થળે શકાશીલ રહેવાથી શ્રદ્ધાળુ બની શકતા નથી. જેક્રિયા શ્રદ્ધાયુક્ત નથી, તે ક્રિયા Page #262 -------------------------------------------------------------------------- ________________ અખંડ વિશ્વાસ ૨૦૯ પ્રાણુવિહૂણા નિચેતન બેખા જેવી છે. શ્રદ્ધાનું મુખ્ય સ્થાન હૃદય છે. વિકલ્પનું સ્થાન બાહ્ય મન છે. વિકલ્પ એ શ્રદ્ધાનું મહાન આવરણ છે. જેની શ્રદ્ધા પવિત્ર છે, એને અસભ્ય પણ સમ્યગરૂપે પરિણમે છે. જે બહાર જાગે છે, તે અંદર જાગી શકતું નથી. અનુભવનાં મૂલ્ય મોંઘેરાં છે. કેઈમરજીવો જ જીવનરત્નાકરમાં ડૂબકી મારી અનુભવનું રત્ન પામે છે. હિંસક પ્રથમ પોતે હણાય છે અને પછી બીજાને હણે છે. વસ્તુના ધર્મોનું જ્ઞાન એ વિજ્ઞાન. એમ કહું છું. લોકસાર અધ્યયનને પંચમ ઉદ્દેશક સમાપ્ત થયે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠમ ઉદ્દેશક સતપુરુષની આજ્ઞાનું ફળ સ્વાતંયમીમાંસા નામના ચેાથા ઉદ્દેશકમાં આજ્ઞાની અધીનતા બતાવી હતી. અહીં છઠ્ઠામાં આજ્ઞાની આરાધનાનું ફળ સૂચવે છે. ગુદેવ બોલ્યા [૧] પ્રિય જંબૂ ! કેટલાક સાધકે પુરૂષાથી હોય છે પણ આજ્ઞાના આરાધક હોતા નથી. કેટલાક આજ્ઞાના આરાધક હોવા છતાં પુરૂષાથી હોતા નથી. આ બન્ને સ્થિતિ હે શિષ્ય! તારા જેવા સાધકે માટે ન થાઓ, એમ શ્રી જિનેશ્વરદેવે દર્શાવ્યું છે. નેધ – ગુરુની આજ્ઞા સંબંધમાં ખૂબ ભ્રમ પ્રવર્તતે હોય છે, તેને આમાં સ્પષ્ટાર્થ છે. “ તું બહાર શોધે છે તે બહાર નથી પણ તારામાં છે,” એવી અંતઃકરણને દઢ પ્રતીતિ કરાવીને પુરુષાર્થી બનવું. એ સદ્ગુરુની આજ્ઞાની આરાધના ગણાય. આ માર્ગથી વિપરીત રીતે એટલે કે જેઓ બહાર શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, કીર્તિ, માન, પૂજા, ઋદ્ધિસિદ્ધિ કે સમૃદ્ધિ માટે સદ્ગુરુશરણ શોધી રહ્યા છે, તેઓ સદ્ગુરુદેવની આજ્ઞામાં નથી એમ માનવું અને જેઓ બાહ્ય કે આંતરિક કશો પુરુષાર્થ નથી કરતા એટલે કે કેવળ વિકલ્પમય જીવન ગાળે છે તેઓ પણ સદ્ગુરુદેવની આજ્ઞામાં નથી એમ માનવું. અહીં એક શક્તિને દુરુપયોગ કરે છે, અને બીજે શક્તિ હોવા છતાં અશક્ત Page #264 -------------------------------------------------------------------------- ________________ સત્પુરુષાની આજ્ઞાનું ફળ ૧૧ છે. આ બન્ને સ્થિતિ સાધકને માટે ચાગ્ય નથી. અખંડ શ્રદ્ધાની સાથે અખંડ પુરુષાર્થી હાવા ઘટે. નૈસિર્ગક જીવન ગાળનાર પરમપુષાથી હોય છે. જે સુસ્ત જીવન ગાળે છે, તે પેાતે નૈસર્ગિક જીવન ગાળે છે એમ ન કહી શકે. [૨] ગુરુદેવની દૃષ્ટિબિંદુએ જોવાનું, ગુરુદેવે બતાવેલી નિરાસક્તિએ પ્રગતિ કરવાનું, તેમના આદેશનું બહુમાન કરવાનું, તેમના પર શ્રદ્દા રાખવાનું અને આ રીતે ગુરુકુળવાસ કરવાનું જેમણે જીવનધ્યેય બનાવ્યું છે, તે અવશ્ય વિજય મેળવીને આત્મદર્શન પામશે. અને એવા આત્મદશી પુરુષ કે જેનું મન પેાતાના વશથી બહાર નથી અર્થાત્ કે જેણે મન પર પૂર્ણ કામૂ મેળવ્યા છે તે પુરુષ કાઈ પણ સુંદર કે અસુંદર નિમિત્તોથી પરાભવ પામતા નથી અને તે સમભાવી રહી રાકે છે. માટે નિરાવલંબી રહેવા માટે તે સંપૂર્ણ સમર્થ ગણાય. નોંધ:-ચિત્તના ધર્મને સંપૂર્ણ રીતે સમજી લઈ મન પર સ્વામીત્વ જમાવ્યા પછી અવલંબનની જરૂર રહેતી નથી. સદ્ગુરૂરારણ આ હેતુએ છે. અને અહીં સુધી તેનું મર્યાદાક્ષેત્ર છે, એમ પણ કહી શકાય. આત્મદર્શન પછી મન પર સ્વામીત્વ આવતાં વાર લાગતી નથી. એથી આવા સાધકને અવલંબનની જરૂર નથી. [૩] પૂજ્ય ગુરુદેવ ! આત્મદર્શન શાથી થાય? એના ઉત્તરમાં ગુરુદેવ જણાવે છે કે આવું આત્મદર્શન જાતિસ્મરણુજ્ઞાનથી, સર્વજ્ઞ પુરુષોના અનુભવી ઉદ્દગારાથી કિવા બીજા મહાપુરુષોની પાસે સાંભળવાથી થાય છે. માટે પ્રવાદથી પ્રવાદને જાણા. નોંધઃ—પ્રવાદને પ્રવાદથી જાણેા એટલે કે દર્શનને દર્શનથી જાણેા. એવા અ` ટીકાકાર મહાત્માએ કર્યા છે. પણ અહીં અનુભવથી અનુભવને જાણા એવે સૂત્રાશય બેસાડવા વધુ ઠીક લાગે છે. કેટલાક સાધકા ઘણીવાર સદ્ગુરુ કે અનુભવી પુરુષાના અનુભવને પેાતાના અનુભવ માની લઈ સ્વાનુભવ મેળવવાના પુરુષા કરતા નથી અને કલ્પનાના આકાશમાં વિના પાંખે ઊડવાને પ્રયત્ન કરે છે. અથવા કેટલાક સાધકા સદ્ગુરુદેવના પ્રસાદથી બધું મળી જશે એમ માની અાગૃત રહે છે. આ બન્ને રીતિ સામે આ સૂત્રનો વિરોધ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આચારાંગસૂત્ર છે. તે એમ કળે છે કે બીજાને અનુભવ પિતાને અનુભવ કદી બની શકે નહિ, અને એવા બીજાના અનુભવે જે સાધક ઊડવા માંડે તો તે પહેલી તકે પાંખ વિનાના પક્ષીની જેમ જમીન પર અથડાઈ પડે. અનુભવ પણ એમ જ કહે છે કે –કલ્પનાના મિનારા પર ચડેલા સાધકે જ્યારે રચનાત્મક ક્રિયા દ્વારા અનુભવક્ષેત્રમાં જાય છે, ત્યારે તેમને મિનારા પરથી નીચે ઊતરી. જવું પડે છે અને ત્યારે જ તેમના વિકાસને મેળ સધાય છે. એમની ક્રિયા અને ભાવના વચ્ચે આકાશ અને પાતાળ જેટલું અંતર પડી જવાથી તેમને વિકલ્પોની ભેખડમાં ભટકાવું પડે છે આથી જ અહીં કહ્યું છે કે જે કંઈ પ્રાપ્ત કરવાનું છે તે તમારે જ કરવાનું છે.” પછી જોઈએ તે એ પ્રયત્ન પૂર્વસંસ્કારની સમૃદ્ધિ વચ્ચે આવી ગયેલાં વર્તમાન આવરણને દૂર કરીને કરે કે નવા પ્રયત્નદ્વારા કરે, તે પ્રશ્ન ગૌણ છે. ] માટે બુદ્ધિમાન સાધક “આ બધું સર્વ પ્રકારથી અને સર્વ ક્ષેત્રથી વિવેકપૂર્વક તપાસીને તેમાંનું સત્ય જ જાણે અને સ્વીકારે” એવી અનુભવી પુરુષોની જે આજ્ઞા છે તેનું ઉલ્લંઘન ન કરે. નેંધા–અહીં નિઃસ્પૃહી અને તત્વજ્ઞ પુરુષોની સત્ય સ્વીકારવાની અને જેમાં પ્રત્યેક સાધકનું એકાંત હિત હોય એવી વાત છે. તમે ત્યાં પણ વિવેકબુદ્ધિથી ગળીને, પ્રથમ જણ પછી સ્વીકારે એવો સાધકને નિર્દેશ બતાવ્યો છે. આ પરથી જૈનદર્શનની ઉદારતા તો સ્પષ્ટ જ થાય છે. પરંતુ અહીં એક સિદ્ધાંત એ પણ ફલિત થાય છે કે –કેઈની આજ્ઞાને કે આગ્રહને વશ થઈ પરાણે સ્વીકારેલી વસ્તુ જીરવી શકાતી નથી, એટલે જયાં સુધી સાધક પિતે વસ્તુસ્થિતિ, ક્ષેત્ર, કાળ, ભાવ અને પિતાની શક્તિની મર્યાદાને સમજવાની વિવેકબુદ્ધિ જાગૃત ન કરી શક્યો હોય, ત્યાં સુધી તે સ્વીકારે તોયે તેનું પરિણામ જોઈએ તેટલું સંતેષપ્રદ નથી આવતું. [૫] (આત્માથી જંબુએ ગુરુદેવને પૂછયું કે ભગવદ્ ! આપ કહે છે તે બરાબર છે. પરંતુ જ્યાં અનુભવી મહાપુરુષોની હાજરી ન હોય ત્યાં સાધકે શું કરવું? ગુરુદેવે કહ્યું –) જીવાત્મા જે આરામ શોધે છે તે સંયમમાં છે એટલું સમજીને પ્રત્યેક સાધક જિતેંદ્રિય બની પ્રગતિ સાધે. અને જ્યાં જ્યાં મુશ્કેલી ઊભી થાય ત્યાં તે મોક્ષાર્થી Page #266 -------------------------------------------------------------------------- ________________ સત્પુરુષાની આજ્ઞાનું ફળ ૨૧૩ અને વીર બની આગમનું એટલે કે સનદેવાનાં અનુભવજન્ય વાક્યાનું અવલંબન લઈ સતત પુરુષાથી રહે, એમ કહું છું. નોંધઃ—આ સૂત્રમાં એ વાતાના ઉકેલ છે. એક તે ભાગમાં આરામ, મા કે આનંદ છે, એ ખીના અનુભવન્ય છે. ભાગના સચમમાં જ આરામ છે, એ ખીના અનુભવસિદ્ધ હેાવાથી સ્પષ્ટ છે. એમ કહે છે. અહીં સંચમ પ્રચલિત દીક્ષાના અર્થમાં નથી, પરંતુ માનસિક સંચમના અર્થમાં છે. જે જે વસ્તુમાં આનંદ મળતા દેખાય છે તે વસ્તુના ભાગના આનંદ નથી પણ વસ્તુ પાછળ જે પરિશ્રમ થયેા હેાય છે, જે ઝંખના હાય છે, તેનેા હોય છે. ભાગ તા ઊલટા એ પરિશ્રમ અને તાલાવેલીને આનંદ ક્ષણવારમાં લૂંટી લે છે. આ વાત ખૂબ ઊંડાણથી વિચારવાયેાગ્ય છે. પ્રત્યેક કા પાછળ થતા અનુભવ પણ એમ જ કહે છે કે ઇષ્ટની પ્રાપ્તિના પુરુષામાં જે આનંદ મળે છે તે ઇષ્ટની પ્રાપ્તિ થયા પછી તે સ્વરૂપે નથી રહેતા. સાહિત્યકારોએ આ વસ્તુને ખૂબ શણગારી છે. આપણે પેાતે આવું નિત્ય અનુભવીએ છીએ તેાયે આ બીનાના અંત:કરણપૂર્ણાંક વિચાર કોઈ ભાગ્યે જ કરતું હશે ! કારણ કે જગત ચીલે ચાલે છે. સ્વતંત્ર અવલાનબુદ્ધિ વિના આ વાત સમાય તેવી નથી. એ એક વાત થઈ. બીજી વાત એ છે કે:-અનુભવી પુરુષા ન હેાય ત્યારે તેનાં વાકચોને પણ તે જ રીતે સ્વીકારી તેમાંથી આવતા વિક્લ્પાનું શમન કે તર્કનું સમાધાન શોધી લેવું એટલે કે સતત જિજ્ઞાસુબુદ્ધિ રાખવી. ઘણા સાધકા પ્રથમ જિજ્ઞાસુ હાય છે, પરંતુ ધીમેધીમે તેમનું સ્થાન સમાજમાં નમતું જાય છે, તેમતેમ તે મહિષ્ટિ ખનતા જાય છે. અને જેમજેમ ખાદ્ય કામના તરફ ઢળતા ાચ છે, તેમતેમ તેમની જિજ્ઞાસુબુદ્ધિ વિરમતી જાય છે. સૂત્રકાર કહે છે કે:-મેાક્ષાર્થી અને વીર સાધક હેાચ તેચે તેમણે પેાતાના પુરુષા ચાન્ચ માગે છે કે કેમ એ વિચારવાને અવકાશ પેાતાના બુદ્ધિક્ષેત્રમાં પ્રથમ રાખજે ઘટે. હવે સૂત્રકાર સતત સાવધ રહેવાનાં કારણેા આપે છે. [૬] આ આખા સંસારમાં ઊઁચી, નીચી અને તીરછી એમ ત્રણે દિશાઓમાં કર્મબંધનનાં કારણેા (પાપના પ્રવાહા) રહ્યા છે. આથી જ્યાં આસક્તિ જુએ ત્યાં કર્મબંધન થાય છે એમ જાણા. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આચારાંગસૂત્ર નેધ–કઈ પણ દિશા ખાલી નથી કે જ્યાં પાપના પ્રવાહે ન હોય. એમ કહીને સૂત્રકાર એમ કહે છે કે અમુક સ્થિતિમાં કે ક્ષેત્રમાં ગયા પછી કર્મબંધન નથી થતું એમ ન માનવું. પરંતુ જો એમ જ હોય તો મેક્ષાથીની મુક્તિ જ કેમ સંભવે ? ત્યારે તેને ઉત્તર મળે છે કે એ પ્રવાહ ઠેરઠેર હોવા છતાં જેનું ચિત્ત તેમને અવકાશ નથી આપતું એટલે કે જે સાધકે તે પ્રવાહ આવવાનાં દ્વાર ખુલ્લાં મૂકતા નથી તેમનામાં એ પ્રવેશી શકતું નથી. જયાં આસક્તિ છે, ત્યાં જ તે પેસે છે. એટલે આનો સારાંશ એ કે કઈ પણ ભૂમિકામાં પહોંચેલે સાધક વૃત્તિ પર પોતાની ચકી રાખે, ગાફલ ન બને.. [] શાસ્ત્રોને જાણકાર સાધક સંસારમાં રહેલી ઘૂમરીને જોઈને દૂરથી જ વિરમે. નેધ -જ્ઞાની સાધક વિષયથી દૂર રહી મર્યાદાપૂર્વક જીવન ગાળતે હોય છે. અને પોતાનું હું અર્થાત્ કે આત્મા આ બહાર દેખાતાં શરીર, ઈદ્રિયો અને મનથી પર છે, એમ અનુભવતા હોય છે. ત્યારે કેટલીકવાર એ પતે વિષયના સાંનિધ્યમાં પણ નિરાસક્ત રહી શકશે એવું માની, અભિમાનથી કે ભ્રમથી અખ્તરાઓ કરવા પ્રેરાય છે. સૂત્રકાર કહે છે કે –તેવા પ્રાગ કેઈ ન કરે. પૂર્વ અધ્યાસે કેવલ કલ્પનાથી દૂર થઈ જતા નથી. આત્મા નિલેપ છે, એવી કલ્પના કરી લેવી એ કંઈ કઠિન નથી. પણ જ્યારે વિષયેની અનુકુળતા ઇદ્રિને મળે, અને પૂર્વઅધ્યાસની ચિત્ત પર પૂર્ણ અસર થાય ત્યારે આત્માને નિર્લેપ રાખવો તે કેટલો કઠિન છે એ તો અનુભવ જ કહી શકે. કલ્પના અને અનુભવ વચ્ચેનો જે મહાન ભેદ છે તે વિચારવા જેવો છે. સંસારના વિષયોને ઘમરીની ઉપમા આપી એમ કહે છે કે તેમનાથી દૂર જ રહેવું. પ્રગોનો આગ્રહ થાય ત્યારે ત્યાં વૃત્તિમાં ઊંડેઊંડે અહંકારક વાસનાનું જોર છે એમ સમજવું. જેને આત્મભાન નથી તેના જ પર આવાં વિભાવિક તો અસર કરે. એટલે આવો સાધક પ્રગદષ્ટિએ તેમાં જાય તોયે પતિત થાય. અને જેને આત્મભાન થયું હોય તેને તે વિષય તરફ મોહ જ ન થાય. એટલે તેને માટે નિષેધની આવશ્યકતા ન હોય. [૮] કારણ કે આ પ્રવાહને આવતે અટકાવવા, કર્મબંધનથી મુક્ત થવા જે પુરુષ અભિનિષ્ક્રમણ-ત્યાગમાર્ગ અંગીકાર કરે છે, Page #268 -------------------------------------------------------------------------- ________________ સતપુરુષોની આજ્ઞાનું ફળ ૨૧૫ તે મહાપુરુષ નિરાસક્ત બનતા જાય છે. (વચ્ચે જ શિષ્ય પૂછે છે કે ગુરુદેવ ! નિરાસક્તિની પરાકાષ્ઠાનું પ્રમાણ શું? ગુરુદેવ કહે છે કે;-) નિરાસક્ત સાધકની પ્રતીતિ એ કે, તે અકર્માં રહે છે—દ્રષ્ટારૂપ બની રહે છે, તે બધું જાણે છે, જુએ છે, પણ વાંઋતે નથી. નિરાસક્ત સાધકનું કાઈ પણ કર્મ વાંચ્છાપૂર્વક હોતું નથી. કારણ કે સસ્પેંસારનાં ગમનાગમનના સ્વરૂપને તે ખરાખર ણે છે. આથી જન્મમરણરૂપ સંસારની ઘૂમરીમાં ન ફસાતાં તે સ્વસ્વરૂપમાં મગ્ન રહે છે. નોંધઃ—આ સૂત્રમાં ત્યાગને ઉદ્દેશ અને તેની નિરાસક્તિ વર્ણવ્યાં પણ નિરાસતિને બહાને આસક્તિ પાષવાને સંભવ ન રહે, તેવા સ્પષ્ટ ખુલાસો પણ સાથેસાથે જ કરી દીધા છે. નિરાસત સાધક બધું જુએ અને જાણે ખરે, પરંતુ મેાહ ને આકર્ષણને વશ થાય નહિ; કારણ કે મુગ્ધ— આકર્ષિત કરે તેવું તત્ત્વ કે જેને વાસનાના ખીજ તરીકે ઓળખાવ્યું છે, તે એનામાં ન હેાય. આથી એની બધી ક્રિયાએ સહજ હેાવાથી તે અકર્મા ગણાય છે. કારણ કે ક બંધનનું કારણુ નાશ પામવાથી કર્મ કરવા છતાં તેને અંધન નથી. ખંધનનું મૂળકારણ નાશ થયા પછી કેવળ આત્મરમણતા જ થાય તે સ્વાભાવિક છે. અને એ રીતે શરીર કે જે એના વિકાસ માટે કેવળ સાધનરૂપે હતું એ પણ વિકાસની પરાકાષ્ટા સધાયા પછી પેાતાનું કા' પૂરું થતાં આત્માથી પૃથક્ થાય, એ પણ સ્વાભાવિક જ છે. આમ એ અકર્મા પુરુષનું શરીર પૂર્વીકૃત વેગ પૂર્ણ થયે છૂટું થાય; એ આત્મા સહેજે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત મને છે. [૯] ગુરુદેવને શિષ્ય પ્રશ્ન કરે છે કેઃ-ગુરુદેવ ! એ મેાક્ષની ભૂમિકાએ ગયેલા આત્મા જે સ્થિતિમાં પ્રવર્તે છે, તેનું સ્વરૂપ વર્ણવવા કૃપા કરે. ગુરુદેવે કહ્યું :-મેાક્ષાથી જંબૂ ! એ સ્વરૂપ વર્ણવવા સારુ કોઈ પણ શબ્દો સમ થતા નથી. જ્યાં મૂતિ પહેાંચી શકે નહિ, તો દેાડી શકે નહિ અને કલ્પના ઊડી શકે નહિ, ત્યાં વન શાં? પ્રિય જંબૂ ! તે ભૂમિકામાં સલ કÖહિત એકલું ચૈતન્ય સંપૂર્ણ જ્ઞાનમય દશામાં વિરાજે છે, એટલું ધારી રાખ. Page #269 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર જ નથી. શુદ્ધ ચૈતન્ય કલ્પનાથી પર છે, એવે નોંધઃ—એ સ્થિતિ શબ્દવેધ નથી, અનુભવવેદ્ય છે. પાણીને એ વિષય મુક્ત દશાને જે આનંદ ભાગવે છે, તે આનંદ આ સૂત્રમાં ભાવ છે. ૨૧૬ [૧૦] આસન્નમાક્ષ શિષ્ય ! એ મુક્ત જીવ લાંખેા નથી, ટૂં કા નથી, ગાળ નથી, ત્રિકાણુ નથી, ચેારસ નથી, મડળાકાર નથી, કાળા નથી, લીલેા નથી, રાતા નથી, પીળેા નથી, ધાળેા નથી, સુંગધી નથી, દુર્ગંધી નથી, તીખા નથી, હળવા નથી, કસાયેલા નથી, ખાટા નથી, મીઠા નથી, કશ નથી, સુકુમાર નથી, ભારી નથી, હલકા નથી, ઠંડા નથી, ગરમ નથી, ચીકણા નથી, લૂખા નથી, શરીરવાળા નથી, જન્મ ધારણ કરનાર નથી, આસક્તિવાળા નથી, સ્ત્રીરૂપ નથી, પુરુષરૂપ નથી, નપુંસકરૂપ નથી, પણ જ્ઞાતા અને રિજ્ઞાતારૂપે નિજ સ્થિતિમાં વિરાજે છે. નોંધ:—વ, ગંધ, રસ, સ્પર્શ, આકાર કે તેવું કશું નથી. અર્થાત્ કે જિહવાદ્વારા કહેવાનાં જે કંઇ સાધના જોઈએ તે શાંયે ત્યાં નથી. તે શુદ્ધ ચૈતન્ય ન્યાતિરૂપ અને માત્ર જ્ઞાનમય બની નિન્તન રૃમાં મસ્ત રહે છે. તે કેવળ અનુભવગમ્ય છે. [૧૧] ગુરુદેવ ! ત્યારે એ સ્વરૂપને કાઈ ઉપમાદ્વારા સમજાવવા કૃપા કરો. પ્રિય જંખ્ ! કર્મ મુક્ત ચૈતનનું સ્વરૂપ સમજાવવા માટે આ આખા સંસારમાં કાઈ તેવી ઉપમાયે નથી, કારણ કે તે પોતે અરૂપી સ્થિતિમાં છે અને તેને કશી અવસ્થા છે જ નહિ. આથી જ તેનું સ્વરૂપ વર્ણવવા માટે કાઈ પણ શબ્દની શકિત કે ગતિ છે જ નહિ. એમ તા મે' પહેલાં જ કહ્યું. નોંધ:—હમેશાં રૂપની જ ઉપમા આપી શકાય. વળી ત ્રૂપ પ્રત્યક્ષ દેખાય તેવા એનાથી ભિન્ન ખીજો કોઈ પણ પદાર્થ જ નથી, ત્યાં ઉપમા શી રીતે લાવી શકાય ? સ્વાતિની ઉપમા સ્વાતિથી જ અપાય. સારાંશ કે ચૈતન્યની ઉપમા ચૈતન્યથી જ અપાય, એટલે એ અજોડ છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ સતપુરુની આજ્ઞાનું ફળ ૨૧૭ [૧૨] મેક્ષપ્રિય જંબૂ! તે મુક્ત છ શબ્દરૂપ નથી, રૂપરૂપ નથી, ગંધરૂપ નથી કે સ્પર્શરૂપ પણ નથી. નોંધઃ—જ્યાં કર્મસંબંધ નથી, ઈચ્છા નથી, પ્રવૃત્તિ નથી, રાગાદિ રિપુએ નથી કે સંસાર પ્રત્યે પુનરાગમન નથી તે મુક્ત દશા છે. કર્મસંબંધ ન હોય ત્યાં ઈચ્છા ન હોય. ઈચ્છા ન હોય ત્યાં પ્રવૃત્તિ પણ ન જ હોય. | સર્વથા ઈચ્છારહિતપણું એ જ વીતરાગતા. વીતરાગ પુરુષને સંસાર કે તેનાં કાર્યકારણ સાથે કશાય સંબંધ ન હોવાથી તે સંસારી જીવોના ન્યાયાધીશ બનતા નથી કે ફરીથી અવતાર ધારણ કરતા નથી. જ્યાં જ્ઞાન છે, ચૈતન્ય છે અને તન્મય આનંદ છે, ત્યાં જ તેઓ તેવી સ્થિતિમાં રહે છે. ઉપસંહાર સપુરુષોની આજ્ઞાને આરાધક પરમ પુરુષાથી અને સાચી શ્રદ્ધાળુ હોય છે. જેનું મન વશ છે તે સ્વાવલંબી છે. વૃત્તિવિજય વિના સમતા સાધ્ય થતી નથી. કલ્પના અને અનુભવ વચ્ચે મહાન અંતર છે. પદાર્થમાંથી મળતો આનંદ પદાર્થોના ભાગનું પરિણામ નથી, પણ પદાર્થપ્રાપ્તિ પાછળની તાલાવેલી અને પરિશ્રમનું પરિણામ છે. ભાગ આનંદને લુંટે છે. સંચમ આનંદને સમર્પે છે. નિરાસક્ત પુરુષ અકર્મા હોય છે. મુક્ત દશા શબ્દને વિષય નથી. સંસારની આસક્તિને જે છે તે છે તે સાર ખેંચે છે, અને જે આસક્તિને અધીન થાય છે તે સારરહિત બની સંસારમાં સરતો રહે છે. - એમ કહું છું. લોકસાર નામનું પંચમ અધ્યયન પૂર્ણ થયું. Page #271 -------------------------------------------------------------------------- ________________ ધૃત પાંચમા અધ્યયનમાં લેાકમાંથી સાર ખે‘ચવાનુ સૂચવ્યુ’, પણ જ્યાં સુધી ચિત્તવૃત્તિ પર કુસંસ્કારોનુ જોર હાય—ચિત્તની મલિનતા હોય ત્યાં સુધી સાર શી રીતે ખેંચાય ? ચારિત્રગઠન શી રીતે થાય? અભિમાન તથા માહુની અસરથી કેમ છુટાય ! અને સ્વચ્છંદથી દૂર કેમ રહેવાય? આથી ચિત્તશુદ્ધિના ઉપાયા બતાવવાના આ અધ્યયનમાં સૂત્રકાર પ્રયત્ન કરે છે. ભૂત એટલે ધોઈ નાખવુ. જેમ વસ્તુ પર કોઈ પણ અન્ય રંગ લગાડતાં પહેલાં તેના પ્રથમના લાગેલા રંગ દૂર કરવા પડે છે અને તે દૂર થયા પછી જ બીજા નવીન રંગની ચમક ઊઠે છે, તેમ ચિત્ત પર મલિનતાના લાગેલા સંસ્કારો દૂર થાય તેા જ નવીન સહઁસ્કારો સુરેખ બની શકે. અન્યથા એક યા બીજી રીતે પૂર્વ અધ્યાસો ડખલ કર્યા વિના રહે નહિ. આ રીતે સૌથી પ્રથમ સાધકને માટે ચિત્તશુદ્ધિની ક્રિયા અનિવાય બની રહે છે. આ ક્રિયાનુ જૈનદર્શનમાં સંવરકરણી તરીકે સ્થાન છે Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ઉદ્દેશક પૂર્વગ્રહને પરિહાર પૂર્વગ્રહમાં પૂર્વના અધ્યાસજટિલ કદાચ અને જડ માન્યતાઓને સમાવેશ છે. એ બધી ભૂતાવળે જીવન પર એટલી તો સજડ રીતે વળગી ગઈ હોય છે કે આંતરપ્રકાશ તરફ જતી દૃષ્ટિને પકડી રાખે છે અને મેહના અંધકારમાં ચિત્તને ભમાવે છે. [૧] જ્ઞાની પુરુષો આ જગતના માનમાં સાચાં નરરત્ન છે, કે જેઓ તત્ત્વને યથાર્થ જાણે છે; અને જગકલ્યાણ માટે કહે પણ છે. આ જન્મ અને મરણરૂપ સંસારનું સ્વરૂપ તેમણે સર્વ પ્રકારે જાણી લીધું છે, અને તેથી જ તેઓ જ્યારે કાંઈ વદે છે ત્યારે જાણે તેઓ કંઈ અદ્વિતીય–અજોડ જ્ઞાન આપતા હોય તેમ લાગે છે. નોંધ –જેમણે પૂર્વગ્રહોનો પરિહાર કર્યો છે એવા જ્ઞાની પુરુષને સાધકને આદર્શ આપી સૂત્રકારે અહીં બે ભાવના રજૂ કરી છે–એક તો માનવજીવન પ્રાપ્ત કરીને જેઓ જ્ઞાન માટે પુરુષાર્થ કરી એને મેળવે છે, તેઓ જ મનુષ્યહક્ક તરીકે પ્રાપ્ત થયેલાં સાધનને પૂર્ણ સદુપયોગ કરી શકે છે, એમ કહી શકાય. અને બીજી ભાવના એ છે કે-જ્ઞાની પુરુષોનાં વચન સ્વાનુભવથી પૂર્ણ હોવાથી તે નવીન લાગે છે અને અંતઃકરણને અસર પણ ઉપજાવી શકે છે. નવીન એટલા માટે લાગે છે કે તેઓ પોતાના અનુભવથી કંઈક જુદું જ કહે છે. અને તેથી રૂઢિગત માનસથી કેટલીક વાર તે પચાવી પણ શકાતું નથી. તોયે કંઈક અદ્ભુત લાગતું હોઇ તે જ્ઞાન રુચિ જન્માવી શકે છે. આમ કહી સૂત્રકાર એમ કહેવા માંગે છે -જ્ઞાની પુરુષની આ વિચિત્રતાને જોઈ કોઈ પણ ન લાવે, તેમજ આંધળો ભક્ત પણ ન બને, પરંતુ તેઓની શિક્ષાને જીવનમાં ઉતારવા સાચો, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આચારાંગસૂત્ર પ્રયત્ન કરે. તે કિરણ નવું લાગે તેાયે પેાતાની શક્તિ અનુસાર તેને પચાવે. કારણ તેમનાં વચને સંસારસ્વરૂપના પૂર્ણ અનુભવ પછી નીકળેલાં હાઈ એ વચનેમાં અનુપમ પ્રેરણાશક્તિ હાય છે, અને તે જે કંઈ કહે છે એમાં જગકલ્યાણના સાત્ત્વિક હેતુ સિવાય કોઈ પણ અન્ય હેતુ હોતા નથી. [૨] વહાલા જંખ્! જોકે જ્ઞાની પુરુષ ત્યાગમા તરફ વળેલા, હિંસક ક્રિયાથી નિવãલા, બુદ્ધિમાન અને સમાધિને ઇચ્છનારા સુપાત્ર સાધકાને જ મુક્તિના માર્ગ બતાવે છે, તેાયે તે માર્ગો તે પૈકીના જેએ મહાવીર હાય છે તે જ તે પચાવી શકે છે, અને પચાવીને પરાક્રમવંત બની શકે છે. બાકી તે! આ તરફ જો; બિચારા ઘણાયે સયમની દીક્ષા પામેલા સાધકેા પણ આત્મભાનથી પરવતી બની વિભાવને વશ થઈ, અવળે માર્ગે લથડતા દૃષ્ટિગોચર થાય છે. નોંધઃ—સાધકની બીજી અનેક યેાગ્યતાએ હેાવા છતાં જેનામાં મહાવીરતા—સાચું વીરત્વ નથી હેાતું, તે ત્યાગને પચાવી શકતા નથી, એમ કહી અહીં રાક્તિની જ કેવળ પા ખતાવી છે. શક્તિ વિના શુદ્ધિ શક્ય નથી. શક્તિમાન જ વિલ્પેશને રોકી શકે અને અર્પણ થઇ શકે. અન્ય પક્ષે એમ પણ કહેવા માગે છે કેઃ મુક્તિમાર્ગ પણ તેના અધિકારીને બતાવી શકાય. શક્તિહીનને જે કાંઈ અપાય તે ઉત્તમ હેાય તેાયે અપથ્ય નીવડે. મિષ્ટાન્ન સુંદર હેાય તેાયે તે દર્દીને ન આપી શકાય, નીરોગીને જ અપાય. તેમ જ ત્યાગ પણ સિંહણના દૂધ સમેા છે. સેાનાનું પાત્ર જ તેને જીરવી રાકે અને તેને સંસગ ઝીલી શકે. જે ત્યાગમાં આત્મભાન નથી તે ત્યાગ એન્તરૂપ મને, એમ પણ અહીં ફલિત થાય છે. ત્યાગરુચિ, અહિંસ ભાવના, વિવેકબુદ્ધિ અને સમાધિની પિપાસા એ ચાર ગુણ ધરાવનાર જ મુક્તિમાર્ગને આરાધી શકે. પૂર્ણ ત્યાગ એને જ પચે. આત્મવિશ્વાસમાં અડાલ પણ એવા વીર જ રહી શકે. આત્મવિશ્વાસ ગયા એટલે વિકલ્પા, ખેદ, શાક, ચિંતા અને પરિતાપ, એ બધું આવે જ. અને આત્મવિશ્વાસ આવે એટલે એ બધું પલાયમાન થઈ જાય, અને વિચાર, વિવેકબુદ્ધિ, વૈરાગ્ય, જાગૃતિ, ત્યાગ, અણુતા, અને નિરાસક્તિ એ બધું ક્રમશ: જન્મે. એટલે સૌથી પ્રથમ આત્મવિશ્વાસ સર્વાંગે દૃઢ કરવા જોઈએ. Page #274 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ્રહને પરિહાર ૨૨૧ [૩] જિજ્ઞાસુ જંબુએ પૂછયું-ગુરુદેવ! આત્મભાન ચુકાય એટલે એ સાધકના સંયમના જે પૂર્વસંસ્કારે હોય તે ક્યાં ચાલ્યા જતા હશે? પ્રિય જંબૂ! આત્મભાન ચુકાય એટલે બહારના પદાર્થો ઉપર આસકિત જાગે અને આસકત જીવને પિતાના સુસંસ્કારની સ્મૃતિ તે સમયે નષ્ટ થાય. આ વાત નીચેના દૃષ્ટાંતથી સમજાશે. સાંભળ! સેવાળથી વ્યાસ. એવા કોઈ જળાશયમાં રહેલે કાચબો દૈવાભિયોગે સેવાળ ખસી જવાથી સપાટી પર જવાના માર્ગને શેધી કાઢે, પણ તેવામાં જળની સપાટીથી નીચે જઈ ત્યાં જ આસકત બની જાય અને અજાગૃત બનીને ઉપર ન આવે અને તેટલામાં જ જળાશયનું જળ ફરીથી સેવાળ તથા કમળપત્રોથી છવાઈ જાય, તે પેલા કાચબાને પાણીની સપાટી પર આવવા સારુ માર્ગ મળવો મુશ્કેલ થાય છે; તેમ જ આ જીવાત્માને જ્યારે સંસારરૂપી જળાશયમાં આસક્તિનું ગાઢ આવરણ આવે છે, ત્યારે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળવો તેને માટે દુ:શક્ય બને છે. નોંધ –અહીં આત્મભાન થયા પછી પણ સતત જાગૃતિ રાખવાનું સૂચન છે. અને તે ગ્ય છે. પૂર્વાશ્ચાસેની અસર સહજ સહજ નાબૂદ થવી શક્ય નથી. કારણ કે અનંત જન્મમાં અનંત કાળથી તે અસરેને જુદીજુદી રીતે પિષણ મળ્યા કર્યું છે. જ્યાં સુધી જ્ઞાનના સંસ્કાર સુદઢ રીતે ફરીવાર ચિત્ત પર સ્થાપિત ન થાય, ત્યાં સુધી જીવાત્માને નિમિત્ત મળતાં પૂર્વવેગમાં ખેંચાઈ જવાની તક મળે છે અને તરત જ મેહનાં અંધારાં આડાં ફરી વળે છે. આવા પતનની. પછાટ જબરી લાગે છે. ઘણું સાધકે સહેજ અસાવધતા કે બેદરકારીથી એટલા તે પટકાઈ પડે છે કે પછી ઊભા થવું તેને માટે મુશ્કેલ થઈ પડે છે. એથી પ્રત્યેક પળે જાગૃત રહેવું, પ્રત્યેક ક્રિયા વિવેકબુદ્ધિને જાગૃત રાખીને કરવી, અને ફળની આસક્તિ પણ છોડી દેવી; એ વસ્તુ સ્મૃતિમાં રાખવા ચોગ્ય છે. - (૧) વિવેકબુદ્ધિ વાપરવા માટે ટૂંકમાં આ ત્રણ વાતે વિચારવી જરૂરી છે. હું કરું છું એ ક્રિયા મારાથી બની શકે એવી છે કે નહિ ? મારી શક્તિની Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આચારાંગસૂત્ર બહારની તે નથી ને? કારણ કે ગજાવગર ક્રિયા કરવા જતાં ઘણીવાર અધવચ લટકી રહેવું પડે છે. તેથી ક્રિયા સુંદર હોય તો પોતાની શક્તિ વિચારીને કરવી ઘટે. (૨) હું કરું છું એ ક્રિયામાંથી હું ઈચ્છું છું તે દશેય ફલિત થશે કે નહિ ? કારણ કે ચશન્ય ક્રિયામાં ઉત્સાહ, શક્તિ, કે હિમત સાંગોપાંગ ટતાં નથી, અને એથી જ એ ક્રિયા પણ સફળ નીવડતી નથી. સારાંશ કે – પ્રત્યેક ક્રિયાની પાછળ કંઈક સ્પષ્ટ દયેય હાવું જ જોઈએ. (૩) હું કરું છું તે ક્રિયા મારું કે કોઈ બીજાનું અનિષ્ટ તો નથી કરતી? ઘણું ક્રિયાઓ દેખાવમાં સુંદર, પિતાની શક્તિથી સાધ્ય તથા થોડું ઇષ્ટ આપનારી હોય છે તોયે જે ક્રિયાનું પરિણામ અતિ અનિષ્ટજનક હોય છે તે ક્રિયા હાથ ન ધરવી ઘટે. આટલી સામાન્ય વિચારણા જે સ્થિરબુદ્ધિથી કરવામાં આવે તે ઘણું અનર્થકારી ક્રિયાઓ કરતાં બચી જવાય. અને એ રીતે કરેલી ક્રિયાને વિવેકબુદ્ધિપુરઃસરની ક્રિયા કહેવાય. [૪] (કેટલાક સાધકે સાધનામાર્ગમાં જોડાયા છતાં બીજા બધા ગુણોનો વિકાસ કરે છે કે કરવા મથે છે, પણ પૂર્વગ્રહને છોડી શકતા નથી. ભગવાન સુધર્માસ્વામી કહે છે કે સૌથી પ્રથમ સાધનામાર્ગમાં જોડાયેલા સાધકે પૂર્વગ્રહોને છોડી દેવા જોઈએ. કારણ કે વિકાસમાર્ગમાં મોટામાં મોટી બાધા તે દ્વારા જ ઊભી થાય છે. આવું સાંભળ્યા પછી પણ સમજદાર સાધકેય કેટલીકવાર પૂર્વપકડ છોડી શકતા નથી તેનાં કારણે આ છે –) પ્રિય જંબુ ! વૃક્ષો જેમ અનેક સંકટ પડવા છતાં પિતાનું સ્થાન છેડવા સમર્થ હોતાં નથી, તેમ તેવી કેટીના છ જુદાં જુદાં કુળોમાં, ક્ષેત્રમાં યોજાઈને વિવિધ પ્રકારના વિષયમાં આસક્ત બની, પૂર્વઅધ્યામાં ફસાયેલા હોવાથી તેમાંથી ખસી શક્યા માટે સમર્થ રહેતા નથી. અને પરિણામની ભયંકરતાને તે બાળજીવને અનુભવ નહિ હેવાથી જ્યારે તેનું દુ:ખદ પરિણામ આવે છે ત્યારે તેઓ રુદન કરવા માંડે છે. આવા જ બિચારા “દુઃખનું મૂળ પિતાનાં જ કર્મ છે” તે વાતથી અજ્ઞાન Page #276 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ્રહને પરિહાર રર૩ હોઈ તે દુઃખમાંથી પણ છૂટી શક્તા નથી-કર્મમુક્તિ મેળવી શકતા નથી. | નેધ –આ સૂત્રમાં પૂર્વગ્રહનું કારણ બતાવ્યું છે. પૂર્વગ્રહ એટલે પૂર્વની દષ્ટિની પકડ કે જે અનેક પ્રકારની હોય છે. પોતે જે કુળમાં જન્મ્યો હોય, તે કુળની પકડ, ધર્મની પકડ, માન્યતાની પકડ, વ્યવહારની પકડ વગેરે. આવી પકડેનું કારણ સંકુચિતતા હોય છે. વૃક્ષોની ઉપમા આપી સૂત્રકાર એમ કહેવા માગે છે કે –વૃક્ષને દુ:ખ પડ્યું સ્થાન ફેરવવાની ઇચ્છા થાય, તોપણ તે એના હાથની વાત નથી. તે જ રીતે ઘણા સાધકને પોતાની પકડના ફળને જ્યારે દુઃખદ અનુભવ થાય છે, ત્યારે દુઃખથી ડરીને તે પડ છોડી દેવાની મનોદશા સેવે છે ખરા; પણ ફરીથી જ્યાં એ પ્રસંગ આવે છે ત્યાં તે જ ભૂલ ફરીથી કરી નાખે છે. આમ થઈ જવાનાં બે કારણો છે. એક તો શક્તિની ઊણપ અને બીજું વિચારને અભાવ. આથી જ તેઓ વૃત્તિને અધીન બની ગયેલા હોય છે. સાધનામાં આ એક મોટી ત્રટિ ગણાય. આ રીતે આગળ વધેલા ગણતા સાધકે પણ એક યા બીજા પ્રકારે પૂવ ગ્રહમાં પડી મહાન અનર્થ કરતા હોય છે. આમાં તે સાધકને માત્ર વ્યક્તિગત જ નહિ, બલકે ઘણી વાર તે સમાજગત પણ નુકસાન થાય છે. તેમાંય બીજી પકડે કરતાં સાંપ્રદાયિક્તામાં માનેલા ધર્મની પકડ માનવસમાજને વધુ પડી શકે છે. કારણ કે તે પકડ જગકલ્યાણના સુંદર બૂરખા નીચે પુરાયેલી હાઈ ભેળી જનતાને વધુ આકર્ષે છે અને જાળમાં લઈ શકે છે. માટે સાધક કેઈ પણ પ્રકારની પકડને પિતાના ચિત્ત પર સ્થાન ન આપે અને પૂર્વની ભૂલથી દાખલ થઈ ગઈ હોય તો પહેલી તકે તેને દૂર કરવાની શક્તિ અને વિવેક કેળવે. પૂર્વગ્રહોની આ વાતમાં ઘણું સાધકને અતિશયોક્તિ લાગવાને સંભવ રહે છે ખરે. પણ તે પકડ ધીમેધીમે સાધનામાં કેવી ડખલ ઉત્પન્ન કરે છે તેને અનુભવીજનોને પૂર્ણ અનુભવ હોવાથી જ તેઓ તે માટે ચોંકાવે છે. [] હે જંબૂ! જે આ તરફ દૃષ્ટિ ફેંક. આ જુદીજુદી યોનિઓમાં, જુદાં જુદાં કુળમાં મમત્વને લઈને કર્મની પકડને લઈને જીવો ઉત્પન્ન થયા છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આચારાંગસૂત્ર નોંધ-જુદાંજુદાં સાધને, વિવિધ આકાર, ભિન્ન યોનિઓમાં થતા જન્મ, એવી જીવમાત્રની જે વિચિત્રતા આ સંસારરૂપી નાટકશાળામાં દેખાય છે તેનું ઈશ્વર કે બીજી કઈ શક્તિ નિર્માણ કરે છે એ વાત કેવળ બુદ્ધિના સમાધાન અર્થે સમજાવવા પૂરતી છે. સૂત્રકાર કહે છે કે ખરી વાત તે એ છે કે-છેવો પિતે જ પોતાની કર્મરૂપી પકડને લઈને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. એટલે અમે શું કરીએ, ઈશ્વરે અમને એવા બનાવ્યા” એવું કહી રુદન કરવું એ નિર્બળતાને છુપાવવાનું આશ્વાસન માત્ર છે. જે કાંઈ :નિર્માણ થયું છે એ પોતાનાં જ પૂર્વે કરેલાં કર્મોનું પરિણામ છે; આકસ્મિક કશું થથી. હજુ પણ વર્તમાન કર્મો પર સાવચેતી રખાય તો ભાવી શુદ્ધિ પિતાના જ હાથમાં છે. એટલે વર્તમાન દશા પર રુદન કરવા કરતાં ભવિષ્યની શુદ્ધિ માટે વર્તમાનમાં જાગૃત રહેવું એ ઉત્તમ છે. જીવમાત્રમાં અનંત શક્તિ છે. માનવને તો સ્વતંત્ર વિચારશક્તિ અને પુરુષાર્થની સ્વાધીનતા પણ છે. એટલે વર્તમાન જીવનસુધાર પર વધુ લક્ષ આપવું અને પૂર્વે કરેલાં કર્મોનાં દુઃખદ પરિણામોને સમભાવે સહેવાની સહિષતા કેળવવી. આ બે સાધનથી કર્મ સાથે લડવું રહ્યું. જેઓ ભૂલો કરી ભૂલોનું પરિણામ ભગવતી વખતે રડ્યા કરે છે તે ભૂલોને દૂર કરવાને બદલે બીજી અનેક ભૂલ કરી નાખે છે. [૬] પ્રિય જંબુ જે ક્રિયાઓ વગરવિચાર્યું વાસનાને પૂર્વગ્રહોને અધીન થઈને થાય છે, તે ક્રિયાનાં ફળો અતિ ભયંકર હોય છે. તેવા જીવને માનસિક પીડા ઉપરાંત શારીરિક પીડા ઉત્પન્ન કરનારાં દર્દો પણ થાય છે જેવાં કે –કેાઈને ગંડમાળાનો રોગ થાય છે, કોઈને કોઢ નીકળે છે, કેઈને ક્ષય રોગ થાય છે, કેઈને ગાંડપણ કે સનેપાત થાય છે, કોઈને આંખોનો રેગ તો કોઈને શરીરની જડતાને રેગ, કોઈને હીણ અંગેને દેષ તે કઈને કૂબડાપણાનો દેષ, કેઈને પેટને રોગ તે કોઈને મૂંગાપણું, કેઈને સેજાને રેગ તે કોઈને અતિક્ષુધાની વેદનાને રેગ, કોઈને કપ રોગ તે કોઈને પીઠ વળી જવાનો રોગ, કેઈને સ્લીપદ (પગ વાળી જ ન શકે તેવા કઠણ થઈ જાય તે)ને રેગ, તો કોઈને મીઠે Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ પૂર્વગ્રહને પરિહાર પ્રમેહ આ રીતે સેળ તે મહાન રાજરોગે અને તે સિવાય અનેક શૂળ વગેરેની પીડાઓ, જખમો અને બીજાં ભયંકર દર્દો થાય છે. આ દર્દીની પીડાઓથી શરીરની ક્ષીણતા અને માનસિક પીડા રહ્યા કરે છે, તેમ જ પિલાઈને છેવટે મૃત્યુ પણ થાય છે. વળી જેમને જીવનભરમાં રેગ થતા નથી તેવા દેવ વગેરે જીવોને પણ જન્મમરણ તો છે જ; કારણ કે કર્મ કદી અફળ જતાં નથી. માટે શાણુ સાધકે ! કર્મનાં ફળોને જાણીને કર્મના ઉચ્છેદન તરફ જ દૃષ્ટિ રાખે. [] પ્રિય જંબૂ! રેગ, જન્મ અને મરણ સિવાય, સુખ, દુઃખ, ભય, શેક, અનિષ્ટને સંગ, ઇષ્ટને વિયાગ વગેરે બધી સ્થિતિએને આધાર પણ કર્મોનાં ફળ ઉપર છે. સાંભળ, કર્મવશાત જ છ ( જ્ઞાનચક્ષુ બિડાઈ જવાથી અજ્ઞાનતિમિરને લઈને) અંધ થઈને–આંધળાની માફક ઘેર કર્મ કરીને ઘોર અંધકારમય (નરકાદિ હલકી નિઓમાં) સ્થળામાં વારંવાર જન્મે છે, અને દાણુ દુઃખ ભોગવે છે, એમ જ્ઞાની પુરુષોએ અનુભવપૂર્વક કહ્યું છે. નેંધ –કાર્યમાત્રનું કારણ હોય છે. કારણ વિના એક નાનું પણ કાર્ય થઈ શકતું નથી. એ એક વિશ્વને અચૂક અને અટલ નિયમ છે. અમુક જીવને જીવનમાં અમુક જ નિ, ક્ષેત્ર, સ્થળ, જાતિ, કુળ, કુટુંબ કે માતાપિતાને ત્યાં જન્મ લેવો પડે છે તે ક્રિયાની પાછળ એ જીવનાં પૂર્વકારણો સંકડાયેલાં હોય છે જ; જોકે એ પોતે પોતાનાં પૂર્વકર્મોને જોઈ શકે એવી પરિસ્થિતિમાં ન હોય, ત્યાં સુધી એને પિતાનાં જ કાર્યોનું આ પરિણુમ છે એવું ચોક્કસ ભાન ન હોય એ બનવાગ્ય છે. ઘણીવાર તો વર્તમાન કર્મોના પરિણામનું પણ ભાન ન હોય એવુંય ઘણું માટે બને છે. પણ તેથી શું ? જે ક્રિયા થઈ જાય છે, તે ફળ તે આપે જ છે; પછી તે ભાનપૂર્વક થઈ હોય કે અજાણતાં થઈ હોય. જીવનકાળમાં રિગ, જન્મ, જરા અને મરણ એટલાં જ માત્ર દુર નથી હોતાં. પળે પળે આપણી સામે ઉપસ્થિત થતા અનેક પ્રશ્નોનું મૂળકારણ કર્મ છે. અને તે આપણે જ કરેલાં કર્મના પરિણામરૂપે છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણુ એવા કર્મના મુખ્ય ત્રણ વિભાગે જૈન આગમમાં Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આચારાંગસૂત્ર વર્ણવાયા છે. સંચિત એટલે એકત્રિત થયેલાં કર્મ કે જે હજી ઉદયમાં આવવા માટે તૈયાર થયાં હેાતાં નથી. પ્રારબ્ધ એટલે ઉદયમાં આવવાની તૈયારીવાળાં કર્મા કે જેમને આપણે ભાવિ તરીકે પણ ઓળખીએ છીએ, અને ક્રિયમાણુ એટલે વર્તમાન કરાતાં ક. ઉપરનાં બન્ને સૂત્રેા પરથી જે જીવાત્મા કનેા કર્તા છે, તે જ કર્માનાં ફળાના ભેાક્તા છે એવા સિદ્ધાંત પણ ફલિત થાય છે. અને એથી પુનર્જન્મનું સહેજે સમન થઈ રહે છે. [૮] એ ઇન્દ્રિયાદિ જીવા, સન્ની પંચેન્દ્રિયાદિ જીવા, જળકાયના જીવા, જળચર જંતુએ તથા પક્ષીઓ એ બધા એકમેકને (પરસ્પરને) દુઃખ આપતા રહે છે. [૯] આ રીતે વિશ્વમાં મહાભય પ્રવર્તે છે. [૧૦] સંસારમાં ફસાયેલા વાનાં દુઃખની કઇ પરિસીમા જ નથી. છતાંયે મૂઢ મનુષ્યા કામભોગામાં ક્ષણભંગુર શરીરના ( માની અર્થે પાપકર્મ આચરી પેાતાની [૧૧] આટલું જોવા જાણવા સતત આસકત અની નિઃસાર અને લીધેલા મૃગજળ સમાન ) સુખતે મેળે જ દુ:ખી થાય છે. નોંધઃ—પ્રથમ તે સૂત્રકારે ૮મા અને મા સૂત્રમાં “ जीवो जीवस्य भक्षक: ” એ માન્યતાની ભયંકરતા વર્ણવીને ઊંદર, બિલાડી, તરા, મૃગ, સિંહ એમ જે એકબીન જીવે ભક્ષણબુદ્ધિથી એકબીજા પ્રત્યે જીવે છે અને એથી જ પરસ્પર ભયગ્રસ્ત રહે છે એનુ કારણ અજ્ઞાન છે એમ સમજાવ્યું છે. જીવમાત્રમાં ભયનું એક પ્રકારનું વિશિષ્ટ સ્થાન હેાય છે. તેનું કારણ તેના હૃદયમાં રહેલી હિંસકવૃત્તિ જ છે. જેટલે અંશે હિસકવૃત્તિ નષ્ટ થાય તેટલે જ અંશે તે જીવ નિર્ભય બને. આહસક જ નિર્ભય હોઈ શકે, અથવા તે। નિચ જ અહિંસા પાળી શકે. માનવ પાસે બુદ્ધિબળ અને રારીરરચના એવી સુંદર છે કેઃ તે પાતે નિચ ખની શકે. પરંતુ જ્યાં સુધી આસક્તિ અને પૂર્વગ્રહેાના પડદા આડા હેાય ત્યાં સુધી આત્મશ્રદ્ધા ક્યાંથી આવે ? મનુષ્ય જેટલા ભયભીત તેટલા જ તે વહેમી, લાલચુ અને પામર Page #280 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ્રહેને પરિહાર - ૨૨૭ બને. આવી જાતના મનુષ્ય પોતાની જ બ્રાનિતથી પોતે ભયની ભૂતાવળે ઊભી કરે છે. અને પછી દૂરથી જોતાં જ ત્રાસીત્રાસીને બરાડા પાડે છે અને શાતિને શોધવા બહાર ઝાવા મારે છે. પણ મહાપુરુષો કહે છે કે – પોતે જ પોતાને રક્ષક બની શકે એમ છે. જે ભય કે દુઃખ બહાર દેખાય છે તે બહારથી નથી જખ્યું પણ તેનું મૂળ કારણ અંદર છે. [૧૨] છતાં વિવેકહીનતાને લીધે બહુ દુઃખને પામનારા એ બિચારા અજ્ઞાની જીવો પિતાની ભૂલને પરિણામે શારીરિક અને માનસિક રોગો ઉત્પન્ન થાય ત્યારે ખૂબ ચિંતાતુર બની તેનું મૂળ (અંદર) ન શૈધતા બહાર બીજ નિમિત્તો કે જીવો સામે ક્રૂર બની જાય છે. કેટલીકવાર ચિકિત્સા કે પ્રતિકાર માટે તે બીજા જીવોની હિંસા કરી નાખે છે, અથવા પરિતાપ ઉપજાવે છે. [૧૩] પરંતુ તેવી પ્રતિક્રિયાથી કંઈ (કર્મોદય હોવાથી) રોગો તે મટતા જ નથી. માટે હે મુનિ સાધક !. તેવી પાપી વૃત્તિ તું ન કરીશ. પિતાના સ્વાર્થ માટે પરને પીડવા એ મહાભયંકર વસ્તુ છે. માટે મુનિ સાધક પરને પીડા થાય તેવું કર્મ કદીયે ન કરે.. નંધ:–મૂઢતાને લીધે મૂઢ પણ દુઃખથી તો ત્રાસે જ છે, દુઃખ દૂર કરવા વલખાં પણ મારે છે. તોયે દુઃખ નિવારવાના મૂળકારણને ન સમજવાથી દુઃખને નિવારવા જતાં બીજાં દુઃખે ઊભાં કરે છે. અહીં સૂત્રકાર અજ્ઞાનીની ચેષ્ટા વર્ણવીને જ્ઞાની સાધકને ચેતાવે છે કે –તું તેવું ન કરીશ. ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દુ:ખ કે જે કંઈ આવે છે તે બહારથી નથી આવતું. માટે બહાર લડવું છોડી આંતરિક યુદ્ધ કરે. જેઓ બહારના વૈરીને મારે છે, તે વૈરીને નથી મારતા પણ પોતાને મારે છે. કારણ કે વૈરનું શમન વૈરથી નથી થતું, પ્રેમથી થાય છે. વિશ્વબંધુત્વ કેળવવું એ જ સર્વ દુઃખની મુક્તિને સરળ ઉપાય છે. અને વિશ્વબંધુત્વ ત્યારે જ સધાય કે જ્યારે સાધક ફૂલ જેવો હળ અને સુગંધમય બની સોને આકર્ષી શકે. [૧૪] (ભગવાન ! આપે ચિત્તશુદ્ધિના અનેક ઉપાયો વર્ણવ્યા તેમાંના પ્રત્યેક સાધક આચરી શકે તેવા સરળ અને સર્વોત્તમ ઉપાય ક્યા? તે કૃપા કરીને કહો ! એ સાંભળી ગુરુદેવ બોલ્યા-સાધના- . Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આચારાંગસૂત્ર માના મુમુક્ષુ ! ધ્યાનપૂર્વક સાંભળ. હું તને પૂર્વકૃત કર્માંને નિવારવાના ઉપાય બતાવું છું.) આ સંસારમાં ઘણાયે સંસ્કારી જીવા પાતે કરેલાં કર્મીની પરિણતિ ભાગવવાને તે તે કુળામાં ( ભિન્નભિન્ન સ્થળે માતાપિતાના શુક્રવીર્યના સંચાગથી ગર્ભરૂપે આવ્યા, ક્રમપૂર્વક પિરિપકવ વયના થયા, અને પછી પ્રતિખાધ પામી ત્યાગ અંગીકાર કરીને અનુક્રમે મહામુનિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે. નોંધઃ—અહીં ત્યાગ એ જ હળવા ફૂલ જેવા થવાના સર્વોત્કૃષ્ટ ઉપાય બતાવ્યા છે. પરંતુ તે ત્યાગના હેતુ શે? એ વાત પણ એટલી જ વિચારવા ચેાગ્ય છે. ખાધા પછી જ ત્યાગ જાગે, એ વાત પણ અહી સાથેસાથે જ સૂત્રકાર કહી નાખે છે. એટલે કે એ ત્યાગ પણ ક્રમપૂર્વક અને યોગ્યતા પછી જ ઉદ્ભવવા ોઇએ. એ બતાવવા હવે આગળનું સૂત્ર વર્ણવે છે. [૧૫] જ્યારે એવા વીર પુરુષા ત્યાગમાર્ગે જવા તૈયાર થાય છે ત્યારે એમનાં વલણની સાચી સેાટી થાય છે. એમનાં માબાપે સ્ત્રી તથા પુત્રાદિ ( મેાહજન્ય પૂર્વસંસ્કારાને ઉત્તેજિત કરે તેવાં પ્રલેાભનેા ખડાં કરી )શાક કરતાં કરતાં કહે છે કેઃ—અમે તમારી ઇચ્છા પ્રમાણે વનારાં અને તમારાં પ્રીતિપાત્ર છીએ. માટે આવા સ્નેહસંબંધને છેાડીને ત્યાગી થવું ચેગ્ય નથી. જેઓ સ્નેહને અવગણીને માખાપને છેાડી દે છે તે કઈ આદર્શ મુનિ ન ગણાય, અને તેવા મુનિ સંસારની પાર પણ જઇ શકે નિહ. નોંધ:—અહીં એવા ભાવ પ્રદર્શિત થાય છે કે-માતાપિતાના પ્રેમ અને ઋણાનુબંધાને યથા જાણીને જે સાધક સાચા વૈરાગ્યપૂર્વક માતાપિતાના હૃદયને જીતીને અર્થાત્ કે પેાતાના સચ્ચારિત્રની છાપ પાડીને ત્યાગ અંગીકાર કરે છે, તે જ સાંગોપાંગ પાર ઊતરી શકે છે. જે ગૃહસ્થાશ્રમમાં પણ આદર્શો નથી, તે ત્યાગ જેવા મહાભાર શી રીતે વહી શકે ? જૈનદર્શનમાં ગૃહસ્થ સાધક અને ભિક્ષુ સાધક બન્નેને માટે ત્યાગ પ્રતિ પણ ભાર આપ્યા છે. તેની પાછળ તત્ત્વ છે. નિરાસક્તિની સાધના પદાર્થોના ત્યાગ વિના સંપૂર્ણ રીતે સફળ થવી કિઠન છે. એવા કૈક જ્ઞાનીઆએ અનુભવ કર્યા પછી ત્યાગમાનું વલણ વિકાસના માર્ગ તરીકે સ્વી Page #282 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ્રહોનો પરિહાર ૨૨૯ કારાયું છે. ભોગ અને નિરાસક્તિ એ બને સાથે સાથે તે કઈ અપવાદિત અસાધારણ વ્યક્તિને જ સહજ હોઈ શકે. એટલે ત્યાગ આવશ્યક છે. ત્યાગમાર્ગે જવું એટલે આસક્તિનાં નિમિત્તાથી પર રહી નિરાસક્તિની સાધના કરવાનો પ્રયત્ન કરે. તેથી અહીં માતા, પિતા, સ્ત્રી, સ્નેહી કે કુટુંબીજનના વાસ્તવિક સ્નેહને અવગણવાની વાત નથી. તેમ ઘણાજન્ય સંબંધિત્યાગની યે વાત નથી. કારણ કે તે ત્યાગ આવેશ જતાં જ વિરમી જાય છે. વળી જે સાધક ઋણાનુબંધ અને કર્તવ્ય ખાતર જ સ્નેહસંબંધ રાખે છે, તે સ્નેહ સર્વ કે પર કેાઈનું પતન કરતો નથી. પરંતુ જે સ્નેહ કર્તવ્યના બહાના નીચે કેવળ મેહ અને વાસનાની વૃદ્ધિ કરતો હોય છે તે પિતાને અને પરને કશો વિકાસ સાધી શકતું નથી. અહીં સંબંધિત્યાગની વાત મેહત્યાગની ભાવનાને અનુલક્ષીને છે. તે રહસ્યને રખે કોઈ અવગણી નાખે ! તેથી જ હવે સૂત્રકાર ભાખે છે કે – [૧૬] આવે વખતે જે પરિપકવ વૈરાગ્યવાળે સાધક હોય છે તે (તેઓના મનનું યથાર્થ સમાધાન કરીને) મોહથી પૃથક્ રહી શકે છે. તેના હૃદયમાં આત્મવિકાસની દઢ પ્રતીતિ હોવાથી તે મેહજન્ય સંબંધમાં રાચી શકતો જ નથી. દરેક સાધકે આ વાત ચેકસ રૂપે જાણીને આવા વિવેકની ઉપાસના કરતાં શીખવું જોઈએ. નેધ– આ સૂત્રમાંથી એ ફલિત થાય છે કે મોહ જ સંસાર વધારવાના અને બંધનના કારણભૂત છે. એટલે પ્રત્યેક સંબંધમાંથી મોહ છૂટી જ જોઈએ. અનુભવ પણ એમ જ કહે છે કે વિશ્વમાં રહેતી વ્યક્તિ વિશ્વના સંબંધથી છૂટી શક્તી નથી, ટી શકે પણ નહિ. પછી એ પર્ણત્યાગી હો કે અણત્યાગી હો. કારણ કે ખાન, પાન તથા સાધનસામગ્રી મેળવવાની એને પણ જરૂર હોઈ લોકસંસર્ગમાં આવવાનું અનિવાર્ય બને છે. એટલે માત્ર એ સંબંધમાં રહેલી વાસના અને મોહ છોડવાના છે, સંબંધ નહિ. એ અશુદ્ધિ જેટલે અંશે સહજ રીતે છૂટે એટલે અંશે વૈરાગ્ય થય ગણાય. Page #283 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર ઉપસ‘હાર શક્તિની ઊણપ અને વિચારના અભાવ પૂગ્રહના પરિહાર કરતાં રોકે છે. પૂર્વગ્રહના પરિહાર વિના વિકાસનું દ્વાર ખૂલતું નથી. જ્ઞાની પુરુષના પદે પદે નવીનતા નજરે પડે છે. ૨૩૦ જે કઈં નિર્માણ થયું છે તે કર્માનુ પરિણામમાત્ર છે. જે ભય કે દુઃખ બહાર દેખાય છે, તેનું કારણ બહાર નથી. ખહારને પ્રતિકાર દુ:ખ અને ભય અન્નેને નોતરે છે. પૂર્વગ્રહેાના ત્યાગ સાધકની સાધનાનું પ્રથમ ખીજ છે. તે દ્વારા હૃદયશુદ્ધિ થાય છે અને અંત:કરણમાં જ્ઞાનનાં કિરણેા પ્રવેશી ઉત્તરા થાય છે. સંયમ અને ત્યાગ પ્રતિ પ્રેમ સ્પૂરે છે, અને ઉત્સાહ, પ્રેમળ ભાવ, સાવધાનતા, અપ્રમત્તતા તથા આસક્તિનાં દુ:ખદ પરિણામેાની પ્રતિક્રિયા દુ:ખ ભાગળ્યા વિના બીજી રીતે શક્ય નથી. એટલે ભૈ ને ધારવું જ રહ્યું. વિકાસને માર્ગ સરળ છે, તેાયે કેવળ ઝંખના સાંપડતા નથી. એ તે પુરુષાથે જ ફળે. અને એ રીતે જે સાધક ઉપરના ગુણામાં પિષકવ થઈ સાધનામાં દૃઢ રહે છે તે જ સાધક આ સાધનામાં પાર ઊતરે છે. એમ કહું છું. ધૂત અધ્યયનના પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયા. Page #284 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદ્દેશક સહૃદયના સરળ માર્ગ-સ્વાર્પણ કર્મીને ધોવાના માર્ગમાં પૂર્વ બ્રહાના ત્યાગ સૌથી પહેલાં હાવા ઘટે, એવુ સૂત્રકારે પ્રથમ ઉદ્દેશકમાં પ્રતિપાદન કર્યું, અને એ પૂર્વગ્રહાના ત્યાગ ઉપરાંત નવીન કાંઈક છે—જગતમાં તે જે માગે ચાલી રહ્યો છે તે કરતાં બીજો પણ કોઈ સુખના માર્ગ છે, એવુ ભાન તેને જીવનાનાં જીવન વીતી જાય તાયે થતું નથી. પરંતુ પૂ ગ્રહેને છેડી દેવામાંય બળની જરૂર પડે છે. કારણ કે જડના સસની જેટલી અસર હાય તેટલા પ્રમાણમાં જીવમાત્રમાં સ્થિતિસ્થાપકતાના સંસ્કારો રૂઢ થઇ ગયા હૈાય છે. માનવજીવન પ્રાપ્ત થવા પહેલાં જે જે ગતિઓમાંથી અને સ્થિતિમાંથી જીવ વિકસતા આવ્યા હાય છે તેમાં તેમાં તેને સ્થિતિસ્થાપકતાના પરિહાર કરવાની અનુકૂળતા, ચાગ્યતા કે તક મળી નથી હોતી. કારણકે ત્યાં ઔદ્ધિક વિકાસ કુંઠિત હોઇ કુદરતી નિયમને અનિચ્છાએ પણ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આચારાંગસૂત્ર અધીન રહેવું અનિવાર્ય હોવાથી તેનું પ્રત્યેક કાર્ય તે રીતે ચાલે છે. માનવજીવનમાં તેને બધી અનુકૂળતાઓ મળે છે. નવસર્જન કરી શકે તેવું બુદ્ધિનું સુંદર તત્ત્વ અને નવનિર્માણ કરે તેવું પુરુષાર્થનું અમેઘ સાધન તેને સાંપડે છે. પરંતુ સ્થિતિસ્થાપકતાના પૂર્વરૂઢ થયેલા સંસ્કારને લઈને માનવજાતને માટે વગર આ તકને લાભ લઇ શકતા નથી. એ પોતે જે સ્થિતિમાં, જે ગતિમાં, જે કુળમાં કે જે ધર્મમાં જન્મે છે, તે પોતાને પરંપરાગત મળેલા સંસ્કાર મુજબ જીવન ગાળે છે અને વાતાવરણ તથા સંગને અધીન થઈ ગતાનગતિક ગતિ કરે છે. સાધનામાર્ગમાં આવવાની ભાવના ત્યારે જ જાગે કે જ્યારે તેને જણાય કે મારે માટે જે કંઈ માગ હે જોઇએ તે મારે પોતે જ મારી શક્તિ તપાસીને નક્કી કરે જોઈએ. આમ જાણીને પિતાની વિવેકબુદ્ધિદ્વારા તે બીજે માગ કે રીતિ જે પિતાને માટે યોગ્ય હોય તે પસંદ કરી અખત્યાર કરે. અને અખત્યાર કર્યા પછી સાધકે કેવી રીતે વર્તવું તે સૂત્રકાર હવે આ ઉદ્દેશકમાં જણાવવા માંગે છે. કારણકે સાધનામાને કેવળ સ્વીકારી લેવાથી જ કંઇ પતી જતું નથી. પણ ઊલટું સાધનામાર્ગમાં પાદરોપણ ર્યા પછી તે પળેપળે વૃત્તિ અને વિકલ્પથી સાવધાન રહેવાનું હોય છે. પરંતુ ઘણુંખરા સાધકે આ વાત છેક જ વિસરી જાય છે. સાધનામાર્ગમાં જોડાયા પહેલાં તેમનામાં જે જિજ્ઞાસા, પુરુષાર્થ, નિરભિમાનિતા અને જાગરૂકતા હોય છે તે સાધનામાર્ગને સ્વીકાર્યા પછી થોડા જ સમયમાં ઓસરી જતાં દેખાય છે. આવે સમયે જેમજેમ તે સાધક શિથિલ થાય, તેમતેમ ધીરેધીરે પૂર્વસંબંધે અને પૂર્વે Page #286 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયને સરળ માર્ગ–સ્વાર્પણ ૨૩૩ અનુભવેલા કામોની વાસનાનાં કાતિલ ઝેરની તેના ઉપર અસર થવા માંડે છે. તે સમયે સાધક જે જાગૃત થવાને બદલે એમાં તે શું, એવી બેદરકારી સેવે, તેના ઉપર દંભનું બેખું ચડાવે, અને આંતરિક પતનને માર્ગ ખુલે કરતે જાય તે અન્યની દૃષ્ટિએ એ ત્યાગી વીર દેખાતે હેવાં છતાં વૃત્તિમાં પામર બનતો જાય, અને પિતાની છેડી દેખાતી અસાવધતામાંથી ભયાનક પતન નોતરી લે. માટે, વીર સાધકે પણ નિયમોની દઢતાનું બખ્તર સતત ધારી રાખવું ઘટે. ચાલતા પ્રકૃતિના કેંદ્રમાં એની પૂર્ણ જરૂર છે. ગુરુદેવ બોલ્યા – [૧] આ આખા સંસારની ચંચળતા તથા આતુરતાને સમજીને માબાપ તથા સગાંનેહીઓના પૂર્વસંગ (પૂર્વહિક સંબંધ)ને છોડીને તથા સાચી શાતિ પ્રાપ્ત કરવાના સાધનામાર્ગમાં પ્રવેશ કરીને, બ્રહ્મચર્યમાં ( આત્મતત્વની ચર્યામાં ) વસી રહેલા કેટલાક મુનિ સાધકે કે ગૃહસ્થ સાધકે પિતાના સ્વીકારેલા ધર્મની જવાબ દારીને જાણવા છતાં પણ કેાઈ પૂર્વના કુસંસ્કારના ઉદયને વશ થઈને મેહજાળમાં ફસાઈ જાય છે અને સદાચારના માર્ગને છોડી દે છે. તેમ જ મુનિપક્ષમાં જોઈએ તો સાધનામાર્ગમાં આવી પડતાં પ્રલેભનેને જીરવી ન શકવાથી વસ્ત્ર, પાત્ર, કંબલ તથા રજોહરણાદિ (શ્રમણનાં ચિહ્ન) છેડી ભ્રષ્ટ થઈ કામભોગમાં ( સુખ છે એવી ભ્રાન્તિથી ) એકાંત આસક્ત થાય છે, અને અતિ આસક્તિથી રખડી રડીને મરી જાય છે. પણ ચેડા વખતમાં આ ક્ષણભંગુર શરીરથી જુદા પડ્યા પછી તેવા પુરુષને અનંત કાળ લગી આવી સામગ્રી મળવી મુશ્કેલ છે, તેથી તેઓ બિચારા આ રીતે કામ ભાગોમાં અતૃપ્ત રહેવાથી ફરીવાર દુઃખમય જીવન ગુજારી સંસારમાં ભટકતા જ રહેવાના. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આચારાંગસૂત્ર નેધ–ગૃહસ્થ સાધક અને ભિક્ષુ સાધક એ બન્નેના ઉદેશ એક જ છે. ફેર માત્ર એટલો જ કે –એકને શક્તિની પરિમિતતાને અંગે મર્યાદિત ત્યાગ છે, જ્યારે બીજાને શક્તિના વિકાસને લઈને પૂર્ણ ત્યાગ છે. આથી સૂત્રકાર બન્નેને ઉદ્દેશીને ઉપરનું સૂત્ર કહે છે અને એમાં વઘુ, મgવવું ( ત્યાગી અને ગૃહસ્થ ત્યાગી) પદો પણ સ્પષ્ટ મૂક્યાં છે. છતાં “પુત્રાદિના સંબંધને છોડીને ” એ અર્થ જ્યારે સૂત્રમાં આવે છે ત્યારે સો કેઈ સંદેહમાં પડી જાય તેવી અહીં વાત છે. અને તેનું કારણ એ છે કે-સ્ત્રીપુત્રાદિને સંબંધ છૂટવો એટલે ગૃહસ્થાશ્રમ છૂટી જવો, અને તે સંબંધ જોડે એટલે ગૃહસ્થાશ્રમ શરૂ થે, એવી માન્યતા આજે ઘર કરી બેઠી છે. આ માન્યતાને લઈને ગૃહસ્થ સંચમી કે ત્યાગી હોઈ શકે, સાધનામાર્ગમાં જોડાઈ શકે એ વાત પણ આપણને નવીન જ લાગે છે. આમ થવામાં એક તો સંયમ, ત્યાગ અને સાધનાના માલિક અર્થની અણસમજણ અને બીજું રૂઢિથી પકડેલી માન્યતાનું વગરવિચાર્યું અનુકરણ એ જ કારણે છે. તેથી આ બધું પહેલી તકે નવીન લાગે એ અસ્વાભાવિક નથી. પરંતુ નવીન લાગે તોયે સત્યાથીને તો તે સમયે જ છૂટકે. અહીં સૂત્રકારે “ સ્ત્રીપુત્રાદિના પૂર્વ સંયોગને ત્યજીને” એવું વાક્ય લીધું છે; આનો અર્થ “મેહસંબંધ તજીને' છે, “કર્તવ્યસંબંધ તજીને ” નહિ. ઊલટું જ્યારે કર્તવ્યસંબંધ વિકસે છે, ત્યારે આપોઆપ જ ત્યાગ થઈ જાય છે, ત્યાગમાં સંકુચિતતાનો ત્યાગ કરીને આખા વિશ્વનો સ્વીકાર જ છે. એક ત્યાગી કેવળ માતા કે સ્ત્રીને તજે છે એનો અર્થ એ કે, હવે એ સંકીર્ણતા તથા મેહસંબંધને છોડીને વિશ્વની સમસ્ત વ્યક્તિઓની સાથે નિર્મળ સંબંધ બાંધે છે. અહીં ગૃહસ્થ સાધકને લગતી વાત છે. અત્યારે તો ગૃહસ્થ સાધક સ્ત્રીપુરુષનો સંબંધ એટલે કેવળ શરીરભોગસંબંધ સમજે છે, અને માતાપિતાને સંબંધ એટલે રક્ષણષણ કરવાની ક્રિયા સંબંધ માને છે. પણ શાસ્ત્રકારના કથન પ્રમાણે આ બધા. સ્વાથી અને મોહિક સંબંધે છે, કર્તવ્યસંબંધ નથી. ગૃહસ્થ સાધક જ્યારે સાધનામાર્ગમાં જોડાય ત્યારે એણે આ બધા સંબંધમાંથી વાસના અને લાલસાનાં તો દૂર કરી સૌ સાથે કર્તવ્યસંબધ જોડવો જોઇએ. કર્તવ્યસંબંધમાં વિકાસ છે, પતન નથી. Page #288 -------------------------------------------------------------------------- ________________ સર્વોદય ને સરળ માર્ગ-સ્વાર્પણ ૨૩૫ ગૃહસ્થ સાધક જો પેાતાની પત્ની, કુટુંબાદિક વૈભવા કે પદાર્થોમાં મેાહસંબધ બાંધે તે પતન જ થાય. ખરી રીતે ગૃહસ્થાશ્રમને। હેતુ મેાહસબંધ બાંધવાને નથી, પણ કેવળ બ્યસબંધ બાંધવાના છે. કચ્સમધમાં પતન નથી, કારણકે તેમાં મેાહ કે ધેલછા ન હેાવાને કારણે વિશ્વની કાઇ પણ વ્યક્તિને ખાધા ન પહેાંચાડવા છતાં તે સમ્ધ નભી રહેવાના સંભવ છે. પણ મોહસંબંધમાં તેવું નથી. મેહસ ંબંધમાં તે એક વ્યક્તિને પેાતાના સ્વાર્થ સાધવા જતાં સમસ્ત વિશ્વના અહિતનીચે પરવા ન રહે એવું ઘણીવાર ખને છે, કારણ કે વ્યસ`ખધમાં જે વિવેકબુદ્ધિ જાગૃત હેાય છે એ મેહસંબંધમાં હેાતી નથી. આટલું કહી પછી સૂત્રકાર કહે છે કે મે શેના ત્યાગ કર્યા છે, અને શા માટે કર્યા છે, એ ઉદ્દેશ ભૂલી જવાથી એ બન્નેમાંના કેટલાક સાધકો પુનઃ પૂવેગને વરા થઈ સાધના છેાડી દે છે. આમ થવાનાં કારણા બે છે. એક તા માહસંબધ શા માટે છેડચો છે તેની સ્મૃતિ ચાલી જવાથી મેાહસ`ખ ધ છેડવા એટલે પદાર્થા છેડવા એટલે સંકુચિત અર્થ થાય છે. પણ ખરી રીતે પદાર્થોના વિષચભાગની દૃષ્ટિએ ઉપયોગ કરવાનું છે।ડવું એટલેા એને વ્યાપક અર્થો છે. કારણ કે વાસનાથી જ્યારે પદાર્થાના ઉપયાગ થાય છે, - ત્યારે પદા લાભને બદલે હાનિ કરે છે, સંસ્કારને બદલે વિકાર વધારે છે, અને સુખને બદલે દુઃખ જન્માવે છે. આ ભાવનાએ જ એટલે કે ભાગની દૃષ્ટિએ, જે જે પદાર્થો વપરાય છે તે ત્યાજ્ય બને છે. આ સ્મૃતિ કાયમ રખાય તા પૂર્વ અધ્યાસા ( કામક્ષેાગથી સુખ મળે છે તેવા પૂર્વે પાધેલા સંસ્કાર ) જોર ન કરી શકે. અને સાધનાચ્યુત થવાનું બીજું કારણ પૂર્વ અધ્યાસાનું ખેંચાણ થાય ત્યારે તેમને શમાવવાના પુરુષાર્થીની ખામી છે. આ એ કારણેાથી પ્રતિજ્ઞાની જરૂરિયાત અનિવારૂપે સિદ્ધ થાય છે. તેાચે અહીં પ્રતિજ્ઞા એટલે પ્રાણના ભાગે પણ નિયમોમાં અવિચલ ટકી રહેવાને દૃઢ સંકલ્પ એટલેા જ અ લેવા. કારણ કે જે સાધકા પ્રતિજ્ઞાને જ ત્યાગ સમજી બેસે છે તે સાધકે પ્રતિજ્ઞા લીધા પછી અસાવધ બની જાય છે, અને શુદ્ધ હેતુથી શ્રુત થાય છે. [૨] કેટલાક ભવ્ય પુરુષા, સંસ્કારી સાધકા, ધર્મ પામીને, ત્યાગ અંગીકાર કરી પ્રથમથી જ સાવધાન રહીને, જગતના કાઈ પ્રપચમાં ન ફસાતાં લીધેલી પ્રતિજ્ઞામાં દૃઢ થઈને વર્તે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર નોંધઃ—કેટલાક ભવ્ય પુરુષો એવે અહીં નિર્દેશ કરી પળે પળે ઉપસ્થિત થતા પ્રસગેામાં જે સાધક જાગકાય છે તે જ પાર પહેાંચે છે એમ દિશાસૂચન કરે છે. કામવૃત્તિના વિજય વિના કામવિકાર સાધ્ય નથી. ભાગની આસક્તિના ત્યાગ વિના ત્યાગ લભ્ય નથી. એમ પ્રથમથી જ સમજી જે સાધક સાધનામાં સ્થિર રહે છે તે સાધક, ત્યાગદ્વારા નિરાસક્તિના હેતુને જીવન સાથે વણી શકે છે. [૩] જે સાધક આસક્તિ એ જ દુઃખનું કારણ છે એમ જાણીને તેથી દૂર રહે છે, તે જ સંયમી મહામુનિ જાણવા. નોંધ:—બધાં દુઃખનું મૂળ આસક્તિ છે. એથી નિરાસક્તિ કેળવવાના ઉપરના બધા પ્રયોગા છે. જીવનમાં નિરાસક્તિ વણાઈ જાય એટલે દુ:ખ જાય અને સુખ સ્વચ આવે. આ સૂત્રમાં જે આસક્તિથી પર છે એને મહામુનિ અને સંચમી નવા એમ કહી સૂત્રકાર મહાત્માએ જૈનદર્શનની ગુણનને બહુ વ્યક્ત કરી દીધી છે. બહારના ચિહન કે ક્રિયાકાંડની મર્યાદા કેટલી હેાય, એનું આમાંથી ભાન થાય છે. ૨૩૬ [૪] અહે। જમ્મૂ ! સાધક સ` પ્રપ ંચોના ત્યાગ કરી મારું કાઈ નથી, હું એકલા છું, એવી એકાંત ( રાગદ્વેષરહિત ) ભાવના ધરી પાપક્રિયાથી નિવૃત્ત થઈને ત્યાગીના આચારમાં ઉપયાગપૂર્વક રમણુ કરે, અને દ્રવ્ય તથા ભાવ બન્ને પ્રકારે મંડિત થઈ અચેલ ( વસ્ત્રાદિ સામગ્રીમાં અપરિગ્રહી ) બની સંયમમાં ઉત્સાહપૂર્વક રહે અને બહુ પરિમિત આહાર લઈ સહજ તપશ્ચરણ કરતા રહે. નોંધઃ—ઉપરના સૂત્રના કોઇ અવળા અર્થ લઇ ક્રિયાન્ય ન બની જાય, એટલે આ સૂત્રમાં એનું ક્રિયાત્મક સ્વરૂપ આપે છે. અને સાધનામામાં જોડાયા પછી પદાર્થ ત્યાગની પ્રતિજ્ઞામાં દૃઢ રહેવાની સૂચના આપી, ત્યાગની આરાધનાના રચનાત્મક ઉપાયેા બતાવે છે. એ સક્ષિપ્ત રૂપે આ પ્રમાણે છેઃ (૧) એકાંતવ્રુત્તિની જિજ્ઞાસા. આવી જિજ્ઞાસાથી સ્વાવલ’બીપણું અને મેાહસબધને ત્યાગ વ્યવહારુ બને છે. પણ “ મારું કાઈ નથી ’’ એ ભાવનાવાળા સાધક ખીજાની સેવા ન લઈ શકે, ત્યાગ કરનારા સાધક ખીન્દ્ર પાસેથી કશું ઇચ્છે નહિ, પણ ઊલટું ખીન્તને જેની જરૂર હેાય એ પેાતાની પાસે હાય તે આપે. ત્યાગ એટલે ફરજના ત્યાગ નહિ પણ સ્વાને ત્યાગ હવે ઘટે. (૨) ઉપયાગમય–ધ્યેયયુક્ત જીવન. આવા ધ્યેચયુક્ત જીવન જીવનારની કાઈ પણ Page #290 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયને સરળ માર્ગ–સ્વાર્પણ ૨૩૭ . ક્રિયા અચેસ કે પરપીડાકારી ન હોય. (૩) વૈરાગ્યભાવના. આ ભાવનાવાળો સાધક પદાર્થોને ઉપભોગ માત્ર ઉપગિતાની દૃષ્ટિએ જ કરે અને જીવન સ્વાવલંબી અને હળવું બનાવે. (૪) વૃત્તિની અચલક્તા અને મુંડન. વૃત્તિની અચલક્તા એટલે આંતરિક વૃત્તિ જેવા સ્વરૂપે હોય તેવા જ સ્વરૂપે જગત સામે ધરવી, પ્રત્યેક પ્રવૃત્તિમાં નિખાલસતા રાખવી, જેવા હોઇએ એવા દેખાવું. અને વૃત્તિનું મુંડન એટલે વૃત્તિ પર રહેલાં મલિનતાના સંસ્કારને કાઢી નાખવા તે. જ્યાં સુધી વૃત્તિ ખુલ્લી ન થાય, પિતાના દોષોનું ભાન ન થાય, ત્યાં સુધી મલિન સરકારેનો યથાર્થ ખ્યાલ ન આવે, અને દૂર પણ ન થાય. આ ક્રિયા અતિ મહત્વની છે. એના અભાવે ઘણું સાધકે પોતાની વૃત્તિને દંભ ને પાખંડ બુદ્ધિના એપથી શણગારીને જીવન પૂર્ણ કરતા દેખાય છે અને આ શણગારથી બીજાઓ આકર્ષાય છે, સાધકને માન, પૂજા કે પ્રતિષ્ઠાને લાભ મળે છે. પણ એમાં સાધકનું તથા આકર્ષનારનું બન્નેનું અહિત થાય છે. વિલાસને ઈચ્છનારે સાધક દંભના આવા પડદાને સૌથી પ્રથમ દૂર કાઢીને ફેંકી દે. [૫] કદાચિત કઈ પુરુષ, મુનિ સાધકને (તેનાં પ્રથમનાં નિન્દ્રિત કામને ઉદ્દેશીને અથવા કોઈ બીજાં કારણથી) સંબંધીને અસભ્ય રીતે બોલી કે ખોટા આરોપ ચડાવી એની નિંદા કરે, અથવા તેના અંગ પર હુમલે કરે, મારે, વાળ ખેંચે ઇત્યાદિ કષ્ટ આપે તે પણ તે વખતે એ વીર સાધક, “પિતાનાં પૂર્વકૃત કર્મોનું જ આ પરિણામ છે” એમ ચિંતવી તે કંટાળો આપનારા પ્રતિકૂળ પરિષહાને તેમજ કઈ સ્તુતિ કરે, મનોહર પદાર્થોનું આમંત્રણ કરે વગેરે (પ્રલેભને) અનુકૂળ પરિષહેને પણ સમભાવે સહન કરે. નેધ–સાધકની ભાવના ઉચ્ચ કેટિની હોવા છતાં જીવનવ્યાપી કેમ નથી બની શક્તી તેનાં કારણે અહીં વર્ણવે છે. સાધનામાર્ગમાં ઉપસ્થિત થતા પરિષહ અને ઉપસર્ગ બને સંકટે છે. પરિષહ એ સ્વેચ્છાએ સ્વજન્ય કે પરજન્ય કચ્છે છે. જ્યારે ઉપસર્ગ તો બીજી દ્વારા ઉત્પન્ન થયેલાં જ સંકટ છે. નિંદા કે સ્તુતિ, લાભ કે અલાભ સુખ કે દુઃખ એ બને સ્થિતિમાં સમભાવ ધરાવો એ અતિ અતિ કઠિન વસ્તુ છે. આપત્તિમાં તે ઘણાયે સાધક પાર ઊતરી જાય છે. પરંતુ પ્રબળ પ્રલોભનેના નિમિત્તમાં Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આચારાંગસૂત્ર પણ જે આત્મલક્ષી સાધક ડગત નથી, તે જ સાધક સાધનાસિદ્ધિમાં સાંગોપાંગ પાર ઊતરી શકે છે, એ પણ આમાં ધ્વનિ છે. [૬] માટે અહો સાધકે ! આ રીતે જેઓ બનને પ્રકારનાં સંકટોને યથાર્થ રીતે સહી નિષ્પરિગ્રહી રહે છે અને આસક્તિને ત્યાગ કર્યા પછી ફરીથી પાછા તેમાં ફસાતા નથી તેઓ જ વાસ્તવિક રીતે નિર્ગથ મુનિ કે નગ્ન સાધક કહેવાય છે. નોંધઃ–પાંચમા સૂત્રમાં સાધનામાર્ગની મુશ્કેલી વર્ણવી છે. વાસ્તવિક રીતે જેણે સમભાવને યોગ સાથે છે એને મન તો એ મુશ્કેલી જ નથી, એવું આ સૂત્રમાં સૂત્રકાર કહે છે. કારણકે જગતના છેજે લોકેષણુના વેગમાં વહે છે તેથી એને માર્ગ તદ્દન નિરાળો છે. એટલે લોકે એને ગાંડે કહે કિંવા લોકો પાસે જે કંઈ પિતામાં હોય તે બહાર કાઢે કે લલચાવવા પ્રયત્ન કરે તેમાં એને શું ? એને મન તે એ પણ અસ્વાભાવિક લાગતું નથી. કારણકે વિશ્વના અબાધિત નિયમનું એને ભાન હોવાથી એ પોતે કઈ તરફ વૃત્તિ ન જવા દેતાં સ્થિર રહે છે. પણ જેમનામાં પૂર્વસંધ્યાની સામે ટકવાનું બળ નથી તે રખે ખેંચાઈ જાય ! એટલા માટે અહીં વધુ ચેતવણી આપી છે. [૭] આત્માથી શિષ્ય ! તીર્થકર દેએ ફરમાવ્યું છે કે –આજ્ઞામાં જ મારે ધર્મ અથવા આજ્ઞા એ જ મારો ધર્મ છે. (મારી આજ્ઞાને અનુલક્ષીને જ મારો ધર્મ પાળવો) આ પ્રમાણે જે સાધક આજ્ઞાને શિરોધાર્ય કરીને પ્રવર્તે છે તે જ સાધનાની પાર પહોંચે છે. અહે જબૂ! સાધકે માટે આ કેવું ઉત્તમટીનું ફરમાન છે! નોંધ–આ ઉદ્દેશકમાં છ સૂત્રે સુધી જ્ઞાનમાર્ગ અને સત્કર્મને માર્ગ બતાવ્યો. અહીં સ્વાર્પણનો સરળમાર્ગ બતાવે છે. આજ્ઞાથી મારે ધર્મ પાળવે એમ કહેવાની પાછળ ખૂબ રહસ્ય છે. વિકલ્પ અને શંકાથી જેનું અતઃકરણ ઘેરાયેલું છે એ સાધક સંસારની પ્રત્યેક વ્યક્તિની ભિન્નભિન્ન માન્યતા ભિન્નભિન્ન મતો અને ભિન્નભિન્ન ધર્મોને જોઈ વધુ ને વધુ ગૂંચવણમાં રખે પડી જાય ! એ ખાતર અહીં આજ્ઞાપાલનમાં જ ધર્મ બતાવ્યો છે. ભક્તિમાર્ગની જે અર્પણુતાની ભાવના છે તે સ્વાર્પણનું અહીં પ્રતિપાદન છે. આ માર્ગે જનાર સાધકને બુદ્ધિના વિકલ્પો Page #292 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયને સરળ માર્ગ–સ્વાર્પણ ૨૩૯ કે તર્કવિતર્કો સતાવી શક્તા નથી. લાગણીપ્રધાન સાધકેમાં અર્પણતાનું તત્વ વિકસેલું હોઈ એમને માટે આ માર્ગ અતિ સરળ અને સાધક નીવડે છે. પણ તે જ્યાંત્યાં અર્પણ ન થઈ જાય તે ખાતર અહીં સર્વપ્નદેવની આજ્ઞામાં અર્પણ થવાનું સૂચવ્યું છે, અને તે યોગ્ય છે. જે જ્ઞાની પુરુષે સાધકના માર્ગની પૂર્ણ ચિકિત્સા કરી છે એ જ જ્ઞાન આપવાના અધિકારી છે તે વાત તે આગળ સ્પષ્ટ જ કરી છે. એટલે આ રીતે સત્પષની આજ્ઞા એ સાધકનું પરમ અવલંબન બની શકે તેમાં સંદેહ રાખવાનું કારણ રહેતું નથી, અને આજ્ઞાની અધીનતા આવી એટલે સાધક હળવો ફૂલ જેવો થઈ રહે એ સ્વાભાવિક છે. પરંતુ હું કંઈક છું એ જાતને કાટે આ સંસારના સામાન્ય કેટીના માણમાં પણ રહ્યો હોય છે. તે જાય ત્યારે જ આજ્ઞાની અધીનતા આવે. જોકે આ સ્થિતિમાં પ્રથમ તો સાધકને પિતાનું વ્યક્તિત્વ જતું રહેતું હોય એવો ભય લાગે છે, પરંતુ ખરી રીતે તો વ્યક્તિત્વનો તેમાં વિકાસ છે. જેને પિતાના વ્યક્તિત્વનું સાચું ભાન થયું છે, તેનામાં તો વિશ્વ જેવડા મહાસાગરનું પિતે એક અવિભક્ત બિંદુ છે એવું જ્ઞાન સહેજે પ્રગટે. અને આટલું સમજ્યા પછી ભય શાનો? ઊલટું મહાસાગરમાં અર્પણ થવામાં તેને મોજ લાગે. પણ જેને વ્યકિતત્વનું જ્ઞાન નથી, તેને માટે તો હું કંઈક છું” એ ભાન કેવળ શરીરની આસપાસની યંત્રસામગ્રી અને સંકીર્ણતાને લઈને જ જનમ્યું હોય છે. અને એને માટે તો એ શલ્યનું જ કામ કરે છે. એટલે એ શલ્ય કાઢયે જ છૂટકે. વિશ્વબંધુત્વની ભાવના પણ આ શલ્ય દૂર થયા પછી જ જાગે છે. [4] (ભગવન! વીતરાગ દેવ પિતે આજ્ઞા કરતા હશે ? સર્વથા ઈચ્છાથી રહિત થયેલા બંધનમુક્ત પુરુષોને આજ્ઞા આપવાનીયે શા માટે ? શ્રી જંબુએ પૂછયું. ગુરુદેવ બોલ્યાઃ–પ્રિય જન્! તે મહાપુરુષોએ સાધનાસિદ્ધિ કર્યા પછી પિતાના સંપૂર્ણ અનુભવો જગતકલ્યાણ માટે જાહેર કર્યા છે, તે માર્ગે ગમન કરવું તે જ એ મહાપુરુષોની આજ્ઞાની આરાધના છે.) માટે શાણું સાધકે સંયમમાર્ગમાં લીન રહી કર્મનાશના હેતુપૂર્વક ધર્મક્રિયાનું આચરણ કરવું. ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણ્યા પછી જ ધર્મક્રિયા કરવાથી કર્મક્ષય થાય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આચારાંગસૂત્ર નોંધ –સતપુની આજ્ઞાને અધીન થવામાં કંઈ ગુમાવવાનું હતું નથી, એની આમાં વધુ પ્રતીતિ છે. જે ક્રિયાથી પાપપ્રવૃત્તિ અટકે, અને આત્મરિપુઓ ઉપર વિજય મળતો જાય, તે જ સાચી ધર્મક્રિયા છે. અને તેવી ધર્મક્રિયાની આરાધનામાં જ જ્ઞાની પુરુષોની આજ્ઞાની આરાધના છે. [૯] પ્રિય જંબૂ! કેટલાક પ્રતિમધારી મહર્ષિ સાધકને અમુક સમય માટે એકાકી વિચારવાની પ્રતિજ્ઞા હોય છે. આવા પ્રતિભાધારી મુનિઓએ સામાન્ય કે વિશેષને ભેદભાવ રાખ્યા વિના પ્રત્યેક કુળમાંથી શુદ્ધ ભિક્ષા મેળવવી, અને તે મળેલી ભિક્ષા સુંદર છે કે અસુંદર છે તે પણ એમાં સુંદરતા કે અસુંદરતાને આરેપ કર્યા વિના સમભાવે તેને ઉપયોગ કરી લેવો, તેમ જ એકાકી વિચરતાં માગે કેાઈ જંગલી પશુઓદ્વારા કંઈ ઉપદ્રવ થાય છે તે સમયે પણ વૈર્યપૂર્વક તે પ્રસંગને સહી લેવો. નેંધ –અર્પણતાનો ઉદ્દેશ કોઈ વ્યક્તિમાં બંધાઈ જવું અથવા અમુક જ સ્થાનમાં રહેવું એવો નથી. પણ વીતરાગ પુરુષોના અનુભૂત માર્ગે ચાલવાનો પ્રયાસ કરવો એ જ સ્વાર્પણને હેતુ છે. ભિક્ષુજીવનમાં કેટલાક સાધકે પ્રતિમા (ચોક્કસ પ્રકારની પ્રતિજ્ઞા) ધારણ કરે છે. તેમાં અમુક વખત એકલાપણે વિચારવાનું હોય છે. આ ક્રિયા લગભગ બે વર્ષ સુધી કરવાની હોય છે. એ પ્રતિમાના બાર પ્રકાર છે. તેનો વિશેષ આધકાર અને વિધિ નિયમો દશાશ્રુતસ્કંધ ઇત્યાદિ બીજાં સૂત્રોમાં વર્ણવેલો છે એટલે એનું વર્ણન અહીં અપ્રસ્તુત થશે. પરંતુ એ એકચર્યા સ્વછંદી કે દોષજન્ય ન હોય તો પ્રશંસનીય હોય છે. એમ અહીં સૂત્રકાર કહેવા માંગે છે. અહીં જ સ્વાદ્વાદનું રચનાત્મક સ્વરૂપ સમજાય છે. સ્વાવાદમાં માનનાર દર્શન કઈ પણ પદાર્થને પદાર્થની દષ્ટિએ નિંદતું નથી. પદાર્થ સ્વયં નિંઘ નથી, પણ વૃત્તિની અશુદ્ધિ જ નિંદ્ય છે. પદાર્થ નિંદ્ય લાગતો હોય, તો તે પણ વૃત્તિને જ કારણે છે. એ વાત આ સૂત્રમાંથી સ્પષ્ટ નીકળે છે. કોઈને એમ પ્રશ્ન થાય કે અહીં એક્યર્ચાને ઉલ્લેખ શા માટે ? સૂત્રકાર કહે છે કે આજ્ઞાની અધીનતા એટલે ગુરુકુળમાં જ રહેવું એવું એકાંત નથી. Page #294 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયને સરળ માર્ગ-સ્વાર્પણ ૨૪૧ ગુરુકુળને વાસ પણ વિકાસની દૃષ્ટિએ છે. અને ત્યાગ પણ વિકાસની દૃષ્ટિએ હોઈ શકે છે. ગુરુકુળને વાસ કે ત્યાગ એને આગ્રહ નથી, પણ વિકાસને આગ્રહ છે. કેવળ આશયની ઉગ્રતા અને યોગ્યતા લક્ષગત હેવાં ઘટે. ઉપસંહાર પૂર્વસંબંધની શુદ્ધિ પછી જ ત્યાગ આરાધી શકાય, નિયમેની વાડથી તેની રક્ષા થાય, અને આસક્તિના વિજય પૂરતી એ ત્યાગની સિદ્ધિ ગણાય. નિરાસક્તિ મેળવવા માટે એકાંતવૃત્તિની જિજ્ઞાસા, ઉપયોગમય (ધ્યેયયુક્ત) જીવન, વૈરાગ્યભીની ભાવના અને વૃત્તિની નગ્નતા તથા મુંડન એ ચાર મુખ્ય ઉપાયો છે. મેહસંબંધ વિકાસને ધે છે. કર્તવ્યસંબંધ વિકાસને સાધે છે. કામવૃત્તિના વિજય વિના કામવિકાર સાધ્ય નથી. આસક્તિ જ સવ દુઃખનું મૂળ છે. નિખાલસતા. પવિત્રતા અને પ્રતિભાની અભિલાષા હોય, તો જેવી વૃત્તિ હોય તેવા દેખાવાને પ્રયત્ન કરે. વૃત્તિઓને પ્રગટ કરનાર પાતકી પણ પ્રભુતા પામે છે. સ્વાર્પણનો માર્ગ સર્વશ્રેષ્ઠ છે. જ્ઞાની પુરુષોના આશયને સમજ મન, વચન અને વર્તનને તદનુકુળ બનાવવાં એનું નામ સ્વાર્પણ. એમ કહું છું. ધૂત અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થયો. Page #295 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદ્દેશક દેહદમન અને દિવ્યતા ધૂત અધ્યયનમાં પૂર્વગ્રહને પરિહાર અને સ્વાર્પણની ઉપગિતા એમ બે ઉદ્દેશક વર્ણવ્યા પછી હવે સૂત્રકાર ત્રીજા ઉદ્દેશકમાં ક્રિયાત્મક તપશ્ચર્યાનું વર્ણન કરે છે. વૃત્તિને વશ કરવામાં શારીરિક તપનું મહત્વ કાંઈ ઓછું નથી. શારીરિક તપ માનસિક તપ માટે અનિવાર્ય ઉપયોગી છે, એમાં પણ અનુભવી પુરુષની શંકા નથી. પરંતુ એ શારીરિક તપ શક્તિ અનુસાર અને વિષયરસ–વાસનાવિજ્યના હેતુપૂર્વક હેવું ઘટે. જે રીતે વિલાસભેગોથી ટેવાયેલું શરીર આળસ, પ્રમાદ, અને મિથ્યાચારથી સાધકનું પતન કરે છે, તે રીતે શક્તિથી આધક અને કમથી વિરુદ્ધ કરાયેલી તપશ્ચર્યા પણ દેહરૂપી સાધનને અકાળે કચડી નાંખે છે. તપશ્ચર્યાને હેતુ શરીર કસવાને છે, મન અને ઇન્દ્રિયના ઉશ્કેરાટને શમાવવાને છે, શરીરને શિથિલ બનાવવાનું નહિ. અહીં એ દષ્ટિએ વિવિધ તપની આલેચના કરતા Page #296 -------------------------------------------------------------------------- ________________ દેહદમન અને દિવ્યતા ૨૪૩ ગુરુદેવ બોલ્યા:[૧] સધર્મને આરાધક અને પવિત્ર ચારિત્રને પાળનાર મુનિ સાધક ધર્મોપકરણ સિવાય બધા પદાર્થોનો ત્યાગ કરે. નોંધ-જેણે વાસ્તવિક ધર્મને ના હોય, અને જેને કર્મના અચળ કાયદામાં અવિચળ શ્રદ્ધા હોય, તે જરૂરિયાત સિવાય કશુંયે ન વાપરી શકે, ન આચરી શકે, અને ન સંઘરી શકે. અથવા બીજી રીતે કહીએ તો એમ પણ કહેવાય કે, જેણે પોતાની જરૂરિયાત સંકેચી છે, તેણે જ ધર્મને યથાર્થ જામ્યો છે. ધર્મ એ અમુક સ્થાને પાળવાની કે શબ્દો દ્વારા ઉચ્ચારવાની વસ્તુ નથી; પણ ધર્મ એ તો જીવન સાથે સંકળાયેલી વસ્તુ છે. એમ કહી વિશ્વસંબંધની જવાબદારીનું ભાન કરાવ્યું છે. પુણ્યથી કે પુરુષાર્થથી મળ્યું છે તેને ઉપભોગ શા સારુ ન કરીએ ? શક્તિ છે તે સ્વાર્થ શા સારુ ન સાધીએ ? એમ કહેનારને આ સૂત્ર રેકે છે. પ્રત્યેક વ્યકિતએ પિતાને પ્રાપ્ત થયેલાં કે થવાનાં સાધનોનો સાધનની મર્યાદા સમજીને જ ઉપયોગ કરવો ઘટે. અને જેની પાસે મર્યાદાથી વધુ હોય તેણે તેનો ઉપયોગ વિશ્વ માટે ખુલ્લો મૂકવો જોઈએ. માનવી પદાર્થોનો માલિક નથી, માત્ર વિનિમય કરનાર છે. તેનાં બુદ્ધિ, કળા અને શકિત પદાર્થોની સુંદર અને સફળ વ્યવસ્થા માટે નિર્ણાયેલાં છે. એને જેટલો દુરુપચોગ થાય એટલું જગતમાં દુ:ખ વધે એ સ્વાભાવિક છે. પણ આજે તો માલિકીની ભાવનાએ મર્યાદાની સીમા ઉલ્લંધી છે. એથી જ જગત હોવું જોઈએ એથી વધુ દુઃખી છે. [૨] જે મુનિ અલ્પ વસ્ત્રાદિ (ઉપગપૂરતાં સાધને) રાખે છે અથવા તદ્દન વસ્ત્રરહિત રહે છે એવા મુનિને આવી ચિંતા જરીયે રહેતી નથી, જેવી કે, “મારાં વસ્ત્રો ફાટી ગયાં છે. મારે બીજું નવું વસ્ત્ર લાવવું છે, સોય દેરા લાવવી છે, વસ્ત્ર સાંધવું છે, શીવવું છે, વધારવું છે, તેવું છે, પહેરવું છે, વિંટાળવું છે.” નોંધ –મુનિ સાધક માટેની જવાબદારી સૌથી વધે છે, કારણકે એને તે સાધન પર પણ મમત્વ ન હોવું ઘટે. એ સમજાવવા અલ્પ વસ્ત્ર અથવા નિવસ્ત્રની ભાવના રજૂ કરી છે. જોકે આજે મુનિઓનું નિર્વસ્ત્ર રહેવું કે હોવું એ લોકજીવનની દષ્ટિએ અવ્યવહારુ લાગે છે, પણ પૂર્વકાળે જે મુનિ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આચારાંગસૂત્ર સાધકે વનવાસી કે ગુફાવાસી હતા એવા જિનકલ્પી મુનિવરોને સંબોધીને સૂત્રકાર આ કથન ભાખે છે. આજે જૈન મુનિવરે વસતિમાં વસે છે, એટલે કેઈને કશોયે આગ્રહ રાખવા જેવું નથી. પણ અહીં તો સૂત્ર પછવાડેની ભાવના ખાસ વિચારવાયોગ્ય છે. અલ્પ વસ્ત્ર ને નિર્વસ્ત્રની ભાવના પછવાડે કેવળ ઉપાધિ ઘટાડવાનો હેતુ છે. એ હેતુ ફલિત થતો હોય તે સાધન પૂરતાં વસ્ત્રો હોય તેમાંયે બાધા જેવું નથી, અને જે હેતુ ન ફલિત થતું હોય તો નિર્વસ્ત્ર રહેવામાં કષ્ટ સહનની દષ્ટિએ કદાચ વિશેષતા લાગે, તોયે તે વિશેષતા ત્યાગની દષ્ટિએ મામૂલી છે. કુદરતને જેટલું અનુકૂળ થવાય તેટલું જ સહજ બની જવાય. આવી સહજ પ્રવૃત્તિવાળા સાધકને નિર્વસ્ત્ર રહેવું જરાયે કઠિન કે અસ્વાભાવિક નથી. પણ આ સહજતા તેના જીવનની પ્રત્યેક ક્રિયામાં વણાયેલી હોય તો જ તે વાસ્તવિક ગણુંય, અને એટલા માટે હવે પછીના સૂત્રમાં સૂત્રકાર [] વસ્ત્રરહિત રહેતા તેવા સાધક મુનિઓને કદાચ (તણશા પર સૂવાનું હોવાથી) તણખલાં કે કાંટા ભરાયા કરે, અથવા ટાઢ વાય કે તાપ લાગે, અથવા ડાંસ કે મચ્છરે કરડે ઇત્યાદિ પ્રતિકૂલ ( ન ગમતા) પરિષહ આવી પડે, ત્યારે જે મુનિ સાધકે પોતાની તેમાં અડગ રહી તે બધા સમભાવપૂર્વક સહેતા રહે છે, તે જ સાચા તપસ્વીઓ ગણાય છે. નેધ–અહીં જ નગ્નપણાની વાસ્તવિક્તાની કસેટી છે. એક ક્રિયામાં કુદરતને અનૂકળ રહેવાનું માનનાર બીજી ક્ષિામાં ન રહેતો દેખાય તો તે કુદરતી કાયદાને બરાબર સમજો છે, એમ ન મનાય. દેહાધ્યાસ ટે ત્યારે જ નિસર્ગને સાંગોપાંગ અનુસરવું સહજ થઈ રહે. અહીં નગ્નપણાને. નિર્દેશ પણ તે હેતુએ છે. નગ્ન થઈ જવામાં વિશેષતા નથી. પણ નગ્નતા સહજસાધ્ય બનાવવામાં વિશેષતા છે. અને જે સહજતાને પંથે હોય એને તો એ પણ સહજ હોય. આવા સહજનને ઠંડી, તાપ કે જલથી બચવાના બીજા અકુદરતી ઉપાયે કરવાનું મન ન થાય; ડાંસ કે મચ્છરના ડંખમાંય એની વૃત્તિ અચળ રહે. આવી જાતની સહજ તપશ્ચર્યામાં જ સમતા ટકે છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ દેહદમન અને દિવ્યતા ૨૪૫ જેમાં સમતા નથી અને પ્રતિકારવૃત્તિ છે તે દેહદમન લાભને બદલે કેવળ હાનિ જ કરે છે. [૪] માટે જે આશયથી ભગવાને ફરમાવ્યું છે એ પવિત્ર આશય સહિત પ્રત્યેક સાધક સમભાવપૂર્વક વર્તે, અને પૂર્વે જે જે ભવ્ય મહષિ સાધકેએ ઘણાંઘણાં વર્ષો લગી સતત સંયમમાં રહી જે જે કષ્ટ સહન કર્યા છે, તે તે તરફ દૃષ્ટિબિંદુ રાખે. નોંધ –આ સૂત્રમાં કહે છે કે –“ ભગવાન જે કાંઈ વઘા છે, તે વચનને વિવેકબુદ્ધિપૂર્વક વિચારીને આચર.” આ વાક્ય કહીને સાધકો પ્રતિ સૂત્રકાર એમ કહેવા માંગે છે કે સૌ પોતાની શક્તિ જોઈને ડગ ભરે. કેટલુંક સુંદર છે એમ જાણીને ઘેલા સાઘકે ઝંપલાવે છે. પરંતુ તે માર્ગે ગયા પછી શક્તિ ખૂટી જવાથી તે પાછા ડગ ભરે છે એ ઉચિત નથી. માટે સાધનામાર્ગમાં પ્રવેશતાં પહેલાં વિચાર કરવો ઘટે. મહાસમર્થ સાધકોને પણ અનેક કષ્ટ સહેવા પડ્યાં છે એની યાદી આપી એમ બતાવવા માંગે છે કે કર્મો કઈ પણ કરનારને છોડતાં નથી. જે રીતે કર્મો કરતી વખતે જીવ પ્રસન્ન રહે છે તે રીતે કર્મો ભગવતી વખતે પણ જે પ્રસન્ન રહી શકે તે જ વીર પુરુષે જાણવા. આથી ભોગવતી વખતે પણ સુખ કે દુઃખ એ પોતાનાં કરેલાં કર્મોનું પરિણામ છે, એમ જાણી બીજા પર દેષ ન દેતાં પોતાના જ આત્માને સુંદર બનાવવાને પુરુષાર્થ કરવો ઘટે એવો અહીં ભાવ છે. [૫] જ્ઞાની સાધકની ભુજાઓ કૃશ હોય છે. એનાં શરીરમાં માંસ તથા લેહી બહુ ડું હોય છે. એવા મુનિઓ સમત્વભાવનાથી રાગદ્વેષ તથા કષાયરૂપ સંસારશ્રેણીનો નાશ કરી ક્ષમાદિ ઉચ્ચ ગુણેના ધારક બને છે; અને તેથી એ સંસારસમુદ્રથી તરેલા, ભવબંધનથી છૂટેલા, અને પાપી પ્રવૃત્તિથી દૂર થયેલા ગણાય છે. |ોંધ:આ સૂત્રમાં જ્ઞાની હોય એ દેહદમનની મર્યાદા જાણી યથાર્થ તપશ્ચરણ અવશ્ય કરે એવી ભાવના મૂકી, જે જ્ઞાનનું ફળ જીવનમાં પરિણમે એ જ જ્ઞાન એમ બતાવ્યું છે. પણ આથી જેનાં હાડમાંસ સુકાયેલાં હોય એ જ જ્ઞાની કે મુક્તિના આધકારી છે, એવું કઈ રખે માની લે ! આ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આચારાંગસૂત્ર કથનથી એટલું જ સમજવાનું છે કે –મોક્ષાથી સાધકને શરીરશુશ્રષાને મેહ ન હોય, અને દીર્ધ તપશ્ચર્યા એને સહજ હોય. પણ એ જ વાક્ય લખી આ જ સૂત્રમાં સૂત્રકાર જણાવે છે કે –એ બધું વિવેકપૂર્વક હોય, એટલે કે તેમની બધી ક્રિયા હેતુપૂર્વક અને સહજ હોય. તે તપસ્વીનું શરીર જેટલું કુશ હોય તેટલી જ તેની વાસના પણ કૃશ હોય. તેનામાં ક્રોધાદિ કષાયો ઘટયા હોય અને ક્ષમાદિ ગુણો વધ્યા હોય. આવા સાધકો સંસારમાં હોવા છતાં સંસારસમુદ્રથી પાર જાણવા. એમ કહીને સૂત્રકાર સમજાવે છે કે સંસાર પોતે બંધનકર્તા નથી, પણ રાગાદિ આંતરિક શત્રુઓને અંગે જે સંસાર નિર્માય છે એ બંધનક્ત છે. આથી એ ફલિત થયું કે સંસારને અંત આંતરિક રિપુઓના નાશ વિના થઈ શકે નહિ. [૬] અહો જંબુ! આ રીતે બહુ લાંબા કાળથી સંયમમાર્ગમાં રમનારા, અસંયમથી નિવૃત્ત થયેલા અને ઉત્તરોતર પ્રશસ્ત ભાવમાં પ્રવર્તનારા મુનિ સાધકને શું સંયમમાર્ગમાં થયેલી અરુચિ (અણગમો) સંયમથી ચલિત બનાવી શકે ? નોંધવિરત, ભિક્ષુ, ચિરસંચમી એ ત્રણ વિશેષણે મુનિ સાધકને વાપરી એવા સાધકને પણ શું કંટાળે ઊપજે? એ સૂત્રકારે જ અહીં પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નની પાછળ એમનો દઢ અનુભવપૂર્વકનો નિશ્ચય રજૂ કરવા માગે છે. આવા સુયોગ્ય ભિક્ષુ સાધકને કઈ સ્થળે કંટાળો હોય નહિ, એવી પાકી પ્રતીતિ તેઓ આપે છે. અને કહેવા માગે છે કે આવા ભિક્ષુને કઈ પણ પ્રલોભન કે સંકટના પ્રસંગે સ્પશી શકતા જ નથી. અને સ્પર્શી તાય એમની વૃત્તિ ચલિત થતી નથી. આ ભૂમિકા ઘણી જ ઉચ્ચકોટિની છે, છે. આટલી હદે પહોચેલો સાધક નિરાસક્તિથી પરાકાષ્ટાએ પહોંએ ગણાય. અહીં ત્યાગના ફળનું માપ બતાવ્યું છે. સુંદર કે અસુંદર પ્રસંગે સાધકના મન પર કે કર્મ પર કેવી અસર ઉપજાવે છે, તે પરથી એ સાધકે કેટલો વિકાસ સાથે છે અને કેટલી દિવ્યતા મેળવી છે એનું માપ કાઢી શકાય. સારાંશ કે –જેમનામાં સમતા છે, એમને સારા કે માઠા પ્રસંગે કશી અસર કરી શક્તા નથી. [૭] તેથી જ કહું છું કે વહાલા જંબૂ! આવા જાગૃત અને ગુણવિશિષ્ટ સાધકને અરુચિ કશું પણ કરી શકતી નથી, કારણ કે Page #300 -------------------------------------------------------------------------- ________________ દેહદમન અને દિવ્યતા ૨૪૭ તેવા સાધકમાં ઉત્તરોત્તર પ્રશસ્ત ભાવની વૃદ્ધિ થયે જ જાય છે. આવી રીતે ઉત્તરોત્તર પ્રશસ્ત ભાવનાની શ્રેણી પર ચડનારે સાધક (સમુદ્રના) પાણીથી કદી ન ઢાંકી શકાય એવા સુરિક્ષત દ્વીપના (સમુદ્રની વચ્ચે રહેલા) જેવો છે. નેંધ –આવા ઉચ્ચ ભૂમિકાના યોગીજનને અહીં દીપની ઉપમા આપી છે, એ સુઘટિત છે. દીપ જેમ પાણી હોવા છતાં વચ્ચે રહી પોતાનું અને અન્યનું રક્ષણ બરાબર કરી શકે છે, તેમ આવા સાધકે ચોમેર સ સારના અનેક રંગરાગો એની આસપાસ વિંટળાયેલા હોય, તોયે જળમાં કમળવત નિર્લેપ રહી શકે છે અને બીજાના પ્રેરક બની શકે છે. [૮] તે જ પ્રમાણે તીર્થંકરભાષિત સદ્દધર્મ પણ હીપતુલ્ય છે. નેંધ –અહીં તીર્થંકરભાષિત જૈનધર્મને દીપની ઉપમા આપી એની વિશ્વવ્યાપકતા અને નૈસર્ગિક્તા સિદ્ધ કરી છે. દ્વીપ જેમ અનેક થાકેલાને આશ્વાસન આપનાર નીવડે છે, તેમ તીર્થંકરભાષિત ધર્મ પણ એટલો જ આશ્વાસનકારક નીવડે છે. તેમાં વિશ્વના પતિત, પીડિત, દલિત, વગેરે સો કેઈનો સમાવેશ છે. ધર્મની આ ઉદારતા ધર્મિષ્ઠ ગણાતા પ્રત્યેક સાધકે વિચારવા જેવી છે. જેના જીવનમાં આટલી ઉદારતા અને સહજતા આવે એણે જ ઘર્મ આરા છે, એમ કહી શકાય. [૯] મુનિ સાધકે સંસારની ભેગલાલસાને સર્વથા ત્યાગ કરીને કોઈ પણ પ્રાણીઓને ન દૂભવતાં, સર્વકના પ્રિયપ્રાત્ર બની, મર્યાદામાં રહીને ખરેખર પંડિતપદ પામે છે. નોંધ –અહીં એ ધર્મમાં આગળ ગયેલા મુનિ સાધકની વાત છે. પૂર્ણ અહિંસા અને સર્વલોકપ્રિયતા એ બનેને પૂર્ણ સંબંધ છે. પણ અહિંસા તે ભેગલિસા દૂર થયે જ પાળી શકાય. આથી ભેગની ઇચ્છા–. વાસના મંદ પડે એટલી જ જીવનમાં અહિંસાની સાધના થાય અને વિશ્વબંધુત્વ સધાય. એ ઉપરના સૂત્રનો સાર છે. અને ધર્મનું એ જ ફળ છે. [૧૦] પરંતુ જે સાધકને ઉપરની બીનાનું સંપૂર્ણ જ્ઞાન નથી, તેઓ સર્વદેવે ફરમાવેલા આવા કડક માર્ગમાં પ્રવર્તવા માટે સુંદર Page #301 -------------------------------------------------------------------------- ________________ २४८ આચારાંગસૂત્ર રીતે ઉત્સાહી થઈ શકતા નથી. આવા સાધકને પંડિત અને પીઢ સાધકે પક્ષીઓ જેમ પોતાનાં બચ્ચાંને ધીરેધીરે સંભાળપૂર્વક ઉછેરે તેમ ઘણીઘણી સંભાળ રાખી ધમમાં કુશળ બનાવે. કારણ કે આ રીતે અનુક્રમપૂર્વક રાત્રિ અને દિવસ તાલીમ આપવાથી તેઓ આ સંસારનાં બંધનોને તરી શકવા માટે સમર્થ થઈ શકે છે. નોંધ –આ સૂત્રમાં જૈન ધર્મને સમજીને કણ પચાવી શકે એ સૂત્રકારે સમજાવ્યું છે. જેઓને એ ધર્મ સમજાય છે, તે એમને ઠેકાણે લાવવા પ્રયત્ન કરે. કારણ કે જે પુરુષોને આ ધર્મ પચ્યો હોય તેઓ જ બીજાની ભૂલો સહજ ભાવે ગળી શકે અને ભૂલેલા તરફ ઊલટા વધુ ઉદારતા દર્શાવી શકે. બીજી વાત એ છે કે ઘણું સાધકેના સંબંધમાં એવું પણ બને કે તેઓ ત્યાગ અને તપશ્ચર્યાથી સ્વેચ્છાપૂર્વક અનેક કષ્ટો સહ્યા છતાં અને સંયમના સાંકડા માર્ગમાં ઘણું મુશ્કેલીઓથી પસાર થવા છતાં, જ્યારે તેમને જનસમૂહ કે સમાજ તરફની સદ્ભાવના કે સહાનુભૂતિ પ્રાપ્ત ન થાય ત્યારે એ નિરુત્સાહ અને નીરસ બની જાય. તથા એને સંયમ તથા સંચમના નિયમો પણ કંટાળારૂપ લાગે, તેમજ તેને સમાજ પ્રત્યે ઘણું પણ થાય. આવે સમયે પીઢ સાધકોએ તેમના મનને અસંતોષ દૂર કરી ઉત્સાહ અને નવચેતન ફુરાવવા ઘટે; કારણ કે ઘણીવાર અપરિપકવ સાધકની ગરમી માનસિક જડતાની ઠંડીમાંથી ઉગારી લેવામાં પૂર્ણ મદદ કરે છે. આ સૂત્ર તે ત્યાં સુધી કહે છે કે ધર્મિષ્ઠ પુરુષોનું સમસ્ત જીવન તે કાર્યમાં અર્પણ થઈ ગયું હોય. રાત્રિ કે દિનની પરવા કર્યા વગર તેઓ સત્પ્રવૃત્તિમાં પરાયણ રહે, અને તેમની કોઈ પણ ક્રિયા એવી ન થાય કે જેનો ઉપયોગ જગતના હિત અર્થે ન હોય ! જગતના તો એ આધારભૂત સ્તંભ હોય છતાં એમનામાં વાત્સલ્યનાં અમૃત ભર્યા હોય, પંથભૂલેલા પર તો એ પિતાને છાજે તેવું વાત્સલ્ય દર્શાવે. ઉપસંહાર વૃત્તિદાન માટે દેહદમન પણ આવશ્યક છે. દેહદમનને અને દિવ્યતાને જન્યજનક સંબંધ છે. જીવનપયોગી પ્રત્યેક સાધનાનો નિમમત્વભાવે Page #302 -------------------------------------------------------------------------- ________________ દેહદમન અને દિવ્યતા ૨૪૯ ઉપયાગ કરવા એ દેહદમનની સાર્થકતા છે. ઉપાધિ, સાધનસામગ્રી ઘટે, એટલે ઉપાધિ અને પાપ અને ધટે છે. જેટલે અંશે જીવનમાં સદ્ધ રેડાય તેટલે અંશે અંત:કરણની શુદ્ધિ અને ચારિત્ર ઘડાય. જેટલેા દેહાભ્યાસ છૂટે તેટલું જ જીવન નૈસર્ગિક અને. જે સ`ચમવાસનાને કૃશ કરવાના પ્રયાગ માટે ઉપયાગી થાય તે જ સાચો સંચમ છે. એમ કહું છું. ધૂત અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયા. Page #303 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદ્દેશક સાધનાની સમવિષમ શ્રેણીઓ સાધનાને માર્ગ એક અજાડ ઝાડીવાળા અરણ્ય જે અટપટે છે. ત્યાં અરણ્યના પંથે પડેલા જેવી સાધકની સ્થિતિ થાય છે. કામકોધાદિ કૂર પશુઓના હુમલાથી ક્ષણે ક્ષણે તેમને સાવધ રહેવું પડે છે. વાદ અને માન્યતાની અનેક નાનીમોટી, આડી ઊભી ફાંટતી કડીઓ વચ્ચે અટવાઈ જવું પડે તેયે એમાંથી માગને નિર્ણય લેધી લેવો પડે છે. અને સુખશીલિયાપણું પસંદ હેવાથી પુરુષની શિખામણુ કાંટારૂપ બની તેમના અણુવાણું પગમાં ચૂભે તેય એ માર્ગે ચાલવું જ પડે છે. આ રીતે અનેક સંકટથી ભરેલે આ સાધનાને કમરે માગે છે. . - સાધનાના કપ માની કલ્પના તો લગભગ બધા સાધકને હેય છે. માનસિક બળ, જિજ્ઞાસા અને સંયમપ્રેમ કેળવ્યા પછી જ તે આ ભાગે પગ મૂકતા હોય છે. પણ Page #304 -------------------------------------------------------------------------- ________________ સાધનાની સમવિષમ શ્રેણીઓ ૨૫૧ કલ્પના અને અનુભવ વચ્ચેના ભેદનું જેમને જ્ઞાન હેતું નથી તેવા સાધકે જેમજેમ અનુભવ થતો જાય છે તેમતેમ મૂંઝાય છે. એક તરફ ચિત્તના પરિતાપે તેમનાં બળ, જિજ્ઞાસા અને સંયમને પ્રવાહ શેષાવા માંડે છે, અને બીજી તરફ પહેલાં કરેલી મહાન કલપનાઓ અને મહત્ત્વાકાંક્ષાનાં શિખરે ભાંગી પડવાને ભય તેમની મૂંઝવણમાં ઉમેરો કરે છે. તેઓ પૂર્વગ્રહોના સંઘરી રાખેલા વળગાડને સાથે લઈને ફરતા હોઈ સગુનું શરણ સ્વીકારી શકતા નથી, અને સ્વીકારે તો પચાવી શકતા નથી. એટલે મૂઢ અહુકાર તેમને ઉદ્ધત બનાવી મૂકે અને તેની શક્તિને વિકૃત કરે, તેમાં કંઈ આશ્ચય જેવું ન ગણાય. જોકે આવા સાધકે બાહ્ય દૃષ્ટિએ સંયમી, ત્યાગી અને તપસ્વી સમા દેખાય છે, બીજાઓને સન્માગે પ્રેરી શકે એવી ચમત્કારી શક્તિ પણ ધરાવે છે, તેય તેમના પિતાના વિકાસને દોર કાંઠે બંધાઈ ગયેલો છે. એટલે કાંઠે બંધાયેલા દોરવાળા નાવની પેઠે એ બુદ્ધિ અને ક્રિયાઓનાં હલેસાં મારવા છતાં એટલા જ વર્તુળમાં શેકાઈ રહે છે, વિકાસના ભાગે સીધી ગતિ કરી શકતા નથી. તેવા સાધકેની ભૂમિકાઓનો અને તેમના ઉકેલનો ઉલ્લેખ આપવા સારુ ગુરુદેવ બેલ્યા: [૧-૨) વહાલા જંભૂ ! આગળ કહ્યા પ્રમાણે વીર અને વિદ્વાન ગુરુદેવ રાત્રિદિવસ સતત તાલીમ આપી શિષ્યોને તૈયાર કરે છે. છતાં તેમાંના કેટલાક શિષ્ય ગુરુદેવ પાસેથી જ્ઞાન મળ્યા પછી, એના આશયને ન ઓળખવાથી, શાંતભાવને છેડી દઈ અભિમાની, સ્વછંદાચારી અને ઉદ્ધત બની જાય છે. અને કેટલાક સાધકે પ્રથમ તે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આચારાંગસૂત્ર ઉત્સાહપૂર્વક સંયમમાં જોડાય છે, પણ જોડાયા બાદ પુરુષની આશાને અનાદર કરીને સુખલંપટ થઈ વિવિધ વિષયોની જાળમાં ફસાય છે. નોંધ –આ વિશ્વના રંગમંડપ પર ઘણું નટ થઈ નાચે છે, અને ઘણું દ્રષ્ટા બની જુએ છે. પણ નાચનારા કે જેનારામાંના વિરલને જ આ બધું નાટક માત્ર છે તેવું ભાન થાય છે. આવું કંઈક ભાન જાગે કે જાગવાની તૈયારી થાય ત્યારે જ સાધનાનો માર્ગ ગમે. ત્યાં સુધી તો માનવમાત્ર સાધનોને સાચ માની સાધનનો જ દુરુપયોગ કરે એ સ્વાભાવિક છે. જગતમાં આવું જ કંઈ દેખાય છે. પણ સૂત્રકાર માનવને સંબોધીને માનવજાતને સંબોધે છે; કારણ એ છે કે તેઓને સાધનામાં જોડાવાની યોગ્ય સામગ્રી સહજ પ્રાપ્ત હોય છે. અને એથી કુદરતનો સંકેત એમને માટે સ્વતંત્ર અને સહજ છે. એટલે માનવ ધારે તો આવી સંસારની ગતાનુગતિક પ્રવૃત્તિનો તે પલટ કરી શકે છે. અને એમ કરવું એ માનવજીવનને પ્રધાન હેતુ પણ છે. પરંતુ અહીં સાધનામાર્ગ ગમે, તોયે કેવળ ગમવા માત્રથી તે માર્ગે જવાતું નથી, એ વાત ભૂલવી જોઇતી નથી. એટલે જેણે એ માર્ગે જવા યોગ્ય આંતરિક બળ ખીલવ્યું હોય, તે જ અહીં પગ મૂકી શકે. ઘણીવાર કેટલાક સાધકના સંબંધમાં એવું પણ બને છે કે એકને આકસ્મિક રીતે પ્રથમ પ્રથમ બધા અનુકળ સંગે મળી રહે છે; જેવા કે, સદ્ગુરુ કે સરળ ઉપસાધન ગ, સુંદર અને સરળ દર્શન, ભક્તિમાન અને ગુણ્ષી ભક્તમંડળ, અને સાધના માટે સહજ પ્રાપ્ત થતાં ભેજન, વસ્ત્રાદિ સાધન વગેરે. આથી “ અમે પૂર્વે આંતરિક બળ ખીલવ્યું હશે તેથી તે આજે સાધનો પાની આંતરિક બળને લીધે જ આગળ ધપીએ છીએ ” એમ માની એ સાધકો હવે જાણે આંતરિક બળ ખીલવવાની એમને જરૂર જ ન હોય તેમ વર્તવા માંડે છે. પણ કટીના સંગે ઉપસ્થિત થતાં એમની આ માન્યતા હી પડે છે, અને એમને પોતાની આંતરિક નબળાઇઓનું ભાન પણ થાય છે. એટલે સૂત્રકારના આશય પ્રમાણે પ્રથમથી જ આંતરિક તૈયારી કરવી જોઈએ, જેથી પાછળથી પસ્તાવું ન પડે. પૂર્ણ ( આંતરિક તૈયારી વિના અનુકળ પ્રતિકુળ કોઈ પણ સંયોગો પચતા નથી. એક Page #306 -------------------------------------------------------------------------- ________________ સાધનાની સમવિષમ શ્રેણીએ ૨૫૩ સયેાગ ઉદ્ધૃત મનાવે છે, તા ખીજો સ ચમમાં શિથિલતા લાવે છે. આટલું સાધક અવશ્ય વિચારે. ઉપરના પ્રથમ સૂત્રમાં જ્ઞાનનું અજીર્ણ થયું હોય તેવા સાધકાને નિર્દેશ છે. 6 અનુભવ વિના જ્ઞાન પચે નહિ,' એ સૂત્ર ખરેખર મનનીચ છે. જ્યારે સદ્ગુરુ શિષ્યની માનસચિકિત્સા પૂ રીતે કર્યા વગર, એટલે એ શિષ્યની અનુભવદૃષ્ટિ જ્યાં ન પહેાંચી શક્તી હેચ એવું જ્ઞાન આપી દે છે, ત્યારે જ આવું અજીણુ થવાના ભય છે. જેમ માત્રાની દવાઓ પુષ્ટિકારક હેાય છે, અને માચાળુ વૈદ્ય પેાતાના પ્રિય દીને જલદી શક્તિમાન થવા ઇચ્છે છે, તેાચે તે દર્દીની હેાજરી ખરાખર જીરવી શકે ત્યારે જ એને આપી શકે અને ત્યારે જ એને ફાયદો પડતા થાય. આમાં જેટલી ઉતાવળ તેટલું દર્દીને દુ:ખ થવાનેા સંભવ વિશેષ. આ વાત અનુભવસિદ્ધ હાવાથી હિતેષી વૈદ્ય દર્દી ઉતાવળ કરે તેચે આવી ભૂલ કરતા નથી. તેમ જ્ઞાની પુરુષાએ પણ સાધકા પ્રત્યેક તેટલું અને તેવું જ લક્ષ આપવું ઘટે. આ જ દૃષ્ટિબિંદુએ જ્ઞાની પુરુષો એવા સાધકને માટે અમુક જ વાચન, અમુક જ સોંગ, અમુક જ ખાનપાન અને વસ્ત્રાદિ સામગ્રી તથા અમુક જ સ્થાન નિયત કરી નિયમબદ્ધતા યાછ દે છે. અને એમની પ્રત્યેક પ્રવૃત્તિ પર પછી પણ દૃષ્ટિપાત કરતા રહે છે. અમુક સાધકે એ કાટિના હાય છે કે જે કાયમ ગુરુઆજ્ઞામાં ટકી રહે છે. પણ અહીં એવા સાધકાની વાત છે કે જે સાધકો પૂર્વગ્રહાને અધીન હેાય છે. આવા સાધકા સત્પુરુષને સંપૂર્ણ અધીન થઈ કે રહી શકતા નથી, અને તે કારણે એમની સ્થિતિ ત્રિશંકુ જેવી બની જાય છે. આવા સાધકા ગુરુઆજ્ઞાને બંધન માને છે. તેાયે પેાતાની વૃત્તિના ધનમાં ખરાખર જકડાઈ જાય છે અને તેથી જ કેવળ ઉદ્ધૃત ખની ઊલટી પ્રવૃત્તિમાં પડી જાય છે. આ એક પ્રકારના પતનને જ મા` છે. અને એવા સાધકોને એ વધુ પીડે છે. વધુ એટલા માટે કે એવા સાધાનું શાસ્ત્રીય જ્ઞાન કેવળ વાચાળતારૂપે પરિણમવાથી તે જ્ઞાનના વેપાર કરવા માંડી પડે, છે, અને ખીજાઓને સખાધી બ્રહ્મચર્ચી, સંચમ, ત્યાગ, તપ, અણુતા એવા એવા અનેક વિષયેા પર સુંદર વક્તવ્ય કે લખાણ કરવા છતાં પેાતાના જીવનમાં ઉતારવાનું ભૂલી જાય છે. આવા સાધકા જગતની દૃષ્ટિએ ત્યાગી કે સચમી દેખાય છે; બહારની પૂજા, પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકે છે; પણ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આચારાંગસૂત્ર આત્માનાં સન્માન પામી શક્તા નથી. આખરે તે એમને પટકાઈને પણ સન્માર્ગે વળવું જ પડે છે, અને તેમાંના ઘણાખરા વળે છે ખરા. પણ જેટલો એ માર્ગે સમય વધુ પસાર કરે તેટલું જ તેમને પાછળથી પસ્તાવું અને સહવું પડે. કદાચ જન્મ આખો વીતી જાય. તોયે ગભ્રષ્ટ થઈ અન્ય જન્મે ફરીથી સાધનાના માર્ગે જોડાયે જ એમને છૂટકે થાય છે. બીજા સૂત્રમાં બીજી કેટીના સાધકોની વાત છે. એમાં આજ્ઞાની આરાધનાને બહિષ્કાર તો છે જ, તોયે એમાં ઉદ્ધતાઈના અંશે નથી. એટલો ફેર છે. એટલે અહીં સાધનો બલાત્કૃત દેષ ન ગણાય. તેમના પૂર્વ અધ્યાસે જ એને વિષય તરફ ખેંચી જાય છે, અને તેઓ ખેંચાઈ જાય છે. જોકે આમ થવામાં મુખ્ય કારણભૂત તેમની અસાવધતા તો છે જ, કે જે ક્ષમ્ય ન ગણાય. અને તે લગભગ સમજફેરથી જન્મી હોય છે. કારણ કે ત્યાગ એટલે પદાર્થ પર થતી લાલસા અને વિષ તરફ ખેંચાતી વૃત્તિઓને રેવાનો પ્રાગ, અને તપ એટલે ઇચ્છાનો નિરોધ, એવું એને ભાન ન હોવાથી આ ગેરસમજ જન્મે છે; અને એથી એ માત્ર પદાર્થ ત્યાગ કરી સાધનાની ઈતિસમાપ્તિ માની લે છે, અથવા વેગથી ખેંચાઈને પ્રયોગ કરવા માંડે છે. પણ આખરે સમાજવિનાને આ વેગ અમુક સમય જ ટકે છે. એ ચાલી જાય એટલે એમનો વેગ બદલાય છે અને પૂર્વ અધ્યાસે જાગૃત થતાં તે ખેંચાઈ જાય છે. આવા સાધકને અવલંબન મળી જાય તો તે જલદી ઠેકાણે આવી જવાનો સંભવ રહે ખરે. [૩] સાધક જંબુ! આપણે ઘણાના મનનીય અને પૂજનીય થઈશું એવી માન મેળવવાની વૃત્તિથી કેટલાક ત્યાગ ગ્રહણ કરે છે. પણ તેઓ પાછળ મોક્ષમાર્ગમાં ન ચાલતાં કામેચ્છાથી બળી બહારના સુખમાં મૂછિત થઈને વિષયોનું ધ્યાન ધરે છે અને તીર્થકરભાષિત સમાધિને સાધવામાં સફળ થતા નથી. પ્રિય જંબૂ! આવે વખતે જે તેમને કઈ હિતશિક્ષા આપે તો તે સાંભળીને ઊલટા તે શિખામણ દેનારને જ નિંદવા મંડી પડે છે. નોંધ –અહીં તે પ્રથમથી જ ઉદ્દેશની અશુદ્ધિ છે. શક્તિવિનાને ત્યાગ ક્યાંથી પચે ? પણ આવા સાધકે કરતાંય એમને સાધનામાર્ગમાં જોડી દેનાર સાધકે વધુ જવાબદાર છે, એમ માનવું જ રહ્યું. કારણ કે આવા Page #308 -------------------------------------------------------------------------- ________________ સાધનાની સમવિષમ શ્રેણીઓ ૨૫૫ સાધકોથી આ સાધનામાર્ગ નિંદાય છે. ધર્મને નામે અત્યાચાર, હત્યા અને એવાં દૂષણે આવી જાતના સાધકેથી પેસવાનો ભય રહે છે. આવા સાધની પિતાની વિકૃતિ તો વધે જ છે. પરંતુ પોતાનાં નિકૃષ્ટ દેલનને તેઓ જગતમાં ફેલાવે છે, એટલે તે વિકૃતિ ભયંકર નીવડે છે. ધર્મ જેવા જીવનદાયી અને સંસ્કારી તત્ત્વથી કે તે પરની શ્રદ્ધાથી બુદ્ધિમાન વર્ગને વંચિત રાખવામાં આવા સાધકોની જીવનચર્યા એક મહાન કારણભૂત બને છે. આવા સાધક શિક્ષાના અધિકારી રહેતા નથી. જે શિક્ષા આપે એને જ એ નિંદે છે. એટલા નીચેની ભૂમિકા પર તે ચાલ્યા જાય છે. માત્ર અંધ, જડ, વહેમી અને લાલચુ પ્રજામાં એનું પતન ફૂલેફાલે છે. [૪] પ્રિય જંબૂ! પણ કેટલાએક તે પોતે ભ્રષ્ટ હોવા છતાં બીજા સુશીલ, ક્ષમાવંત અને વિવેકપૂર્વક સંયમમાર્ગમાં પ્રવર્તતા મુનિ દેવને પણ ભ્રષ્ટ કહેતા ફરે છે. તેવા મૂખ અને મંદ સાધકે તે ખરેખર બેવડા ગુનાને પાત્ર છે. | નેધ અહીં આવેલો આ વિભાગ એક વિચિત્ર કોટિના સાધનો છે. જેમાં ચારિત્રબળ રહેતું નથી, જેઓને આત્મવિશ્વાસ ખૂટતો જાય છે, છતાં જેમને પ્રથમ કઈ ધર્મ કે વેશને બહાને જામેલી પ્રતિષ્ઠા ગુમાવવાનું મુશ્કેલ થઈ પડે છે, અથવા પ્રથમ ચારિત્રબળથી જે પૂજા, પ્રતિષ્ઠા કે સન્માન મેળવ્યાં હોય છે તે ચારિત્રબળ ખૂટ ચાલી જવાનો જેમને ભય લાગે છે, તેઓ પોતાનું સ્થાન ટકાવવા માટે ગુણ જન અને ચારિત્રશાલી વ્યક્તિઓની નિંદાનો માર્ગ અખત્યાર કરે છે. તેમની આ વાત છે. જોકે આમ કરવાથી એમનો ઉદ્દેશ સરતો નથી, અને આત્મિક પતન વધુ થાય છે; તોયે શાસ્ત્રકાર કહે છે કે તેઓ ખરેખર દયાપાત્ર છે. કારણ કે અહીં તેમનું અજ્ઞાન દૂષિત છે, તેઓ દૂષિત નથી. આવા સાધકને શાણું સાધકે ધારે તો ઠેકાણે લાવવામાં સફળ થાય છે. કારણ કે તેઓ અભિમાની કે અકડ નથી હોતા. એથી તેઓ જલદી સુધરી શકે છે. [૫] આત્માથી જંબૂ! વળી કેટલાએક સાધકે પોતે શુદ્ધ સંયમ પાળી શકતા નથી પણ બીજાને શુદ્ધ સંયમ પાળવાની પ્રેરણા કરે છે, અને શુદ્ધ સંયમના પાલક તરફ બહુ માન પણ ધરાવે છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર નોંધઃ—આવા સાધકા તક ન મળવાને કારણે જ વિકાસને રૂંધતા હાય છે. પણ ગુણગ્રાહી બુદ્ધિને લઇને તેઓને વિકાસનેા માર્ગ ઉપરના બધા સાધકે કરતાં વહેલા મળી રહે છે. આ સાધકાનું દેખાતું પતન ક્ષણિક હેાય છે, અને એ પતન પણ વિકાસના હેતુરૂપ બનવાના સંભવ છે. ૨૫૬ [૬] જિજ્ઞાસુ જંખ્ ! પણ જેઓ પાતે સાધનામાર્ગથી ભ્રષ્ટ હાવા છતાં એમ કહે છે કે અમે જે પાળીએ છીએ તે જ શુદ્ધ સંયમ છે, બીજો નહિ, તેવા મૂઢ સાધકા જ્ઞાન અને દર્શનથી પણ ભ્રષ્ટ થઈ જાય છે; જોકે ખાદ્ય વ્યવહારથી તે ઉત્તમ કિટના [આચાર્યાદિ] સાધકાને (દલથી) નમે છે ખરા છતાં પણ તેવા ભ્રષ્ટ સાધકે। સદાચારથી વેગળા જ છે એમ જાણવું. નોંધઃ- પાતે સંચમી ન હેાવા છતાં પાતે જ સાચા સંચમ પાળે છે ખીન્ન નથી પાળતા એમાં એક તે એ સત્યને અપલાપ અને એકાંતવાદ એ બે દૂષણા છે, અને બીજુ છુપાવે છે તે દોષ છે. પાપ કરનાર કરતાં તે કરીને છુપાવનાર વધુ દૂષિત છે. એટલું જ નહિ પણ પ્રથમના સાધક સુધરે છે, જયારે ખીન્તને તે સુધરવાને અવકાશ જ બહુ અપવાદરૂપે હાય છે. મહાપુરુષેાને નિત્ય સંગ પણ તેવા સાધકને ઉપકારક થતા નથી, કારણ કે જેએ અજ્ઞાનને અજ્ઞાનરૂપે અંદર જાણવા છતાં મહાર જ્ઞાની હાવાના દભ કરે છે તેઓ ભયંકર ગુનેગાર છે. અને આવા સાધકનું દર્દ લગભગ અસાધ્ય જેવું હેાવા વિશે સૂત્રકાર કહે છે કે આવા સાધકે માત્ર ચારિત્રભ્રષ્ટ જ નહિ અલકે જ્ઞાન અને દર્શનથી પણ ભ્રષ્ટ થાય છે. [૭] આત્માથી જંબૂ ! કેટલાક નિર્મૂળ સાધકા પરિષહેાથી [સાધનામાર્ગીની મુશ્કેલીથી] ડરીને સયાદિ સાધનાથી ભ્રષ્ટ થઈ જઈ ને સંયમને નામે અસયમી જીવન ગુજારે છે. તેવા સાધકા ત્યાગી હાય તેાયે તેમનું ધર છેાડી ચાલી નીકળવું ’ એટલે ગૃહત્યાગ એમને કંટાળારૂપ બને છે. ઃ નોંધ—જે સંચમ પાળવાની શક્તિથી વિમુખ થઈ ગયા હોય છે, સૂત્રમાં ઉલ્લેખ છે. આવા સાધકદશા છેાડી દેશે તા કંટાળી ગયા હેાય છે, એવા સાધકોને ઉપરના સાધકા પેાતાના શાસનની નિંદા થશે કે પેાતે Page #310 -------------------------------------------------------------------------- ________________ સાધનાની સમવિષમ શ્રેણીઓ ૨૫૭ સમાજ પિતાને નિંદશે એવા ભયથી જ જેમ રગશિયા ગાડાને પૂછલેલ બળદ હાંકે તેમ સાધકદશાને હાથે જાય છે. તેનું અંતર ત્યાગમાં તન્મય થતું નથી, અને એથી એમને માટે ત્યાગી જીવન એ એક કંટાળાભરેલી વસ્તુ બની જાય છે. જોકે આવા સાધકે સમાજ કે ધર્મને લાંછન લાગે તેવું કાર્ય કરતા નથી, પરંતુ તેમને જીવનરસ ચુસાઈ ગયો હોવાથી તેઓ પોતાનું વ્યક્તિગત કે સમાજગત હિત પણ સાધી શકતા નથી, એટલે કે માત્ર શુષ્ક જીવન પસાર કર્યો જાય છે. આ સ્થળે એમ કહેવું પ્રાપ્ત થાય છે કે આવા સાધકેમાં રસ લાવવાની શક્યતા તો છે જ, માત્ર સમાજમાં ઉદારતા હોવી ઘટે. એથી જ આવા સાધકવર્ગની સ્થિતિ બીજા બધા સાધકો કરતાં વધુ વિચારણા માગે છે. [૮] ઘણું સાધકે “અમે જ જ્ઞાની છીએ” એવા ફળમાં ને ડોળમાં બીજાઓને નીચા માની પતનના માર્ગે વધુ ને વધુ જતા જાય છે. એમની સાથેના જે સાધકે આવા ડોળથી ઉદાસીન રહે છે તેમને તેઓ ઉલટા ધુત્કારે છે, પામર માને છે અને બીજાની દષ્ટિએ હલકા પાડે છે. [ આટલું કહીને સૂત્રકાર કહે છે કે ] આવા બાળપંડિત સાધારણ જનોમાં પણ ધિક્કાર પામે છે, અને ખરેખર બહુ લાંબા કાળ પયત આ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. માટે બુદ્ધિમાન સાધકે સધર્મના રહસ્યને યથાર્થ રીતે જાણતા શીખવું ઘટે. નોંધ –અહીં સૂત્રકાર એવી કોટિના સાધકની વાત કરે છે કે જે ધર્મચુસ્ત કહેવાય છે, છતાં સાચા ધર્મથી વિમુખ હોય છે. વિમુખ શા સારુ ? એને આકાર પણ ઉપરના સૂત્રમાં આપ્યો છે. એ પરથી સાપેક્ષવાદનું રહસ્ય પણ સમજાય તેમ છે. સૂત્રકારના આશય પ્રમાણે જોતાં ભિન્નભિન્ન ધર્મ, મત કે સંપ્રદાયે ભિન્નભિન્ન ભૂમિકામાં રહેલા સાધકને મંડળરૂપે નિર્માય છે, નિમાર્યા હોય છે, કે નિર્માચાં હોવાં ઘટે. કારણ કે મંડળને હેતુ ભેદ પાડવાને નહિ પણ સમતાથી સહકાર સાધવાનો હોય છે. એક સ્થળ કે એક ભૂમિકા સૌને લાગુ ન પડે, એટલે ભિન્નભિન્ન દષ્ટિબિંદુએ ભિન્નભિન્ન દેશકાળને અનુલક્ષીને મંડળ યોજાય છે. અને એથી જે સાધક જ્યાં એ જો હોય ત્યાં ત્યાંથી તે ધારે તે પોતાને વિકાસ સાધી શકે છે. અને એમ કરવું એને માટે વધુ સરળ અને ઉચિત હોવું ઘટે. બાકી આ ધર્મ સારે છે કે આ બૂરે છે એ માત્ર દષ્ટિભેદ છે. અપેક્ષા૧૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આચારાંગસૂત્ર વાદની દૃષ્ટિએ બધા ધર્મો, મતો કે સંપ્રદાયોને નિરખતા શીખવું એ જ સાચા કે ઊંચા ધર્મનું રહસ્ય છે. પણ એ હેતુ ભૂલી જઈ મારે જ ધમ ઊંચે છે, અથવા હું જ ઊંચે છું, હું જ જ્ઞાની છું, હું જ ચારિત્રવાન છું, મારી જ ઉચ્ચ જ્ઞાતિ કે ઉચ્ચ સમાજ છે, આવુંઆવું એક યા બીજા પ્રકારનું મિથ્યાભિમાન સાધકદશામાં ગયા પછી પણ જે સાધકોમાં રહી જાય છે એ સાધકેની સ્થિતિને સૂત્રકારે ઉપરની બધી સ્થિતિઓમાં અધમ વર્ણવી છે. બીજાં પતમાં ક્યાંય જન્મજન્મ સુધી સંસારનું પરિભ્રમણ કહ્યું નથી, પણ એ અહીં કહ્યું છે. અનુભવથી પણ આટલું તો સમજાય તેવું છે કે પોતાની કે બીજાની દૃષ્ટિએ બીજાં પતને પતનરૂપે દેખાય છે. આ પતન છેવટ સુધી પતનરૂપે પોતાને કે બીજાને દેખાતું નથી, અને એથી જ એ વધુ ભયંકર છે. એક વ્યક્તિને એક ધર્મમાંથી ખેંચી પરાણે બીજા ધર્મમાં લાવો, અને વાણીથી, પ્રલોભનથી શક્ય ન બને તે બળાત્કારથીચે લાવો, અને છતાં એ પાપક્રિયા નથી પણ ઘમ છે, ધર્મ ખાતર હિંસા પણ ક્ષમ્ય છે, એવાએવા ઉપદેશ આપી ઝનૂનને પ્રચાર કર, ધર્મને નામે રક્તની નદીઓ વહેવડાવવી, માનવમાનવ વચ્ચેની સહજ પ્રેમળ વૃત્તિમાં ઝેર રેડી એમની વચ્ચે ભેદની દીવાલો ખડી કરવી, માણસાઈ વિસરાવવી, અને માનવસભ્યતા ભૂલવી-એ બધાંનું મૂળકારણ ઝનૂનભરી ઘર્મની આપણી વૃત્તિ છે એમ કહ્યા વિના કેમ ચાલશે ? બાકી, હિસ્ત્ર પશુઓ પણ પિોતપોતાની જાતિ પ્રત્યે માયાળુ હોય છે, તો માનવમાનવ વચ્ચે આવી માણસ ખાઉં, માણસ ગંધાય” જેવી વૃત્તિ હોય, એ માનવસંસ્કૃતિને વિઘાતક જ છે. આ વૃત્તિને પોષવામાં વિશ્વના અકલ્યાણની અનિષ્ટતાને સંભવ છે. આથી જ સૂત્રકાર “ધર્મનું રહસ્ય યથાર્થ જાણો” એમ કહીને એમ સ્પષ્ટ કર્થ છે કે એવી વૃત્તિ મહાન હાનિકર છે. તેમાં ધર્મ નથી, પણ ધર્મને નામે આવેલ ધર્મને વિકાર છે. સાધકેમાં કેઈ ઊંચ કે કેઈ નીચ નથી. તેમ ઈ ધર્મ પણ ઊંચ કે નીચ નથી. શરીરનાં જેમ પગથી માંડીને શિર સુધીનાં બધાં અંગે ઉપચગી છે, તેમ બધા સાધકે જગતની દષ્ટિએ ઉપયોગી છે. ધર્મો, મત અને સંપ્રદાય માત્ર સાધન છે, ઉપર ચડવાની સીડીઓ છે. જેની જેટલી શક્તિ તેટલું તે સ્વીકારે. એમાં આગ્રહ શાને ? Page #312 -------------------------------------------------------------------------- ________________ સાધનાની સમવિષમ શ્રેણીઓ ૨૫૯ માન્યતાને, મત કે ધર્મને આગ્રહ, હું ઊંચ અને બીજા નીચ એવા જ કઈ મિથ્યાભિમાનથી જાગે છે; અને એ મિથ્યાભિમાનને લઈને જ આત્મશ્રદ્ધા હણાય છે, ઝનૂન પોષાય છે, તેમજ બીજા પ્રત્યે ઘણું અને તિરસ્કાર પણ જાગે છે. કેટલીક વાર તો આવા ઝનૂની માનવાની હિંસાભાવના એટલી બળવત્તર બને છે કે જે તેઓનું ચાલતું હોય તો આખા જગતને હણને પણ પિતાનું મહત્ત્વ સ્થાપે. અને તેમના વાસનામય જગતમાં તે તેઓ જગતને હણી જ રહ્યા હોય છે. અહીં માનવતા નથી, તો પછી સંયમ કે જ્ઞાન શાનું સંભવે ? આથી જ્ઞાની પુરુષો આવા સાધકને ઠેકાણે લાવવા કેવી જાતને પ્રયત્ન કરે છે તે આવતા સૂત્રમાં સૂત્રકાર વર્ણવવા માગે છે. [૯] ભગવદ્ ! એવા સાધકને સતપુરુષો કઈ જાતની હિતશિક્ષા આપી શકે? મોક્ષાથી જંબુ! આવા સાધકને પુરુષો આ રીતે સદ્દબેધામૃત પાય છેઃ હે પુરુષ! તું જગતને મૂર્ખ માની રહ્યો છે, પરંતુ એવી તારી માન્યતા જ તું પોતે મૂખ છે એની પ્રતીતિ આપે છે. તું અધર્મને ધર્મ માની રહ્યો છે, હિંસાવૃત્તિથી નાનામોટા જીવજંતુને જાતે મારી રહ્યો છે, ફલાણાને મારે એવા હિંસાને ઉપદેશ કરી રહ્યો છે, કિવા એ હણાય તો ઠીક એમ માની રહ્યો છે. એ પરથી લાગે છે કે ખરેખર તું સાચા ધર્મથી તદ્દન અજ્ઞાત છે, તું અધર્મને જ અથી છે અને હિંસામાં જ માનનારે છે. આ સાધક ! જ્ઞાની પુરુષોએ દુઃખે કરીને આરાધી શકાય એવો માર્ગ કહ્યો છે, પરંતુ તે તે મહાપુરુષોની આ વાતનું રહસ્ય ન જાણતાં તેમની આજ્ઞાનો ભંગ કરી આજે એ જ ઉત્તમ કોટિના સધર્મની ઉપેક્ષા કરી રહ્યો છે. અને એને પરિણામે ખરેખર તું મોહમાં મૂચ્છિત અને હિંસામાં તત્પર થયેલા દેખાય છે. એમ કહું છું.: નેંધ – પુરુષોની કેવી અમીમય દષ્ટિ હોય ? એના વચનમાં કેટલી અનુકંપા અને મીઠાશ હોય? તથા ધર્મ અને અધર્મની વ્યાખ્યા શી હોય ? એનાં અહીં દર્શન થાય છે. સંપ્રદાય, મોહ કે પ્રતિષ્ઠાના મોહથી જન્મતી જે ભયંકરતા ગત સૂત્રની નોંધમાં વર્ણવાઈ છે, તે જ આ સૂત્રમાં સ્પષ્ટ રૂપે કહેવાઈ છે. હવે સૂત્રકાર પુનઃ અન્ય કેટિના સાધકે વિષે કહેવા માગે છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર [૧૦] વળી હે જંબૂ! કેટલાએક સાધકે ત્યાગમાર્ગની દીક્ષા અંગીકાર કરતી વખતે પ્રાપ્ત થયેલા ભોગસંબંધોને “આનાથી શું સુખ થવાનું છે ?’ એમ માની તથા માતા, પિતા, સ્ત્રી, પુત્ર, જ્ઞાતિ તથા ધનદેલત ઇત્યાદિ પરના આસક્તિવાળા સંબંધને છેડીને પરાક્રમથી દીક્ષા લે છે, અહિંસા, સત્ય ઇત્યાદિ વ્રતનું પાલન કરવા મથે છે અને જિતેન્દ્રિય પણ બને છે; પરંતુ એ વૈરાગ્ય જરા નરમ પડતાં જ પાછી કાયર બની સંયમધર્મથી ભ્રષ્ટ થાય છે. નોંઘ –અહીં સૂત્રકાર તેવા સાધકોને વર્ણવે છે કે તેઓ પદાર્થમાં સુખ નથી એમ માની પદાર્થ પ્રત્યે કેવળ તિરસ્કાર કરીને વૈરાગ્યને ધારણ કરે છે ! આ વૈરાગ્ય સર્વોચ્ચ ન ગણાય એ સમજી શકાય તેવી વાત છે, અને તે વૈરાગ્ય પ્રસંગ પડશે ઓસરી જોય સંભવિત છે. સૂત્રકાર એમ કહેવા માગે છે કે સત્યાસત્યની પારખબુદ્ધિ પછી સહજ ભાવે જે વૈરાગ્ય જન્મ, તે જ વૈરાગ્ય સાચે વૈરાગ્ય જણાય. અને કાયમ ટકે એ વૈરાગ્ય થતાં જ આસક્તિની મંદતાને અંગે વૃત્તિમાં સંચમ આવે અથવા પદાર્થ ત્યાગની ભાવના ફૂરે એ સ્વાભાવિક છે. સારાંશ કે અજ્ઞાનતાથી, પદાર્થોને માત્ર ત્યાગ કરવાથી વૈરાગ્ય ક્રૂરત નથી, અને ક્રૂરે તે એ ઓસરી જાય છે. કારણ કે એ વૈરાગ્યદશામાં વૃત્તિને પલટે ન થવાથી સંકલ્પવિકલ્પો રહ્યાં કરે છે. પ્રસંગ મળતાં પતન પણ થાય છે, કે જેને સૂત્રકાર. હવે પછીના સૂત્રમાં કહેલા માગે છે. [૧૧ વીર જંબૂ! સાંભળ; જેઓ વિષય અને કષાયને અધીન થઈ દુષ્ટ સંકલ્પવિકલ્પ કર્યા કરે, અને જેમનામાં તેવા દુષ્ટ વિચારોને દબાવવાનું પૂર્ણ બળ પણ ન હોય, તેઓ એવા વખતે સાધનાયુત થાય તેમાં આશ્ચર્ય શું? કશું આશ્ચર્ય નથી. નેધ –અહીં સૂત્રકાર બે વાતો કહે છે એક તો–કોઈને એમ શંકા થાય કે વિષ અને કષાને સંબંધ તો વૃત્તિ સાથે છે, અને વૃત્તિનો સંપૂર્ણ ક્ષચ તે સંપૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થાય ત્યારે જ થાય. ત્યાં સુધી શું સંયમ કે ત્યાગ ન સંભવે ? આનું સમાધાન આ સૂત્રમાંથી મળી રહે છે. સૂત્રકાર એમ કહે છે કે વૃત્તિને સંપૂર્ણ વિજય ભલે ન થયો હોય, તોયે વૃત્તિ પર આવતા દુષ્ટ વિકલ્પોને અટકાવવાનું બળ તો કેળવવું જ જોઈએ. Page #314 -------------------------------------------------------------------------- ________________ સાધનાની સમવિષમ શ્રેણીઓ ર૬૧ આવતા દુષ્ટ વિકલ્પ તરફ જે સાધક બેદરકાર રહે છે, તેને માનસ પર તે વિકલ્પ ગાઢ સંસ્કારરૂપે સ્થિર અસર મૂકી જાય છે. અને એ ગાઢ સંસ્કાર નિમિત્ત મળે વિષયો તરફ સાધકને ખેંચી જાય છે. આથી જ સૂત્રકાર બીજી વાતમાં એ કહી નાખે છે કે એવા સાધકેનું આ જાતનું પતન થવું આશ્ચર્યકારી કે નવીન નથી. આ પરથી એ ફલિત થયું કે મન અને વાણથી અનેકવાર પતન થયા પછી જ કાયાથી પતન થાય છે. એટલે મનના વિકલ્પ પર સૌથી પ્રથમ કાબૂ રાખવો ઘટે. પરંતુ ઊંડાણથી જોતાં એ સ્પષ્ટ જણાશે કે આજે કાયાપતન પર જેટલું લક્ષ્ય અપાય છે એટલું માનસિક પતન પર નથી અપાતું. જગતની આંખને પણ તે જ નજરે ચડે છે. અહીં આવા સાધકેના સંબંધમાં જ્ઞાની પુરુષો એમ કહે છે કે એમના પ્રત્યે ઘણું ન કરતાં દયા રાખી તેમનાં દૃષ્ટિબિંદુઓને મૂળથી બદલી વિકલ્પોનું સર્વથા શમન કરવું ઘટે. એમ કરવાથી એમનું અધ:પતન અટકી વિકાસ થવાનો સંભવ છે. [૧૨] પરંતુ પ્રિય જન્! એમ કરવાને બદલે સંયમથી ભ્રષ્ટ થતા આવા સાધકની દુનિયા ઊલટી અપકીતિ ફેલાવે છે. જોકે તેમના પ્રતિ કહે છે કે “અરે આ જુઓ ત્યાગ અંગીકાર કરી–સાધુ બની ફરીથી પાછે સંસારના ભૂલાવામાં પડ્યો છે. નેધ–આમ વદીને સૂત્રકાર એમ કહેવા માગે છે કે આ કેટિના સાધકનું પતન દુષ્ટ વિકલ્પના જેરને અધીન થઈ નિમિત્તવશાત્ થયું છે. એવા સાધકની અપકીર્તિ કરવી યોગ્ય નથી. પહેલાને તિરસ્કાર કરવાથી વિકૃતિ વધે છે, ઘટતી નથી. કેઈને અહીં એમ કહેવાનું મન થશે કે ત્યારે શું એ નિભાવી લઈ એમની પ્રશંસા કરવી ? એનું સમાધાન સૂત્રકાર મહાત્મા આગળના સૂત્રમાં આપે છે. [૧૩] અહો સાધકે! આ તરફ જુઓ અને વિચારે; તમે એવા ઘણું સાધકોને જોઈ શકશો કે જેઓ ઉદ્યમવંત (અપ્રમત્ત મુનિ સાધકે)ના સત્સંગમાં નિકટ રહેવા છતાં આળસુ રહે છે. સંયમ, તપશ્ચરણાદિ પ્રશસ્ત ક્રિયાઓમાં વિનયવંત રહેલા સાધકની સાથે હોવા છતાં અવિનીત રહે છે; તીવ્ર વૈરાગ્યવાનની સાથે વસવા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આચારાંગસૂત્ર છતા પાપિષ્ઠ વૃત્તિવાળા રહે છે, અને પવિત્ર પુરુષના નિત્ય સમાગમમાં રહેવા છતાં અપવિત્ર રહે છે. નોંધ –આને ભાવ એ છે કે પતિતને પતિત કહેવાથી કે તેના પ્રત્યે ધૃણું કરવાથી તેનામાં સંસ્કારિતા નથી આવી શકતી. સંસ્કારિતાનો આધાર ઉપાદાન પર છે. ઉપાદાનની અશુદ્ધિને વેગ એટલો તે વિચિત્ર હોય છે, કે જે સદા પુરુષોની નિકટમાં રહેતા સાધકને પિતા તરફ ખેંચી જાય છે. તો બીજાનું શું ગજું ? એમ પણ ઉપરના સૂત્રમાં બતાવ્યું છે. આ બધાનો સારાંશ એ કે પતિત પ્રત્યે દ્વેષ કે ધૃણા ન હોવી ઘટે. પતિત થવાનાં મૂળ કારણે પ્રત્યે ભલે હોય ! કઈ પણ પિતાની મેળે જગતની દૃષ્ટિએ હલકું થવા કે પતનને નોતરવા ઇચ્છતું નથી. પણ તય વૃત્તિની અધીનતાથી એમ થવા પામે છે. આથી એ વૃત્તિ પ્રત્યે ક્રોધ હેવો ઘટે. અને વ્યક્તિ પ્રત્યે જે પ્રેમ ઢોળાય તો તે જરૂર સુધરે. [૧૪] માટે આત્માથી જંબૂ! આ બધા રહસ્યને વિચારીને (મર્યાદાશીલ) નિયમિત પંડિત, મેક્ષાથી અને વીર સાધકે પોતાનું પરાક્રમ હમેશાં આવા આગમના માર્ગે વહાવવું અર્થાત કે પિતાની શક્તિને વેગ આ માર્ગે વાળો. ઉપસંહાર સાધનાની વિકટ કેડી પરથી અનેક સાધકેના પગ લપસવાનું બને છે. કેઈન અપ અને કોઈના વધુ પતનનું મૂળકારણ તો કલ્પના અને અનુભવ વચ્ચેના ભેદની અણસમજણ જ મુખ્યત્વે હોય છે. જે સાધક વિચારને જીવનમાં વણને જ પછી આગળની કલ્પના કરે છે, તે કમપૂર્વક આગળ વધે છે. પણ જે કલ્પનાના ઘડાને દેડાવ્યે રાખે છે અને એ ક્રિયાને પોતાના જીવન પર અંક્તિ અને અનુભૂત કરતો નથી, તે સાધક ઘણુંખરું પાછળ જ રહી જાય છે અને એથી તેના સૂક્ષ્મ જગતનું અને સ્થળ જગતનું અંતર વધતું જાય છે. એટલે કલ્પનામાં તે એ ઠેઠ અંતિમ ભૂમિકાએ પહોંચી જતો હોય કે ગયે હોય એમ ઘણી વાર એને લાગે છે. પરંતુ સ્થળ એટલે કે ક્રિયાત્મક જગતમાં એ બહુ જ પાછળ રહી ગયેલ હોય છે. અને આ રીતે જેમજેમ અંદર અને બહારનું અંતર વધે છે, તેમ તેમ એની મુશ્કેલીઓ પણ વધતી જાય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ સાધનાની સમવિષમ શ્રેણીઓ ૨૬૩ જયારે સાધકોમાં વિચારશક્તિ તીવ્ર હોવા છતાં ક્રિયાશક્તિમાં મંદતા, અનુચિતતા કે વિદ્ધતા દેખાય ત્યારે ત્યાં આવું જ કંઈ કારણ હોય એમ ઊંડાણથી તપાસતાં સહેજે જણાઈ આવશે. સામાન્ય રીતે આપણે પતન શબ્દને જ્યાં ને ત્યાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ પતનના પણ અનેક પ્રકારે હોય છે. જગતની દૃષ્ટિએ, ડાહ્યા ગણુતા માનવની દૃષ્ટિએ જે પતને મહાન હોય છે, તેમાંનાં ઘણાંખરાં જ્ઞાનીઓની દષ્ટિએ સામાન્ય હોય છે; અને જે સામાન્ય હોય છે, તે જ ઘણી વાર મહાન હોય છે. કારણ કે જગતની દષ્ટિ બહાર તરફ હોય છે, જ્ઞાનીઓની દૃષ્ટિ અંતઃકરણ તરફ હોય છે. જ્ઞાનીઓ તે પતનને પણ વિકાસનું પૂર્વરૂપ માને છે. એને એ બનવાગ્ય હોય છે એમ પણ કહે છે, એટલે જ એ જ્ઞાની પુરુષો પુનઃપુનઃ પોકારીને ભાખે છે કે સત્યાથી સાધકે પ્રત્યેક સ્થળે સમભાવી રહેવું અને બનવું એ જ ઉત્તમ માર્ગ છે. આ પરથી પંડિત અને મોક્ષાથી સાધક આટલું ખાસ અવધારે કે સમતાયોગની પરાકાષ્ટાએ પહોંચવું એ જ સકળ સાધનાની સંપૂર્ણ સિદ્ધિ છે. સમતામાં વ્યકિતની દષ્ટિએ કોઈ ઊંચા કે નીચ નથી. એમ કહું છું. ધૂત અધ્યયનને ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત થયે. Page #317 -------------------------------------------------------------------------- ________________ પંચમ ઉદ્દેશક સદુપદેશ અને શાંત સાધના આ ધૂત અધ્યયનના ચાર ઉદ્દેશકોમાં સાધનાને લગતી કમિક વાત કહી, હવે સાધનામાં પરિપકવ થયેલા મુનિ સાધકની દિનચર્યા વણવવાને અહી સૂત્રકાર પ્રયાસ કરે છે. મુનિ સાધકનું જીવન બાહ્યદૃષ્ટિએ જોતાં વ્યકિતગત વિકાસ સાધવા પૂરતું દેખાશે, તેયે એ વ્યકિતગત સાધના અતડી, અલી કે સ્વાથી નથી હોતી, પરંતુ ઉદાર, વિવેકી અને પરમાથી હેય છે. એથી એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કે ઈનુંય અહિત ન હોય, એટલું જ નહિ પણ એ સાધનામાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે રિસાના ક૯યાણને ઉચ્ચતમ આદશ હેય છે, અને હવે જ ઘટે. કારણ કે વ્યક્તિ અને વિશ્વને ગાઢ સંબંધ છે. વ્યક્તિનું સૂક્ષ્મ કે સ્થળ પ્રત્યેક આંદોલન જળાશયનાં કૂંડાળાંની પેઠે ઠેઠ કિનારા સુધી ફરી વળે છે. વ્યક્તિના સુધાર વિના વિશ્વને સુધાર નથી, સ્વદયા વિના પર દયા શક્ય નથી, સંયમ વિના દયા કે વિશ્વબંધુત્વ પ્રાપ્ય નથી, ત્યાગ સિવાય વિધૈકય સાધ્ય નથી, સ્વાર્પણ સિવાય નિરાસક્તિની પ્રાપ્તિ નથી, અને નિરાસક્તદશાની પ્રાપ્તિ વિના સાચું સુખ કે શાંતિ નથી. એ બોધપાઠ ભિક્ષુ સાધની દિનચર્યા પરથી સહેજે મળી રહે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ સદુપદેશ અને શાંત સાધના ૨૬૫ ગુરુદેવ બોલ્યા[૧] મુનિ સાધકને ભિક્ષાર્થે જતાં ઘરમાં કે ઘરની આસપાસમાં, ગામમાં કે ગામોની આસપાસમાં નગરમાં, કે નગરની આસપાસમાં (વિહાર કરતાં), અને બીજા દેશમાં કે દેશની આસપાસમાં, કોઈ ઉપસર્ગ કરે, (ખોટી રીતે કષ્ટ કે અતિકષ્ટ આપે. અથવા બીજા કંઈ સંકટ કે દુઃખ આવી પડે) તો તેવા પ્રસંગે ધૈર્ય ધારણ કરી, અડગ રહીને સમ્યક્દષ્ટિવંત (સમદષ્ટિ વાળા) એ મુનિએ એ બધાં દુઃખો સમભાવપૂર્વક સહન કરવાં. નોંધ –મુનિ સાધકને માટે જ ભિક્ષા ક્ષમ્ય છે, એમ અહીં ફલિત થાય છે. જે મુનિ સાધકે પ્રાપ્ત થયેલા કે થનારા પ્રત્યેક પદાર્થ પરથી પિતાની માલિકી ઉતારી હેય, એટલું જ નહિ પણ પોતાનું શરીર સુદ્ધાં વિશ્વને ચરણે ધરી દીધું હોય અને જે સંચમના સાધનરૂપે જ દેહ તથા તેને લગતાં સાધનોનો ઉપગ કરતે હોય એને જ ભિક્ષાને હક છે. અર્થાત્ આટલી હદને જેણે ત્યાગ કર્યો છે, એ જ ભિક્ષા લઈ શકે. આટલા ત્યાગ પછીયે ભિક્ષા કે વસ્ત્રાદિ સાધને ન મળે, કઈ નિંદે કે પ્રશસે, કઈ પૂજે કે તિરસ્કાર, તોયે ત્યાગીની દૃષ્ટિમાં ન વિષમતા આવે કે ન મન પર સારી કે માઠી અસર થાય ! એની દષ્ટિ કેવળ દિવ્ય અને સત્યમય હોય. એ સત્ય અને દિવ્ય અંશો જ ગ્રહણ કરે, બીજા છોડી દે, અસત્ય અને અનિષ્ટને વરજે; કારણ કે એ મહાપુરુષો એમ સમજે છે કે જગતના માનવો જે કંઈ કરી નાખે છે એ વૃત્તિની અધીનતાને લઈને કરે છે, અને એથી એમને કઈ કષ્ટ આપે ત્યારે એ માને છે કે એમાં એમનો નહિ પણ એમની વૃત્તિને દેષ છે; અને એ વૃત્તિને પણ અમારું નિમિત્ત મળે જ વેગ આવ્યો, એટલે અમારી આંતરિક વૃત્તિ પણ એમાં કારણભૂત હેવી જ જોઇએ. કારણ કે પૂર્વકાળે કે વર્તમાન કાળે જે જે જીવાત્માઓના પ્રસંગમાં આવી જેવા જેવા સંસ્કારથી સારું કે બૂરું જે કર્મ કર્યું હોય તે કર્મ જ તેવાં તેવાં નિમિત્તો મેળવી આવું પરિણામ લાવે. આવી રીતે આવા જ્ઞાનીઓ અને ત્યાગી પુરુષો કર્મના અચળ કાયદાને અંત:કરણપૂર્વક સમજતા હોઈ પિતાની વિવેકબુદ્ધિથી આ બધું સમભાવ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આચારાંગસૂત્ર પૂર્વક વેદી શકે છે. સહેજ પણ હર્ષ કે શોકની લાગણી તેમને સ્પર્શવા પામતી નથી, અને આ રીતે વૃત્તિના નિર્બળ સંસ્કારને નિર્મૂળ કરતાં કરતાં તેઓ વધુ ને વધુ સાત્વિક જીવન ઘડળે જાય છે. આનું જ નામ ચારિત્રનું ઘડતર. [૨] આગમના જાણ, જ્ઞાની અનુભવી સાધકે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર દિશાનાં ભિન્નભિન્ન સ્થળોમાં જે લોકો વસે છે, તે સૌને અનુકંપાબુદ્ધિથી તેમની યોગ્યતા પ્રમાણે ધર્મના જુદાજુદા વિભાગો કહી બતાવવા તથા એ ધર્મની વાસ્તવિકતા પણ સમજાવવી. નેધ-પ્રથમ તો અહીં આગમન જાણ જ્ઞાની એવું સાધકનું વિશેષણ છે. તે એટલા માટે છે કે સો કેઈ ઉપદેશક બનવાનું સાહસ ન કરે ! ઉપદેશ તો જ્ઞાની, અનુભવી, માનસશાસ્ત્રને અભ્યાસી, સ્વર અને શાસ્ત્રા તથા દેશકાળનો જાણકાર, વિવેકી અને વિચારશીલ હોવો જોઇએ. તેમ અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે. આટલી ઉચ્ચ ગ્યતાવાળો જ ઉપદેશ આપે. એમ કહેવાનો આશય એ છે કે ઉપદેશ ઉપર જ શાસ્ત્રનો મોટો આધાર હોઈ લોકો તેના ઉપદેશ પર રખે બેટે માર્ગે દોરવાઈ જાય એ ભય રહે જ. એટલે ઉપદેશની પૂર્ણ યોગ્યતા પછી જ એ કાર્ય એમને ઑપવું જોઈએ એ ભાવ આ સૂત્રમાં પ્રધાન રૂપે દેખાઈ આવે છે. અહીં ચારે દિશાઓને નિર્દેશ કરવાનું કારણ એ છે કે ધર્મ તો સૂર્યના પ્રકાશ જેવો વ્યાપક છે. અમુક માટે હોય અને અમુક માટે નહિ એ ધર્મમા પક્ષપાત ન હોય કે ન હોવો ઘટે. તેમ જ મુનિ સાધક પણ પિતાનો અનુભવ અભેદભાવે અને નિઃસંકોચ રીતે કોઈ પણ જાતિ, દેશ કે ધર્મને માનનારાને કહે. એને પણ પક્ષપાત ન હોવો જોઈએ. કોઈને અહીં પ્રશ્ન થાય કે એવા મસ્ત અને નિષ્પક્ષપાતી મુનિ સાધકને ઉપદેશ આપવાની શી જરૂર ? આથી જ સૂત્રકાર કહે છે કે-જેઓનું માનસ ઉપદેશ ગ્રહણ કરવાને ગ્ય લાગે તેમને જ એ આપે, અથવા જે આપે કે માગે તેને જ આપે. પણ કોઈ જાતની સ્પૃહા રાખી આપવાની ઉતાવળ ન કરે. કે ઘણા સાધકોમાં તે સૌ કોઈને ઉપદેશ આપવાની પ્રથા થઈ પડે છે, તેઓ પોતાની પાસે જે કઈ હોય તે જલદી બીજાને આપવા મંડી પડે છે. પણ એ વૃત્તિ ઉચ્ચ કોટિના સાધક માટે યોગ્ય નથી. આ વૃત્તિ જન્મવાનાં કારણોમાં પિપટિયું જ્ઞાન અને આત્મશ્રદ્ધાની અલ્પતા મુખ્ય હોય Page #320 -------------------------------------------------------------------------- ________________ દ્રુપદેશ અને શાંત સોધના ૨૬૭ છે છતાં અને ઉદારતાનું રૂપ અપાય છે ત્યાંય ભૂલ થાય છે. જળારાય ઉદાર છે, છતાં કાઇની પાસે તે પેાતાની ઉદારતાના પરિચય આપવા જતું નથી. કાંઠે આવી જે પાત્ર મૂકે તે લઈ શકે છે, એટલે ઉપદેશ એ મુનિ સાધકને સંપ્રદાય ચલાવવાનું સાધન નથી, પણ જિજ્ઞાસુની જિજ્ઞાસાપ્રાપ્તિનું અને તે સહજ નિમિત્ત માત્ર છે, ત્રીજી વાત અહીં સૂત્રકાર એ પણ કહી દે છે કે ધર્મોપદેશ સૌને માટે એક જ જાતને ન હેાવા જોઇએ, પણ ભૂમિકાભેદે ભિન્નભિન્ન હોવા ઘટે. આકાર એક છતાં પ્રકારે અનેક રહે છે. જેમ વૈદ્યને ત્યાં દવાએ અનેક હેાવા છતાં તે બધી દવાને એકીસાથે એકીવખતે કાઇ પણ દર્દીને આપી દેતા નથી, તેમ આધ્યાત્મિક વૈદ્યો પણ જે પ્રકારનું જે માનવીને દર્દીનું હેાય તે દર્દી મૂળ શેાધી એને ચાગ્ય જ ધરૂપી ઔષધ આપે; અને તે જ એને એ પચ્ચ થાય. ધર્મ આખા વિશ્વને આપી શકાય એવું ઉદાર અને વ્યાપક તત્ત્વ છે, એટલે તેની વ્યાપકતા અને મૃદતા પણ તેવી જ ઉદાર હેાવી સ્વાભાવિક છે. કોઈ પણ સાધક પેાતાની ચેાગ્યતા પ્રમાણે એ ધના લાભ લઈ શકે તે રીતે જ્ઞાની પુરુષા એને ધ સમાવે, એના વર્તમાન જીવન પર એની તાત્કાલિક અસર કરાવે. ઘણીવાર કેટલાક સાધકા ધર્મોને નિમ ઉધાર ખાતાની પેઢીએ ચલાવતા હેાય છે, એ યેાગ્ય નથી. ધર્મનું ફળ જીવન પર તાત્કાલિક અસર પણ જરૂર કરી શકે અને જીવનને સંસ્કારી બનાવી શકે છે. એટલે ધ નગદ છે, ઉધાર નથી. પરંતુ જ્ઞાની પુરુષ જ આવે! સાચેા ધ' દેખાડી શકે, અને સાધક જેટલું જીરવી શકે તેટલું અને તેવું જ તે આપી શકે, એ વાત ભૂલવી જોઇતી નથી. [૩] પ્રિય જંખ્ ! એવા સમ સાધા સાધશ્રવણુ કરવા ઈચ્છનારમાત્રને ધર્મનું રહસ્ય સમજાવે; પછી તે મુનિ સાધક હા કે ગૃહસ્થ સાધક હા. સૌને અહિંસા, ત્યાગ, ક્ષમા, સદ્ધર્મીનું સુંદર ફળ, સરળતા, કામળતા, તથા નિરિગ્રહિતા ઇત્યાદિ સર્વ વિષયાને યથા પણે ખાધ કરે. નોંધઃ-ધર્મનો અર્થ રખે કાઈ સાંપ્રદાયિકતામાં લઈ જાય ! કારણ કે પ્રાચ: પ્રત્યેક સપ્રદાયમાં રૂઢિ અને ઉપરના કર્માંકાડાને ધમ તરીકે સ્વીકારી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આચારાંગસૂત્ર લેવાથી સંકીર્ણતા પેસી ગઈ હોય છે. અને તેવી સંકુચિતતામાં જ પોતાના સંપ્રદાયનો ધર્મ છે, એ જ પરિપૂર્ણ છે, અને અમારા મતમાં આવે તે જ મોક્ષ, મુક્તિ–નિર્વાણ કે સ્વર્ગ મળે છે, એમ માનનારો વર્ગ પ્રત્યેક સંપ્રદાયમાં મોટે ભાગે હોય છે. પણ એ યથાર્થ નથી. જેકે પિતાના સંપ્રદાયમાં પ્રવર્તત ધર્મ તેના પ્રવર્તક મહાપુરુષે કેવા સમયમાં અને કયા સ્થળે પ્રવર્તાવ્યો હતો તે વખતે તે દેશની પ્રજાનું માનસ કેવું હતું ? તે પ્રદેશ કર્યો હતો ત્યારે પ્રજામાં સામુદાયિક વિકાસ કેટલો હતો ? આ બધા પ્રશ્નો સાથે તે ધર્મ, મત કે સંપ્રદાયના ઈતિહાસને ગાઢ સંબંધ છે. એવું સત્ય વિચારે તો ધર્મને નામે લેશ પણ સાંપ્રદાયિક્તા કે અધર્મ ના નભી શકે. પરંતુ આવા સત્ય વિચાર માટે જે બુદ્ધિ જાગૃત થવી જોઈએ તે બુદ્ધિની આડે મનુષ્ય મતાગ્રહની જે દીવાલ બાંધી દીધી હોય છે, તે આડી ઊભે છે અને સત્યને સ્પર્શ કરવા જતા રોકી રાખે છે. મિયા આડંબર, આંધળી ભક્તિ, મિથ્યા અતિશયોક્તિ અને પરંપરાગત કલ્પનાથી એનું માનસ એટલું રૂઢ થઈ ગયું હોય છે, અને હૃદય એટલું તો આવેશમય બની ગયું હોય છે, કે નવીન વિચારશ્રેણુને પચાવી શકે તેવી વિવેક:બુદ્ધિય તેનામાં ઉદ્દભવી શક્તી નથી. તે માત્ર ઉપરના કર્મકાડેમાં મગ્ન રહી ધર્મપાલનની ઇતિસમાપ્તિ માની લે છે, વ્યવહાર અને ધર્મમાં મોટું અંતર પડવાના નિમિત્તરૂપ જે કંઈ હોય. તે આવા પ્રકારની જડતા જ છે. અને આ જડતાએ ધર્મનું ઉધાર ખાતું નિભાવ્યું છે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે. એથી જ સૂત્રકાર એ સ્થિતિથી બચવાનું કહે છે. ધર્મ તો જીવનવ્યાપી વસ્તુ છે. ધર્મિષ્ઠ ધર્મસ્થાનમાં જ માત્ર નહિ પણ વિશ્વનાં જે ક્ષેત્રો કે સ્થાનમાં તે હોય ત્યાં પવિત્ર રહી શકે, અને પવિત્રતાનું વાતાવરણ ફેલાવી શકે. તે એવી સાચી ધર્મભાવના સમજાવે છે, અને ધર્મની આવી નગદ ભાવના ચુકાવી જે જડ રૂઢિએ વહેમ, લાલચ અને ભયનાં ભૂતની સૃષ્ટિ જન્માવી છે એ ધર્મ જ નથી એમ સ્પષ્ટ કરે છે. આવો નગદ ધર્મ વ્યક્તિગત પળાય તો તેમાં વિશ્વનું કલ્યાણ છે જ. અહિંસાના પાલનથી અન્ય જીવોને નિર્ભયતા અને શાંતિ મળે છે, અને વિશ્વમાં સ્વાર્થ માટે પ્રવર્તી રહેલાં યુદ્ધો અને વૈરવૃત્તિનાં શમન Page #322 -------------------------------------------------------------------------- ________________ સદુપદેશ અને શાંત સાધના ૨૬૯ થાય છે. એક વ્યક્તિના ત્યાગથી જેમની પાસે પદાર્થો ન હોય તેમને રે મળે છે, અને એક આદર્શ ત્યાગીના ત્યાગને બીજાઓને ચેપ લાગવાથી પ્રજામાં સુખનો પ્રચાર થાય છે. સહનશીલતાનો ગુણ ખીલવાથી વિશ્વનું ક્ષુબ્ધ વાતાવરણ શાન થાય છે, પવિત્રતાથી વાતાવરણમાં શુદ્ધિ ફેલાય છે અને લૂંટફાટ, દંભ, પાખંડ, અત્યાચાર, અનાચાર ઇત્યાદિ દેષોને નાશ થાય છે. સરળતા અને કમળતાથી વિશ્વને સાચા બોધપાઠ સાંપડે છે અને પામરતા, મિથ્યાભિમાન, કદાગ્રહો અને પૂર્વગ્રહો દેવાઈ જાય છે. એટલે આ રીતે ઉપરના ગુણોમાં ધર્મ બતાવ્યા છે, અને એ ધર્મ તાત્કાલિક જ ફળ આપે છે. આટલું જાણ્યા પછી ધર્મ એટલે સંસ્કારિતા એટલી વ્યાખ્યા સહેજે સમજાશે. અને આવા સગુણો જેમાંથી પ્રાપ્ત થતા હોય એ ધર્મ જ ક્રિયારૂપે આદર થશે. આ ધર્મ અને ધર્મક્રિયા ગૃહસ્થ કે ત્યાગી સૌ કઈ જીવનમાં ઉતારી શકે તેમ છે; ભલે પછી સંયોગ કે શક્તિની અપેક્ષાએ એનું પ્રમાણ ઓછું કે વધુ રહે. પણ સૌથી પહેલાં તો એ તરફની રુચિ પ્રગટ થવી જોઈએ. ઉપદેશ પણ એ જાતની રુચિ જન્માવવાનું ઉપયોગી સાધન બની રહે છે. [૪] મેક્ષાર્થી જંબૂ! પ્રત્યેક મુનિ સાધક આ રીતે વિચારે અને વિવેકપુરઃસર સર્વ નાનામોટા જીવાત્માઓને ધર્મ બતાવો ઘટે. નેંધ –ઉપરની ધમાં જે દૃષ્ટિબિંદુઓ રજૂ થયાં છે તેને આ સૂત્રમાં આવતું “વિચાર અને વિવેકપુર સર સૌ કોઈને ધર્મ બતાવવો ઘટે? એ વાક્ય ખૂબ પુષ્ટિ આપે છે. આ સૂત્રમાં “મુનિ સાધક ઉપદેશ આપે” એવુંય વાક્ય છે. એ પરથી એની પાછળ તથા મુનિ શબ્દ ઘણાં સૂત્રોમાં વારેવાર વપરાય છે એની પાછળ શું અર્થ છે તે સમજાય છે. જે સાધક પૂર્ણ વિચારક અને સદા જાગરુક હોય છે તે મુનિ ગણાય છે. મુનિ પદ અહીં પૂર્ણ ત્યાગી પુરુષની યોગ્યતા બતાવે છે અને એવા ત્યાગી પુરુષો જ ઉપદેશ આપવાને માટે વધુ યોગ્ય છે એમ પણ સૂચવે છે. જેમણે ધર્મમાત્ર વાંચીને નહિ પણ અનુભવથી પ્રાપ્ત કર્યો હોય, તેઓ જ સફળ ઉપદેષ્ટા થઈ શકે એ તો સ્પષ્ટ બીના છે. આ સૂત્રથી હવે એ પણું સહેજે સમજાશે કે આ રીતે આવા ત્યાગી પુરુષો જગતની અનુપમ સેવા બજાવી શકે છે. અજ્ઞાન એ જ સર્વ દુઃખનું Page #323 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર અને અનર્થાનું મૂળ છે. એને એ નિવતી` શકે છે. પ્રત્યેક પ્રજાને જેટલું બહારનું દમન, અત્યાચાર કે સત્તા પીડતાં નથી તેટલું અજ્ઞાન પીડે છે. અને વાસ્તવિક રીતે તેા બહારની બધી પીડાએ અંતરના અજ્ઞાનથી જ જન્મી હેાય છે. અનુભવ પણ આ વાતની સાક્ષી પૂરે છે. ૨૭૦ આંખા બંધ કરીને ચાલનાર પેાતાની પાસે ભેાજનના ભંડારા હાવા છતાં તેને જેઈ ન શકવાને કારણે કે ભાન ન હેાવાને કારણે છતે ભેાજને ભૂખે મરે છે. એ વાત જેમ સ્પષ્ટ છે, તેમ અજ્ઞાની જને પેાતાની પાસે વિપુલ સમૃદ્ધિ અને શક્તિ હાવા છતાં આત્મવિશ્વાસને અભાવે પીડાચ છે એ વાત પણ સ્પષ્ટ છે. એટલે પ્રશ્નમાંથી અજ્ઞાનને જેટલે અંશે નારા થાય તેટલે અ ંશે શાંતિને પ્રચાર થાય એ સ્વાભાવિક હાઇ અનુભવી પુરુષાએ જ્ઞાનદાનને સર્વશ્રેષ્ઠ સમજાવ્યું છે. આવું જ્ઞાન તે જ્ઞાની અને ત્યાગી જ આપી શકે. કારણ કે બીજાઓને જે કલ્પનામાં હાય છે તે તેમને એ અનુભવગત હેાય છે. તે [૫] સત્યાર્થી જમ્મૂ ! પૂર્વાપર સબંધના વિચારપૂર્ણાંક આ રીતે સધર્મ કહેતા મુનિ સાધકાએ આ લક્ષ રાખવું જોઈ એ કે તેમ કરવા જતા પેાતાના આત્માનું, બીજાનું કે અન્ય કેઇ પ્રાણી, ભૂત, જીવ કે સત્ત્વનું દિલ દૂભવી ન નાખે, નુકસાન ન કરી નાખે, અર્થાત્ કે કેાઈનુંય અહિત ન થાય એવી રીતે સદ્ધર્મ કહે. ,, નોંધ:-—આ સૂત્ર વદી સૂત્રકારે પાઠકની બધી શંકાઓનું બહુ સરસ અને સચોટ સમાધાન કરી નાખ્યું છે એમ કહી શકાય. “ ઉપદેશ આપતાં પેાતાના આત્માનું અહિત ન થાય એમ કહેવામાં અહીં એ આશય સમજાય છે કે ઉપદેશ આપવા એ કઈ મુનિ સાધકની સાધનાનું પ્રધાન અંગ નથી. આ વાત શ્રોતા તથા ઉપદેશક બન્નેને ચિંતનીય છે. શ્રોતાએ જો એમ સમજે કે મુનિ સાધક સમાજ પાસેથી સાધનસામગ્રી લે છે અને તેના બદલામાં ઉપદેશ સંભળાવે છે, તે! એ શ્રોતાઓ કશું ન પામી શકે. અને ઉપદેશક પણ આ હેતુએ આપે તે કશું ન આપી શકે. ઉપદેશ એ તે ઉપદેશકાનું સહજસ્ફુરણ હાય, ન્ય ન હેાય. પાછળ ઊંડીઊંડી પણ ફળની ઇચ્છા છે, અને જ્યાં ફળની ઇચ્છા હોય ત્યાં બ્ય Page #324 -------------------------------------------------------------------------- ________________ સદુપદેશ અને શાંત સાધના ૨૭૧ શ્રોતાએ શું લીધું? શું કર્યું ? એવી એવી સાત્તિવક ચિંતાને એઠે એક પ્રકારની આસક્તિ પોષાય તથા રાગબંધન પણ થાય છે. સારાંશ કે આત્માનું પતન ન થાય, એવી ઉપદેશમાં સહજતા હોવી ઘટે. | ઉપદેશ આપવામાં ઉપયોગ રાખે એટલે ત્યાગી સાધક તો પણ ત્યાગનો જ ઉપદેશ આપે એ એકાંત અર્થ ન કરે! જોકે બીજા સૂત્રમાં “વિભાગપર્વક ઘર્મનું રહસ્ય સમજાવે” એમ કહી આને ખુલાસો આપી જ દીધો છે. તોયે અહીં શ્રોતાનું કે અન્યનું નુકસાન ન કરી નાખે એમ વદી સૂત્રકાર તેને જ વધુ નક્કર રૂપ આપવા માગે છે. અધિકાર પ્રમાણે જ ધર્મ પચે છે. એટલે પૂર્ણત્યાગ જેને ન પચી શકતો હોય તેને તે વસ્તુ ઉચ્ચ હેવા છતાં આપવાથી ઊલટી તેના વિકાસમાં બાધાઓ ઉત્પન્ન થાય છે. આ વાત આ અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં પતનના પ્રકારોમાં સૂત્રકાર મહાત્માએ કહી છે. એટલે પૂર્ણત્યાગી કેઈને અલ્પ ત્યાગ બતાવે એમાં એમની ન્યૂનતા ગણાય એવો ભ્રમ કે ભય રાખવાનું કારણ નથી. એક ગૃહસ્થ ગૃહસ્થજીવન ગાળવા છતાંય વિકાસ સાધી શકે છે, અને જ્યાં સુધી પૂર્ણત્યાગની શક્તિ ન હોય ત્યાં સુધી આ ક્રમિક વિકાસ જ એને માટે યોગ્ય છે, એમ જૈનદર્શન માને છે. તે પછી ત્યાગી સાધક એક ગૃહસ્થ સાધકને એની યોગ્યતા પ્રમાણે ઉપદેશ આપી સગુણે વિકસાવવાની પ્રેરણું આપે એમાં અપ્રાસંગિક કે અયુક્ત જેવું શું હોઈ શકે ? વળી આ સૂત્ર પરથી બીજો ભાવ એ પણ ફલિત થાય છે, કે જે ધર્મના પાલનથી બીજા કેઈ ધર્મનું કે વ્યક્તિનું અહિત ન થાય, હિત ન હણાય તે જ ધર્મ વાસ્તવિક ધર્મ ગણાય. સાચા ધર્મની પરીક્ષાનું આ માપક્યત્ર ખૂબ મનનીય છે. આ રીતે સમજીને વર્તી શકાય તે વ્યક્તિધર્મ જાળવતાંય એ વ્યક્તિ કુટુંબધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધમ કે વિશ્વધર્મને પૂર્ણ વફાદાર રહી શકે. કારણ કે વ્યક્તિત્વની જવાબદારીનું એને બરાબર ભાન હોય. [૬] આત્માથી જંબૂ ! આ રીતે જાગૃત રહેલે મહામુનિ સાધક આ સંસારમાં અજ્ઞાનથી અથડાતા ને ડૂબતા જીવોને આધારભૂત બેટની માફક શરણભૂત બની રહે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આચારાંગસૂત્ર નેધ:–અહીં બેટની સાથે જ્ઞાનીને સરખાવી સૂત્રકાર જ્ઞાનીના જીવનનું આદર્શચિત્ર આપ્યું છે. બેટ જેમ સમુદ્રમાં તરતા નાવમાં ચડેલાને આરામ અને આશ્વાસન આપે છે તેમ જ્ઞાની અને અનુભવી મહાપુરુષ સાધનામાર્ગે આવેલા કે ચૂકેલા સાધકને પોતાના અનુભવજન્ય જ્ઞાનથી સ્થિર કરે છે, અને બેટ જેમ ડૂબતા ને આશ્રય આપે છે તેમ જ્ઞાની અને પતિતને પણ પિતાના અભંગદ્વારમાં આશ્રય આપી પાવન કરે છે. બેટને જેમ ઊંચ કે નીચના ભેદ હોતા નથી તેમ જ્ઞાનીની દષ્ટિમાં જ્ઞાતિ, પંથ કે તેવા કેઈ ભેદ હોતા નથી. જેમ બેટની આસપાસ ચેરમેર સાગર હોવા છતાં એ પિતાના સ્વરૂપમાં અને સ્વભાવમાં લીન તથા મસ્ત રહે છે, તેમ જ્ઞાનીજને સંસારના અનેક પ્રકારનાં પ્રલોભનો અને સંકટ વચ્ચે મસ્ત તથા આત્મ ભાવમાં લીન રહે છે. [૭] પ્રિય જંબૂ! સાધનામાર્ગમાં ઉદ્યમવત થયેલે સાધક, ક્રમપૂર્વક ઈચ્છાનો નિરોધ કરી સ્થિતપ્રજ્ઞ તથા અચંચલ ચિત્તવાળો બને અને સતત સંચમાભિમુખ થઈએક જ સ્થળે સ્થિર ન થતાં ગ્રામનુગ્રામ વિહાર કરે. નોંધઃ–આ સૂત્રમાં સાધનાના માર્ગમાં પ્રવેશ્યા પછી સાધકનો કઈ જાતનો અને કેટલો વિકાસ થયો છે કે થવો જોઈએ એની સમજણ આપી છે. પ્રથમ જ અહીં ઈચ્છાનો નિષેધ કરવાનું કહ્યું છે. ઈચ્છાનો નિધિ એટલે ક્રિયાના ફળની ઝંખનાને નિષેધ. કઈ પણ ક્રિયા કરી તેના ફળમાત્રની ઇચ્છા છોડી દેવી કે ટી જવી તે ઈચ્છાનો નિષેધ સાધનાના માર્ગમાં અતિ અગત્યનું છે. સૌની વૃત્તિમાં ઓછા ચા વધુ પ્રમાણમાં ઐહિક લાલસા જડાયેલી હોય છે. જે સાધના પાછળ લાલસાનું તત્ત્વ છે તે સાધના કદી સફળ થતી નથી. કે લાલસાને નિધિ જીવનમાં ઊતારવો કઠિન તો છે જ, તોયે એ સાધ્ય છે. જેમને કર્મના નિયમનું ભાન થયું હોય તે ક્રિયાના પરિણામથી નિરપેક્ષ રહી શકે છે. અહીં મુનિ સાધકને સૂત્રકાર એવી દશામાં પ્રવત વાની પ્રેરણ કરે છે. ક્રિયાના પરિણામની અપેક્ષા છોડનારની ક્રિયાનું પરિણામ આવતું નથી, આવે તોય વેદવું પડતું નથી; અથવા તેઓ દયેયશન્ય ક્રિયા કરે છે, એવું કઈ Page #326 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુપદેશ અને શાંત સાધના ૨૦૩ ન માને ! “ ક્રિયાનેા કર્તા જ ક્રિયાના ફળના ભેાક્તા છે”એ વિશ્વના અતૂટ સિદ્ધાંત છે. એમાં કાઈ ને માટે અપવાદ નથી. પણ ફળની અપેક્ષા છેાડનાર ફળને પચાવી શકે છે. એટલે કે ક્રિચાનું ફળ શુભ મળે! કે અશુભ મળે, એ બન્ને સ્થિતિમાં એ સમભાવે રહી શકે છે—સમાન સ્થિતિ રાખી શકે છે. અહીં કથિતારાય પણ એટલા જ છે. આ એક નિરાસક્તિનેા જ પ્રકાર છે. આવી દશામાં વતા સાધકને સ્થિતપ્રજ્ઞ મુનિ કે જૈન પરિભાષામાં સ્થિતાત્મ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સ્થિતપ્રજ્ઞને પણ અચંચળચિત્તે પ્રવૃત્તિ તા કરવાની છે એમ સૂત્રકાર કહી દે છે. પણ એની પ્રવૃત્તિમાં ફેર ઍટલા જ કે એવા યાગી સાધકની પ્રવૃત્તિ બંધનકારક હેાતી નથી; કારણ કે એમાં આસક્તિનું તત્ત્વ નથી હાતું. અને એથી જ એ સત્પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ હાવા છતાં એની ગણના નિવૃત્તિમાં થાય છે. આવા સાધકનું લક્ષ્ય આત્માભિમુખ જ રહે છે. આ રીતે આત્માભિમુખવૃત્તિવાળા એ સાધકની પ્રવૃત્તિમાં જગતકલ્યાણ અને સાંચમ એ ખન્ને હેતુઓ જળવાઈ રહે છે. ! [૮] મેાક્ષાભિલાષી જખ્! જે જાણીને સક્રિયા આચરે છે તે સાધકો સાધા આવા પવિત્ર ધર્મને ખરેખર મુક્તિ જ પામ્યા છે. . . નોંધઃ- મુક્તિ તે। નિવૃત્તિથી જ મળે ' એ સૂત્રના આરાય ન સમજનારા જે સાધકા નિવૃત્તિ એટલે કશું ન કરવું એવી એકાન્ત અને રૂઢ માન્યતા પકડી બેસે છે તેમજ તે માન્યતાને લીધે જેઓ પાપ, પાપ શબ્દથી ડરીને સત્પ્રવૃત્તિથીયે ડરીને દૂરદૂર નાસતા ફરે છે, તેમને માટે અહીં માદર્શન છે. પ્રવૃત્તિ કે નિવૃત્તિને સંબંધ મુખ્યત્વે આંતરિક સામગ્રી પર અવલંબે છે. એનું જેમને ભાન નથી હેાતું, એવા સાધકાના સ ખંધમાં જ પ્રાયઃ આમ બને છે. અહીં એમ કહેવું પ્રાપ્ત થાય છે કે ચેચન્ય નિવૃત્તિ પ્રવૃત્તિના પાપ કરતાં વધુ પતન કરાવે છે. એ આળસ અને જડતા વધારે છે. કારણ કે ચંચળ મન અભ્યાસ વિના નિવૃત્ત રહી શકતું જ નથી. દેહ નિવૃત્ત હાચ તે વખતે એને દુષ્ટ વેગ ઊલટા વધુ જોર પકડે છે. આથી, ઉપલી માન્યતાને અવાસ્તવિક ઠરાવી સૂત્રકાર સ્પષ્ટ કહે છે કે સત્પ્રવૃત્તિ સાધનામામાં જરાય ખાધક નથી, બલકે તે ઉપકારી છે; અને જ્યાં જીવન છે, ત્યાં પ્રવૃત્તિ અનિવાર્ય પણ છે—માત્ર એટલું સ્મરણ રાખવું ઘટે કે પ્રવૃત્તિમાં વિવેકબુદ્ધિ ને નિઃસ્વાતા તેમજ સત્યનું વલણ હાવું જોઇએ. અને તેા જ એ પ્રવૃત્તિ સાત્ત્વિક નીવડે; અન્યથા તે પતનકારી મને. ૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : આચારાંગસૂત્ર - [૯] પણ અહે પ્રિય સાધકે ! (સપ્રવૃત્તિને બહાને) તમે કઈ ખોટા પ્રપંચમાં ફસાઈ જશે નહિ. આ વિચિત્ર વિશ્વમાં ધનદોલતની પ્રાપ્તિ માટે તરફડતા મેંક પામર જીવો અનેક કામનાઓથી પીડાતા રહે છે. માટે (તેવાઓની જાળમાં ન ફસાતાં) તમે સંયમમાર્ગથી જરાયે ચલિત ન થશો. નોંધ ––અહીં સૂત્રકાર પુનઃ ચોંકાવે છે. આત્મલક્ષીની સહજ થતી પ્રવૃત્તિમાં એનું આત્મહિત કે મુક્તિના માર્ગ જરાયે રોકાતાં નથી. એટલું જ ઉપરના સત્રવૃત્તિના માર્ગથી ફલિત થાય છે. રખે કોઈ એને ઊલટે અર્થ લઈ લે ! એમ કહેવા માટે સૂત્રકારને આ સૂત્ર ફરી કહેવું પડ્યું છે. કારણ કે સમાજની સેવાને બહાને કેટલાક સાધકે સંયમમાર્ગથી પણ દૂર જતા રહે છે, એ ઉચિત નથી. જોકે વાસ્તવિક રીતે જ્યાં આત્મલક્ષ્યતા છે, ત્યાં જગતની સેવા નિશ્ચિત રૂપે છે. પરંતુ આ વાત ઊંડી તેમજ અનુભવગમ્ય છે. અહીં તો સાધક પિતાનું આત્મલક્ષ્ય જાળવીને પ્રવૃત્તિ કરે, એને ચૂકીને નહિ, એટલું જ યાદ રાખવાગ્ય છે. આમ ફરીફરી કહેવાનું કારણ એ છે કે આ વિશ્વના ઘણુંખરા માણસે ઐહિક કામનાથી પીડાતા હોય છે. પણ આંતરિક શક્તિના અભાવને લઈને ઐહિક કામના પરિપૂર્ણ કરવામાં તેઓ સમર્થ કે સફળ નીવડતા નથી અને એથી એમનું માનસ વહેમી, લાલચુ અને પામર બની ગયું હોય છે કે પામર બની જાય છે. આવી કેટિના જીવો કેઈ સાધુ, સંત કે યોગી તરફ પોતાની ઐહિક કામનાની પૂર્તિ અર્થે પ્રેરાય છે. તેઓ એ એક સાધનાઅર્થે આવેલા જિજ્ઞાસુ સાધક જેટલાં જ ભક્તિ, પ્રેમ અને જિજ્ઞાસા બતાવવા પ્રયત્ન કરે છે. પછીથી ધીમે ધીમે તેઓ પોતાના મૂઢ સ્વાર્થને સાધવાની પેરવી રચે છે; નિઃસ્પૃહતાને ળ બતાવે છે. પરંતુ સૂત્રકાર મહાત્મા કહે છે કે આવા પ્રસંગે એ સાધકે એમનાં એવા રાગબંધનમાં જડાઈ ગયા હોય છે કે તેઓ રાગવશાત્ ઘણીવાર અણછાજતી અને સંયમ વિરુદ્ધ પ્રવૃતિ પરમાર્થના બહાનાતળે કરી નાખે છે. અને જે તુરત ઠેકાણે ન આવતાં આ માર્ગે આગળ ચાલે છે તેમતેમ એમને આ નાદ વધતો જાય છે; અને જેમ જેમ એ નાદ વધતો જાય છે, તેમ તેમ પછી એ ટેવાઈ પણ જાય છે. આ પ્રવૃત્તિ સાધક માટે Page #328 -------------------------------------------------------------------------- ________________ સદુપદેશ અને શાંત સાધના ૨૭૫ ઇષ્ટ નથી. ઘણીવાર એ એને સાધનાથી ચુકાવે છે. એથી જ એવા સંગથી નિર્લેપ રહેવાનું સાધકને વારંવાર કહેવામાં આવે છે. [૧૯] વહાલા જંબુ ! હિંસક વૃત્તિવાળા અને અવિવેકી જ જે પાપી પ્રવૃત્તિઓ કરતા ડરતા નથી તેવી સર્વ પાપી પ્રવૃત્તિઓને દુઃખના હેતુરૂપ જાણું જ્ઞાની સાધક સર્વથા એમનાથી દૂર રહે છે અને આ માગે કેધ, માન, માયા તથા લેભ ઇત્યાદિ (આત્મરિપુઓ)ને પણ રમે છે. આ સાધક જ કર્મબંધનથી મુક્ત થાય છે, એમ કહું છું. નોંધ –અવિવેક અને હિંસકવૃત્તિ જ અજ્ઞાન અને દુઃખનાં મૂળ છે એવું આ સૂત્રમાં બતાવી સૂત્રકાર કહે છે કે-ક્રોધ, માન માયા અને લોભ એ ચાર કષાયો રાગ અને દ્વેષનું વિસ્તૃત રૂપ છે. રાગ અને દ્વેષ એ બે જ સંસારનાં મૂળ છે. વાસ્તવિક રીતે તો દૈષ પણ રાગથી જ જન્મે છે. આથી રાગ જ દુઃખનું મૂળ છે. અને રાગથી મુક્ત થવું એટલે સુખની સિદ્ધિ, એમ ફલિત થયું; એટલે પ્રત્યેક જીવને સાથે એક જ માત્ર વીતરાગભાવની પરાકાષ્ઠા થવી એ હવું ઘટે. એને સાધ્યને માર્ગ કહે કે વાસનાના વિજયને માર્ગ કહો, જે કહે છે, આ છે. અને સાધનાના ક્રમિક વિકાસથી એની સિદ્ધિ થાય છે. આ વ્રત અધ્યયનમાં પૂર્વગ્રહના પરિહારથી માંડીને સાધનાની સંપૂર્ણ સિદ્ધિ સુધીને ક્રમ વર્ણવાયો છે. એ માર્ગે જનાર સાધક બંધનથી સર્વથા મુક્ત થાય છે, એવું આ સૂત્રમાં સૂત્રકાર વર્ણવી દે છે. અખિલ વિશ્વનું આ દયેય છે. અને તે આ રીતે સહજ પ્રાપ્ત થાય છે. એટલે ધૂત અધ્યયનને સાર છે. પરંતુ અહીં કોઈને એ પ્રશ્ન થાય કે મોક્ષને માર્ગ આટલો સરળ હોવા છતાં અને સૌ કેઇની એ મેળવવાની ઇચ્છા હોવા છતાં તેનો પાર યોગીઓ પણ પામી શક્તા નથી, એમ દેખાય છે તેનું શું ? એને પણ સૂત્રકારે આ જ અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં ઉત્તર આપ્યો છે. સૂત્રકાર કહે છે કે સાધનાની સીડી જેટલી સરળ છે, તેટલી જ એમાં ગૂંચવણો પણ છે. એની આસપાસ એક તરફ પ્રલોભનની ખાઈ છે અને બીજી બાજુ સંકટના સાગર છે, તેમ જ ગોથું ખવરાવનારી ભૂતાવળો પણ સાથે ને સાથે જ છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આચારાંગસૂત્ર એટલે ત્યાં જે સંપૂર્ણ રીતે ચેતીને ચાલે છે, પ્રતિજ્ઞાથે શિર મૂકે છે, તે જ માલ પામે છે. એ વાત સ્પષ્ટ કરવા માટે ઉપસંહારરૂપે સૂત્રકાર છેલ્લા સૂત્રમાં કહે છે કેઃ [૧૧] મેાક્ષાથી જંબુ ! ( દેહભાનથી પર થઇ ) દેહનાશના ભય પર વિજય મેળવવા એ જ સંગ્રામની ટાચ છે. ( આત્મસ'ગ્રામને અંતિમ વિજય છે. જે સાધક મૃત્યુથી મુંઝાતા નથી ) તે સાધક અવશ્ય આ સંસારને પાર પામી શકે છે. માટે મુનિ સાધકે જીવનના અંત સુધી સાધનામામાં આવતાં સંકટાથી નહુ ડરતાં લાકડાના પાટિયાની જેમ અચળ રહેવું, અને મૃત્યુકાળે પણ જ્યાં સુધી આ શરીર જીવથી ભિન્ન ન થાય ત્યાં લગી મૃત્યુને વરવાની હાંસભેર તૈયારી રાખવી. ( જે મૃત્યુથી ડરતા નથી તે જ યુદ્ધ ખેલી શકે છે. જે ક્ષણેક્ષણે મૃત્યુથી ડરે છે, તે પામર સાધક કશુંયે કરી શકતા નથી. ) નોંધઃ——સામાન્ય રીતે અહીં વીરતા પ્રાપ્ત હાવી ોઇએ એવા સૂત્રકારના આશય સમાશે. પરંતુ આ વીરતા લૌકિક પરિભાષાની વીરતાથી કઈ વ્રુદી જ છે. બહારના યુદ્ધે ચડેલા વીરને આપણે વીર કહીએ છીએ. પરંતુ ત્યાં સાચી વીરતા નથી. રણમાં લડતા યેદ્દો “ મને વિજય મળશે કે પરલોકમાં સ્વર્ગ મળશે' એવા કંઈક પ્રલેાલનમાં મુંઝાઈ, વશ થઇ, જીવનને ન્યાછાવર કરે છે. એમાં દેહદાનની અર્પતા તે છે; પણ ઊંડાણથી જોતાં જણાઈ રહેશે કે એ દેહાણ માત્ર એક. પ્રકારના આવેશથી જ જન્મ્યું હાય છે. પામેલી દુષ્ટ વૃત્તિએ 66 સાચી વીરતામાં કોઈ પણ પ્રકારની લાલસા કે આવેશને અવકારા નથી. એ વીરતાને સંબંધ મુખ્યત્વે આંતરિક ખળ સાથે છે; અને એથી એને ઉપયાગ કેવળ અંતઃકરણ પર સ્થાન સામે લડવામાં અને તેમને હટાડવામાં થાય છે. આવા વીરને એ કુદ્રુમાં લડતાં શરીરને નારા થાય તેાયે પરવા ન હેાચ એ વાકચને આરાય એ નથી કે તે આપધાત કરે. આની પાછળ એ આરાય છે કે—આવા વીર સાધકને શરીરનાં મૂલ્ય માત્ર સાધન તરીકે હાય. સાધ્યમાં સાધન ડખલ કરતું હાય તે! તે નય તે તેનીચે તેને પરવા ન હેાય. સારાંશ કે તેવે Page #330 -------------------------------------------------------------------------- ________________ સદુપદેશ અને શાંત સાધના ૨૭૭ સાધક શરીરને નાશ થતું હોય તે થવા દે, પણ વૃત્તિને અધીન ન બને. એટલે એ સ્વમાની, મસ્ત અને સ્વતંત્ર હોય. જે મૃત્યુથી ન મુંઝાય તે સંસારને પાર પામે છે.” આ વાક્યમાં ગૂઢ રહસ્ય છે. વિશ્વનું પ્રત્યેક પ્રાણું મૃત્યુથી મુંઝાય છે. ગમે તેવી દુઃખી સ્થિતિમાં એ હાચ તોયે જીવવું પસંદ કરે છે; મૃત્યુ નહિ. એવું આપણે અનુભવીએ છીએ. એની પાછળ એક મહાન કારણ છે. અને તે એ છે કે આ જીવાત્મા ઝંખનાપૂર્વક આ જ જીવનમાંથી જે વસ્તુને શોધી રહ્યો છે તે ન મળે ત્યાં સુધી એને મૃત્યુ અકારું લાગે. એમાં જરાય આશ્ચર્ય કે અસ્વાભાવિક્તા નથી. મૃત્યુ પાછળ પણ બીજું જીવન છે; અને જ્યાં સુધી સંપૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી એ મળે જ છે, એવું એને ભાન ન હોવાથી મૃત્યુ એ એને મન જાણે બધા જીવનને અંતિમ છેડે ન હોય તેમ એ એથી ડરે છે. બીજી બાજુ એ જે ઇચછે છે તે હજુ એને મળ્યું નથી. એટલે જ બધા ભ કરતાં મૃત્યુને ભય જીવમાત્રને ભયંકર લાગે છે. સેંકડે, લાખે, કે કરડેને માત્ર પોતાની બે ભુજાથી કંપાવનાર વીર ગણુતો દ્ધો પણ આ ભય આગળ કંપે છે અને પામર બને છે. મૃત્યુની અંતિમ પળને જેને અનુભવ થયો હોય કે અનુભવ જોયો હોય એમને આ વાતની યથાર્થતા સહેલાઈથી સમજાશે. આથી જ અહીં સૂત્રકારે સાધક સારુ એની સાધનાની પરાકાષ્ટાની કટીરૂપે આ વાત કહી નાખી છે કે જે સાધક દયેયને પામ્યું હોય કે તે માર્ગે વન્યો હોય તે જ માત્ર મૃત્યુના ભયને જીતી શકે. કારણ કે મૃત્યુ એ મૃત્યુ નથી, પણ જીવનને પૂર્વ રંગ છે. જ્યારે શરીરરૂપી સાધન જીવન લંબાવવાને ગ્ય ન રહે, ત્યારે જ નિસર્ગશક્તિ (જૈનદર્શનમાં જેને કામણગ કહેવામાં આવે છે તે) શરીર સમેટી લઈ તે જીવને બીજી નવી ભેટ આપે છે, એવી એને પ્રતીતિ થઈ ગઈ હોય છે. પણ જેણે શરીરને સાધ્ય માની લીધું છે, તેવા જીવો શરીરમાં મૂંઝાઈ ગયેલા હોઈ એમને આ પ્રસંગ અકારે થઈ પડે છે. તોયે કર્મને કાયદે તે અનિવાર્ય રહ્યો. એટલે આવા જીવો સહજ રીતે શરીરમેહથી છૂટી શક્તા ન હોવાથી એમનું શરીર ઝુંટવવા માટે નિસર્ગને કઈ મહાન રેગો કે તેવાં મહાન કારણે જ દેવાં પડે છે. અને તોયે તેવા છેવો અતિ કલ્પાંત કરતાં કરતાં આખરે શરીર છોડી શકે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આચારાંગસૂત્ર સાધકને જેટલા શરીરમેાહ એ થાય. પણ શરીરમેાહ ત્યારે જ ઘટે આ સ્વરૂપ સમજનાર સાધકને છ છે એવા વિશ્વાસ હાય, અને એથી જ એ આન'દિત રહે. તેટલું જ કુદરતનુ` કા` એછા પ્રયત્ન કે જ્યારે એનું સાચું સ્વરૂપ સમાચ. વસ્ત્ર થઇ ગયા પછી નવું મળવાનુ જ અહીં લાકડાના પાટિયાનું દૃષ્ટાંત આપી મૃત્યુના વિજેતાની અડગતા કેવી હેાય તે બતાવ્યું છે. જેમ લાકડાના પાટિયાને કાઈ લે કે તેમ જ રાખે તેાય તેને શું થતું નથી, ખલકે છેાલવાથી ઊલટી દુઃખની અસર થવાને બદલે ચમક મહાર આવે છે, તેમ જ સાધકને જેમજેમ કષ્ટ આવે તેમતેમ તે વધુ ચમકે, અર્થાત્ કે કર્માંના નિયમેા પ્રત્યે તે સહજ બની જાય. આવે! વીર અને નિચ સાધક જ મૃત્યુ આવ્યા પહેલાં એને જે સદેશે! આવે છે તે સાંભળી કે સમજી શકે છે, અને મૃત્યુની અંતિમ મહામૂલી પળાને સફળ પણ કરી શકે છે. જોકે આવે! સંદેશ તે મૃત્યુ પહેલાં પ્રત્યેક જીવને મળે છે. પણ જેએ મેાહની આંધીથી ઘેરાયેલા અને બધિર થઈ ગયા હેાચ છે, તે આ ગૂઢ સંદેશાને જોઈ, સાંભળી કે ઉકેલી શક્તા નથી. ઉપસંહાર આત્મલક્ષી પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ. નિવૃત્ત સાધકા અનુભવમાં જેમજેમ પીઢ થતા જાય તેમતેમ જિજ્ઞાસુને પેાતાના અનુભવનું અમૃત યાગ્યતા અનુસાર આપતા જાય. સારાંશ કે સદુપદેશ એ આવા સાધકને સહજધ બની રહે. તેઓ પ્રત્યેક ક્રિયામાં આ રીતે સહજ હેાય તથા ક્રિયાનાં ફળમાં પણ સમભાવી અને સમાધિવત હોય. આવા અડગ સાધકાને કાઈ પણ નિમિત્ત ન કપાવી શકે, કે કાઇ પણ ક` એમની સાગર શી ગંભીરતાને ન ક્ષુબ્ધ કરી શકે. એવા સાધકે ગમે તે સંયોગામાં કેવળ સાધનાની લહેર ઝીલતા રહે. એમ કહું છું. ધૂત નામનું ષષ્ઠ અધ્યયન પૂર્ણ થયું. Page #332 -------------------------------------------------------------------------- ________________ મહાપરિક્ષા *સાત ઉશકેથી અલંકૃત આ સાતમું મહાપરિજ્ઞા નામનું અમૂલ્ય અધ્યયન વિચ્છેદ ગયું છે, ઉપલબ્ધ થતું નથી. તે વિષે એમ કહેવાય છે કે જ્યારે વીર સંવત ૯૯૦માં શ્રીમાન દેવદ્ધિક્ષમા શ્રમણ મણિવરે આ સૂત્ર પુસ્તકરૂઢ કર્યું ત્યારે સાતમા અધ્યયનમાં કેટલીક ચમત્કારી વિદ્યાઓને ઉલેખ હેઈ તે જેનાતેના (અનાધિકારીના) હાથમાં જવાથી તેમને ગેરલાભને વધુ સંભવ જણાવા લાગ્યા. અને તેથી તે અધ્યયન લખવું તેમણે બંધ કર્યું. તે ગમે તે હે, પરંતુ આવું ઉત્તમ અધ્યયન આજે આપણું દૃષ્ટિથી છેક જ વેગળું થયું છે તે બદલ સમવેદના પ્રકટ કર્યા સિવાય આપણે બીજું શું કરી શકીએ ? * કઈ આ અધ્યયનના સાળ ઉદ્દેશકે છે એમ માને છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ વિમેક્ષ વિમેક્ષ શબ્દ અહીં ત્યાગના અર્થમાં છે. વૃત્તિકાર પણ તે અર્થમાં સંમત છે. પરંતુ તે ત્યાગ, અહીં પદાથત્યાગની અપેક્ષા કરતાંય વિશેષ તે અન્ય અન્ય ત કે જેમને જીવન સાથે સંબંધ છે તેમના ત્યાગ સાથે સંબંધ ધરાવે છે, એ વાત ભૂલવી ન જોઈએ. કેઈને એમ પ્રશ્ન થાય કે -બાહ્ય પદાર્થના ત્યાગ પછી શું ત્યાગવાનું હોઈ શકે? આના ઉત્તરમાં સૂત્રકાર કહે છે કે-મુનિ સાધકને ત્યાગી થયા પછી તૃષ્ણાદિ વૃત્તિઓ પર વિજય મેળવવા માટે બીજા પણ અનેક ત્યાગ કરવાના હોય છે. કારણ કે બાહ્ય પદાર્થોને ત્યાગ તે સાધનાની શાળામાં જાવાપૂર ઉપયોગી છે. સાધનામાં જોડાયા પછી જે ત્યાગ કરવાનું છે, તે મુખ્યત્વે ઉપાદાનની શુદ્ધિઅર્થ છે. ઉપાદાનની શુદ્ધિ એટલે વૃત્તિ પર લાગેલા કુસંસ્કારોની શુદ્ધિ. આ શુદ્ધિ થયા પછી જ જીવનમાં ઉચ્ચ ગુણેની ખિલવટ થાય કે જે વાત કસાર અને ધૂત નામના અધ્યયનમાં વિસ્તૃત રૂપે વર્ણવાઈ ગઈ છે. હવે સૂત્રકાર આઠમા અધ્યયનમાં શેષ રહેલા બીજા ત્યાગ કરવાનું સુંદર સૂચન Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ઉદ્દેશક કુસંગપરિત્યાગ પ્રથમ ઉદ્દેશકમાં સંગદેષના ત્યાગની વિચારણું છે. સંગતિની અસર જીવન પર બહુ મહત્વનો ભાગ ભજવે છે. તેમાંય બાળમાનસ પર તે વધુ રીતે. એમ માનસશાસ્ત્રવેત્તાઓ વદે છે. સાધક પણ જ્યારે સાધનામાર્ગ તરફ વળે છે ત્યારે પ્રથમ તે તે દ્વિજ એટલે કે ફરીથી જન્મેલા અને સાધનાના ક્ષેત્રને તદ્દન બિનઅનુભવી હેવાથી બાળ ગણાય છે. એટલે એને અહીં જે અવલંબનની આવશ્યકતા છે, એ પૂરી પાડે છે. જેના સંગથી સત્ય તરફ રિચિ ઢળે તે સત્સંગ. એ લેહચુંબક છે. જિજ્ઞાસુવૃત્તિ એ લોખંડ છે. પ્રત્યેક સાધકમાં જિજ્ઞાસુવૃત્તિ મુખ્યત્વે હેવાથી સત્સંગ તરફ તે હમેશાં આકર્ષાતા રહે છે. સત્સંગ એ તેના સાધનામાર્ગનું નંદન Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આચારાંગસૂત્ર વન છે. એના શરણમાં જઈને એ સંશય, ગ્લાનિ અને થાક ઉતારી નાખવા મથે છે. આવા પ્રસંગે તેનું હૃદય પ્રેમ અને શ્રદ્ધાથી એટલું તો તરબોળ હેાય છે કે તે સત્સંગનું કલ્પવૃક્ષ છે કે ઉપરથી દેખાતા દંભી સસંગરૂપ કુસંગનું કિપાક વૃક્ષ છે તે જોવાની તપાસવાની તેને અષકબુદ્ધિ હોવા છતાં તે તેને ઉપયોગ કરવા રેકાતો નથી. આવા પ્રસંગે બીજા દંભી સંગની જાળમાં ન ફસાઈ જાય અને સાધનામાં દત્તચિત્ત (લીન) રહી પરિપકવ બનતો જાય, તે સારું અહીં સંગદોષથી બચવાના કેટલાક નિયમે આવ્યા છે, કે જે વિશાળ દષ્ટિથી અવલકવાગ્ય અને વિવેકબુદ્ધિથી આચરવાયોગ્ય છે. ગુરુદેવ બેલ્યા – [૧] મેક્ષાર્થી જંબુ! હું પ્રત્યેક સદાચારી સાધકને ઉદ્દેશીને કહું છું કે દેખાવમાં સુંદર (જૈનધર્મના શ્રમણ) છતાં ચારિત્ર પાળવામાં શિથિલ ભિક્ષને કે બીજા પંથના ચારિત્રહીન સાધકને અતિશય આદરપૂર્વક અશન (ખાવાનું), પાન (પીવાનું), ખાદ્ય (મેવો વગેરે), સ્વાદ્ય (મુખવાસ વગેરે), વસ્ત્ર, પાત્ર, કંબળ, કે પાદપુચ્છન (રજોહરણ) આપવાં નહિ, આપવા માટે નિમંત્રણ કરવું નહિ કે તેમની સેવા પણ કરવી નહિ. નેધ–પ્રથમ તકે તો પાઠકને આ સૂત્રમાં સંકુચિતતાનું દર્શન થશે. જૈનદર્શન જે વિશ્વદર્શનની યોગ્યતા ધરાવતું હોય તો એ દર્શન માટે આટલી સંકુચિતતા પણ અક્ષમ્ય ગણાય, એમ પણ કદાચ જણાશે. પરંતુ આ સૂત્રને અંગે આટલું યાદ રાખવાનું છે: (૧) ઉપરની બીના મુનિ સાધકને ઉદ્દેશીને કહેવાયેલી છે. ગૃહસ્થ સાધક અને મુનિ સાધમાં જેટલો ત્યાગને તફાવત છે, એટલો જ નિયમોને તફાવત છે અને હોવો ઘટે. ગૃહસ્થ સાધક અ૫સંચમી અથવા અલ૫ત્યાગી ગણાય છે, અને મુનિ સાધક પૂર્ણત્યાગી ગણાય છે, કારણ કે એમણે સર્વ પદાર્થો પરથી Page #336 -------------------------------------------------------------------------- ________________ કુસંગાપરિત્યાગ ૨૮૩ પિતાની માલિકી હક ઉઠાવી લઈ ભિક્ષુછવન સ્વીકાર્યું છે. એટલે જ મુનિ સાધક ભિક્ષા માગીને સાધનાની દૃષ્ટિએ જરૂરિયાત પૂરતું લઈ શકે છે. (૨) જ્યાં પિતાને માટે જરૂરિયાત પૂરતું જ લઈ શકાય ત્યાં બીજાને આપવાનું વિધાન ન હોઈ શકે એ સ્વાભાવિક છે. મુનિ સાધક ભિક્ષુ જ ગણાય છે. એક ભિક્ષુ બીજા પાસેથી લઈ બીજાને આપવા માટે દાતા બનતો જાય તે તેમાં એનું દાતારપણું કે ઉદારપણું નથી, પણ વૃત્તિની શિથિલતા છે. અને તેની પોતાની ભૂમિકાની અપેક્ષાએ એ નીચેનું સ્થાન છે. દાનીથી સંયમીની અને સંચમીથી ત્યાગીની એમ ઉત્તરોત્તર ઉચ્ચ ભૂમિકાઓ છે. એક ત્યાગી આદર્શ ત્યાગ પાળતે હોય, આત્મભાનમાં મસ્ત હોય, તો તે જગત પર ઘણો જ ઉપકાર કરે છે. એ વાત સ્પષ્ટ સમજાય તેવી છે. એટલે પ્રથમ તો એ જ દષ્ટિએ આ વૃત્તિ તજવાયોગ્ય છે. છતાં એક . ભિક્ષુ સાધક બીજા ભિક્ષુ સાધકને અન્ન, પાન કે વસ્ત્રાદિ ઉપકરણોની ખૂબ જરૂર હોય અને તમે તેને ન આપે તો આખી ભિક્ષુસંસ્થા વ્યવસ્થિત અને પ્રેમમય જીવન ન ગાળી શકે. એ હેતુએ સૂત્રકાર અહીં સ્પષ્ટ કરે છે કે ભિક્ષુ કારણસર બીજ ભિક્ષુને અન્નવસ્ત્રાદિ આપી શકે છે, અને શારીરિક બિમારી કે એવા ખાસ કારણસર સેવા પણ કરી શકે છે. પરંતુ “ આદરપૂર્વક નહિ ” એ પદ આપીને એમ કહે છે કે આ બધું ઉપયોગિતાપૂરતું જ હોય, કારણ વગર નહિ. ઘણીવાર કેટલાક મુનિ સાધકને એવી ટેવ હોય છે કે તે બીજા મુનિ સાધક પાસે અન્નવસ્ત્રાદિ સામગ્રી હોય તોયે પરાણે આપવા માંડે. આમાં સામાને આદરભાવ મેળવવાની કે પિતે ઉદાર અને સેવાભાવી છે એવું બીજાને દેખાડવાની વૃત્તિ દેખાય છે. સૂત્રકાર કહે છે કે તે વૃત્તિ મુનિ સાધક માટે જરાયે ઈષ્ટ નથી, તેમાં ઊંડેઊંડે પણ દૂષિતતા છે. સામાન્ય રીતે સમજ્ઞ શબ્દમાંથી સદાચારી અને કામના x नियुक्तिकारो यदाह तत्त्रयथा पुनश्चारित्रतपोविनयवेष्वसमनोज्ञाः यथाच्छन्दास्तु ज्ञानाचारादिष्वमनोज्ञाः वृत्तिकारस्तु समनोज्ञो दृष्टितो लिंगतो न तु भोजनादिभिः तद्विपरीतस्त्वसमनोज्ञः અથર–નિર્યુક્તિકાર સ્વછંદી કે ચારિત્ર, તપ તથા વિનયમાં સમાનવૃત્તિવાળા ન હોય તેને અસમનેશ અને લિંગસમાન હોવા છતાં આચાર, સમાન ન હોય એને સમજ્ઞ કહે છે. વૃત્તિકાર સંભોગી અને Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આચારાંગસૂત્ર શબ્દમાંથી અસદાચારીને અર્થ નીકળી શકે. વૃત્તિકારે સંભોગી અને અસંભગી એ પણ અર્થ માન્ય રાખે છે. પણ સમજ્ઞ શબ્દ અહીં ભિક્ષુબમણુના આશયે નથી વપરાયે, વેશશ્રમણના આશયે વપરાય છે. સારાંશ કે સંચમ કે ત્યાગમાં પૂરું લક્ષ્ય ન હોય તેવા કોઈ મુનિને પણ ભિક્ષુ કશી સામગ્રી ન આપે. કારણ કે (૧) એને આપવાથી આપેલા પદાર્થો એની પાસે અધિક થવાને કારણે દુરુપયોગ થવાને પૂર્ણ સંભવ છે; (૨) પદાર્થોની લેવડદેવડ પરિચય વધારનારું સાધન છે. એને પરિચય વઘારવો હાનિકર છે. તેની સાથે પરિચય ન રાખવાનું એટલા માટે સૂચવે છે, કે એ સંગદિષની પોતાના જીવન પર પણ અસર થાય છે. અને ધારે કે કદાચ ન થાય તોયે બીજાં અનિષ્ટો ઓછાં નથી. (૧) હલકા માનસવાળા સાથે પરિચય કે વ્યવહાર રાખવાથી સમાજમાનસ પર પોતા માટે ખેટી છાપ પડે છે. (૨) પોતાને અનુસરતો વર્ગ એને પણ સદાચારી ધારી અનુસરવા લાગે છે, અને પરિણામે ઠગાય છે. આ અનિષ્ટ સમાજ ને આદર્શ ગણાતી વ્યક્તિ માટે એવું ભયંકર ન ગણાય. એટલે એ રીતે જાણું જોઈને કોઈ પણ ગૃહસ્થને કે ભિક્ષુને પોતાનાં વસ્ત્ર, પાત્ર છે તેવી સામગ્રી ન આપે. પ્રસંગ પડે તે માત્ર ભિક્ષુને આપી શકે, અને તે પણ માત્ર એની જરૂરિયાતની દષ્ટિએ આપે; પરિચય વધારવાની દૃષ્ટિએ ન આપે; કુસંગને પરિચય સર્વથા ત્યાજય છે. એટલે આ આખા સૂત્રને સાર છે. [૨] અથવા (કદાચિત) તેવા અસંયમી સાધુઓ (પોતે માગે નહિ પણ ઊલટા આપવા પ્રયત્ન કરતાં) એમ કહે છે કે અહીં મુનિઓ ! તમે આ વાત નિશ્ચયપૂર્વક ધારી રાખજો કે “અમારે ત્યાંથી ખાનપાનાદિ બધી વસ્તુઓ તમને હમેશાં મળી શકશે–માટે તમોને બીજેથી મળ્યું હોય કે ન મળ્યું હોય, તમે ભોજન કર્યું હોય તો પણ તમે અમારે સ્થાને અવશ્ય પધારજે. અમારું સ્થાન આપને જવાના અસંભેગી અર્થ લે છે. પણ અસંભોગીને અર્થ માત્ર સ્વધર્મ અને સ્વલિંગી એટલો જ લેવો. આંતરાદિના વ્યવહારથી સંભેગી નહિ. અસંભેગીનો અર્થ તે સ્પષ્ટ જ છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ કુસંગપરિત્યાગ - ૨૮૫ માર્ગમાં જ છે. અને ન હોય તોયે શું? જરા ફેરે ખાઈને પણ પધારશે. આ પ્રમાણે લલચાવીને એ ચારિત્રહીન સાધુઓ રસ્તેથી આવતાં કે જતાં કંઈ આપે આપવાનું નિમંત્રણ કરે અથવા કંઈ સેવાચાકરી કરે, તો પણ એ ન સ્વીકારતા એમના સંસર્ગથી સદાચારી ભિક્ષ હમેશાં અલગ રહે. નેંધ –અસંયમી છતાં ભિક્ષુસંસ્થામાં ભળેલા સાધકને મુનિસાધક વસ્ત્રાદિ સામગ્રી પરાણે ન આપે, એટલું કહેવાથી સૂત્રકારને પૂર્ણ આશય સ્પષ્ટ થયા ન હોવાથી સૂત્રકાર બીજું સૂત્ર કહી અહીં પિતાને સંપૂર્ણ આશય વ્યક્ત કરી દે છે. તેઓ એમ કહેવા માગે છે કે વિભિન્ન ધર્મવાળા એટલે “વૈષ્ણવ, બૌદ્ધ કે એવા કોઈ પણ બીજા સાંપ્રદાયિક ધર્મવાળા કે બીજા ગચ્છવાળા” એ અર્થ કરી એમનાથી અતડા રહેવું એ આ પરથી રખે. કઈ આશય લઈ લે ! અહીં વિભિન્ન ધર્મવાળા કહેવાનો સૂત્રકારને આશરો વિભિન્ન વૃત્તિવાળાના અર્થમાં છે. એક ત્યાગના વલણવાળો હોય, બીજે. ત્યાગીનો વેશ હોવા છતાં ભોગના વલણવાળો હોય, તે તે ભિન્ન ધર્મવાળો ગણાય. આવા સંસર્ગ ભયંકર નીવડે. એથી એવા સાધના પરિચયમાં ન આવવું. અને એમ કહી વસ્ત્ર, પાત્ર કે સેવા એ બધાં અંગે પરિચય વધારવાનાં નિમિત્તરૂપ હોવાથી વસ્ત્ર, પાત્ર કે સેવા આપવી નહિ. એટલું જ નહિ, બલકે તેમની પાસેથી લેવી પણ નહિ, એમ સમજાવે છે. છતાં આ વાતને કોઈ એકાંતરૂપે પકડી લઈ તેમની સાથે અવિવેકભર્યું વર્તન રખે કરતા થાય! તે માટે ત્રીજા સૂત્રમાં આ વાતનું રહસ્ય સ્પષ્ટ કરે છે. સારાંશ કે સૂત્રકારને આશય કઈ પણ (પછી તે પોતાના મંડળનો હો કે અન્ય મંડળનો હો) પતિત સાથેય દૈષવૃત્તિ વધારવાનું કે તેની નિંદા કરવાનું કહેવાને નથી; માત્ર એવા સંગદેષથી બચવાનું કહેવાનું છે. કારણ કે જ્યાં સુધી સાધક સત્યમાં સંપૂર્ણ સ્થિરતા ન પામ્યો હોય, ત્યાં સુધી સંગદેષ તથા સંગોની અસરથી એના પૂર્વઅધ્યાસે જેર કરી એને માર્ગ ચુકાવી દે એવા ભયનો સંભવ રહે છે. એ ભયથી બચવા પૂરતી આ વાત છે. બાકી તે પિતાની દૃષ્ટિએ પતિત દેખાતી વ્યકિત પણ ઘણી વાર પાવનતાની મૂર્તિ હોય છે. એટલે એવી ભાંજગડમાં પડી પોતાના આત્માને નિંદ્ય પ્રવૃત્તિમાં પાડી નાખવાની કઈ પણ સાધક પ્રવૃત્તિ ન જ કરે, અને પ્રત્યેક ક્રિયામાં વિવેકબુદ્ધિને મોખરે રાખે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આચારાંગસૂત્ર [૩] અહો જંબૂ! કેટલાએક સાધકે બિચારા એની ભૂમિકા પર હોય છે કે જેમને શું ગ્રાહ્ય છે ? કે શું આચરણીય છે? એનું જ હજુ સ્પષ્ટ જ્ઞાન થયું હોતું નથી. એવા સાધકને અધર્મીઓ (વિભિન્ન વૃત્તિવાળા) ના અંધઅનુકરણમાં ભળી જતાં વાર લાગતી નથી. તેઓ ફલાણુને મારે એમ કહીને બીજા દ્વારા જીવને હણાવે છે. અથવા પ્રાણીહિંસા કરનારને (છૂપી રીતે કે પ્રગટ રીતે) અનુમોદન આપે છે, નહિ દીધેલું લે છે, અને આવા પ્રકારની અજ્ઞાન તથા ભ્રમજનક યુક્તિઓ બોલ્યા કરે છે. તેઓમાંના કેઈ કહે છે કે “લક છે,”કેઈ કહે છે કે “લેક જ નથીકોઈ કહે છે કે “લેક સ્થિર છે,” કોઈ કહે છે કે “નહિ, આખો સંસાર અનાદિ છે,” કોઈ કહે છે કે “આ લોકનો અંત છે.” જ્યારે કોઈ કહે છે કે “આ સંસારનો છેડે નથી” (એટલે કે અનંત છે), કોઈ કહે છે કે “(પાપકર્મ પરત્વે) એ ઠીક કયું ” બીજો કહે છે “એ ખોટું કર્યું,” કઈ કહે છે કે “એ કલ્યાણ છે” બીજા તે જ કાર્યને કહે છે કે “અકલ્યાણ છે,” એક કહે છે કે “આ સાધુ છે,” કઈ તેને જ કહે છે કે “આ અસાધુ છે,” કેટલાક કહે છે કે “સિદ્ધ છે.” કેટલાક કહે છે કે “સિદ્ધ જ નથી,” કેટલાક કહે છે કે “નરક ગતિ છે, કેટલાક કહે છે કે “નરક ગતિ જ નથી.” નેંધ –આ સૂત્રમાં સૂત્રકારનો આશય અતિ સ્પષ્ટ થઈ કહે છે. સંગદેષ અપાકટ સાધકને અસર ઉપજાવી શકે છે, માટે તેમને સારું એ ત્યાજ્ય છે. આ વાતમાં સંશયને સ્થાન નથી. અને તેનું પરિણામ શું આવે છે તે પણ એમાં વર્ણવ્યું છે. એટલે તે બીના માનસશાસ્ત્રને વધુ સુસંગત છે એમ પણ સહેજે જણાઈ રહે છે. સાધનામાર્ગમાં હિંસા, પરિગ્રહ અને કુતર્ક એ ત્રણે મહાન દૂષણ છે. તે દૂષણો આવા સંગથી અપાકટ સાધકમાં પેસી જાય છે, તેથી તે સંગ ક્ષમ્ય નથી. આ સૂત્રના ઉત્તરાર્ધમાં આ ત્રણે દૂષણો સાથી જન્મે છે તેની વિગત છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ કુસ’ગપરિત્યાગ २८७ Ο આ વિગતમાં ચાર્વાકમતથી માંડીને ઠેઠ અન્ય દને, મતા અને પધ્ધાની માન્યતાઓને સુઘ્ધાં સમાવેશ છે, જેમકે (૧) સ્થાવર અને જંગમચર અને અચર એ બન્ને પદામચ આ જગત છે. આ પૃથ્વીમાં નવખંડ અને સાત સમુદ્રો છે, પરલેાક છે, પાપપુણ્ય છે, પાંચ મહાભૂત છે—અને ધમાક્ષ છે, આ જાતની માન્યતા વેદાંતના એક પક્ષ દ્વૈતમતનો છે. (૨) લેક છે જ નહિ; દેખાય છે તે માયાજાળ છે. પરલેાક જ નથી તે પાપપુણ્ય શાનાં હોય ? આ શરીર ભૌતિક જ છે. એવી માન્યતા ચાર્વાકમતની છે. (૩) આ આખા લેાક સદા નિત્ય જ છે, માત્ર તેને અવિર્ભાવ અને તિભાવ જ થાય છે, તે કદી નાશ પામતા જ નથી, એવી માન્યતા સાંખ્યમતની છે. કારણ કે તેઓ એમ માને છે કે असतोऽनुत्पादात् सतश्चाविनाशात् જે અસત્ છે તે ઉત્પન્ન થતું નથી અને સત્ છે એ નષ્ટ થતું નથી. (૪) લેાક ચલાયમાન જ છે, ક્ષણિક છે, એવી માન્યતા બૌદ્ધ મતની છે. (૫) આ આખુ જગત આદિ છે અને બ્રહ્માકૃત છે એ માન્યતા પણ વેદાંતમતની છે. જ્યારે (૬) જગતના ઈશ્વર પેાતે કર્તારૂપ નથી, માત્ર પ્રેરકરૂપે રહે છે, એ માન્યતા નૈયાયિક વૈશેષિક મતની છે. આ સૂત્રના ઉત્તરાર્ધમાં સૂત્રકારે આપેલી બધી યુક્તિના અને ઉપરની માન્યતાઓના સાંખ્ય, બૌદ્ધ, વૈશેષિક, વૈચાચિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ ચે દર્શનને પણ આ સૂક્ષ્મ નિર્દેશમાં સમાવેરા થઈ જાય છે. tr .. આ રીતે આ બધાં મત, પંથ કે દર્શનાએ અમુક અપેક્ષાએ જ પેાતાની માન્યતા જગત સામે મૂકી હોય છે. તે બધા સત્યના જે અંશે છે. પરંતુ જ્યારે સાધકદૃષ્ટિના અપેક્ષિત સત્ય પર તે તે મત, પંથ કે દર્શનના અનુયાયીઓ પૂર્ણતાના આરેાપ કરે છે. ત્યારે તેમાં રહેલું સત્ય પણ દૂષિત * આ રીતે ઉપર દર્શાવેલ પૃથક્પૃથક્ માન્યતાઓને ટીકાકારે સુપ્રસિદ્ધ દનેામાં ઘટાવવા પ્રયત્ન કર્યા છે. મારી માન્યતા પ્રમાણે સૂત્રકારના સમયમાં એ દનેાનાં ખીન્ને હરશે તેાય એને દર્શાના તરીકે નહિ પણ મતા તરીકે ઉલ્લેખ છે, અને એનાં અભિધાન આથી ભિન્નરૂપે છે. એમને ક્રિચાવાદી, અક્રિયાવાદી, વિનચવાદી અને અજ્ઞાનવાદી તરીકે ઓળખાવ્યા છે. આ સંબંધનું વિવેચન ષટ્ટન વિષેને સક્ષિપ્ત પરિચય કે જે ઉપસંહારમાં આપેલ છે ત્યાં (પશિષ્ટ પ્રુષ્ઠ ૪૮ માં) જુઓ. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આચારાંગસૂત્ર થાય છે. એટલું જ નહિ બલકે તે જ સત્ય છે બીજું નહિ એવો એકાંતઆગ્રહ પકડે છે. સત્ય કદી કેવળ બુદ્ધિ કે કેવળ હૃદયથી સમજાવી શકાય નહિ, તેમજ બહારથી લાવી શકાય પણ નહિ. સત્યને આધાર વ્યક્તિના વિકાસ પર છે. જેને જેટલો વિકાસ તેટલું તે ગમે ત્યાંથી અને ગમે ત્યારે લઇ શકે. આટલો જેને વિશ્વાસ હોય તે જ સત્યાથી અને સત્યપ્રેમી ગણાય. આ સાધક કદી પિતાની માન્યતાને વિતંડાવાદ કે આગ્રહથી કોઈના પર લાદવા પ્રયત્ન ન જ કરે. તે સમજે કે હું જે દર્શનને માનું છું તે દર્શનના સ્થાપક સર્વજ્ઞ પુરુષ હોય, અથવા હું માનું છું તે મત પૂર્ણ સત્ય પર સ્થાપિત થયે હોય, તોયે હું તે એ મહાસાગરમાંથી મારી યોગ્યતા ઘડા જેટલી હોય તો તેટલું જ લઈ શકું. અને ઘડા જેટલું પાત્ર આખા મહાસાગરનું વર્ણન કરવા બેસે કે આખા જગતને તેમાંથી પાણી પીરસવા બેસે, તો એ ધૃષ્ટતા જ ગણાય. એ તો માત્ર એટલું જ કહી શકે કે “ હું તરસ્યો હતો, ત્યારે ફલાણું દર્શન કે મતમાંથી તૃષા માટે તેટલું હું પામી શક્યો છું. અને મારે માટે તો એ એક મહાસાગર છે એમ મને લાગ્યું છે. અને તેનાં આ કારણ છે.” આટલું પણ નિરાગ્રહ, નિઃસ્વાર્થ અને સરળ બુદ્ધિથી કહે. એમાં જ સ્વ અને પર ઉભયનું શ્રેય અને શાસન કે દર્શનની પ્રભાવના છે. એથી વિશેષ કહેવું કે વિતંડાવાદમાં ખેંચાઈ જવું એમાં સ્વ કે પર કેઈનુંય હિત નથી. જૈનદર્શનને સ્યાદ્વાદ વિશ્વ પરના બધા મત, પંથ, સંપ્રદાય કે ઘર્મોને આ રીતે સમન્વય સાધી આપે છે. તે એમ શીખવે છે કે જગતનાં બધાં દર્શને અમુક અમુક અપેક્ષાએ સત્યના જ અંશે છે–કેઈ વિકસિત અને કોઈ અવિકસિત. પરંતુ અમુક અંશ જ્યારે બીજા અંશમાં ભળી ન શકે, એક બીજાનો તિરસ્કાર કરે ત્યારે એ વિકૃત થાય છે, અને સત્ય મટી સત્યાભાસ બને છે. જ્યારે આ સ્થિતિ થાય ત્યારે તે મત અને તેના અનુયાયીઓ માટે તે નાવ મટી પથ્થરરૂપ બને છે; આ સંસારરૂપી મહાસાગરમાં પિતે ડૂબે છે, અને તેને પકડનારને પણ ડુબાડે છે. પણ જે મત, પંથ કે દર્શન બીજાં સત્યને પચાવવાનો અવકાશ રાખે છે, તે ઉદાર અને સંગઠિત બની પૂર્ણ સત્યના માર્ગે ગતિ કરે છે અને પિતાના અનુયાયીઓને પણ વિકાસનો માર્ગ શોધી આપે છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ કસંગપરિત્યાગ જ્યારે મનુને પિતાની માન્યતાને જામ થાય છે ત્યારે તે ઉપરના લક્ષ્ય કે દયેયને ભૂલી જઈ શું કરે? તેનું રેખાચિત્ર સૂત્રકાર નીચેના સૂત્રમાં દેરે છે. અહીં એ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે પોતાની માન્યતાને વળગી રહેવાનો મોહ જાગે એ અકસ્માત નથી પણ ભૂમિકા છે. સામાન્ય રીતે જગત-માનવસૃષ્ટિ તરફ નિહાળતાં આ એક માનવપ્રકૃતિનું લક્ષણ હોય તેવું પણ દેખાય છે. આવું હોવું એ અસ્વાભાર્વિક નથી. પોતાની માન્યતા પોતાને ગમે ત્યારે જ તેને પચાવી શકાય, એ એક સાર્વત્રિક નિયમ છે. પણ માનવ પોતાની માન્યતાને પોતાની રુચિરૂપ માનીને જ નથી બેસી રહે, તેને એક નવીન કિરણ જ નથી માની શકતે. પણ એ જ પિતાની માન્યતાને પૂર્ણ માની એમાં જ પોતે મુંઝઈ રહે છે. અને એ રીતે આખા જગતનેય મૂંઝાવવા મથે છે. અહીં જ ભૂલનું મૂળ છે. શાણા અને બુદ્ધિમાન ગણાતા સાધકની બુદ્ધિની બારણાં બંધ થવાનું મૂળ કારણ પણ અહીં છે. | આવો સાપક વિશ્વની વિશાળ વિદ્યાશાળામાં રચનાત્મક શિક્ષણ આપતી વિવિધ વસ્તુઓમાંથી કંઈ યે નવું પામી શકતો નથી, તેને મન કંઈ નવું લાગે તો યે તે માત્ર જૂનાને સિદ્ધ કરવાના પ્રમાણરૂપે તેને સંધરે છે, અને આથી તો તે ઊલટેય વધુ વિકૃત અને ભ્રમમય બને છે. સારાંશ કે કઈ પણ મત, પંથ, સંપ્રદાય કે ધર્મની માન્યતા એટલે અંશે તે તે મત, પંથ, સંપ્રદાય કે ધર્મના સાધકને ગમે, તેટલે અંશે તે તેમાંનું સત્ય ઝીલે; અને તે એક જ કિરણથી સંતોષ ન પકડતાં સત્યના સાગર સમા અંતઃકરણના અનંત સૂરમાંથી તેને અનુકૂળ મળતાં બીજે જે જે દેલને મળે તેમને અવકાશ આપી પોતાના સારેગમની સુંદર સંવાદના સાધે, અને આત્માનાં એ દિવ્ય સંગીતમાં મગ્ન બને, એમાં જ એનું હિત છે. [૪] પણ પ્રિય જતેઓ માત્ર કુયુક્તિથી ધર્મને સિદ્ધ કરવા મથે છે. એટલું જ નહિ બલકે એક બાજુ કદાગ્રહપૂર્વક પોતાને માનેલો ધર્મ જ સાચે અને મુકિતદાતા છે એમ બીજાઓને ઠસાવવવાનો પ્રયત્ન કરે છે, અને બીજી બાજુ બીજા ધર્મની નિંદા કરતા ફરે છે. (તેઓ પિતે ડૂબે છે અને અન્યને ડૂબાડે છે.) આવા એકાંત૧૯ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આચારાંગસૂત્ર વાદી અને કદાગ્રહીઓના પ્રસંગ પડે તેા તટસ્થ સાધકે તેમને એ જ પ્રત્યુત્તર આપવા કે તમારું ખેાલવું અકસ્માત ( હેતુ અને વિવેકથી રહિત ) છે. કારણ કે સ`ન, સદર્શી અને જગકલ્યાણના ઇચ્છુક ભગવાને એમ કહ્યું છે કેઃ—જેએ પેાતાનું જ સત્ય છે એમ માને છે કે વહે છે તે એકાંતવાદી છે અને સત્યથી પોતે જ વેગળા રહે છે. (આ રીતે કહી સમ અને બુદ્ધિમાન સાધકાએ એવા કદાગ્રહી સાધકાને પ્રસંગ પડયે સમજાવવા પ્રયત્ન કરવા, પણ જો તેથી કઈ પણ હેતુ ન સરતા હોય તેા ) તેમણે તેવા પ્રસ ંગે મૌન સેવવું. નોંધ———આ સૂત્રમાં અનેકાંતવાદનાં કિરણા વધુ પ્રકાશિત રૂપે નરે પડે છે. અહીં જ જૈનદર્શન શું છે એ સ્પષ્ટ સમજાય છે. સૂત્રકાર કહે છે કે માન્યતાના ભ્રમમાં આગ્રહબુદ્ધિને વધુ અવકાશ છે. અને આગ્રહ કદાગ્રહનું સ્વરૂપ પકડે છે. કદાગ્રહ એટલે પેાતાના મતને પકડી રાખવાની જજિટલ અને જડ વૃત્તિ. આ વૃત્તિને મહાપુરુષાએ જળાનું સ્વરૂપ આપ્યું છે. આ વૃત્તિ અનિષ્ટ કરાવે છે તે કાનાથી અજાણ છે ? ધર્માને આડે થયેલાં અનÈનેા તથા વટાળવૃત્તિ માટે થયેલી હિંસાના ઇતિહાસ આ વાતના પુષ્ટ પ્રમાણરૂપ છે: દુનિયામાં પ્રવર્તતા મતા, તથા સંપ્રદાયા કે ધર્મના પ્રારંભ તપાસીએ તે તેઓ કાઈ એક કાળ અને સંયેાગેા પરથી જન્મ્યા હેાય છે. તે વખતને ઇતિહાસ તપાસતાં એમ થવું વાસ્તવિક હાય છે. એવું જણાયા વિના રહેતું નથી. પરંતુ એ જ માન્યતાને જ્યારે ત્રિકાળાબાધિત અને પૂર્ણ સત્યરૂપ માનીને તેને અનુસરનારાએ અન્ય કાળ અને અન્ય સયેાગેામાં પણ તે જ રૂપે તેને રાખી મૂક્યાને આગ્રહ સેવે, અને એ આગ્રહને વળગી રહેવા માટે બીજી વાડે! રચે, અને ઉપરના સૂત્રમાં તે સૂત્રકાર કહે છે કે તે વાડાને ખીનએ પર પરાણે લાદવાને પ્રયત્ન થાય, ત્યારે તે માન્યતા એકાંત અને અન કારી અને એમાં આશ્વ જેવું નથી. પણ સત્યાથી સાધક આ પ્રવાહમાં ખેંચાઈ પેાતાનું પતન ન નેાતરે એ ખાતર સૂત્રકાર અહીં સ્પષ્ટ ભાખે છે કે આવી ભાંજગડમાં સત્યાર્થી સાધક ન પડે, કે બીજાને પડવામાં સાથ ન દે, અને ખની શકે તે તેવે માર્ગે જતા સાધકાને તે પ્રેમપૂર્વ કે પેાતાને અનુભવ કહી સન્માર્ગે વાળવાના પ્રયત્ન કરે. Page #344 -------------------------------------------------------------------------- ________________ કુસંગપરિત્યાગ ૨૯૧ સત્ય કેવળ બુદ્ધિની યુક્તિઓ કે હૃદયના આવેશથી સિદ્ધ થઈ શકતું નથી; બુદ્ધિ અને હૃદય બનેની શુદ્ધિ અને સમન્વયુદ્વારા પામી શકાય છે. સત્યાથીને આગ્રહ શાને? અને હોય તોય પિતાપૂરતો જ હોય; એ સત્યને જીવનમાં ઉતારવાના પ્રયોગનો હોય, માન્યતાને નહિ; કદાગ્રહીને તે માન્યતાને જ આગ્રહ હોય છે, સત્યનો નથી હોતે, કારણકે સત્યનાં કિરણે ત્યાં પહોંચી શક્તાં નથી. સત્યાથી અને કદાગ્રહીને આ તારતમ્ય વિચારવાયોગ્ય છે. આ સૂત્રમાં બીજી વાત એ પણ કહી છે કે પોતે સ્વીકારેલી માન્યતા કે આચરેલે ધર્મ ગમે તેટલો ઉન્નત હોય તે તેને કદાગ્રહ કે ગર્વ ન હેવો ઘટે, અને અન્યને આચરેલે પિતાની અપેક્ષાએ ઊતરતે હોય તોય એની નિન્દાય ન હોવી ઘટે. એમ કરવામાં એકાંત અનિષ્ટ છે. છતાં કઈ એમ કરતું હોય તે સત્યાથી એના ઉપર પણ ક્રોધ કે રોષ ન કરે; માત્ર એને પ્રેમપૂર્વક સમજાવાનો પ્રયત્ન કરે, અથવા એમ થવું અશક્ય હોય તો મૌન રાખે. એટલું જ સત્યાથીને માટે હિતાવહ છે. [૫] ખાસ પ્રસંગ પડે તે મતાગ્રહી સાધકને મુનિ સાધકે સંક્ષિપ્તમાં આ રીતે સમજાવવું કે “જે જે ધર્મને બહાને પાપકર્મ થઈ રહ્યાં છે (તેમાં હું માનતો નથી ) તે બધાને હું છેડી દેવા માગું છું.” મારી અને આપની માન્યતા વચ્ચે આ જ ભિન્નતા છે. નેધ–કદાગ્રહી સાથે દલીલમાં ઊતરતાં કેટલીકવાર સામાને પણ કદાગ્રહને ચેપ લાગી જવાને ભય છે. આથી પ્રાયઃ મૌન રાખવાનું અને ખાસ પ્રસંગ પડે તો ઘર્મની વાસ્તવિકતા પોતે જે રીતે સમજ્યો છે એ શાંત ભાવે અને અનુભવપૂર્ણ રીતે સમજાવવાનું સૂત્રકાર મહાત્માએ આગળના સૂત્રમાં સૂચવ્યું. - આ સૂત્રમાં સત્યને પણ કેવી રીતે અને કેવા આકારમાં મૂકવું તે સ્પષ્ટ કરી દે છે. આમાંથી સત્યપ્રિય સાધકને જાણવાનું ઘણું મળી રહેશે. સત્યાથીના મુખમાં કઈ પણ વ્યક્તિની વ્યક્તિગત ટીકા ન હોય, તેમજ કઈ પણ મત, પંથ, સંપ્રદાય કે ધર્મની ધૃણાયે નહાય, એવું આ સૂત્રમાંથી ફલિત થાય છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આચારાંગસૂત્ર જે ધર્મમાં કદાગ્રહ કે ધર્મઝનૂન ન હોય, જે ધર્મના સંસ્થાપક નિસ્વાર્થી તથા નિર્દોષ જીવન જીવ્યા હોય અને જે ધર્મ કેવળ આવેશ કે લાગણીના ઉછાળા પર કિંવા કેરી દલીલો પર નહિ પરંતુ સત્યના સુદઢ પાયા પર પ્રતિષ્ઠિત થયે હોય, તે જ ધર્મને ધર્મ ગણે; અને ઉપરના ગુણેથી વિરુદ એટલે કે દેથી દૂષિત હોય તેને અધર્મ ગણે. આ જ ધર્મ અને અધર્મને ઓળખવાનું સત્યાર્થીનું સાચું માપક યંત્ર છે. ધર્મને ઓકે જ્યાં જ્યાં અધર્મ જુએ ત્યાં ત્યાં તેને દૂર કરવામાં પિતાનું બળ ખરચે. અને જ્યાં જ્યાં સત્ય જુએ ત્યાં ત્યાંથી તેને પોતે નિ:સંકોચ અને ઉદાર ભાવે શોધીને પિતાનું કરે. સત્યાર્થીનાં તો આ બે મૂળલક્ષણ છે, એની ક્રિયાપરથી એ સ્પષ્ટ પરખાઈ રહે છે. પણ આ અધર્મને દૂર કરવાનો પ્રયત્ન કરતાં કરતાં એનું દયેચ તો કેવળ સત્યશોધનનું અને સ્વીકારવાનું જ હોય. સત્ય શોધવા જતાં વચ્ચેનાં બાધક અનિષ્ટોને દૂર કરવાની ક્યિા થાય છે તે સ્વાભાવિક છે, પણ તે એનું દય ન હોય. આ આશય કહી હવે નીચેના સૂત્રમાં સૂત્રકાર વિવેકને મુખ્ય સ્થાન આપે છે. [૬] સત્યાથી જંબૂ ! જે સાધક આટલો વિવેક સમજે તેને ગામમાંય સત્યની આરાધના સુલભ છે અને જંગલમાંયે સુલભ છે. અને જેનામાં આટલે વિવેક નથી તે ગામમાં રહે તેય ધર્મની આરાધના કરી શકતો નથી ને જંગલમાં જાય તેય ધર્મની આરાધના કરી શકતા નથી. એવું જગતના સર્વ જીવો પ્રત્યે પૂર્ણ સમભાવે જીવી જનાર શ્રી સર્વ ભગવાને અનુભવ પછી ભાખ્યું છે. નોંધ –ધર્મ વિવેકમચ દષ્ટિમાં છે એવું ઉપરના સૂત્રમાં સ્પષ્ટ કથન છે. જે માન્યતા, વિચારણું કે ક્રિયામાં વિવેકબુદ્ધિનું સ્થાન ન હોય તેમાં અનેક દેનો સંભવ છે. એમ કહી સૂત્રકાર એ બતાવે છે કે વિવેકબુદ્ધિ પર ધર્મને માટે આધાર છે. બીજી વાત એ છે કે સ્થાનની કશી મહત્તા નથી. જોઈએ તે વસતિવાસ કરે કે જોઈએ તો જંગલમાં જઈ વસે. અનુભવ એમ જ કહે છે કે જેનામાં વિવેકબુદ્ધિ જાગૃત થઈ નથી તેને વસતિ અને જંગલ બને સમાન અસર ઉત્પન્ન કરે છે. જંગલમાં જઈને પણ અવિવેકી પિતાના સંસારને કલ્પના દ્વારા ખડે કરી શકે છે; જ્યારે વિવેકી સાધક વસતિમાં રહેવા છતાં સંસારથી નિર્લેપ રહી શકે છે. સારાંશ કે પતન Page #346 -------------------------------------------------------------------------- ________________ કુસંગરિત્યાગ ૨૯૩ અને વિકાસના સંબંધ સ્થાન, ક્ષેત્ર કે તેવાં કાઈ બાહ્ય નિમિત્તો સાથે નથી, ઉપાદાન સાથે છે. આથી એટલું ફલિત થયું કે કોઈ પણ ખાદ્ય નિમિત્તો, સંયોગ કે ક્રિયા જેટજેટલે અંશે ઉપાદાનની શુદ્ધિમાં સહાય કરે તેટલું જ તેનું મહત્ત્વ અને ઉપયોગીપણું છે. [૭] પ્રિય જમ્મૂ ! આથી જ શ્રીભગવાને ઉપાદાનની શુદ્ધિને મહત્ત્વ આપ્યું છે, અને તે શુદ્ધિ સારું મુખ્યત્વે સાધકના ત્રણ સાથીએ ત્રણ યામેા (ત્રતા) બતાવ્યા છે. આ પુરુષા આ તત્ત્વાનું રહસ્ય પામીને હમેશાં સાવધાન રહે છે. નોંધઃ—પ્રથમના સૂત્રમાં ત્યાગીના ધર્મનું અને સંગતિદોષથી ખચતાં રહેવાનું માર્ગદર્શન કરાવ્યું, એટલે સાધકને ખાદ્ય નિમિત્તોના લેપથી નિલે`પ થવાનું સૂચવ્યું. પણ તેમાંય વિવેકબુદ્ધિ તા હેાવી જ જોઈએ એમ સમજાવીને આ સૂત્રમાં સૂત્રકારે ઉપાદાનની શુદ્ધિનાં મુખ્ય સાધના વર્ણવ્યાં છે. ત્રણ ચામા ત્રણ વ્રતાના અમાં છે. વૃત્તિકારે તે વય અને વ્રત અને અર્થા લીધા છે. ટીકાકારને પણ લગભગ એ જ અભિમત છે. તેાયે અહીં એમને વ્રતના અર્થ વધુ પ્રસ્તુત લાગ્યા છે. જોકે એ શંકા થવી શક્ય છે કે વ્રતે તા પાંચ જ હાય, કારણ કે ભગવાન મહાવીરના સમયની આ વાત છે. એમની તીર્થ સ્થાપનામાં પાંચ વ્રતોને સ્થાન મળ્યું છે, પણ એ શંકાનું સમાધાન મળી રહે છે. અહીં દર્શાવેલાં ત્રણ ત્રતામાં અહિંસા, સત્ય અને નિમ મત્વને સમાવેશ છે. પરમસત્ય એ ધ્યેચરૂપ છે, અને અહિંસા તથા નિમત્વ એ એ એનાં સાધના છે. નિ મત્વના સંબંધ પ્રાય: વૃત્તિ સાથે છે. જેટલે અંશે વૃત્તિમાં નિમત્વની ભાવના દૃઢ થાય તેટલે અંશે પક્રિયામાં અહિંસા ઊતરે અને સત્યના અંશે। વિકસે. જે સાધક વૃત્તિમાં નિમત્વ લાવવાના પ્રયત્ન કરતા હાચ તે જનનેન્દ્રિયને અને બીજી ઇંદ્રિયાને પણ સચમી તા હાય જ. સૌથી પ્રથમ સ્ત્રીમાહતા ત્યાગ અને પછી પદાર્થાની સંગ્રહબુદ્ધિને ત્યાગ, એ બન્ને નિમમત્વમાં પ્રવેશવાની પ્રથમ ભૂમિકા છે. એટલે આ રીતે એ ત્રણ વ્રતામાં પાંચે વ્રતોનેા એક ચા બીજી રીતે સમાવેશ થઈ જ જાય છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આચારાંગસૂત્ર - જેટલે અંશે આ વ્રતો ક્રિયામાં ઊતરે તેટલે અંશે તે આર્ય ગણાય. એમ કહીને–આર્યપદ મૂકીને-સૂત્રકારે આર્ય ગણાતા કે આર્ય થવા મથતા માનવમાત્રને આ સનાતન ધર્મ છે એમ સૂચવ્યું છે. આર્ય શબ્દ કેઈ એક ક્ષેત્રને કે કેઈ એક મંત, પંથ કે ધર્મને શબ્દ નથી. ‘આર્ય એટલે સભ્ય માનવ.” જગતની સર્વ માનવપ્રજા પોતાને સભ્ય કહેવડાવવાનું પસંદ કરે છે. એટલે આ ધર્મ આખાયે વિશ્વને છે. વિશ્વની શાન્તિનું મૂળ પણ એ ધર્મના પાલનમાં છે. એવું આમાંથી ફલિત થયું. ' ' [૮] મોક્ષાભિમુખ જંબુ! આ રીતે સાથીઓની આરાધના કરી જેઓ ફેધાદિ દે સામે ઝઝૂમી એમના જોરને શાંત કરે છે તેઓ જ પાપકર્મથી અને પાપી વૃત્તિથી અલગ રહી શકે છે. અને એ જ અનિદાન–એટલે કે પિતાના આત્માને ન વેચનાર તરીકે પ્રસિદ્ધ થયા છે. આ નેંધ –ોધાદિ રિપુઓ સાથેનું દ્રુદ્ધ તો વીતરાગભાવની પૂર્ણ પરાકાષ્ટાએ ન પહોંચાય ત્યાં સુધી ચાલવાનું જ, પરંતુ સાધકમાં અને સામાન્ય જીવમાં એટલો જ ફેર કે એક એની સામે લડવા ઊભો રહે અને બીજો એને વશ થાય. જે લડવાને તૈયાર થયે છે તે કદાચ પ્રથમ હારે તો તેમાં જીતવાની અભિલાષાનું હોવાપણું છે, એટલે બમણા જોરથી સામગ્રી મેળવવાના પુરુષાર્થની તક છે. અને બીજાને એ નથી. જ્યાં સુધી આટલી તૈયારી ન થાય ત્યાં સુધી પદાર્થોથી દૂર રહેવું ભલે શક્ય થાય, પણ પાપકર્મથી છૂટવું શક્ય નથી. અને જે પાપકર્મથી છૂટવાને શક્તિમાન નથી તે પિતાના આત્માનું ક્ષણેક્ષણે દેવાળું કાઢે તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. જગતમાં જે જે જીવો પરભાવમાં મૂંઝાઈને સ્વભાવનું લિલાઉં કરતા દેખાય છે તે તે જેની આ એક ભૂમિકા હોવાથી તેઓ તેમ કરે છે. જ્યાં સુધી બહાર જ શોધવાની દષ્ટિ છે, ત્યાં સુધી આમ થવું સ્વાભાવિક છે. એટલે જે એ સ્થિતિ ટાળવી હોય અને સાચા વિજેતા બનવું હોય તો એ સાથી સુભટને સૌથી પ્રથમ પોતાના કરી લેવા ઘટે. એટલું આ સૂત્ર પરથી સહેલાઈથી સમજાશે. " [૯-૧૦] અહે સાધકે જુઓ –ચી, નીચી, તીરછી (મધ્યમ) અને સઘળી દિશાઓ તથા વિદિશાઓમાં જેટલા જીવો રહેલા છે, તે પ્રત્યેક નાનામોટા જીવજંતુને કર્મસમારંભ રહેલા છે. માટે Page #348 -------------------------------------------------------------------------- ________________ કુસંગપરિત્યાગ વિવેકપૂર્વક સમજીને-મર્યાદા જાળવીને શાણો સાધક પિતે નાનામેટા કોઈ પણ જીવોને સ્વયં દંડ ન કરે બીજાદ્વારા ન કરાવે, અને જે કેઈ તેવું કરતા હોય તેમને અનમેદન પણ ન આપે જે અહિંસા, સત્ય અને નિર્મમત્વને સાથી બનાવવાનું કહ્યું તે જીવનવ્યવહારમાં કેમ ઊતરે એને માર્ગ બતાવે છે. અને આ બે સૂત્રોમાં તો સૂત્રકાર મહાત્માએ અધર્મની અને પાપની આખી ગૂંચવણને ઉકેલ પણ આપી દીધો છે. આ વાત પ્રત્યેક સાધકને ખૂબખૂબ મનનીય છે. તેઓ પ્રથમ સૂત્રમાં એમ કહે છે કે આ જગતમાં કોઈ પણ દેહધારી એવે જીવાત્મ નથી, કે જે કમસમારંભથી એટલે કે ક્રિયાઓથી મુક્ત હોય. સાધકે પછી ભલે તેઓ નિવૃત્તિક્ષેત્ર કે પ્રવૃત્તિક્ષેત્ર, જ્ઞાનયોગ કે કમગ, કે એવા બીજા કોઈ ક્ષેત્રમાં યોજાયા હોય તે સૌને ક્રિયાઓ કરવી પડે એ બનવાયોગ્ય છે. કોઈ કઈ પ્રસંગે શારીરિક કે માનસિક એ બને ક્રિયાઓ પૈકી કેઈ એક મુખ્ય હોય અને બીજી ગૌણ હોય, પણ ક્રિયાઓ નથી એમ તે ન જ કહી શકાય. એટલે બીજા સૂત્રમાં કહે છે કે ક્રિયાઓ છે માટે પાપકર્મ છે એવું એકાંત નથી. જે મેઘાવી સાધક તે ક્રિયાઓમાં વિવેક રાખે છે તે પાપકર્મથી બચી શકે છે. અને તે કેવી રીતે બચી શકે છે, તેને પણ સ્પષ્ટ ખ્યાલ સૂત્રકાર મહાત્મા નીચેના સૂત્રમાં આપી દે છે. અધર્મમાં આત્માનું પતન છે જ. પાપમાં આત્માનું પતન હોય અને ન પણ હોય. અધમ અને પાપની આ તરતમતા ખૂબ વિચારવાયોગ્ય છે. આરંભ કરો એટલે હિંસકવૃતિને સ્થાન આપવું. જેટલે અંશે વૃત્તિમાં હિંસા કે અહિંસા હોય તેટલે અંશે ક્રિયાઓમાં અધર્મ કે ધર્મ, પુણ્ય કે પાપ હોઈ શકે. એવો એને સાર છે. [૧૧] જે જીવાત્માઓ (મૂઢ સ્વાર્થ તથા અજ્ઞાનને વશ થઈ) પાપકર્મ કરતા હોય તો એમની એ ક્રિયા “અમારાથી જોઈ પણ શી રીતે શકાય ?” આવી ભાવના ઉત્તરકથિત ધર્મમય જીવનવાળા સાધકોમાં સહજ હોય છે. નોંધ –પણ ઉપરનાં સૂત્રોમાંથી ક્રિયામાં ગમે તેમ વતી શકાય એવો કોઈ ઊલટે અર્થ લઈ લે તે પહેલાં સૂત્રકાર આ સૂત્રમાં તેવા સાધકની મોદશા સ્પષ્ટ કરી દે છે. જેની વૃત્તિમાં સાચી અહિંસા સ્થાપિત થઈ છે, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આચારાંગસૂત્ર તે પાતે કદી ઉપયેગશૂન્ય ક્રિયા નહિ જ કરે. એટલુંજ નહિ ખલકે જેએ વિવેકશૂન્ય ક્રિયાએ કરતા હેાય તેમનાથી પણ દૂર રહેશે. એમ કહી તે એક વ્યવહારુ દૃષ્ટિ ખડી કરે છે. તે એ છે કે અહિંસક હિંસા ન કરે, એટલું જ નહિ પણ હિંસાને જોઈ પણ ન શકે, એટલે કે હિંસાને વિરોધ પણ કરે. આ પરથી એટલુ સ્પષ્ટ થયું કે જૈનદર્શનની અહિંસા કેવળ નિષેધાત્મક જ નથી બલકે વિધેયાત્મક પણ છે. એટલે કે અહિંસકનું માપ પ્રેમ પર નિર્ભર હાવું ઘટે. સાધક જેટલેા વિશ્વપ્રેમી તેટલા જ તે અહિંસક ગણાય. [૧૨] વહાલા મેાક્ષાર્થી જં! આ રીતે પાપકનું રહસ્ય સમજીને બુદ્ધિમાન, સંયમી અને પાપભીરુ સાધક આ અને એવા ખીજા દડાથી વિરમે. નોંધઃ—વિવેક્ઝુદ્ધિ, સંચમ અને પાપભીરુતા સફળ થયાં ત્યારે જ ગણાય કે જયારે હિંસાના સંસ્કારે નિર્મૂળ થઇ વૃત્તિમાં અહિંસકતાનો સંચાર થાય. ઉપસ દ્વાર મનુષ્યની મતિભિન્નતા પ્રમાણે ભિન્ન વિચારો હેાય તે કઇ અસ્વાભાવિક કે હાનિકારક નથી. પરંતુ પેાતાના વિચાસ પરમ સત્ય કલ્પી કદાગ્રહમાં પડી જવું, નવીન વાદા કે મતા રચવા તેજ અસ્વાભાત્રિક અને હાનિકર છે. આથી જૈનદર્શન એકાંતતામાં ન પડતાં અનેકાંતવાદ સ્વીકારે છે. કાઈ પણ સાધક એકાંતવાદમાં સપડાઈ ન જાય તે ખાતર સંક્ષિપ્તમાં મુખ્ય મુખ્ય મતાની માન્યતાનું ઉપર દર્શન કરાવીને, કાઈ વાદો કે મતા પાતપેાતાની દૃષ્ટિએ ખાટા નથી પરંતુ તેમના કોઇ એકને જ પૂર્ણ સત્ય તરીકે માની લેવું તે જ ખાટી વસ્તુ છે, એમ સમજાવી તેવા મતમતના ઝગડામાં ન પડતાં સાધકે તેમાંનું જે કઈ સત્ય હોય તે શેાધવું અને અન્ય કદાગ્રહી સાધકાને પણ તેનું ભાન કરાવવું એમ ખતાવ્યું છે. જ્યાં પાપ નથી, પાપી વૃત્તિ નથી, સ્વાર્થ નથી, વાસના નથી, કલેશકંકાસ નથી તથા કદાગ્રહ પણ નથી અને · સાચું એ જ મારું' એવી ભાવના પ્રખળપણે વતે છે, ત્યાં જ સદ્ધર્મ ટકે છે. આવા સદ્ધર્મી સાધક ગમે ત્યાં વસીને કે રહીને સત્યની સાધના પાતે કરે અને અન્ય સાધકાને મતિથી જ નહિ, માત્ર વાણીથી જ નહિ, પણ વનથી પ્રેરક બને. સત્યની સાધના ઉપાદાનશુદ્ધિની ભાવના પછી રારૂ થાય છે. ઉપાદાનની શુદ્ધિ સત્યનું Page #350 -------------------------------------------------------------------------- ________________ કુસંગપરિત્યાગ ૨૯૭ એકલક્ષીપણું, વીરતાભરી અહિંસા, અને અહંતા તથા મમતાને ત્યાગ એ ત્રણ સાધને દ્રારા ક્રમશઃ પ્રાપ્ત થાય છે. એક પાસેથી લઇ તેમાંથી મોનને આપવું એ આદ દાન નથી. પેાતાની જરૂરિયાત ઘટાડી તેમાંથી ખીન્તને આપવું એ આદર્શ દાન છે. સંગદોષની અસર જીવન પર કારમી રીતે પરિણમે છે. જેએ પેાતાનુ જ પૂર્ણ સત્ય છે એમ માને છે કે વદે છે, તેએ એકાંતવાદી છે. કદાગ્રહને કુહાડા વિકાસવૃક્ષના મૂળને જ કાપી નાખે છે. વિવેક વિના ધ ટકી શકતા નથી. ક્રિયા તે સર્વત્ર છે, પણ ધર્મ અને અધર્માંના ભેદને સમજે પાપ અને અધમ મને ભિન્ન વસ્તુ છે. અધર્મના સંબધ વૃત્તિ અને ક્રિચા અન્ને સાથે છે. પાપના ક્રિયા સાથે હાય, પણ વૃત્તિ સાથે હાય અને ન પણ હાય. અધર્મીમાં આત્માનું નિશ્ચિત પતન છે, પાપમાં હેાચ અને ન પણ હેાય. એમ કહું છું. વિમેાક્ષ અધ્યયનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયેા. Page #351 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદ્દેશક પ્રલોભનય પ્રથમ ઉદ્દેશમાં કુસંગત્યાગની બીના વણવી. આ ઉદ્દેશકમાં સાધનામાર્ગમાં વારંવાર ઉપસ્થિત થતાં છતાં સામાન્ય દેખાતાં પ્રલોભને કે જે વસતિસંગથી દૂર રહેતા સાધકને પણ પિતાની જાળમાં પકડી પાડે છે, એમને અહીં ઉલ્લેખ છે. પ્રલોભને સુવર્ણની સાંકળ સમા છે. એમનામાં એક એવું આકર્ષણ છે કે એમના બંધનમાં કેઇ ન નાખે છતાંયે મનુષ્ય હોંશેહોંશે સ્વેચ્છાપૂર્વક બંધાય છે. અને બંધાયા પછી ઊલટે પિતાને પુણ્યશાળી મનાવે છે. જેમાં આ એક અતિ આશ્ચર્યજનક વસ્તુ છે. સંયમના કડક નિયમોથી કંટાળેલા મુમુક્ષુ સાધકે પણ કેટલીકવાર આ બેડીમાં સપડાઈ જાય છેઅને પછી એમની. તે સમયની માનસિક નબળાઈને લાભ લઈ પ્રલોભને Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રલેાભનજય ૨૯૯ પાતાની અસર એમના મન પર દૃઢ રૂપે સ્થાપિત કરે છે, અને અતિ પ્રયત્નોથી પ્રાપ્ત થયેલા સુસ'સ્કારોની સ્મૃતિને એ નષ્ટ કરી નાખે છે. આથી સાધકનું જીવન સાંસારિક વિષયા પ્રતિ પ્રેરાય છે. એ પ્રસંગે એ વૃત્તિના પાષણ માટે કે ક્ષુદ્રાભિમાનના પોષણ માટે એવા સાધકો કોઇ એક માન્યતા કે સિદ્ધાંતનુ એઠું પકડી પાતાનુ ભક્તમંડળ જમાવી વાડા માંધવાના કોડ સેવે છે. જ્યારે એવા સાધકાની પરિસ્થિતિમાં બહુ ઝડપી અને છેક જ પલટા થઈ જતા દેખાય છે, ત્યારે એ એકાએક થયેલા પલટાને જોઇ એમના હિતૈષી કે પૂ પરિચિતાને દુ:ખ, ખેદ કે આશ્ચયની લાગણી ઉદ્દભવ્યા વિના રહેતી નથી. આવા સાધકોનું પૂર્વ જીવન વૈરાગ્યપૂર્વક પસાર થયેલું હાઈ જનતાના માનસ પર એનું પૂજ્ય સ્થાન અંકિત થઇ ગયુ. હેાય છે. તેથી એ પેાતે જ નહિ મલકે એમની રાગરક્ત જનતા પણ એમના આ માને અનુમાઢે છે અને અનુસરે છે. તેમ જ ભક્તિ, પ્રેમ અને સત્સંગના મહાનાતળે એ સાધકની ભાતિક લિપ્સા કે મિથ્યાડ બર વિસ્તરે છે. કદાચ જો તે સાધક પ્રલાલનમાં છેક જ ફસાઈ જઈ છેલ્લી કોટિએ જઇ પહોંચે અને ત્યાગના ધ્યેયથી જ પર થઇ જાય તેા કેટલીકવાર જનતાની ઊંઘ ઊડી જાય છે, અને તે એમને છેાંડી દે છે. પરંતુ જો એ સાધક પાતે અર્ધ - દુગ્ધ સ્થિતિમાં જ રહે. તા તા એનું ગાડું આગળ ને આગળ વધતું જાય છે. પરંતુ આ માર્ગ અતે તા પેાતાને અને ઇતરને બન્નેને હાનિકર જ નીવડે છે. તેથી જ જિનલગવાનાએ સાધકોના વર્ગ પાડી ચિત નિયમાનું કડક પાલન Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ આચારાંગસૂત્ર કરવાની કડક આજ્ઞા કરી છે. તેનું અક્ષરશઃ પાલન કરવામાં સાધનાની સિદ્ધિ થતી રહે છે. આસપાસના ગંભીર પ્રવાહથી બચવા માટે રચાયેલા શ્રમણ સાધકના નિયમરૂપી કિલ્લામાં એક છિદ્ર પણ હાનિકારક નીવડે છે. આથી ખાવું, પીવું કે બીજી સામાન્ય કિયામાં ઉપસ્થિત થતાં પ્રલોભન પર વિજય મેળવવાનું અને સાવધાનતા રાખવાનું સૂચવતા ગુરુદેવ બોલ્યા:[૧] ભિક્ષુ સાધક મશાનમાં અથવા સૂના ઘરમાં, પર્વતની ગુફામાં, કોઈ વૃક્ષના મૂળમાં, કુંભારની ખાલી જગ્યામાં કે બીજા કોઈ એકાંત સ્થાનમાં ફરતો હોય, ઊભો હોય, બેઠો હોય, કે સૂતો હોય, અને એવે પ્રસંગે એને જોઈ કઈ પૂર્વપરિચિત અથવા કોઈ અન્ય ગૃહસ્થ તેની પાસે આવીને ભક્તિપૂર્વક આમંત્રણ કરે કે હે આયુષ્યન તપસ્વીજી! હું આપને સારુ ખાન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુંછન વગેરે સુંદર પદાર્થો આપને ઉદ્દેશીને, નાના જીવોના આરંભથી બનાવીને, વેચાતા લઈને, ઉધાર લાવીને, ફલાણા પાસેથી ખૂંચવી લાવીને કિવા એ પદાર્થો બીજાના હોવા છતાં તેની રજા વગર લાવીને, અને મારે પિતાને ઘેરથી લાવીને આપું છું, અથવા આપને માટે જ આ ખાસ મકાન ચણાવું છું, કે જીર્ણોદ્ધાર કરાવું છું. માટે આપ (કૃપા કરી) અહીં રહે અને ખાઓ, પીઓ. નોંધ –પ્રતિભાધારી ભિક્ષને એવો નિયમ હોય છે કે એ પિતે કઈ એક સ્થાનમાં ગયો હોય અને ત્યાં સંધ્યા થઈ જાય તે પછી એ સ્થાન ગમે તેવું હોય તે એ સ્થાનમાં એણે રહી જ જવું જોઈએ. તે અપેક્ષાએ મશાનનું સ્થાન કલ્પી શકાય એવો વૃત્તિકાર અને ટીકાકારને મત છે. જોકે શમશાન અને શૂન્યાગારનું સ્થાન તો સ્થવિરકલ્પી અને જિનકલ્પી બને માટે વિધેય હોય એ ઘણે સ્થળે સ્પષ્ટ ઉલ્લેખ છે જ. દા. ત., ઉત્તરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનમાં પણ એ પદનું સ્થાન છે. એવું એવું તે ઘણે Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રભનય ૩૦૧ સ્થળે મળે છે તોયે વૃત્તિકાર અને ટીકાકાર બને આ વાતમાં અસંમત થાય છે. કારણકે તેઓ એને કહેવા માગે છે કે શમશાનની આસપાસના અશુદ્ધ વાતાવરણની અસર મન પર પૂર્ણ રીતે થવાનો સંભવ હોઈ વિધિનિષેધામાં માનનાર, નિયમબદ્ધ સ્થવિરકલ્પી ભિક્ષુ માટે તે કચ્ચ નથી. પરંતુ આમ કહેવાને એ બને મહાત્માઓનો મૂળ આશય મશાનમાં રાત્રિવાસની અનુચિતતાપૂરતું હોય એમ ઉપરની બીનાથી જણાય છે. પણ વાસ્તવિક રીતે તે આ રાત્રિની વાત જ નથી. જે કે “એ પદ રાત્રિસૂચક માનવાનું કારણ છે, ખરું.” પણ ભિક્ષુ પાસે ભિક્ષાના આમંત્રણ અર્થે ગૃહસ્થનું આવવું રાત્રિ માટે સંગત નથી. એટલે આ દિવસ પૂરતી વાત હોય એમ માનવું મને સર્વથા સુસંગત લાગે છે. સૂત્રકાર મહાપુરુષે અહીં નિર્જનતાસૂચક સ્થાને નિર્દેશ્યાં છે. તેની પાછળ એ આશય છે કે જે સ્થળે કઈયે ન હોય, ભિક્ષને ભેજનની આવશ્યકતા હોય અને તેવા વખતે કેઈ આદર્શ ભક્ત બની ભક્તિપૂર્વક ભજન લાવે કે સુંદર સ્થાનનું આમંત્રણું કરે તો એ પણ એક જમ્બસ પ્રલોભન ગણાય. તે ભિક્ષુ પિતાની પ્રતિજ્ઞાનું, ત્યાગના નિયમનું યથાર્થ પાલન કરે અને ત્યાં જ એ ત્યાગીના દઢ સંકલ્પની કસોટી છે. ત્યાગી સાધકનું જીવન કોઈનેય પીડાકારી ન હોય, ન જ હેવું ઘટે. એનું વ્યવહારુ રૂપ સૂત્રકાર મહાત્માએ આ સૂત્રમાં વ્યક્ત કર્યું છે. અગત્યનું સાધન પણ દૂષિત હોય તો એને ભિક્ષુ ન વાપરે. “બીજે મનુષ્ય ગમે ત્યાંથી અને ગમે તેવી રીતે કઈ પણ વસ્તુ લાવે એમાં મારે શું ?” આવું જવાબદારીથી વેગળું અને મૂખતાભર્યું કથન ત્યાગીને ન શોભે. ત્યાગી તે જગતને આદર્શ પુરુષ છે. એની એક પણ ક્રિયા વિશ્વના સંબંધથી ભિન્ન છે, એવું એ ન માને. એટલે જ એ વધુ જાગૃત રહે અને એની પ્રત્યેક ક્રિયા તથા પ્રત્યેક શ્વાસેચ્છવાસમાંથી જગતને આદર્શ મળે એવું સ્વાભાવિક જીવન જીવે. જોકે અહીં તે આહારાદિ સામગ્રીના આમંત્રણની જ વાત છે. એથી, પ્રત્યક્ષ તેટલી હાનિ દેખાતી ન હોય તો પણ આટલી છૂટથી પ્રલોભનની વૃત્તિને જે વેગ મળે છે એ વેગનું પરિણામ અવશ્ય ભયંકર નીવડે છે. એટલે એવા ભવિષ્યથી બચવા માટે જ આ સૂત્રમાં આ વિષય પર અતિમહત્વ અપાયું Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આચારાંગસૂત્ર છે. કારણકે જે નિરાસક્તિની પૂર્ણ સાધના થયા પહેલાં સાધકમાં પ્રલોભનની વૃત્તિના અંશે રહી ગયા હોય તો એ એક યા બીજી રીતે તે સાધકને પ્રસંગ પ પકડવાનો પ્રયત્ન કર્યા વગર રહેતા નથી અને ઘણુંવાર ફાવી જાય છે. માટે જ ત્યાં સુધી ત્યાગ પર કડક લક્ષ્ય રાખવું રહ્યું. " [૨] અહો આયુષ્યન સાધકે ! (આવા પ્રસંગ કદાચ તમને પણ પ્રાપ્ત થાય ત્યારે) એ પોતાના જાણીતા મિત્ર અથવા અન્ય મનસ્વી ગૃહસ્થને આ પ્રમાણે કહેવું કે હું આયુષ્યમન મહોદય ! હું આપનું આ વચન કબુલ કરી શકતું નથી અને પાળી પણ શક્તા નથી. માટે શા સારુ તમે મારા માટે આવી ઉપર્યુકત આરંભાદિ ક્રિયાઓ કરીને ખાન, પાન, વસ્ત્રાદિની ખટપટ કરે છે અને શા. માટે મકાન ચણાવે છે ? હે આયુષ્યમન ગૃહસ્થ! હું આવાં કાર્યોથી દૂર રહેવા માટે તે ત્યાગી થયે છું. નોંધ –ત્યાગીની વાણીમાં કેટલી મુદતા હોવી ઘટે, તેનું ઉપરના સૂત્રમાં આબેહૂબ બયાન છે. સહજત્યાગ વિના આવે સમયે આવાં વચનો ન હોઈ શકે. કાં તો એ સાધક પ્રલોભનમાં સપડાઈ જાય અને કાં તો એ વ્યક્તિ પર કુપિત થાય; આ બેમાંથી એક સ્થિતિ એ પ્રસંગે બની જાય છે. પ્રલોભનનું કારણ તે સ્પષ્ટ છે. એટલે આવે સમયે પ્રલોભનમાં પકડાઈ જવું એ માનવવૃત્તિ માટે શક્ય વસ્તુ ગણાય. અને કેટલાકને પ્રલોભન પણ ન થાય, તોયે બીજું દર્દ હોય છે. તેમને પિતાના ત્યાગની ખુમારી હોય છે. મને આવું ક્ષુદ્ર આમંત્રણ કરે ? હજુ મારા ત્યાગને એણે ઓળખ્યો નથી. એ પ્રકારનું અભિમાન એનામાં કોપ અને ધૃણાની વૃત્તિ ઉત્પન્ન કરે છે. અહીં એ બને ન હોવાં ઘટે, એ ભાવ સૂત્રકાર દર્શાવે છે. જેટલો પદાર્થરાગ ત્યાજ્ય છે એટલે જ પદાર્થ ઠેષ પણ ત્યાજ્ય છે. ત્યાગી તો બને પ્રસંગમાં સમજાવી રહે. સમતા એ એના જીવનનું હોકાયંત્ર છે. એ ન તો રાગ તરફ ઢળે, કે ન તો દેષ તરફ ઢળે. [૩] મુનિ સાધક શ્મશાનાદિમાં ફરતે હોય કે કોઈ બીજા બહારનાં સ્થળોમાં વિચરતા હોય તેને જોઈને તે મુનિને જમાડવાની Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રલોભનય ૩૦૩ પિતાની હૃદયેષ્ઠાથી કેાઈ ગૃહસ્થ તે મુનિ સાધકના નિમિત્તે આરંભ કરીને આહારદિક આપે, અથવા રહેવા સારું મકાન બનાવે–આ વાતને તે સાધકને પિતાના બુદ્ધિબળથી, બીજાના કહ્યાથી કે સાંભળવાથી ખ્યાલ આવે કે “આ ગૃહસ્થ મારા માટે આહારાદિ બનાવી મને આપવા ઇચ્છે છે, અપવા ચણેલું મકાન આપવા માગે છે” તો તે પ્રસંગે મુનિ સાધકે પૂરતી તપાસ કરી એ બીનાને યથાર્થ રીતે જાણી લેવી ઘટે, અને જાણે લીધા બાદ તે ગૃહસ્થને સ્પષ્ટ કહી દેવું ઘટે કે “હું મુનિ સાધક છું, માટે મારા નિમિત્તે તૈયાર થયેલ મકાન કે આહાર હું વાપરી શકીશ નહિ.” " નોંધ-પ્રથમ અને બીજા સૂત્રમાં ઘેરથી તૈયાર કરીને કે લઇને મુનિના સ્થાનમાં ભિક્ષાદિ આપવાની વાત હતી અને તેમ કરવામાં શિથિલતને દેષ બતાવ્યો હતો. આ સૂત્રમાં મુનિ સાધક પિતે ચાચવા જાય તે વખતે પણ કેટલો સાવધ રહે, એની સમજણું છે. આથી મુનિનું બાહ્ય જીવન પણ બીજાને બોજરૂપ ન હોય તેવી તકેદારીની જરૂરિયાત સિદ્ધ થાય છે. અને ચોથા સૂત્રમાં તો આ વાત પર સૂત્રકાર આથીયે વધુ ભાર મૂકે છે. ગૃહસ્થ સાધકને પણ આમાંથી ઘણું શીખવાનું મળે તેમ છે. [૪] કોઈ ગૃહસ્થ મુનિ સાધકને પૂછીને (મુનિએ ના કહેવા છતાં) છળપ્રપંચ કરી અથવા વગર પૂછયે બેટે ખર્ચ કરી તથા ઘણી તકલીફ લઈને, આહારદિક બનાવી મુનિ પાસે ધરે તે તે આહારને મુનિ સાધક ન જ લઈ શકે. અને ત્યારે પોતાની ભાવના પૂર્ણ -ન થતાં તે ગૃહસ્થ કાપે, મારે અથવા બેલે કે “આને મારે, કૂટ, કાપે, બાળ, પચાવો, લૂંટે, એ ઝૂંટવી લો, એને પૂરું કરી નાખો, અને બધી રીતે સતાવે.” આવા અચાનક સંકટમાં સપડાતી વખતે પણ વૈર્ય અને સમતા રાખી મુનિ સાધક આ બધું પ્રસન્નતાપૂર્વક સહને કરે. જે સામેની વ્યક્તિ સુયોગ્ય હોય તો એને આવા પ્રસંગે વિવેકપૂર્વક શ્રમણવરેના આચાર (નિયમો)થી પરિચિત કરવા પ્રયત્ન કરે, અને જે તે સમયે ઉપદેશની અસર ઊલટી થવાને ભય લાગતો હોય Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આચારાંગસૂત્ર તા મૌન ધારણ કરી ઉચ્ચ ભાવનાની અભિમુખ રહે. પરંતુ તેવા ભયથી ડરીને દૂષિત આહાર ન લે. મુનિ સાધક પ્રત્યેક ક્રિયામાં પૂર્ણ સાવધાન રહે એમ જ્ઞાની પુરુષાએ પુનઃ પુનઃ કહ્યું છે. તેને આ નોંધઃ આ સૂત્રમાંથી મૂળ નિયમે પર પ્રાણાંત ટકી રહેવાની અડગતા અને કાઈને લેશ પણ ભારભૂત ન થાય એવી સાધુતા સ્પષ્ટ દેખાઈ રહે છે.' કાઈ ભક્તનુ મન રાખવા ખાતર નિયમેમાં શિથિલ થવું એમાં વૃત્તિની દૂષિતતા છે. અને દાતા કુપિત થયા છે કે થશે તેવા ભયથી કાપ શમાવવા માટે નિયમેાને ઢીલા કરવા તેમાં વૃત્તિની નિળતા છે. અને દશા પવિત્ર અને પૂર્ણ નિર્ભીક એવા ત્યાગી વનને સંગત નથી. આ સૂત્ર પરથી મીજી વાત એ ફલિત થાય છે કે જે અન્ન પવિત્ર અને સ’ચમજન્ય હોય તે અન્નની અસર સાંચમી જીવનને વધુ સુંદર સહાયક બને છે. એટલે તેવી ભિક્ષા મેળવવા માટે પ્રયાસ કરવા ચિત છે. પેાતાને માટે બનાવેલું અન્ન અનેક દૃષ્ટિએ ત્યાગી માટે ગ્રહણ કરવું દૂષિત હાઈ ત્યાજય છે. ત્યાચ એટલા માટે છે કે તે અન્ન સંચમજન્મ ન ગણાય, અને જે અન્ન સંચમજન્ય ન હેાચ તેને બદલેા આપવે જ રહ્યો. તાજ તે ગ્રહણ થઈ શકે. જગતની કાઇ પણ વસ્તુ પર જેને માલિકી હક નથી એવે! ત્યાગી બદલાશે। આપી શકે ? જેનું કાઇ ક્રિયા પરમત્વ નથી ત્યાં હું આટલું કરું છું એ ભાવના પણ કચાંથી હેાય ? ત્યાગી જગતને! પરમઉપકારી અને આદર્શ હેાવા છતાં હું જગતને આપું છું એવું એના મનમાંય ન હેાય. એ તે એની સહજ ક્રિયા હોય. આથી જ જેના પર પાતાપણું સ્થાપિત થયું હેાય તેવું કાઈ પણ સાધન અન્ન લેવું એ ત્યાગી માટે યોગ્ય નથી. પણ જે ગૃહસ્થ પેાતે પેાતાની જરૂરિયાતમાં સચમ કરી મુનિને આપે તે જ સાધન ગ્રહણ કરવું ત્યાગી માટે ચાગ્ય છે. કારણકે તે અન્ન પર સાધુના વ્યક્તિત્વનું આરોપણ નથી, અને તેમાં સંચમનાં જ આંદોલને વસ્યાં છે. આ વાત ખૂબ ઊંડાણી મનનીય છે. આ સૂત્ર ત્યાગીની સ્વાભાવિક્તાને આદર્શ સ્પષ્ટ કરે છે, એટલું જ નહિ પણ ભક્ત કેવી ભક્તિ કરે અને ભક્તિના ઉપયાગ મુનિ પણ ક્રિયા પ્રમાણમાં કરે, તેનુ ંચે અહીં આબેહૂબ ચિત્ર દેખાય છે. [૫] સમનેાન સાધુ આદરપૂર્વક અસમનેાન સાધુને આહાર કે વસ્ત્રાદિ ન આપે, તથા નિમત્રણ ન આપે, કે ચાકરી પણ ન કરે, એમ હું કહું છું. Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રલોભનય - ૩૦૫ નોંધ –વિભિન્ન વૃત્તિવાળા મુનિસાધક સાથે પરિચચ ન રાખવાની વાત પ્રથમ ઉદેશમાં ચર્ચાઈ ગઈ છે. અહીં ફરી ઉલ્લેખ શા માટે ? એ સંશય પ્રથમ તકે થવાનો સંભવ છે ખરે, પરંતુ “પ્રલોભનય” માં આ વસ્તુ દાખલ કરવાનાં બે પ્રયોજન છે? એક તે આ પણ એક પ્રલોભન છે તે બતાવવાનું પ્રયોજન, અને બીજું પ્રથમ ઉદ્દેશકમાં તે સમજ્ઞ માટે પણ ના કહી હતી અને અહીં સમજ્ઞ માટે સામગ્રી અર્પવી એમ કહ્યું છે એ વિભિન્નતા છે. સમજ્ઞ સાધક અસમનેણ સાંધકને આદરપૂર્વક અર્પે તે પ્રલોભન એટલા માટે કે તેમ કરવાથી અસમક્ષ સાધક તેની પ્રતિષ્ઠાનો પ્રચાર કરે. સમનેણ સાધક આત્માભિમુખ પ્રવૃત્તિવાળા હોય છે. અસમજ્ઞ સાધક પ્રાય: વિશ્વાભિમુખ પ્રવૃત્તિવાળો હોય છે. લોકેષણાની પ્રાપ્તિમાં તે પોતે હમેશાં લીન રહે છે. અને જે લૌકેષણામાં મસ્ત હોય એને તો આંધળા જગત પાસેથી બધી સામગ્રી પૂરી મળી જ રહે એટલે એને આપવામાં આવચક્તાની પૂર્તિ થાય છે એમ માનવાનું કારણ દેખાતું નથી. છતાં એને આપવા માટે આદરપૂર્વપરાણે-સમક્ષ સાધક ત્યારે જ પ્રેરાય કે જ્યારે તેની સાથે સંબંધ બાંધવાની ઇચ્છા થાય, અને એ સંબંધની પાછળ લોકેષણની ભાવના જ મુખ્યત્વે હાય એ તદ્દન સંભવિત છે. આથી અહીં એ પ્રલોભને ઉચ્ચ કોટિના સાધકને પણ ક્ષમ્ય નથી એવું સૂત્રકારનું ગૂઢ સૂચન છે. [] પરંતુ અહ સાધકે ! જ્ઞાની ભગવાન મહાવીર પ્રભુએ આવો ધર્મ શા માટે અને કેને માટે બતાવ્યો છે તેનું રહસ્ય બરાબર સમજજે (નહિ તો ઊંધું મારશો.) શ્રમણ ભગવાન મહાવીરદેવ એ વસ્તુ તો પુનઃ પુનઃ સમજાવે છે કે સદાચારી મુનિ સદાચારી સાધુને આહાર, વસ્ત્રાદિ એની જરૂરિયાતની દષ્ટિએ અને આદરપૂર્વક આપે, તે આપવા માટે નિમંત્રણ કરે અને તેમની પ્રસંગોપાત્ત સેવા– શુશ્રષા પણ અવશ્ય કરે એમ કહું છું. | નેધ –આ સૂત્રમાં સૂત્રકાર એ સ્પષ્ટ કરી દે છે કે આ આખા ઉદ્દેશકમાં અને જ્યાં જ્યાં જે જે વાત કહેવાય તે બધું કોના માટે, અને શા સારુ કહેવાય છે, એનો પ્રથમ તે વિવેક સમજી લેજે; પછી જ એને ઉપયોગ કરજે. ૨૦ Page #359 -------------------------------------------------------------------------- ________________ અાશંગસૂત્ર ચ શાન અને તેની મશાલ” એટલે કે પિતાનો ધર્મ સામાન્ય હોય તે સારે. પરધર્મ ઉચ્ચ કેટિને હોય તે ભયંકર. એની પાછળ આવો જ ઉચ્ચ આકાય છે. સારાંશ કે જે ભૂમિકા પર જે સાધક હોય એણે પિતે જે આ વાત વિચારીને ક્રમપૂર્વક આગળ વધવું ઘટે. ઉચ્ચ ભૂમિકાના યોગીની ક્રિયા એક સામાન્ય કેટિને સાધક કરવા જાય કે એની પરીક્ષા કરવા બેસી જાય છે એ સ્વ અને પર બન્નેને ભયાવહ છે. એણે તે પોતે જે ભૂમિકાનું માનસ ધરાવતું હોય એ પ્રમાણે વિચારીને તથા એમાંથી પોતાને ગ્રાહ્ય હોય તેટલું સ્વીકારીને આત્માભિમુખ દૃષ્ટિ રાખી વિકાસમાગું પ્રેરાવું એ જ એની મર્યાદા છે. ઉપસંહાર સાંકળ સુવર્ણની હોય તે સાંકળે છે. વિકાસના માર્ગનું એ ગતિરેધક બાધક કારણ છે. નિર્ભયતા અને આત્મસ વાતંત્ર્ય એ બે સાધુતાના મુદ્રાલેખે છે. સાધક પિતાના માર્ગમાં એક બાજુ સંકટના કાંટા અને બીજી બાજુ પ્રલોભનનાં પુપે હોવા છતાં ન કંટાળે, ન તે મુગ્ધ બને, સ્થિર અને સમભાવી રહે, પવિત્ર અને નિર્દોષ રીતે સાધના કર્યા કરે, અને પિતાનામાં (આત્મામાં) જ સદા મસ્ત રહે એ અભિષ્ટ છે. એમ કહું છું. વિમેક્ષ અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થશે. - - Page #360 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદ્દેશક દિવ્ય દષ્ટિ ભિન્નભિન્ન માન્યતાઓ, વાદે, દશને અને ધર્મોની આ વિશ્વ પર અસંખ્ય શ્રેણિની ભૂલભૂલામણુ છવાયેલી છે. એમાં ક માગ સાચે ? એ શેાધવું શાણા સાધકને પણ એક અતિ અતિ કપરું કાર્ય બની રહે છે. તે સમયે ભગવાન મહાવીર સાધકજીવનના એ એક મહત્તા અને ગંભીરતાભર્યા એ તત્વને અતિ સંક્ષિપ્ત શબ્દોમાં સમજાવે છે અને દિવ્યદૃષ્ટિ સમપી એ ભાવનામાં અમી પીરસી કેવી રીતે જિજ્ઞાસુ સાધકનું સમાધાન કરી દે છે, તે સ્પષ્ટ કરવા માટે મેક્ષાથી જંબને ઉદ્દેશીને ગુરુદેવ બોલ્યા:[૧] અહે જંબૂ ! કેટલાએક સાધકે મધ્યમવયે જાગૃત થઈને પુરુષાથી બન્યા છે અને તેમણે ત્યાગમાર્ગને પચાવ્યો છે. નોંધઃ-મધ્યમવય એટલે યૌવન અવસ્થા. સૂત્રકાર મહાત્માએ અહીં ચૌવન અવસ્થાને નિર્દેશ કર્યો છે. તેની પાછળ ઘણાએ હેતુઓ છે. યૌવનવયએટલે જીવનને મધ્યાહનઃ જીવનનૌકાનું હોકાયંત્ર અને ઉન્નત કે અવનત જીવન ઘડવાની મૂળચાવી. બાળવયમાં દેહ અને ઇંદ્રિયોની સ્પષ્ટતા હોવી શક્ય નથી. અને વૃદ્ધાવસ્થામાંયે દેહ અને ઇઢિ જીર્ણ થઈ ગયેલાં Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ આચારાંગસૂત્ર હાઈ પ્રગતિ સાધવાની સંપૂર્ણ અનુકુળતા શક્ય નથી. પરંતુ એક યૌવન જ એવું વય છે કે ત્યારે બુદ્ધિ, મન, અહંકાર, ચિત્ત, કે બાહ્ય તથા આંતરિક મન, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને દેહ વગેરે જે જે જીવનવિકાસને ઉપયોગી સાધનસંપત્તિ પ્રાપ્ત થવી ઘટે તે તે બધી સામગ્રી યોગ્યતા. મુજબ દરેકને પ્રાપ્ત થાય છે. યૌવનવયે દેહ અને મુખ પર જે સૌંદર્ય, ઉત્સાહ, ઓજસ, અને પ્રતિબબ દેખાય છે, તે એની પ્રતીતિરૂપ છે. . સૂત્રકાર કહે છે કે –એ વયે જેમ એક તરફ સાધનો અને શક્તિ પ્રાપ્ત થાય છે તેમ બીજી તરફ એ સાધનને ખેટે માર્ગે ખેંચનારાં નિમિત્તો પણ એટલાં જ આવી મળે છે. જેમના પૂર્વજન્મના પાશવ સંસ્કારનું જોર નરમ પડીને નવીન સંસ્કાર સામગ્રી હજુ વિકસિત થઈ હતી નથી, કિંવા જેમને વિવેકબુદ્ધિ પ્રાપ્ત થઈ હોતી નથી, એવા–અથવા ખરી રીતે કહીએ તે જેમણે આ સાધનસંપત્તિ શા માટે છે, એ સંબંધી પોતાની બુદ્ધિથી વિચાર કર્યો હોતો નથી તેવા–માનવો સૌંદર્ય, ઉત્સાહ, એજયું, અને આકર્ષણનો દુરુપયોગ કરવા માંડે છે. જેમ શક્તિને વધુ સંગ્રહ ચાવનવયમાં પ્રાપ્ત થાય છે, તેમ શક્તિને વધુમાં વધુ દુરુપયોગ કે હાસ પણ એ જ વચમાં થાય છે. આવે વખતે જાગૃતિ આવવી કે જાગૃતિ આવે તેવાં નિમિત્તો મળવાં એને આધાર પૂર્વપુરુષાર્થ પર છે–જેને આપણે પૂર્વસંસ્કારે, ઉચ્ચ પ્રારબ્ધયોગ કે મહાપુની કૃપાને નામે ઓળખીએ છીએ. જગૃતિ આવવી એટલે વિવેકબુદ્ધિની પ્રાપ્તિ થવી. બુદ્ધિ તે માનવમાત્રને હોય જ છે, પણ જ્યાં સુધી બુદ્ધિનો અંતઃકરણ સાથે સંબંધ નથી હતા, ત્યાં સુધી તે કેવળ વિકલ્પાત્મક હોય છે, નિર્ણયાત્મક નથી હોતી. અને જ્યાં સુધી બુદ્ધિ નિર્ણયાત્મક ન હોય, ત્યાં સુધી પ્રગતિની દિશા સ્પષ્ટ ન હોય તે સ્વાભાવિક છે. સત્યાસત્યને નિર્ણય તે હૃદયના વિકાસ પછી જ આવે છે, અને તેની નિર્ણયાત્મક બુદ્ધિને જ વિવેકબુદ્ધિ તરીકે ઓળખાવાય છે. વિબુદ્ધિ જાગ્યા પછી જ દયેયની સ્પષ્ટતા થાય, અને સાચો પુરુષાર્થ સધાય. પણ સૂત્રકાર કહે છે કે-યૌવનવયે આ દશા પ્રાપ્ત થવી ભાગ્યે જ શક્ય છે. એટલે જ “સાધકોએ” એવો નિર્દેશ કર્યો છે. વળી અહીં “કેટલાક” પદના નિદેશનો બીજો આશય એ છે કે ત્યાગ સૌ કોઈને સુલભ નથી. અને Page #362 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દૃષ્ટિ ૩૦૯ સુલભ નથી એટલે વિકાસ નથી એમ પણ નથી. સૂત્રને સાર એટલો છે કે ત્યાગ તરફનું વલણ એ જ પુરુષાર્થને પ્રધાને હેતુ હોવો ઘટે. બાહ્યદષ્ટિએ ત્યાગ ન દેખાય તોયે પુરુષાથી તે આદર્શને ઊંડે અને અતિ ઉચ્ચ હોય. એ પદાર્થો કે સાધનને ઉપગ ભોગવૃદ્ધિને ઉશ્કેરવામાં સહાયક નીવડે એવો અને એવી રીતે ન જ કરી શકે. પણ ઊલટું ભેગવૃત્તિને શમાવે તેવો અને તેવી રીતે જ કરી શકે. એ સાધક ઉશ્કેરાટથી જન્મતા રસાનુભવને આત્માને સહજ રસાનુંભવ ન માને, પણ વૃત્તિને શમનથી થતા અંત:કરણના આહલાદને સહજ રસાનુભવ માને, અને એને જ અથી બની એમાં જ રાચે. દિવ્ય દૃષ્ટિને મૂળ પાયો યૌવનના સુસંસ્કાર પર છે. [૨] બુદ્ધિમાન સાધક જ્ઞાની જનનાં વચન સાંભળીને તેને અવધારે.. નોંધ –આ સૂત્રમાં સૂત્રકાર કહે છે કે અહીં જે કહેવાઈ રહ્યું છે તે કેવળ શ્રવણ કરવા અર્થે નથી, પણ આચરવા અર્થે છે. પણ તેમાંનું બધું બધાએ જ આચરવું જ જોઈએ એમ પણ નથી. અને બધું આચરવા માંડે તો પચે પણ નહિ. એથી જ અવધારે એ પદ મૂકી પતે કઈ ભૂમિકામાં છે? અને પિતાની શક્તિ કેટલી છે ? તે વિચારી તે મુજબ આચરણમાં મૂકે એમ સૂચવ્યું છે. જ્ઞાની જન કહે છે માટે આમ કરું છું એમ અંધઅનુકરણથી પણ ન કરે. કારણકે જ્ઞાની જન તો પ્રત્યેકને સંબોધીને કથે છે. એમનું કથન તે આખા જગતમહાસાગર જેટલું હોય છે. એક વ્યક્તિ આખા સાગરને પી શકે નહિ, એટલે પોતે પિતાનું ભાજન નક્કી કરી એટલું જ અને એ રીતે તે દષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીને લે. કહ્યું છે કે શાસ્ત્રષ્ટિ, મહાપુરુષોનું કથન અને પિતાની વિવેકબુદ્ધિને ઉપયોગ એ ત્રણ કસોટીએ ચડાવેલું આચરણ વિકાસને સાધક નીવડે છે. આથી એ ફલિત થયું કે આચરણમાં મૂકવું એ શ્રવણ કે જ્ઞાનનું ફળ ખરું; પણું આચરણ તે કરવું ઘટે કે જે પોતાની ભૂમિકાએ પિતાના વિકાસને માટે સાધક અને સુયોગ્ય હેય. [] આર્ય પુરુષોએ “સમતામાં જ ધર્મ” અનુભવ્યું છે અને દર્શાવ્યા છે. નેધ–અહીં તે રસૂત્રકાર ગૃહસ્થ સાધક અને ત્યાગી સાધક બનેના Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ આચારાંગસૂત્ર વિકાસમાર્ગને કેયડે અતિ સુંદર રીતે ઉકેલી દે છે. એટલું જ નહિ બલકે આખી આર્યસંસ્કૃતિનું મૂળ શામાં છે તે બતાવે છે. અને એ આર્ય સંસ્કૃતિ પણ અમુક દેશની જ છે એમ નહિ, પણ આખું જગત એનું ભાજન છે. એટલો વ્યાપક ભાવ ભાખી દે છે. તેઓ કહે છે કે જગતના જે જે આર્ય પુરુષે થયા છે, કે થશે તે બધા પુરુષોને સમાજમાં જ ધર્મ છે એ અનુભવ થયો છે કે થશે. સમતામાં જ શાન્તિને અનુભવ મળવાથી જગતની બધી પ્રજા સમભાવમાં ઝીલે અને જે શાતિ ઈચ્છી રહી છે તે પ્રાપ્ત કરે, તે માટે એમણે સૌએ એક યા બીજી રીતે એ જ માર્ગ બતાવ્યો છે. આખા વિશ્વમાં સામ્યવાદની સહજ વ્યાપક્તા થાય એવા અતિ ઉદાર અને ઉચ્ચ આશયે ભિન્નભિન્ન ક્ષેત્ર અને ભિન્નભિન્ન લોકમાનસને અનુલક્ષી ત્યાં ત્યાંના આર્યપુએ એ પ્રકારે ધર્મતત્ત્વ નિરૂપ્યું છે એ આ સૂત્રનો સારાંશ છે. [૪] (ભગવન્! સમતાયોગની સાધના શી રીતે થાય? તેના ઉત્તરમાં ગુરુદેવ બોલ્યા–પ્રિય જંબૂ! ભગવાન મહાવીરે જે કહ્યું છે, તે હું તને કહું છું. સમતાયોગની સાધનામાં (૧) કામભાગની આકાંક્ષાને ત્યાગ, (૨) હિંસક વૃત્તિને ત્યાગ, અને (૩) પરિગ્રહવૃત્તિને ત્યાગ એ ત્રણ વસ્તુઓ મુખ્ય સાધનરૂપે હોવી ઘટે. ) આથી જ આદર્શ ત્યાગને પંથે ચડેલા મુમુક્ષુ સાધકે ભેગોની તીવ્ર આસક્તિને મન પર સ્થાન આપતા નથી, કેઈ પણ જીવને દૂભવવા ઈચ્છતા નથી, અને કોઈ પણ પદાર્થ પરત્વે મમત્વબુદ્ધિ ન જાગે તેવી કાળજી ધરાવે છે. પ્રિય નિર્ચન્ય જંબૂ! અને એ રીતે વૃત્તિમાં નિષ્પરિગ્રહપણું આવવાથી આખા લેક પ્રત્યે તે નિષ્પરિગ્રહી રહી શકે છે. એમના નિષ્પરિગ્રહીપણાનું પ્રમાણ એ છે કે પછી તે પ્રાણીસમૂહ સાથે વ્યવહાર રાખવા છતાં પાપકર્મ કરતો નથી. અથવા બીજાને દંડવાની વૃત્તિને ત્યાગ કરવાથી તે દ્વારા કેઈ પણ પાપકર્મ થતું નથી. જે સાધકની આવી સહજ દશા જોવામાં આવે છે. તે સાધકને જ્ઞાની જ મહાન નિગ્રંથ તરીકે વર્ણવે છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ દિવ્ય દષ્ટિ આવો સાધક જન્મ અને મૃત્યુનું રહસ્ય જાણે છે, પતિમાર્ગને નિષ્ણાત ગણાય છે, અને એજસ્વી બની જગતની દષ્ટિએ અદ્વિતીય જેવો લાગે છે. (અદ્વિતીય એટલા માટે કે જગતની પ્રવૃત્તિ નિરાળી હોય છે. જગત રાગ અને દ્વેષને વધારનાર સાધનોઠારા સાધ્ય મેળવવા માંગે છે, આ સાધક આ ઊલટી રીતિને ત્યાગ કરે છે અને સાધ્યને બાધક થતાં બધાં કારણોને દૂર કરી સાચાં સાધનો દ્વારા સાધ્ય મેળવવાને પંથે પળે છે.) નોંધ—પણ આખા વિશ્વની સાથે એ ઉદાર સમતા “ મિલી મે સાવ મૂg” કે “મારવત્ સર્વ કાન્ત” એવાં એવાં માત્ર સુત્ર બલ્ય ન સાધી શકાય એટલા માટે જ એ મહાપુરુષોએ એને વ્યવહાર માર્ગ પણ બતાવ્યો છે એમ સૂત્રકાર આ સૂત્રદ્વારા કહી દેવા માગે છે. જૈનદર્શનકારેને સામ્યવાદની વ્યાપક્તા માટે સંયમ, આહસા અને તપ એ ત્રણ સાધનો દેખાયાં, અને તેથી તેમણે ધર્મનાં તે જ લક્ષણે બતાવ્યાં. ત્યાગને આદર પણ આ જ દષ્ટિબિંદુથી જૈનધર્મને અભિમત છે, એમ પણ આ સૂત્રમાં છે. સંયમ વિના જગતમૈત્રી સાધી ન શકાય એ વાતને વધુ સમજાવવી. પડે તેમ નથી. અને મિત્રભાવ આવ્યા વિના સમભાવે વતી ન શકાય તે પણ તેટલું જ સ્પષ્ટ છે. અતડાઈ મેહ, જડતા, સ્વાર્થધતા અને નિર્દયતા ઇત્યાદિ દે અસંચમના ચિહનરૂપ છે. સંયમ એટલે પરિગ્રહને ત્યાગ એટલું જ નહિ, પણ અહીં પરિગ્રહવૃત્તિને ત્યાગ બતાવ્યો છે એ ખૂબ મનનીય છે. જે પરિગ્રહવૃત્તિના ત્યાગના પરિગ્રહને ત્યાગે છે, એ જ આદર્શ નિષ્પરિગ્રહી બની રહી શકે છે. નહિ તો એ એક ક્ષેત્ર મૂકી બીજા ક્ષેત્રમાં જતાં ત્યાં એક મૂકી બીજે પરિગ્રહ વધારવાને. આ બીના અનુભવગમ્ય પણ છે. પરંતુ જેણે વૃત્તિમાં નિષ્પરિગ્રહીપણું મેળવ્યું હશે, તે જગતના કોઈ પણ ક્ષેત્રમાં જાય તોય નિષ્પરિગ્રહી રહી રાકવાને. જૈનદર્શનમાં જે “રાવી”ની પરિપાટી ચાલે છે તે આ અપેક્ષાએ છે. ઉપયોગિતાની દષ્ટિએ પદાર્થોની મર્યાદા કરી પરિગ્રહવૃત્તિને રોકવાનો પ્રયોગ આદરવો એનું નામ સંચમ, અને આત્મરક્ષાનું દયેચ જાળવીને સંચમી ભાવનાથી જે ક્રિયા થાય તેનું નામ અહિંસા Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આચારાંગસૂત્ર - જે અહિંસામાં સંયમ નથી હોતો તે અહિંસા વાસ્તવિક હોતી નથી, અને વાસ્તવિક અહિંસાની કોઈ પણ ક્રિયા બીજને દંડ દેતી નથી, આ વાત વિચારણીય છે. તેમજ કદાચ વૃત્તિને અંગે ઇતરને દંડરૂપ બનવા જતી હોય તે આ ક્રિયા અટકાવવાનું તપશ્ચર્યા એ પ્રબળ નિમિત્ત બની રહે છે. આમ, આહસા, સંચમ અને તપની ત્રિપુટીથી યુક્ત ધર્મ દ્વારા કઇ પણ અધર્મ થતું નથી. આ સૂત્રમાં સૂત્રકાર એક બીજી વાત કહે છે, તે એ છે કે આવા સાધકે જન્મ અને મૃત્યુનું વાસ્તવિક રહસ્ય ઉકેલી મૂકે છે. કથિતાશય એ છે કે “મૃત્યુ એ મૃયું નથી પણ નવા દેહની પ્રાપ્તિનું પૂર્વરૂપ એટલે કે નવા જન્મનું શુભ કારણ છે” એમ આવા જ્ઞાની સાધકે સમજે છે. એટલે એમની પ્રત્યેક ક્રિયા નિર્ભય અને પ્રકાશમય હોય છે. પછી આવો સાધક બાહ્ય નિમિત્તે સાથે લડતું નથી. પણ ઊલટે એમના પ્રત્યે વધુ ઉદાર અને દયાળુ બને છે. એ માત્ર આત્માનું આવરણ છે. જે અંદર છે, તે જ વૃત્તિ સાથે લડે છે. જગતની અને એની સમજણ વચ્ચે આ એક મહાન અંતર છે. અને એથી જ જગતની દૃષ્ટિએ તે અદ્વિતીય અને તેજસ્વી લાગે છે. જે વસ્તુ અદ્વિતીય અને તેજસ્વી હોય છે એની ક્રિયા કે દયેયને જગત ન પહોંચે કે ન પરખી શકે, એવું ઘણુવાર બને ખરું; તોયે તે તરફ જગતને બહેળા વર્ગને પૂજ્યભાવ અને અનુકરણશીલ બુદ્ધિ તે જરૂર પ્રગટે જ છે. - [૫) પ્રિય મેપ્સ જંબૂ! એવા સાધકને “દેહ જેમ સંકટ કે શ્રમથી ગ્લાન થાય છે, તેમ વળી આહારથી પુષ્ટ થઈ શકે છે” આમ લાગતું હે દેહનાં મૂલ્ય તે એવાં અને એટલી મર્યાદા સુધી આંકે છે, તેમ જ એવું સમજીને તેને ઉપયોગ પણ તેવી જ રીતે કરે છે. તેથી દેહ ગ્લાન થાય તો તેને ખેદ થતો નથી. તેમ પ્રેરણાપૂર્વક દેહ પુષ્ટ થાય તેવા ઉપાયો યોજવા તેની વૃત્તિને ઇચ્છિત નથી. હવે જરા જગત સામે જુઓઃ જગતના ઘણાયે છે બિચારા દેહ ગ્લાન થાય છે કે સર્વ ઇદ્ધિ સાથે પ્લાન થયેલા નજરે પડે છે. નેધર–આ પાંચમા સૂત્રમાં સૂત્રકાર જગત અને તેવા સાધકની વચ્ચેનું અંતર કઈ જાતનું છે, તે વધુ સ્પષ્ટ કરે છે. તે બેની વચ્ચેનું અંતર, એટલે Page #366 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દૃષ્ટિ - ૩૧૩ એ બને નિરાળો છે, એમ જાણી જગતથી તે ઊલટે બને કે અતડે રહે એમ કોઈ રખે માની લે ! કે રખે તેવું અસહજ આચરવા માંડે.' તે વાતની અહીં ચેતવણું છે. જે જગતમાં જીવે છે, તે જગતને સંબંધી તો રહેવાને જ. માત્ર ફેર છે ભાવનાને, અને તે જ તારતમ્ય અહીં બતાવ્યું છે. ઇતર જગત દેહના રક્ષણને જીવનનું ધ્યેય માને છે, જ્યારે સાધજ્જગત દેહને જીવનવિકાસનું સાધન માને છે. ભાવનાના ભેદે જ એક શ્રમ કે સંચમથી ડરે છે; તપ કે ત્યાગથી આનંદ અને રસ લૂંટાઈ જતો હોય તેમ માને છે. બીજો તેમાં જીવનને આનંદ માણે છે. આથી બન્નેની ક્રિયા એક હોય, તોયે તે ક્રિયાજન્ય ફળમાં અસંતોષ અને સંતોષ જેવો મહાન ભેદ અનુભવાચ છે. દિવ્યદષ્ટિ સાધક અને સામાન્ય દષ્ટિવાળા જન વચ્ચેના અંતરના રહસ્યને અહીં ઉકેલ છે. પિતાને અસંતોષ થાય તેવી ક્રિયા કઈ જાણી જોઈને ન કરે, સંકટને ન ઈચ્છે, તેય પૂર્વકર્મને લીધે કહો કે નિસર્ગને મન તેને વિકાસ ઇચ્છિત છે તે માટે કહો, પણ પ્રત્યેકના જીવનમાં તડકાછાયા તો આવે જ છે. દેહની અવસ્થાઓના પલટા, રેગે, પ્રતિકૂળતાઓ અને એવું ઘણું ઘણું પરિવર્તન સંચિત, પ્રારબ્ધ અને ક્રિયામણુએ કર્મની ત્રણ બાજુએદ્વારા જીવનમાં ઊતરે જ છે. સાધક તેને સ્વાભાવિક માની, સમભાવ જાળવી, તેમાંથી ઊલટું કંઈક ને કંઈક નવું પામે છે. ત્યારે જગતને બીજો પ્રવાહ તેમાંથી ગ્લાનિ અનુભવી પિતામાં પૂર્વકાળથી સ્થાપિત ગયેલ ભય અને ક્રોધાદિ કષાયોના સંસ્કારમાં ઊલટી વૃદ્ધિ કરે છે. [૬] તે પ્રસંગે પણ પૂર્વોક્ત ઓજસ્વી સાધક દયાનું રક્ષણ કરે છે, દયાને તજાતો નથી. . નોંધઃ–જગતની આવી સરાસર ઊલટી પ્રવૃત્તિ નજરે જેવા છતાં તે ઓજસ્વી સાધક જગત પ્રત્યેની પિતાની દયા તજતો નથી, એવું આ સૂત્રમાં કથન છે. તે બે વાતો સ્પષ્ટ કરે છે. એક તો દયા એ પ્રાણ જાતને સ્વભાવ છે. વિકાસનું પણ તે જ એક અનુત્તર સાધન છે. એટલે “દયા નહિ તે ધર્મ જ શાને ? ” એ એક વાત. અને બીજી વાત એ કે બીજાઓ એનો ગમે તે ઉપયોગ કરે તોયે સાધકે પિતાનું કર્તવ્ય કરતા રહેવું ઘટે. કારણ કે બીજે પોતાને સ્વભાવ પકડે છે કે કેમ તે જોયા કરવું એ સાધકનું ર્તવ્ય નથી. સાધકનું કર્તવ્ય તે પોતાના સ્વભાવની અભિમુખ રહેવું એ છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આચારાંગસૂત્ર આ પરથી એ ફલિત થયું કે જ્યાં લાગણનું તત્ત્વ છે. ત્યાં દયા હોય, અને લાગણી તે પ્રત્યેક જીવમાં છે જ. એટલે દયા એ તે પ્રત્યેક જીવના સ્વભાવ સાથે સંકળાયેલી વસ્તુ છે. સાધક એ સ્વભાવ તરફ વધુ ઢળે અને પ્રત્યેક ક્રિયામાં વિવેકબુદ્ધિક તેને ઉપયોગ કરે. એ જ એની વિશેષતા. જોકે જેમજેમ સાધક વિકસે તેમ તેમ તેની દયાના સ્વરૂપમાં અને ક્રિયામાં પણ પલટો થાય એ બનવાગ્યું છે. અને એ વાતની “દાન, ગતિ, રક્ષણ, હિસા, દાનેષુ” એવા દયા ધાતુના વિવિધ અર્થો પ્રતીતિ પૂરે છે. તે જ રીતે સ્વદયા, પરદયા અને એવા દયાના ભેદનું પણું એ જ રહસ્ય છે. દયાની પ્રાથમિક ભૂમિકા અર્પણભાવ ઉત્પન્ન કરે છે. સાધકની પાસે જે સાધન હોય તે દ્વારા તે બીજાના પ્રતિ અનુકંપાભાવે પ્રેરાય છે. અને કંઈ પણ અપી છૂટું એવી ભાવના તેને એવી ક્રિયા કરાવી નાખે છે, કે જે ક્રિયાને આપણે દયા તરીકે ઓળખીએ છીએ. જેણે માનવતા પ્રાપ્ત કરી હોય તે આમ કર્યા વિના રહી જ ન શકે ? પછી જેમજેમ તે આગળ વધે છે તેમતેમ “હું બીજ માટે બીજની દયા કરું છું તે ભાવ ન રહેતાં “હું જે કંઈ અનુકંપું છું તે મારે સ્વભાવ છે” એમ જાણું દયામાં પોતાનો વિકાસ છે એમ માનીને દયાની ક્રિયા થાય છે. આ વખતે સંચમ સહજ રીતે આવી જ જાય છે. પછી તેથી એ આગળ વધી ત્યાગની ભૂમિકામાં આવે છે. એટલે એની દયાની (સકળ ચિતની ) ક્રિયા આત્મરક્ષાર્થે થાય છે. આ સાધક અજ્ઞાન એ જ જગતના દુઃખનું મૂળ જાણું જ્ઞાનની લહાણ કરવા માંડે છે. પછી એની ભૂમિકા એથીયે જયારે આગળ વધે છે, ત્યારે તેની દયાની ક્રિયા પિતાના રાગદ્વેષાદિ રિપુઓને હણવા માટે થાય છે. એને તપની ભૂમિકા કહેવામાં આવે છે. અને તેને પરિણામે છેવટે આત્મસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ થાય છે. આમ એની દયાની ક્રિયા એ રૂપે પલટે છે. આ જ ભાવને સૂત્રકાર મહાત્મા સ્પષ્ટ કરતાં કહે છે. [9] પણ પ્રિય જંબૂ ! આ વાત ભૂલવી જોઈતી નથી કે જે સાધક સંયમના યથાર્થ સ્વરૂપને કુશળ જાણકાર છે, તે જ અવસર, પિતાની શક્તિ, વિભાગ, અભ્યાસ, સમય, વિનય તથા શાસ્ત્રદષ્ટિ એ બધાંને સમન્વય સાધી વિવેકબુદ્ધિપૂર્વક લેકપ્રપંચમાંથી પિતાના Page #368 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દ્રષ્ટિ - ૩૧૫ સ્વભાવને માર્ગ શોધી લે છે. તેમ જ તે સાધક જ પરિગ્રહ પરની મમતા ઉતારીને સર્વથા નિયમિત બની, કઈ પણ પ્રકારનો આગ્રહ ન રાખતાં નિરપેક્ષ બની સહજજીવન જીવે છે, અને રાગ તથા ઠેષ એ બંનેને અથવા આંતરિક તેમજ બાહ્ય બંને પ્રકારનાં બંધનને છેદીને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચવાનો પુરુષાર્થ કરે છે. | નેધર–આ સૂત્રમાં દયાને કે સ્વસ્વભાવ તરફ વળવાને કયે માર્ગ છે? તે બહુ સુંદર રીતે સ્પષ્ટ કર્યું છે. આ વાત સમજાય તે ધર્મને નામે કોઈ પણ જાતની વિકૃતિ ન થાય. નિરપેક્ષ ભાવના, નિષ્પક્ષપાતી વૃત્તિ, પ્રત્યેક પળે વિબુદ્ધિની જાગૃતિ અને નિરાસક્તિભર્યું સહજ જીવન એ સાધકમાત્રના જીવનસાધનાના આદર્શો અને જીવનક્રિયાત્મક વ્યવહાર હોવા ઘટે. [૮-] પ્રિય જંબૂ ! જે આવા ધ્યેયજવી અને ઉચ્ચ કોટિના સાધક છે, તેમની પણ કસોટી હોય જ છે. સાધનામાર્ગમાં થતી અનુકુળ કે પ્રતિકૂળ સંયોગોની કસોટી જ સાધકના હદયસુવર્ણને વધુ શુદ્ધ અને મૂલ્યવાન બનવાની તક આપે છે. તેવા સાધકની સહજસમતા કેવા પ્રકારની હોય છે તે સંબંધમાં અહીં એક પ્રસંગ આપવાથી સ્પષ્ટ થશે. ધારો કે આવા સાધકનું શરીર (શીત, જવર કે અતિ શીતને લઈને ઠંડીની અધિક અસરથી) કદાચ ધ્રુજતું હોય તેવામાં કઈ ગૃહસ્થ (હાંસી કરવા ખાતર કે સાધુતાની કસોટી કરવા ખાતર) જાણીને અથવા અજાણતાં એમ કહે કે “અહા આયુષ્યન શ્રમણ ! તમને આ ધ્રુજારી કામપીડાથી તો નથી થતીને શું આપના જેવા ત્યાગીને પણ વિષય પીડે છે ? પૂર્ણ બ્રહ્મચારી અને પ્રચંડ ત્યાગી સાધના કાન પર આવાં કાતિલ વચને પડવા છતાં તે પ્રસંગે (જરાયે ન ચિડાતાં માત્ર) શાંત ચિત્તપૂર્વક તે મુનિ સાધક ત્યારે માત્ર આટલું જ કહેઃ “પ્રિય આયુષ્યન ગૃહસ્થ! મને કામ નથી પીડતો પરંતુ ટાઢ વાય છે. અને શરીર તેને ન ઝીલી સકતું હોવાથી કંપે છે.” | મુનિના આ કથનને ઉત્તર આપતાં જે ગૃહસ્થ એમ કહે કે “જે એ વાત સાચી જ હોય તો પછી શા માટે તમે તમારા દેહને ઠંડીથી Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આચારાંગસૂત્ર બચાવવા માટે અગ્નિથી તપાવતા નથી ?” ત્યારે પણ તે મુનિ સાધક એમ કહે કે “ ગૃહપતિ ! જૈનભ્રમણને અગ્નિ સળગાવવા કે ખાળવા કલ્પ્ય નથી (કારણ કે તેમાં જીવજંતુની હિંસાના ભય છે) એટલું જ નહિ બલકે તેની પાસે જઈ શરીરને તપાવવું કે તેમ કરવા બીજાને કહેવું તે પણ કલ્પ્ય નથી.” માતા કેઃ——મુનિ સાધકની આ ખીના સાંભળ્યા પછી આવા ઉચ્ચ ત્યાગને જોઈ ભક્તિથી તરખેળ થયેલા તે ગૃહસ્થ કદાચ પાતે મુનિની પાસે અગ્નિને સળગાવી મુનિનું શરીર તપાવવા ચાહે તેપણ તે મુનિ સાધક આ પ્રમાણે તેનું હાર્દ જાણી તેને તેમ કરવા સારું પ્રેમપૂર્ણાંક પ્રથમથી જ મનાઈ કરે. અને સમજાવે કે મારા નિમિત્તે તેમ કરવું એ પણ ચેાગ્ય નથી. (તમને તમારી ભક્તિનું ફળ તે। ભાવનાથી જ મળી ચૂકયું છે. માટે હવે તેવી પ્રક્રિયા કરવી ચેાગ્ય નથી.) કારણ કે જૈનભિક્ષુ જેમ કાઈ તે દૂભવતા નથી તેમ પેતા નિમિત્તે કાઈ તે જરા પણ તકલીફમાં મૂકવા ઇચ્છતા નથી. ’’ આવા નોંધ:-આ બન્ને સૂત્રમાં સાધકે જીવનમાં કેટલા સમભાવ ઉતાર્યા છે તેની સેટીનું વર્ણન છે. બ્રહ્મચારી, સંયમી, ત્યાગી, તપસ્વી કે કાઇ પણ સાધક ઉચ્ચ. છે, એમ સ્વીકારવામાં જરાયે ખાટું નથી. પણ સાધકા પ્રસ`ગ પડયે ઘણીવાર સમતાને ગુમાવી બેસતા હેાય છે. આ ઝિટ કઈ સાધારણ ન ગણાય. વિકાસમાં જે કોઇ ખાસ ખાધક આવરણ હાય તે। એ પણ આ એક જ છે એમ કહીએ તે। ચાલે. તે આવરણનુ નામ છે અભિમાન. ઘણીવાર ચારિત્રવાન ગણાતા સાધકોના જીવનમાંચ ઊંડા અવલાનથી જણાશે કે તેઓ પેાતાની ક્રિયા પાછળ અભિમાનનેા કાંટા લઇને ફરતા હેાય છે. અને તેથી જ જો કોઈ તેમને તેઓ કરતા હેાય તેની વિરુદ્ધ કહે તે તેઓ વાતવાતમાં છેડાઇ પડતા હોય છે. આ કાંટે સમભાવના મૂળમાં જ કાપ મૂકે છે. સમભાવી સાધકને પાતામાં પૂરેપૂરી ખાતરી હેાય છે. તે જાણે છે કે “ જો હું મારે માટે ક્રિયા કરું છું તેનું ફળ મારા વિકાસઅર્થે જ હેાઇ શકે. જગત તેને ઊલટું રૂપ આપે કે ઊલટી રીતે જીએ તેાય એમાં મારે તે Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ દિવ્ય દૃષ્ટિ શું? ” આવા આત્મવિશ્વાસને બહારનાં વચને લેશ પણ કેધ ઉત્પન્ન કરાવી. શકે નહિ, અને સમભાવથી ડગાવી શકે નહિ. પણ હજુ જે સાધકની દષ્ટિ બહાર હોય છે, એની ચિત્તશાનિતના જળાશયને આ બહારનાં વચનરૂપી કાંકરાઓ ક્ષણેક્ષણે પડીને ખળભળાવે છે. જેની આંતરદષ્ટિ હોય છે તેને ઉપરનો ખળભળાટ લેશ પણું ખળભળાવી શકતો નથી; અને એ પુરુષો જે કંઈ બોલે છે તે પોતાના ઉપરના પ્રતિકાર માટે નહિ, પણ કેવળ સામાના સમાધાન અર્થે બોલે છે–અથવા મૌન ભજે છે. એવો આ સૂત્રમાં રહસ્યસ્ફોટ છે. અને જેમ એ સાધક કેદને દૂભવત નથી, કે કોઈથી દુભાતો નથી, તેમ કોઈ પ્રલોભનમાં પડી જઈને પિતાની ક્રિયાનેય છેડી દેતો નથી. કારણ કે એની સામાન્ય દેખાતી ક્રિયાઓ પણ સહજ હોય છે. જ્યાં સહજતા છે ત્યાં સારાં કે માઠાં, અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તેવાં નિમિત્તે મળે તોય એનામાં નિમિત્તને વશ થઈ સંયોગાધીન પરિવર્તન થઈ શકતું નથી. અને ઉપાદાનની જેમજેમ શુદ્ધિ થતી જાય, તેમતેમ બાહ્ય ક્રિયાનાં રૂપો પલટાય. એ પલટામાં તે સ્વરૂપસ્થિરતા હોઈ એ પરિવર્તનમાં પણ સહજતા છે, એટલે તે વિષે કંઈ કહેવાનું રહેતું નથી. આ બધા પરથી એ ફલિત થયું કે ઉપસંહાર સમભાવ એ આત્મસ્વભાવની પ્રાપ્તિ કે આનંદના સાક્ષાત્કારની પ્રાપ્તિના માર્ગમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે. સમભાવ એ જ ધર્મ છે, એવી ધર્મની ઉદાર વ્યાખ્યા મળે છે. સમભાવમાં આર્યસંસકૃતિનાં મૂળ છે. દયા પણ સમભાવી જ પાળી શકે. સમભાવના પાચા ત્રણ છેઃ નિઃસ્વાર્થતા, અર્પણતા અને પ્રેમ. એ ત્રણ પાયા પર જે ક્રિયાથી જીવનનું ચણતર થાય એ ક્રિયાનું નામ ધર્મકિયા. યોવનમાં ધર્મ સહજ છે. જીવનનું સૌંદર્ય, ઉત્સાહ, એજ અને આકર્ષણ એ ચૌવનશક્તિનાં પ્રતીક છે. યૌવન એ જીવનનું હોકાયંત્ર છે. એ જે માર્ગે વળે તે પર વિકાસ કે પતનને મુખ્ય આધાર છે. દિવ્ય દૃષ્ટિનું કુરણ યૌવનગત સુસંસ્કારમાંથી જન્મે છે. વૃત્તિના સંચમ વિના દિવ્ય દષ્ટિ અને વિશ્વબંધુત્વને સંભવ નથી. એમ કહું છું. વિમેક્ષ અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયો. Page #371 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં ઉદ્દેશક સહપબળની સિદ્ધિ ત્રીજા ઉદ્દેશકમાં દિવ્ય દૃષ્ટિ માટે વૃત્તિસંયમના વિવિધ અને સરળ માર્ગો દર્શાવવામાં આવ્યા છે. આ ઉદ્દેશકમાં એ માર્ગો જીવનમાં રચનાત્મક મનાવવા માટે જે પ્રાથમિક મળની અપેક્ષા છે એ સંકલ્પબળની સમીક્ષા કરતા ગુરુદેવ મેલ્યાઃ— [૧] જે અભિગ્રહધારી (વજ્રપાત્રની અમુક મર્યાદા ખાંધનાર) ભિક્ષુ સાધકે સાધના સારુ સાધનરૂપે એક પાત્ર અને ત્રણ વસ્ત્રોની છૂટ રાખી હેાય છે, એને એવા વિચાર ન જ આવે કે મારે ચેાથુ વસ્ત્ર જોઈ શે. કદાચ પાતાની પાસે મર્યાદિત કરેલાં ત્રણ વસ્ત્ર પણ પૂરાં ન હોય તે તેને સૂજતાં (સાધતે ચેાગ્ય) વસ્ત્ર યાચવાં કલ્પ્ય છે. કિંતુ તે જેવાં મળે તેવાં પહેરે. વસ્ત્રપન કે વસ્ત્રોને વિવિધ વર્ષોંથી રંગિત કરે નહિ, વસ્ત્રો ધાયેલાં કે ધેાઈ તે રંગેલાં મળે તે લે નહિ, તેમ જ ખીજા ગામમાં વસ્ત્ર સતાડે નહિ, અર્થાત્ સાવ સાદાં (ચારને ભય ન લાગે તેવાં) વસ્ત્રો ધારણ કરે. એ વસ્ત્રધારી મુનિને સદાચાર છે. નોંધઃ—જોકે વસ્ત્ર, પાત્ર ઓછાં કે વધુ વાપરે એ વાત સૂત્રકાર મહાત્માને મન ગૌણ છે. તોયે જે સાધક સાધનામાર્ગને ખરાખર સમજ્યા છે Page #372 -------------------------------------------------------------------------- ________________ સંક૯૫મળની સિદ્ધિ ૩૧૯ તે શરીરશ્રૃંગાર માટે તે કશું ન જ વાપરે, અને જેને ઉપયોગમય દૃષ્ટિ અને વિવેકબુદ્ધિ હોય તે જરૂરિયાત કરતાં વધુ પદાર્થો પણ ન લે. કારણ કે તેમ કરી ઉપાધિમાં પડવું એને ગમે નહિ એ સ્વાભાવિક છે. તોયે સાધક માટે વસ્ત્ર, પાત્રાદિ સંચમનાં ઉપયોગી સાધનાની અહીં મર્યાદા બતાવી છે. એ મર્યાદા અભિગ્રહધારી ભિક્ષુની અપેક્ષાએ જ છે, એમ વૃત્તિકાર મહાત્મા માને છે. તે ગમે તે હે ! પરંતુ સૂત્રકાર આ સૂત્ર રજૂ કરીને એ સમજાવે છે કે જ્યારે પદાર્થોમાં જરૂરિયાત પૂરતી મર્યાદા બંધાય છે, ત્યારે મર્યાદાબહારના પદાર્થો પરનું મમત્વ સહેજે છૂટે છે. બીજી ચિંતા સ્વયં ક્ષીણ થાય છે, અને સંકલ્પબળ દેઢ થાય છે. એ દૃષ્ટિએ મર્યાદાપ્રતિજ્ઞા આવશ્યક છે. બીજી વાત મર્યાદિત રાખેલાં સાધન પર પણ મમત્વ ન થાય તે સારું છે. તે પરથી વસ્ત્ર નવાં કે ન જોઈને રંગેલાં પહેરવાં એ ઉપલક અર્થ માની તેને દુરુપયોગ કેઈ ન કરે ? એમ કહેવાની પાછળ સૂત્રકારને આશય શરીરવિલાસની દૃષ્ટિએ છે, સ્વચ્છતાની દષ્ટિએ નહિ; કારણ કે સાધક મર્યાદિત વસ્તુઓ વાપરે જેમજેમ તે ટાપટીપમાં પડી જાય છે, તેમ તેમ તેનું તે પર મમત્વ બંધાય છે. આત્માથી પર રહેલા બધા પદાર્થો પરથી મમત્વબુદ્ધિ ઉઠાવી લેવી એ જે સાધકનું ધ્યેય હોય તેને આટલુંય મમત્વ બંધનકારક છે. વસ્ત્રો કે બીજ સાધને માત્ર શરીરજરૂરિયાતની દષ્ટિએ ઉપયોગી છે. અને શરીર પોતે પણ એક સાધનરૂપે જરૂરનું છે એટલું જ જાણે છે તે સાધક વસ્ત્રોને રંગવાની કે તેવી ટાપટીપમાં ન પડે એ સ્વાભાવિક છે. પણ સાથે સાથે બીજો અનર્થ થઈ જાય એટલે મેલ પણ વસ્ત્રોમાં ન ભરાવો જોઈએ. એ વિવેક પણ એવા સાધકમાં સહજ રીતે હોવો જોઈએ એ ભૂલવું જોઇતું નથી. શાસ્ત્રકાર બીજા સૂત્રમાં આ ભેદને ભરમ પણ આ રીતે ખેલી જ નાખે છે. [૨] જ્યારે મુનિ એમ જાણે કે હેમંત (ઠંડી) તુ ગઈ અને ગ્રીષ્મ (ઉષ્ણ) ઋતુ આવી ત્યારે જે વસ્ત્રો હેમંત ઋતુને અનુલક્ષીને સ્વીકાર્યો હોય તેમને એ ત્યાગ કરે અને છતાંયે ઉપયોગી હેય તો બધાને ત્યાગ ન કરે પણ અલ્પ રાખે; એટલે કે ત્રણમાંથી એક ત્યાગી બે પહેરવાં, અથવા તે બે ત્યાગી એક પહેરવું, કિવા ઠંડી દૂર થઈ જતાં જરૂરિયાત ન હોય તે એ બધાં ત્યાગવાં–એ એમને મને સ્વાભાવિક હોવું ઘટે. વસ્ત્રત્યાગ કરવાનું એટલા માટે Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આચારાંગસૂત્ર કહેવાય છે કે આ પ્રમાણે કરવાથી નિર્મમત્વ ગુણની પ્રાપ્તિ અને સાધનનું લાધવપણું બન્ને પ્રાપ્ત થાય છે. પ્રિય જંબુ! આને પણ ભગવાને તપ કર્યું છે. આ કથનનું આ રીતે રહસ્ય સમજીને સાધુઓ વસ્ત્રરહિત કે વસ્ત્ર સહિત ભાવમાં જેમ બને તેમ સમતાયોગી-સમભાવી રહે. | નેધ–શિયાળામાં ઠંડીના કારણે વસ્ત્રો આવશ્યક હોય માટે પહેરવાં એ ધર્મ, ઉનાળામાં જરૂરી ન હોય તે ત્યાગવાં એ ધર્મ. આમ કહીને ઉપરના સૂત્રને કેઈ અવળો અર્થ ન કરે તેને ખુલાસો આપી દીધો છે. જે વસ્ત્રોનું ધારવું કે ત્યાગવું શરીરની તન્દુરસ્તી માટે જ હોય, તે વસ્ત્રનું ધોવું પણું શરીરની તન્દુરસ્તીની દૃષ્ટિએ હોય એ વાત વિવેકબુદ્ધિથી સહજ રીતે સમજાઈ રહે. પણ કઈ અહીં પ્રશ્ન કરે છે તેવું વિધાન કેમ સૂત્રકારે નથી કર્યું? તો તેને ઉત્તર તો સ્પષ્ટ જ છે કે જે સૂત્રકાર સમસ્ત પદાર્થોને ત્યાગ કરવાનું કહે તે પુનઃ વસ્ત્રનું વિધાન કરે એની પાછળ જે વિવેક છે એ વિવેક જેને બરાબર સમજાય એને આ વિવેક પણ સહેજે સમજાશે. જૈનત્વ વિવેકીને જ પથ્ય છે. જે દર્શનનૈસર્ગિક હોય તે નૈસર્ગિક્તાના આકાંક્ષને પચે. આ સૂત્રમાં વસ્તુત્યાગથી વૃત્તિમાં અપરિગ્રહપણું આવે, માટે વસ્તુને ત્યાગ ઈષ્ટ છે એમ સ્પષ્ટ સમજાવ્યું છે; એટલે વસ્ત્રધારણ કે વસ્ત્રપરિહારની ક્રિયાનું મહત્ત્વ કેવળ તેની પાછળની વૃત્તિ પર છે, માત્ર ક્રિયા પર નથી, એ સિદ્ધ થાય છે. સાધક આ દૃષ્ટિએ જોતાં શીખે તો જ સાચો સમભાવ આવે. ઘણીવાર એવું બને છે કે ઉત્કૃષ્ટ ક્રિયાને પાળતો એક સાધક પોતાના મનમાં બીજા સાધકને પિતાનાથી જરા હલકે માનતા હોય, તોય પ્રેમ, સમાન ઇત્યાદિ ભાવો જાળવી શકે છે. પણ સૂત્રકાર કહે છે કે એમાંય સાચો સમભાવ નથી. સમભાવી સાધક હંમેશાં સૌનાં ચેતન્ય તરફ જુએ; કારણ કે ચિતન્ય તો સૌને સમાન છે. કેઈને આવરણ અલ્પ હોય તો તેને વિકાસ વધુ દેખાય, કેઈને આવરણ વધુ હોય તો તેનો વિકાસ અલ્પ દેખાય. એટલે બહિર્દષ્ટિને ત્યાગ કરી કેવળ ગુણગ્રાહી અને આત્માભિમુખ દૃષ્ટિથી જોઈને સૌ સાથે સમત્વ કેળવવું ઘટે. [૩] જે મુનિ સાધકને સાધનાના કઠણ પંથમાં ચાલવા જતાં Page #374 -------------------------------------------------------------------------- ________________ સ’૫મળની સિદ્ધિ કદાચ પ્રકૃતિની પ્રખળ અસરથી એવા વિચાર આવી જાય કે પરિષહે કે ઉપસર્ગામાં સપડાઈ ગયા છું અને તેને સહન કરવા માટે હવે કાઈ પણ રીતે શક્તિમાન નથી” તો તેવા પ્રસ ંગે વિચાર, ચિંતન, સતસંગ અને એવાં અનેકવિધ સાધનેાથી બને ત્યાં સુધી તેમાંથી ખસી જવું, પરંતુ પ્રતિજ્ઞાભંગની અકાય (મૈથુનાંદિ) પ્રવૃત્તિ ન કરવી. જો કાઈ રીતે પ્રતિજ્ઞામાં દૃઢ ન રહેવાતું હાય તા વેહાનસાદિ (અકાલ) મરણથી મરી જવાનું પસંદ કરવું (પણ અકાય ન આચરવું). કારણ કે તેવા પ્રસંગનું આકસ્મિક મરણ પણ અણુસણુ અને મૃત્યુકાળના મરણ જેવું નિર્દોષ અને હિતકર્તા ગણાય છે. રીતે મરણને શરણ થનારા પણ મુક્તિના અધિકારી હોઈ શકે છે. ધણાયે નિર્માંહી પુરુષાએ તેવા પ્રસ ંગે આવા મરણનું શરણુ લીધું છે. માટે તે હિતકારી, સુખકારી, સુચાગ્ય કક્ષયના હેતુભૂત અને અન્ય ભવમાં પણ પુણ્યપ્રદ થાય છે. આ ૩૨૧ re હું નોંધઃ—આ સૂત્રના મૂળપાઠમાં શીતપના પરિષદ્ધ લખ્યા છે. પરંતુ વૃત્તિકાર અને ટીકાકારને મત એ છે કે અહીં કેવળ શીતપ જ પદ્મથી આદિ લઈ મૂળવ્રતની વાત કહેવાના સૂત્રકારને આશય છે. અને આ વાત વધુ ખંધબેસતી છે. કારણ કે શીતપ સહન ન થાય તે તે માટે તે પ્રથમ સૂત્રમાં સૂત્રકાર મહાત્માએ વધુ વસ્ત્રો રાખવાની છૂટ ખાપી છે. એટલે અહીં તે! મૂળવતને લગતી વાત જ સુતિ છે, અને તે પણ જે વ્રતમાં અપવાદને લેશ પણ સ્થાન નથી એવા ચેાથા વ્રતને લગતી વાત વધુ પ્રાસંગિક છે. કારણ કે આપધાત કરવાથી જૈનદર્શનમાં અનેક જન્મમરણા અને અધમ ગતિ પ્રાપ્ત થાય છે તેવું સ્પષ્ટ કથન છે. અને ભગવતી સૂત્રાદિ સૂત્રે એની સાખ પૂરે છે. છતાં અહીં આપઘાત કરવા સુધીનું કહે છે. તેની પાછળ એટલેા જ મહાન આરાય હેાવા ઘટે. ઊંડા ઊતરતાં એ વાત સહેજે સમજાશે. બ્રહ્મચર્ચ ખંડનથી સંચમમય જીવન હણાય છે, આત્મા હણાય છે. એ વાત તેા છે જ, પણ અહીં તે સાધકે જે વસ્તુની પ્રતિજ્ઞા કરી હેાય—પછી ૨૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ - આચારાંગસૂત્ર તે પ્રતિજ્ઞા ભલે સામાન્ય હોય, તોયે પ્રતિજ્ઞામાં પ્રાણાંત ટકી રહેવું, પણ પ્રતિજ્ઞાભંગ ન કરો એવું જ મુખ્યત્વે ફલિત થાય છે. કારણ કે દેહભંગથી નવો દેહ સાંપડી શકે છે. પણ પ્રતિજ્ઞાભંગથી પ્રતિજ્ઞા નથી સાંપડતી. અને તેથી જ અહીં એક વાત નવીન અને ખાસ યાદ રાખવા જેવી એ મળે છે કે પ્રતિજ્ઞાભંગ એ મહા પતન છે. પણ એ પતન માત્ર પ્રતિજ્ઞાભંગથી થતી ક્રિયા માત્રથી થાય છે એમ નથી; ક્રિયા તો ગમે તેવી અધઃપતન હોય, તેય એ વૃત્તિના સંસ્કારે સુંદર હોય તો પતનનું નિવારણ સહજ શક્ય છે; પણ પ્રતિજ્ઞાભંગથી વૃત્તિ પર સંકલ્પબળની ક્ષતિના જે સંસ્કારે સ્થાપિત થાય છે તેનું નિવારણ સહજ શક્ય નથી. અને એ જ દષ્ટિએ પ્રતિક્ષાભંગની ભયંકરતા છે. ઉપસંહાર વસ્ત્રપાત્રાદિ સાધના ત્યાગ કે સ્વીકારની પાછળ દેહ પરનું મમત્વ ઉતારી દેહની મર્યાદા અને સ્વાથ્ય જાળવવાને હેતુ છે. વૃત્તિના પૂર્વઅધ્યાસોને લઈને ભૂલી ન જવાય એ સાવધાનતા માટે પ્રતિજ્ઞાની પૂર્ણ આવશ્યકતા છે. એવા સાધકને માટે પ્રતિજ્ઞા માતાની ગરજ સારે છે. તે માતા દઢ સંકલ્પથી ટકે છે. ગમે તેવી કટીને પ્રસંગે પણ તેને ટકાવી રાખવા વીર અને ધીર બની તત્પર રહેવું ઘટે. એમ કહું છું. | વિમેશ અધ્યયનને ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત થયો Page #376 -------------------------------------------------------------------------- ________________ પાંચમ ઉદ્દેશક પ્રતિજ્ઞામાં પ્રાણાપણ વજ્રપાત્રનું સહરક્ષણ અને ભાજનાદિનું સેવન કેવળ દેહને સંયમ પાળવાયાગ્ય સુઘડ અને સુદૃઢ મનાવી રાખવા માટે છે. આથી શ્રમણ સાધક જેમ બને તેમ બહુ જ ઓછાં અને તે પણ શુદ્ધ સાધનાથી ચલાવી લેતાં શીખે. મા સાધના ઘટવાથી અતરની ઉપાધિ પણ હળવી થાય છે. ઉપાધિ હળવી થવાથી અશાન્તિમાં મેાટા ઘટાડા થાય છે અને સાધનાના માર્ગ સરળ બને છે. ગુરુદેવ મેલ્યાઃ— [૧] જે મુનિ સાધકને એક પાત્ર અને માત્ર એ જ વસ્ત્ર હાય તેને કદી આવી ઇચ્છા જ નહિ થાય કે હું ત્રીજું વસ્ત્ર માણુ. પણ જો તેની પાસે ખે વસ્ત્ર પણ પૂરાં નહિ હાય તા યથાયેાગ્ય સાાં એ વસ્ત્ર તેમને યાચવાં પડે એ કલ્પી શકાય છે, પરંતુ તે (આસક્તિરહિત) જેવાં મળે તેવાં જ પહેરવાં. એમ કરવું તે સાધુને આચાર છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ આચારાંગસૂત્ર નેંધ –જિનકી, પરિહાર, વિશુદ્ધ ચારિત્રવાળા (ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા) સાધકે યથાસંદિક અને પડિમાધારી સાધુઓ જ માત્ર બે વસ્ત્રો ધારણ કરે છે. ત્રણ વસ્ત્રવાળા તે જિનકલ્પી પણ હોય અને સ્થવિરકલ્પી પણ હોય, એ શ્રીમાન શીલાંક સૂરિજીનો મત છે. આ સૂત્રમાં ગત ઉદ્દેશકના પ્રથમ સૂત્ર જેવો જ સાર છે. ભિક્ષુ શરીરની મર્યાદા અને આવશ્યક્તાને અનુલક્ષીને વસ્ત્ર, પાત્ર કે બીજું ઉપકરણ રાખે એટલે એમાંથી ફલિત થાય છે. [૨] હવે જ્યારે મુનિ એમ જાણે કે હેમંત (ઠંડી) ઋતુ ગઈ અને ઉષ્ણ ઋતુ આવી ત્યારે જે વસ્ત્ર હેમંત ઋતુને અનુલક્ષીને વધુ સ્વીકાર્યો હોય તેને તે ત્યાગ કરે, અથવા (હજુ પણ ટાઢને સંભવ હોય તે ) પહેરે; કિવા ઓછાં કરે. એટલે કે એક વસ્ત્ર રાખે અને છેવટે તેની પણ જરૂર ન લાગતી હોય તે વસ્ત્રરહિત થઈ નિરાસતિ કેળવે. આમ કરવાથી તપશ્ચર્યા થાય છે. એમ શ્રી ભગવાને ભાખ્યું છે. પણ આ કથનનું રહસ્ય સમજીને મુનિ સાધકે વસ્ત્ર સહિત અને વસ્ત્રરહિત બને દશામાં સમતાગની સાધનામાં જરા પણ ન ચૂક્તાં અડગ રહેવું. * પડિમાધારી એટલે અમુક પ્રકારના નિયમો ધારણ કરનાર ભિક્ષુ. એ નિયમ બાર પ્રકારના હોય છે–પ્રથમ પ્રતિમામાં પ્રથમ માસે રેજ એક વખત એક જ ઘેર આહારની એક દાત એટલે કે એકધાર તથા પાણીની એક ધાર લેવી ને તેથી નિર્વાહ કરે; બીજા, ત્રીજા, ચેથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા મહિનામાં જ બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત દાતા ઉપરાંત કશું લેવું નહિ, એ નિયમ રાખવો. આ રીતે સાત પ્રતિમાઓ થઈ, આઠમી પ્રતિમામાં સાત દિવસ સુધી એકાંતરા ઉપવાસ કરીને ઉત્કૃષ્ટ આસને એટલે કે કઠણ આસને બેસવું. નવમી પ્રતિમામાં સાત દિવસ એકાંતરા ઉપવાસ કરીને કેવળ દંડાસને બેસવું. દસમી પ્રતિમા નવમી પ્રમાણે જ છે. પણ ગાદેહિક આસને એટલે જેમ ગાયને દેહવા બેસે એવી રીતે બેસી રહેવું. અગિયારમી પ્રતિમા એક અહોરાત્રની છે. પ્રતિમા અગાઉથી બે ઉપવાસ કરી તે જ દિવસે મધરાત્રે ગામ બહાર જઈ કાયોત્સર્ગ કરો. બારમી કેવળ એક રાત્રિની પ્રતિમા છે. તે રાત્રિ પહેલાં ત્રણ ઉપવાસ કરી ત્રીજે દિવસે રાતે વનમાં રહેવું અને એકચિત્ત રહીને ઉપસર્ગ આવે તે સહેવા. આ રીતે બાર પ્રતિમાઓને ક્રમ પૂર્ણ થાય છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રતિજ્ઞામાં પ્રાણાર્પણ ૩૨૫ નોંધ –ત્યાગ પણ સમજપૂર્વક અને કમપૂર્વક હે ઘટે. જે પદાર્થોના ત્યાગથી નિર્મમત્વ ન કેળવાય તે ત્યાગ આદર્શ ન ગણાય. અને આદર્શ ત્યાગ વિના કંઈ આદર્શ તપશ્ચર્યા ન ગણાય. એ આ સૂત્રને આશય છે. ' [3] કદાચિત પ્રસંગવશાત કેઈ ભિક્ષુ સાધકને એમ થાય કે રેગાદિ સંકટમાં આવી પડવાથી અશક્ત થઈ ગયો છું તેથી ઘેરઘેર જઈ ભિક્ષા લઈ લાવવા એટલે હું સમર્થ નથી. (આ પરિસ્થિતિ કેાઈને સ્વાભાવિક રીતે કહેવા જતાં) તે સાંભળીને કે જેઈને કઈ ગૃહસ્થ તેના માટે આહારાદિ પદાર્થો તેની પાસે ( જ્યાં તેનું ઉપાશ્રયસ્થાન હોય છે ત્યાં લાવી આપવા માંડે તો તે મુનિ સાધક તેને લેવા પહેલાં જ વિવેકપૂર્વક કહે કે આયુષ્યન ગૃહસ્થ! મારા નિમિત્તે આવેલા આ પદાર્થો કે તેવું બીજું કશું ખાવું પીવું, કે લેવું મને ક૫તું નથી. (હું જૈન શ્રમણ હોવાથી તે સંઘની નિયમવ્યવસ્થાને અનુસરીને એ લઈ શકું તેમ નથી.) નોંધ:–આ સ્થળે જૈન સંઘની નિયમવ્યવસ્થાની કડક સ્થિતિનું માત્ર દિગદર્શન છે. બાકી મૌલિક સિદ્ધાંતના નિયમોને છોડીને અપવાદ દરેક સ્થળે હેઈ શકે છે. પરંતુ અપવાદમાગને ઉપયોગ પાકટ સાધકદ્વારા જ સમજીને વિવેકપૂર્વક થવો ઘટે, અન્યથા અર્થને બદલે અનર્થ થઈ જાય. આ સ્થળે ગૃહસ્થને બદલે શ્રમણ સાધકો લાવી આપે તે તે લઈ શકાય એવું વિધાન યાદ રાખવા ગ્ય છે. કારણ કે ભિક્ષુઓ કેઈને તકલીફ આપ્યા વગર જુદે જુદે સ્થળેથી ભિક્ષાદિ સામગ્રી લાવીને એ બિમાર ભિલુને આપી શકે છે. વળી ગૃહસ્થને આ રીતે અતિ પરિચય થઈ જાય અને રાગ બંધાય તો ભવિષ્યમાં કદાચ ત્યાગમાર્ગમાં કંઈક શિથિલતા આવવાનો ભય પણ રહે, એ દષ્ટિબિંદુ આ કથનની પાછળ મુખ્ય છે, તે ભૂલવું ન જોઈએ. અને આ વાત સૂત્રકાર મહાત્મા પોતે પણ સ્પષ્ટ કરી કરી દે છે. એટલે આ સૂત્ર પરથી એટલું ફલિત થયું કે મુનિ સાધકની માંદગીમાં મુનિ સાધકેની સેવા ઉપયુક્ત છે. કારણ કે મુનિનું જીવન કેઈને પણ દુઃખરૂપ કે બોજારૂપ ન થાય એ મુખ્ય હેતુ છે. બીજી વાત એ છે કે એક Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આચારાંગસૂત્ર પ્રસંગે પણ ગૃહસ્થ ઉપાશ્રયમાં ભોજન લાવી આપે છે તે અપવાદ પછી બીજાને અનુકરણરૂપ થઈ જવાને તથા વિવેક્યક્ષુથી ન જોતાં જનતામાં ધીમેધીમે એવી રૂઢિ ચાલુ થઈ જવાને સંભવ રહે છે. તેમ જ એવી રૂઢિમાં ગૃહસ્થને ગાઢ વ્યાસંગ થવાને અને સાધુજીવન શિથિલ, પરાવલંબી તેમજ અશ્રમજીવી બનવાનો પણ ભય રહે છે. એટલે ઉપાશ્રયમાં ભજન લાવી આપવું એ ગૃહસ્થનું નહિ પણ મુનિ સાધકનું ર્તવ્ય છે. [૪] કોઈ મુનિ સાધકને આવી પ્રતિજ્ઞા હોય જેમકે “હું માંદો પડું તે પણ મારે બીજાને મારી સેવા કરવાનું કહેવું નહિ પરંતુ તેવી સ્થિતિમાં બીજા સમાન ધર્મ પાળનાર (અર્થાત શ્રમણ સાધકે) તન્દુરસ્ત સાધકે જે કર્મનિર્જરાના હેતુપૂર્વક (નિઃસ્વાર્થબુદ્ધિથી) સ્વેચ્છાથી જે મારી સેવા કરે છે તે મારે સ્વીકારવી અને જો હું સ્વાસ્થપૂર્ણ (તન્દુરસ્ત) હોઉં તો બીજા સહધમી અસ્વસ્થ શ્રમણની સ્વેચ્છીપૂર્વક (કોઇની પ્રેરણા સિવાય) નિઃસ્વાર્થે સેવા કરું.” તેવા મુનિ સાધકે પોતાની પ્રતિજ્ઞા ખાતર સદ્દભાવથી મૃત્યુને વરીને પ્રાણોને જતા કરવા. પરંતુ કદી કઈ સ્થિતિમાં પણ પ્રતિજ્ઞાભંગ તો કરવો જ નહિ. નોંધ –બને ત્યાં સુધી અન્યની સેવા ન લેવી એ મુનિ સાધકને ઈષ્ટ હોય છે એ આ સૂત્રમાં ભાવ છે, કારણ કે સેવા અને સ્વાવલંબીત્વ એ શ્રમણનું જીવનવ્રત છે. અહીં પણ પ્રતિજ્ઞા ખાતર પ્રાણાર્પણની વાત છે. અને તે વધુ સ્પષ્ટ છે. ક્રિયામાં ભૂલ થવી શક્ય છે, અને તે ક્ષમ્ય છે. પણ પણ પ્રતિજ્ઞાની ભૂલ કઈ રીતે ક્ષમ્ય નથી. પ્રતિજ્ઞાભંગ કરતાં પ્રાણભંગ વધુ સારે, અને તેવા મરણને આપઘાત નહિ પણ સમાધિમરણ ગણાય. એની પાછળ એક જ ભાવ છે, કે પ્રતિજ્ઞાભંગથી સંસ્કૃતિ અને વિકાસના માર્ગને જ ભંગ થાય છે. સાધનાની દઢતામાં જરા પણ શિથિલતા આવી તો તે શિથિલતાના સંસ્કાર પ્રત્યેક જીવનમાં પીડવાના, કારણ કે તે ઉપાદાનરૂપ બને છે. એટલે નિમિત્ત કરતાં ઉપાદાનની પરવા વધુ કરવી એ ઉચિત છે. ઉપાદાનની શુદ્ધિ થતાં નિમિત્તશુદ્ધિ સુલભ છે, પણ કેવળ નિમિત્તની શુદ્ધિથી ઉપાદાનની શુદ્ધિ સુલભ નથી. આ વાત સાધકે પ્રત્યેક પળે વિચારવી ઘટે. Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રતિજ્ઞામાં પ્રાણાપણ - ૩ર૭ અહીં ભક્તપરિજ્ઞા નામના મરણની વાત છે એ ટીકાકારેને મત છે. ભક્તપરિજ્ઞામરણ એટલે ચાર આહારને સ્વેચ્છાએ ત્યાગ કરી અંતિમ વખતે અણસણું કરવું તે. [૫] કઈ શ્રમણ ગુરુકુળના સાધકે ( આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી હોય કે:-) “ (૧) હું બીજા શ્રમણ માટે ખાનપાન વસ્ત્રાદિ લાવી આપીશ તેમજ અન્યનું લાવેલું પણ હું લઈશ; (૨) હું બીજા માટે પ્રેમપૂર્વક લાવી આપીશ પણ બીજાનું લાવેલું લઈશ નહિ; (૩) હું બીજા પાસેથી લાવીશ નહિ. પણ બીજાનું પ્રેમપૂર્વક લાવી આપેલું ખાઈશ કે લઈશ; (૪) હું બીજા માટે લાવીશ પણ નહિ અને બીજાનું લાવેલું લઈશ પણ નહિ.” ઉપરના ચાર વિભાગ પૈકી જે જાતની પ્રતિજ્ઞા લીધી હોય તે પ્રતિજ્ઞા પ્રમાણે જ સદ્દધર્મની આરાધના કરતા શ્રમણ સાધક સંકટ પડવા છતાં શાંત અને વિરલ બની સદભાવનાની શ્રેણી પર ચડીને મૃત્યુને પસંદ કરે, પરંતુ પ્રતિજ્ઞાન ભંગ કેઈ પણ સગામાં ન જ કરે. આવી સ્થિતિમાં થયેલું તેનું મરણ પણ યશસ્વી મૃત્યુ છે. તેને કાળપર્યાય તરીકે વર્ણવ્યું છે. (કાળપર્યાય એટલે બાર વર્ષ સુધીની ક્રમશઃ દીર્ઘ તપશ્ચર્યા પછી શરીર નિઃસવ થયે અણસણું કરવું તે.) આવો વીર સાધક કર્મને ક્ષય કરી શકે છે. આવું દઢ સંકલ્પબળ ઘણાયે નિર્મોહી પુરુષોએ વાપર્યું છે. તે દશા હિતકર્તા છે, સુખકર્તા છે, સમુચિત છે, કર્મક્ષયના હેતુભૂત છે, અને અન્ય જન્મમાં પણ આ સંસ્કૃતિને વારસો તે સાધકને અવશ્ય પ્રાપ્ત થાય છે. એમ કહું છું. નોંધ –ઉપરના બનને સૂત્રો પરથી એક તો સાધકમાત્રને પ્રતિજ્ઞા હોવી ઘટે એ સિદ્ધાંત નીકળે છે, અને બીજો સિદ્ધાંત એ છે કે સાધકમાત્રે પતે સ્વાવલંબી થવું ઘટે. સામાન્ય રીતે સાધકની સ્થિતિ બહુ જ પરાધીન બની ગઈ હોય છે. તેઓ શ્રમને શત્રુ સમજતા હોય છે તેથી એમનું શરીરસ્વાશ્ચ બરાબર ન હોવાને કારણે બીજા સાધકને એમનું જીવન બેજારૂપ બની રહે છે. આ સ્થિતિ સાધકદશા માટે યોગ્ય નથી. એણે પ્રથમ તે Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ આચારાંગસૂત્ર પિતે બિમારીને આવવાનાં કારણોથી દૂર રહેવું ઘટે, છતાં કર્મવશાત કે બીજી ભૂલને લઈને કદાચ આવે તોય એ સમયે બીજા સાધકને બેજારૂપ ન થવું ઘટે. ઉપસંહાર સાધક સિદ્ધ ન બને ત્યાં સુધી પ્રત્યેક સાધનામાં પ્રતિજ્ઞા એ સાધકનું જીવનવ્રત હેવું ઘટે. ખાવામાં, પીવામાં કે બીજાની સેવા લેવામાં મર્યાદિત રહેવાની પ્રતિજ્ઞા, મહાવ્રતોને સંપૂર્ણ રીતે પાળવાના નિયમની પ્રતિજ્ઞા તથા અન્ય સાધકેની સેવાશુશ્રષા કરવાની ટેક ઇત્યાદિ પ્રતિજ્ઞાઓ સ્વીકારવી જોઈએ અને પ્રાણુન્તપર્યંત પાળવી જોઈએ. પ્રતિજ્ઞા ગઈ, એટલે મૃત્યુ જ થયું સમજવું. પ્રતિજ્ઞાન ભંગ માટે અપવાદને લેશ પણ સ્થાન નથી. એક નાની સરખી પ્રતિજ્ઞા ખાતર જીવન એવારી નાખવું જોઈએ. સંકલ્પબળની સિદ્ધિ પ્રતિજ્ઞાની દૃઢતા પર અવલંબે છે. પ્રતિજ્ઞા એ સાધકની સગી જનેતા છે, પ્રતિજ્ઞા પડતાને બચાવે છે, પડેલાને ઉગારે છે; પ્રતિજ્ઞાથી ઉપાધિઓ ઓસરે છે ને જીવન હળવું ફૂલ બને છે. પ્રતિજ્ઞામાં મેરને કંપાવે, ધરાને ધ્રુજાવે અને હિમાલયને હઠાવે એવી દિવ્ય અને ભવ્ય ચેતનાશક્તિ છે. પ્રતિજ્ઞાની અપૂર્વ શક્તિ પૂર્વાચારોમાં ખેંચાતી સાધકની વૃત્તિને સ્થિર રાખે છે. પ્રતિજ્ઞાવાન જ સાચું સ્વાવલંબીત્વ સાંગોપાંગ ટકાવી શકે છે, એક પ્રતિજ્ઞાસિદ્ધ સાધક નિખિલ વિશ્વને નચાવી શકે છે, નમાવી શકે છે. એમ કહું છું. વિમેશ અધ્યયનને પંચમ ઉદ્દેશક સમાપ્ત થયો. Page #382 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટમ ઉદ્દેશક સ્વાદ જેમ બાળત્વમાં સરળતા, કિશોરવયમાં સુકમારતા, તરુણવયમાં તરંગદશા, યુવાનીમાં તન્મના, પુખ્ત વયમાં બુદ્ધિ અને દેહ બનેની પ્રઢતા અને વૃદ્ધ વયમાં જીણુતા તથા ક્ષીણુતા સ્વાભાવિક છે, તેમ જીવનમાં મૃત્યુદશા એ પણ સહજ અને સ્વાભાવિક છે. જ્ઞાની જને આ વાતને જાણે છે, સમજે છે, અને વર્તે છે. મૃત્યુને ભેટવું એ જ્ઞાની સાધકને મન જીવન જેવી જ સહજ લહાણું છે. પ્રત્યેક સ્થિતિમાં શરીરને તેઓ વાહન તરીકે સમજીને એને ઉપગ કરે છે, અને જ્યારે એ જાણે છે કે હવે સાધન ઉપયોગી રહ્યું નથી તેમ સાંધવાયેગ્ય પણ રહ્યું નથી, ત્યારે તેઓ તે પ્રત્યે તટસ્થ રહી મૃત્યુને સ્વેચ્છાથી આમ છે. જે મૃત્યુના ભયને જીતે છે, તે જ મૃત્યુને જીતી શકે છે એમ ગણાય. મૃત્યુ એ તો નવજીવનની પૂર્વદશા છે એવી જેને પૂર્ણ પ્રતીતિ છે, તે મૃત્યુને વિજેતા છે. જે મૃત્યુને Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ આચારાંગસૂત્ર વિજેતા છે, તે જ જીવનના સાચેસાચેા વિજેતા છે. એવુ વ્યક્ત કરવા માટે ગુરુદેવ મેલ્યાઃ— [૧] જે મહામુનિ સાધકને માત્ર એક જ વસ્ત્ર અને એક જ પાત્ર રાખવાની પ્રતિજ્ઞા હેાય તેમને “હું ખીજું વસ્ત્ર માણું ને રાખી મૂકે તેવી ચિંતા નહિ જ થવાનો. ( કારણ કે તે તેટલા અપ સાધનથી ચલાવી લેશે. ) આવા મુનિ સાધક વસ્ત્રની આવશ્યકતા હાય તાપણુ શુદ્ધ વસ્ત્રની જ યાચના કરે, અને પવિત્ર યાચનાથી જેવું વસ્ત્ર મળેલું હેાય તેવું પહેરે. ઉષ્ણ ઋતુ આવ્યા પછી ( વસ્ત્રની જરૂર ન હોય તે!) તે જીર્ણ થયેલા વસ્ત્રને ત્યાગી દે, અથવા આવશ્યકતા હાય તા તે એક વસ્ત્રના ઉપયાગ કરે, અથવા સાવ છેાડી દે, તેમજ લધુભાવને પામી સત્ર સમભાવથી રહે. "" ભગવન્ ! લઘુભાવ કેમ મેળવી શકાય ? પ્રિય જમ્મૂ ! નિમ્નાત ભાવનાથી લઘુભાવ—ઋજીભાવ પ્રાપ્ત થાય છે. તે મુનિ સાધક એમ વિચારે કે “હું એકલા છું, મારું કાઈ જ નથી. તેમજ હું પણ કાઈ ને નથી. ” આ પ્રમાણે પોતાના આત્માનું એકત્વ વિચારીને, સમજીને અને અનુભવીને લઘુભાવ (નિરભિમાનતા ) પ્રાપ્ત થઈ શકે છે આ ક્રિયાને તપશ્ચરણ પણ કહેવાય છે. માટે ભગવાને જે ભાખ્યું છે તેને યથાર્થ જાણીને સ` સ્થળે સર્વ જીવ પ્રત્યે અને સર્વ પ્રકારે (મન, વાણી અને કર્મથી ) સમભાવને કેળવવા અને અનુભવવા નોંધઃ—સૂત્રકારે અહી લઘુભાવ લાવવાના ઊંડા છતાં સ્પષ્ટ નિર્દેશ કર્યાં છે, અને તે પ્રાસંગિક છે. કારણ કે વિકાસના માર્ગમાં અભિમાનના કાંટા સાધકના પગને સ્તંભી રાખે છે. જેમજેમ જીવાત્મા કુર્મીના અચળ કાનૂનની અશ્રદ્ધાથી આત્માના અફાટ અને અનંત સ્વરૂપને દેહ અને એવા ખાદ્ય અમુક પદાર્થોમાં મમત્વ આરોપીને પૂરી દે છે, તેમતેમ એ કાંટા ઊંડા જતા જાય છે અને અનેક પ્રકારની આધિ, વ્યાધિ, અને ઉપાધિએ . જન્માવે Page #384 -------------------------------------------------------------------------- ________________ દજય - ૩૩૧ છે. જેમ રાગ અને દ્વેષ સંસારનાં મૂળભૂત કારણે છે, તેમ અભિમાન પણ મૂળભૂત કારણ છે. અહના અજ્ઞાનથી અભિમાન જન્મે છે. આથી તેને લચ કરવા માટે સાધનાને માર્ગ આવશ્યક છે. જેમ જેમ એ કાંટે નીકળતું જાય તેમતેમ સરળતા, ઉદારતા અને સત્યનિષ્ઠા જાગે. આથી જ સાધનાને મુખ્ય હેતુ અભિમાનને લય કરવાનું છે એ વાત ફરીફરી એક યા બીજી રીતે સૂત્રકાર મહાત્મા કહેતા આવ્યા છે. અને તે “આત્મા આ સર્વ બાહ્યભાવથી પૃથક છે, આ દેખાતા વિકૃત ભાવ એના ઘર્મો નથી, જડના સંસર્ગથી અહત્વની જે ભાવના જાગે છે તે વાસ્તવિક નથી” એવા એવા વિચારથી કમશઃ ક્ષીણ થવાનો સંભવ છે. પણ આ વિચારે કેઈના ઉછીના લીધેલા કે વારસાથી મળેલા ન હોવા જોઈએ. પોતાના જ અંતઃકરણથી ઉદ્ભવે છે. તે વિચારે જ જીવનના સંસ્કાર પર ગાઢ અસર કરે છે. અને જીવનના સંસ્કાર પર અસર થવાથી તેવું જીવન અને જીવનવ્યવહાર સુધરતાં જાય છે. [] પરંતુ મેક્ષના મૌક્તિક જંબૂ! “આત્મભાન થાઓ ” એવી કેવળ ઝંખનાથી દેહભાન છૂટી શકતું નથી એ વાત ભૂલવા જેવી નથી. કારણ કે અનંતકાળના જડ શરીસ્ના સહાધ્યાસની આત્મા પર કારમી અસર હોય છે. તેથી સાધના સુંદર રીતે બને તેવી ક્રિયા આચરવી જોઈએ. શિષ્ય પૂછયું: ભગવદ્ ! દેહભાન ભૂલવા માટે સૌથી પ્રથમ કરવા જેવી સાદી અને સરળ ક્રિયા કઈ, તે કૃપા કરીને કહે. ગુરુદેવ બોલ્યા–પ્રિય આત્માથી જંબુ કોઈ પણ સાધક કે સાધિકાએ સૌથી પ્રથમ સ્વાદ પર જય મેળવવું જોઈએ. તેઓ ખાનપાનાદિ અવશ્ય કરે પરંતુ એ માત્ર દેહની સ્વાસ્થરક્ષા માટે જ હોય. કદી પણ સ્વાદની દૃષ્ટિએ તેઓ આહારને ડાબા ગલેફામાંથી જમણું ગલેફામાં કે જમણુ ગલેફામાંથી ડાબા ગલેફામાં ન લઈ જાય. આ રીતે સ્વાદેદિય પર કાબૂ મેળવવાથી ઘણીખરી પંચાત હળવી થઈ જવાની, અને તપશ્ચરણ પણ સહજ થવાનું એથી જ શ્રોભગવાને પોતે આમ ભાખ્યું છે. સૌ એને યથાર્થ વિચારીને, સમજીને તથા આચરીને સર્વથા સર્વત્ર સમભાવ કેળવવાને પ્રયત્ન આદરે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આચારાંગસૂત્ર નોંધ –-આ આખું આઠમું અધ્યયન ખાસ કરીને પ્રતિજ્ઞાનું મહત્વ અને સંચમની વાસ્તવિક્તા સમજાવે છે. આગળના ઉદ્દેશમાં અને સૂત્રોમાં વસ્ત્ર પાત્રના સંયમમાં સૌથી પ્રથમ બ્રહ્મચર્યવ્રતને સમાવેશ છે. અથવા બ્રહ્મચર્ય જ સાધનામંદિરનો મુખ્ય પાયો છે એમ કહીએ તો ચાલે. એટલે બ્રહ્મચર્યની રક્ષા માટે વાસનાક્ષેત્રની વિશુદ્ધિ કરે તેવા બહારના ઉપચારો અને વિચારોના વ્યવહાર માર્ગો પણ અગાઉ ચર્ચાઈ ગયા છે. અહીં અબ્રહ્મચર્યની વાસનાને ઉત્તેજિત કરવામાં સ્વાદ જે કારમી અસર ઉપજાવે છે તે બતાવતો ઉલ્લેખ છે. સ્વાદની દષ્ટિએ ડાબા ગલોફામાંથી જમણું ગલોફામાં પણ અન્ન ન લઈ જવાય ત્યાં સુધી સૂત્રમાં વ્યક્ત થતો કાબૂ સ્વાદજય એ સાધનાનું અગત્યનું અંગ છે તેની ખાતરી આપે છે. બધી ઇન્દ્રિયના સંચમની વાત તે સૂત્રકારે અગાઉ કરી છે પણ આટલે હદ સુધી કડક નિયમન કેવળ જીભ માટે કહ્યું છે. અને તેટલું જ તેની પાછળ રહસ્ય છે. સૂત્રકાર મહાત્મા એ રહસ્યને ટૂંક શબ્દમાં પણ વધુ સ્પષ્ટ કરી દે છે. તેઓ કહે છે કે સ્વાદ જયથી બધી પંચાત પતી જવાની. સ્વાદના અસંયમ પર જ મુખ્યત્વે જગતના સર્વ પ્રપંચનું મંડાણ છે. પણ આ વાત ખૂબ ઊંડેથી વિચારતા જ યત્કિંચિત પણ સમજાય તેવી છે. જીવનના પ્રત્યેક પ્રસંગને અવેલેકવાથી જણાશે કે સ્વાદ એકલી જીભનો જ વિષય નથી, પણ પ્રત્યેક ઇન્દ્રિયને વિષય છે. આ વાત સ્વાદની વ્યાખ્યાથી કંઈક વધુ સ્પષ્ટ થશે. માટે ટૂંકમાં કહું છું –સ્વાદ એટલે રસની વિકૃતિમાંથી રસ મેળવવાની ઝંખના, અને એની પૂર્તિ માટેનો પ્રયાસ એ જ સ્વાદ પરનો અસંયમ–અકાબૂની ક્રિયા. પદાર્થ માત્રમાં રસ તો હોય જ છે, અને ભૂખ લાગે ત્યારે પદાર્થ માત્રમાં રસ છે, તેવી સૌને ઓછીવતી પ્રતીતિ પણ થઈ હશે. ભૂખ લાગે ત્યારે ખાવું એ ધર્મ, કારણ કે ત્યાં જરૂરિયાત છે; અને જ્યાં સુધી વસ્તુ જરૂરિયાતની દષ્ટિએ વપરાય છે ત્યાં સુધી વસ્તુને કે વૃત્તિને વિકૃત કરવાનું મન કોઈનેય થતું નથી. પણ જ્યારે ખાવું એ ધર્મને બદલે પદાર્થો ભેગવવા એ ધર્મ એટલું જ અંગ રહે છે, અને જરૂરિયાતનું લક્ષ ચુકાય છે, ત્યારે ખાવામાં કે સ્વાભાવિક પદાર્થો વાપરવામાં રસ આવતો નથી. રસ મેળવવાની ઇચ્છા તે વૃત્તિમાં છે જ, અને તે સહેતુક છે. પણ જરૂરિયાત જ રસ સજે છે, જરૂરિયાતમાંથી રસ ઉત્પન્ન થાય છે, એ વાત Page #386 -------------------------------------------------------------------------- ________________ સ્વદજય ૪૩ જ્યાં ભુલાય છે એટલે પદાર્થોમાંથી રસ નહિ અનુભવાતાં સ મેળવવાની ઝંખનામાં માનવ પદાર્થોને વિકૃત કરે છે, ચૂંથે છે. અને જેમ જેમ તે પદાર્થોને વિકૃત કરે છે, તેમતેમ વિકૃત રસથી તેને વાસ્તવિક રસ મળતો નથી, પણ ઊલટી રસની ઝંખના વધતી જાય છે. માનવજીવનના અસંતોષનું મૂળ અહીં છે. પણ જીવનનાં મહત્ત્વનાં અંગો જેવાં કે ચિત્ત, બુદ્ધિ, મન, પ્રાણ, ઇન્દ્રિયો વગેરે બધાં વિકૃત થઈ ગયાં હોય, વિકૃતિના અધ્યાસથી ટેવાયેલાં હોય, ત્યાં આ વાત સાધક વિચારે તોયે સહસા હૃદયગ્રાહ્ય ન થાય. એટલે જ પ્રથમ અહીં જીભના રસાસ્વાદનો વ્યવહારુ માર્ગ બતાવ્યો છે. પદાર્થો માત્ર ઉપગિતાની દૃષ્ટિએ જ વાપરી શકાય, અને ઉપયોગિતાનું ભાન તે સહજ રીતે થાય. જ્યાં સહજતા હોય ત્યાં ઉશ્કેરાટ ન હોય, ઉદીરણુંયે ન હોય. આવા સંસ્કાર વિચાર અને ક્રિયાધારા જેમજેમ ઘડાતા જાય તેમતેમ નૈસર્ગિક જીવન બનતું જાય. નૈસર્ગિક જીવનની સાધના કરાવે એ ધર્મ, અને નૈસર્ગિક જીવન જિવાડે એ સંયમ. સંસ્કૃત રસની લિજત ચખાડે એ સંયમ અને વિકૃત રસની ઝંખનાને વધારે એ વિલાસ. આપણે રસ અને સ્વાદ એ બનેને એક સ્વરૂપ આપ્યું છે, એ જ આપણી વિચારસરણીને મૂળ દોષ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પોર્વાત્ય સંસ્કૃતિના યુદ્ધનું આ એક મહા અનર્થકારી મૂળ છે. જ્યાં સુધી વિચારસરણની આ ભૂલ ન સુધારાય ત્યાં સુધી વિલાસ અને સંયમ એ બનેમાં વિકૃતિ રહે જ. આપણે ત્યાં પદાર્થો ખારા ઝેર જેવા છે, અસાર છે, અનર્થોત્પાદક છે અને સંસાર પાપમય છે, આવીઆવી ભાવના થઈ જવી કે જગાડવી એને વૈરાગ્ય કહેવામાં આવે છે. પણ પદાર્થોનું નિવારણ ક્યાં સુધી ટકે ? પરિણામે પદાર્થોની ઝંખના તો આવી જ જાય છે અને દૂર રહેવાય છે તેમાં પણ પ્રાય: ઘણાત્મક બુદ્ધિ હોય છે. એટલે આ રીતે પર્વાત્ય સંસ્કૃતિથી ઘડાયેલો પદાર્થોને વિકૃત કરી જીવન ગાળે છે, અને પાશ્ચાત્ય સંસ્કૃતિવાળો વિલાસમાં રસ મેળવવા મથી જીવનને વિકૃત કરી જીવન પૂરું કરે છે. આ બંને માર્ગો બેટા છે. . શાસ્ત્રકારોએ રસ અને સ્વાદનો ભેદ પુનઃપુનઃ સમજાવ્યા છે. રસ સ્વાભાવિક છે, સ્વાદ કૃત્રિમ છે. રસભેન્દુત્વ આત્માને રવભાવ છે. શ્રુતિમાંય Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આચારાંગસૂત્ર “ર વૈ સઃ ” એવું સૂક્ત છે. સારાંશ કે –જે સાચા રસને પિપાસુ હશે તે એટલો જ સ્વયં સ્વાદથી પર હેવાને, અને આ રીતે તેના જીવનમાં સ્વાદ જય પ્રત્યેક રીતે મહત્વનું અંગ બની રહેવાનું. [3] વહાલા અભય જંબૂ! સદ્દવિચાર, સંયમ અને તપ એ ત્રિપુટીને સહચાર સેવતાં જેમજેમ અહંકાર લય થતું જાય તેમ તેમ દેહભાન છૂટતું જાય. આ રીતે એ વિકાસના પથમાં વિહરતા સાધને જ્યારે એવો ખ્યાલ આવી જાય કે હવે મારું શરીર (માંદગી કિવા તપથી) સાવ ક્ષીણ થઈ ગયેલું હોવાથી, સાધનાસંયમની ક્રિયાઓ માટે ઉપયોગી રહ્યું નથી–અર્થાત હવે મૃત્યુને કિનારે પહોંચી ગયું છે—ત્યારે જીવન કાળના સરવાળારૂપ મૃત્યુને ભેટવા માટે તત્પર થાય અને અંતકાળની સુધારણું માટે દ્રવ્યથી આહારાદિ પર અને ભાવથી કષાયાદિ શત્રુઓ પર ક્રમશઃ વિજય મેળવીને અંતે શરીરજન્ય વ્યાપારે બંધ કરે, અર્થાત સમાધિસ્થ બનીને અને કાષ્ઠના પાટિયાનો જેમ (સહજ સહિતા અને સમતા સાધીને) શરીરનું મમત્વ ત્યાગી દે. આમ કરવાથી દેહરાગાદિથી સપડાયેલ હોય તો પણ એવો સાધક સમાધિમરણદ્વારા વૈર્યને પ્રાપ્ત કરી તથા દેહસંતાપથી દૂર રહી સુખદ મરણ મરી શકે છે. આ મરણને ઈંગિત મરણ પણ કહેવાય છે. તેની મર્યાદાવિધિ આ પ્રમાણે છે: ગામ, નગર, ખેડ, કસબ, મંડપ, પાટણ, બંદર, અગર, આશ્રમ, નેસડા, વ્યાપારસ્થળ કે રાજધાનીમાં જઈને ત્યાંથી ઘાસ કે (પરાલ) તણખલાં માગી લાવવાં અને તે લઈને એકાંત સ્થળમાં જવું, ત્યાં જઈ કીડીઓનાં ઈંડાં, જીવજંતુ, બીજ, વનસ્પતિ, ઝાકળ, પાણી, કીડીઓનાં નગરાં, લીલફૂલ, લીલી માટી તથા કળિયાની જાળ, વગેરેથી રહિત જમીનને ઉપગપૂર્વક સુંદર રીતે જઈ પૂછ પ્રમાર્જન કરી ઘાસની શય્યા પાથરવી. નોંધ –ઈવરિક અણુસણુ અમુક કાળનું મર્યાદાવાચી હોય છે અને તેવું અણસણુ તો શ્રાવક જ કરે. તેમાં એવી મર્યાદા હોય છે કે જે હું આ Page #388 -------------------------------------------------------------------------- ________________ સ્વાદજય ૩૩૫ રોગમાંથી અમુક કાળ સુધીમાં બચી જાઉં તેા પછી જીવવા ભાગવવાની છૂટ હાય છે. અહીં ( સાધુ માટે ) ઇરિક આપવાનું એ જ પ્રત્યેાજન છે કે એ મરણ એમને માટે ક્ષેત્રની હરવાફરવાની છૂટવાળુ હાય છે. મૃત્યુ પહેલાં સાધક સાવધાન રહી આહારાદિને ત્યાગ કરી આટલા પ્રદેશમાં જ મારે હરવુંકરવું એટલી ફરવાની છૂટ રાખી સમાધિમરણ પામે. એને ઇંગિતમરણ એટલે કે સાંકેતિક મરણ કહેવાય છે. ઉપરના સૂત્રમાં જે કથન છે તે આ મરણને લગતું છે. સામાન્ય લેાકાની વસતિ હેચ અને ગામ, જ્યાં કરવેરા ન હેાચ એને નગર, માટીના ગઢવાળું ગામ હાય તેને ખેડા, બહુ થાડી જ વસતિ રહેતી હાય એને કસખા, જ્યાં ઘણાં ગામાના સંગમ થતા હેાય તેને મંડપ અને જ્યાં ધાતુની મહુ ખાણા હોય એને અગર કહેવાય છે. શરીરની ઉપયોગિતા પૂર્ણ થયે મૃત્યુને ભેટવું એ આપધાત નથી, આ વાત અહીં કહી છે; તે ખૂબ વિચારવા જેવી છે. આપધાત કરવા એ દૂષિત ક્રિયા એટલા માટે છે કે:-આપધાત કરનાર પેાતાને જે દેહરૂપી સાધન ઉપયોગિતા માટે મળ્યું છે તેને એ દુપયેાગ કરે છે. આ પરથી એ સ્પષ્ટ ફલિત થયું કે કોઇ પણ પદાર્થોના દુરુપયોગ કરવા એ કુદરતને ભયંકર ગુને છે. અને એ જ અધમ છે. એની એક ક્રિયા ઉપયાગપૂર્વક થાય તે! તે ધમ છે. એની પાછળ આ જ આશય છે. ઉપયાગ એટલે ક્રિયા સામે તેવુ એમ નહિ, પણ વિવેકબુદ્ધિથી મળીને ક્રિયા કરવી તે. એટલે કે ઉપયેાગવંતનેા ઉપયાગ પ્રત્યેક ક્રિયાની પહેલાં હાવા જ ઘટે. ઉપરની ઇંગિતમરણની ક્રિયામાં આહારાદિના ત્યાગની સાથે કષાયાને ત્યાગ કહેવાની પાછળ પણ એ જ રહસ્ય છે કે આમરણ સ્વેચ્છાપૂર્વક, શાંતિ અને સમાધિપૂર્વક થવું ઘટે. ઘણી વાર સાધક લેાકપ્રતિષ્ઠા ખાતર આવું અણુસણ કરી નાખે છે; પરિણામે મનમાં અસમાધિ———અશાંતિ ઉત્પન્ન થાય છે. અંતિમ વખતે—મરણસમયે જીવને પૂર્ણ શાન્તિ રહેવી જોઇએ. Page #389 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર મૃત્યુસમયની શાન્તિ નવીન દેહનું શાન્તિબીજ છે. તેથી જ આ સૂત્રમાં કહ્યું છે કે – જ્યારે એ સાધકને પિતાને પોતાનું શરીર હવે કાર્ય યોગ્ય રહ્યું નથી એમ જણાતું હોય અને પોતાના મૃત્યુની આગાહી પણ તુરતમાં જ જણાતી હોય ત્યારે એ અણસણ કરે. અણસણ એ કોઈના ઉપર અજમાવવાને કે કેઈને દેખાડવાનો પ્રયોગ નથી. એ તો અંતિમ વખતે આત્મા પૂર્ણ સમાધિમાં રહે પિતાના નિજ સ્વરૂપમાં રહે તે માટેનો સાધનાપ્રયોગ છે. [૪] (અણસણ કેણ કરી શકે એના સ્પષ્ટ ગુણો વર્ણવતાં સૂત્રકાર કહે છે કે –) સત્યવાદી, પરાક્રમી, સંસારનો પારગામી “હાય હાય પછી મારું શું થશે” એવા ભયેથી સર્વથા રહિત, વસ્તુસ્વરૂપને યથાર્થજ્ઞાતા અને બંધનોની જાળમાં નહિ ફસાયેલે એ મુનિ સાધક જિનપ્રવચનમાં અંતપર્યત દઢ વિશ્વાસુ બની ભયંકર પરિષહે કે ઉપસર્ગોમાં પણ અડગ રહી શકે છે. અને આ વિનશ્વર શરીર ઉપર તે મહમુગ્ધ ન બનતાં ઉપર્યુક્ત સત્ય અને કઠિન કાર્ય પાર પાડે છે. એ રીતે આ જાતનું મરણ એ સ્વેચ્છાથી નોતરેલું મરણ હોઈ તે (આપઘાત નહિ) પણ કાળપર્યાય (પ્રશસ્ત મરણ) મૃત્યુ જ ગણાય છે, અને તેથી જ તે સાધક કર્મ ઉપર વિજય મેળવે છે. આ રીતે આ જાતના ઇગિત મરણનું શરણું કૈક નિર્મોહી પુરુષોએ લીધું છે. માટે તે હિતકારી, સુખકારી, સુગ્ય, કર્મક્ષયના હેતુભૂત અને પુનર્ભવમાં પણ પુણ્યપ્રદ થાય છે. નેધ ઉપયોગિતાની દૃષ્ટિએ દેહરૂપી સાધનનો જે સંયમીએ ઉપયોગ કર્યો છે તેને એ સાધન જીર્ણ થયે મોહ ન હોય એ સ્વાભાવિક છે. અણસણુ એ એક છેલ્લી કસોટી છે. જીવનસાધનામાં એ સાધકે કેટલું મેળવ્યું એ આ પ્રસંગથી સહેજે મપાઈ રહે છે. પણ સત્યાથી, આત્મલક્ષી, વીર અને ધીર એવાં વિશેષણો વાપરી એવા જ પુરુષો તે પરીક્ષામાં પાર ઊતરે છે અને તેવા સાધકને અણસણ શ્રેયસાધક બને છે બીજાને નહિ, એમ સૂત્રકારે કહ્યું છે. એને સારાંશ એ છે કે અણુસણથી મૃત્યુને ભેટવું એ જેને સહજ હાચ તે જ એનું શરણ લે. Page #390 -------------------------------------------------------------------------- ________________ સ્વાદજય ઉપસ હાર જીવનમાં લઘુભાવ લાવવા એ અમૂલું ધન છે. સ્વાદચ એ સાધનાનું અગત્યનું અંગ છે. સ્વાદના અસ’ચમ પર જ જગતના સર્વ પ્રપંચાનુ' ધણુંખરું` મ`ડાણ છે. નૈસર્ગિક જીવન જિવાડે એ જ સાચા સંચમ. 3319 સંસ્કૃત રસની લહેજત ચખાડે એ સંચમ અને વિકૃત રસની ઝંખનાને વધારે એ વિલાસ. આપધાત કુદરતના ભયંકર ગુનો છે. કારણુ કે દેહરૂપી જે સાધન એને ઉપયાગ અથે મળ્યું છે એને જ એ દુપયોગ કરે છે. કોઈ પણ પદાર્થના દુરુપયોગ કરવા એ પાપ છે. એમ કહું છું, વિમેાક્ષ અધ્યયનના ષષ્ઠમ ઉદ્દેશક સમાપ્ત થયા. Page #391 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ ઉદ્દેશક સાધ્યમાં સાવધાની સાધ્ય જળવાતું હોય તે સાધનામાં કાળ, મળી આવસ, સ્થાન ઇત્યાદિ તપાસીને વિવેકપૂર્વક પરિવર્તન કરવાની છૂટ હોઈ શકે છે. પણ કેવા સગામાં અને કેણ કરી શકે ? તે જ વિચારવાનું છે. એમ સમજાવતા ગુરુદેવ બોલ્યા– [૧] આત્માથી જબૂ! જે સાધક હમેશાં વસ્ત્રરહિત (દિગંબર) રહેતું હોય છતાં એને એ વિચાર આવે કે હું ઘાસના સ્પર્શનું દુઃખ વેઠી શકું છું, તાપનું દુઃખ ખમી શકું છું, ડાંસ, મચ્છરની પીડા સહી શકું છું, અને બીજા પણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહે સહન કરી શકું છું. પણ વસ્ત્રરહિત રહેતાં મને શરમ લાગે છે, તે તે સાધક અવશ્ય કટિવસ્ત્ર (ચલપટ્ટો) રાખી શકે છે. નેધ–કે આ વાત જિનકલ્પિત મુનિને ઉદેશીને કહી છે, છતાં આમ કહેવાનું રહસ્ય એ છે કે માત્ર વસ્ત્રપરિધાન કે વસ્ત્રત્યાગમાં જ Page #392 -------------------------------------------------------------------------- ________________ સાધ્યમાં સાવધાની ૩૩૯ કંઇ ઉદ્ધાર નથી. ઉદ્ધાર તે હદયની શુદ્ધિપૂર્વક વિકાસના દયે થતી ક્રિયાએમાં છે. કેઈ પણ ક્રિયાઓમાં આગ્રહ ન હોવો ઘટે, તેમ દંભ પણ ન હવે ઘટે; કારણ કે તેમ કરવાથી અનેકાંતવાદને લેપ થાય છે. અનેકાંતવાદ એટલે સાપેક્ષવાદ–વસ્તુ એક હોવા છતાં એના ધર્મો પલટાય છે એટલે દષ્ટિબિંદુઓનાં પરિવર્તને સ્વાભાવિક છે, એવું દૃષ્ટિબિંદુઓનું સ્વરૂપરહસ્ય જાણ એમને સ્વીકાર કરે તે. સત્ય દયેચ કે સાધ્ય જે કહે તે–ઉપાસ્ય તે સૌનું એક જ છે, પણ જીવોની ભૂમિકા ભિન્નભિન્ન હોઈ બાહ્ય સાધને કે ક્રિયાઓના અનેક ભેદે હોઈ શકે છે અને એ ક્ષમ્ય છે. એક ક્રિયા અમુક સાધક માટે આચરણીય હેય, બીજા માટે ન હોય; એક અધિક શક્તિમત્તાથી અધિક કરી શકતું હોય, બીજો અલ્પ કરી શકો હોય કે ન કરી શકતો હોય; છતાં એ બને સાધકો પરસ્પર પ્રેમપૂર્ણ જીવી શકે એવું અનેકાંતવાદ શીખવે છે. અનેકાંતવાદી પિતે એકાંત સત્યાથી હશે, એના જીવનમાં દઢ સ્થિરતાયે હશે, પણ સત્યની સાધનપ્રણાલિકાઓ અનંત છે એને એ જરૂર સ્વીકાર કરશે; એટલે એની દૃષ્ટિમાં એકાંત નહિ હોય. અનેકાંતવાદી પતિત પર પણ દ્વેષ નહિ કરે, એની દૃષ્ટિએ તે એ પણ એક ભૂમિકા છે એમ એ માનશે, અને પતિત સારુ તો ઊલટે નિકટવર્તી બની પ્રેમ અને વાત્સલ્ય ઠાલવી એને માર્ગે લાવવાનો પ્રયત્ન કરશે અથવા એ સમય નહિ પાકો હોય તો તે મૌન સેવશે, પણ એના પ્રત્યે એ ધૃણા, તિરસ્કાર કે નીચતાની દૃષ્ટિથી નહિ જુએ. અનેકાંતવાદી પરમત, પરવિચાર અને પરાર્થસહિષણ હશે. એનામાં ધર્મઝનૂન કદાગ્રહ કે વૈરવૃત્તિને જગાડનારાં કે વધારનારાં ત નહિ હોય. આથી એ જગતને સમસ્ત જીવોને સાચો મિત્ર, બંધુ અને હિતૈષી હશે. આવો અનેકાંતવાદ જીવનમાં વણાય એટલે વિક્ય સહેજે જાગે અને વ્યવહારુ બને. [૨] અથવા જે તે સાધક ઉચ્ચ કોટિ (દેહલજજાથી પર થયેલી સ્થિતિ)એ પહોંચ્યો હોય કે પિતાને માટે (વસતિથી પર Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ આચારાંગસૂત્ર રહેતે હેઈ) વસ્ત્રની આવશ્યકતા ન લાગતી હોય, તો તે વસ્ત્રરહિત પણ રહી શકે છે. પરંતુ તેમાં રહેતાં તૃણસ્પર્શ, ટાઢ, તાપ, ડાંસ, મછર તથા બીજા પણ અનેક પ્રકારના અનુકૂલ કે પ્રતિકૂળ પરિષહે આવે ત્યારે એ પરિષહોને સમભાવપૂર્વક સહન કરવાની એનામાં શક્તિ હોવી જોઈએ. તે જ તો અલ્પ ચિંતાવાન રહી શકે અને એને આદર્શ તપશ્ચરણની પ્રાપ્તિ થાય. માટે આ શ્રમણ ભગવાને જે કંઈ કહ્યું છે તેનું રહસ્ય સમજીને સર્વ સ્થળે સમતાગની સિદ્ધિ કરતા રહેવું. નેધ–વસ્ત્રત્યાગ કરે કે ધારણ કરો, માત્ર તે ક્રિયા તો સાધન છે, તેનું ક્ષણે ક્ષણે ભાન રહેવું ઘટે. વસ્ત્ર ધારણ કરવાં જ જોઈએ, નહિ તે આદર્શ ન ગણાય, તેમ જ વસ્ત્ર ત્યાગવા જ જોઈએ તો જ મુક્તિ મળે, આ બન્ને આગ્રહોમાં સત્યને અ૫લાપ છે. તેથી જ સૂત્રકાર કહે છે કે –વસ્ત્રત્યાગ કે વસ્ત્રધારણ એ માત્ર બાહ્ય વ્યવહાર છે. વ્યવહાર તો એક સાધનમાત્ર છે. જેમ જેમ ભૂમિકા ફરે તેમતેમ તેમાં પલટે થાય એ સ્વાભાવિક છે, થે પણ જોઈ એ, એને એક જ સ્વરૂપે પકડી રાખવામાં ઊલટું દયેય હણાય અને વ્યવહાર કેવળ રૂઢિરૂપ બની જઈ બેવડું નુકસાન કરે. દા. ત., જે સાધક સમાજની ચાલી આવતી રૂઢિને વશ થઈને કે પ્રશંસા ખાતર કે એવા બીજા કેઈ કારણને વશ થઇને વસ્ત્ર ત્યાગી શકે છે પણ અભિમાન કે કદાગ્રહ ત્યાગી શકતો નથી, એ સાધક આ જાતનો બાહ્ય ત્યાગ કર્યાથી કઈ શાતિ મેળવી શકવાનો ? સારાંશ કે બાહ્ય ત્યાગ આંતરિક ઉપાધિ ઘટાડવાની દૃષ્ટિએ ઉપયોગી છે. આંતરિક ઉપાધિ તો સમજ અને શક્તિપૂર્વક કરાયેલા ત્યાગથી જ ઘટી શકે. એટલે જ્યાં સુધી તેવી સ્થિતિ રહેતી હોય ત્યાં સુધી જ ત્યાગ પચ્ય બને છે, અને શક્તિ કે સમજ વિનાને ત્યાગ પ્રાયઃ દંભ, માયા અને પતનના કારણભૂત બની રહે છે. આ વાત ચિતનીય છે. [૩] પ્રિય જંબૂકોઈ પ્રતિજ્ઞાધારી ગુરુકુલમાં રહેલા શ્રમણ સાધકે (૧) હું અન્ય શ્રમણ સાધકને માટે ખાનપાન, વસ્ત્રાદિ લાવી આપીશ તેમ જ અન્ય શ્રમણ સાધકે લાવેલું પણ હું લઈશ; (૨) બીજાને લાવી આપીશ પણ લઈશ નહિ; (૩) બીજાનું લાવેલું લઈશ. Page #394 -------------------------------------------------------------------------- ________________ સાધ્યમાં સાવધાની - ૩૪૧ પરંતુ હું લાવી નહિ આપું; (૪) હું અન્ય માટે લાવીશ પણ નહિ, અને લઈશ પણ નહિઃ આ ચાર ભાંગા (વિભાગ) પૈકી કઈ એક જાતની પ્રતિજ્ઞા કરી હોય અથવા તે કોઈ પણ જાતની વાંછના રાખ્યા સિવાય નિર્દોષ રીતે પ્રાપ્ત થયેલા છતાં મારી આવશ્યક્તા કરતાં અધિક પદાર્થ મળ્યા હોય તે એ દ્વારા મારા સ્વધર્મી મુનિ સાધકની હું સેવા કરીશ; કિંવા એ દષ્ટિબિંદુથી જે કોઈ બીજા શ્રમણ સાધકે સેવા કરશે, તે તેને હું સ્વીકારીશ (એ પૈકી કોઈ પણ જાતની પ્રતિજ્ઞા કરી હોય તે તેમાં પ્રાણાંત દઢ રહેવું પરંતુ પ્રતિજ્ઞા કદાગ્રહ કે અહકારના દેષથી દૂષિત હેવી ન જોઈએ). ગુરુદેવા ! પ્રતિજ્ઞાનું ફળ શું? ગુરુદેવે કહ્યું. શ્રમણ ભગવાન મહાવીરદેવે કહ્યું છે કે પ્રતિજ્ઞાથી લઘુતા પ્રાપ્ત થાય છે અને સહજ તપશ્ચર્યા થાય છે. માટે ભગવાનભાષિત સદ્ધર્મનું રહસ્ય સમજી સર્વ સ્થળે સમભાવની વૃદ્ધિ કરતા રહેવું ઘટે. નેધ–ઉપરનાં બે સૂત્રોમાં અનેકાંતવાદ રજૂ કરી, સાથ તરફ દષ્ટિ રાખી, પ્રત્યેક ક્રિયા કરવાનું સૂચવી સૂત્રકાર પ્રતિજ્ઞા પર ભાર મૂક્તા કહે છે કે પ્રતિજ્ઞા એ સંકલ્પબળ વધારવાનું પ્રબળ સાધન છે. સાધકની સાધનામાં પ્રતિજ્ઞા એ સહચરી જેવું કાર્ય કરે છે. રખે કોઈ પ્રતિજ્ઞાને બંધનરૂપ માનીને અવગણે! જે સાધકે પ્રતિજ્ઞાને પરતંત્રતા માની દૂર રહ્યા છે, તેમાંના અપવાદ બાદ કરીએ તો તે લગભગ સ્વછંદતા અને ઉછુંખલતાનાં ચક્રોમાં ફસાઈને સ્વતંત્ર નહિ પણ પ્રકૃતિ અધીન બની પતન જ પામ્યા છે. પણ આટલું સાંભળી કઈ સમજ્યા વિના ગમે તે જાતની પ્રતિજ્ઞા લઈ સંતોષ ન માને, પણ એને સમજીને સ્વીકારે; એટલા ખાતર ઉપર પ્રતિજ્ઞાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. જોકે ઉપરની પ્રતિજ્ઞા તો ભિક્ષુ અને શ્રમણ સાધકને અનુલક્ષીને છે, પરંતુ તેમાંથી ભાવ એ નીકળે છે કે પ્રત્યેક સાધકે એવી પ્રતિજ્ઞા લેવી જોઈએ કે જે પ્રતિજ્ઞાથી વૃત્તિ પર કાબૂ આવે અને વિકાસ થાય. સૂત્રકારે એમ પણ કહી દીધું છે કે પ્રતિજ્ઞાનું ફળ ઉધાર નથી, રોકડું છે. જે જાતની પ્રતિજ્ઞા કરી હોય એટલા દૃઢતાના સંસ્કાર સ્થાપિત થાય. Page #395 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર [૪] નિરાસકત જમ્મૂ ! જ્યારે શ્રમણ સાધકને એવા ખ્યાલ આવે કે હવે મારું શરીર અશક્ત થઈ ગયું છે, અર્થાત્ ધક્રિયા-~~ સાધનાને ચેાગ્ય રહ્યું નથી, હવે આ શરીરની મને આવશ્યકતા રહી નથી, ત્યારે તેણે અનુક્રમે દ્રવ્યથી આહારાદિ તથા ભાવથી કષાયાદિને ઘટાડવાના ભરપૂર પ્રયત્ન કરવા, અને ક્રમશઃ શરીરને લગતા બધા વ્યાપારાને સંયમ કરીને લાકડાના પાટિયાની માફક ( પાટિયું જેમ છેલેકાપે તેપણ સમવૃત્તિ રાખે છે તેમ ) સમભાવ કેળવી ( આયુષ્યને અંતે ) ધૈર્યપૂર્ણાંક અને વિલાપરહિત ભાવપૂર્વક પાદાપગમન અણુસણુ કરવું અને મૃત્યુને વરવું. ૩૪૨ તે સમયે પ્રથમ ગ્રામાદિ સ્થાનામાં જઈ, પરાળ, બ્રાસ કે દ` વગેરે લાવી, એકાંતમાં નિર્જીવ અને પવિત્ર ભૂમિ જોઈ, ત્યાં શય્યા પાથરવી અને પછી શરીર, શરીરને વ્યાપાર તથા હલનચલનાદિ બધી ક્રિયાને તજી દેવી. નોંધ:—અહીં સૂત્રકારે જીવનકાળ પૂરો થાય ત્યારે કઈ જાતનું સમાધિમરણ સાધવું એ વાત કહી છે. આવાં મરણેા પ્રાય: વિશિષ્ઠ ત્યાગી પુરુષાનાં હાઈ રાકે કે જેઓ પેાતાના આયુષ્યના અંતસમયને પણ યથાર્થ જાણી શકે. આવાં મરણેા પૂર્વકાળના શ્રમણ સાધકામાં સહજ રીતે થતાં હતાં. જેનું જીવન સમાધિમાં ગયું હેાય, એનું મરણ સમાધિપૂર્વકનું હાઈ શકે. આ મરા ઇચ્છાપૂર્ણાંકનાં હેાય છે. એમાં આગ્રહ, પ્રતિષ્ઠાને! મા કે વિષાદનાં અનિષ્ટ તત્ત્વા હેાતાં નથી. કારણ કે એ તત્ત્વા હેાય તે એ મરણુ સમાધિમરણ ન ગણાય. આ મરણને જૈન પરિભાષામાં અણુસણ કહેવામાં આવે છે. અને શાસ્ત્રકારો એના ત્રણ ભેદ પાડે છેઃ ભક્તપરિજ્ઞા ઇંગિત મરણ અને પાદપેાપગમન. ભક્તપરિજ્ઞામાં માત્ર ચતુર્વિધ આહારને મરણમાં ચારે પ્રકારના આહારના ત્યાગ ઉપરાંત હાય છે કે આટલાં જ ક્ષેત્ર કે સ્થાન સિવાય ખીન્તુ ન પેઇત્યાદિ તેમ જ પાપાપગમનમાં તે પ્રાણાંતપર્યંત વૃક્ષની માફક સ્થિર, નિશ્ચેષ્ટ અર્થાત્ કે વ્યાપારરહિત રહેવાનુ` હેાય છે. પરિહાર હેાય છે. ઈંગિત ક્ષેત્રસ્થાનની પણ મર્યાદા Page #396 -------------------------------------------------------------------------- ________________ સાણમાં સાવધાની ૩૪૩ [૫] સત્યવાદી, પરાક્રમી, સંસારને પારગામી હોય કે “પછી મારું શું થશે ?” એવા ભયથી સર્વથા રહિત, વસ્તુસ્વરૂપને યથાર્થ જાણકાર અને બંધનેની જાળમાં નહિ ફસાયેલે એવો મુનિ સાધક જિનપ્રવચનમાં અંતપર્યત દઢ વિશ્વાસુ બની ભયંકર પરિષહ કે ઉપસર્ગોમાં પણ સમતા રાખી શકે છે, અને આ વિનશ્વર દેહમાં મેહમુગ્ધ ન બનતાં આ રીતે જીવનના અંતપર્યત સત્ય અને દુષ્કર સાધના સાળે જાય છે. આ જાતનું સ્વેચ્છાથી મરણને ભેટવું તે (આપઘાત નહિ, પરંતુ પ્રશસ્ત મૃત્યુ ગણાય છે. તે ઉચ્ચ શ્રમણ સાધક આત્મરિપુઓને અંત કરી શકે છે. આ રીતે આ બીજાં સમાધિ મરણોની જેમ પાદપપગમન મરણનું શરણું પણ કૈક નિર્મોહી પુરુષોએ લીધું છે. માટે તે હિતકર્તા, સુખકર્તા, સુયોગ્ય, કર્મક્ષયના હેતુરૂપ અને ભવાંતરમાં પણ ફળપ્રદ નીવડે છે. (તેમ સ્વીકારવામાં ખાસ અપાય નથી.) ઉપસંહાર પાંચમા ઉદેશકમાં ભક્તપરિક્ષા, છઠ્ઠામાં ઇગિત મરણ અને સાતમામાં પાદપપગમન મરણની વિધિ છે. જીવનથી મરણ સુધીના પ્રત્યેક પ્રસંગે દયમાં અડગ રહેવું એ એને સાર છે. જે ક્રિયાથી સમભાવ પ્રાપ્ત થાય અથવા જે ક્રિયા કરતાં સમભાવ રહે, તે જ ક્રિયા યેયને પહોંચવાનું સાધન ગણું શકાય. આ રીતે અનેકાંતવાદની જીવનમાં પળે પળે ઉપગિતા સિદ્ધ થાય છે. અનેકાંતવાદ સમભાવને પ્રેરક અને સમાધિને સાધક છે. સાધ્યમાં સાવધાની રાખનાર પ્રત્યેક સાધક એનું શરણું સ્વીકારી એને પોતાને બનાવી લે. . એમ કહું છું. વિમેક્ષ અધ્યયનને સપ્તમ ઉદ્દેશક સમાપ્ત થયો. Page #397 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ ઉદેશક સમાવિવેક અણસણ એટલે ન ખાવું એ વ્યાપક અર્થ નથી તેમ અણુસણું એટલે મરી જવું એ રૂઢ અર્થ પણ નથી. પરંતુ જીવન સમાપ્ત થવાનો સમય આવે તે પહેલાં સ્વયં સાવધાન થઈ હસતા મુખે મૃત્યુને ભેટવાને દઢ સંકલ્પ કરે અને દેહભાન ભૂલી આત્મભાનમાં લીન રહેવું એનું જ નામ અણુઅણુ એ સત્રકારને કથનાશય છે. અને એ જ દાષ્ટએ પ્રતિજ્ઞાપાલન કે ધ્યેયમાં અડાલ રહેવા ખાત૨ સ્વેચ્છાએ જીવનાત લાવે એને પણ અણુસણમાં સમાવેશ થાય છે. એ વાત આગળ કહેવાઇ ગઇ છે. હવે સૂત્રકાર આ ઉદ્દેશકમાં એવા સહજ મરણને અવસર આવે ત્યારે શું કરવું એ સમજાવે છે. અણસણને આરાધક નથી તે મૃત્યુ જલદી આવે તે પીડ પતે એમ માનતે, કે નથી તે જીવનના દીર્ઘકાળની Page #398 -------------------------------------------------------------------------- ________________ સમાધિવિવેક ૩૪૫ ખના કરતે. એને મન જીવન અને મૃત્યુ અને દશા સમાન બની જાય છે, કારણ કે દેહ રહેશે ત્યાં સુધી આ દેહસાધન દ્વારા સાધ્યમાં તલ્લીન રહીશ, અને એ છૂટી ગયા પછી બીજું તે મળવાનું જ છે એ એને નિશ્ચિત વિશ્વાસ હોય છે. આવે જેને વિશ્વાસ હોય એને ચિંતા શી? આવા સાધકને અન્ય જીવનમાં પણ એ સાધન મળે જ છે. સંસ્કારોની જેવી આંતરિક સામગ્રી હોય છે, તેવું જ બાહ્ય શરીર, શરીરપગી સાધનો અને ક્ષેત્ર તેને માટે તૈયાર થાય છે, અને જીવાત્મા ત્યાં જાય છે. એ કમને અબાધિત નિયમ છે. પણ આ નિયમ કેવળ ગેખેથી જ જીવનમાં વણાઈ જતો નથી. અને જ્યાં સુધી તે જીવનમાં ન વણાય, ત્યાં સુધી તે અનુસાર આચરણ થઈ શકે નહિ અને થાય તોયે અપથ્ય નીવડે. ગુરુદેવ બોલ્યા:" [૧] પ્રિય જંબૂ! સંયમી, ધીર અને જ્ઞાની મુનિ સાધક અનુક્રમે સાધના કરતાં કરતાં મૃત્યુસમય પ્રાપ્ત થાય ત્યારે પોતાની શક્તિ પ્રમાણે મેહના મળથી રહિત એવાં પવિત્ર ત્રણ મરણે પૈકી (પિતાને માટે જે મરણ ચોગ્ય હોય તે ) ગમે તે એકને આદરીને અંતિમ સમાધિનું યથાર્થ પાલન કરે. નોંધ –મૃત્યુ એટલે એક દેહ છોડવાની અંતિમ પળ અને બીજે દેહ ભધારણ કરવાની પૂર્વપળ. આમ હોવા છતાં જીવમાત્રને પછીની સ્થિતિના અજ્ઞાનથી પૂર્વસાધન પર મેહ અને મમતા રહે છે. જોકે એક ઘરમાં જ્યાં સુધી રહેવાનું થતું હોય ત્યાં સુધી તેના પ્રત્યે મેહ કે મમત્વ હોવા છતાં સમભાવ હોય એવું લાગે ખરું; પણ જ્યારે એ છોડવું પડે ત્યારે કેઈ એક પ્રકારનો વિચિત્ર અનુભવ થાય છે. તેમ દેહ છોડતી વખતે આ જીવાત્માને પણ તેવું જ કંઈ લાગે એ સ્વાભાવિક છે. પણ આ તો સામાન્ય જગતની વાત Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આચારાંગસૂત્ર થઇ. સાધકજીવનથી આ ભાવનાને પલટા થાય છે, અને થવા જોઇએ. દેહલાનથી હું પર છું એના એ જેટલા અનુભવ કરે, તેટલાં એનાં ખાદ્ય પદાર્થો પરથી મેાહ અને મમતા ઘટે. સાધકાને સ ંબોધીને અહી' સૂત્રકાર મૃત્યુ વખતે સમાધિ જાળવવાની વાત વદે છે. સમાધિ એટલે આત્મલીનતા. સાધકે જીવનભર જાગરૂક રહેવાના પ્રયત્ન કર્યો હેાચ તાયે, અંતિમ પળ એ એની અંતિમ પરીક્ષા છે. અનુભવથી એમ જણાય છે કે ઘણીવાર એક વિધાર્થી ચાલાક અને હેાશિયાર હાવા છતાંય પરીક્ષાની પળેા એને ગભરાવે છે. એમ જ્ઞાની સાધકના સબંધમાં પણ ઘણીવાર બને છે. એ જીવનભર સુંદર અન્યેા હેાય, તેાચ મૃત્યુની પળા એને મુંઝવે છે. એટલે જ મૃત્યુની પળે પૂર્ણ સાવધ રહેવું એવું મહાપુરુષા પુન:પુન: કહે છે. અહીં સંયમી, ધીર અને જ્ઞાની એ ત્રણે વિશેષણા સાક છે. સંચમી એટલે સંચમને જીવનમાં વણનાર. પણ સંચમી તો ધીર—સહિષ્ણુ હોવા જોઇએ. અને આ બન્ને ગુણા હોય તેાય જ્ઞાનવિવેક ન હેાય તે પિરણામ ઊંધું આવે. એટલે કે સંયમ, ધીરજ અને વિવેક એ ત્રણે ગુણે! સાધકમાં હેવા ઘટે. સમાધિ કેળવવામાં આ ત્રણે સદ્ગુણૢા જરૂરના છે. પથારી સૂત્રકાર મહાત્મા અહીં ‘શક્તિ પ્રમાણે ’એવું પદ્મ મૂકી હેાય તેવડી સેાડ તાણવી,' - શક્તિ હેાય તેટલું કરવાની હામ ભીડવી ' એવું સૂચન કરે છે. આ વાત તે વ્યવહારમાં પણ પ્રસિદ્ધ છે. એટલે એ તા સહેજે સમજાય તેવું છે. પણ શક્તિનેા અર્થ અહીં એ છે કેઃ——પેાતાનાં નિશ્ચચમળ અને વિવેકબુદ્ધિએ એના વિચાર કરી કાઇ પણ ક્રિયાને પ્રારંભ કરવા, કે જેથી એ કાર્ય સાંગેાપાંગ પાર ઊતરે. ઘણીવાર શકિત નથી એમ માનીને ઘણા મનુષ્યા વિકાસની ક્રિયા તરફ લક્ષ્ય આપતા નથી, એ ચાચ નથી. કારણ કે શક્તિ તેા સૌમાં છે; માત્ર એને કેળવવી જોઇએ. એ કેળવવા માટે માનવને ઇતર પ્રાણીઓ કરતાં વધુ સુંદર અને અનુકૂળ સાધના તથા અવસર બન્ને છે. એટલે શક્તિ નથી એમ કહીને એ પેાતાની ફરજથી ન જ ટી શકે, અને છૂટે તે તે બેવડા ગુનેગાર ગણાય. સારાંશ કે અહીં શક્તિ પ્રમાણેના ઉલ્લેખ ક્રિયા ઉતાવળથી ન કરવી ઘટે એટલું સમજાવવા પૂરતા છે, ક્રિયા ન કરવી એ માટે નહિ. શક્તિ નથી Page #400 -------------------------------------------------------------------------- ________________ સમાધિવિવેક ૩૪૭ એમ માનવામાં ભૂલ અને દંભ છે. હા; એ બનવા ગ્ય છે કે તેમાં અલ્પતા કે બહુતા હોય તોયે શક્તિ અલ્પ હોય તો એને વધુ કેળવી અને સમાધિ સાધવી એ સૌનું કર્તવ્ય થઈ પડે છે. અને શક્તિ ક્રમપૂર્વક ચાલવાથી આવે જ છે, એ વાત જે નિશ્ચિત છે તે પછી શુદ્ધ માર્ગે પુરુષાર્થ કરવો જ રહ્યો. [૨] અહી જંબૂ! જેઓ બાહ્ય (શરીરાદિ) તથા આંતરિક (રાગાદિ શત્રુઓ) એ બંનેનું યથાર્થ સ્વરૂપ સમજશે અને પછી ક્રમશઃ તેની બૂરી અસરથી છૂટશે, તેવા ધર્મના પારગામી અને જ્ઞાની મુનિ સાધકે અનુક્રમે સાધનામાર્ગમાં આગળ વધી કર્મોથી સર્વથા છૂટી શકશે. નોંધઃ–પણ ક્રિયા હેતુશન્ય ન હોવી ઘટે. કોઈ પણ અનુષ્ઠાન લક્ષ્યરહિત ન હોવું ઘટે; નહિ તો અર્થનો અનર્થ થાય. એ માટે સૂત્રકાર મહાત્મા અહીં સ્પષ્ટ ભાખી દે છે કે ચેતનને ચોટેલાં જડ કર્મોથી ચેતનને મુક્તિ મળે એવી ચિત્તની સ્થિતિ બનાવે એ અનુષ્ઠાન જ લક્ષ્યયુક્ત ગણાય. અનુભવ પણ એમ જ કહે છે કે જે ક્રિયાની પાછળ આ હેતુ હોય છે, તે જ ક્રિયા સ્વ અને પર, વ્યક્તિ અને સમાજ, રાષ્ટ્ર કે વિશ્વને ઉપકારક થઈ પડે છે. આવા હેતુથી રહિત જે ક્રિયા થાય છે, તે સ્વ તથા પરને નિરર્થક અને બાધક નીવડે છે. ઘણા શુષ્ક કર્મકાંડીઓ કે ક્રિયાકાંડ આચરનારા પિતાનું આંતરિક જીવન ગમે તેવું કલુષિત હોય તોયે ક્રિયાથી જ માત્ર આત્મસંતોષ પકડી બેસી રહેતા દેખાય છે; એટલું જ નહિ બલકે જેઓનું આંતરિક જીવન શુદ્ધ હોવા છતાં અવકાશના અભાવે કે બીજા કોઈ કારણે બાહ્ય ક્રિયા પૂર્ણ રીતે ન કરી શક્તા હોય, તેમને પિતા કરતાં હલકા ગણવાની તથા હલકા બનાવવાની તેઓ ધૃષ્ટતા પણ કરે છે. આ દશા અતિ ખેદજનક છે. ક્રિયાઓ એટલા માટે જરૂરી છે કે તે ક્રોધાદિ રિપુઓ ઘટાડી તથા પ્રેમ, પવિત્રતા, નમ્રતા વગેરે ગુણો પ્રાપ્ત કરાવી વિશ્વ બંધુત્વનો વિકાસ સાધવામાં ઉપયોગી નીવડે છે. એટલે જે ક્રિયાથી તે રિપુઓ ન ઘટે અને ઊલટા વધે તે ક્રિયા શુદ્ધ ન જ ગણાય. પ્રત્યેક સાધકે આ શ્રેય જાળવીને ક્રિયા. કરવી ઘટે, એવો અહીં ધ્વનિ . Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ 'આચારાંગસૂત્ર [૩] ગુરુદેવ! ત્યાગ કે તપશ્ચર્યાને પ્રધાન હેતુ શો? ગુરુદેવે કહ્યું. મેક્ષાથી શિષ્ય ! પ્રત્યેક સાધક કષાયને મંદ કરવા માટે આહારને ઘટાડે છે. અને એ જ દષ્ટિએ તપશ્ચર્યા હોવી ઘટે. આથી જ વહાલા જંબૂ! જે આહારના ત્યાગથી પ્રકૃતિનો કાબુ ચાલ્યા જતા હોય તો સમાધિશોતિ જાળવવા માટે સાધક જરૂર આહાર લઈ શકે છે. અને એ ખોટું યે નથી. માત્ર એ છૂટ લીધા પછી પિતાનું લક્ષ્ય સુકાઈ ન જવું જોઈએ, એટલું ધ્યાન રહેવું જોઈએ. આ રીતે સાધક અનુક્રમે સંયમ, ત્યાગ અને તપની ત્રિપુટીને કેળવી કષાયોને શમાવી આગળ ધપે અને શિથિલન બનતાં મૃત્યુકાળે મૃત્યુને સુખથી ભેટે. નોંધઃ—જૈન દર્શનમાં સ્થળે સ્થળે અનેકાંતવાદનાં દર્શન થાય છે, એની આવાંઆવાં સૂત્રો પ્રતીતિ આપે છે. અહીં જે તપશ્ચર્યા કરી છે, તે સંથારા એટલે કે અંતિમ મરણને અનુલક્ષીને કહેવાયેલી છે. પણ તે તપશ્વર્યા શા હેતુએ કરવી એને આ સૂત્રમાં વધુ ફેટ છે. એટલું જ નહિ પણ સૂત્રકારે અહીં એક બીજી ઉત્તમ વાત કરી નાખી છે. અને તે એ છે કે ક્રિયા પિતાને પ્રિય લાગતી હોય, પતે એમાં જોડાઈ ગયા હોય, તોયે પરિણામે કે ક્રિયામાં જોડાયા પછી પોતાનું ધ્યેય તેમાંથી સરતું ન દેખાતું હોય તે તે ક્રિયાને જડની માફક વળગી ન રહેતાં એ વખતે તો તેણે તેને ત્યાગ જ કરી દેવો. એટલે કે ધ્યેય જાળવીને ક્રિયાનું પરિવર્તન કરવું. આ એક માનસશાસ્ત્રથી સિદ્ધ બીના છે કે એક ક્રિયા કે એક વસ્તુ આપણને એક કાળે અતિપ્રિય હોય, આપણે એને આચરતા પણ હોઈએ, છતાં અમુક પળો એવી પણ આવે કે એ ક્રિયા પિતાને ન ચે. વળી ઘણું વાર એવું પણ બને કે એ ક્રિયા કરવાની પિતામાં પૂર્ણ શક્તિ હોય, ક્રિયા શુદ્ધ છે એની પ્રતીતિ હોય, તોયે તેના ઉપર કંટાળો ઊપજે અને એ મૂકી દેવાનું મન થાય. આ સ્થિતિને અનુભવ આપણને આપણું પિતાના જીવનમાંથીયે ક્યાં નથી થતું ? આમ બનવામાં આપણું પૂર્વઅધ્યાસે, માનસિક નિર્બળતાઓ અને ઊંડાણમાં રહેલી અશ્રદ્ધા કારણભૂત હોય છે. એથી એને વશ થવું વીર સાધકને ન શોભે, એ વાત પણ ખરી છે. તોયે એ પરથી આટલું તો સમજવું જ પડે છે કે વહાલામાં વહાલી ક્રિયા પર પણ અસંતોષ જન્મે. અને એમ થવું એ કેઈ અકસ્માત નથી. તેમ બનવાયોગ્ય છે ને Page #402 -------------------------------------------------------------------------- ________________ સમાધિવિવેક બને છે. આટલું સમજનાર સાધક પ્રત્યેક ક્રિયામાં વિવેક ન જાળવી રાખે એ કહેવાની જરૂર નથી. આ પરથી ક્રિયા મૂકી દેવી એટલે આળસુ બની જવું, કે બેટે માર્ગે જવું, એ ઊલટે અર્થ કોઈ ન લઈ લે. ખરી વાત તે એ છે કે જે સાધક આટલો વિવેકી હશે તે કોઈ પણ સ્થિતિમાં પતન તો નહિ જ પામે, એટલી ખાતરી રાખવી જ રહી. વિવેકી સાધક એક ક્રિયા મૂકી દે, તોય એ બીજી ક્રિયા પકડ્યા વિના રહી શકશે જ નહિ. કારણ કે વિકાસનું એનું દયા તે બરાબર જ હશે. તે નિવૃત્ત હશે તેય નિવૃત્તિમાં પોતાના સંકલ્પબળને વધુ ને વધુ કેળવશે, ક્રિયાના ચેચને ફરીને તે ચોક્કસ તપાસશે, અને આવું બળ પ્રાપ્ત કરી તાજો થઇ પાછી એ અધૂરી અથવા પિતાનું સિદ્ધ કરતી બીજી કઈ ક્રિયાને હાથમાં લઈ આગળ ધપશે જ. પરંતુ ઊલટું જેઓ આવે વખતે આટલે વિવેક જાળવતા નથી, તેઓ કેવળ શુષ્ક ક્રિયાકાંડી બની સાધનામાર્ગમાં રહેવા છતાં સાચું ધયેય નથી પામી શકતા. એનું આંતરિક અને બાહ્ય જીવન બને નિરાળાં બની જાય છે. એટલું જ નહિ પણ કંટાળાના અતિભારે મહાપતનની ગર્તામાંયે એવા સાધકો કેટલીકવાર ધકેલાઈ જાય છેએનાં અનેક દૃષ્ટાંતો છે. એટલે આ સૂત્રને સારાંશ એ છે કે જે સાધક દયેચ તરફ અભિમુખ થયો હોય, તેણે આવા સમયે ક્રિયામાં નવીનતા અને સંગીનતા લાવવા પૂરતો આરામ લે વેચે છે. એ આરામ એટલા માટે કે ફરી તાઝગી આવે. રસ અને પ્રેમપૂર્વક જે ક્રિયા થાય છે, તે જ સંગીન અને પરિપકવ ફળ આપી શકે છે. એ ભૂલવા જેવું નથી. જેમ રાત્રિ એ નિક્રિયતા માટે નથી, પણ દિવસના શ્રમને નિવારી વળતા દિવસે વધુ કામ કરવા માટેના આરામ સારું છે, અને એ નૈસર્ગિક તથા આવશ્યક પણ છે, તેમ એવા વિવેકી સાધકની નિવૃત્તિ એ પણ શ્રેયસાધક અને ઉપયોગી છે. આટલું સૌ કોઈ મનન કરે. ઊંડા મનન પછી આ સૂત્રનું રહસ્ય સ્પષ્ટ સમજાશે. [૪] (વહાલા જંબૂ ! અણસણ કરે, મરણને ભેટ, એ પદે પરથી જીવિતને જાણે કરીને નષ્ટ કરી નાખવાને કઈ અવળો અર્થ ન લઈ લે તે ખાતર કહ્યું છે કે – ) જીવન અને મરણએ બને સ્થિતિ પૈકી Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આચારાંગસૂત્ર શાણે સાધક કોઈ પણ વાસના આગળ ન રાખે. સારાંશ કે જીવિત કે મરણ એ બન્ને પૈકી કોઈ પણ દશા પર આસક્ત ન જ થાય, પરંતુ મધ્યસ્થ–સમભાવી બની કેવળ કર્મક્ષયના હેતુ માટે જ જીવનના અંતપર્યત સમાધિભાવ–સહજ શાન્તિને જાળવી રાખે.( અને તે શાંતિ ચાલી ન જાય તે સારુ) પ્રથમ (આંતરિક તથા બાહ્ય) ઉપાધિને છોડીને અંતઃકરણની શુદ્ધિ કરે. નેધ–સમાધિનું લક્ષ્ય હેય એ સાધક મરણ અને જીવન બન્ને માત્ર કર્મજન્ય સહજ અવસ્થા છે એમ સમજે. જેને આવું સમજાય એને જીવનને મોહ કે મરણને ભય એ બેમાંથી કશુંયે ન હોય એ સ્વાભાવિક છે. એવો સાધક જીવે ત્યાં સુધી મધ્યસ્થ ભાવથી જીવી શકે, અને મરણું આવે તે તેને પ્રસન્ન હૈયે ભેટી પણ શકે. એ વખતની તપશ્ચર્યા પણ એ જ હેતુએ ઉપયોગી છે. તે હેતુ ન સરતાં ઊલટું દેહભાન વધુ પીડે તે છેડે વખત તપશ્ચર્યા સ્થગિત કરવી એ વાત પણ આગળના સૂત્રમાં સૂત્રકારે આપી દીધી છે. હવે એ વખતે કે રેગાદિ ઉપદ્રવ આવી પડે તે શું કરવું, તે જણાવે છે. [૫] અણસણ સમયે કદાચિત આકસ્મિક રીતે કોઈ રોગ ઉત્પન્ન થઈ જાય અને ચિત્તસમાધિ યથાર્થ રીતે ન રહેતી હોય તે તે સ્થિતિમાં સાધક (અણસણમાં પણ) તે રોગ નિવારવાના શુદ્ધ ઉપાયો કરી શકે, પરંતુ એ ઉપાય કર્યા પછી જ્યારે સમાધિ પ્રાપ્ત થાય ત્યારે તુરત જ એમણે પૂર્વપ્રયાગ ચાલુ રાખવો ઘટે. નોંધ –અણસણમાં ઔષધાદિ ચોપડવાને પણ ત્યાગ હોય છે, છતાં તેવા પ્રસંગમાં જે ચિત્તસમાધ ન રહેતી હોય તે તે જાળવવા માટે રોગ્ય અને નિર્દોષ ઔષધની સૂત્રકાર પોતે છૂટ આપે છે. આ પરથી અણસણને હેતુ શો હોવો ઘટે? અને પ્રત્યેક ક્રિયામાં અનેકાંતવાદને કેટલું ઉમદા સ્થાન હોવું ઘટે? એ વધુ સ્પષ્ટ સમજી શકાશે. ક્રિયાનું મહત્વ આ રીતે સમજાય તે વ્યવહાર અને નિશ્ચય બનેને સુમેળ સધાઈ રહે. જે ક્રિયા પાછળ બેચને ચૂકીને પણ વળગી રહેવાય છે તે ક્રિયા નથી પણ Page #404 -------------------------------------------------------------------------- ________________ સમાધિવિવેક ૩૫૧ ક્રિયાને નામે ચાલતી કેવળ રૂઢિ છે. ગત ક્રિયા સુંદર હોય તોયે સાધકને તેને કશે લાભ મળી શકે નહિ. સારાંશ કે પ્રત્યેક સમયે દયેય તરફ લક્ષ્ય રાખવું; ધ્યેયને બાધિત હોય તે ક્રિયાને ન પકડવી અને દયેયને બાધક થાય તેવી ક્રિયા પકડી હેય તોયે એને છોડી દેવી અથવા વિબુદ્ધિથી આચરવી. | [] (આયુષ્યને અંતે સમાધિમરણ કયાં હેવું જોઈએ તેના ઉત્તરમાં ગુરુદેવ બોલ્યા –) પ્રિય જન્! મરણ અમુક સ્થળે થાય તે જ સમાધિ મરણ થાય કે કહેવાય એવું એને કશુંય ક્ષેત્રબંધન નથી. ગામમાં છે કે અરણ્યમાં હો, માત્ર એ સ્થાન નાનામોટા છવજંતુઓથી વ્યાપ્ત ન હોય અને શુદ્ધ હેય એટલું જાળવવું જોઈએ. એવું સ્થળ જેમાં પ્રથમ ત્યાં સૂકા ઘાસ કે દર્ભાદિની શયા પાથરવી– [૭] અને પછી તે શયા પર આહારત્યાગ (અણસણ) કરી શયન કરવું. આવા અણસણને આચરતો વિશિષ્ટ સાધક, જે કંઈ પરિષહ કે ઉપસર્ગ (સંકટ) ઉત્પન્ન થાય તે બધાને સમભાવપૂર્વક સહે અને કેાઈ મનુષ્યો અનેક પ્રકારનાં કષ્ટ આપે તેય મનથી પણ કલુષિત ન થાય. નોંધ –આ બને સૂત્રોમાં સૂત્રકારે બે વાત કહી છે. એક વાત તે એ કહી છે કે અણસણ કરવા માટે અમુક જ ક્ષેત્ર જોઈએ. બીજું હોય તો ન ચાલે એવા આગ્રહને સ્થાન નથી, કારણ કે સ્થાન એ તો માત્ર નિમિત્ત છે. ઉપાદાનની પૂર્ણ તૈયારી હોય તો નિમિત્તની પ્રતિકૂળતા તદ્દન ગૌણ બને છે. પણ માત્ર એટલે વિવેક રાખવો જોઈએ કે તે સ્થાન પવિત્ર હોવું ઘટે. સ્થાનનાં શુદ્ધ આદેલને રસમાધિમાં સહકારી નીવડે છે. અને બીજી વાત અંતિમ સમયે આવી પડતી આફતોના સંબંધમાં કહી છે. પ્રથમ સુધા, રેગ વગેરે સ્વજન્ય સંકટની વાત હતી. અહીં પરજન્ય સંકટની વાત છે. જોકે આત એ આક્ત જ છે. પણ તમે પોતે જે આક્તને જાણે છે તે સહન કરવી સહેલી છે. પરંતુ અન્ય તરફથી અને તે પણ કઈ જાતના વાંકગુના વગર જે આફત આવે છે. એ અપરિચિત હોવાથી સહવી કઠિન થઈ પડે છે. જો કે સ્વજન્ય કે પરજન્ય કઈ પણ જાતની આફતો આવે છે એ આકસ્મિક નથી, Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩પર આચારાંગસૂત્ર પણ એ દેખાતાં કે નહિ દેખાતાં એવાં પોતાનાં જ કરેલાં કર્મોનું પરિણામ છે, અને તે પિતાને જ ભેગવવાં રહ્યાં, એવી જેની શુદ્ધ સમજ છે. તેને માટે સહનશકિતને પ્રશ્ન ગૌણ છે. કારણ કે વિવેકી સાધક એ બધું પ્રેમપૂર્વક સહી શકે છે. સહવું એટલે કેવળ ભોગવી લેવું એટલું જ નહિ, બલકે એ સંકટનાં નિમિત્ત પર લેશ માત્ર પણ મનમાં કલુષિત ભાવ કે પ્રતિકારક ભાવ ન આવવા દે. એ જ આદર્શ સહિષ્ણુતા છે. જોકે આવા ઉચ્ચ સાધકો પાસે એવી સિદ્ધિ, શક્તિઓ અને એટલું સામર્શ હોય છે કે તેઓ ધારે તે બેઠાં બેઠાં પણ અનેક બળે સામે પ્રતિકાર કરી શકે છે. તોયે તેઓ એનો પ્રવેગ કરવાનું ઇચ્છતા નથી, એટલું જ નહિ પણ બીજાનું અનિષ્ટ સુદ્ધાં ચિતવતા નથી. આ દશા જ એમની સાચી સહિષ્ણુતાની કે સમભાવની પ્રતીતિરૂપ છે. [૮] મેક્ષાભિમુખ જંબૂ! વળી કીડીઓ, કીડાઓ, મચ્છર, ગીધ વગેરે પક્ષીઓ, માંસભક્ષી કે લેહી પીનારાં ઇતર હિંસક પ્રાણીઓ, સર્પ કે સિંહ વગેરે જેવો ( જંગલમાં અણસણ કરી મૃત્યકાળપર્યત સમાધિસ્થ રહેલા સાધકને) કંઈ પણ ઉપદ્રવ કરે તે તે પ્રસંગે મુનિ કશે પણ હાથથી કે રજોહરણદિ સાધનોથી તેને પ્રતિકાર કરે નહિ. નોંધ:–મચ્છરના એક નાના સરખા ચટકાને સહન કરવામાં પણ કેટલી સહિતા કે બળની આવશ્યક્તા પડે છે, એનો ખ્યાલ અનુભવથી આવી શકે તેમ છે. પણ એ બળ જેમ વાત કરવાથી કે માત્ર શરીરશકિત કેળવવાથી આવી જતું નથી, તેમ સહવાથીચે આવી જતું નથી. એ માટે તે જમ્બર નિશ્ચયબળ જોઇએ. “ જગતની કોઈ પણ કિયા અસહજ થતી નથી. સર્પ કે સિંહનું અમુકને કરડવું, અમુકનું અમુકને જ ઉદ્દેશીને રંજાડવું વગેરે થાય છે તે એનામાં પરસ્પર રહેલાં વૈર અને ભયના સંસ્કારને લીધે જ થાય છે. આવો જેને દઢ નિશ્ચય છે,” તે જ સાધકમાં આટલું બળ આવી શકે છે. એ જાતના બળ વિના સહન કરવું સહેલું છે, પણ સમભાવ જાળવે દુર્લભ નહિ તો અશક્ય છે. એથી જ સૂત્રકાર મહાત્મા કહે છે કે જે સમાધિ ઈચ્છતો હોય તેણે આ બાહ્ય પ્રતિકારથી મનને પર રાખવું. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ સમાપિવિવેક ]િ પ્રિય જબ! સાંભળઃ દેહ પર આવી પડેલાં સંકટ કેવી રીતે સહન થઈ શકે એનું હું સ્પષ્ટીકરણ કરું છું. (ઘણીવાર તે એવું જ બને છે કે એ સાધકનાં ચિત, પ્રાણુ અને મન એવા કેઈ ઉમત ભૂમિકાના પ્રદેશમાં લેવાથી એ સાધકને પિતાના દેહ કે પ્રાણ પર શું થઈ રહ્યું છે એને ખ્યાલ પણ હેતો નથી. અને ખ્યાલ આવે તોય એની આંતરિક શક્તિ ખૂબ વિકસિત હોવાથી એ પ્રસંગે) એ વિશિષ્ટ સાધક એમ ચિંતવે છે કે આ બિચારાં પશુઓ મારું શરીર ખાય છે. પણ મારા આત્માને ખાવાની તેમનામાં તાકાત નથી. મારા આત્માને જે કાઈ ખાઈ શકતું હોય તે તે મારા પિતામાં રહેલા શત્રુઓ જ માત્ર, કે જે બીજા પ્રત્યે ખેટે પ્રતિકાર કરવા સારુ મને ઉશ્કેરી રહ્યા છે. આથી મારા સાચા શત્રુઓ-ક્રોધ, માન, માયા અને લેભાદિ શત્રુઓને જ મારે પ્રતિકાર કરવો ઘટે. એમ ચિંતવી તે અધ્યાત્મધ્યાનમાં લીન થાય છે. પ્રિય જંબૂ! આવું સર્વ સાધકે ચિંતવીને સ્થિર થાય, પણ તેવી બાહ્ય અસરથી પિતાનું નિયત કરેલું સ્થળ છેડી બીજે સ્થળે ન જાય. ( કારણ કે તેમ કરવાથી સમાધિભંગ થાય છે.) સારાંશ કે પાપના હેતુઓને છોડી દઈ આનંદમાં રહી બધું સહન કરવું અને સમભાવ ધારી રાખો એમાં સાધકનું હિત છે. નોંધ-આ સૂત્રમાં મન એથી પર કેમ રહે, એના ઉપાયો કે જેમનો ઉપયોગ અનુભવી જનોએ કર્યો છે એ બતાવ્યા છે. ખરી વાત તો એ છે કે શણ સાધકે કાર્ય સામે જેવા થોભતા જ નથી, અને કાર્ય પર નજર જાય તોયે તેઓ કાર્યને નથી તેડતા-કારણને જ તેડે છે. કારણ કે જેમ કાર્યનું મૂળ કારણ છે, એમ બહારના દુઃખનું મૂળ પણ પિતામાં રહેલું કારણ છે, એ વાત તેઓ બરાબર જાણે છે. [૧૦] વહાલા જંબૂ! ગીતાથી મુનિ સાધક આ રીતે શાસ્ત્રોઠારા સંયમ અને ધ્યાનના રહસ્યને જાણીને મૃત્યુકાળ આવ્ય ઇગિત મરણ નામનું અણુસણ આચરે છે. એ અણુસણ ભક્તપરિક્ષાની અપેક્ષાએ તો ઘણી રીતે કઠિન છે. . . . ૨૩ Page #407 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર [૧૧] કારણ કે ઇંગિત મરણના અણુસણુ સંબંધમાં જ્ઞાત પુત્ર ભગવાન વીરે ફરમાવ્યું છે કે આ જાતના અણુસણ કરવાવાળા સાધક પાતે પેાતાની મેળે જ ઊઠવું, પાસું ફેરવવું અને કુદરતી હાજત નિવારવી ઇત્યાદિ ક્રિયા કરી શકે છે. ખીન્ન દ્વારા એ પેાતાનું કા કરાવી શકતા નથી, એવું વિધાન છે. ૩૫૪ નોંધઃ—સાતમા ઉદ્દેશકમાં જે ત્રણ પ્રકારનાં અણુસણેાની વાત આગળ કહેવાઈ ગઈ છે, તેમાંનું આ ખી અણુસણ છે. એની વિશેષ સમજ ત્યાંથી જોઈ લેવી. [૧૨] પ્રિય જમ્મૂ ! આવા અણુસતા ધારણ કરનાર સાધક વનસ્પતિ કે ક્ષુદ્ર જીવજંતુવાળી જગ્યામાં સૂએ નહિ; માત્ર નિવ અને નિર્દોષ સ્થાન પસંદ કરી ત્યાં શયન કરે, તેમજ આહારના ત્યાગ કરીને જે કંઈ માનવ, દેવ કે પશુ કે પ્રાણીજન્ય સંકટા પડે તે સમભાવપૂર્ણાંક સહન કરે. [૧૩] અપ્રમત્ત જંખ્! અણુસણુ આદરી શય્યા પર સૂતાં સૂતાં કદાચ એ સાધકની હાથ, પગ વગેરે ક્રિયા બહુ અકડાય ત્યારે ઇંદ્રિયાને હેરવીફેરવીને પણ સમાધિ પ્રાપ્ત કરે; કારણ કે તેમ ( ક્રિયા ) કરવા છતાં જો સમાધિસ્થ રહેવાય તેાયે એ ક્રિયા થવા છતાં પવિત્ર અને અચલ જ ગણાય છે. નોંધઃ—જે ક્રિયાથી ચલિત નથી પણ ચિત્તથી ચલિત છે તે અચલ નથી, પણ જે ક્રિયાથી ચલિત હેાવા છતાં ચિત્તથી નિશ્ચલ છે તે અચલ છે, એમ કહી સૂત્રકાર એ સૂચવે છે કે આ બધા નિચમે સ્થિરતા અને સમાધિ મેળવવા અર્થે છે. તે પાછળ જતાં જો સમાધિને ભંગ થતા હોય તે તે ક્રિયાને પડી રાખી સમાધિને ભંગ કરવે તે કરતાં સમાધિ - નળવવા ક્રિયા બદલવી એ યેાગ્ય છે. પરંતુ આ ઇંગિત મરણમાં આવી ક્રિયાની છેક જ પ્રતિજ્ઞા નથી હાતી એ વાત ભૂલવી ન જોઇએ. લીધેલી પ્રતિજ્ઞામાં જે પ્રકારની છૂટ છે એને લાભ લેવાનું આમાં સૂચવ્યું છે, પ્રતિજ્ઞાને ભાગ કરવાનું નહિ. Page #408 -------------------------------------------------------------------------- ________________ સમાધિવિવેક ૩૫૫ પ્રતિજ્ઞાભંગ તો પ્રાણભંગથી વધુ કનિષ્ઠ છે, અને એ વાત આગળ કહેવાઈ ગઈ છે. અહીં આ સ્ટને નિર્દેશ કરવાનું એ કારણ છે કે પ્રતિજ્ઞામાં મળતી છૂટનો દુરુપયોગ ન થવો ઘટે. એટલું જ કહ્યું કે જે અંગ અડાઈ જાય તે નો લાભ લેવો. આમાંથી ફલિત એ થયું કે પ્રતિજ્ઞામાં રાખેલી છુટ શા માટે છે, તે સમજી એને દુરુપયોગ ન કરવો, તેમ જડ કદાગ્રહ પણ ન રાખવો. [૧૪] અહે જંબૂ! આ ઇગિત અણસણ માટે નિયત (નક્કી) કરેલી ભૂમિમાં તે અણસણ કરનાર શ્રમણ સાધક ચિત્તની સમાધિ માટે જવું, આવવું, બેસવું, પગ ફેલાવવા, સંકેચવા વગેરે ક્રિયાઓ કરી શકે છે. પણ જે તે સમર્થ સાધક હોય તે તેણે ખાસ જાણી જોઈને છૂટ ન લેવી; કેવળ અચેતન (નિર્જીવ) પદાર્થની માફક એક આસને અડગ જ થઈને રહેવું. નોંધઉપરની વાતને અહીં વધુ ફેટ છે. (૧૫) જે સાધક તદન સ્થિર ન રહી શકે અને બેસી બેસીને થાકી જાય, તે તેણે (ચિત્તસમાધિ અર્થે) હરવું ફરવું અથવા હરતાંફરતાં થાક લાગે ત્યારે અયત્નપૂર્વક બેસવું, અને બેસવાથી થાકી જાય તે શયન કરવું ( તેના માટે યોગ્ય છે. ] [૧૬ ]–વળી હે જંબુ ! આવા પવિત્ર અણસણના માર્ગમાં પ્રયુક્ત થયેલા શ્રમણ સાધકે (ખાસ કરીને એક લક્ષ રાખવાનું તે એ કે–) પોતાની કોઈ પણ ઇદ્રિય વિષયો તરફ ન ધકેલાઈ જાય તે માટે પૂરતો સંયમ રાખ. નેંધ –મનેભાવના પણ વિષય તરફ ન ઢળે એટલા અસાધારણ સંયમની દષ્ટિએ અહીં આ વાત સૂત્રકારને કહેવી પડી છે. અંતિમ સમાધિમાં વિષય તરફ ઢળતી વૃત્તિ મહાન અંતરાયભૂત છે એવું એ સમજાવવા માગે છે. સતત જાગક્તા વિના એમ રહેવું અશક્ય છે. સાધક જ્યારે કેઈ પણ ક્રિયામાં પ્રવૃત્ત હોય ત્યારે તેને પૂર્વ અધ્યાસે જરાયે પડતા નથી; અને એ પરથી એને એમ પણ લાગે છે કે હું હવે નિર્વિકારી થઈ ગયે છું, કે તે Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આચારાંગસૂત્ર જાઉં છું. એકાંત નિવૃત્તિ તે ખરેખર પૂર્વઅધ્યાસને આગળ આવવાની એક ઉત્તમ તક છે. આ સમયે જીવનભરમાં મહિ અનુભવેલી એવી વાસનાએનાં આદેલનો જમ્બર આઘાત ઉપજાવે છે. એની સામે પ્રત્યાઘાત પણ તેટલો જ પ્રબળ હોવો જોઈએ. તે જ સાધક વિજયી નીવડી શકે. અહીંને વિજય એ જ સાચો અને અંતિમ વિજય છે, અને અહીંની હાર એ જ અંતિમ હાર છે. જેવી સ્થિતિ જીવનકાળને સરવાળે–મૃત્યુસમયે બને છે, તેવી સ્થિતિ આ પ્રસંગે પણ થાય છે. જીવાત્મા સ્થાનાંતર જઈ પુનર્ભવ પામે છે. આથી જ આવી પળોમાં સાવધ રહેવાનું પુનઃ પુનઃ મહાપુરુષો કહે છે. [૧૬ વ - મોક્ષાથી જંબૂ આ અણુસણમાં એ સાધકને બહુ અશક્ત થઈ જવાને લીધે જે પીઠ પાછળ ટકે રાખવાની ઈચ્છા થાય તો લાકડાનું પાટિયું રાખી શકાય. પરંતુ એ પાટિયું પિલું ન હોવું જોઈએ. કારણ કે એ પિલાણમાં નાનામોટા જીવજંતુ હવાને સંભવ રહે છે. એથી જે પિલું હોય તે એ બદલીને બીજું પણ લઈ શકાય. [૧૭] આવે સમયે જે ક્રિયાથી આત્મા દૂષિત થાય તેવી કોઈ પણ ક્રિયાનું સાધક કદી અવલંબન ન લે. સર્વ સંદેષ યોગોથી આત્માને દૂર કરીને (માત્ર ઉપસ્થિત થતા) સર્વ પરિષહ તથા ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે. નોંધ –દેહભાન ભૂલી કેવળ આત્મભાનમાં રહેવાનું ધ્યેય સૂત્રકાર પુનઃ પુનઃ વ્યક્ત કરે છે. [૧૮] ( ઇંગિત અણસણની વિધિ સમાપ્ત કરી હવે ગુરુદેવ પાદપપગમન અણુસણની વિધિ કથે છે.) પ્રિય જંબૂ! (પાદપોપગમન) અણસણને જે શ્રમણ સાધક સ્વીકારે છે એનું શરીર અકડાય કે પ્રાણીઓથી પીડાય તોપણ એને પોતાના સ્થાનથી લેશ માત્ર ડગવાનું હોતું નથી. સારાંશ કે આ રીતે પાદપિગમન અણસણને વિધિ અતિદઢ અને કડક હોય છે. [૧૯] ક્ષાર્થી શિષ્ય ! એથી જ આ અણસણ ત્રણે જાતનાં Page #410 -------------------------------------------------------------------------- ________________ સમાધિવિવેક ૩૫ અણુસણામાં સર્વોત્તમ છે, કારણ કે પ્રથમ બતાવેલાં ભક્તપરિજ્ઞા તે ઇંગિતમરણ એ બન્ને કરતાં આ અસણુ વધુ કઠણ આ પ્રમાણે છેઃ”) પ્રથમ તા નિર્જીવ અને નિર્દોષ એસીને એ અણુસણ આદરવું જોઇ એ. છે. ( તેની વિધિ સ્થાન તપાસી ત્યાં [૨૦] અને આવા સાધકે, તેવા શુદ્ધ સ્થાન પર અથવા ચોખ્ખું પાટિયું મળે તે તે પર સ્થિત થઈને ચારે પ્રકારના આહારને ત્યાગ કરવા તથા મેરુની માફક નિષ્કપ થઈ દેહભાનથી સથા પર જ થવું. ( આવા પ્રસંગે કદાચ પિરષàા કે ઉપસર્ગો થાય તેા વિચારવું કેઃ–) પિરષદ્ધને અને મને લાગેવળગે શું ? (કારણ કે શરીર ાતે જ જ્યાં મારું નથી ત્યાં એને લગતા પરિષùા મારે માટે શાના હાય? ) ' [૨૧] પ્રિય જખ્! વળી એણે એમ વિચારવું કે માત્ર જ્યાં લગી જીવીશ ત્યાં લગી જ પરિષત અને ઉપસમાં સહવાના છે; પછી તા કશું જ નથી. અને એમ ધારીને મેં સ્વેચ્છાપૂર્વક “ શરીરથી ભિન્ન થવા માટે જ શરીરના ત્યાગ કર્યો છે તા હવે પીછે હઠ થા માટે ? વીર જંબૂ ! હું કહું છું કે આવા ચિંતનથી પંડિત સાધક ઉપસ્થિત થતા સર્વ પરિષહાને તથા ઉપસર્ગાને સહેલાઈથી સહન કરી શકે છે. નોંધઃ—કલ્પના અને વસ્તુ અને ભિન્ન છે એવું કથન અહીં સૂત્રકાર કહી નાખે છે. સાધક જ્યારે કાઈ પણ પદાર્થીની પ્રતિજ્ઞા લે છે ત્યારે એ પ્રતિજ્ઞાનું પાલન કર્વામાં સંકટો આવશે એવી કલ્પના તે એના મનમાં હોય જ છે; પણ જ્યારે તે જ સંકટોના અનુભવ થાય છે, ત્યારે તેના આંતરિક ઘડતરની પૂર્ણ કસાટી થાય છે. જેઓ પ્રતિજ્ઞાને પૂર્ણતા ન માની લેતાં પ્રતિજ્ઞા લીધા પછી પણ તેવું ને તેવું દૃઢ સ’કપુખળ જાળવી રાખન્ના માટે જાગૃત રહે છે. તેઓને આવે સમયે આંતરિક શક્તિ અવશ્ય સહાય કરે છે. પણ જેઓ પ્રતિજ્ઞા લીધી એટલે ત્યાગ થઇ ગયા એમ માની ગાલ રહે છે તે આવે સમયે પ્રાચ: પૂજિત થાય છે. તેથી જ વૃત્તિને સહેજ પણ બીજી જ઼ાજી ને ઢળવા Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આચારાંગસૂત્ર દેવી એ અહીં આગ્રહ છે. કેટલાક સાધકે એક તરફ વૃત્તિને પદાર્થોતરફ ઢળવા દે છે, અને બીજી બાજુ પોતે તટસ્થ દ્રષ્ટા રહેવાના મનોરથ, સેવે છે. તે માર્ગ સૂત્રકારની દૃષ્ટિથી જોતાં સર્વથા સુરક્ષિત નથી. [ ૨૨) મેક્ષાથી જંબૂ! કદાચ પ્રસંગોપાત્ત કઈ રાજાદિ અથવા કોઈ શ્રીમંત આવીને કામગ સંબંધી અનેક પ્રકારનાં પ્રભને બતાવી ભેગોનું નિમંત્રણ કરી શ્રમણ સાધકનું મન લેભાવે, તે તે પ્રસંગે પણ શ્રમણ સાધક ક્ષણભંગુર એવા શબ્દાદિ વિષય તરફ પિતાની રાગવૃત્તિને ઢળવા ન દે. તે તો સદા સ્થિર જ રહે અને નિજાનંદ સ્વરૂપની જે માત્ર આકાક્ષા રાખી આત્મદશામાં લયલીન રહે. [૨૩] અથવા કેઈ શાશ્વત (એટલે કે મરણુપર્યત કાયમ રહે તેવા) ભેગ, વૈભવો કે દ્રવ્યની લાલચ આપી તેવા શ્રમણ સાધકને નિમંત્રણ કરે છે તે વખતે તે વિચારે કે જે મારું શરીર પોતે જ શાશ્વત નથી તે એ દ્વારા ભગવાતી બીજી વસ્તુ શાશ્વત કેમ હોઈ શકે ? વળી કઈ દેવતા આવીને કોઈ પ્રકારની વિવિધ માયાજાળ બતાવે તો ત્યાં પણ ઉપરની શ્રદ્ધામાં જ તે સ્થિર રહે. સર્વ પ્રપોથી દૂર રહીને તે સમજે કે, આ તે બધી માયા ખરેખર ભ્રાન્તિ જ છે. નેધ–કે જીવનમાં પળે પળે તો છે જ. પરંતુ એ એટલું ધીમું હોય છે કે સામાન્ય માનવીને તે સ્પષ્ટ દેખાતું નથી. અને એથી એ અનેક દ્રો વચ્ચે પણ જીવનની આશાના મધુબિંદુએ ચાલ્યા જ જાય છે. પણ જ્યારે મૃત્યુની નોબત વાગે છે ત્યારે એની ઊંઘ ઊડી જાય છે. એક તરફ એની જીવન આશા રંધાય છે અને બીજી તરફ એના બાંધેલા અનેક આશાઓ, મહેચ્છાઓ અને કલ્પનાઓના કોટ તૂટી પડે છે. આ બે તરફના મારા વચ્ચે રહેલો માનવી મૂંઝાય છે, અકડાય છે, ચોમેર ઝાવાં મારે છે, કરુણ કાકલુદી કરે છે અને ભાન ભૂલે છે. એટલા જ સારું સૂત્રકાર મહાત્મા મરણકાલીન સ્થિતિને સમાધિમય રાખવાના વ્યવહાર ઉપાય દર્શાવી પુન:પુનઃ તે ચાદીને તાજી કરાવે છે. આગળ પ્રતિકુળ પ્રસંગેનું વર્ણન થયું. આ બને સૂત્રોમાં અનુકૂળ પ્રસંગોનું વર્ણન છે. પ્રતિકૂળ પ્રસંગમાં Page #412 -------------------------------------------------------------------------- ________________ સમાધિવિવેક - ૩પ૯ સમભાવ જેટલો સુલભ અને શક્ય છે તેટલો અનુકુળ સંગામાં નથી. તોયે જેને આત્મભાન થયું છે તેને એ અશક્ય તો નથી જ. શાસ્ત્રકારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી બન્ને પ્રકારના કામોને અહીં ઉલ્લેખ આપે છે. કામગોથી આ આખો સંસાર જકડા છે એમ તો સૌને અનુભવ છે. પણ તે કામભેગો શાથી ઇચ્છા છે એનો ઉકેલ એ કે તેમાં સુખ કલખ્યું છે માટે એની ઝંખના છે. પછી સૂત્રકાર કહે છે કે –સુખ જગતની કોઈ પણ અંતવાન વસ્તુમાં નથી. તે અનંતમાં છે. અને અનતનું સુખ તે અનંતમાં જ, હોયને? જગતના જીવો જેમાં સુખ કહ્યું છે. તે પદાર્થો પિતે નવર છે,. માટે જ એ સાચું સુખ નથી. દેવના ભેગોને રખે કે સુખદ માને છે તે સારુ કહે છે કે દિવ્ય પદાર્થો પણ નશ્વર છે. સુખ જોઈતું હોય તે અનંતમાં શોધો, એવો આ સૂત્રને સાર છે. : | [૨૪] એ રીતે સાધનામાં આગળ ધપતા સાધક સર્વ વિષયમાં અનાસક્ત થઈ, આયુષ્યકાળનો જાણકાર બની, મૃત્યુસમયે ઉપરના ત્રણ પછી કેાઈ એક અણસણને યથાવિધિ, યથાશક્તિ આદરે અને સહનશીલતાને સર્વોત્કૃષ્ટ સ્થાને રાખે. આ ત્રણ અણસણે પૈકી કેાઈ એક પિતાની યોગ્યતા અનુસાર જે સાધક આદરે, તેને માટે એ મરણ ખરેખર કલ્યાણકર્તા છે. ઉપસંહાર અણસણ એ શરીર છૂટતી વખતે એ શરીરજન્ય આસક્તિ જીવાત્માને જકડી ન લે તે સાર એક ઉપયોગી સાધન છે. એટલા પૂરતું તેનું અહીં ખૂબ મહત્ત્વ વર્ણવાયું છે. પણ તે ઉત્તમ છે, તેમાં ધર્મ છે, માટે સૌએ કરવું જ જોઈએ એવો આગ્રહ નથી. શક્તિ હોય એ જ એનું શરણું લે. પણ લીધા પછી છોડવું પડે એવું કંઈ ન કરે. જે ક્રિયા પ્રેમ, શ્રદ્ધા અને નિર્ભયતાથી સ્વીકારાય અને પ્રેમ, શ્રદ્ધા તથા નિર્ભયતાથી પળાય તે જ ક્રિયા સાધક નીવડે. જૈન મુનિ સાધકની કઈ પણ ક્રિયા પ્રમાદ, અંધાનુકરણ, સ્વાભાવિક્તા, કે અવિવેકબુદ્ધિથી યુક્ત ન હોવી ઘટે. એટલું પ્રત્યેક સાધક વિચારે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આભાર જીવન સંસ્કારને ઘડે છે, અને સંસ્કારે છપનને ઘડે છે. એને જીવનને મેહ નથી અને મૃત્યુનો ભચ નથી એ જ શાની છે. આત્માભિમુખ સ્થિતિ એ જ સમાધિ. સમાધિમાં લીન રહેવું એ શ્રમણને ધર્મ છે. જે ક્રિયાઓ દ્વારા પાચ મંદ પડે અને આમાના અંશે વિક્રિમિત થાય, એ જ ધર્માચરણ છે. | મૂળ ચિ જાળતાં ક્રિયાઓનું પરિવર્તન થાય એ હિતાવહ છે. સહિષ્ણુમાં જે બળ હોય છે, એ લાખના વિસ્તા વીરમાં નથી હોતું. જ્યાં ચિત્તની ચાંચળતા છે, ત્યાં સમાધિ નથી. ' એમ કહું છું. વિમેક્ષ નામનું અષ્ટમ અધ્યયન પૂર્ણ થયું. Page #414 -------------------------------------------------------------------------- ________________ ઉપધાન શ્રુત આ અધ્યયનનું નામ ઉપધાન શ્રુત છે. જૈનદનમાં ઉપધાનના વ્યાપક અર્થ તપધૈર્યાં છે. એ શબ્દના વ્યુત્પત્તિજન્મ આ સામીપ્ટ ધારણ કરવુ એવા થાય છે. આથી એ સ્પષ્ટ રીતે ફલિત થયું કે જે ક્રિયા આત્માભિમુખતા માણ કરાવે તે ક્રિયાનુ નામ ઉપયન. તે શબ્દ સાથે શ્રુત પદ જોડીને ભમવાન સુધાં સ્વામી કે જેણે આત્માભિમુખતાની પરાકાષ્ઠા સાધી હતી એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું વ્યક્તિત્વ તે જે રીતે સાંભળીને પચાવ્યું હતું તે રીતે મહીં પાતાના શિષ્ય શ્રી મામીને ઉદ્દેશીને કહે છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ઉદ્દેશક પાદવિહાર આ અધ્યયનના ચાર ઉદ્દેશક છે. એ ચારે વિભાગમાં ભગવાન મહાવીરની સંક્ષિપ્ત છતાં રહસ્યપૂર્ણ જીવની વર્ણવાઈ છે. ભગવાન મહાવીરની સાધનાની શ્રેણીનું નવનીત આમાં ટપકે છે. આ પ્રથમ ઉદ્દેશકમાં કેવળ મહાવીરના વિહારની વાત છે. - ત્યાગી સાધકને માટે ત્યાગ અને સંયમની દષ્ટિએ પગવિહાર જેટલે ઉપગી છે એટલે જ કલ્યાણની દૃષ્ટિએ પણ પગવિહાર ઉપગી છે. નિ:સ્વાર્થતા, નિર્ભયતા, સ્વાવલંબિતા અને સહજ સંયમિતતાની ચતુષ્ટયી પાદવિહારથી વિકસે છે. ને તે સાધકના જીવનવિકાસની સાધનામાં ચેતના સમાન ઉગી છે. ઉપદેશક વૃત્તની દૃષ્ટિએ પણ પાદવિહાર ખૂબ ઉપયોગી છે. ગ્રામ્ય જીવનનું નિરીક્ષણ, નિસગિક આનંદ અને સ્વચ્છ વાતાવરણની જેટલી અનુભૂતિ પાદવિહારથી મળે છે તેટલી કદાપિ વાહન દ્વારા ન જ મળી શકે. વાહનથી પરાવલંબી * શ્રમણ મહાવીરની સાધનાકાળને વિહાર કેવળ આત્મીય જીવનના ધન અર્થે હતે. Page #416 -------------------------------------------------------------------------- ________________ પાવિહાર ૩૬૩ પશુ, કચનાદિ સગ્રહ અને રાણીમંડળ જમાવવાની પ્રવૃત્તિ સહેજે થતી જવાની, એ ભયથી બચવા સારુ અને કોઇને લેશ પણ એજારૂપ થયા વિના સંયમી જીવનની અખંડ અને અડાલ સાધના થાય એ હેતુની પૂતિ સારુ પાદવિહારની રીતિ રચાયેલી છે. ગુરુદેવ મેલ્યા: [૧] વહાલા જંબૂ ! ( તારી જિજ્ઞાસા જોઈ ને શ્રમણ ભગવાન મહાવીર વિષે ) જે મેં સાંભળ્યું છે તે જ હું અહીં કહીશ. શ્રી મહાવીરે પ્રબળ વૈરાગ્યપૂર્ણાંક હેમંતઋતુમાં દિક્ષા (ગૃહસ્થના સ્વાંગ તજી ત્યાગને સ્વાંગ ) અંગીકાર કરી તુરત જ ત્યાંથી વિહાર કર્યાં. ( હેમંત, ઋતુની માગશર સુદી દશમીને દિને કુટુંબસંબંધ, રાજપાટ, અલંકારા, ભાગાદિ વિપુલ સામગ્રી તથા સમૃદ્ધિને છેડી પેાતાના દિવ્ય જીવનદ્વારા ગૃહસ્થાશ્રમની વાસ્તવિકતા અને કવ્યપ્રણાલિકાના વિશ્વને આદર્શ આપી તથા ક્રમપૂર્વક આગળ વધતાં એકાંતહિતમાની યેાગ્યતા પ્રાપ્ત કરી. ત્યારબાદ એમણે સંપૂર્ણ ત્યાગ જેવા મહાભારતે વહન કરવાનું પસંદ કર્યું. ) આ રીતે ક્ષત્રિયકુંડમાં દીક્ષા અંગીકાર કર્યા પછી થેાડા સમય માં ત્યાંથી પોતે કુમારપુર ગામ તરફ વિહાર કર્યાં. . અર્થાત્ પૂર્વપરિચિત સ્થળે વધુ રહેવાનું તેમને ઉચિત ન લાગ્યું. કારણ કે તેમનું ત્યાં રહેવું તેમના કુટુંબ, સ્નેહી અને પ્રજાવĆના પૂસ્નેહસંબંધના કારણે માહભાવને લઈને દુ:ખમય થવાનેા સંભવ હેાઈ તેઓએ તે સ્થાન શીઘ્ર છેડયું. નોંધઃ- —ભગવાન મહાવીરનું મૂળ ગામ ક્ષત્રિયકુંડ. તેમના પિતાનું *કુમારપુર પણ બંગાળમાં અવેલા હુધલી જીલ્લામાં આવેલુ ગામ છે. હાલ એને કામારપુકુર તરીકે ઓળખવામાં આવે છે. ક્ખ ગાલમાં આવેલા બિહાર પ્રાંતના માંધીરજિલ્લામાં લવાડ જાગીરમાં હજી પણ ક્ષત્રિયકુંડ તીર્થી તરીકે ઓળખાય છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ આચાસંગસૂત્ર નામ સિદ્ધાર્થ. માતાનું નામ ત્રિશલા. તેઓએ પ્રથમ તે ગૃહસ્થાશ્રમી જીવન ગાળ્યું અને દયા, દાન, આતિથ્ય સન્માન, કૌટુંબિક કરજે, રાષ્ટ્રધર્મ વગેરે ગુઠારા પોતાનું જીવન ખીલવીને જીવનવિકાસનાં પાદચિહની સાધના કરી લીધા પછી પોતાનું ક્ષેત્ર વિસ્તારી ત્યાગમાર્ગ અંગીકાર કર્યો હતો. એમના સંક્ષિપ્ત જીવન માટે નીચેની નોંધ જુઓ.* ભગવાન મહાવીરનું જન્મસ્થાન રાજનગર ક્ષત્રિય કુંડ. એ મગધ દેશના મહારાજા શ્રી સિદ્ધાર્થના સપૂત અને ત્રિશલાદેવીના અંગજાત હતા. ગુણકર્મથી ક્ષત્રિય ગણાતી જાતિમાં એમને જન્મ એટલે વીરતાને વારસો એમને સ્વાભાવિક હતો. તોયે શ્રીમહાવીર એક સાચા બ્રાહ્મણરૂપે જન્મ્યા હતા. સરસ્વતીના તો એ જાણે સાક્ષાત અવતાર ! વિદ્યા, કળા અને વિજ્ઞાનના તો એ ભવ્ય ભંડારી. પૂર્વકાલીન અનંત શુભ કર્મોના અખૂટ વારસાને પૂર્વભવથી સંચિત કરતાં કરતાં એમના આત્માએ હવે વિકાસની પૂર્ણ પરાકાષ્ઠા સાધવા માટે બંગાળ પ્રદેશ પસંદ કર્યો અને જ્યાં બ્રાહ્મણ તથા ક્ષત્રિયત્વના છેક જ લિલામ થઈ ચૂક્યાં હતાં ત્યાં જ તેમના જીવનમાં આર્ય સંસ્કૃતિના ઉચ્ચગામી આદર્શોનું જીવંત પુનરાવર્તન બન્યું. વિદ્યા, કળા અને વીરતા સાધ્યા પછી એમણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. બાળપણથી જ એમનામાં માતાપિતાની ભકિતનાં ઉત્તમ બીજે નવાઈ ચૂક્યાં હતાં. ગૃહસ્થાશ્રમીને માતા અને પિતાએ તીર્થભૂમિ છે, એમને ઋણાનુંબંધ સફળ કરવામાં વિકાસ છે, એમની સેવામાં સ્વર્ગીય સુખ છે, એ જવલંત બેધપાઠ એમનું ગૃહસ્થાશ્રમી જીવન પૂરું પાડતું• માતાપિતાના દેહાંત પછી પણ પિતાના વડીલ બંધુ નંદીવર્ધનની આજ્ઞા એમને શિરેવંઘ હતી. ગૃહસ્થાશ્રમ એટલે કર્તવ્ય ક્ષેત્રની પુણ્યભૂમિ. વિકાસનાં બીજ એ કર્તવ્યભૂમિમાં જ વવાય. એમના પત્નીનું નામ ચમતી. એમની સાથે એમને લગ્નસંબંધ બંધાય. પત્ની અને પતિને સંગમ એટલે પ્રભુતાને પંથે જતાં બે પથિકે સુગ. શરીરજન્ય મેહ એ પાશવ વૃત્તિનું પ્રતીક છે, અને ત્યાં વિકાસ રોધાય છે. પણ પ્રણય એ એક ઉચગામી આકર્ષણ છે અને એ વાસ્તવિક છે. એવા શુદ્ધ પ્રણયજન્ય આકર્ષણે એ વિકાસાભિમુખ અંતરવાળા યુગલ દંપતીરૂપે સહચાર સાધી આપે. ફળસ્વરૂપે એમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. એમનાં પુત્રીનું નામ પ્રિયદર્શના અને જમાઈનું નામ જમાલી હતું. - ગૃહસ્થાશ્રમમાં રહેતાં જેમજેમ એમની સાધનપ્રણાલિકા વિપુલ થતી ગઈ, તેમતેમ એમની વિદ્યા, કળા અને લીસ્તાને ઉચ્ચ, ઉચ્ચાતર અને ઉચ્ચતમ ઉપયોગ થવા Page #418 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર ૩૬૫ આ સૂત્રમાંથી શ્રી મહાવીરને ત્યાગમાર્ગ અંગીકાર કરવાનું પ્રયોજન. શું? અને ત્યાગ લીધા પછી એ સ્થાન છોડવાનું પ્રયોજન શું? એવા બે પ્રશ્નો ઉદ્દભવે છે. અનંતને પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા છે તેણે એ અનંતને માટે અંતવાન પદાર્થો પરથી મોહ ત્યાગ જ રહ્યો. જડના સંગથી ચેતનના માંડ્યો, અને સાથેસાથે એમની સંસ્કારસમૃદ્ધિ પણ વધતી ચાલી. આધ્યાત્મિકતા એ તો એમની સહચરી, તથા દયા અને દાન તો જાણે એમના જીવનના પરમ સાથીદાર, એમના સંપૂર્ણ વિકાસ સુધી એક યા બીજા સ્વરૂપમાં એ બધું રહ્યું જ. આખરે એ વીરને જે દ્વારા વર્ધમાન અભિમાને મળ્યું હતું એ દ્ધિ, સમદ્ધિ અને સંપત્તિને ઉદ્દેશ, જયારે બરાબર સમજાય, ત્યારે પદાર્થો ઉપયોગ કરવા ખાતર મળે છે, પકડી રાખવા માટે નહિ, પદાર્થોના ઉપયોગમાં જે સુખ છે એ પદાર્થો પર મૂંઝાવામાં નથી, આટલું એ સમજ્યા, અને તુરત જ એ સિદ્ધાંતને એમણે અમલમાં પણ મૂકી. દેવાની પૂર્ણ તૈયારી કરી. જે હાથે કરોડોની સંપત્તિ સાચવેલી એ જ હાથે એને છટથી વહેચી, મે એક વર્ષ સુધી અભેદભાવે સૌ કોઈને અખંડ દાન આપવું શરૂ રાખ્યું અને એ દાનવીર કહેવાયા. પિતાપણાનો જેના પર આરોપ હેય એને છૂટે હાથે આપવામાં નિર્મોહ અને નિમમત્વની સાચી કસોટી થાય છે. આ રીતે દાન એ સંયમનું બીજ છે, એ સૂત્રનું સાર્થક થયું, આટલી યોગ્યતા પછી રાજપાટ, સ્ત્રી, પરિવાર ઈત્યાદિ પરને સંકુચિત સંબંધ છેડી વિશ્વસંબંધ સાધવા સારુ એમને વીર ( બાહ્ય) મટી મહાવીર (સાચા વીર) બનવાની ભાવના જાગી. રાજ્યવર્ધન, પ્રશ્નારક્ષણ એ ક્ષત્રિયના મુખ્ય ધર્મો ખરા, પરંતુ જે વીરતાને ઉપયોગ “અમુક જ પ્રજા-મારી એમ માનીને થાય, ત્યાં વારતાને વ્યભિચાર છે, અને બાહ્ય રક્ષણ, પોષણ કે પાલન એ ચિરસ્થાયી આરામ જ નથી, જે પિતાના આત્માને પરભાવથી જતાં ન બચાવે, ન પાળે કે ન પોષે તે બીજાને શું બચાવી શકવાનો હતો; એમ જણાતાં એમણે વીરતાને ઉપયોગ પોતાના જીવન ધન અર્થે કરવાનું ધારી ત્યાગમાર્ગ અંગીકાર કર્યો અને ત્યાગવીર બન્યા. આ વખતે એમની વય ૩૦ વર્ષની હતી. ત્યાગ પછી શ્રી મહાવીરનાં સાડાબાર વર્ષ અને પંદર દિવસ જેટલો દીર્ઘકાળ કેવળ સાધનામાં પસાર થાય છેસાધનાકાળમાં અનાર્ય તથા અસંસ્કૃત ગણાતી પ્રજાના વસતિપ્રદેશમાં પાદવિહાર, ભિક્ષા, પરિષહ સહિષ્ણુતા, ઈદ્રિયદમન, તપશ્ચરણ, કેવળમૌન, સ્વાધ્યાય, ચિંતન, ધ્યાન ઈત્યાદિ અંગેનો સમાવેશ છે. આટલી દીર્ઘકાલીન તપશ્ચર્યા પછી એમને આત્માના સંગવિકાસની પરા Page #419 -------------------------------------------------------------------------- ________________ ३६६ આચારાંગસૂત્ર જે વ્યાપારે થાય છે અને તે થતા વ્યાપાર પરથી વૃત્તિ પર જે જાતના વાસના અને લાલસામય સંસ્કારે રૂઢ થઈ જાય છે તેને પૂર્વાધ્યાસે કહેવામાં આવે છે. એવા પૂર્વાધ્યાની અસર વાસના કે લાલસાને પ્રેરનારાં નિમિત્તોમાં રહીને દૂર કરવી શક્ય નથી. એથી જ એ અસરને કાયમી દૂર કરવા માટે ત્યાગ કાષ્ઠાને સાક્ષાત્કાર થયે અને એ સર્વજ્ઞ બન્યા. વીતરાગતાની પરાકાષ્ઠા સાધ્યા પછી જ એમણે પિતાનો અનુભવ જગતને ખોળે ધર્યો. “અજ્ઞાન દુઃખનું અને જ્ઞાન સુખનું મૂળ છે; સુખ કે દુઃખ બહાર નથી, પણ અંદર છે. બાહ્ય યુદ્ધ છેડી આંતરિક યુદ્ધ કરે; આત્મા જ સુખ અને દુઃખને કર્તા છે.” આ રીતે જગતનું અજ્ઞાન ટાળવા માટે એમણે રપષ્ટ જાહેર કર્યું કે સત્યને સાધ્ય અને અહિંસાને સાધન બનાવો. એ બે તવામાં નિખિલ વિશ્વની શાન્તિનાં મૂળ છે. પૃથ્વી, પાણી જેવાં સૂક્ષ્મ તોમાંય ચેતન છે, એવું એ અહિંસાના સંપૂર્ણ સાધક સિવાય કોઈએ નહોતું કહ્યું. અહિંસાની વ્યવહાર સાધનામાં સંયમ, ત્યાગ અને તપ એ પ્રધાન સાધનો છે. અને સાપેક્ષવાદ તથા વિવેક વિના તે અહિંસાનો માર્ગ આરાધી શકાય જ નહિ, એમ એમણે પુનઃ પુનઃ ઘોષિત કર્યું. જ્યાં ધર્મ, મત, પંથ અને માન્યતાના કદાગ્રહોનું શમન છે ત્યાં જ જૈનત્વ છે. જૈન જન્મતો નથી, પણ થાય છે. શુદ્ધ અહિંસા વૃત્તિમાં છે, ક્રિયામાં જ નથી. જ્યાં વિષમતા છે, ત્યાં ધર્મ નથી. ધર્મ સમતામાં છે. આમ જીવી બતાવી એમણે જૈનસંસ્કૃતિને પુનર્જીવન આપી એને આત્મા વિશ્વવ્યાપી બનાવ્યા. પંચમહાભૂતનાં પૂજન દિશાપૂજન, ભાષપૂજન, ઈત્યાદિ પૂજનો વિકાસના પ્રતિબંધક છે એમ બતાવી શુદ્ધ ચૈતન્ય અને ગુણપૂજનનું રહસ્ય સમજાવ્યું દ્રવ્યયજ્ઞ, સ્નાન, જડ તપશ્ચર્યા અને કર્મકાંડોથી સ્વર્ગ મળે છે કે વિકાસ થાય છે, એવી માન્યતાની જળથી જનતાને એમણે ઉગારી. અને બાહ્યયુદ્ધથી વર્ગ મળે છે, એ માન્યતાનેય ધ્વંસ કરી એ દ્વારા થતે માનવહત્યાકાંડ રાથો. " વિકાસમાં જાતિનાં બંધન નથી, જીવમાત્ર વિકાસના અધિકારી છે. મનુષ્યત્વ એ એની પ્રથમ ભૂમિકા છે. ત્યાંથી જ વિકાસની સ્વતંત્ર શ્રેણી શરૂ થાય છે. મનુષ્યત્વ, ઘર્મ, શુશ્રષા, જ્ઞાન, વિજ્ઞાન, સયાસત્યપૃથક્કરણ, સમ્યફત્વ, સંયમ, ત્યાગ, અનાસક્તિ, તપ અને કર્મમુકિત એ એ ભૂમિકાઓનો ક્રમ છે, કે જેને વિસ્તૃત સ્વરૂપે ચૌદ ગુણસ્થાનરૂપે ઓળખવામાં આવે છે-એ રહસ્ય સમજાવ્યું. તથા જાતિવાદ Page #420 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર ३९७ એ રાજમાર્ગ બને છે. જગતના પ્રત્યેક અનુભવી મહાત્માઓએ એ રીતે ત્યાગનું માહાઓ ગાયું છે. પરંતુ એવો આદર્શ ત્યાગ અમુક ભૂમિકાએ આગળ ગયેલો હોય તે સાધકને જ પચે. અને તે જ નિરાસક્તિનાં દયેયપૂર્વક એને સાંગોપાંગ પાળી શકે, એ વાત ગૃહસ્થજીવનમાં રહીને શ્રી મહાવીરે પ્રાપ્ત કરેલી આદતા પરથી સ્પષ્ટ સમજાય એવી છે. ત્યાગ એટલે જગતના અમુક જ ક્ષેત્રમાં કલ્પલા કે બાંધેલા મેહજન્ય સંબંધને ખસેડી વિશ્વના સકળ જીવો સાથેના પ્રેમસંબંધમાં જોડાવાની તાલાવેલી જાગવી તે. આ તાલાવેલીને લીધે જ શ્રી મહાવીર પિતાનાં માનેલાં સ્ત્રી, પુત્ર, રાજપાટના સંકુચિત વર્તેલની મમતા છોડી વિશ્વના સકળ જીવજંતુઓ અને વનસ્પતિ જેવાં સૂક્ષ્મ ચેતને સાથે મૈત્રી જોડવા તત્પર થયા. પોતાનું સ્થાન છોડવાનું પણ પ્રથમ પ્રયોજન તો એ જ કે પોતાને મમતા ન હોય તો બીજા મમતાળુ છો તાજા છુટેલા સંબંધને લીધે દુઃખી થાય. અને એમાંય એમને પોતાનું તથા પરનું અનિષ્ટ દેખાયું હોય. અને બીજું કારણ એ પણ ખરું કે પોતે બીજાના મિત્ર છે એમ તો સૌ કેઈકહે. પરંતુ એનો ખરો અનુભવ તો બીજાના સંસર્ગમાં આવ્યા પછી જ થઈ શકે. આ અનુભવની કસેટી ખાતર ત્યાગીએ શક્ય તેટલાં સ્થાનાંતરે કરવાં, અને વિવિધ પ્રકૃતિવાળા લોકોના માનસને સમભાવે અભ્યાસ કરવો, એ એમની ફરજ હોવી ઘટે. પણ ત્યાંય એના ત્યાગને ઉદ્દેશ એ ન ચૂકે, કે કોઈને બેજારૂપ પણ ન બને, એ રીતે એટલે કે ભિક્ષાચરીથી જીવન નિર્વાહ અને પાદવિહારથી સ્થાનાંતરગમન કરે. આ બે વાતો લક્ષગત રાખી વિહરે. અને અધિકારવાદનાં મૂળથી જ ખંડન કરી સ્ત્રી, શુદ્ર ઇત્યાદિ સોને અધ્યયન, ત્યાગ તથા મુકિતના સમાન અધિકારી છે એમ એમણે બતાવ્યું. આ એમની સાધનાકાળ પછીના ધર્મસંરકરણની સંક્ષિપ્ત રૂપરેખા. ભગવાન મહાવીર બુદ્ધદેવના સમકાલીન હતા. ભગવાન મહાવીરને અહિંસાને મોલિક સિદ્ધાંત અખિલ આર્ય સંસ્કૃતિને પ્રાણ બન્યા. અને આ રીતે ભારતવર્ષની વ્યાપેલી જડતામાં ભગવાન મહાવીરના શોધને ચેતન રેડવું. એમનું ૭૨ વર્ષની વયે નિર્વાણ થયું. આજે એ ભગવાન મહાવીરનું નિર્વાણ સંવત ૨૪૬૨મું ચાલે છે.. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ આચારાંગસૂત્ર [] પ્રિય જંબૂ! (દિક્ષા લેતી વખતે શ્રી મહાવીરને એક દિવ્ય. દુષ્ય મળેલું), પરંતુ તે શ્રમણ સાધકે એમ ન વિચાર્યું કે આ વસ્ત્રનો હું શિયાળામાં ઉપયોગ કરીશ. આત્માથી શિષ્ય! એ મહાશ્રમણે જીવનપર્યત પરિષહ (સંકટ) સહવાને તે પ્રથમથી જ નિશ્ચય કરી લીધે હતે. (આમ છતાં તેમણે વસ્ત્રને તરછેડયું પણ નહિ)છતાં માત્ર તીર્થકરોની પ્રણાલિકાને અનુસરવા માટે તેમણે તે વસ્ત્ર ધારણ કર્યું. નોંધ –આ સૂત્રથી શ્રી મહાવીરની બે ઉત્તમ ભાવનાઓ સ્પષ્ટ થાય છે. એક તે તીર્થકરેની વાસ્તવિક પ્રણાલિકાને જાળવી રાખવાની, અને બીજી નિરાસક્ત ભાવે પદાર્થ ગ્રહણ કરવાની. શ્રી મહાવીર ધારત તો એ એટલા સમર્થ પુરુષ હતા કે તદ્દન નવો પંથ સ્થાપી શક્ત, પણ એમણે સત્યની સહજ ઉપાસનાને જ જૈનદર્શન માન્યું હતું. પરંપરાથી જૈનદર્શનપ્રણાલિકા ચાલી આવતી હતી, પણ આસપાસના વાતાવરણને અંગે એ દર્શનમાં જે સંકુચિતતા કે અવાસ્તવિક્તા પેસી ગઈ હતી તે જ દૂર કરવાની તે કાળે તેમને ખાસ જરૂરિયાત હતી. જૈનદર્શનમાં જે જે તીર્થકરે થાય છે તે નવું તીર્થ ઊભું નથી કરતા, પણ માત્ર તીર્થને પુનરુદ્ધાર કરે છે. શ્રી મહાવીરે ભગવાન મહાવીર થયા પછી પણ તે જ કાર્ય કર્યું છે, અને પૂર્વની પ્રણાલિકામાં જે જે સિદ્ધાંતભૂત વસ્તુઓ હતી તે કાયમ રાખી માત્ર રૂઢિનું જ ભજન કર્યું છે. સમાજ, દેશ કે વિશ્વમાં કાર્ય કરનાર પ્રત્યેક શક્તિધરને આ વાત ખૂબ મનનીય છે. ઘણું સમર્થ સાધકોય વિકારના નાશને બદલે કેટલીકવાર વસ્તુને નાશ કરવા મથી પડે છે. એ માગે શક્તિના વ્યય સિવાય સ્થાયી ફળ કશું મળતું નથી. કારણકે વસ્તુમાત્ર નિત્ય છે, તેને સંપૂર્ણ નાશ કદી સંભવિત નથી. માત્ર સ્થિતિ અંતર થાય છે. એમ છતાં નાશનો પ્રયોગ થાય છે તે પ્રયોગથી તો ઊલટે એક વિકાર મટી બીજો વિકાર પેસી જાય છે. આ સૂત્રની દૃષ્ટિએ અહીં શ્રી મહાવીરને આ સાધનાને કાળ છે. એટલે સાધકે સમર્થ હોય તોયે તેણે સાધનાના નિયમ પાળવા જ રહ્યા, અને એ દષ્ટિએ એમણે દિવ્ય દુષ્ય સ્વીકાર્યું ખરું, પણ એ ભગઅર્થે નહિ; ટાઢના નિવારણના અર્થેચ નહિ, માત્ર પૂર્વ પ્રણાલિકાની અપેક્ષાએ લીધું. એમ કહી સૂત્રકારે ત્યાગી સાધક પદાર્થોને ઉપયોગ કઈ ભાવનાથી કરે એ Page #422 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર ૩૬૯ સમજાવી દીધું છે. ત્યાગીઓની દષ્ટિ સાધનોમાંય વિવેકબુદ્ધિપૂર્વકની અને જરૂરિયાત જેટલી મર્યાદિત હોય. અને જે વસ્તુ જરૂરીયાત પૂરતી લેવાય તેમાં મોહ કે આસકિતનું નિમિત્ત ભાગ્યે જ બને એ તો દેખીતી વાત છે. અહીં પણ આસક્તિના ત્યાગને આશચ ધ્વનિત થાય છે. | [] (શ્રી મહાવીરના તે સુવાસિત વસ્ત્રની દિવ્ય વાસથી આકર્ષાઈને અધિક માસ સહિત ચાર્તુમાસ જેટલા લાંબા સમય સુધી ભ્રમર વગેરે ઘણું જંતુઓ તેમના શરીર પર બેસતાં હતાં, આસપાસ ભમતાં હતાં અને હેરાન પણ કરતાં હતાં. (છતાં સમભાવપૂર્વક તે યોગી અડેલ રહેતા.) નેધ –અહીં ચોમાસાના ચાર માસ સુધી શ્રમણ મહાવીર એક જ સ્થાનમાં રહ્યા હતા અને ચાર માસના જેટલા દીર્ઘ કાળનો એટલે કે વર્ષો તથા શરદ બને ઋતુનો લાભ લઇ ઘણે સમય તેઓ ચિંતન, મનન, અને ધ્યાન ધરવા પાછળ પસાર કરતા હતા. ધ્યાનસમયે તો તેઓ એટલા એકાગ્ર થઈ જતા કે ત્યાં દૂષ્યના વાસક્ષેપની ગંધથી આકર્ષાઈને ભ્રમરાદિ નાના જીવજંતુઓ આવી ગણગણાટ કરતા કે દેહ ઉપર બેસતા, તોયે તેમની એકાગ્રતાનો ભંગ થતો નહિ. પ્રથમ તે આ સૂત્રમાંથી સાધુ પુરુષના માસાને સ્થિરવાસ શા હેતુએ છે, તે વ્યક્ત થાય છે. ધરતીપટ પર વર્ષાઋતુમાં વનસ્પતિ તથા સૂક્ષ્મ જીવોની ઉત્પતિ ખૂબ બહોળા પ્રમાણમાં થઈ જવાથી વિહારને માટે એ ઋતુ પ્રતિકૂળ બને છે, પરંતુ નિસર્ગજન્ય પ્રતિકૂળતાઓ અનુકૂળતાઓના સર્જન માટે પૂર્વકારણરૂપ બને છે એ નિયમ પણ માનવીએ ભૂલ જોઈ તે નથી. સાધુ પુએ આઠ માસમાં ફરીને, બોલીને, અનેકના પ્રસંગમાં આવીને પોતાની શક્તિઓને વાપરી નાખી હોય છે, તેને સંગ્રહ કરવાનું આ ચાર્તુમાસ્યમાં ઉપયોગી નીવડે છે. અને જ્ઞાન, ધ્યાન મૌન, ચિંતન અને કાચમી સ્થિરતાથી નવીન ચેતના જગવવાનું પ્રબળ નિમિત્ત થાય છે. આ લક્ષ્ય જેટલે અંશે ન જળવાય તેટલે અંશે સાધક જીવન ફીકું દેખાય. વર્તમાનમાં દષ્ટિગોચર થતી ફીકાશ આ લક્ષ તરફની બેદરકારીથી જન્મી છે એમ માનવામાં હરકત જેવું નથી. આજે શ્રમણ મહાવીરના જીવનમાંના આવા વાસ્તવિક અનુકરણ ભુલાયાં છે, પણ શ્રમણ મહાવીરના દિવ્યદુષ્ય પર ત્યારે જે Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ આચારાંગસૂત્ર વાસક્ષેપ થયેલો એના અનુકરણરૂપે વાસક્ષેપની પ્રથા તો હજુયે ઘણા ગોમાં એ જ રૂપે ચાલી આવે છે. ત્યાગ વખતે દેવો હાજર થાય કે ન થાય, પણ વાસક્ષેપ તે જોઈએ જ. આ અનુકરણનું નામ અંધાનુકરણ છે. રૂઢિ અને વ્યવહારનું આ જ તારતમ્ય. રૂઢિ એટલે અંધઅનુકરણ અને વ્યવહાર એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવ જોઈ વિવેકબુદ્ધિપૂર્વક કરાતું અનુકરણ. પહેલા અનુકરણમાં થેય જળવાય કે વિકૃત થાય તે સામે જોવાનું જ હોતું નથી, અને બીજામાં ક્રિયા ગૌણ હોય છે. પણ દયેય એ જ મુખ્ય હોય છે. એમાં ક્રિયા થાય છે એ માત્ર ધ્યેયને અનુલક્ષીને જ થાય છે. [૪] પ્રિય જંબૂ! શ્રી મહાવીરે પૂર્વોક્ત દિવ્યવસ્ત્ર લગભગ તેર માસ સુધી (સ્કંધ પર ધર્યું હતું) છોડ્યું નહોતું, પરંતુ પછી તે એ યોગી વસ્ત્રને ત્યાગી વસ્ત્રરહિત થયા. નેંધ –આટલો વખત વસ્ત્ર રાખ્યું એની પાછળ પણ રહસ્ય હતું. અને પછી ત્યાગું એની પાછળ પણ રહસ્ય હતું. આથી એટલું તો સ્પષ્ટ કલિત થયું કે ભગવાન મહાવીરને વસ્ત્ર તજવાનો કે વસ્ત્ર ધારણ કરવાનો એ એમાંથી એકેય આગ્રહ ન હોત, અને હેાય પણ નહિ. અહીં અનેકાંતતાનું સ્થાન જીવનવ્યવહારમાં કેવું અને કેટલા દરજજાનું હોવું જોઈએ એ સમજી શકાય છે. [૫ પ્રિય જં! વિહાર કરતી વખતે એ ત્યાગી મહાપુરુષ રથયૂરિની માફક ચક્ષુને ઉપગ બરાબર રાખીને ઘેંસરી પ્રમાણે માર્ગને (સીધી રીતે સાવધાનીથી જોઈ) તપાસીને અર્થાત કે “ઈસમિતિ” શોધીને ચાલતા હતા. આત્માથી જંબૂ! વિહાર વખતે કેટલાંક નાનાં બાળકે તેમને દેખી ભયગ્રસ્ત થતાં, કઈ ધૂળ વગેરે ઉડાડતાં અને કેટલાંક તે રડવા લાગી જતાં હતાં. નોંધ –આંખના ઉપયોગની આ વાત છે. પણ તે પરથી અહીં એ કહેવું પ્રાપ્ત થાય છે કે શ્રમણ મહાવીર પ્રત્યેક ઇદ્રિય અને દેહને ઉપયોગ યથાર્થ જાળવતા. આંખથી જેવું એટલે આંખનો ઉપયોગ જાળવી લીધે એવું કોઈ ન સમજે ! જેવું એ આંખનો સ્વભાવે ખરો, પણ તે અને તેટલું જ જોવું જોઈએ કે જે અને જેટલું સંયમની દષ્ટિએ ઉપયોગી હોય, Page #424 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર - ૩૭૧ જેને આટલું ભાન રહે તેણે જ ખરી રીતે ઉપયોગ સાથે છે એમ કહી શકાય. ઉપ એટલે સમીપે, યોગ એટલે જોડાવું. જે ક્રિયા આત્માની સમીપ જવામાં સહકારી નીવડે એ ઉપયોગ ગણાય. આ રીતે ઉપયોગી પુષ પિતાની એક સૂક્ષ્મ ક્રિયા પણ વિવેક કે વિચારશૂન્યપણે નહિ કરે. અને વિવેક તથા વિચારપૂર્વક કરેલી ક્રિયા પરપીડાકારી કે નિરર્થક પણ નહિ હોય. સારાંશ કે ઉપયોગપૂર્વકની ક્રિયામાં અને સંયમમાં અહિંસાનો સમાવેશ સહેજે થઈ જાય છે. નાનાં બાળકે ભયભીત થતાં, કેઇ રડવા લાગતાં અને કોઈ ધૂળ પણ ઉડાડતા. આનું કારણ શ્રી મહાવીરને શ્રમણ વેશ હોય એવો અહીં વનિ છે. બાળકની દષ્ટિમાં કોઈ નવીન પદાર્થ ચડે એટલે પ્રથમ તેમનામાં કુતૂહલબુદ્ધિ જાગે કે ભય પણ લાગે, એ સ્વાભાવિક છે. બીજું આ ઉપરથી એમ પણ માનવાનું કારણ મળે છે કે તે વખતે શ્રમણ મહાવીર જેવો ત્યાગી વર્ગ કવચિત જ હોય; અને એ બાળકોની અપરિચિતતાનું પ્રબળ કારણ તો ખરું જ ને ! આ જ સૂત્રમાં વળી શ્રી મહાવીરની એકાગ્રતાનું આબેહૂબ બયાન વર્ણવાયું છે. શ્રી મહાવીર એટલે દયાના સાગર. અનુકંપકભાવના તો તેમની નશેનશમાં ઊભરાતી; એટલે બાળદનના નિમિત્ત ન બનવા વધુ વધુ ઇચ્છે એ સંભવિત છે. છતાં માનો કે અપવાદ બને તોય બાળક રડે, છતાં તેમને છાના રખવાં કે તેમના તરફ સહાનુભૂતિ દર્શાવવા ઊભા ન રહેવું એની પાછળ શ્રી મહાવીરની અજોડ એકાગ્રતા દેખાય છે. બીજાઓ પોતા પ્રત્યે કઈ દષ્ટિથી જુએ છે એવી જેને લોકેષણ નથી તે જ પુરુષની રસ્તે જતાં પણ આટલી ક્રિયા એકાગ્રતા હોઇ શકે. [૬] અપ્રમત્ત અંબૂ! કેટલીકવાર ગૃહસ્થ અને તીર્થકરોની મિશ્રિત વસ્તીમાં આવવા જવાનો પ્રસંગ પડતો તે સમયે શ્રી શ્રમણ ભગવાન મહાવીરના અંગોપાંગ જોઈને આકર્ષતી કેટલીક સ્ત્રીઓ તેમને ભિન્નભિન્ન પ્રકારે વિનવવા સુદ્ધાં તેમની પાસે જતી. આ પ્રસંગે પણ તેઓ તે પોતાની આત્મગુહામાં પ્રવેશીને ધ્યાનમાં મગ્ન જ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ આચારાંગસૂત્ર રહેતા અને આવા બળવત્તર નિમિત્તો મળવા છતાંય તેમની ક્રિયા આત્મવિકાસથી વિરુદ્ધ બનતી નહોતી, ભાગ્યે જ બનતી. નેધ–શ્રી મહાવીર સાધનાકાળમાં સર્વથા લોકસંગથી અલગ જ રહેતા. ગુફા, વનખંડ કે તેવાં સ્થાનોમાં તેમનો એકાંત નિવાસ હતો. તેય આહારાદિ લેવા જતાં કે બીજે ગામ વિચરતાં માગે વસતિપરિચય પ્રસંગ પડતે એ સ્વાભાવિક હતું. સૂત્રકાર એ બીનાને અનુલક્ષી અહીં આ વાત કહી નાખે છે. વિશ્વમાં સ્ત્રીનિમિત્ત એ બીજા અનેક પ્રલોભન કરતાં બળવાન નિમિત્ત છે. વાસનાનું સૂક્ષ્મ પણ બીજ રહ્યું હોય. ત્યાં આ નિમિત્ત અસર કર્યા વગર રહેતું નથી. સ્ત્રીદેહ પરનું આકર્ષણ અને નિરીક્ષણ વાસના હોય ત્યારે જ સંભવે છે. દેહસૌંદર્યથી ભરપૂર સ્ત્રીઓ સ્વયં આવીને આ રીતે યાચના કરે છતાં મનથી પણ અડેલ રહેવું એમાં શ્રી મહાવીરને કેવળ સંયમ કે ત્યાગ જ નહિ, પણ ત્યાગની પાછળના આદશનું-નિરાસક્તિયોગનું વાસના વિનાની આત્મલીનતાનું દર્શન થાય છે. અહીં એક પ્રશ્ન થવા સંભવિત છે કે જેણે વાસના જય મેળવ્યું છે, તેવા યોગીને જોઈ સામા પાત્રને વિકારી ભાવના કેમ જન્મે ? આ પ્રશ્ન ખૂબ તાત્ત્વિક છે. સ્વજાતીય તત્ત્વ વિના આકર્ષણ સંભવિત નથી, તેમ નિર્સગનો કે કર્મને અબાધિત નિયમ સાક્ષી પૂરે છે. પણ એક વાત અહીં ભૂલવા જેવી નથી કે કેટલીકવાર એક વ્યક્તિ બીજામાં તે ભાવ ન હોય હોય તોયે તેનું આપણું કરી શકે છે. જોકે ક્રિયા થવી કે ન થવી, આકર્ષણનું વધુ વખત ટકવું કે ન ટકવું, એ સામા પાત્રની વાસનાની તરતમતા ઉપર આધાર રાખે છે. પણ કેઈ નિર્વાસનામય પદાર્થ પર પણ આરેપિત ક૫નાદ્વારા આ રીતે આકર્ષણ સંભવે છે. કેઈની આકૃતિ કે તેવું કંઈક જડ પદાર્થનું નિમિત્ત મળતાચે આવું આકર્ષણ થતું અનુભવાય છે. પણ તે આકર્ષણ ક્રિયામાં ન પરિણમે એટલો જ ફેર. એ ક્રિયામાં તે ત્યારે જ પરિણમે કે જ્યારે સામા પાત્રમાં પણ તેવું જ કંઈ તત્વ હોય, કિંવા ઉદ્ભવે. અહીં શ્રી મહાવીરના આ પ્રસંગ ઉપરથી એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે જેની વાસનાને ક્ષય થછે કે જેને દઢ સંકલ્પબળ પ્રાપ્ત થયું છે તે સાધક પણ ઉદીરણું કરી આવાં નિમિત્તો ન જે. Page #426 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર ૩૭૩ વસતિથી દૂર રહેવામાં અને દેહસૌંદર્ય કે ટાપટીપના ત્યાગમાં શ્રી મહાવીરને આ એક મહાન હેતુ હતું. અને આથી જ તેઓ પોતે પિતાના સ્વભાવમાં સ્થિર રહેવા છતાં સામેની વ્યક્તિઓમાં જે આકર્ષક તત્ત્વનું હતું તેનું પણ વાસ્તવિક સમાધાન કરી શક્યા. એટલે કે એ અજોડ યોગીની આ અડેલતામાંથી તેવી સ્ત્રીઓને આ એક ઉચ્ચકેટિનો અદષ્ટ અને અનુનુભૂત આદર્શ મળે, તેમનો જીવનરાહ પલટાઈ જવાનું પ્રબળ નિમિત્ત મળ્યું. જોકે આવાં નિમિત્તે સૌને જીવનરાહ પલટે એવું કંઇ નિશ્વિત નથી. કારણકે રાહ પલટાવાને આધાર પિતપોતાના શુભાશુભ સંસ્કારોના બળ ઉપર છે. પણ જીવ પોતે જેમાં સુખ માની રહ્યો હોય, જગત આખુંચે એક જ ચીલે ચાલી રહ્યું હોય, તેના કરતાં બીજે પણ કઈ માર્ગ છે; અને એ માર્ગે જતું એવું કે પ્રત્યક્ષ જીવતું જાગતું દષ્ટાંત મળે એ નિમિત્ત વૃત્તિ પર એક નવીનતાનું પ્રબળ આકર્ષણ મૂકી જાય છે. અને અમુક પ્રસંગે તે અંકુર ધીમેધીમે ફાલીને નવપલ્લવિત બને છે, એ કંઈ ઓછો લાભ નથી. જીવનમાં આવા પ્રસંગો વિરલ જ મળે છે. [૭] મુક્તિના મહારથી પ્રિય જંબુ! શ્રમણ મહાવીર ગૃહસ્થ સાથેના અતિ સંસર્ગ છેડીને પ્રાયઃ ધ્યાનમગ્ન રહેતા. આવે વખતે ગૃહસ્થ તેમને પૂછતા તે તેઓ કશોયે ઉત્તર ન આપતાં મૌન ગ્રહણ કરી, પિતાની સાધનામાં જ દત્તચિત્ત રહેતા. આ રીતે પવિત્ર અંતકરણવાળા એ ત્યાગી સાધક મેક્ષમાર્ગને અનુસરતા હતા. નોંધઃ-સાધનાકાળમાં શ્રી મહાવીર મૌન રહેતા, અને લોકસંસર્ગ એ છે રાખતા. એ પરથી એ સ ધ મળે છે કે જ્યાં સુધી વૃત્તિ પર રહેલા કુસંસ્કાર કે પૂર્વના અધ્યાસે નિમિત્ત મળતાં વાર જ પિતા તરફ ખેંચી શકે એવી જેમની ડામાડોળ સ્થિતિ હોય, નિમિત્તા સામે ટકવાનું પૂર્ણ બળ. હજુ કેળવાયું ન હોય, ત્યાં સુધી તેવા સાધકને કેવળ સાધના તરફ જ વધુ લચ રાખવું ઘટે. સ્વદયા વિના પરદા શક્ય નથી. પોતે પૂર્ણ રીતે સ્થિર થયે હોય તે જ બીજાને સ્થિર કરી શકે. સાધક પોતે આત્મલીનતા પામ્યો ન હોય, તે બીજાને સ્થિર કરવાના કોડ સેવે છે તે સંપૂર્ણ ફળે નહિ. ભાવના ઊંચી હોય તો તેની પાછળ જ્યાં સુધી શક્તિનું અને સાધનોનું બળ ન હોય, ત્યાં સુધી તે ભાવના ક્રિયામાં પરિણમી શકે નહિ એમ ઊંડું Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ આચારાંગસૂત્ર ચિંતવ્યા પછી શ્રી મહાવીરે સૌથી પ્રથમ પિતાની શકિતને વિકસાવવાને એક જ માર્ગ સ્વીકાર્યો. [૮] કઈ પ્રશંસે કે કોઈ નિન્દ કોઈ વંદે કે કેઈ ન વદે, અને કોઈ બિચારા પામર, નિભંગી કે અનાર્ય પુરુષ તે ગીને દંડાદિથી મારે, વાળ ખેંચે કે દુઃખ આપે તોયે ભવ્ય અને શાન્તભાવને ધરનાર તે શ્રમણુના મન પર તેની કશી અસર થતી નહિ. આત્મનિષ્ઠ જંબુ! આ પ્રમાણે સહજ દશા પ્રવર્તવી એ સૌ કોઈને માટે સુલભ નથી. નોંધ –એક જ પાત્ર પર પ્રશંસા અને નિંદા બને થાય, તેમાં એ પાત્રને લઈને થાય છે કે પાત્રને જેનારની દૃષ્ટિને લઈને થાય છે તે વાત એક સામાન્ય બુદ્ધિથી વિચારતાંચ સ્પષ્ટ જણાઈ રહે છે. જેનારની દૃષ્ટિથી જેવું દેખાતું હોય તેવી તે ક્રિયા કરે એ સ્વાભાવિક છે. તેમાં વળી પાત્રને લેવાદેવા શું? પણ આ વાત જ્યાં સુધી લોકાભિમુખ દષ્ટિ હોય ત્યાં સુધી સમજી શકાય નહિ અને સમજાય તોયે આચરી શકાય નહિ. શ્રી મહાવીરનું આત્મજ્ઞાન એમનામાં આ સહજતા સહેજે લાવી શકહ્યું હતું. બહારથી જન્મતું સુખ અને દુઃખ એ માત્ર બાહ્ય ધર્મ છે, આત્મધર્મ નથી, એવો એમને સ્વાનુભવ એમને આવાં અનુકૂળ કે પ્રતિકુળ બને નિમિત્તેમાં સમભાવ જાળવી રખાવતે હતો. [૯] વળી તે યોગી રસ્તે જતાં પણ અસહ્ય અને અતિ કઠોર પરિષહોની કશી દરકાર કર્યા વગર સંયમમાર્ગમાં વીરતાપૂર્વક અડગ રહેતા. માર્ગમાં લોકોથી થતાં નૃત્ય કે ગીતોમાં તેઓ ન રાગ ધરતા કે દયુદ્ધ અથવા મુષ્ટિયુદ્ધ જેઈને ન ઉત્સુક બનતા. નોંધ –આગળ એકાંત સ્થાનમાં ધ્યાન ધરતી વખતની અને એકાંત સેવતી વખતની વાત કહેવાઈ હતી. અહીં સૂત્રકાર બીજી વાત કહે છે. દયાન વખતે જ ચિત્તની સ્થિરતા કે અડોલતા રહેવી જોઈએ એમ કેટલાક સાધકે. માનતા હોય છે, વળી કેટલાક તો આસન અડોલ રહે પછી ચિત્ત સ્થિર રહો કે ન રહો તોય ધ્યાન થયું એમ પણ માનતા હોય છે, એ ગ્ય નથી. દયાન એ તે ક્રિયા માત્ર છે, એ ક્રિયા પરથી વૃત્તિના સંસ્કાર પર જેટલી અસર થાય તેટલું જ એનું ફળ ગણાય. વૃત્તિના સંસ્કારનો શુભ પલટે થાય એટલે એવા સાધકની પ્રત્યેક ક્રિયા શુદ્ધ બની રહે, એ સ્વાભાવિક છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર ૩૭૫ નૃત્યાદિ લીલાઓ આંખનું પ્રબળ આકર્ષક નિમિત્ત છે. કોઈ સાધક સંકલ્પથી આંખને રેકે તોયે તેનું મન તો ત્યાં જાય જ. કારણકે પૂર્વ અધ્યાસને લઈને વૃત્તિનું ખેંચાણ થાય, એટલે તેમ બની જવું અસ્વાભાવિક નથી. મુષ્ટિયુદ્ધોના સંબંધમાં પણ તેવું જ છે. મુષ્ટ યુદ્ધોના આટલા દીર્ધ પ્રચાર પરથી તે સમયના લોકોમાં શરીરવીરતા અને શરીરસુદઢતા કેટલી સુંદર હતી તેને અહીં ખ્યાલ આવી શકશે. શરીરવીરતા વિના માનસિક વીરતા અને દઢ સંકલ્પબળ શક્ય નથી. શ્રી મહાવીર અને પ્રસંગમાં અડેલા રહેતા અને એમના મન પર પણ અસર ન થતી, એ એમના ઉચ્ચગામી દયાનનું સકળપણું સૂચવે છે. [૧૦] પ્રિય જંબૂ! કદાચિત જ્ઞાતનંદન શ્રી મહાવીરને એકાંતમાં રહેલી સ્ત્રીઓ કે સ્ત્રીપુરુષનાં જોડલાં કામકથામાં તલ્લીન થયેલાં નજરે પડી જતાં તે ત્યાં પણ તે રાગદ્વેષરહિત મધ્યસ્થભાવ જાળવી શકતા. અને એ રીતે એવા અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગો પર કશું પણ લક્ષ્ય ન આપતાં એ જ્ઞાતપુત્ર મહાવીર સંયમમાર્ગમાં સ્થિરબુદ્ધિથી પ્રવર્તે જતા હતા. નેધ–આ ઉપરના ૫ માથી ૧૦ મા સુધીના સૂત્રોમાં શ્રમણ મહાવીરે ત્યાગ લીધા પછી જે સ્થિતપ્રજ્ઞતા સાધી એની વાત છે. ઘણી વખત જેવું એ આંખનો સ્વભાવ હોઈ, ઈચ્છા ન હોય તોયે એવાં અનેક દ નજરે પડે કે જે જોવા જેવાં ન હોચ છતાંયે એ નજરે પડે ત્યારે સ્થિતપ્રજ્ઞ સાધક કેવી રીતે વર્તે તેની આ વાત છે. સ્થિતપ્રજ્ઞ પોતે વિષયોને ન વાંચછે, તેય વિષયમાં આસક્તિવાળા જેને જોઈને તે તેના પર ઘણાયે ન લાવે એ તેમની સ્થિતપ્રજ્ઞતાની કટી છે. અહીં આવા પ્રસંગે રાગ ન આવે એ ઘણું સાધકને માટે શકય છે, પણ દેષ આવવાનું આ પ્રબળ નિમિત્ત છે. સ્થિતપ્રજ્ઞ સાધક આવે સમયે એમ વિચારી શકે છે કે “જે વસ્તુને અનિષ્ટ સમજુ તે વસ્તુને હું ન સ્વીકારું, પણ જગતના સૌ જીવો માટે તેમ થવું સ્વાભાવિક ન હોય.” અને આમ જાણુને જ તે વસ્તુ પર કે તે વસ્તુને પકડનાર વ્યક્તિ પર લેશ માત્ર દ્વેષ, ધૃણું કે તિરસ્કાર ન લાવે. આ દષ્ટિ પ્રત્યેક સાધકે સાધનામાર્ગમાં જતાં લક્ષ્યગત રાખવા યોગ્ય છે. [૧૧] શ્રી મહાવીર ત્યાગદીક્ષા અંગીકાર કર્યા પહેલાં એટલે કે Page #429 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર ગૃહસ્થાશ્રમમાં પણ લગભગ બે વર્ષથી અધિક કાળ સુધી ઠંડું પાણી ત્યાગી, પેાતાને માટે પીવા તથા વાપરવામાં અચિત્ત જળના જ ઉપયાગ કર્યાં હતા અને અન્ય ત્રતાનું પણ ગૃહસ્થાશ્રમમાં જ યથાશકય પાલન કર્યું હતું. શ્રમણ શ્રી મહાવીર એકત્વભાવનાથી તરખેાળ અને કષાયરૂપ અગ્નિને ઉપશમાવી શાન્ત તથા સમ્યક્ત્વ ( સખ્તાન )ભાવથી ભરપૂર રહેતા. આત્માર્થી જંબૂ ! આટલી યેાગ્યતા પછી જ શ્રમણ મહાવીરે પાતે ત્યાગમાગ અંગીકાર કર્યો હતા. ૩૭૬ જ નોંધઃ—જેણે સાચું ભાન અને આત્માગૃતિ કેળવી છે તથા કષાયાનું બહુ અશે શમન કર્યું છે, તે જ આદર્શો ત્યાગ પાળી શકે છે, એવા અહીં આશય છે. શ્રી ભગવતીસૂત્રમાં પણ મનુષ્યત્વ, સદ્ધર્મ, શ્રવણ, જ્ઞાન, વિવેક, પ્રત્યાખ્યાન અને સંચમ ઇત્યાદિ ભૂમિકાએ વટાવી ગચા પછી જ એ સાધક ત્યાગની ભૂમિકાને પહેાંચે છે એમ સમજાવ્યું છે. અને શ્રી મહાવીરે તે આ ક્રમિક ભૂમિકાઓમાં જીવીને જ બતાવી દીધુ છે, કે સાધનામાર્ગમાં ક્રમપૂર્વક આગળ વધવા પર જ સરળતાને આધાર છે. પૂર્ણ ત્યાગ કઇ ભૂમિકાએ શકય અને આચરણીય છે તે એમના આ જાતના ક્રમિક જીવનવિકાસ પરથી જાણી શકાય છે. જે સાધક શ્રમણ મહાવીરના ક્રમિક જીવનવિકાસના ઉદ્દેશને યાદ રાખી ડગલેડગલે ચાલશે એ કાઈ પણ ભૂમિકામાં હોવા છતાં ત્યાંથીચે પેાતાના ધ્યેયને જાળવીને આગળ વધી શકશે એ નિઃશંક છે. [૧૨] પ્રિય જખ્! તે પરમ શ્રમણ જ્ઞાતનંદન મહાવીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સેવાળ, ખીજ, લિલેાતરી ( વનસ્પતિ ), તેમ જ ત્રસકાય ( ખીજા હાલતા ચાલતા નાનામોટા જીવજં તુએ ) ઇત્યાદિ સૌમાં ‘આત્મા’ છે અને એથી એ બધા સજીવ છે એમ યથાર્થ જાણીને વિચારીને તથા ચિંતવીને તેઓ જરા પણ ન દુભાય તેવી રીતે ઉપયેાગ રાખી વિચરતા આરંભથી દૂર રહેતા. નોંધઃ—અહીં શ્રવણ મહાવીરના આ અતીન્દ્રિય જ્ઞાનની પ્રતીતિ છે. જૈનદર્શન સિવાય કાઈ પણ દર્શનમાં મહાવીરના કાળ સુધી પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ કે વનસ્પતિ જેવાં સ્થિર તત્ત્વામાં ચેતન છે એવું વિધાન મળતું નહેાતું, તેવા વખતે શ્રી મહાવીરના ચાનારા આત્મજ્ઞાનના વિકાસ Page #430 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર ૩૭૭ થતો ગયો તેમ તેમ આખા જગતનો કોયડા ઉકેલાતો ગયો, અને પ્રમાણુ મહાવીરની અહિંસાની વ્યાખ્યા વધુ વ્યાપક થતી ગઈ. આખા વિશ્વ સાથે જેને મૈત્રી સાંધવાના કોડ હોય, જેને જગતના જીવો સાથે પ્રેમનો મહાસાગર ઢોળવો હોય તે એક સૂક્ષ્મ ચૈતન્ય પર પણ ઉપયોગશન્ય વ્યવહાર ન રાખી શકે, લેશ પણ ગફલતભર્યું જીવન ન જીવી શકે, એમ અમણ મહાવીરે ત્યાગમાર્ગમાં જીવીને બતાવ્યું અને સમજાવ્યું કે ત્યાગ વિના પૂર્ણ દયા કે અહિંસા જીવનના એકેએક વ્યવહારમાં વણુઈ શક્તી નથી. આરંભથી મુકિત પણ આ જાતના સાચા જ્ઞાન પછી જ મેળવી શકાય છે. ત્યાં સુધી નિમિત્ત ન મળે, તે આરંભની ક્રિયા ભલે ન દેખાય પણ આરંભ તો છે જ. આરંભનું મૂળ વૃત્તિમાં છે. તે વૃત્તિના સંસ્કાર પછી પલટાઈ જાય છે, અને એ રીતે આરક્રિયાથી મનને વેગ પાછા હઠી જાય છે. શ્રી મહાવીર પણ આવું જીવન જીવીને છ કાચના પિચર અને છ કાયના નાથ બન્યા. આજે તો વિજ્ઞાનારા આખું જગત સ્વીકારતું થઈ ગયું છે કે પાણી અને વનસ્પતિમાં ચેતન છે અને લાગણી પણ છે. આ જગતકલ્યાણને અનુપમ ઉપકાર કશાચ બાહ્ય સાધન વિના આત્મજ્ઞાનથી જ જાણનાર એ મહાન તત્વચિંતક તપસ્વી શ્રી મહાવીરના ઉદાર ચરિત્રની, પ્રભાવની અને વાણુની પ્રસાદીરૂપ છે, એમ આજે પાશ્ચાત્ય વિદ્વાનો પણ મુક્તક ઠે ઉચ્ચારે છે. આ ઉપરથી એ પણ ફલિત થયું કે જ્ઞાન બહાર નથી; બહાર દેખાય છે તે જ્ઞાનનાં માત્ર સાધન છે, જ્ઞાન નહિ, એટલું જાણ્યા પછી કર્યો આત્માથી અંતર તરફ નહિ વળે ? [૧૩] મેક્ષાર્થી જંબુ! શ્રમણ તપસ્વી મહાવીરે જ્ઞાનથી એમ અનુભવ્યું છે કે સ્થાવર જીવો પણ કર્માનુસાર ત્રસરૂપે અને ત્રસછે પણ પોતાના કર્માનુસાર ભવાન્તરમાં સ્થાવરરૂપે ઉત્પન્ન થઈ શકે છે. સારાંશ કે જેટલા પ્રમાણમાં છેવોનાં રાગદ્વેષનું ઓછા કે વત્તાપણું તેટલા પ્રમાણમાં સર્વ પ્રાણુ સર્વ કેનિઓમાં કર્માનુસાર પરિભ્રમણ કરતાં રહે છે. (આ રીતનું સંસારનું વૈચિત્ર્ય સંપૂર્ણ જ્ઞાન થવાથી તેઓને જણાય છે.) નોંધ –આ સૂત્રમાં કમ એ જ ભવભ્રમણનું અને સંસારની વિચિત્રતાનું કારણ છે એમ બતાવ્યું. આ વાતને એક યા બીજી રીતે બધા આસ્તિકવાદી Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ આચારાંગસૂત્ર દર્શને, મતો અને ધર્મો સ્વીકારે છે. કર્મ પતે જડ હોવા છતાં જ્યાં સુધી જીવને સંગ હોય ત્યાં સુધી તેને જન્મમરણના ચક્રમાં ફરવું અને જગત સાથે સંબંધિત રહેવું અનિવાર્ય છે. એટલે જે કર્મ છે તો પુર્વભવને સ્વીકાર પણ કરવો જ પડે છે, અને હવે તો પ્રત્યેક પાશ્ચાત્ય તત્વજ્ઞાની પણ એ વાત કબૂલ કરતા થઇ ગયા છે. એટલે આ સિદ્ધાંતને આથી વધુ દલીલોની આવશ્યકતા દેખાતી નથી. પરંતુ કર્મવાદને સ્વીકાર કરવા છતાં ત્યાંના બહોળા વર્ગની એ માન્યતા છે કે આ સંસાર સ્વયંનિયમિત અને વ્યવસ્થિત ચાલે છે, એટલે કે જે જીવાત્માઓ જે નિમાં જન્મે છે તે પાછાં ત્યાં જ જન્મી કર્મ એકત્રિત કરી મરીને પુનઃ તે તે સ્થાનોમાં અને યોનિઓમાં જન્મે છે. જ્યાંનાં કમ હોય ત્યાં જ તેને અવતરવું રહ્યું. પણ કર્મમીમાંસક શ્રી મહાવીરનો અનુભવ અહં અનેરું અને કંઈ વિશેષ ભાખે છે. તેઓ કહે છે કે -પશુ મરીને પશુ તથા માનવ મરીને માનવ જ થાય તો મુકિતની ઝંખના અને પુરુષાર્થ શા માટે ? જગતમાં જે કંઇ નિયમિતતા અને વ્યવસ્થિતિ દેખાય છે તેનું કારણ કર્મને નૈસર્ગિક કાયદો જ છે. પણ નિયમિતતા અને વ્યવસ્થિતિ બીજા પદાર્થોને તેની યોગ્યતા. પ્રમાણે નિયમિત અને વ્યવસ્થિત રાખે એટલું જ એનું કાર્ય. એ પોતે તે વિચિત્ર છે જ. મોરને પીંછાં આવે, ગાયને શિંગડો આવે, અને ગજરાજને રઢ આવે એ દેખાતી જગતની વિચિત્રતા કર્મની વિચિત્રતાને જ આભારી છે. અને તેનું પરિણામ પણ ભિન્ન હોવું જ જોઈએ. બધાં કર્મોનું પરિણામ એક જ રૂપે કેમ હોઈ શકે ? આ પછી આ બન્ને વચ્ચેની એક એવી મધ્યસ્થ માન્યતા અસ્તિત્વમાં આવી કે જીવમાત્રનું કર્મ દ્વારા ઉદર્વગમન થાય છે. અને છેવટે મુક્તિ પણ પુરુષાર્થદ્વારા થઈ શકે છે એ વાત માન્ય છે. પણ જગત આખું કમપૂર્વક વિકસે છે અને તે ક્રમ પણ અનુલોમરૂપે, એટલે કે સીધી અને ઊર્ધ્વગતિરેખાએ વિલોમરૂપે નહિ. અન્યથા નિયમિતતા અને વ્યસ્થિતિને નિયમ ખંડિત થાય. આ માન્યતા વિકાસવાદીઓની છે. તેઓ એમ માને છે કે કર્મોની શુદ્ધિ કરે તો જીવ જે યોનિમાં હોય ત્યાંથી તેને વિકાસ થાય છે, અથવા ત્યાં ને ત્યાં રહે છે. અને એનાં કર્મોની જેટલી અશુદ્ધિ તેટલાં તેને સાધનસંપત્તિ ઓછા મળવાનાં અને સુખ અને દુ:ખને અનુભવ પણ કરાવવાનાં. પરંતુ કંઈ જીવ પોતે હોય તે કરતાં નીચેની નિમાં જ નથી. ભગવાન મહાવીર પોતાની સર્વજ્ઞતા દ્વારા તે માન્યતા Page #432 -------------------------------------------------------------------------- ________________ પાવિહાર ૩૭૯ સમાચ સંપૂર્ણ નથી એમ પુરવાર કરે છે. પેાતાના પૂજ્ઞાનથી એમણે એમ સ્વીકાર્યું છે કે સ્થાવર અને ત્રસ કાઈ પણ જીવા પેાતાના શુભાશુભ કદ્રારા નીચ કે ઉચ્ચ ચેાનિઓમાં જઈ શકે છે. અનુભવ પણ એમ જ કહે છે કે જે કર્મીમાં જીવાત્માને વિકાસ આપવાની શક્તિ હાય તે કર્મોમાં જીવને પતન આપવાની પણ શક્તિ હેાવી અસ્વાભાવિક નથી. જો ક` એક જ પ્રકારના હાતાં નથી તે! તેમાં પરિણામે પણ ભિન્નભિન્ન હેાઈ ચેાનિમાં ઉત્પન્ન થવુ એ આત્માના ઉચ્ચ કે નીચ સંસ્કારા પર નિર્ભર છે. જે જાતના જીવનસંસ્કારી હોય તે જાતની ચેાનિમાં તે જીવ ચેાાઈ રહે એ ના અચળ અને વ્યાપક કાયદાને આભારી છે. અને તે ઊંડું વિચારતાં સ્પષ્ટ તેવી ખીના છે. સંસ્કારામાં અજ્ઞાનજન્ય ક્રૂરતા અને સ્વાર્થ હાય તે તે સંસ્કારા જંગલી લચકર પશુચેાનિમાં જ લઈ જાય, કારણકે તેમનું સ્વાતિય તત્ત્વ ત્યાં હાય. સારાંશ કેકની વિચિત્રતાનું મુખ્ય કા તે। ચાનિનુ ં પરિવર્તન કરવું એ છે. સાધનસપત્તિ મળવી કે ન મળવી એ તેના કર્મીની ઉપલી બાજુ છે કે જેને સીધે। સંબંધ આત્મા સાથે નહિ પણ માત્ર દેહ સાથે છે. આને પુણ્ય અને પાપ તરીકે એળખાવવામાં આવે છે. પણ તે સાધનરૂપ હેાય છે. સાધનને સખા સાચ્ સાથે સમવાયરૂપે નિત્ય અને અનિવાર્ય હાતા નથી. ચિત્ત ઉપર જે સંસ્કાર પડે છે તે તે જીવાત્માની સ્થિતિ જ છે અને તે સ્થિતિ જીદીનુદ્દી ગતિ અને ગતિમાં રહેલી ભિન્નભિન્ન ચેાનિએમાં નિયમને અધીન ખની જીવને ખેંચી જાય છે. પિરણામે, જીવાત્મા પાતે એકરૂપી હેાવા છતાં તેના આકાર અનેક દેખાય છે. તે સંસ્કારોને લીધે આત્મા અને તે આજે એકરૂપ લાગે છે. આનુ કારણ પણ સૂત્રકાર અહી સ્પષ્ટ કરે છે કે તે સંસ્કારાય રાગ અને દ્વેષને અગે જ છે, અને રાગદ્વેષની તરતમતાને લઇને તેમનામાં ફેરફારો પણ થવા સંભવિત છે. આ રીતે રાગ અને દ્વેષ એ જ જીવનું ભિન્નભિન્ન ચેાનિઓમાં ગમન કરાવે છે, તે સંસ્કારોનું અને જુદીજુદી સાધનસ પત્તિ મેળવવાનુ અને ગુમાવવાનું મૂળ છે. માથી એને ક્રમિક સંક્ષય કરવા એ જ વિકાસને! હેતુ છે, અને એને સંપૂર્ણ ક્ષચ કરવા એ જ વિકાસની પરાકાષ્ઠા આવું શ્રી મહાવીરે જાણ્યું; અને તેથી જ રાગદ્વેષના વિનાશાથે સાધના આદરી. આ સાધનાનુ` મુખ્ય સાધન તે સમભાવ. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ આચારાંગસૂત્ર [૧૪] આ રીતે સત્ય પામ્યા પછી એ ભગવાને સ્પષ્ટ રીતે જાણ્યું કે ઉપાધિ (મમત્વ) એ જ આ સંસારમાં બંધન છે, અને એ મમત્વથી જ આ બિચારા સંસારના સર્વ અજ્ઞાની છે દુખ વેદી રહ્યા છે. તેથી કર્મોને યથાર્થ સ્વરૂપને સમજીને તેના મૂળ હેતુભૂત પાપકર્મને તેઓશ્રી ત્યાગ કરતા હતા અને જગતનેય તે આદર્શ આપતા હતા. નોંધ –સ્વાનુભવની આ સચેટ સાધના ક્રમપૂર્વક થવાથી જ તે ભગવાનના પદને પ્રાપ્ત થયા હતા તે બતાવવા પૂરતું “ ભગવાન ” વિશેષણ વપરાયું છે. ઉત્તમ પ્રકારનું બીજ કે જે ફલિત થયા વગર રહેતું જ નથી, એવા ક્ષાપિક સમકિતની ઉચ્ચકોટિની ક્ષપકશ્રેણિને ઉપર નિર્દેશ છે. (ક્ષપક્ઝણી ૮ થી ૧૨ માં ગુણસ્થાનક સુધી હોય છે.) ક્ષક્ષકશ્રેણુવાળા જીવને હવે પતન નથી. તેથી જ એને ભગવાન વિશેષણ ઉપયુક્ત છે. બીજે સ્થળે તે ઉપરનાં સૂત્રોમાં મુનિ, શ્રમણ, જ્ઞાતપુત્ર, મહાવીર વગેરે વિશેષણે આવ્યાં હતાં. દિવ્યવસ્ત્ર પાસે આવેલું “ભગવાન” એ વિશેષણ ભાવી તીર્થકૃતની પ્રતીતિરૂપ સમજવાનું છે. મમત્વ એ સમભાવનું ઘાતક શસ્ત્ર છે. એટલે પહેલાં શ્રી મહાવીરને એ બાધક કારણે નાશ કરવો આવશ્યક લાગે, તથા મમતા ઉતારવી ઈષ્ટ થઈ. એટલે પહેલાં એમણે ગૃહસ્થાશ્રમમાં અર્પણતાના ગુણને ખીલો, વરસીદાન કર્યું, અનુકંપા સેવી, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર સાથેની ઉચિત કર્તવ્યપ્રણલિકા જાળવી, પછી જ વૈરાગ્યભાવની જાગૃતિ થતાં પદાર્થોનો ત્યાગ રાજમાર્ગ તરીકે સ્વીકાર્યો. પરંતુ બાહ્યત્યાગ પછી સંતોષ ન પકડી લેતાં જિજ્ઞાસા જાગૃત રાખી એમણે આ રીતે ધ્યાન, ચિંતન અને નિરીક્ષણારા આંતરિક મમત્વને ઘટાડવા માંડ્યું. એ મનની ક્રિયા ક્રિયાના હેતુએ નહતી થતી, પણ મમત્વવૃત્તિના પલટા માટે થતી હતી. [૧૫] આથી વહાલા જંબૂ ! તે જ્ઞાની ભગવાને ઈર્યાપ્રત્યયકર્મ તથા સાંપરાયિક કર્મ એમ બન્ને પ્રકારનાં કર્મ તથા તે કર્મોને આવવાનો માર્ગ અને યોગ–એટલે કે એમનું આત્માની સાથે જોડાણ Page #434 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર ૩૮૧ એ ત્રણે વસ્તુ તને બરાબર અનુભવી પોતે ઈપ્રત્યયકર્મમાં પ્રવર્તતા હતા અને જગતને પણ તે જ આદર્શ અર્પતા હતા. નેંધ –આ સૂત્રમાં સૂત્રકાર ઉપરની વાતને જ વધુ સ્પષ્ટ કરે છે. ઇર્યાપ્રત્યચકર્મ અને સાંપરાયિક કર્મને ડો. હર્મન જેકેબી વર્તમાન અને ભાવી કમ તરીકે વર્ણવે છે. આ અર્થ વૃત્તિકારને કે કોઈ પણ ટીકાકારોને સંમત નથી. છતાં આ અર્થે એમણે શા હેતુએ લીધા છે તે એક પ્રશ્નન છે. મને લાગે છે કે ઇર્ચાને અર્થ ગતિ અને પ્રત્યયનો અર્થ નિમિત્ત થાય છે. એટલે ગતિ નિમિત્તે થયેલું કર્મ એવો શબ્દાર્થ લઈ વર્તમાન કર્મ લીધો હેચ તો તે સંભવિત છે. પણ તોયે વ્યુત્પત્તિની દૃષ્ટિએ તપાસતાં પણ સાંપરાય સંબંધી કર્મનો અર્થ ભાવિકર્મ ઘટી શકતો નથી. વાસ્તવિક રીતે જોતાં આ બને જૈન પરિભાષાના શબ્દો હોઈ એનો શબ્દાર્થ ઘટાડો યુક્ત નથી. જોકે મૂળમાં તો ઇર્યાપ્રત્યચકર્મ કે સાંપરાયિક કમ એવું સ્પષ્ટ નથી. માત્ર બે પ્રકારની ક્રિયા એટલું જ કહ્યું છે. વૃત્તિકાર મહાત્માએ ઇર્ચા પ્રત્યચકર્મ અને સાંપરાચિક કર્મ સૂત્રકારને અભિમત છે એવું સ્પષ્ટ કર્યું છે. એને હું એવી રીતે ઘટાડું છું કે ઇર્યા પ્રત્યચકર્મ એટલે જે ક્રિયા પાછળ એ ક્રિયાના કર્તાની આસક્તિ ન હોય એવી ક્રિયા દ્વારા બંધાયેલું કર્મ. દેહ છે ત્યાં સુધી હલન, ચલન, ખાન, પાન અને એવી આવશ્યક ક્રિયાઓ રહે, અને એ ક્રિયાઓ દેહ, ઇન્દ્રિયે, મન અને આત્માની એકવાક્યતા વિના જન્મ નહિ; એટલે કર્મબંધન તો છે જ. પરંતુ નિરાસક્તભાવે બંધાયેલું કર્મ નિબિડ કે સ્નિગ્ધ નથી હોતું. તેનું આલોચના કે એવાં બીજાં સાધનો દ્વારા સુરત નિવારણ થઈ જાય છે. માટે એ ઇપ્રત્યયકર્મ એટલે કે જવાના નિમિત્તરૂપ કર્મ કહેવાય છે. અને જે ક્રિયા આસક્તિપૂર્વક થાય છે, તે દ્વારા બંધાયેલું કર્મ સાપરાચિક એટલે સંસાર વધારનારું કર્મ હોવાથી સાંપરાચિક કર્મ કહેવાય છે. આ બન્ને પ્રકારનાં કર્મોમાં બીજું બંધન કર્તા, દુ:ખર્તા અને સંસારકર્તા છે. તેથી એના ક્ષય તરફ જ પ્રધાન લક્ષ્ય હોવું ઘટે. શ્રી મહાવીરે તે તરફ જ વધુ લક્ષ આપ્યું હતું, અને તેથી જ તે ક્રમિક વિકાસ પામ્યા હતા. એમ કહી સૂત્રકાર એમ ચિખું સમજાવી દે છે કે ક્રિયા તરફ જેવા કરતાં એ ક્રિયા શાથી અને શા સાસ થાય છે તે તરફ જુએ; એટલે કે તમારી કઈ વૃત્તિ તમારી પાસે એ ક્રિયા કરાવે છે અને એ ક્રિયા પછી તેનું પરિણામ વૃત્તિ પર કેવા Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આચારાંગસૂત્ર આકારમાં આવે છે એ તપાસતા રહે–પછી તે ક્રિયા વ્યવહારની હો કે ધર્મની છે. આનું જ નામ ઉપગ, જાગૃતિ કે સાવધાનતા. [૧૬] સુજ્ઞ જંબુ ! આ રીતે તે ભગવાન સ્વયં શુદ્ધ અહિંસાને અનુસર્યા અને અન્ય સુયોગ્ય સાધકોને પણ આ માર્ગે અધઃપતનથી અટકાવવામાં સમર્થ થયા. વળી એમણે સ્ત્રીસંસર્ગ તથા એના પરિણામને યથાર્થ જોઈ લીધા પછી એમ કહ્યું કે અબ્રહ્મચર્ય પણ સર્વ કર્મોનું મૂળ છે. માટે આ રીતે પદાર્થહ અને સ્ત્રીમેથી પર થવું ઘટે. મેક્ષાર્થી જંબૂ ! હું તને કહું છું કે શ્રી મહાવીર પોતે પણ એ બન્નેનો ત્યાગ કરીને જ સર્વ કર્મને ક્ષય કરી શક્યા છે, અને પરમાર્થ દશ-કેવળ જ્ઞાની-સર્વજ્ઞ બની શક્યા છે. નેંધ –અહીં શુદ્ધ અહિંસાનો કરાયેલો નિર્દેશ, નિરાસક્તિની ભાવનાથી પળાતી આહસા જ શુદ્ધ અહિંસા છે એવો જે શીતોષ્ણીના બીજા ઉદ્દેશકમાં ઉલ્લેખ આવ્યું છે તેનું વધુ સચોટ નિરૂપણ કરે છે. શ્રી મહાવીર પોતે તે જીવતા એટલે એ એના પૂર્ણ દૃષ્ટાંતરૂપ છે. જ્યાં સુધી વૃત્તિમાં મમત્વ અને આસક્તિ હોય ત્યાં સુધી પૂર્ણ અહિંસા ન પળાય. આ વાત મનનીય હાય તોયે અનુભવગમ્ય તો છે જ. બીજી વાત સ્ત્રીસંગના ત્યાગની કહી છે. જોકે આને સમાવેશ પણ મમત્વના ત્યાગમાં આવી જ જાય છે, તો તેનો પૃથક નિર્દેશ કરવાનું કારણ એ છે કે પદાર્થમેહ કરતાં સ્ત્રીનેહ સંસારનું મૂળ કારણ છે. સ્ત્રીમહ પાછળ છાયાની પેઠે પદાર્થમેહની લાલસા આવે છે. સ્ત્રીમેહ છૂટયા પછી તેને ટતાં વાર લાગતી નથી. પણ સ્ત્રીઓ અને સ્ત્રીઆકર્ષણ બને વસ્તુ શું છે ? સ્ત્રીઆકર્ષણ શાથી જન્મે છે ? અને એ આકર્ષણ પછી મોહનું સ્વરૂપ કેવી રીતે અને શા માટે પકડે છે એ વાત અગાઉ વિચારાઈ ગઈ છે. એમાંથી કંચન અને કામિનીના ત્યાગની પાછળ લાલસા અને વાસનાના સંસ્કાર–પૂર્વાધ્યા–ને દૂર કરવાનો આશય સમજાશે. [૧૭] (આ રીતે એ શ્રમણવરના મૂળ ગુણોને બતાવી હવે સૂત્રકાર ઉત્તર ગુણોને પ્રકટ કરે છે) મતિમાન જંબૂ ! તે ભગવાને આધાકર્માદિ દૂષિત આહાર સેવનથી (વૃત્તિ કલુષિત થાય છે અને તેવી વૃત્તિથી) કર્મબંધન થાય છે એમ જોયું. અને તેથી જે કંઈ બંધનના Page #436 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર ૩૮૩ કારણરૂપ છે તેને ત્યાગ કરીને તે ભગવાન શુદ્ધ, સાત્ત્વિક અને પરિમિત આહાર–ભાજન લેવા લાગ્યા હતા. નોંધઃ—ઉપરનાં બધાં સૂત્રોમાં વૃત્તિ પર જ કબંધનના મુખ્ય આધાર છે એમ શ્રમણ મહાવીરના જીવનથી ફલિત થયું. અહીંથી તેમની ક્રિયા કેવી હતી તે સૂત્રકાર વર્ણવવા માગે છે. અને તે પ્રસ્તુત તથા યાગ્ય છે. “ક્રિયા ગમે તે કરી શકાય માત્ર એમાં નિરાસક્તિ હાવી જોઈ એ ’ આવી જાતની સાધકની વૃત્તિ એને ઘણીવાર ઠંગી નાખે છે, અને ક્રિયા કે નિયમે તરફ દુÖક્ષ્ય ધારણ કરાવી એને ઊલટે માર્ગે ચડાવી દેવામાં મદદરૂપ થાય છે, એનું આમાં વારણુ છે. નિરાસક્ત પુરુષ ગમે તે ક્રિયા કરી રશકે એવી એને છૂટ હોઈ શકે નહિ. અને ખરી વાત તે એ છે કે નિરાસક્ત પુરુષ તેા ઊલટા વધુ જાગૃત હેાય. તેની એક પણ ક્રિયા નિરક ન હેાય અને નિયમેાના અંધન તા એને પણ એવાં જ હેાય. આસક્તિ અને નિરાસક્તિના ભેદ એ છે કે, જ્યાં સુધી આસક્તિ હાય ત્યાં સુધી એ નિયમે નિયમોરૂપ રહે અને નિરાસક્ત થયા પછી એ સ્વભાવગત થઇ ાય. આથી ફલિત એ થયું કે નિરાસતને પણ ક્રિયા અને નિયમે હાય જ, પણ એ બધાં સ્વાભાવિક હાય. શ્રમણુ મહાવીરે વૃત્તિમાં નિરાસક્તિથી સાધનાને પ્રયાગ રારૂ કરેલા તાપણ આહારની સાત્ત્વિકતા પર વૃત્તિની સાત્ત્વિકતા રહેવાને વધુ સાવ હાવાથી તેના સંસ્કારે એવા ટેવાયેલા હતા કે તે આહારશુદ્ધિ જાળવવા પર ખરાખર લક્ષ આપતા. આધાકર્માદિ ભાજનના કુલ્લે ૪૭ સડતાલીસ દોા છે તેનું વર્ણન શ્રી ઉત્તરાધ્યયનાદિ સૂત્રેામાં છે. કોઈને પણ ખેાારૂપ ન થતાં શુદ્ધ અને સાત્ત્વિક માહારથી સાંચમી જીવન નિર્વાહ કરવા એવા એ નિયમેાની પાછળ આરાય છે. [૧૮] તપસ્વી જંબૂ ! વળી આ વખતે શ્રમણુ મહાવીર પરવસ્ત્રને અંગે ધરતા નહિ કે પરપાત્રમાં જમતા પણ નહિ અને અપમાનને ન ગણતાં વીરતાપૂર્વક ભિક્ષાર્થે જતા. 66 નોંધઃ— શ્રી મહાવીર પરવસ્ત્ર અંગે ધરતા નહિ કે પાત્રમાં જમતા નહિ સૂત્રકારના આ વાકય સામે પ્રશ્ન ઉદ્ભવે છે કે શ્રી મહાવીર પાતે અચેલક એટલે કે નિસ્ર થયા હતા એવે! ચેાથા સૂત્રમાં ઉલ્લેખ છે. "" Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આચારાંગસૂત્ર તે પછી ફરીથી અહીં વસ્રના ઉલ્લેખ શા માટે ? એની પાછળ જે રહસ્ય છે તે શું છે? એ જોઇએ. પર–એટલે ખીજાનું. લઇએ તાય શ્રી વૃત્તિકાર અહીં પરના બે અર્થો ઘટાડે છે (૧) (૨) પર્–એટલે ઉત્તમ. આ બેમાંથી ગમે તે એક અ મહાવીરનું વસ્ત્રપરિધાનપણું તે। સિદ્ધ થઈ જ જાય છે. અને જો તેમ જ હેાય તે અચેલકને અર્થ નિસ્રને બદલે અલ્પવસ્ત્રી કે અલ્પમૂલ્યવાળુ વસ્ત્ર ' લેવા ઘટે. દીર્ઘ તપસ્વી મહાવીરે દિવ્ય વસ્ત્ર તેર માસ સુધી તે ધારણ ક્યું જ હતું અને તે કાળ દરમ્યાનની આખીન! હાય એ પણ સંભવિત છે. તે ગમે તે હાય. પરંતુ અહીં પર એટલે ખીનનું અર્થ લેવા મને પ્રસ્તુત નથી લાગતા. પેાતાનું અને પારકું એવી ભેદબુદ્ધિ જ નષ્ટ થઈ હેાય એવી ઉચ્ચ નિગ્રન્થ ભૂમિકા પર તે તે સમયે હતા એવું મારું સૂત્રેામાં આવતા ગુણેાને લીધે દૃઢ મંતવ્ય છે. જો તે અચેલક એટલે નિવસ્ત્ર જ રહ્યા હોય, તેા પરના અર્થ અહી એ રીતે ઘટી શકે કે ભ્રમણ મહાવીર વસતિમાં ભિક્ષાર્થે જતા હોય અને ત્યાં તેમને નિસ્ર જોઈ કોઈ ગૃહસ્થને મન એમ થાય કે “ આ માંનેને વસ્ર નહિ મળવાથી નગ્ન રહેતા હશે માટે વસ આપુ ” તે આપવા છતાં મુનિશ્રી ન ઇચ્છતાં, તેમ જ ગૃહસ્થ પેાતાને ત્યાં ભેાજનનું કહે તેાય તેનાં પાત્રમાં તે ન જમતાં માત્ર કલ્પતી અને અલ્પ ભિક્ષા જ લેતા આ આ લેવા મને વધુ સુસ ંગત લાગે છે. સૂત્રપિભાષામાં પરના અ ગૃહસ્થ કર્યા હાય એવા શ્રી દશવૈકાલિક અને આ સૂત્રમાં પણ અનેક ઉલ્લેખ મળે છે. વળી અહીં ભિક્ષાની આવતી મીના એ વાતની સાક્ષી પૂરે છે શ્રી મહાવીર કે જે પૂર્વાશ્રમમાં એક સિદ્ધા જેવા મહારાજાના યુવરાજ હતા તેવા પુરુષનું ભિક્ષા માગવા નીકળવું કેટલું દુ:ખદ હેાય એ વાત તે કેવળ અનુભવગમ્ય જ છે. તેય તેમને માન કે અપમાન નડતાં નહેાતાં, તે વીરતાપૂર્વક ભિક્ષાર્થે જઈ શક્તા, આટલું કહી અહી સૂત્રકાર તેમના પૂઅભ્યાસે તેમને ઘડીઘડી પીડતા નહાતા એમ ખતાવે છે. સાધકે માનાપમાનમાં સમતા કેટલી કેળવી છે? તેની ભિક્ષામય જીવનથી સેાટી થાય છે. ભિક્ષા એ ત્યાગી જીવનનું કપરું અને કઠિન વ્રત છે. ભિક્ષા અને પાદવિહાર એ એવા જ્ઞાનનાં સાધના છે કે જે જ્ઞાન ભૂગાળના કે માનસશાસ્ત્રના અનંત ગ્ર ંથેાથીય ન મળી શકે. એવું લેાકમાનસનું જ્ઞાન આ Page #438 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર ૩૮૫ બે સાધનો દ્વારા મળી રહે છે અને ત્યાગી જીવનના આદર્શને પ્રચાર પણ આ બે સાધને દ્વારા સહેલાઈથી ગામડે ગામડે પહોંચી વળે છે એ દષ્ટિએ જ શ્રમણ સંસ્થા માટે આ બે સાધન નિર્માયાં છે. : [૧૯] આત્માર્થી જંબૂ ! શ્રમણ મહાવીર, ભિક્ષાથી મળતાં અન્નપાનમાં પણ નિયમિત અને પરિમિત જ ભિક્ષા લેતા, અને એ પરિમિત ભિક્ષામાંથી મળતા રસમાં પણ તેઓ આસક્ત ન થતા, તેમ રસની પ્રતિજ્ઞાય નહતા કરતા. મેક્ષાર્થી બૂ! હું ખરેખર કહું છું કે–આમ બનવું એ તેમને માટે સહજ હતું, કારણ કે તેઓ હવે દેહભાનથી એટલા તે પર થયા હતા કે આંખમાં કણું પડ્યું હોય તો કાઢવાની કે ખરજ આવે તો ત્યાં ખરડવાની યે તેમને ઈચ્છા થતી ન હતી. નોંધ:આ સૂત્રમાંથી શ્રમણ મહાવીરની અનેક વિશેષતાઓ અને સહજ દશાઓ તારવી શકાય તેમ છે. એક તો શ્રમણ મહાવીરને ખંજોળવાનું મન થતું નહિ એ પરથી તેમનું દેહભાનથી પર રહેવું વાણી માત્રમાં નહોતું પણ સહજ હતું એ ફલિત થાય છે. બીજું આવી સહજ દશા હોવા છતાં ય ગમે તે રીતે ખાવું, ગમે ત્યાં અને ગમે ત્યારે જવું એવી જાતના અનિયમિત અને અવ્યવસ્થિત જીવનને જે સહજ દશાનું આજે પણ કરવામાં આવે છે એવી એ સહજ દશા આ નહોતી. જેમજેમ સહજ દશા થતી ગઈ, તેમ તેમ શ્રમણ મહાવીરનું જીવન ઊલટું વધુ નિયમિત અને વ્યવસ્થિત થતું ગયું અને એ જ વાસ્તવિક છે. જેમ જેમ નૈસર્ગિક જીવનને અનુકુળ થવાય તેમતેમ જીવનમાંથી કૃત્રિમતા અને અનૈસર્ગિક્તા નીકળી સાચી નિયમિતતા અને વ્યવસ્થિતિ સ્વાભાવિક દાખલ થતી જાય; એ વાત અનુભવથી ગળે ઊતરે એવી છે. ત્રીજી વાતમાં અહીં રસ અને સ્વાદની ભિન્નતા સૂત્રકારે વર્ણવી છે અને એ વિચારવા યોગ્ય છે. પ્રથમ મૂકેલા રસ પદનો અર્થ વૃત્તિકારે પણ વિકૃતિ જ કર્યો છે. એટલે કે શ્રમણ મહાવીર સ્વાદમાં આસક્ત નહેતા બનતા, અને એમ થવું તેમને સ્વાભાવિક હતું. પણ રસની તેઓ પ્રતિજ્ઞા પણ નહોતા કરતા, એ વાક્ય ગંભીર અને મનનીય છે. સૂત્રકાર અહીં એમ કહેવા માગે છે કે રસ તો પદાર્થમાત્રમાં સ્વાભાવિક છે. એટલે જેમ સ્વાદ તરફ એમની રૂચિ નહોતી, તેમ સ્વાભાવિક મળતા રસ તરફ અણગમો પણું Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ આચારાંગસૂત્ર નહોતે. આ વાત સાધકોએ લક્ષમાં રાખવા જેવી છે. ઘણીવાર સાધક એ કરતાં કંઈક બીજું જ કરતા હોય છે. એ એક તરફ તો રસ તરફ ઘણું કરતો હોય છે, અને બીજી તરફ સ્વાદને હોસેં હોશે કરીને ખાતા હોય છે. દા. ત., જેણે ધી, ગેળ કે દૂધ, દહીંની પ્રતિજ્ઞા કરી હોય એવો સાધક મરચું, તેલ, મસાલો ખૂબ ખાવા માંડે છે, અથવા બીજા વિવિધ પદાર્થો મેળવી એનો સ્વાદ કરી ખાવા લાગે છે. આનું પરિણામ એ આવે છે કે પદાર્થ. ત્યાગ પછી વૃત્તિ પર જે પલટે થવો જોઈએ એ નથી થતું. અહીં શ્રી મહાવીરના જીવનમાં રસ અને સ્વાદની ભિન્નતાનો જે વિવેક છે તે ખૂબ વિચારીને આચરવા યોગ્ય છે. [૨૦] જિજ્ઞાસુ જંબૂ! તેઓ માર્ગે જતી વખતે પીઠ પાછળ ફરીને કે આડીઅવળી દષ્ટિ કરીને જોતા નહિ, પણ માર્ગ પર સીધી દષ્ટિ રાખીને એક માત્ર ચાલવાની જ ક્રિયા કરતા. તે ક્રિયા વચ્ચે કઈ બોલાવે અને ખાસ પ્રસંગ પડે તે જ અલ્પ બોલતા, નહિ તે પ્રાયઃ મૌન સેવી કેવળ પિતાના માર્ગ સામે જોઈને યત્નપૂર્વક ચાલ્યા જતા. નોંધ –આ સૂત્ર પરથી એક તે તેઓ જે વખતે જે ક્રિયા કરતા તે વખતે તેમાં જ લીન રહેતા એટલે કે તેમના ચિત્તની અજોડ એકાગ્રતા હતી એ ફલિત થાય છે. અને બીજું એ કે માર્ગે જતાં અનેક પ્રકારનાં દશ્યો કે કારણો ઉપસ્થિત થાય અથવા પૂર્વાધ્યાસને લઈને મનનું ખેંચાણ થાય તોય તેઓ ત્યાં સંચમ જાળવતા. એટલે કે એકાગ્રતાનાં બાધક કારણોને શીધ્ર દૂર કરી શકે એટલા એ સમર્થ શક્તિમાન હતા. આ પરથી એ પણ ભાવ સહેજે નીકળી આવે છે કે એકાગ્ર સાધક જે તે ક્રિયામાં તન્મય થાય એવી સ્થિતિ જ તેની એકાગ્રતાની સિદ્ધિનું પ્રમાણ છે. જે ક્રિયામાં એકાગ્રતા હોય છે તેમાં હૃદય અને બુદ્ધિ બનેના અંશો જાગૃત રહે છે. એટલે તે કાર્ય વિવેકબુદ્ધિથી ગળેલું અને પ્રેમપૂર્ણ થતું હોઈ તેમાં અસદ્ અંશે ભળી જઈને તે અશુદ્ધ થતું નથી તેમ ગાઢ કર્મબંધનના કારણભૂત પણ થતું નથી. [૨૧] તત્ત્વજ્ઞ જંબૂ ! નિર્ગથ મહાવીર હેમંતઋતુમાં દીક્ષિત થયા હતા. અને તે વર્ષની વર્ષાઋતુ પછી શરદ તથા હેમંતઋતુ વીત્યા બાદ બીજે વર્ષે શિશિરઋતુ આવતાં જ તેમણે પોતાની પાસે રહેલા વસ્ત્રનો ત્યાગ કર્યો હતો, અને એ વસ્ત્ર ત્યાગીને જિતેન્દ્રિય શ્રમણવીર શ્રી મહાવીર છૂટે હાથે અને છૂટે ખભે વિચરતા હતા. Page #440 -------------------------------------------------------------------------- ________________ પાદવિહાર ૩૮૭ : તપશ્ચર્યા નેધ–આ સૂત્રમાંથી એ સ્પષ્ટ થયું કે શ્રમણ મહાવીરે વસ્ત્ર પણ તેર જ મારા પિતાની પોતાની પાસે રાખ્યું. તેટલો વખત રાખવાનું સપ્રજન હતું એ વાત આગળ કહેવાઈ ગઈ છે. પરંતુ શિશિરઋતુમાં પુષ્કળ ઠંડી પડતી હોવા છતાં એ વસ્ત્રનો ત્યાગ કર્યો તેની પાછળ તેમની દીર્ધ તપસ્વીવૃત્તિ જણાઈ આવે છે. તોયે સૂત્રકાર કહે કે તે તપશ્ચર્યા અસહજ નહતી. શીતનું શરીર ઉપર ભાન થાય અને વસ્ત્ર છોડવું એ સહજ તપશ્ચર્યા નથી. શ્રમણ મહાવીરને તેવું નહોતું. તેમને તો “ભલું થયું ભાંગી જ જાળ” જેવું હતું. એથી વસ્ત્ર છૂટયું એટલે ખાંધા અને હાથ રેકાઈ રહેતા હતા, તે હવે ટા થયા. અને જ્યારે આવી જાતની ઉત્કટ ભાવના થઈ ત્યારે જ તેમણે વસ્ત્રને છોડયું હતું, ત્યાં સુધી નહેાતું છોડયું. કડકડતી ઠંડીમાં હાથ ખાંધા ઉપર સ્વાભાવિક ભિડાઈ જતા લાગે, પણ એમના હાથે ખાંધા ઉપર નહોતા રહેતા એ જ એમની સહજ તપશ્ચર્યાની કસોટી છે. આથી એ પણ ફલિત થયું કે તપશ્ચર્યા એ સહજ થતી ક્રિયા છે. જે વીરતાભરી ક્રિયાથી ઈચ્છા, વાસના કે લાલસાને વિજય થાય તે જ આદર્શ તપશ્ચર્યા. [૨૨] મોક્ષના નિકટવર્તી શિષ્ય ! એ રીતે જ્ઞાની અહિંસક અને અતિ નિસ્પૃહ એવા શ્રમણ ભગવાન મહાવીરે ત્યાગના નિયમનું પાલન કર્યું છે. અન્ય મુનિ સાધકે પણ એ દષ્ટિએ એ વિધિને પાળે. નેધ–જ્ઞાનનું ફળ વૃત્તિમાં અહિંસાનું પરિણમવું તે; અને નિસ્પૃહતા જગ્યા વિના અહિંસા ક્રિયાત્મક બને નહિ. એટલે શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાન થયા પછી તેઓ વધુ ને વધુ અહિંસક અને નિસ્પૃહ બનતા ગયા. એમ વદીને સૂત્રકાર એ કહેવા માંગે છે કે સર્વ મુનિઓ એ દૃષ્ટિએ સાધનાના નિયમનું પાલન કરે એટલે કે શ્રમણ મહાવીરે જેમ પિતાના વિકાસ તરફ પ્રતિપળે દૃષ્ટિ રાખી હતી તેમ સા પિતાની પ્રત્યેક ક્રિયાધારા પોતાનું અંતઃકરણ કેટલું વિકસ્યું એનો મેળ રાખે, અને લોકાભિમુખ દૃષ્ટિ છોડી આત્માભિમુખ બને. ઉપસંહાર ભિક્ષાથી ભિક્ષુનું જીવન નમ્ર તથા જાગરુક રહે છે. અને પરિચિત સ્થળોમાં વારંવાર રહેવાથી રાગબંધન થવાને, લોકસંગની જીવન ઉપર અસર પડવાનો જે ભય રહે છે તે વિહારદ્વારા દૂર થાય છે. એ રીતે Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ આચારાંગસૂત્ર ત્યાગી સાધકનાં પાદવિહાર અને ભિક્ષા જનકલ્યાણના હેતુભૂત હાઈ ઉપયાગી છે, તેમ સાધકના પેાતાના વિકાસ માટેય આ રીતે ઉપયેાગી છે. શ્રમણ મહાવીરે સાધનાકાળમાં પેાતાના ધ્યેયને જાળવવા સારુ જે અખંડ જાગૃતિ રાખી હતી, તેવી જાગૃતિ પ્રત્યેક ત્યાગી સાધક રાખે. ચેચ જાળવીને જે ક્રિયા થાય છે તે અલ્પ હોય તાયે તેનુ ફળ જીવન પર અદ્ભુત અને અજોડ અસર ઉપજાવે છે. શ્રમણ મહાવીર પૂર્વકાળના યાગી હતા અને જ્ઞાની પણ હતા, છતાં ગૃહસ્થ જીવનના આદેશથી માંડીને ત્યાગના ઉત્કૃષ્ટ આદર્શ સુધી તેઓએ ક્રમ જાળવી જગતકલ્યાણ સારું સાધકની વિકાસસીડી સમાવી. ગૃહસ્થાશ્રમમાં રહ્યા તેાયે ચેચપૂર્વક રહ્યા. ગૃહસ્થાશ્રમ છેડ્યો તયે ચેચપૂર્વક છેાડ્યો. સમધા છેડ્યા તે પણ સમજીને છેડયા. ત્યાગને આરાધ્ય તે પણ ક્રમપૂર્વક આરાધ્યેા. તથા સાંચમના અને તપશ્ચરણને ક્રમ વગેરે બધું પણ ક્રમશઃ અને હેતુપૂર્ણાંક પાળ્યું અને પરખ્યું. વસ્ત્ર ધારણ કરે કે ત્યાગા એમાં મુક્તિનાં મૌક્તિક નથી, પણ મુક્તિ તે મૂર્છાના ત્યાગથી છે એમ એમણે જીવી બતાવ્યું. તેઓના ત્યાગમાની વચ્ચે કાંઇક સ્ત્રીઓનાં, મધુર ભેાજનેનાં, મનુલ સાધનેાનાં અને ભકતાનાં ચશેાનાં ઇત્યાદિ પ્રલાભને હતાં. તેાયે તેઓ સચમમાં સ્થિર રહ્યા અને કર્કશ વચનેા, કલુષિત નિંદા, તાડન, તથા અપમાનનાં દુઃખા સામે પણ તે અડેાલ રહ્યા. આ રીતે એમણે પેાતાના જીવનદ્વારા સાધકાને સમતાયાગની સાધનાનું રહસ્ય સમજાવ્યું. પેાતાના પગ ઉપર ઊભા રહી જેમ શ્રી મહાવીર અલ્પમાંથી મહાન બન્યા અને ક્રમશ: સંપૂર્ણ થયા, તેમ તે માગે પ્રત્યેક સાધક પેાતાની શક્તિ તપાસી, ક્રમપૂર્વક આગળ વધી, પેાતાનુ ધ્યેય નિશ્ચિત કરીને દ્વારા અભીષ્ટ સાધવાને પ્રયાસ કરે. એમ કહું છું. ઉપધાનશ્રુત અધ્યયનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયા. Page #442 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ઉદ્દેશક વીરનાં વિહાર સ્થાને માત્ર કઈ વાહનને આશ્રય લીધા વિના વિહાર કરી અમુક સ્થળે અમુક વખત પડી રહેવાથી પાદવિહારનો સંપૂણ હેતુ જળવાઈ શકતો નથી. પાદવિહાર અપ્રતિબંધ હે જોઈએ. અપ્રતિબદ્ધવિહાર એ નિર્મમત્વ કેળવવાનું અપૂર્વ સાધન છે. એક જ સ્થાન ગમે તેટલું પવિત્ર અને સુંદર હોવા છતાં સાધનાકેટિના સાધકને માટે ઘણુવાર દોષોનું જનક બની જવાને સંભવ રહે છે. સ્થાન પર મારાપણુને ભાવ પણ દેખીતી રીતે ના હેવા છતાં મહાન ભયંકર શત્રુ છે. પ્રલોભન અને સંકટના અનુભવ પણ અપ્રતિબદ્ધ વિહારથી જ થાય છે. પરિચિત સ્થાને કરતાંયે અપરિચિત સ્થળમાં જ વધુ પ્રમાણમાં સાધકની કસોટી થાય છે. કસોટી વિના સાચા સુવર્ણની પ્રતીતિ પણ શી રીતે થાય! એવાં એવાં અનેક દષ્ટિબિંદુઓથી જોતાં નીરોગી અને શક્તિમંત સાધકને અપ્રતિબદ્ધ વિહારની આવશ્યકતા છે. અપ્રતિબદ્ધ રીતે વિહરતે સાધક કેટલે મસ્ત હેય? તે પોતાને રહેવા માટે કેવાં સ્થાને પસંદ કરે? અને તેનાં Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ આચારાંગસૂત્ર સ્થાનમાં આવી પડતી કપરી પરિસ્થિતિમાં કેટલી અને કેવા પ્રકારની સમતા જાળવે? તે શ્રી નિગ્રંથ મહાવીરના સાધનાકાળના જીવનવણુનમાંથી સમજાવવા ઇચ્છતા ગુરુદેવ બેલ્યા – [૧] નિર્ગથે જંબૂ સ્વામીએ ભગવાન સુધર્મ સ્વામીને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ! તે શ્રમણ શ્રી મહાવીરે વિહાર કરતાં ક્યાં અને કેવાં સ્થાનેમાં નિવાસ કર્યો હતો તે હવે આપ કૃપા કરીને કહો. નેધ–આ કને વૃત્તિકાર કે પ્રાચીન ટીકાકારોએ નથી સંભાર્યો પરંતુ સૂત્ર તથા પુસ્તકોમાં દેખા) છે. [૨] ગુરુદેવ બોલ્યા-સાંભળ શિષ્યજંબૂ! કોઈ વખતે એ વીર શ્રમણ નિર્જન ઝૂંપડાંઓમાં, ધર્મશાળાઓમાં, પાણી પીવા માટે બંધાયેલી પરબમાં કે હાટડાઓમાં રહેતા તો વળી કઈ વખત લુહાર વગેરેની કેડમાં અથવા ઘાસની ગંજીઓની નીચે પણ રહેતા. નેધ –(૧) શન્ય ગૃહને આવેશન કહે છે. જે ગલમાં કે વસતિથી દૂર અમુક ઋતુમાં પોતાને રહેવા માટે લોકો ઝુંપડાઓ બનાવે છે, અને પછી તે કૂબા કે ઝુંપડાંઓ છોડીને ગામમાં રહેવા ચાલ્યા જાય છે, આવાં કંપડાંઓને પણ આવેશન કહેવાય છે. ઉપર જે નિજન ઝુંપડાઓ એ અર્થ કર્યો છે એ આવેશન શબ્દનો અર્થ છે. (૨) સભાને અર્થ અહીં ઘર્મશાળા કે ઝંપડીઓ થાય છે. (૩) પાણીની પરબને સંસ્કૃતમાં પ્રપા કહે છે. (૪) પુણ્યશાળી એટલે હાટડા. તે કાળે નાનાનાનાં ગામડાંઓની વચ્ચે જુદીજુદી પ્રજાને ઉપયોગી થાય એવા માલની બજારે ભરાતી અને તે સારુ હાટડાઓ ગોઠવવામાં આવતા. હાલ પણ જે ગામડાઓની આસપાસ શહેરનું ઝેરી જીવન નથી તેવા નાના ગામડાઓમાં આ પ્રથા ચાલુ છે. (૫) તે કાળે યંત્રયુગ ન હોવાથી અને વાસણની ધાતુઓમાં પણ લોખંડ અને કાંસું વપરાતું હોવાથી લુહારની આવશ્યક્તા ખૂબ રહેતી અને તેથી વસતિથી દર પણ લુહારની પુષ્કળ કેડે રહેતી. (૬) ઘાસના ઢગલા નીચે એટલે એ કાળે નીચે થોડી જગ્યા રાખવા માટે કઈ આધાર રાખી તેની ઉપર ઘાસની ગંજ વિશેષ ખડકાતી હોઈ તેની નીચે જગ્યા મળવાને બહુ સંભવ હતે. Page #444 -------------------------------------------------------------------------- ________________ વીરનાં વિહારસ્થાના ૩૯૧ આ રીતે શ્રમણ મહાવીર પેાતાના વિહારમાં એવાં સ્થાનાના ઉપયાગ કરી લેતા કે જે વસતિથી દૂર હેાય, એકાંતમાં હેય અને જ્યાં પેાતાને રહેવાથી બીજા કોઈને કશીયે અડચણ ન પડતી હે!ય. ઉપરનાં સ્થાનેાને નિર્દેશ પ્રાયઃ રાત્રિનિવાસને ઉદ્દેશીને છે. આ સૂત્રને તે કાળના અતિહાસિક દૃષ્ટિથી તપાસીએ તે આ સ્થાને પરથી તે કાળનું લાકજીવન કઈ જાતનું હતું એને સ્પષ્ટ ખ્યાલ આવે છે (૧) વસતિથી દૂરનાં ઝુંપડાં, એ કાળના :લાકામાં શ્રમવિત્વ તથા સાદું છતાં સુખી અને સુવાસ તથા મીઠારાભર્યું જીવન હેાવાનું સૂચવે છે. (૨) ધર્માંશાળાએ તે કાળના ઢાકાની પરગન્નુ અને સ્વાત્યાગની ભાવનાનું પ્રતીક છે. (૩) પાણીની પરખે, લેાકેાના કર્તવ્ય, સજ્જનતા, ઉદારતા અને દયાળુ વૃત્તિને બતાવે છે. (૪) હાટડાઓ પરથી એક ચીજ લઈ બીજી આપવી એટલે કે પદ્મા વિનિમય એ જ વ્યાપાર એવે! ગ્રામ્ય જીવનના વ્યાપારને! આદર્શ ખડા થાય છે અને આજના રાહેરી જીવન અને વ્યાપારની લૂંટણનીતિ એ ભારતીય સ ંસ્કૃતિ નથી એમ સમાવે છે. (૫) લુહારની કાડાનુ ચિત્ર ચત્રયુગ વિના જીવી શકાય નહિ એવી માન્યતાને ખાટી ઠરાવે છે. અને તે કાળે લેાકેા કેટલા વીર હતા તેની પણ પ્રતીતિ પૂરે છે. (૬) ઘાસની પુષ્કળ ગ ંજીએ મહેાળા પશુધનની સાક્ષી આપે છે. આ પ્રમાણે સ્વાવલંબીત્વ, સેવા, સંચમ અને સ્વાસ્થ્યભર્યું જીવન એ ચારાં ધન કે જીવનવિકાસનાં અંગે. તે કાળે જળવાઈ રહેતાં હતાં. આજની સ્થિતિ અને તે કાળની સ્થિતિ વચ્ચે કેટલું મહાન અંતર પડી ગયું છે તે પણ આ સૂત્રથી સમજી શકાશે; અને સુખ મેળવવાને સાચે મા કયા છે, અને તે શક્ય છે કે કેમ, તે વિચારવાની તક પણ મળશે. [૩] સંગમુકત જંબૂ ! એ શ્રમણવીર કેાઈ વખત પરામાં, બાગમાંનાં ધરામાં, કે શહેરમાં રહેતા, તેા કેાઈ વખતે મસાણમાં, સૂનાં ધરામાં કે ઝાડની નીચે પણ રહી જતા. નોંધઃ-(૧) ગામના લેાકા ગામની ગીચ વસ્તીથી કંટાળી કે ઋતુની ફેરફારી અથવા અમુક પ્રકારની બિમારીથી બચવા માટે ગામખહાર જે સ્થાને આવી જીંદાજુદા વસે એ વસતિસ્થાનને પરુ કહેવાય છે. પરામાં ગીય વસતિ નથી હતી અને જગ્યાની પણ સારા પ્રમાણમાં દૃશ્ય હોય છે. એટલે ત્યાં એકાંત સેવવાની અને વસતિસંગથી દૂર રહેવાની ભાવના બનવાને Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ આચારાંગસૂત્ર આધક સંભવ છે. (૨) તે વખતે બાગો ઘણા હતા એ પરથી તે કાળના લોકે ફળાહારી અને સાત્વિક જીવન વધુ પસંદ કરતા હોય એમ જણાય છે. અને એ પરથી તેઓ નૈસર્ગિક સૌંદર્યના શોખીન, મહેનતુ, અને વનસ્પતિવિજ્ઞાન તથા કળાના જાણકાર હોય એમ પણ ફલિત થાય છે. (૪) તે વખતે નગરે નહોતાં એમ તો નહિ જ, પણ તે નગરને આજનું વિકૃત શહેરી જીવન નહેતું સ્પર્શતું એવું તે કાળના લોકોના રહન સહન પરથી દેખાય છે. આ સૂત્રમાં શ્રમણ મહાવીર કેવળ જંગલમાં જ નહોતા રહેતા પણ વસતિમાંયે પ્રસંગ પશે રહેતા, એમ સૂત્રકાર વદે છે. એટલે અમુક જ રથળે રહેવું એવો એમને આગ્રહ નહોતો. શમશાનમાં પણ તેઓ રહી જતા. એ પરથી તેમના નિરાસક્ત અને સમભાવી જીવનની વિશેષ પ્રતીતિ થાય છે. અને તેમનું કોઈ પણ સ્થાનમાં રહેવું કે જવું કેવળ પોતાની સાધના પુષ્ટ થવાના હેતુને અનુલક્ષીને થતું એમ પણ સિદ્ધ થાય છે. ૪] આત્માથી જંબૂ ! આ રીતે ઉપરનાં સ્થાનમાં અપ્રતિબદ્ધપણે વિહરીને અને રહીને તપસ્વી મહાવીર પ્રમાદને પરહરી તથા સમાધિમાં લીન થઈ લગભગ તેર વર્ષ લગી પવિત્ર ધ્યાન ધ્યાતા રહ્યા. નેધ –અમુક સ્થાને રહેવાથી સાધના થઈ શકે છે એમ નથી, ઊલટું સ્થાનનું મમત્વ સાધકની સાધનામાં વિક્ષેપ પાડે છે. એટલે શ્રમણ મહાવીર પિતાના સાધકજીવનમાં કોઈ પણ સ્થાન પર સારા કે માઠાપણાનું આજે પણ ન કરતાં અપ્રતિબદ્ધપણે ઉપર વર્ણવેલાં વિવિધ સ્થાનમાં વિચર્યા. જ્યાં જયાં ગયા હશે ત્યાં અનેક પ્રકારનાં કષ્ટ અને પ્રલોભનોનાં પ્રબળ નિમિત્તો મળ્યાં હશે. પરંતુ એમને એ દૃઢ વિશ્વાસ હતો કે કસોટી વિના સાધનાની સિદ્ધિ જ નથી, એટલે સમતોલપણું જાળવીને તથા આત્માભિમુખપણું કેળવીને તે કેવળ શાન્તિમાં નિમગ્ન રહ્યા. . આ જ રીતે શ્રી મહાવીરને લગભગ તેર વર્ષના સાધનાકાળમાંથી સાડાબાર વર્ષ અને પંદર દિવસનો કાળ તો માત્ર તપશ્ચર્યાકાળ ગણાય છે. અને ત્યાર બાદ તેઓની સાધના સિદ્ધ થઈને તેઓ પૂર્ણ જ્ઞાન પામે છે, જેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી શ્રી મહાવીર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચાર તીર્થ સંઘની સ્થાપના કરે છે. આથી જ એમને મહાવીર, તીર્થકર, ભગવાન, લોક્નાથ, જિન, સર્વજ્ઞ અને દીર્ધતપસ્વીના નામે ઓળખવામાં આવે છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ વીરનાં વિહારસ્થાના ૩૯૩ [૫] પ્રિયજંબૂ ! આ અપ્રમત્ત મહાવીર સાધનામામાં હતા ત્યારે પણ પ્રમાદપૂર્વક નિદ્રાનું કદી સેવન કરતા નહિ ( રાતદિન ધ્યાનમાં એટલા એકાગ્રચિત્ત રહેતા કે માનસિક આરામ મેળવવા માટે સામાન્ય રીતે નિદ્રાની જે આવશ્યકતા રહે તે એમને અપ રહેતી) કદાચ સુષુપ્તિ આવી જતી તાપણુ તે આત્માભિમુખ થઈ ને ફરી અનુષ્ઠાનમાં પ્રવવા તુરત જ જાગૃત થતા. તેમનું શયન પણુ અપ્રમત્ત દશા જેવું જ હતું. નોંધઃ—આ આચારાંગસૂત્રમાં એક સૂત્ર આવ્યું છે કે “જેને આત્મા જાગૃત થયા છે, તેની નિદ્રા પ્રમાદમય હેાતી નથી; તે સૂતાં સૂતાં જાગૃત રહી શકે છે.” જોકે આ વસ્તુ અનુભવગેાચર છે. પણ આથી આંતરજાગૃતિ જોઈએ, બાહ્ય જાગૃતિની શી જરૂર છે એમ માની રખે કોઈ આને દુરુપયેાગ કરે ! ખાલ જાગૃતિ પણ આંતરજાગૃતિ જગવવાનું એક પ્રબળ સાધન છે અને જેની આંતર જાગૃતિ થઈ છે તે ખહાર નથી જાગતા એમ સમજવાનુ નથી, તે તે ઊલટા વધુ નગૃત રહે છે. એટલે ખાધાગૃતિની જરૂર તા રહેવાની જ. અલ્પાહાર, રસત્યાગ, આસનબદ્ધતા, ઉપવાસ ઇત્યાદિ તપશ્ચર્યાએ નિદ્રા ઘટાડવામાં સહકારી નીવડે છે; આ પદ્ધતિએ ઘટાડેલી નિદ્રા શરીરને હાનિકર પણ થતી નથી અને સાધનામાં સાથ પૂરે છે. શ્રમણ મહાવીરે પેાતાની સાધનાને વધુ સબળ બનાવવા અને આવી જાગૃતિ રાખવા અતિ દી તપશ્ચર્યા કરી હતી; પણ તેમની જાગૃતિ એટલે માત્ર નિદ્રાને ત્યાગ જ નહેાતા, પણ એ જાગૃતિ આત્મભાનની જાગૃતિ હતી. શ્રમણ મહાવીર પણ સાધક દશામાં તે સાધક જ હતા, સિદ્ધ નહેાતા; એ વાત અહીં ભૂલવી જોઈતી નથી. એટલે તેમની પણ ગફલત થવી સંભવિત જ હેાય. તેથી ટીકાકાર સૂત્રકારના અચાણુ યી જગ્યાવતી. એ પદના આશયને અનુસરીને એ વાતને સ્પષ્ટ કરે છે કે રાજપૂતાનામાં આવેલા અસ્થિક + ગામ પાસે કાર્યાત્સ કરતી વેળા એક મુહૂર્ત સુધી તેઓ પ્રમાદેવશ થયા હતા પણ તુરત જ તેમણે પેાતાના આત્માને જગાડી દીધેા હતેા. સારાંશ કે જેમ પ્રમત્ત સાધક ચૂકે છે તેમ પ્રબળ નિમિત્ત મળે તેા અપ્રમત્ત સાધક પણ ચૂકી નય છે. + હાલ જેને લેાકેા વઢવાણ તરીકે આળખે છે એ ઝાલાવાડ પ્રાંતમાં આવેલા વઢવાણને અહીં વઢવાણ તરીકે સમજવું નહિ. 1 Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ આચારાંગસૂત્ર બન્નેમાં ફેર એટલે કે અપ્રમત્ત સાધક તુરત જ પાછો ઠેકાણે આવી જાય છે, અને પ્રમત્ત તેમાં ને તેમાં ગોથાં ખાઈ ઊંડે ખૂંચે છે. આ જ તે બન્ને વચ્ચેનું મહાન તારતમ્ય છે. “શ્રમણ મહાવીર તુરત જાગૃત થઈ જતા” એ પરથી એમનું આત્મભાન જણાઈ રહે છે. એ અખંડ આત્મભાનને લીધે તે શીધ્ર પૂર્વાધ્યાસોને પાર પામી ન શક્યા. આ પરથી શ્રમણ મહાવીર નિદ્રા નહોતા લેતા એમ નહિ પણ તેમના આસનસ્થ શયનમાં દયાનસમાધિ તથા યોગનું વલણ અધિક જાગૃત હોવાથી એ નિદ્રા નિરર્થક નિદ્રા નહોતી. એટલો આશય ફલિત થયો. [૬] પ્રિય અપ્રમત્ત શિષ્ય ! જેક ઉપરના કથનથી હવે તું જાણી જ શક્યો હોઈશ કે શ્રમણ મહાવીર ત્યારે સાધન કાળમાં આત્મભાનમાં પૂર્ણ જાગૃત હતા તેય જ્યાં સુધી એમની સાધનાની પૂર્ણ સિદ્ધિ નહોતી થઈ ત્યાં સુધી તેઓ બાહ્યભાવે પણ સવિશેષ ધ્યાનસ્થ અને જાગૃત રહેતા. એમને કાઈ વખતે પ્રસંગવશાત જે બહુ નિદ્રા આવવા માંડતી તે તે ઊઠીને ટટ્ટાર બેસતા, અને બેસતા છતાં નિદ્રા આવતી તે તેઓ શિયાળાની કડકડતી ઠંડી રાત્રે પણ મુહૂર્ત વાર જરા બરાબર ફરીને નિદ્રાને ટાળવાને પુરુષાર્થ કરતા. નેંધ –અહીં શ્રમણ મહાવીરનું સંકલ્પબળ કેટલું દઢ હતું. તેનું પ્રમાણે છે. ઉપયાગમય દશા તે આનું નામ. સ્થિતપ્રજ્ઞની એક પણ ક્રિયા નિરર્થક ન હોય અને આત્મભાનને બાધક પણ નહોય. જે ક્રિયા આમબાધક હોય કે આત્મબાધક નીવડવાને સંભવ હોય તેવી કોઈ પણ ક્રિયાને ત્રાડવા માટે એ પિતાનું સર્વ બળ ખરચી નાખે, ભલે પછી એ ક્રિયાનું બાહ્યસ્વરૂપ સામાન્ય દેખાતું હોય ! આ પરથી પણ ફલિત થયું કે સાધકને માટે શારીરિક કે માનસિક શ્રમ ઉતારવા પૂરતી નિદ્રાની ઉપજિતા ભલે હોય, એથી અધિક નિદ્રા સ્વીકારવી એ કઈ પણ દષ્ટિએ યોગ્ય નથી. આજે જેમ ખાદ્ય અને ભાગ્ય પદાર્થોમાં મર્યાદા અને વ્યવસ્થિતિ ચુકાઈ ગઈ છે અને એ પદાર્થો મેળવવા એ જ દયેય બની ગયું હોય તેમ જગતને મોટે ભાગ પ્રવર્તી રહ્યો છે, તેમ નિદ્રા સંબંધમાં પણ બન્યું છે. નિદ્રા પર કાબૂ લાવવો એ પુરુષાર્થનું પ્રધાન કાર્ય છે અને તે સારુ તેટલી જ ભેજનાદિ ક્રિયાઓમાં સાવધાનતા અને સાદાઈ કેળવવી રહી. Page #448 -------------------------------------------------------------------------- ________________ વીરનાં વિહારસ્થાને ૫ [૭-૮-૯-૧૦] જિજ્ઞાસુ જંબૂ ! સાંભળ, હવે હું એમની સમતા અને સહિષ્ણુતા સંબંધમાં કહું છું. ઉપર કહેલાં નિર્જન સ્થાનમાં કે વૃક્ષ નીચે રહી, ધ્યાન ધરતાં એ દીર્ધતપસ્વી શ્રમણ મહાવીરને (અગોચર સ્થાને હેવાથી) ઘણીવાર સર્પ, નેળિયો કે એવાં ઝેરી જાનવરો તથા સ્મશાન જેવા સ્થાનની નિકટ રહેતાં ગીધ વગેરે પક્ષી એ આવી કરડતાં કે રંજાડતાં. આ અને આવા અનેક પ્રકારના ઉપસર્ગો (સંકટ) તે ધ્યાનસ્થ મુનિવરના માર્ગમાં આવીને નડતા હતા. તેમ જ મેક્ષાથી જંબુ! એ ભેગી જ્યારે શૂન્ય ઘરમાં ધ્યાનમગ્ન બનતા ત્યારે કેટલીકવાર ચોર એ એકાંતસ્થાન જોઈ ત્યાં સતાવવા માટે આવતા. કોઈવાર તો લંપટજને પણ એ એકાંત સ્થાનનો લાભ લેવા આવતા. (અને એ અડગ ઊભેલા તપસ્વીને જોતાં એ પોતાના કાર્યમાં બાધાકર થશે એવું ધારીને, તેમને ત્યાંથી દૂર કરવા માટે ખૂબ રંજાડતા. કઈવાર વળી ગામના રક્ષક (પોલીસે) વગેરે (ચેરને શોધવા જતાં આ જ ચોર છે, પિતે રખે પકડાઈ જાય માટે ધ્યાનને ઢમ કરે છે એમ) વહેમાઈને પોતાનાં હથિયારે દ્વારા તેમને ઇજા પહોંચાડતા અને કેટલીકવાર તે તેમની મનોહર મુદ્રા જોઈને કેટલીક મુગ્ધા નારીએ મોહાઈને તેમને કંટાળો આપતી. એવાં એવાં અનેક પ્રલોભનો અને સંકટના કાંટાઓ તેમના સુકોમળ પંથમાં વેરાતા હતા, પણ તોય વીર જંબુ! એ મહાશ્રમણે આવાંઆવાં મનુષ્ય, દેવ, અને પશુજન્ય અનુકૂલ પ્રતિકૂળ બન્ને પ્રકારનાં ભયંકર સંકટો તથા સુવાસમય કે દુર્ગધમય પદાર્થોના, અનેક જાતના શબ્દોના તથા પ્રશસ્ત કે અપ્રશસ્ત સ્પર્શી વગેરેના ઉપસ્થિત ઉપસર્ગો સહ્યા. આત્માથી શિષ્ય ! આવા પ્રસંગે પણ એ આદર્શ તપસ્વી હર્ષ અને શેક બને (વિભાગજન્ય સ્થિતિ) થી પર રહ્યા, એટલું જ નહિ બલકે એ મહાશ્રમણે તે કાળે વાણુનો પણ વ્યય નહોતો કર્યો. (તેઓ કારણ સિવાય સૈન સેવતા.) Page #449 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર નોંધ—ઉપરનાં ચારે સૂત્રોમાં ભિન્નભિન્ન પ્રકારનાં ઉપસ્થિત સંકટાની આ ભાત છે. પ્રસ્તુત પ્રકરણ શ્રમણ સાધક શ્રી મહાવીરનું હાઈ, અહીં એમની સાધના વચ્ચે આવેલી ખાધાનું વન હેાવું સ્વાભાવિક છે. સામાન્ય રીતે સાધનામાર્ગોમાં પ્રત્યેક સાધકને આવી એક ચા ખીન્ન પ્રકારની બાધા આવે છે. બધી ખાધાએ બહારથી આવતી હેાય કે બીજાઓ કરતાં હાય એમ લાગે છે ખરું, પણ ખરી રીતે તેમ નથી. માટે ભાગે તે એ પેાતાની પૂર્વી કે વર્તમાનમાં કરેલી ક્રિયાના ફળરૂપે હાચ છે. ક્રિયા કર્યા પછી વૃત્તિ પર જે સંસ્કારો સ્થાપિત થયા હોય તે સંસ્કારે જ સમય પાકરે તેવાં નિમિત્ત મેળવી આપે અને કાં તે નિમિત્ત મળ્યે એ જાતને પેાતાની સાથે સંબંધ સાધી લે છે. એ બન્ને વાતા એકસરખી જ છે. એટલે બહારની કોઈ પણ ક્રિયાથી એક વ્યક્તિને પેાતાના પ્રત્યે દ્વેષ, ઈર્ષ્યા, વેર, માહ કિવા રાગ જામે છે. તેનું કારણ પેાતામાં રહેલી વૃત્તિનું આકર્ષણ જ છે. આટલું શ્રમણ મહાવીરે ખરાખર વિચાર્યું હતું, વિચારીને જીવનમાં વધ્યું હતુ, અને તેથી જ તે તેવા સુખદ કે દુઃખદ બન્ને પ્રસ ંગેામાં સહિષ્ણુ અને સમભાવી રહી શકયા. ૩૯૬ સહેલું એટલે માત્ર ખમવું, એમ નહિ. કારણકે આવું સહવાનું તે પરતંત્ર રહેલા જીવમાત્રને થાય છે. પશુ પેાતાના અવિવેકી માલિકને ભાર અને માર બન્ને સહી લે છે. ઘણાએ મનુષ્યા આવી સ્થિતિમાંથી પસાર થાય છે. અને કુદરતના કાચડા આગળ સૌને સહ્યા વગર છૂટકાય થતા નથી. પ્રલય, જળસંકટ, અકસ્માત અને રાગેાની આફ્તથી કોઇ છૂટી શકતું નથી એવે। અનુભવ પણ કયાં નથી? પણ એ બધું ત્યારે સહન થાય છે ત્યારે એની સામે વૃત્તિ મળવા પેાકારે છે. પ્રત્યક્ષ પ્રતિકાર કરવાની રશક્તિ ન હેાય તે બહારની ક્રિયામાં પ્રતિકાર ન દેખાય એવું ઘણી વાર બને ખરુ', પણ પ્રતિકારની ભાવના રહે જ. અને એ પ્રતિકારની ભાવનાને જે સંસ્કાર વૃત્તિ પર દૃઢ થઇ જાય તે જ સ ંસ્કાર જે સ્થાનમાં સહવાથી કમુક્તિ થઇ જવી જોઈએ તે જ સ્થાનમાં કષ્ટ સહીને પણ કĆબંધન વધુ કરે. અહીં જ જ્ઞાની અને અજ્ઞાનીનું તારતમ્ય સમજાય છે. જ્યારે માત્ર ક્રિયા પર લક્ષ્ય ન જતાં એ ક્રિયાના મૂળકારણ તરફ એટલે પાતા તરફ લક્ષ્ય જાય ત્યારે એ બહારની ક્રિયાએ અસ્વાભાવિક નથી એમ લાગે અને તે સહેતી વખતે પણ આ થવું જોઈતું હતું માટે જ Page #450 -------------------------------------------------------------------------- ________________ વીરનાં વિહારસ્થાને ૩૯૭ થયું છે, એનું બરાબર ભાન રહે તો જ કર્મબંધનને બદલે કર્મથી છૂટી શકાય. આવી ભાવના થવી સત્યાથી સાધકને સુલભ હોઇ એ ભાવનામાં સત્યાથી મહાવીર દઢ રહેતા. આ પ્રસંગચિત એ પણ કહેવું પ્રાપ્ત થાય છે કે ઘણા સાધકો કષ્ટ સહી. શકે છે. કષ્ટ આપનાર પર દ્વેષ પણ નથી કરતા. તોયે એ કષ્ટ છે એવું તે તેમને ભાન હોય જ છે. ચાદ રાખવું જોઈએ કે આવું ભાન પણ જ્યાં સુધી છે ત્યાં સુધી એ સાધક શુદ્ધ છે એમ ન ગણાય. આજે એ પ્રતિકાર ભલે ન કરે પણ પ્રતિકારનો વૃત્તિ જ્યાં સુધી પલટે નહિ ત્યાં સુધી એ સાધકમાં સાચો સમભાવ ન પ્રગટે. જગતમાં જે કંઈ સુંદર કે અસુંદર દેખાય છે કે બને છે તે કેવળ મારી દ્રષ્ટિને જ દેષ છે. સૌમાં. હું જ જવાબદાર છે. આટલું નૈસર્ગિક વલણ જે સાધનું હોય તે જ આ પ્રસંગે સમભાવ જાળવી શકે. બાકી વૃત્તિમાં દુનો પ્રતિકાર કર એ અયોગ્ય નથી. “રાઈ તિ રદયં કુર્યાત” એ પણ એક કર્તવ્યધર્મ છે. પણ હું તો એક ઉચ્ચ કોટિનો સાધક છું કે કહેવાઉં છું માટે મારાથી તેમ ન થાય એવી ભાવના પણ જ્યાં છે ત્યાંચ કર્મબંધન તે છે જ. એટલું જ નહિ બલકે વૃત્તિમાં પ્રતિકારના સંસ્કાર દઢ કરવાનું પણ એ નિમિત્ત છે. માત્ર પોતાના ડહાપણથી તેમને હાલતુરત શમાવી દેવાને તેણે પ્રયાસ કર્યો છે, માટે એ બહાર દેખાતા નથી, એટલું જ કહી શકાય. આ અસાધક સમભાવી ન કહેવાય. અને તે સમભાવી રહી પણ ન શકે. અહીં આટલું યાદ રાખવું જરૂરી છે કે દુછતા વ્યક્તિમાં નથી હોતી વૃત્તિમાં હોય છે. અને સામા પાત્રની દુષ્ટ વૃત્તિ તો એમાં માત્ર નિમિત્તરૂપ બને છે. તેનું મૂળ કારણ તો પોતાની વૃત્તિ જ છે. એટલે શઠં પ્રતિ શાઠયં કુર્યાત' એ સૂત્ર બહાર લાગુ નથી પડતું, પણ પિતાની વૃત્તિને લાગુ પડે છે. આટલું સમજનાર સાધક બહાર જે કંઈ દેખાય છે તે અંદરનું છે એમ ધારી જે લડશે, તે તે કેવળ પિતાની વૃત્તિ સાથે જ લડશે, બહારનો પ્રતિકાર નહિ કરે, એટલું જ નહિ બલકે બહાર પ્રતિકાર કરવા જેવું એને જણાશે પણ નહિ. શ્રમણ મહાવીર ઉપરના ભાનમાં હતા એથી જ સમતા રહી. અન્યથા જે પ્રતિકાર કરવાનો તેમને સંકલ્પ માત્ર થાત તોયે તેમની પાસે ગદ્વારા પ્રાપ્ત થયેલી અસાધારણ અને સહજ શક્તિઓથી પ્રતિકાર કરીને આ બધા Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ આચારાંગસૂત્ર પ્રસંગેનું નિવારણ કરી નાખત. પરંતુ કર્મને અચળ કાયદાનું એમને ભાન હતું, એટલે એવો સંકલ્પ પણ કેમ સંભવે ? આ દશા થિતપ્રજ્ઞની સહજ સામ્યવસ્થાની દશા કહેવાય. આવા સાધકને હર્ષ પણ ન હોય અને શેક પણ ન હોય; કારણકે નિમિત્તજન્ય સંગોને અધીન થનારું તત્વ એમનામાંથી નીકળી ગયું હોય છે. એટલે સંયોગોને એમને અધીન થવું હોય તે ભલે થાય, પણ તે પોતે કદી સંગને અધીને નાહ થાય. આ રીતે શ્રમણ મહાવીરને કાયાથી સંયમ, વાણીથી મૌન અને મનથી સમભાવ એ ત્રણે યોગ સહજ પ્રાપ્ત હતા. આ ગ તેમની સાધનાને વિકસાવ્યે જતા હતા. શ્રમણ મહાવીરને એ પ્રબળ પ્રતીતિ હતી કે સાઘક ગમે તેટલો સમર્થ હોય તોય મુક્તિના માર્ગમાં કર્મ ખપાવ્યા વિના મુકિત મળી જવાને કઈને માટે અપવાદ હેતો નથી. કર્મ મુક્તિ તો કર્મ ભેગવ્યા પછી જ મળી શકે, અને કર્મ કાપવાના માર્ગમાં કષ્ટ તો સ્વાભાવિક જ હોય. [૧૧-૧૨] મેક્ષાભિલાષી જંબૂ!નિર્જન સ્થળમાં એ ગીશ્વરને એકાકી જોઈને) રાત્રે કે દિવસે (ચોર, જાર કે એવા ઈતર) લેકે આવી એમને સંબોધીને પૂછતા કે “રે તું કોણ અહીં ઊભો છે ?” આમ પૂછવા છતાં એ ધ્યાનમગ્ન મુનિવર તરફથી જ્યારે ઉત્તર નહોતો મળતા ત્યારે એ (મૂર્ખ ) લેકે ચિડાઈ જઈને તેમને ખૂબ મારતા કે પ્રહાર કરવા મંડી પડતા, તોય દેહભાનથી પર થયેલા તે યુક્તયોગી સમાધિમાં તલ્લીન રહેતા. વહાલા જંબુ ! કેટલીક વાર ચિંતન અને મંથનમાં મગ્ન થયેલા એ શાંત અને વીર શ્રમણ શ્રી મહાવીરને જ્યારે કોઈ એમ પૂછતું કે અરે અહીં કેણું ઊભો છે ?” ત્યારે તેઓ જે ધ્યાનમાં ન હોય તે જરૂર ઉત્તર વાળતા કે “ભિક્ષુક છું. “આ ઉત્તર સાંભળીને તે લેકે કહેતા કે “ઊઠ, ઊઠ, આ સ્થાનેથી જલદી બહાર ચાલ્યો જા.” તે તે મુનિશ્વર તુરત જ વળતે ઉત્તર વાળ્યા વગર ઉત્તમ પુરુષની રાતિને અનુસરીને વિનાસંકોચે ત્યાંથી ઊઠી અન્યત્ર ચાલ્યા જતા. પરંતુ જે તેઓ જવાનું ન કહેતાં કેવળ કુપિત જ થઈ જતા તે તેઓ મૌન રહી (જે બનવાનું હશે તે બનશે એમ વિચારી) ધ્યાનસ્થ બનતા. Page #452 -------------------------------------------------------------------------- ________________ વીરનાં વિહારસ્થાને ૩૯૯ નોંધ –પ્રથમ કમાં ધ્યાન વખતની સ્થિતિનું વર્ણન કર્યું છે. અને તે સ્થિતિમાં પોતે દેહભાનથી પર હોઈ તે સમયે ઉત્તર ન વાળી શકે એ બનવું સ્વાભાવિક છે. પણ સમાધિ કે ધ્યાનમાં ન હોય અને દેહભાનમાં હોય ત્યારે પણ સાંભળવા છતાં ઉચિત અને સત્ય ઉત્તર ન આપો એ વાસ્તવિક ન ગણાય એમ બતાવે છે. ' એટલે જ સૂત્રકાર બીજા લેકમ વદે છે કે જે કંઈ પૂછે તો તેને પિતે સ્પષ્ટ કહેતા. આ પરથી સાધકને શીખવાનું એ છે કે જે ભૂમિકાએ પિતે હોય તે ભૂમિકાને ધર્મ તેણે પાળવો જોઈએ અને આચર જોઈએ. એથી જ કમિક વિકાસ થાય છે. અને જેમ જેમ અનુભવ થતો જાય તેમતેમ ક્રિયાશુદ્ધિ પણ સહજ રીતે થાય છે. આથી ઊલટું જે સાધક પિતાની ભૂમિકા ન તપાસતાં આગળની ભૂમિકાના ઉચ્ચધમને અડવા માટે ક૯૫નાના કૂદકા મારે છે તેને ગજાવગરની વાત થઈ પડવાથી પટકાવું જ પડે છે. અને તેના આંતરજીવનને અને બાહ્ય જીવનને સે સે ગાઉનું અંતર પડી જવાથી તે વધુ ને વધુ પતન પામે છે. સાધનામાં જોડાનાર પ્રત્યેક સાધકે આ કાંટાને દૂર ફેંકી પછી પગ મૂક્તા રહેવું ઘટે, તે જ તે પંથ કાપવામાં સફળતા પામે. આંતરિક સંસ્કારે જેવા હોય, પિતે માનતો હોય, કે વિચારતો હોય, તેમજ વર્તતો હોય તો એનું આવું નિખાલસ જીવન કુટિલ માર્ગે હોય તોય સીધે માર્ગે વળતા વાર લાગતી નથી. અને તે સદાયે હળવો ફૂલ જેવો રહે છે. તેથી ઊલટું ચાલનાર સીધે માગે હોય તેય તેના માર્ગમાં દંભ, પાખંડ, કુટિલતા અને એવા એવા કાંટાઓ હોઈ એને પંથ કાપવામાં અનેક મુશ્કેલીઓ નડે છે. સારાંશ કે જે વસ્તુ જે રૂપમાં અસર કરતી હોય તે રૂપે એને તાત્કાલિક પ્રગટ કરવી ઘટે, અને જો એ અસર દૂષિત હાઈ દૂર કરવા જેવી લાગે તો સૌથી પ્રથમ વૃત્તિ પરથી તેનું સ્થાન દૂર કરવા પ્રયત્ન કરે. પણ જો તેમ ન કરતાં, વૃત્તિ પર જુદી અસર થાય તોયે વાણુંમાં કે ક્રિયાને ન દેખાય તેવા દંભથી એને ગોપવવાનો પ્રયાસ કરવામાં આવે તો બેવડું નુકસાન થાય છે. જે જેવું હોય છે તેવું વહેલું કે મોડું દેખાયા વિના રહેતું નથી એ કુદરતી નિયમ છે. અને તેને ઢાંકવા માટે કરેલી ખાટી ક્રિયાઓના સંસ્કારે સાધકને ઊલટા વધુ પડે છે: અહીં શ્રમણ મહાવીરની આ ક્રિયાઓ પરથી તેમના નૈસર્ગિક છવનની પૂર્ણ ખાતરી થાય છે. પોતાના કાનમાં વચન પડે, અને તે અસર કરે Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ આચારાંગસૂત્ર તેને ઉચિત ઉત્તર આપે, એ ઉત્તરથી સામા લેકે ચિડાઈને મારે તો તે સહે, અને ત્યાંથી ચાલી જવાનું કહે તો તેમ કરે, પૂછયા વગર તેમને સ્વયં બલવાનું મન ન થાય, અને પિતાની હાજરીમાં ચાર સંતાઈ રહે, કઈ કુકમ કરે અથવા કોઈ પોતાને માટે કે ગાળો દે, તેય તેમને લેશ પણ તેની અસર ન થાય. એનું કારણ એ છે કે એ મહાપુરુષ એમ જાણતા હોય છે કે એ બધું બનવા ગ્ય છે. અને બને છે. આ દશા કે આ ભૂમિકા, સત્યજ્ઞાની અને સમર્થગીને જ સહજ હોઈ શકે. અહીં પણ મહાવીરના સહજગિની પ્રતીતિ છે. [૧૩] ઓ મેક્ષમાર્ગના મહારથી જંબૂ! જ્યારે શિશિરઋતુમાં ઠંડો પવન બહુ જોરથી ફેંકાતે હતા, જ્યારે લેકે થરથર ધ્રુજતા હતા, જ્યારે બીજા કેટલાક સાધુઓ (આવી ઠંડી સહન ન કરી શકવાથી ) નિર્વાત ( જ્યાં વાયુ ન પ્રવેશી શકે એવું) સ્થાન શોધતા હતા, અથવા વસ્ત્રો પહેરવાને ચાહતા હતા, જ્યારે તાપસો લાકડા બાળીને ઠંડીનું નિવારણ કરતા હતા, જ્યારે આવી રીતે ઠંડી સહન કરવી ઘણી મુશ્કેલ હતી, ત્યારે તે સમયે પણ તે સંયમીશ્વર ભગવાન (વીર પ્રભુ) નિરીહ (ઈચ્છારહિત) બની ખુલ્લા સ્થાનમાં રહીને પણ ઠંડી સહન કરતા. કદાચ અત્યંત ઠંડી પડતાં તે સહન કરવા દેહ અસમર્થ થઈ જતા તે રાત્રિએ (મુહૂર્તમાત્ર) બહાર હરીફરીને સમભાવ કેવળી પુનઃ અંદર આવી ધ્યાનસ્થ રહી એ ઠંડીને સહન કરતા. નેધ–આ સૂત્ર પરથી એ ફલિત થાય છે કે શ્રમણ મહાવીર જેવા યોગીના દેહ પર પણ ઋતુની અસર તે થઈ જ જતી અને થાય છે. અને એ સ્વાભાવિક પણ છે. જ્યાં દેહ છે ત્યાં દેહને અંગેની અસરે તો જરૂર થાય જ. યોગીને ઠંડી ન જ લાગવી જોઈએ એ કંઈ એને માટે નિસર્ગની નિયમાવલીમાં અપવાદ હોઈ શકતો નથી, તેમ યોગી ખાય પીએ નહિ એવી માન્યતાચ ભ્રમમૂલક છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી તેની સંચમી હાજતો તે જરૂર રહે. અને તે ખોટું કે અવાસ્તવિક છે તેમ માનવું એ ભૂલભરેલું છે. એટલું જ નહિ, બલકે ગીને બહારની ક્રિયાની વિશેષતાઓ કે બહારની શક્તિઓથી માપવાની રીતિ પણ વાસ્તવિક નથી. Page #454 -------------------------------------------------------------------------- ________________ વીરનાં વિહાર સ્થાને ૪૦૧ એ સાધકનું હૃદય કેટલું ઉચ્ચ અને ઉદાર છે? એ પતિત પ્રત્યે પણ કેટલો પ્રેમાળ છે? એનાં વિકાર, માયા, દંભ, લોભ વગેરે કેટલાં ઘટહ્યાં છે ? અને એણે પૂજા પ્રતિષ્ઠાની વાસના તથા લાલસા કેટલી ઘટાડી છે ? એને દેહાધ્યાસ કેટલું છે? એ યોગ્યતા પર જ યોગીની ભૂમિકાને મદાર છે. અહીં શ્રમણ મહાવીરની મહત્તા પણ એ દષ્ટિએ છે. [૧૪] દિવ્યદૃષ્ટિ જંબૂ ! આ રીતે યોગી હોવા છતાં શ્રમણ મહાવીરે દેહાધ્યાસની લેશ પણ અસર ન થાય તે સારુ વધુ ને વધુ જાગરૂક રહી ઉપરની જે વિધિનું પાલન કર્યું છે તે વિધિનું પ્રત્યેક ત્યાગી સાધકે વિવેકપૂર્વક પાલન કરવું હિતાવહ છે. ઉપસંહાર શ્રમણ મહાવીરનો વિહાર એ જેમ સાધનાનું એક અંગ હતું, તેમ વિહારમાં ભિન્નભિન્ન એકાંત સ્થાનમાં રહી સ્વાધ્યાયમગ્ન અને ધ્યાન મગ્ન રહેવું એ ક્રિયા પણ સાધનાનાં અંગભૂત હતી. અલ્પનિદ્રા, તપશ્ચરણ, કષ્ટ સહન એ બધાં વૃત્તિ પર વિજય મેળવવાના પ્રયોગો હતા. તે દ્વારા સત્યની પ્રાપ્તિ જેમજેમ થતી ગઈ તેમતેમ દેહ સાથે રહેવાં છતાં તેઓ દેહાધ્યાસથી પર રહેવામાં સફળ થતા ગયા. પ્રત્યેક સાધકની સાધના આ રીતે સફળ થઈ શકે છે. એમ કહું છું. ઉપધાન શ્રત અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થયો. Page #455 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ઉદ્દેશક શ્રમણની સહિષ્ણુતા "" પાદવિહાર અને ભિક્ષા એ મને શ્રમણના સ્વાવલંબન અને સંયમ કેળવનારાં સુદૃઢ સાધના છે. જેણે પેાતાનુ સર્વ સ્વ જગતને ચરણે ધરી “ વસુધૈવ કુટુવર્ડ્ઝ ” એટલે કે સમસ્ત વિશ્વની સાથે મૈત્રી અને પ્રેમ સાધવાના પ્રયાગ આદર્યો છે. એવા ત્યાગીજનને પાવિહારમાં અનેક પ્રકારના ટાઢાઊના પ્રસગા સાંપડે એ સ્વાભાવિક છે. આવા અનેક ઉપસર્ગો અને પરિષદ્ધા વચ્ચે જેટલે અંશે તે સમભાવે જીવી શકે તેટલે અશે તેની શ્રમસાધના સફળ થાય અને તે વિકસ્યા ગણાય. સયમમાગે જતાં અકસ્માતથી સ્વજન્ય કે પરજન્ય જે સંકટો આવે તેને પરિષ, અને કોઇ અન્ય વ્યક્તિદ્વારા ઇરાદાપૂર્વક કે અજ્ઞાનતાથી, વૈરવૃત્તિથી કે કુતૂહલવૃત્તિથી જે સકા ઉપજાવવામાં આવે તેને જૈન પરિભાષામાં ઉપસ કહેવામાં આવે છે. પાદવિહાર અને ભિક્ષામય જીવનમાં આ બન્નેના રચનાત્મક અનુભવ થવા અતિ સુલભ છે. શ્રમણ મહાવીર અના` ભૂમિમાં વિચર્યાં હતા, કારણકે Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રમણની સહિષ્ણુતા ૪૦૩ તે નિગ્રન્થની દષ્ટિમાં આય અને અનાર્યની એવી વિષમબુદ્ધિ કે ભેદબુદ્ધિને અવકાશ નહેતે. તે શ્રમણવર તે સર્વ પર સમભાવી હતા. છતાંયે અનાર્યત્વના સંસ્કારેને વશ થયેલાં અનેક જદ્વારા વિવિધ રીતે એ યેગી પર અનાર્યત્વના નમૂનારૂપ ઉપસર્ગો નડયા. અને એ અનેક દુસહ સંકટમાં પણ જે તત્ત્વનું અવલંબન લઈ તેઓ સંયમી, સ્થિર અને સમભાવી રહ્યા તે પ્રતિકારરહિત સહિષ્ણુતાનું ચિત્ર આલેખતા ગુરુદેવ બેલ્યા [૧] મેલાથી જંબૂ! મહાનિગ્રંથ મહાવીર, કર્કશ સ્પર્શ, ટાઢ, તાપ તથા ડાંસ અને મચ્છરના ડંખ વગેરે વિવિધ પરિષહોને સમભાવપૂર્વક સહન કરી શક્તા. નોંધ –તેઓ વસ્ત્ર ન રાખતા હોવાથી દેહ પર ટાઢ, તાપ, કઠેર સ્પર્શ અને ડાંસ તથા મચ્છર વગેરેના ડંખનો અનુભવ થવો સ્વાભાવિક હિતે. શ્રમણ મહાવીર એ કષ્ટોને મજપૂર્વક સહી લેતા એટલું જ નહિ, પણ ત્યાંય સમભાવ રાખી શકતા. એટલે કે તેમનું ચિત્ત પણ તેને બચાવ કરવા પ્રેરાતું નહિ એમ કહી સૂત્રકાર અહીં શ્રમણ મહાવીરની સતત જાગ્રતદશા અને અખંડ એકાત્મલીનતાનાં દર્શન કરાવે છે. [૨] સાધક ખૂ! વળી તે દીર્ધ તપસ્વી મહાવીર દુર્ગમ્ય એવા લાટ દેશના વભૂમિ અને શુભૂમિ નામના બન્ને વિભાગોમાં વિચર્યા હતા. ત્યાં તેમને રહેવાને સ્થાન પણ હલકાં (વિષમ) મળતાં અને આસને (બેસવાનાં સ્થાને) પણ તેવાં જ મળતાં. નોંધ:–લાટ દેશમાં વજભૂમિ અને શુભ્રભૂમિ એ બને ભૂમિને વજભૂમિને વિભાગ. વજ=Hard અથત સખત, અને ભૂમિ=soi અર્થાત કે પ્રદેશ કે જમીન. It means hard soil. That is such country where religious preaching had very little effect on Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪, આચારાંગસૂત્ર વિભાગ તે કાળે પ્રાયઃ અનાર્ય લોકોની વસતિથી વ્યાપ્ત હેવો જોઇએ. જેનામાં આર્યના ગુણે જેવા કે માનવતા, દયા, પ્રેમ, ઉદારતા, પરોપકાર, સંયમ કે ત્યાગ ઈત્યાદિ ન હોય પણ મૂઢ સ્વાર્થ અને નિર્દયતા જ હોય કે–એને લઈને જેઓ પાશવી અને પેશાચિક કર્મો કરતાં હોય, તથા પરલોકને કે સ્વકૃત કર્મોના પરિણામને ડર ન રાખતા હોય, તેમને અનાર્ય કહેવાય. આજે પણ આવી વસતિ પ્રાયઃ જંગલો અને ખીણોમાં વસતી મળી આવે છે. તેમનું જીવન વ્યવસ્થિત શ્રમજીવી નથી હોતું. પ્રાયઃ લંટીને કે જેતે ખાઈને તેઓ જીવન લંબાવતા હોય છે. તેમાં માંહમાંહે પણ ખાસ સામાજિક નિયમ નથી હોતા. શક્તિ એ જ એમનો નિયમ. એટલે જ સૂત્રકાર કહે છે કે તે વિભાગો સાધુજનોને જવા માટે દુગમ્ય હતા. એ પ્રદેશ જંગલ, ખીણ અને પહાડોને લઈને કેવળ માર્ગની દષ્ટિએ જ નહિ બલકે ત્યાં વસતી માનવજાતિની સંસ્કૃતિની દૃષ્ટિએ પણ દુર્ગમ્ય હતા છતાં the minds of the audience. સારાંશ કે જ્યાં શ્રેતાઓના મન પર ધાર્મિક ઉપદેશની ઘણું જ થંડી અસર થતી તેવો પ્રદેશ, આવો અર્થ “પ્રાચીન ભારતવર્ષ” માં સ્વીકૃત છે. જુઓ પૃ. ૧૬પ. જો એ વ્યુત્પત્તિજન્ય અર્થને રવીકાર કરીએ તે શુભ્ર ભૂમિને ‘ઉજવળ સંસ્કારવાળી પ્રજાને પ્રદેશ” એ અર્થ પણ કાં ન ઘટે? જ્યારે અહીં સૂત્રકાર તે એ બન્ને પ્રદેશને લાટ દેશના વિભાગો તરીકે વર્ણવે છે. અને એ બને વિભાગોમાં વસતી પ્રજામાં અનાર્ય ત્વ અધિક હતું એમ પણ જણાવે છે. વળી ભૂમિ સખ્ત કે નમ્ર હોય તો પ્રજાનું માનસ નમ્ર કે લોખંડી બને. એ યુક્તિ પણ સંગત નથી. ઘણી વાર નમ્ર ભૂમિમાં વસતા માનવોનાં માનસ કઠોર હોય અને કઠેર ભૂમિમાં વસતા મનુબેનાં માનસ નમ્ર હોય એવું નજરે દેખાય છે. વસ્તુતઃ માનસ રવભાવ અને ભૂમિને ખાસ પ્રત્યક્ષ એ કશો સંબંધ નથી. આ પ્રદેશો હાલના ઓરિસા પ્રાંતની સરહદ પર અને પ્રાચીન સત્રની દષ્ટિએ વંશ અથવા ચેદી દેશની સરહદ પર હેવો જોઈએ એવી પ્રાચીન ભારત વર્ષને લેખકની કલ્પના છે. જ્યારે બીજા ગ્રંથકારે એ પ્રદેશોને શ્રાવસ્તી નગરની ઉત્તરમાં હિમાલય તરફના પહાડી દેશમાં હેવાનું જણાવે છે. આ બે પિકી ઐતિહાસિક સત્ય શું છે એ ઈતિહાસના જિજ્ઞાસુઓ શોધીને વિચારો મારી, દષ્ટિએ મને બીજા ગ્રંથકારને મત શ્રમણ મહાવીરનાં વિહાર સ્થાનોની અપેક્ષાએ પ્રમાણભૂત છે. ' Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રમણની સહિષ્ણુતા . ૪૦૫ શ્રમણ મહાવીરે ત્યાં વિચરવું યોગ્ય ધાર્યું. અહીં જ તેમની સહજ ઉદારતાની પૂરેપૂરી પ્રતીતિ થાય છે. જ્યાં આર્યો હોય ત્યાં આર્યોનું સન્માન હોય જ. અને ત્યાં ખાસ ઉપસર્ગો-પરજન્ય બાધક સંકટ આવવાના પ્રસંગે પણ ભાગ્યે જ મળે, પણ અનાર્ય ભૂમિમાં તો એવા પ્રસંગો પળેપળે સાંપડે અને ત્યાં સમભાવને નમૂન પુરે પાડવાથી પોતાને અને પરને બનેને લાભ થાય. પરને એટલા માટે કે આવા ચરિત્રની અનાર્યોને પણ અસર થવાનો સંભવ રહે. કારણ કે તેઓ પણ મનુષ્ય છે, તેમાં પણું લાગણી જેવું તત્ત્વ છે. માત્ર નિમિત્ત ન મળવાને કારણે વાતાવરણવશ તેમનું અનાર્યત્વ વધતું જાય છે. એટલે અનાર્યોને આર્યત્વનાં દેલને મળે એ શુભ નિષ્ઠા પણ શ્રમણ મહાવીરના અનાર્યભૂમિના ગમન પાછળ ફલિત થાય છે. જગકલ્યાણના ઇછુક શ્રમણ મહાવીરની આ યોગ્યતાએ જ તેઓ વિશ્વકલ્યાણના સાધક, સર્વજ્ઞ અને ભગવાન બની ગયા. [૩-૪] વિચક્ષણ જંબુ ! લાટ દેશમાં વિચરતાં તે મહાશ્રમ- . ણને ઘણાં કષ્ટ વેઠવાં પડતાં. ભિક્ષાર્થે જતાં ત્યાંના અનાર્ય લેકે તે વીર શ્રમણને મારવા અને બટકાં ભરવા દોડતા. અથવા ઘરમાં બેઠાં બેઠાં કેટલાક અનાર્યો તે પિતાના જંગલી કૂતરાઓને તે તરફ દોડાવી મૂકી કરડાવતા પણ ખરા. છતાં આ બધાં કષ્ટને તેઓ સમભાવથી સહી લેતા. આવાં કષ્ટો સહી ફરતા ફરતા કદાચ કઈ સ્થળેથી ભિક્ષા મળતી તો પણ તે ભજન અતિ લૂખું અને બહુ અલ્પ મળતું. આ અનાર્ય પ્રદેશોમાં સામાન્ય રીતે વિચરતાં પણ ઘણા જંગલી પશુઓ અને કુતરાઓ તેમને રંજાડતા. પરંતુ એ જોઈ અનાર્યોને તે કુતૂહલ થતું અને ઘણું મૂખ લેકે તે કૂતરાઓને છુ છુ કરીને તે શ્રમણને કરડાવવાની ઊલટી પ્રેરણા કરતા તેમાંના કોઈ ભાગ્યેજ એવા મળતા કે જે આવું કંઈ કરવા ન ઈચ્છતા અને કોઈ વિરલ તેને વારવા પ્રયત્ન પણ કરતા. ' નોંધ-આ બને સૂત્રો પરથી ત્યાંની જંગલી પ્રજાનું માનસ, ત્યાંની રહેણીકરણી અને ત્યાંના ખાનપાનને પરિચય થાય છે. અને અનાર્યોમાંચ આર્યવના આછા પાતળા સુષુપ્ત કે પ્રગટ સંસ્કારે તે હોય છે એ વાત Page #459 -------------------------------------------------------------------------- ________________ ४०६ આચારાંગસૂત્ર પણ ઉપરના સૂત્રમાં સૂત્રકારે આપેલી અનાર્યોની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તારી આવે છે. આ પરથી અનાર્યોમાંય આર્યત્વ અને આર્યોમાંચ અનાર્યત્વ હોઈ શકે છે કે પ્રવેશી શકે છે. તેમ જ આર્ય કે અનાર્યને કઇ પણ જાતિ, ક્ષેત્ર કે કાળનાં બાહ્ય બંધન નથી એટલું સહેજે સમજાય છે. [૫] આત્માથી ખૂ! આવા અનાર્ય લેકની વસતિમાં તે ભગવાન માત્ર એક કે બે વાર જ નહિ પરંતુ ઘણી વાર વિચરતા. ત્યાંની વજભૂમિમાં વસતા લોકોને પિતાના સારુ પણ લૂખું અને તામસી ભોજન માંડમાંડ મળતું હોવાથી તેઓ એટલા તો તામસી સ્વભાવના બની ગયા હતા કે સાધુને ભિક્ષાર્થે આવતા દૂરથી જોતાં જ ૮ષી બની કૂતરાઓને છૂ છૂ કરીને તેની પાછળ દોડાવી ઉપદ્રવ કરતા. આ કારણે બૌદ્ધાદિ મતના તથા બીજા કેટલાક ભિક્ષુકાને જે તે પ્રદેશમાં વિચરવાનું કામ પડતુ તે નાળવાળી લાકડી ( કૂતરાના ઉપદ્રવથી બચવા પૂરતું સાધન) હાથમાં લઈ બહાર નીકળવાનું રાખતા. છતાંય કૂતરાઓ તેઓની પાછળ પણ લાગ્યા રહેતા અને તેઓને કરડી ખાતા. સુજ્ઞ જંબુ ! આ રીતે એ લાટ પ્રદેશ મુનિવિહારને માટે સર્વથા વિકટ જ હતું, તોયે ભગવાને તે પરિસ્થિતિમાં રહી, દેહભાન ભૂલી તથા દુષ્ટ મનોવૃત્તિને દૂર કરી પ્રત્યેક પ્રાણી પ્રત્યે પ્રેમ કેળવીને અનેક પ્રકારનાં સંકટો અને અનાર્ય લોકોનાં કડવાં વચનોને સમભાવે તથા પ્રસન્નચિત્તે સહન કો. નેધ-શ્રમણ મહાવીરનો આ શોધનકાળ હતો. અને એ શેાધનને માર્ગ કઠિન અને કપરો હતા. તોય શુધનને માર્ગ જેટલો કઠણ છે, તેટલી જ તેને ગર્ભમાં શાશ્વત શાતિ છે; અને પતનને માર્ગ જેટલો રારળ છે, તેટલો જ તેના ગર્ભમાં પરિતાપ છે. એવો એમને અતૂટ વિશ્વાસ હોવાથી એમણે એ સ્વેચ્છાથી જ સ્વીકાર્યો હતો. આ સૂત્રમાંથી એ પણ ફલિત થાય છે કે તે વખતે શ્રમણ મહાવીરના સાધનાકાળમાં બૌદ્ધ સાધુઓ પણ તે પ્રદેશમાં વિચરતા. આથી બુદ્ધદેવ અને ભગવાન મહાવીર બને સમકાલીન હતા. એટલું જ નહિ બલકે બૌદ્ધ ભિક્ષુઓ ભગવાન મહાવીરની સાત્વિક પ્રવૃત્તિનું અનુકરણ પણ કરતા કે કરવા ઇચ્છતા એમ પણ Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રમણની સહિષ્ણુતા ४०७ સ્પષ્ટ થાય છે. એ ભિક્ષુઓનું પણ લાટ પ્રદેશનું દુર્ગ) ગમન, એમની શુભ પ્રવૃત્તિ તથા શુભ અનુકરણવૃત્તિ બતાવે છે, અને તે સુયોગ્ય છે. સાથેસાથે બૌદ્ધભિક્ષુઓ નાળવાળી લાકડી રાખતા એમ પણ સૂત્ર ભાખે છે, એ પરથી એમની ક્રિયા પાછળ પ્રતિકારક વૃત્તિનું માનસ પણ દેખાઈ આવે છે. અને આ માનસનું મૂળ કારણ ધાર્મિક સંસ્કૃતિ છે. તેઓ આ સાધન કેવળ રક્ષણાર્થે જ રાખવાનું ચાહતા એ વાત અહીં ભૂલવી જોઈએ નહિ. પરંતુ શુદ્ધ પ્રેમના માર્ગમાં સામેની વ્યક્તિની ક્રિયા તરફ જોવાનું હોતું જ નથી, એટલું જ નહિ પણ સામા પાત્રની સરાસર અઘટિત કિયા હોય તો પ્રતિકારની ભાવના સુદ્ધાં હોવાનું સંભવતું નથી. તેમ જ વિશ્વમાં વસતા એક પણ પદાર્થનો દુરુપયેાગ કરવો એ તો હિંસા છે જ. પણ એક પણ સૂક્ષ્મ જીવજંતુની વચ્ચે આવી તેમને રંજાડવાની ઇચ્છા સુદ્ધાં કરવી; ત્યાં પણ હિંસા છે. ભગવાન મહાવીર આવી પૂર્ણ અહિંસાની વ્યાખ્યામાં માનતા હોવાથી નિસર્ગના-કર્મના અચળ સિદ્ધાંત પ્રમાણે તે કેળનો પ્રતિકાર ન કરતા, એટલું જ નહિ પરંતુ પ્રતિકારના સાધનને ન ઈચ્છતા. એમ ઉપરનું સૂત્ર કહે છે. એમની આ વિશેષતા એમના કાળ પછી પ્રત્યેક દર્શનકારે મત કે પંથના સંસ્થાપક તથા મહાપુરુષોએ અનુકરણીય ગણી છે. એટલું જ નહિ બલકે જીવનમાં આચરી પણ છે. ભગવદ્ગીતા, પાતંજલ યોગ, ધમ્મપદ, ઇત્યાદિ માનનીય ગ્રંથોમાં તેનાં કિરણો સારા પ્રમાણમાં મળે છે. જૈનદષ્ટિએ “શઠં પ્રત્યપિ સવૅ” એ વાસ્તવિક અહિસાનો મૂળભૂત સિદ્ધાંત છે. એ જ અહિંસા જ્યારે ક્રિયાત્મક બને છે, ત્યારે તેને શબ્દપર્યાયરૂપે ઓળખવા માગીએ તો અનુકંપા કે દયાના નામથી ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત એટલે જ્યાં વ્યાપક તેટલી જ તે વ્યકિત, સમાજ કે રાષ્ટ્રમાં વધુ સંસ્કારિતા અને વધુ શક્તિ નજરે પડવાની. પણ અહીં એટલું કહેવું જરૂરી છે કે ઉપરની અહિંસાની વ્યાખ્યા જૈન એટલે વીર વિજેતા અને ઉચ્ચકોટિના સાધક માટે છે, અને એવો વીર જ શડની સાથે સખ્ય બાંધી શઠની શતા છોડાવી શકે. એટલી ભૂમિકાએ ન પહોંચ્યો હોય તે જે એનું અનુકરણ કરવા લાગે તે અનર્થ જ કરી બેસે. જેની વૃત્તિમાં વ્યકિતપરત્વેના અંગત વૈરના અંકુર ન હોય તે જ ઉપરની અહિંસાનું વિવેજ્યુક્ત પાલન કરે. Page #461 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર આ સૂત્રમાં જેમ વૈજ્ઞાનિક દૃષ્ટિ છે, તેમ વૈધક દષ્ટિનું પણ એક વાકય મળે છે. અને તે એ છે કે ભેાજન પણ માનસને ઘડવાનું અનુત્તર સાધન છે. ‘જેવું અન્ન તેવું મન' એ સામાન્ય કહેવત પણ ખૂબ ઊંડાણથી વિચારવા જેવી છે. આખેડવા અને ખારાક પર માસિક ઘડતરના મેટા આધાર છે એ વાત ખરાખર જ છે. જેમ અતિ સ્વાદ, રસાળાં અને તીખાં તમતમતાં ખાણાં જ્ઞાનતંતુઓને તથા ઇંદ્રિયાને ઉત્તેજિત બનાવી મૂકે છે, તેમ કેરી, માદક અને તામસી ખાણાં લેવાથી પણ પ્રકૃતિમાં નિર્દયતા, ક્રૂરતા અને પરશેવૃત્તિ વધે છે. આટલું વિચારી વિકાસને ઈચ્છનાર પ્રત્યેક માનવ સાદું અને સાત્ત્વિક ખાણુંપીણું લેવા તરફ લક્ષ આપે. ૪૦૮ આથી જૈનદર્શનમાં માંસમદિરાદિ અભક્ષ્ય ખાનારને નરકગતિના આધકારી કહી એના ત્યાગ પાછળ અતિ ભારી આપ્યા છે. એમ દેખાઇ રહે છે. કેવળ સાત્ત્વિકતા જ નહિ ખલકે સાચું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પણ એ ઉપયાગી છે. તામસી ખાણુાંપીણાથી મનુષ્યની પ્રકૃતિ તામસી અને ઝનૂની થઇ જાય છે, એ સારાસારને વિવેક ખાઈ બેસે છે, અને ધર્મને કે વ્યવહારને નામે અનેક પ્રકારનાં પૈશાચિક કાર્યો કરી તે દ્વારા અધમ સ્થાનમાં ચેાજાવા લાયક બધી સામગ્રી પણ તૈયાર કરી નાખે છે; પરિણામે એને અધમ તથા દુઃખદ સ્થાનમાં જવું પડે છે. આ વાત ખૂબ સંસ્મરણીય છે. અનાર્ય અને આને ભેદ પણ આ જ જાતની વૃત્તિ અને એ વૃત્તિારા થતાં કમેર્ડ પર જ અવલંબે છે. માકી તે, મનુષ્યમાત્રને પછી એ આહે કે અના` હા, દેહ, ઇંદ્રિયા અને મન વગેરે તે! બધું સરખું જ મળે છે. ફેર માત્ર હોય તે વૃત્તિને, જગતનાં સુખઃખનું મડાણ પણ આ વૃત્તિને જ આભારી છે. [૬] પ્રિય મેક્ષાથી જમ્મૂ ! સંગ્રામને મેાખરે ચડેલા બળવાન હાથી પરાક્રમપૂર્વક જય મેળવે છે તેમ સાધકપુંગવ મહાવીર પણુ આંતરિક સંગ્રામમાં (અહિંસા, સત્ય અને સયમનાં શસ્ત્રોથી) જીતીને પાર ઊતર્યાં હતા. નોંધઃ—પાંચમા સૂત્ર પરથી “ અસમથો મનેસાધુઃ એવા કોઇ અવળે! અર્થાન લઇ લે તે ખાતર શ્રમણ મહાવીરની વીરતાને સૂત્રકારે પ્રાસી છે અને તે સમુચિત છે. પ્રત્યેક કાર્યમાં વીરતાની આવશ્યક્તા છે. "" Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રમણની સહિષ્ણુતા , - ૪૦૯ અહિંસા પણ સાચે વીર જ પાળી શકે. ક્તવ્યધર્મ પણ વીર જ બજાવી શકે. આ વાત અનુભવગમ્ય છે. જે વીર નથી હોતો તે કોઈને ક્રિયાથી ન મારે તોય વૃત્તિનો તે તે પામર અને નિર્માલ્ય હોઈ અનેકગણી માનસિક હિંસા કરી નાખે છે. એટલે જેની વૃત્તિમાં સાચી વીરતા છે. તે જ સાધક આ સંગ્રામમાં પાર ઊતરે છે, એમ સમજવું. શ્રમણ જ્ઞાતપુત્રબહારનું યુદ્ધ છોડી તેના કારણને શોધ્યા પછી કેવળ આંતરિક સંગ્રામના અખંડ વિજેતા બન્યા અને રહ્યા હતા, માટે જ મહાવીર તરીકે પંકાયા. બહારના સંગ્રામને વિજેતા સાચો વીર નથી. જે આંતરિક સંગ્રામનો વિજેતા છે તે જ વર છે. બહારના સંગ્રામમાં બહારના સાધન હોય, પણ આત્મસંગ્રામમાં તો કેવળ આંતરિક સાધનો જ હોય. બહારને વિજેતા પિતાને કે પોતાના સાચા શત્રુઓનો ભાગ્યે જ પિછાની શકવાથી લડે છે કે હણે છે ખરે; પણ એ કેવળ સાધનરૂપ દેહને-શત્રુતાને નહિ! પણ દેહ મરવાથી વૈર શમે એ માન્યતા જ ખોટી છે, એ તો ઊલટું વધીને અન્ય જન્મમાં વધુ પીડવાનું. આ વાત યાદ રાખવાડ્યુ છે. સાચો વીર એ બધાનાં મૂળને તપાસી કેવળ શત્રુઓને એટલે કે પોતાના આંતરિક ક્રોધાદિ રિપુઓને જ હણવાનું પસંદ કરે છે, અને સર્વ પ્રયત્ન એમની પાછળ જ ખર્ચા વિકાસ સાધે છે. [૭] આત્માથી જંબુ ! કોઈ વખતે એ લાટ પ્રદેશનાં વિશાળ) જંગલમાં ચાલતાં ચાલતાં સાંજ થઈ જતી તો ઘણી વાર એ શ્રમણ વીરને રહેવાનું ગ્રામ પણ ન મળતું (અને ત્યાં જ કોઈ વૃક્ષતળે તેઓને રહી જવું પડતું), અને તેઓ ભોજન કે રહેવાનું સ્થાન શોધવા અર્થે કઈ ગામમાં પ્રવેશ કરવાનું મન કરતા ત્યાં તે પાદરમાંથી જ અનાર્ય કે સામે આવી તેમને મારતા, અને એમ કહેતા કે “અહીં સ્થાન નથી. એ ! પેલે સ્થાને જા. ( આ ગામથી બીજે ચાલ્યો જા)” [૮] પ્રિય જંબૂ! ઘણું વખતે એ શ્રમણવરને આ લાટ દેશમાં વસતા અનાર્ય લોકો લાકડીથી, મૂઠથી, ભાલાની અણીથી, પથ્થરથી કે હાડકાના ખપરથી મારતા ને પાછા ઉપરથી ઊલટું Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ આચારાંગસૂત્ર એમ કહેતા કે “આ ભૂત જેવો કોણ છે ?” અને એમ કહી કેવળ બુમ પાડવા લાગી જતા. (અને બીજા લોકોને પણ એકઠા કરતા.) [૯] વહાલા ભિક્ષુક જંબૂ! કઈ વખતે તો ત્યાં વસતા અનાર્યો એ મહાશ્રમણને પકડીને તથા તેમના દેહ પર અનેક ઉપસર્ગો (પીડાઓ) ઉત્પન્ન કરીને તેમનું માંસ પણ કાપી લેતા, અથવા તો એમના પર ધૂળ વરસાવતા. કઈ તે કેટલીક વાર ઊંચે ઊંચકીને તેમને નીચે પટકી પાડતા, અથવા ધ્યાનસ્થ આસને બેઠા હોવા છતાં તે આસનને ડગડગાવી ધ્યાનથી ચલિત કરવાનું કુતૂહલ કરતા. પરંતુ આવા પ્રત્યેક પ્રસંગે દેહાધ્યાસ, દેહમમત્વને દૂર રાખી તથા વાસનારહિત બની એ શ્રમણ સમભાવને ધાર્યું જ જતા હતા. [૧૦] ઓ મેક્ષના સંપૂર્ણ અભિલાષી જબૂઆ રીતે જેમ બખ્તરથી સજજ થયેલે કોઈ વીર સુભટ યુદ્ધને મોખરે ચડી ભાલાથી ભેદવા છતાં (બખ્તર હવાથી) ભેદા નથી કે ડરતે નથી, તેમ પ્રબળ સત્ત્વવાળા ભગવાન મહાવીર પણ એ ઉપસર્ગોનું બધું કષ્ટ સહવા છતાં લેશ પણ ચંચળ ન બનતાં બરાબર અડેલ તથા અચલ રહ્યા.) નોંધ –ભાલાં અને હાડકાંનાં ખપ્પર વગેરે શસ્ત્રો પરથી તે પ્રદેશમાં કેવા પ્રકારના જંગલી લોકે રહેતા હતા એ સ્પષ્ટ થાય છે, જેમને સાંભળતાં પણ કમકમાટી ઉપજે એવાં વિવિધ સંકટોનો આ સૂત્રોમાં ઉલ્લેખ છે. તોયે એ બધાં એમણે સમભાવે સહ્યાં હતાં એમ પણ સૂત્રકારની સ્પષ્ટ સાક્ષી છે. ત્યારે અહીં એ પ્રશ્ન થવો સ્વાભાવિક જ છે કે એમણે એ બધું મનમાં પણ આવ્યા વગર શી રીતે રહ્યું હશે ? એનો ઉકેલ પણ સૂત્રકાર સાથે ને સાથે દશમાં સૂત્રમાં આપી દે છે. અહીં આપેલી વીર સુભટની ઉપમા પણ સંપૂર્ણ રીતે સુંદર ઘટે છે. વીર સાધક જેમ બખ્તર હોવાથી શસ્ત્રો પડવા છતાં ભેદતો નથી, તેમ શ્રવણ મહાવીરને વૃત્તિ પર આત્મભાનથી જાગૃત થયેલી શુદ્ધ વિવેકબુદ્ધિનું બખ્તર હતું એટલે જ તેઓ અડેલ અને અખલિત સમભાવ રાખી શક્યા. [૧૧] મોક્ષાથી જંબુ ! આ રીતે શ્રમણ ભગવાન મહાવીરે જે માર્ગનું પાલન કર્યું છે તે માર્ગને અન્ય સાધકે પણ અનુસરે. Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રવણની સહિષ્ણુતા ઉપસંહાર સાધનાની વિક્ટ વાટે પ્રલેાલનની ખીણા અને સંકટાના ટેકરા હેાવા સ્વાભાવિક છે. મુશ્કેલીએ જ મહાપુરુષને સર્જે છે એમ કહીએ તે ચાલે. મુશ્કેલીવિનાના વિકાસમાર્ગમાં ધારેલી મેજ નથી મળતી, તેથી જ મહાપુરુષા વિકટ પથમાં જવાનું વધુ પસંદ કરે છે અને મેાજપૂર્વક તેને સહી પણ લે છે. કષ્ટોની સામે માનસિક, વાચિક કે કાચિક કાઇ પણ જાતને પ્રતિકાર કર્યા વિના તેમને સહી લેવાં એનું જ નામ સાચી સહિષ્ણુતા. આપત્તિને ખરો પ્રતિકાર પ્રત્યાધાતમાં નથી, પણ સહિષ્ણુતામાં જ છે. પ્રત્યાધાતનાં પરિણામ પરસ્પર હાનિકારક જ નીવડે છે. માટે સાધકે એવી આપત્તિની પરંપરામાં ભવિષ્યે પણ ન યેાનવું પડે, તે લક્ષ રાખી વ્યક્તિ પર કદી પ્રહાર ન કરવા. વ્યક્તિ તે માત્ર નિમિત્ત છે. નિમિત્તને તિરસ્કારવું કે તેની શુદ્ધિ કરવી તે કરતાં ઉપાદાનની શુદ્ધિ કરવી તે જ પ્રધાન, સરળ અને સાચા માર્ગ છે. એમ કહું છું. ઉપધાન શ્રુત અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયેા. ૪૧૧ Page #465 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ઉદ્દેશક વીર પ્રભુની તપશ્ચર્યા સાહિત્ય, સંગીત, કળા, વિજ્ઞાન, અર્થાજન, કે એવી બીજી સર્જનાત્મક બાહ્ય પ્રવૃત્તિઓમાંયે કઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં તપશ્ચરણને અવકાશ ન હોય! પરંતુ અહીં તો જેતપશ્ચરણ નું વિધાન છે તે મુખ્યત્વે આધ્યાત્મિક વિકાસને અનુલક્ષીને છે. બહિર્ભત–પરભાવથી થતી ક્રિયાઓમાં ચેતન્યની જે શક્તિઓ વહેચાઈને વિખરાઈ જાય છે એને એકત્રિત કરવી એટલે કે ચેતન્યની વિપરાતી શક્તિઓ સંગ્રહીત કરી એમને એક પ્રખર સંચય કરે, એનું નામ તપ. જુદી જુદી રીતે વહી જતી અનેક નિઝરણુઓના જલને સંગ્રહ કરવાથી જેમ સ્થાયી સંચય થાય છે, અને મહાન કાર્ય આપી શકે છે, તેમ ચૈતન્યની સંગૃહીત શકિત પણ અનંતગણું કાર્ય આપી શકે છે. છૂટાંછવાયાં કિરણે કશું કાર્ય કરી શકે નહિ. પણ એ એકત્રિત થાય છે અને જવલંત શક્તિ પ્રગટે છે. તેમ ચિતની શક્તિઓના સંગ્રહથી પણ એક અજોડ નવચેતન પ્રગટે છે. આથી કઈ પણ ધર્મ તપાસશે તો પ્રત્યેક ધર્મસંસ્થાપકે તપ શક્તિની અનિવાર્ય આવશ્યક્તા સ્વીકારી છે એમ જણાયા વિના રહેશે નહિ. Page #466 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુની તપશ્ચર્યા ૪૧૩ પરંતુ એ સગૃહીત થયેલી શક્તિ ખાટે માગે ન વેડફાઈ જાય—તે માંધેલા પુલમાં ગાબડુ પડીને પાણી ચાલી ન જાય કિવા તે વિશુદ્ધ પ્રવાહમાં બીજી કોઇ ઉપરથી, માજીમાંથી કે નીચેથી અનિષ્ટ તત્ત્વ ન ભળી જાય તે પૂરતી સ ́ભાળ રાખવાની પણ જરૂર પડે છે. આથી જ મહાશ્રમણ મહાવીરે પાતાની સાધનામાં તપનું સ્થાન જ્ઞાન અને ધ્યાન પછી આપ્યું છે. જ્યાં સુધી મેાહનીય કનું જોર હાઈ પરપદાર્થોથી દૂર રહેવાની કાળજી ધરાવતાં છતાં મમતા કે અહુતાનું આરોષણ થઈ જાય. અને એમાં સુખ છે, એવી ઊંડીઊંડી વૃત્તિ રહે ત્યાં સુધી આત્મશાન્તિ સાધવી એ કેવળ વલખાં માત્ર છે. આવું ધારી સંયમ અને ત્યાગ કર્યા પછી પણ શ્રમણ મહાવીરે સાડાબાર જેટલાં વર્ષા દીર્ઘ તપશ્ચર્યા આદરી અને તે દી તપસ્વી મહાવીર કહેવાયા. ૧ ૨ તપનું નામ છ માસી છ માસી ઊણા પાંચ દિવસ ૩. ચોમાસી * ત્રણ માસી ૫ અઢી માસીએ ૬ એ માસીએ ७ દાઢ માસીએ ८ માસ ક્ષમણ ૯ પક્ષ ક્ષમણ ૧૦ સ ૧૧ તાભદ્ર પ્રતિમા મહાભદ્ર પ્રતિમા તેની સંખ્યા એક એક ર (3 (3 છે એ માર ખેતર એક એક તેના કેટલા દિવસ થયા દિવસ ૬૪૩૦×૧ = ૧૮૦ ૬×૩૦-૧-૧૭૫ ૪૪૩૦૪૯-૧૦૮૦ ૩૬૩૦૪૨-૧૦ રાષ્ટ્ર૩૦૪ર-૧૫૦ ૨૪૩૦x૬=૩૬૦ ૧૫,૩૦X૨=૯૦ ૧૪૩૦x૧૨-૩૬૦ ના૩૦૮૭૨=૧૦૮૦ ૧૦ દિવસની=૧૦ ૪ દિવસની= ત્રીસ દિવસને એક મહિના તે ગણતરીએ કેટલા સમય રોકાય વર્ષ માસ દિવસ . ૬ ર પ ૨૫.. . ૩ ૩ ૧ ૮૭ - . . ૫ • ૩ . . . ર '' .. . . O ર . ૧૦ ४ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ આચારાંગસૂત્ર જ્ઞાન એટલે વિવેકબુદ્ધિ અથવા સમજશક્તિ. સંગ્રહમાં કયાંય ગાબડું ન પડે એની આ શકિત પૂરતી સંભાળ રાખે છે. અર્થાત કે તપશ્ચર્યા કેવળ નિર્વ્યાજ અને નિષ્કામ રહે એની એ અહર્નિશ કાળજી ર્યા કરે છે; કારણકે કેઈ પણ કિયા કર્યા બાદ તેના ફળની ઈચ્છા માનવમાત્રમાં રહે છે. એટલું જ નહિ બલકે કંઈ પણ નવીન જુએ એટલે આવું મને મળે તે ઠીક એવી એને ઊંડીઊડી સ્પૃહા-કે જેને જૈન પરિભાષામાં નિદાન તરીકે ઓળખવામાં આવે છેરહ્યા કરે છે. સામાન્ય રીતે જીવમાત્રમાં અને પ્રગટ સ્વરૂપે માનવમાત્રમાં એ લાલસા અતિ સ્પષ્ટ દેખાય છે. આ એક વાસનાનું જ સ્વરૂપ છે અથવા એની બીજી બાજુ છે, એમ કહી શકાય. એ સ્પૃહાના સંગથી શક્તિઓના સંગ્રહમાં ગાબડું પડે છે, અથોત કે એ તપશ્ચર્યા અશુદ્ધ બની જાય છે. પણ આવી તુચ્છ વૃત્તિ કે જે શલ્યની પેઠે જીવનને ડગલે ને પગલે ખેંચ્યા કરે છે તે કાંટાને સાચું જ્ઞાન કી દે છે, અને આત્મવિશ્વાસમાં લેશ પણ ગાબડું પડવા દેતું નથી. એ દૃષ્ટિએ જ્ઞાનની સર્વ પ્રથમ અગત્ય છે. જ્ઞાની સાધકને જગતના અભિપ્રાયની કશી પડી હતી નથી; માત્ર આત્માની જે પડી હેય છે. એની તપશ્ચર્યા અહંતાની વદ્ધિ માટે, ગારવા માટે મહત્ત્વાકાંક્ષા માટે અથવા લેપૂજા કે લેપ્રતિષ્ઠા માટે થતી નથી એટલે જ એ તપશ્ચર્યા આદર્શ અને સફળ ગણાય છે. ૧૨ અઠ્ઠમ બાર ૩૧૨–૩૬ ૧૩ છઠ્ઠ ૨૨૯ રરર૯=૪૫૮ ૧ ૩ ૮ ૧૪ ભદ્ર પ્રતિમા એક ૨ દિવસની=૨ ૦ ૦ ૨ ૧૫ દીક્ષાને દિવસ એક ૧ દિવસની ૧ ૦ ૦ ૧ ૧૬ પારણાં ૩૪૯ ૩૪૯ દિવસની ૩૪૯ ૦ ૧૧ ૧૯ દિવસ ૪પ૧૫ વ.૧૨ મા.૬ દિ.૧૫ જૈચપ્રકાશ ઉત્થાન “મહાવીરાંકમાંના શ્રી ત્રિભુનનદાસ મહેતાના લેખમાંથ ૦ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ વીરપ્રભુની તપશ્ચર્યા તપશ્ચર્યામાં જ્ઞાન સાથે ધ્યાનનું પણ સ્થાન આવશ્યક છે. કારણકે બહારથી ઘૂસતા વિકલ્પોના અનિષ્ટની ચેકી તો ધ્યાન જ રાખી શકે છે. સર્વ ઇંદ્રિયેમન, વાણુ અને કમને સત્ય પર એકાગ્ર કરી રાખવાની અદ્દભુત શક્તિ પણ ધ્યાનદ્વારા જ સાંપડે છે. એટલે આ રીતે જ્ઞાન અને ધ્યાન એ બને તપસ્વીને અનિવાર્ય આવશ્યક છે. જે એ બન્ને મેળવે છે અને એ સૌ શક્તિમાં ગાબડુંય નથી પડતું અને દુર્વ્યય પણ નથી થતું અને ધ્યાનપૂર્વકની તપશ્ચર્યા કેવળ આત્મવિકાસમાં સાંગોપાંગ ઉપયોગી બની રહે છે. આવી તપશ્ચર્યા એટલે જવલંત ભઠ્ઠી. એમાં અનેક જન્મનાં સંચિત થયેલાં કર્મકાડૅ ક્ષણવારમાં બળીને ભસ્મીભૂત થાય છે, અને ચૈતન્યને અપ્રતિહત પ્રકાશ જીવનના સર્વ ભાગમાં પથરાઈ જવાથી અંધકાર દૂર થાય છે. આથી જ શ્રમણ મહાવીરના આયુષ્યકાળને છઠ્ઠા કરતાંયે વધુ હિસે કેવળ તપશ્ચર્યાની ક્રિયાને ખોળે આવે છે, અને એમના સાધનાકાળનું તો એ મુખ્ય કેન્દ્ર છે. દીર્ઘતપસ્વી મહાવીરે તપશ્ચર્યા સંબંધ સીધી રીતે આંતરિક વૃત્તિઓ સાથે છે એ હેતુ બરાબર જળવાઇ રહે એટલા ખાતર તપશ્ચરણના મુખ્ય-આંતરિક અને બાહ્ય એવા બે ભેદે, અને તેના પેટા વિભાગ મળી કુલ બાર ભેદે વર્ણવ્યા છે. એ બધા ભેદને એમણે પોતાના જીવનમાં કેવી રીતે ઉતાર્યા હતા એ વર્ણવતાં ગુરુદેવ બેલ્યા:– [૧] તપસ્વી જંબુ! શ્રમણ ભગવાન મહાવીર રોગોથી અસ્પૃશ્ય ને નીરોગી હોવા છતાં અલ્પભેજન (મિતાહાર) કરતા. વળી વહાલા ૪ અધિક વર્ણન સારુ જુઓ:-શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અધ્યયન ૩૦મું Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ આચારાંગસૂત્ર જંબુ! (તેઓ નૈસગિક જીવન જીવતા હોવાથી) તેઓનું શરીર નિત્ય નીરોગી હતું અને રહેતું. છતાં કઈ અકસ્માતથી વ્યાધિરેગ આવી પડે તોયે કદી તેઓ એને પ્રતિકાર (નિવારવાના ઉપાય) કરવાનું ઈચ્છતા નહિ. નેધ–આ સૂત્રથી સૂત્રકાર એમ કહેવા માગે છે કે –માણસ નરેગી હોય તોયે શરીરનું સ્વાસ્થ બરાબર ટકાવી રાખવું. એ એની ફરજ છે, અને એ પણ એક પ્રકારની તપશ્ચર્યા છે. અહીં એ કહેવું પ્રાપ્ત થાય છે કે કેટલાંક શાણું ગણાતા સાધકનેય પૂર્વાધ્યાસવશાત્ સ્વાદમાં રસ શોધવાની અને ભોગવવાની કુટેવ પડી ગઈ હોય છે. એમણે “રસ સ્વાદમાં નથી પણ ભૂખ અને ઉપગિતાથી થતી ચર્વણક્રિયામાં છે” આટલું સતત ચિંતવવું ઘટે. અન્યથા સ્વાદથી ઇન્દ્રિયો ઉશ્કેરાય છે, એટલું જ નહિ બલકે દેહને રોગિષ્ઠ પણ બનાવી શકે છે. એટલે શરીર એ સાધનામાં મુખ્ય સાધન હોઈ તેનું સ્વાસ્થ જાળવવું એ કર્તવ્યધર્મ જેને સમજાયો હોય એણે સ્વાદ જચે અને ઇંદ્રિયજય બે પ્રધાન અંગેને સૌથી પ્રથમ સંભાળવાં રહ્યાં. ઉપરના સૂત્રમાં સારું અને સાત્વિક ભજન હોય તોયે પરિમિત કે અલ્પ લેવું એમ બતાવ્યું છે. આથી અલ્પ ભેજનથી ભૂખ રહે છે, અને નિર્બળતા વધે છે, એવો ભ્રમ ઘણાને હોય છે, એ વાસ્તવિક નથી એમ સહેજે સમજાશે. અનુભવ પણ એમ જ કહે છે અને શરીરશાસ્ત્રના નિષ્ણાતો પણ ચક્કસ ઇતિહાસથી એમ ભાખે છે કે જગતની જેટલી પ્રજા અધિક ખાવાથી કે સ્વાદેલોલુપતાથી રેગિષ્ઠ થઇ અકાળે મૃત્યુ પામે છે તેટલી પ્રજા રાક ન લેવાથી પામતી નથી. આ વાતને ઓછાવત્ત સ્વાનુભવ પણ સૌને હેવો સ્વાભાવિક છે. તો આજે માનવે પોતાના જીવનની અનેક હાજત અને ખોટી જરૂરિયાત વધારી પોતાની જ બુદ્ધિથી પિતાનું દુઃખ નોતર્યું છે એમ દેખાય છે. સૂત્રકારના આશય પ્રમાણે પૂર્વાધ્યાને પલટી નાખવાથી ખેતી જરૂરિયાતો સહેજે ઘટી જાયં છે. આ પણ એક પ્રકારની તપશ્ચર્યા જ ગણાય. Page #470 -------------------------------------------------------------------------- ________________ ' વીરપ્રભુની તપશ્ચર્યા ૪૧૭ ઈ એમ પ્રશ્ન કરે કે શું અલ્પ ખાવાથી કદી રેગ ન જ થાય ? એનો પોતે જ ઉત્તર આપી દે છે. એ કહે છે કે એવું એકાંત નથી. કારણ કે જીવ અને કર્મને સંબંધ કેવળ વર્તમાન ક્રિયા સાથે નથી. પરાપૂર્વથી ચાલી આવેલી ભૂલો-કર્મોથી પણ રોગ જન્મવાનો સંભવ તો છે જ. આ વાત ભૂલવી ન જોઈએ. આ પરથી આપણે ત્યાં કર્મના સિદ્ધાંતને જે દુ૫યેગ થાય છે એનું નિવારણ મળી રહે છે. વળી ઘણી વાર એવું બને છે કે માનવને બુદ્ધિ તથા પુરુષાર્થ જેવાં ઉત્તમ તો મળ્યા છતાં એ આળસુ બની જાય છે અને પિતાની આ પ્રત્યક્ષ ભૂલ ન જતાં પૂર્વકર્મો પર દેષારેપણ કરે છે. એ પણ અવાસ્તવિક છે. સારાંશ કે વર્તમાન ક્રિયાની પૂર્ણ શુદ્ધિ કરવી એ માનવની શક્તિનું કાર્ય છે. એ પિતાની વિવેકબુદ્ધિથી ગળીને બધી ક્રિયાઓ સંયમપૂર્વક કરે. અને એટલું જાળવવા છતાં કે આકસ્મિક આફત, પીડા કે રેગ આવી પડે તે ત્યાં એને પૂર્વ કર્મોનું પરિણામ માની પોતાની ભૂમિકાને ઘટતે શુદ્ધ પુરુષાર્થ કરે. સારાંશ કે તે સમયે પણ પોતાની શાન્તિ ન ગુમાવતાં એને અખંડ રાખવા પ્રયત્ન કરે. કર્મોનું પરિણામ ભોગવવું સૌને માટે અનિવાર્ય છે, એવું તેઓને સતત ભાન રહેવાથી શ્રમણ મહાવીર પ્રત્યેક ક્રિયામાં સહજભાવે વર્તતા. એમની તપશ્ચર્યામાં પણ એ જ ભાવ હતો. આ આશચ વધુ સ્પષ્ટ કરતાં હવેના સૂત્રમાં કહે છે: [] મેક્ષાથી જંબૂ! તે તપસ્વી પ્રતિકારવૃત્તિથી પર હોઈ તેમને રેગેના ઈલાજરૂપે જુલાબ, વમન તથા તેલમર્દન કે શરીરશુશ્રષા માટે સ્નાન, અંગચંપી કે દાતણની આવશ્યકતા રહેતી નહિ. નેંધ –આ બન્ને સૂત્રોથી એ ફલિત થયું કે જ્યાં પ્રતિકારવૃત્તિ છે ત્યાં જ પ્રતિકારઉપાયની આવશ્યક્તા છે અને એ દિશામાં ઉપાય જાય એ કંઈ અસ્વાભાવિક નથી. પણ જૈનદર્શન તે નિસર્ગદર્શન હેઈએમ કહે છે કે કોઈ પણ ક્રિયાને પ્રતિકાર કરવો એ એને નિવારવાના ઉપાય જ નથી. ચિકિત્સકે પણ એમ જ કહે છે કે –ઔષધ રોગને નાબૂદ કરવા સારુ એક પ્રતિકારક ઉપાય તરીકે જવામાં આવે છે એમ સામાન્ય રીતે જણાય છે ખરું, પણ વાસ્તવિક રીતે એમ નથી. વધતા રોગને અટકાવવો એટલું જ ૨૭. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ' આચારાંગસૂત્ર ઔષધનું કાર્ય, રોગને મટાડવાની તાકાત તો નિસર્ગના હાથમાં જ છે, દહીંના હાથમાં જ છે. દદીને પરહેજ પાળવાનું કહેવામાં આવે છે એની પાછળ એ જ હેતુ છે. પરહેજ પાળવી એટલે નિસર્ગશક્તિને કામ કરવા દેવાને અવકાશ આપો. આથી આટલું સ્પષ્ટ સમજાશે કે જેની ક્રિયામાં સહજતા વતે છે તેને માટે પ્રતિકારક ઉપાયોની લેશ માત્ર આવશ્યક્તા નથી જ. પણ જેની વૃત્તિમાં પ્રતિકારક ભાવના છે અને એ ભાવના વૃત્તિ પરથી દૂર કરી નાખવા જેટલી જેણે હજુ શક્તિયે કેળવી નથી એણે તે વિવેકબુદ્ધિપૂર્વક શુદ્ધ ઉપચારાર્થે પુરુષાર્થ કરવો જ રહ્યો. આ સૂત્રમાં તે સૂત્રકારે શ્રમણ મહાવીરની વૃત્તિ દેહગના પ્રતિકારથી અને દેહશુશ્રષાના ભાવથી પર કેમ રહેતી એને પણ ઉકેલ આપી દીધો છે. જેમ ખાવું, પીવું એ દેહધારીને સહજપ્રાપ્ત ધર્મ છે, તેમ ઈદ્રિનું વિષયમાં પ્રવર્તવું એ પણ ઇદ્રિને ધર્મ છે, એવા ભ્રમનું આમાં નિરાકરણ છે. ઈદ્રિયો એવું ઈચ્છે છે ખરી, પણ એની એ ઇચ્છા સ્વસ્વભાવજન્ય નથી. એ તે માત્ર આદતથી જન્મી છે. વૃત્તિના પૂર્વાધ્યાને અંગે નિમિત્ત મળતાં તેમને ઉશ્કેરાટ પણ થતે દેખાય છે. પણ એ ઉશ્કેરાટ કે વિલાસ કરતાં ઈદ્રિયસંચમને માર્ગ વિકટ લાગે અને અલ્પ જ સંખ્યા એ માગે વળી શકે. પણ તે તે અશક્ય તે નથી જ, અને વહેલા ચા મોડા તે માર્ગે વળ્યા વિના ચિરશાતિ પણ નથી, એમ શ્રમણ મહાવીરનું જીવન ભારપૂર્વક ભાખે છે. | [] આત્મલક્ષી જંબુ! તે શ્રમણ ઈદ્રિયેના ધર્મોથી-વિષયથી વિરક્ત રહેતા અને અલ્પભાષી બની વિહરતા હતા. નોંધ –આ સૂત્રમાં મૌનનું પણ અધિક મહત્તવ અંકાયું છે. અને તે વાસ્તવિક છે. મૌનને વ્યાપક અર્થ તો ઠેઠ મનના સંચમ સુધી પહોંચે છે. પણ અહીં એની મર્યાદા વાણુ સંયમ સુધી છે. સાધકની શક્તિને બહુ માટે હિસે કેવળ વાણીધારા જ વેડફાઈ જાય છે, એટલે કારણ વિના પણ ગમે ત્યારે અને ગમે ત્યાં બેસવું જ જોઈએ એવી આદત પાડવી યોગ્ય નથી. વાચામાં જે અલૌકિક શક્તિ અને અદ્દભુત ચમત્કૃતિ છે તે પણ વાણીના Page #472 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુની તપશ્ર્ચર્યો ૪૧૯ આવા દુચથી શીઘ્ર નષ્ટ થાય છે. પરંતુ વાણીને સંચમ રાખવે એટલે કેવળ મીઠા ખની જવું એવા અવળે અ કાઇ ન લઇ લે ! ખાસ પ્રસંગ પડે ત્યારે જ મૃદુ, મિષ્ટ, પરિમિત અને સત્ય ખેલવાના પ્રયત્ન કરવા, એવે અહીં કથિતાશય છે. પણ જેમને વાચાળતાના : અભ્યાસ બહુ થઈ જાય છે, તેમનામાં આટલી વિવેકબુદ્ધિ હાવી અશક્ય છે. તેથી એમને વાણીનું મૌન પણ હિતાવહ છે. [૪] પ્રિય જંબૂ ! તે તપસ્વીએ પેાતાના દેહ એટલા તા ઋતુ સહિષ્ણુ બનાવી દીધા હતા કે તેઓ ઠંડી ઋતુમાં શીતળ છાયા નીચે અને ઉષ્ણ ઋતુમાં ઉધાડા તાપમાં પણ ઉત્કૃટુક (ઊકડું રાખી ) આસને બેસી ધ્યાન ધરી શકતા. નોંધઃ——ઊકડું આસન એટલે બે પગ પર બે હાથની કાણીઓને ટેકવી એ બે હાથની અંજલિ મસ્તક પાસે લઈ ને જોડવી તે. આ આસનને! ગુરુ પાસે બેસતી વખતે વિશેષ ઉપયોગ થાય છે. આ સૂત્ર એમ કહે છે કે ધ્યાનમાંચ આસનાની. અગત્ય મહત્વની છે. આસનેાથી દેહની અડાલતા ખરાખર ટકી શકે છે અને દેહ તથા ઇંદ્રિયા અને ચિત્તની એકાગ્રતામાં સહાયક થાય છે. એથી જ આસનને યાગનું પણ અંગ ગણવામાં આવ્યું છે. પ્રથમનાં ત્રણ સૂત્રેામાં ઇંદ્રિયને સાંચમ અને વૃત્તિનિરોધની વાત કહી ચમનિયમનું પ્રતિપાદન કર્યું. અહીં આસનેાની આવશ્યકતા સમજાવી છે. પણ અહીં એટલું ચાદ રાખવું જોઇએ કે જે આસન શરીરને અતિ કષ્ટ આપે તેવા આસનની ચાન સારું જરા પણ આવશ્યકતા નથી. ઊકહું આસન બહુ જ સરળ અને સુસાધ્ધ હોઇ એનું અહીં ઉત્કૃષ્ટ સ્થાન છે. એ જ રીતે પદ્માસન, સુખાસન, ગેદેહિકાસન, વગેરે આસને પણ જૈનદર્શનનાં વ્યાપક આસને છે. એટલું જ નહિ બલકે એનું બાહ્યતપશ્ચર્યામાં પણ સ્થાન છે. [૫] અપ્રમત્ત જમ્મૂ ! એ તપસ્વી મહાવીર જ્યારે ક્ષુધા લાગે ત્યારે, કે જ્યારે તપશ્વર્યાનું પારણું હેાય ત્યારે, માત્ર શરીરના નિર્વાહ અથે ાભક્ષાથે જતા. અને ઘણી વાર તે માત્ર લૂખા ભાત, ખેરફૂટ અને અડદને આહાર મેળવી એનાથી જ નિર્વાહ કરી લેતા. આ પ્રમાણે ભગવાન આ ત્રણ વસ્તુ પર જ સુધી રહ્યા હતા. લાગલાગટ આઠ માસ Page #473 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર નોંધ –ભજન એ સુધા નિવારવાઅ ઉપગી છે અને જીવન માટે પદાર્થ છે, પદાર્થ માટે જીવન નથી. આટલે જે સાધકને સતત ઉપયોગ હોય તે સ્વાદ જય જરૂર કરી શકે. આ સૂત્રમાં શ્રમણ મહાવીર સ્વાદ પર કેટલો પ્રબળ વિજય મેળવ્યું હતું એનું અનુભવપૂર્ણ પ્રમાણે છે. તેઓ આઠઆઠ માસ સુધી લખા ભાત, બેરને ભૂકાને બનેલે બારકૂટ તથા અડદના બાકળા પર જીવન નિર્વાહ કરી શક્તા. અને એ પણ ભૂખ લાગે ત્યારે જ. આ બીના એમની શરીરસ્થિતિની સહજતા અને નિર્મોહતાને પણ સ્પષ્ટ કરે છે. ઐતિહાસિક દષ્ટિએ અવલોક્તાં તે કાળે લોકોમાં ભાત, બારકટ અને અડદના બાકળાનો રિવાજ બહુ પ્રમાણમાં પ્રચલિત લાગે છે. એથી એ સહજ પ્રાપ્ત થવો શક્ય હોઈ શ્રમણ મહાવીરને એ મળે, અને એમાંથી પણ એ સુધાતૃપ્તિ મેળવી લે, એ એમને માટે તદ્દન સ્વાભાવિક છે. અહીં જીવનપોષક તત્ત્વને પ્રશ્ન રહે ખરે. પણ એ યાદ રાખવું જોઈએ કે ઉપર દેખાતા રસાળ પદાર્થો સાથે જ જીવનપોષક તત્વોને સંબંધ નથી. ઘણું પદાર્થો ખાવામાં નીરસ લાગે છતાંય એમાં જીવનપષક તત્ત્વ સારા પ્રમાણમાં હોય. ઉપરની ત્રણે વસ્તુઓના સંબંધમાં પણ એવું જ છે. એ ત્રણેમાં રસમાધુર્ય ન દેખાય તોય જીવનપોષક તત્ત્વ તો પૂરા પ્રમાણમાં છે જ. અને રસના સંબંધમાં તો એવું છે કે જેને સાચા રસની પ્રતીતિ થઈ છે તે સૂકા દેખાતા પદાર્થમાંથી પણ રસ લઈ શકે છે. અને એ નથી એને તે રસાળ પદાર્થ પણ નીરસ નીવડે છે. જીભમાં અમી સાથે મળેલો. ખે આહાર પણ જે રસાનંદ જન્માવે છે અને અપે છે, તે રસ કૃત્રિમ સ્વાદ કે કૃત્રિમ રસથી તરબોળ કરેલાં ભેજન નથી જન્માવી કે અપી શક્તો. આવો અનુભવ કોને નહિ હોય ? છતાં પછીથી આ સૂત્રના છેલ્લા અંશમાં જે કાળમર્યાદા છે તે પરથી સૂત્રકાર એમ પણ કહી જ દે છે કે આ પ્રકારનો આહાર જ લેવો એ એમને આગ્રહ પણ નહતા. જ્યાં આગ્રહ છે, ત્યાં સહજતાનો લોપ થાય છે. એટલે આઠ માસ સુધી અને તે પણ તેવા પ્રસંગને અનુસરીને જ આ પ્રયોગ તેમના જીવનમાં થયો હતો. બાકી તેમની સાધનાને ઘણોખરે ભાગ તો કાયમી તપશ્ચર્યા છે. એમની તપશ્ચર્યા પણ સહજતપશ્ચર્યા હતી. સહજ Page #474 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુની તપશ્ચર્યાં ૪૨૧ તપશ્ચર્યા એટલે જેને પાતે ત્યાગ કર્યા છે એવા આહાર પ્રત્યે મન સુધ્ધાં ન જાય અને સ્વાધ્યાય કે ધ્યાનમાં અડેલ એકતારતા રહે. આ પરથી ઉપવાસ, ઊણાદરી, સ્વાદત્યાગ ઇત્યાદિ ખાલ તપશ્ચર્યાએ જ છે. એ પેાતે તપશ્ચર્યા નથી, પણ તપશ્ચર્યાનાં સાધનમાત્ર છે. અને એ સાધને પણ એટલા માટે જરૂરી છે કે દેહની નિત્ય નૈમિત્તિક ક્રિયા જેટલી અલ્પ થાય તેટલી વૃત્તિનિરોધના પ્રયાગમાં અનુકૂળતા થાય. આ વાત સૌ કાઈ ચાદ રાખે. [૬] મેક્ષાથી જં ! દી તપસ્વી મહાવીર ઘણીવાર એકીસાથે પંદર૫ દર ઉપવાસ, માસખમણુ ( માસના ઉપવાસેા ) તથા બબ્બે મહિના અને છછ મહિના સુધી અન્ન અને પાણી બન્નેને ત્યાગ કરી ( અર્થાત્ ચાવિહારા ઉપવાસ કરી ) રાત્રિદિવસ નિરીહ ( ભાજનાદિની ઇચ્છારહિત તથા અપ્રમત્ત થઈ વિચરતા. તેમ જ અમ્બે, ત્રણત્રણ, ચારચાર ઉપવાસને પારણે પણ જ્યારે અન્નપાણી લેતા, ત્યારે એ કેવળ નિરાસક્ત ભાવે શરીરસમાધિ ટકાવવા સારુ જ લેતા હાઈ મધ્યમ અને સાજ ખારાક લેતા. નોંધઃ—પ્રથમના સૂત્રમાં મિતાહાર, ઊણાદરી એટલે અલ્પાહાર અને સ્વાદવિજચની વાત હતી. અહીં ઉપવાસની વાત છે. એને સાર એ છે કે ઉપવાસ એ આકસ્મિક નથી, પણ પ્રયોગસાધ્ય સહજતપશ્ચર્યા છે. ઉપવાસ કરીએ તેા જ તપશ્ચર્યા કરી કહેવાય એવી માન્યતા સર્વાં‘ગસત્ય નથી. એટલું આ પરથી સ્પષ્ટ સમજાશે. વળી તેઓ છ માસ જેટલા લાંબા કાળ સુધીના ઉપવાસ પછી પણ પારણામાં હંમેશની જેમ સહજ, સાત્ત્વિક અને સાદો આહાર લેતા એમ કહી અહીં સૂત્રકાર એ પણ વદી નાખે છે કે તેમના લાંબા કાળના ઉપવાસે પણ સહજ રૂપે હતા. આટલા લાંખાં કાળ સુધી ઉપવાસનું શું કારણ ? એવા પ્રશ્નને! ઉત્તર પણ એ જ કે જયાં સહજતા હૈાય છે ત્યાં કરવાનું ન હેાય તેાયે થઈ જાય છે. આપણે જ્યારે આપણી ઇષ્ટ વસ્તુની પાછળ પ્રયત્ન કરતા હાઇએ ત્યારે ક્ષુધા, તૃષા તે શું શારીરિક હાજતાને પણ ઘણી વાર ભૂલી જઇએ છીએ. અને જ્યાં ક્રિયામાં ચિત્ત પરોવાઈ ગયું હાય છે ત્યાં સમયનુંચ ભાન રહેતું નથી. એવે અનુભવ કેાને નથી? . Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ આચારાંગસૂત્ર સહજતપશ્ચર્યાનું ફળ કમની નિર્જરરૂપે પરિણમે છે. તપશ્ચર્યાને હેતુ ભૌતિક હોતો નથી, અને ભૌતિક હેતુપૂર્વક જે તપશ્ચર્યા થાય છે તે સહજ કે સફળ તપશ્ચર્યા પણુ ગણાતી નથી. સારાંશ કે સહજતપશ્ચર્યા દ્વારા જ આત્મશુદ્ધિ અને આત્મસંતોષ અને પ્રાપ્ત થાય છે. અને શ્રમણ મહાવીરે તેને અનુભવ કર્યો હતે. []] આત્મલક્ષી જંબુ! આ રીતે દેહાદિ સંયોગ તથા કર્મનું સ્વરૂપ યથાર્થ જાણ્યા પછી તે મહાવીર પોતે પાપકર્મ કરતા નહિ. કરાવતા નહિ અને કરનારને અનુમોદન સુદ્ધાં આપતા નહિ. નેંધ –પણ જ્યાં સુધી તપશ્ચર્યા સહજ ન થાય ત્યાં સુધી કશું ન કરવું એવો કઈ રખે અવળો અર્થ કરે! તેથી અહીં સૂત્રકાર એમ કહેવા માગે છે કે જેને યથાર્થજ્ઞાન થયું છે કે યથાર્થ જ્ઞાન મેળવવાની સાચી જિજ્ઞાસા છે, તેને માટે આધ્યાત્મિક તપ અનિવાર્ય છે. એટલું જ નહિ બલકે તેને પ્રિય પણ લાગે છે. એટલે માણસ પોતે ઇચછે કે ન ઈચ્છે તોયે તે દ્વારા તપ ર્યા સિવાય રહેવાતું નથી. પછી તે તપ ભલે બાહ્ય હાય, વ્યવસ્થિત ન દેખાતું હાય, પણ એ તપ તો છે જ. સારાંશ કે યથાર્થ ભાન પહેલાંય તપ હોય છે, અને પછીયે હોય છે. પ્રથમ જે તપ હોય છે તે કૃતિસાધ્ય અને પ્રેરણજન્ય હોય છે. પછી તે સહજસાધ્ય અને સ્વભાવજન્ય બને છે. પ્રથમના તપને સંયમ અને પછીના તપને આધ્યાત્મિક તપ તરીકે ઓળખાવી શકાય. [૮] શિષ્ય ! શ્રમણ મહાવીર ગામમાં કે શહેરમાં જઈ પરને માટે તૈયાર થયેલ આહાર (જે તે દાતાને સંયમી ભાવનાપૂર્વક આપવાની ઈચ્છા થાય તો જ) મેળવતા અને એ રીતે વિશુદ્ધ ભિક્ષા મેળવીને નીરાગ વૃત્તિથી (સંયમના હેતુપૂર્વક) તેને ઉપયોગ કરતા. | નેધ–વિશુદ્ધ ભજનની મન પર સુંદર અસર થાય અને શ્રમણ મહાવીર જેવાને પણ સાધક દશામાં તેની અનિવાર્ય આવશ્યક્તા હોય, તે વાતમાંથી એટલું સમજાય છે કે વિશુદ્ધ ભિક્ષા મેળવવામાં જે નિયમોની અગત્ય છે તે હેતુ સમજી વિવેકપૂર્વક આચરવા જ રહ્યા. Page #476 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુની તપશ્ચર્યા ૪૨૩ જોકે અહીં આઠમા સૂત્રમાંથી તે માત્ર એટલું જ જાણવાનુ મળે છે * ભિક્ષા તે જ કહેવાય કે જે અન્નપાણી ગૃહસ્થે પેાતાને માટે તૈયાર કર્યા હાય છતાં તેમાંથી પાતે અમુક સચમ કરીને ભાવનાપૂર્ણાંક ભિક્ષુને આપે. આવે! સાંચમ અને ભાવના સૌ કાઈ ગૃહસ્થને સુલભ નથી. અને એથી જ ભિક્ષા મેળવવી દુર્લભ છે એવા અનુભવી જનેાના અનુભવ ચથા છે. શિક્ષા મેળવવામાં ભિક્ષુને આટલું જોવાનું એ તેા મુખ્ય. બાકી પેાતા માટે તેમાનું પથ્ય શુ છે? આપનાર સંચમભાવનાથી આપે છે કે તેની પાછળ કાઇ ખીજો આશય છે? આપનારને ભિક્ષા આપ્યા પછી કષ્ટ તા નહિ થાયને ? એ આપનાર ભિક્ષા આપતાં આપતાં બીજાં કાઈ સૂક્ષ્મજીવાને તે નથી પીડી રહ્યો ને ? ઇત્યાદિ ખાખતા પણ ભિક્ષા ગ્રહણ કરતી વખતે જાણવા અને આચરવા ચેાગ્ય છે.× [૯] પ્રિય અપ્રમત્ત શિષ્ય ! તે ભગવાન ભિક્ષાર્થે જતાં રસ્તામાં ભૂખ્યા કાગડા કે પારેવાં વગેરે પક્ષી ચણતાં હેાય કે ખીજા પ્રાણીઓ કઈ ખાતાંપીતાં હોય તે તેમના તે કાર્યમાં ભગ ન પડે તે રીતે ધીમેધીમે ચાલતા અથવા તે મા છેાડી કે તે ઘર છેાડી ખીજે સ્થળે ચાલ્યા જતા. નોંધઃ—નવમા સૂત્રમાં ભિક્ષાર્થે જતાં કે વળતાં માર્ગમાં પણ એ શ્રમણ કેટલા સાવચેત રહેતા એનું સ્વરૂપ દર્શાવ્યું છે; અને એ પ્રત્યેક સાધકને વિચારણીય છે. અપ્રમત્ત સાધક પ્રત્યેક ક્રિયામાં આય્યા જાગૃત હાવે! જ જોઇએ. [૧૦] વિવેકી જંબૂ ! એ શ્રમણ મહાવીર ભિક્ષાર્થે કાઈ ગૃહસ્થના ઘરમાં પ્રવેશતા ત્યાં જો ખીજા કાઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, અતિથિ, ચંડાલ, બિલાડી કે કૂતરાને આગળ કે પાછળ આવેલા જોતા અથવા તેને આહાર મેળવતાં દેખતા, તે તે ક્રિયામાં લેશ પણ વિક્ષેપ ન પડાવતા કે તેના પર દ્વેષ ન ધરતા, પણુ તે જ વખતે કાઈ ને જરા પણ અડચણ ન થાય તેમ ત્યાંથી તે દૂર ચાલ્યા જતા. આ રીતે તેઓ નાનામેાટા કાઈ જીવાને પેાતાના નિમિત્તે લેશ પણ દુઃખ ઉત્પન્ન ન થાય એવી કાળજી રાખતા. × વિશેષ વીગત માટે જીએ શ્રી દશવૈકાલિકસૂત્રનું પાંચમું અધ્યયન Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ આચારાંગસૂત્ર નેંધ: જ્યારે બીજે ભિક્ષાથી ભિક્ષા મેળવતા હોય ત્યારે તેની નજરે કે દાતારની નજરે પડવાથી એ ભિક્ષાથીને દુઃખ થાય અથવા દાતાર જેને આપતું હોય તેને ઓછું આપે વગેરે અનેક દેશોનો સંભવ હેવાથી, ત્યાં તેવા પ્રસંગે ભિક્ષુને ભિક્ષાર્થે ઊભા રહેવું કે ભિક્ષા મેળવવા પ્રયત્ન કરવો એ ઇષ્ટ નથી એમ કહેવાને અહીં સૂત્રકારને આશય છે. આ સૂત્રમાં જીવનવ્યાપી અહિંસાનું સુંદર ચિત્ર છે. કેઈની પ્રત્યક્ષ કે પક્ષ લાગણી દુભવવી કે કોઈની લાગણી દુભાય એવું નિમિત્ત આપવું તે પણ હિંસા છે. પછી એ અજ્ઞાનતાથી હો કે બેદરકારીથી હો! ઘણી વાર કર્મવાદના અજોડ સિદ્ધાંતને કેટલાક સાધકે વિકૃત સ્વરૂપમાં રજૂ કરતા હોય છે. પોતાની બેદરકારીથી–પોતાના નિમિત્તથી બીજાને ઈજા પહોંચી હોય, પહોંચતી હોય કે પહોંચવાની હોય તેમ જાણવા છતાં “એ જાણે અને એના કર્મ જાણે” એમ બેલી પિતાનું ર્તવ્ય ચૂક્તા હોય છે. શાણો અને વિવેકી સાધક આવું કદી ન કરે એમ શ્રમણ મહારથીની ઉપર દર્શાવેલી સાધુતા પરથી સ્પષ્ટ જણાઈ રહે છે. [૧૧] વળી એ મુમુક્ષુ જંબુ! સાંભળ, મળેલી ભિક્ષાનો આહાર ભિંજાયેલ હોય, શુષ્ક હોય, ઠંડે હય, બહુ દિવસના અડદને, જૂના ધાન્યને કે જવ વગેરે નીરસ ધાન્ય હોય તેપણ શ્રી શ્રમણ મહાવીર, તેને સમભાવે (પ્રેમપૂર્વક) આરોગતા. અને કદાચ ભિક્ષાથે બહુ પરિભ્રમણ કરવા છતાં કંઈ ન મળતું તોય તેઓ એને સહજતપશ્ચર્યા માની પ્રમત્ત રહેતા. સારાંશ કે એ શ્રમણની મોક્ષમાર્ગાભિમુખ પ્રવૃત્તિ રહેતી. નોંધ–ઘણા સાધકોને પિતાના જીવનમાં પળેપળે જે પ્રશ્ન મૂંઝવી રહ્યો હોય છે તેને આમાં ઉકેલ છે. કેટલાક કેવળ પુક્ષાર્થને માનનારા અને કેટલાક કેવળ પ્રારબ્ધને માનનારા એવા માનવસમુદાયના બે વર્ગો વિશ્વમાં બહુધા નજરે પડે છે. શ્રમણ મહાવીરના જીવનમાં એકાંતપુરુષાર્થ કે એકાંતપ્રારબ્ધ નહિ, પણ એ બન્નેનું સાહચર્યાભર્યું સ્થાન મળી રહે છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુની તપશ્ચર્યા કર૫ નૈસર્ગિક જીવન ગાળવું એટલે કેવળ પ્રારબ્ધ પર નિર્ભર રહેવું એ કેટલાકને ભ્રમ હોય છે. એ ભ્રમ ટાળવો જ રહ્યો. નૈસર્ગિક જીવન ગાળનાર તે પ્રબળ પુરુષાથ હોય, પણ ફેર એટલો જ કે પુરુષાર્થ પ્રબળ હોવા છતાં વસ્તુ પ્રાપ્ત થવાને વેગ ન સાંપડે તોય એ સકારણ છે એમ માનીને બીજાની જેમ પિતાની ચિત્તશાંતિને ગુમાવે નહિ. [૧૨] વહાલા સાધક શિષ્ય! વળી તે શ્રમણ મહાવીર ઉત્કટુક (ઊકડું આસન) ગોહિકાઆસન (ગાય દેહતી વેળાનું આસન) તથા વીરાસન વગેરે આસને સાધી તે આસન પર સ્થિર થઈ તથા સમાધિવંત બની (અંતઃકરણની શુદ્ધિપૂર્વક)ને ધ્યાનમાં લીન થતા અને તે અવસ્થામાં ઊર્ધ્વક, અધોલેક અને તિરછો લોક અર્થાત કે ત્રણે લેકનું સ્વરૂપ વિચારતા. નોંધ –અહીં દયાનસ્થ સાધકને માટે આસનની અગત્ય તથા ધ્યાનનો હેતુ ચિત્તસમાધિ જાળવવાનો છે એમ સમજાવ્યું છે. અને ચિત્તશુદ્ધિ વિના ચિત્તસમાધિ કે દયાન સંભવતાં નથી, એમ પણ દર્શાવ્યું છે, ચિત્તશુદ્ધિ કેમ થાય એના આકાર તથા પ્રકારે અગાઉ જ બતાવ્યા છે એટલે આટલું વિચારીને પછી જ ચાતા બનનાર સાધકે યોગ્ય માર્ગમાં પ્રવેશ કરવો સમુચિત થઈ પડશે. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત પૈકીના અહીં ઉચ્ચ કોટિના શાનની બીના છે. જૈનદર્શનમાં આવા ચાનને ધર્મધ્યાન કહે છે અને ત્યાંથી જ તે ધ્યાનનો પ્રારંભ માને છે. પણ એ ધ્યાન માનવતા, શ્રવણ, વિચાર, જ્ઞાન, ચિંતન અને મંથન પછી જ જન્મે છે, એટલે તેટલી યોગ્યતા સૌથી પ્રથમ પ્રાપ્ત કરવી જોઈએ. તે ગ્યતા મેળવ્યા વિના ધરેલું ધ્યાન વિકાસનું સાધક નીવડતું નથી. જ્યાં સંચમ નથી ત્યાં જ્ઞાન નથી, અને જ્ઞાન નથી ત્યાં ધ્યાન શાનું હોય? પ્રત્યેક ક્રિયા પાછળ સૌથી પ્રથમ આંતરિક વિકાસ જોઈએ એવું જૈનદર્શનનું મંતવ્ય છે. બહારને સાધનવિકાસ થયા પછી સ્વયં આંતરિક વિકાસ થઈ શકે છે એવો કેટલાંક દર્શને, મત કે પંથને મત છે, તેને એ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ માચારાંગસૂત્ર સ્વીકાર્ય ગણતું નથી. જૈનદર્શનમાં યાગના પ્રારંભ આ રીતની વિકાસમય દૃષ્ટિથી થાય છે. જૈનદર્શન મન, વાણી અને કાચાની એકવાકયતાને યાગ માને છે. મન, વાણી અને ક્રમમાં એક્વાકયતા આવ્યેથી ધીમેધીમે ચિત્તના સસ્કાર વક્ર મટી સરળ બને છે. આવી સરળતાથી ચિત્તશુદ્ધિ સહેજે થઈ રહે છે. અને ચિત્તશુદ્ધ થયા પછી ચિત્તશાન્તિ મેળવવાની જિજ્ઞાસાના પ્રયોગ શરૂ થાય છે. આ સ્થિતિને કે આ ભૂમિકાને જૈન પરિભાષા પ્રમાણે ઉપયેાગમચ જીવનદશા કહેવાય છે. આ રીતે ક્રમિક વિકાસ થતાં જ્યારે ચાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણે કેવળ આત્મભાવમાં એકાગ્ર બની જાય, ત્યારે એને આદરા ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. આ ધ્યાન એ જ ધર્મધ્યાન. અપ્રમત્ત દેશા પછીનું સહુજ ધ્યાન એ શુકલધ્યાન અને તેનું આલંબન એ ધર્માંચાન. પણ ધમ ધ્યાન પાતે કોઈનું અવલંબન લેતું નથી. રૂપાતીત પરમાત્માનું કે તેમના ઉચ્ચ ગુણાનું ચાન ધરવું તે જ ધર્મ ધ્યાન છે. + અને તે જ વિકાસમાં ઉપયોગી છે. ચાનસ્થ મહાવીર લેાસ્વરૂપ વિચારતા એવે જે અહીં ભાવ દર્શાવ્યા છે, તેની પાછળ પણ તે જ આરાય છે. અહીં ચાન અને પ્રચલિત યેાગસ બંધમાં થેડી વિચારણા કરવી પ્રસંગેાચિત લાગે છે. મહર્ષિ' પાતજલિપ્રણીત પાતંજલચોગદર્શનમાં ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ચાન, ધારણા અને સમાધિ એવી અષ્ટાંગયેાગ પ્રણાલિકા નર્જરે પડે છે. અને ચિત્તવૃત્તિને નિરોધ એ તેની યાગપ્રણાલિકાનુ ધ્યેય છે. * અહીં કાઈ ને જૈનદર્શનમાં યાગના સમાવેશ છે કે કેમ એવી શંકા કરવાનું કારણ નથી, કારણ કે જૈનદર્શને તેા યેાગ પર ત્યાં સુધી ભાર આપ્યા છે કે કોઈ પણ મુમુક્ષુઓની પ્રવૃત્તિ આત્મચિંતન—યાગ સિવાય ન જ હોવી ઘટે. અહીં માત્ર એટલું સ્મરણીય છે કે જૈનદર્શનમાં એને નિર્દેશ ચેાગ શબ્દથી નહિ પણ ચાન શબ્દથી છે. જીએઃ—ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, તત્ત્વાર્થાધિંગમ, ઇત્યાદિ સૂત્રો તથા શ્રી હરિભદ્રસૂરિ તથા શ્રીમાન હેમચંદ્રાચાર્ય કૃત યોગવિષચક સ્વતંત્ર ગ્રંથા. + ધધ્યાન ચેાથા ગુણસ્થાનથી માંડી ઠેઠ ખારમા ગુણ સ્થાનક સુધી હાય છે અને શુક્લધ્યાન આંઠમાથી માંડીને ચૌદ સુધી હેાય છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુની તપશ્ચર્યા ક૨૭ પાછળથી એ યોગ બે પ્રકારે વિભક્ત થઈ ગયો છે: (૧) હઠાગ અને (૨) રાજગ. હઠયોગમાં આસન અને શરીરની આંતરશુદ્ધિની ક્રિયાઓને બહુ મહત્વનું સ્થાન છે. વાત એમ છે કે શરીરની આંતરશુદ્ધિ પર, નાડીશુદ્ધિ પર, શુદ્ધ વાયુસંચાર અને પ્રાણવાયુની શુદ્ધિ પર મનઃશુદ્ધિને આધાર છે. અને મનઃશુદ્ધિ થયા પછી જ ચિત્તવૃત્તિને નિરોધ થાય છે કે જે યોગની પ્રણાલિકાનું પ્રધાન દયેય છે. પણ પાછળથી એની સાધનભૂત ક્રિયાઓ પર માત્ર મહત્ત્વ જ નહિ પણ હઠ પકડાઈ ગઈ, જેટલે અંશે એ હઠ યોગ થયે તેટલે અંશે એનું ધ્યેય પણ પલટાયું, અને હઠયોગને પ્રયોગ કેવળ ભૌતિક હેતુ અર્થે જ હોય એવું બની ગયું. હિનેટીઝમ, મેસમેરીઝમ, અને એવા બાહ્ય માનસશકિતના પ્રયોગો કે ઉચ્ચાટના, મારણ અને તેવી હલકી શકિતઓનો વિકાસ તથા તંત્ર, મંત્ર અને યંત્રની ઉપાસના એ બધા રોગની વિકૃતિનાં અંગે છે. રાજયોગ આ વિકૃતિથી દૂર રહ્યો છે. આંતરિક શક્તિઓના વિકાસ તરફ તેનું પ્રધાન વલણ છે. ચિત્તવૃત્તિના નિરધથી આંતરિક શક્તિઓ વિકસે છે, અણિમા, લધિમા, ગરિમાદિ અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તથા ઋદ્ધિ અને સમૃદ્ધિ પણ ચરણે ઢળે છે. તો તે પ્રલોભનમાં ન લેભાતાં કેવળ આત્મલક્ષી રહેવું એમ રાજયોગ ભલામણ કરે છે. અને જે યોગીની ભૌતિક પ્રલોભનમાં વૃત્તિ પ્રેરાતી નથી તેને યુક્તયોગી તથા જે યોગીની વૃત્તિ પૂરાવા છતાંય તેની પ્રવૃત્તિમાં પડી જતાં પહેલાં જે તુરત જ સાવધાન થઈ જાય છે અર્થાત કેવળ આત્મલક્ષી બની જાય છે તેને યુજાનગી કહે છે.* જૈનદર્શનની યગપ્રણાલિકા આથી કંઈ જુદી જ જાતની છે. તેને મદાર કેવળ આંતરિક વિકાસ પર છે. બહારનાં સાધનોને તે બહ ગૌણ સ્વરૂપ આપે છે. પ્રાણશુદ્ધિ માટે શરીરની આંતરિક શુદ્ધિ આવશ્યક જ છે, તે એનો આગ્રહ નથી. પણ તત્ત્વને તે સ્વતંત્ર તત્ત્વ છે, એમ પણ નથી માનતું. પ્રાણુને તે માત્ર ચેતનની શરીરમાં અભિવ્યક્ત થતી શક્તિરૂપ માને છે, અને તે શક્તિ મન, વચન, ક્રિયા, ઇદ્રિ, આ પ્રણાલિકા પ્રમાણે શ્રીકૃષ્ણચંદ્રને યુક્તયોગી અને શ્રીરામચંદ્રજીને મુંજાનગી તરીકે વર્ણવ્યા છે. જુઓ નબ્યુન્યાયની કારિકાવલી. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ આચાસંચાલ આયુષ્ય અને શ્વાસેચ્છવાસમાં પણ કામ કરે છે એમ એ કહે છે. જૈનદર્શન જેમ પ્રાણને સ્વતંત્ર તત્વ નથી માનતું તેમ મન અને ચિત્ત જુદાં છે, અંતકણુના બે વિભાગો છે એમ પણ નથી માનતું. જૈનદર્શન મન, ચિત્ત અને અંતઃકરણને માત્ર એક જ શક્તિસૂચક પર્યાય શબ્દો સ્વીકારે છે. એટલે પ્રાણનો આયામ તથા મનનું પ્રાણ સાથે નિયમન એવાં જે પ્રાણાયામ અને પ્રત્યાહાર નામનાં જે બે અંગે યોગદર્શનપ્રણાલિકામાં નજરે પડે છે તે જૈનદષ્ટિએ વિરમી જાય છે.* અને એને લીધે જ નવલી કે તેવી એક પણ હઠયોગની પ્રક્રિયાને અહીં સ્થાન અપાયું નથી. આ સ્થળે એટલું કહેવું જોઈએ કે જૈનદર્શન આંતરિક અને બાહ્ય મનના પણ બીજા બે વિભાગો કલ્પ છે. એ ચારે નામો આ પ્રમાણે છે. (૧) નિવૃત્ત, (૩) ઉપકરણ, (૩) લબ્ધિ , (૪) ઉપયોગ. પરંતુ એ બધા વિભાગો માત્ર કાર્યપરત્વે છે, પૃથક તત્વ રૂપે નહિ. જૈનદર્શનના સ્થાન અને ગદર્શનના યોગ વચ્ચે માત્ર આટલો જ પ્રણાલિકાભેદ છે એમ નહિ, બલકે તે બન્ને વચ્ચે દયનું પણ અંતર છે. યોગદર્શનના યોગનું ધયેય ચિત્ત અને વૃત્તિના નિરોધપૂરતું જ છે. પણ જૈનદર્શનની પ્રણાલિકાનું ધ્યેય માત્ર ચિત્તવૃત્તિનો નિરોધ કરીને જ વિરમતું નથી. ચિત્તવૃત્તિનિરોધ પછી પણ ઠેઠ એ ચિત્તવૃત્તિનાં મૂળભૂત કારણો અને તેનો નાશ કરી આત્મસ્વરૂપી પૂર્ણતા અને વીતરાગભાવની પરાકાષ્ઠાએ પહોંચવું એ એનું અંતિમ દયેય છે. એથી જૈનદર્શનને સહજાગ માન્ય છે. તે બીજી બાહ્ય ભાંજગડમાં વધુ માથું વેદધર્મમાં પણ પ્રાચીનતાની દષ્ટિએ તપાસીએ તો “પ્રાણાયામ અને પ્રત્યાહાર” એવાં અંગ નથી મળતાં. પ્રાચીન ઉપનિષદો જેવા કે તૈત્તિરીય, છેતેશ્વર, છાંદોગ્ય ઈત્યાદિમાં યોગ અને દયાન શબ્દ નજરે પડે છે. પ્રાણાયામ કે પ્રત્યાહાર શબ્દો દેખાતા નથી અને ઉપનિષદેથીયે પ્રાચીન સાહિત્યમાં જોઈએ તે યોગ શબ્દને નિર્દેશ પણ કવચિત જ દેખાશે. ઋગવેદની ઋચાઓમાં ધ્યાન શબ્દને નિર્દેશ છે, યોગ નથી. બૌદ્ધ દર્શનમાં તો યોગ શબ્દને નિર્ટશ જ નથી, ધ્યાન અને સમાધિ શબ્દો દેખાય છે અને એની પ્રણાલિકા પણ ઘણે અંશે જૈનદર્શનની પ્રાચ્ય પ્રણાલિકાને અનુરૂપ છે. અહીં વિરતારભયથી તે આપવામાં આવી નથી. જિજ્ઞાસુ વર્ગ મઝિમ નિકાય, બુદ્ધ લીલાસાર સંગ્રહ તથા દીઘનિકાય, સામ-ઝચક ફળ ઈત્યાદિ સ્થળે જોઈ લે. Page #482 -------------------------------------------------------------------------- ________________ વીરપ્રભુની તપશ્ચર્યા ૪૨૯ મારતું નથી. બાહ્ય શક્તિઓ ગમે તેટલી ઊંચી, ઉપકારક કે જગતકલ્યાણના હેતુરૂપ લાગતી હોય તેયે તેને તે આદર નથી આવતું. એ આધ્યાત્મિક વિકાસમાં જગતશાન્તિનું મૂળ જુએ છે, અને નિખિલ વિશ્વનું સંપૂર્ણ જ્ઞાન પણ આધ્યાત્મિક જ્ઞાન પછી પિતામાંથી જ જન્મે છે એવો એને દઢ વિશ્વાસ છે. એટલે જૈનદષ્ટિના યોગમાં કેવળ આત્મલક્ષ્ય અભીષ્ટ છે. કોઈ પણ જાતના મંત્ર, તંત્ર, યંત્ર, ઋદ્ધિ, સંપત્તિ, સિદ્ધિ કે સમૃદ્ધિની જાળમાં તે જીવનસાધના બગાડવા કે ફસાવવા ઈચ્છતું નથી. અને જે કર્મકાડે આંતરિક વિકાસમાં ઉપયોગી ન હોય તેને એ કેવળ ઢોંગ માને છે. આ સૂત્રમાં શ્રમણ મહાવીરના જે સ્થાનને નિર્દેશ છે એ ધ્યાનનું દયેય અને એની સાધનપણુંલિકા સંબંધી આટલું સારભૂત કથન થાય છે. [૧૩] મેક્ષાથી જંબૂ! આ રીતે એ દીર્ઘતપસ્વી અને મહાયોગી કષાયરહિત તથા આસક્તિરહિત બનતા જતા હોવાથી શબ્દાદિ ( ઈન્દ્રિયગ્ય ) વિષયે એમને સહજ પણ ન લેભાવી શકતા. એ શ્રમણ હમેશાં આત્મધ્યાનમાં મગ્ન રહેતા અને એ રીતે છા અવસ્થામાં (એટલે કે સાધક સ્થિતિમાં) પણ કર્મ દૂર કરવા માટે તેમણે અતિ પ્રબળ પુરુષાર્થ દાખવ્યો હતો. કોઈ વખતે પણ તેઓ પ્રમાદની જાળમાં સપડાયા નહોતા. નોંધ–સાધકે મૂળ પાયાથી માંડીને સાવધ રહેવું જોઈએ. પાયો સુદઢ ને સુસ્થિર હોય, તો જ આખું મંડાણ નિર્ભય થાય. [૧૪] બ્રહ્મપ્રયાસુ જંબૂ! આ રીતે શ્રમણ ભગવાન મહાવીર સ્વયં (પોતાની મેળે જ ) આત્મયોગમાં જોડાઈને આત્મશુદ્ધિ પામ્યા અને તેથી જ સાધનાના અંત સુધી સસ્પ્રવૃત્તિવંત હોવા છતાં અમાયાવી રહી શક્યા, અને છેવટે સાધનાસિદ્ધ થઈ કર્મોથી સર્વથા નિવૃત્ત થયા, તથા સિદ્ધ, બુદ્ધ, સર્વજ્ઞ અને ભગવંત બન્યા. સાધનાને આ કમિક વિધિ તે ભગવાને કાઈ પણ જાતની અહિક ( આ લક સંબંધી) કે પારલાકિક (પરલોક સબંધી ) લાલસા રાખ્યા વગર નિઃસ્પૃહ ભાવે જે રીતે આચર્યો હતો તે હેતુને લક્ષમાં રાખી બીજા સાધકે પણ તે માર્ગે વિચરે અને વર્તે. નેધ:-શ્રમણ મહાવીરની સાધદશાની સાચી વિશેષતાનું આ છેલ્લા સૂત્રમાં નિદર્શન છે. એક જ સૂત્રમાં સૂત્રકારે આખી સાધનાનો સાર Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ આચારાંગસૂત્ર કહી નાખ્યા છે. પ્રત્યેક સાધકને મળે તેવું સ ક્યનના સારભૂત આ આટલું માખણ છે. સાધનામાં પ્રવેશનાર સાધક પ્રાય: પારકા અનુભવને પેાતાને અનુભવ માની આચરવા માંડે છે. એટલે વિકાસના પથમાં જોડાવા છતાં વિકાસને બદલે પ્રાય: પતન નાતરે છે. સતત શુભાશુભ સાંસારિક વૃત્તિમાં મરાગ્લ રહેતા માનવ કરતાં પણ સાધકની ઘણી વાર કફોડી સ્થિતિ જોવામાં આવે છે તેનું કારણ પણ આ છે. બહારનું વાચન, બહારથી મળતા વિચારા કે અનુભવેને પેાતામાં કલ્પીને આગળ વધ્યે જાય છે. અને તેથી જ તેવા કલ્પનાના ગગનમાં વિહાર કરનાર સાધકનેા આંતરિક વિકાસ બહુ પાછળ રહી જાય છે, એટલે પેાતાના અનુભવથી જ સાધકે આગળ ધપવું રહ્યું. બહારનું ખધું તા માત્ર નિમિત્તભૂત છે. બહાર સાગર હાય કે રેતીનુ રણ હાય, તેચે તેમાં સાધકને શું ? તે તે નિમિત્તને માત્ર પેાતાના ઉપાદાન ( અંતઃકરણના સંસ્કાર )ની સાથે બહુ બહુ તે! સરખાવીને ઉપાદાનને વિકસાવે. શ્રમણ મહાવીર જૈનધર્મોના ત્રેવીસમા તીર્થોદ્ધારક તરીકે થઈ ગયેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનના અપત્યયી ગણાતા કુળમાં જન્મ્યા હાવાથી તત્કાલીન પ્રચલિત જૈનત્વના સંસ્કારોને તેમને ગાઢ પરિચય હોવા સ્વાભાવિક છે. છતાં શ્રી મહાવીરની એ વિશેષતા હતી કે તેમણે જૈનદર્શનના સત્યને તૈયા અને જાણ્યા છતાંય બહારના મતે, દનો કે ધર્મ તથા તેના મૌલિક સિદ્ધાંત અને આચરણ જોવાને અવકાશ રાખ્યા, એટલું જ નહિ મલકે પ્રત્યેક જનના પૃથક્પૃથક્ વાદો, માન્યતાઓ અને માનસાને 'પણ અનુભવ્યાં. શ્રમણ મહાવીરની સાચી સત્યનિષ્ઠા અને સાચી જિજ્ઞાસાનું આ સુંદર પ્રતીક છે. સત્યાથી પરમ સત્યને જુએ તેાય એના જીવનમાં એ સત્યની પૂર્ણ પરાકાષ્ઠા જ્યાં સુધી ન સધાઈ હાચ ત્યાં સુધી એની જિજ્ઞાસા કાયમ રહે અને એમની શેાધક બુદ્ધિ જ્યાં જ્યાં સત્ય નુએ ત્યાં ત્યાંથી લે. આ દૃષ્ટિએ શ્રી મહાવીરે બહારનું બધું અવલેાકયું અને તે પણ આંતરદૃષ્ટિ સાથે રાખીને; પેાતાને દૂર રાખીને નહિ. અને આથી બહારનાં સાધનાને સાધનેાનું સ્વરૂપ આપીને સત્યના અનુભવે સ્વજીવનમાંથી જ તારવવા વિવિધ પ્રયોગા આદર્યાં, તથા એ માગે એમણે સત્યને જોયું, પચાવ્યું અને સંપૂર્ણ વિકસાવ્યું. જેટલા સ્વાનુભવ થાય તેટલું જ સાધક માને, ખેલે અને વર્તન કરે તાજ તેનાં ખાદ્ય અને આંતરિક બન્ને જીવનતુલાના ત્રાજવાં સમાન રહે, Page #484 -------------------------------------------------------------------------- ________________ વિરપ્રભુની તપશ્ચર્યા ૪૩૧ અને શાન્તિ કે આનંદને અનુભવ થાય. બાકી કલ્પનાના ક્ષેત્રમાં તો નિરાસક્ત કે સિદ્ધ બની જવું એ જરાય કઠિન નથી, તદન સરળ છે; પણ તેવી દશામાં મળતું સુખ પણ તેટલું જ કલ્પનાના ક્ષેત્ર જેવું એટલે કે મૃગજળના દેખાવ સમું હોય છે. એ વાત ભૂલવી નહિ. જેવું અંદર હોય તેવું જ બહાર દેખાવાની ઇચ્છા, નિરભિમાનિતા અને વાસનાની વિજયશક્તિ વગેરે અનુભવથી સ્વયં જન્મે છે. સારાંશ કે સ્વાનુભવને માર્ગ જ સાધનાને માર્ગ છે. પોતાને જેને લેશ પણ અનુભવ નથી એવા કેવળ કલ્પનાના માર્ગે વિકાસમાં ઊડવું એ માત્ર ઇંદ્રજાળ છે. કેઈ પણ સાધક તેમાં ન ફસાય. ઉપસંહાર તપશ્ચર્યા એ કર્મ બાળવાની પ્રચંડ ભઠ્ઠી છે. વર્તમાન કમેની શુદ્ધિ અને ભાવી કર્મોથી બચવાના બીજા અનેક ઉપાયો હશે પરંતુ પૂર્વાધ્યાસે તથા પૂર્વ કર્મોના વેગને દાબવાને કે પૂર્વસંસ્કારની શુદ્ધિ કરવાને માત્ર એ એક જ ઉપાય છે. આધ્યાત્મિક દર્દો મટાડવાનું એ એક જ અજોડ રસાચણુ છે. પણ તે રસાયણને ઉપયોગ પશ્ચપૂર્વક થવો જોઈએ તો જ તે પચે. તપશ્ચર્યાનો લાભ પણ વીર પુરુષ જ લઈ શકે છે. બાહ્ય દેખાતી ઇંદ્રિયદમન અને દેહદમનની તપશ્ચર્યા પણ આવશ્યક તો છે જ, પણ તેની આવશ્યકતા આંતરશુદ્ધિ અને આંતરવિકાસની અપેક્ષાએ છે. બાહ્ય તપચર્ચાથી ચિંતન, ચિત્તપ્રસાદ અને ધ્યાનલક્ષિતાને ટેકે મળે છે, અને આત્મસ્વરૂપ તથા જગતસ્વરૂપને સમજવાની તક સાંપડે છે. જે તપશ્ચર્યા આ રીતે વૃત્તિના સંસ્કારે પલટી ચિત્તખિન્નતાને ઠેકાણે ચિદાનંદ ખુરાવે છે, તે તપશ્ચર્યા જીવનમાં વણવાનો સૌ કેાઈ પ્રયાસ કરે. , તપશ્ચર્યાથી કાયા કરમાય છે, એ ભ્રમ માત્ર છે. તપશ્ચર્યા એ તે નૈસર્ગિક ઔષધ છે. પાશ્ચાત્ય વૈદકમાં પણ હવે તપશ્વર્યાનું મહામૂલ્ય અંકાયું છે, અને અખ્તરાઓ પણ થયા છે. એટલે આ રીતે તપશ્ચર્યા એ શરીર મન અને આત્મા એ ત્રણેને તન્દુરસ્ત કરનારી સફળ જડીબૂટી છે; અને વૈરાગ્યવૃત્તિ તથા અભ્યાસથી એ સહજ અને સસાધ્ય બને છે. વિશેષ શું ! યુગમાત્રને સમાવેશ તપશ્ચર્યામાં છે. શ્રમણ મહાવીરને પલટી સર્વજ્ઞ તથા ભગવાન મહાવીર બનાવનાર સાધનામાં તપશ્ચર્યાનો પ્રધાન હિસ્સે છે. એમ કહું છું. ઉપધાનશ્રુત નામનું નવમ અધ્યયન પૂર્ણ થયું. Page #485 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય શ્રુતસ્કંધ શ્રી આચારગ સૂત્રને પ્રથમ બુતરકન્ધ બ્રહ્મચર્ય અતરકલ્પ તરીકે ઓળખાય છે. બ્રહ્મ એટલે આત્મા, અને આત્મા તરફ પ્રગતિ કરાવનારું સાધન એ બ્રહ્મચર્ય. વીર્યને જેટલે સંગ્રહ અને સદુપયોગ એટલું બ્રહ્મચર્યનું પાલન અને એને જેટલું વ્યય તથા દુષ્પગ એટલું જ બ્રહ્મચર્યનું ખલન. આ રીતે વિકાસને માટે મળેલાં દેહ, ઇંદ્રિય અને અંતઃકરણ ઇત્યાદિ પ્રત્યેક સાધનને સદુપયેગ કરે અને તે દ્વારા પૂર્વગ્રહને પરિહાર, અધ્યાસેને નિગ્રહ, કાયા, મન તથા વાણીને સંયમ, અને વાસના પર વિજય મેળવે એ સંપૂર્ણ બ્રહ્મચર્યની સાધનાનું મુખ્ય લક્ષ્ય છે, આચારાંગસૂત્રને બ્રહ્મચર્ય શ્રુતસ્કન્ધ નામને પ્રથમ શ્રુતસ્કંધ સમાપ્ત થયે. Page #486 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ શ્રી આચારાંગ અને ભગવદ્દગીતા વિષે == એક તુલનાત્મક વિચાર = * વિષયકમ જ શ્રી આચારાંગને ઉપસંહાર ૧. પરિદ–સૈદ્ધાતિક સમન્વય ૨. પરિછેદ-સાધનાત્મક સમન્વય ૩. પરિછેદ–સમાનાર્થ-શાબ્દિક સમન્વય પદર્શનની સંક્ષિપ્ત મીમાંસા પારિભાષિક શબ્દકોશ શ્રી આચારાંગનું સૂતામૃત Page #487 --------------------------------------------------------------------------  Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારાંગને ઉપસંહાર શ્રી આચારાંગનું વિસ્તૃત વિવેચન થયા પછી એને સાર કે નિષ્કર્ષ શું, એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક નવીનતાની શોધ છે. શ્રી આચારાંગસૂત્રનો સાર કે નવનીત ટૂંક વાક્યોમાં આ રીતે રજૂ થઈ શકે – શ્રી આચારાંગને વનિ જીવનમાં નવીનતાના સંભાર ભરવાનું સૂચવે છે.” નવીનતા સૌને ગમે છે. બાળક નવાં નવાં રમકડાં શેધે છે, કિશોર વિદ્યા અને કળાદિનું વૈવિધ્ય શીખવા મથે છે, યૌવનને ઉત્સાહ પ્રવૃત્તિનાં રસક્ષેત્રે સૂંઢે છે, પ્રૌઢત્વ જીવનના અનેક અખતરાઓનું નવનીત તળે છે, અને વૃદ્ધત્વ તે જાણે બાળત્વ, એને તે નવું જ ગમે. આ રીતે વયની દૃષ્ટિએ જુઓ, સચિ, પ્રીતિની દૃષ્ટિએ જુઓ, સૌને હંમેશાં સર્વ ક્ષેત્રમાં ને સર્વ ક્રિયામાં એકમાત્ર નવીનતા ગમે છે. શ્રી આચારાંગ કહે છે કે -નવીનતાની શોધમાં તે એકસરખા સૌ ઉમેદવાર છે અને હકદાર પણ છે. મુમુક્ષુ, સત્યાથી કે જિજ્ઞાસુ જ એને ઈચ્છે છે કે એ જ એ માર્ગે જઈ શકે એવું કશું નથી; અને અનુભવ પણ એમ જ કહે છે કે સૌને ભૂખ તે છે જ પછી ભલે એનાં ક્ષેત્ર નિરાળાં હોય. કેઈને ધનમાં જ એ નવીનતા દેખાય છે, તો એ કેવળ વિવિધ વ્યાપારદ્વારા ધન જ ભેગું કર્યા કરે છે. તેને જ જોઈને મલકાય છે. પછી એનું શું થાય છે, એની એને ચિંતા નથી. કોઈને ભોગમાં જ માર છે, તે એ એના જ વૈવિધ્યને શોધતો ફરે છે. ધન જાય, મન મેલું થાય કે તન તવાય એવું જેવા સારુ ભવાની એને કંઈ પડી હોતી નથી. એ જ રીતે કોઈને કળા, તે કોઈને સૌંદર્ય, કેઈને સત્તા, તો કોઈને શાણપણ જે કંઈ ગમે છે તેમાં એ મગ્ન અને મસ્ત રહે છે અને તે ખાતર સર્વસ્વ ખર્ચવા એ હરપળે તૈયાર રહે છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪ આચારાંગસૂત્ર નવીનતાના ઉમેદવાર અને હકદારો સૌ હોવા છતાં એ નવીનતાની રસાનુભૂતિ સૌને એકસરખી કેમ જામતી નહિ હોય ? નવીનતાનું પાત્ર પામ્યા પછીય એમાં સ્થિરતા શાથી નહિ થતી હોય ? સાચી નવીનતા શામાં છે ? જીવનમાં છે કે જીવનની બહાર છે ? એ પ્રશ્નથી શ્રી આચારાંગને પ્રારંભ થાય છે. અધ્યાત્મશાસ્ત્રીઓ કહે છે કે સાચી નવીનતાની તાલાવેલી જ નિત્યતન આત્માની જિજ્ઞાસા છે, અને એ નવીનતાની પ્રાપ્તિ શોધ જૂનું છેડી દેવાથી જ મળી શકે છે. જૂનું એટલે કૃત્રિમ અને નવું એટલે સહજ. તેઓ કહે છે કે • આત્માને કેઈ જોઈ શકતા નથી તોય એની સુન્દરતા (Beauty) એવી છે કે તે તરફ સૌ આકર્ષાય છે તેનું કારણ એ છે કે એ સહજ હોવા છતાં નવીન છે. क्षणे क्षणे यन्नवतामुपैति तदैव रूपं रमणीयतायाः । તોથમરમાા અર્થ-જે ક્ષણે ક્ષણે અભિનવતા પામે છે તેવી રમણીયતા આત્મામાં છે. જૂનું છોડી દેવું એનું નામ ત્યાગ. નવામાં જતાં જે અટકાવી રાખીને જૂનામાં જ મૂંઝવી મારે એ મેહ. પણ જગતને પ્રશ્ન એ છે કેઃ “અમને તે ભોગ જોઈએ છે. ત્યાગ નથી જોઇતે. સૌદર્યલિસા અને રસોપભગ એ જીવનમાં બે અમૂલાં તો છે. અધ્યાત્મશાસ્ત્ર એને જ જગતના સૂજન- ત્યાગ કરવાનું કહે છે. જગતને સાધુડા બનાવી મૂકવા જૂના પ્રશ્નો એ એને પ્રધાન સૂર છે. જગતમાં વાગી રહેલી આ બંસરીના મૃદુ અને મંજુલ સ્વરને છેડી એ બસરા સૂરને સાંભળવાને અમારા કાન તૈયાર નથી. માફ કરે.” Page #490 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ અધ્યાત્મરસના વદે છે કે “ યાગ શબ્દથી ન ભડા.” ત્યાગ તા સત્ર છે. સ્વાર્પણ અને અલિ વિના જગતમાં ડગલુંય કાં ભરી શકાય તેમ છે ? ભાગમાંય ત્યાગ છે. અને ત્યાગમાંય ત્યાગ છે. એકમાં શક્તિના ત્યાગ છે, ખીજામાં વૃત્તિને ત્યાગ છે. એકમાં ખીજામાં સ્વેચ્છા પ્રધાન છે. ‘ત્યાગ’થી ન ભડકા હું સ્વચ્છંદતા પ્રધાન છે, એક સાધક સંગ્રહમાં જુએ છે, રસાપભાગ અને સૌલિપ્સાની પૂર્તિ શકિતના એથી વૃત્તિને સંયમ કરે છે; અને ખીજો વૃત્તિના તાંડવનૃત્યમાં નાચી જીવનમાં કૃત્રિમ વિલાસ ભરે છે. એક જીવનની ચંચલતા જાણી અપ્રમત્ત બને છે; ખીન્ને જીવનની ચંચલતા જાણી . માનેલા ભાગેામાં લાલુપ બને છે. આ રીતે જડ સંસ્કૃતિ અને અધ્યાત્મસ'સ્કૃતિનું અવિરામ યુદ્ધ ચાલે છે. બન્નેને એક જ જોઈ એ છે, અને બન્ને પ્રવૃત્તિકર છે; છતાં માર્ગો એટલા જુદા પડી જાય છે કે એનું સંધાન થતું નથી. અને બન્ને કહે છે કે हमारा मार्ग न्यारा है । " ઃઃ જડ સસ્કૃતિ અને ચેતન સંસ્કૃતિ * * પ્રાચીન યુગમાં આ માર્ગો આકાશપાતાળ જેટલા અલગ મનાતા. જગતથી કંટાળી અરણ્યવાસી બનતા આરણ્યાની સંસ્કૃતિ, અને પરલાકમાં સ્વર્ગની મીઠી મધુરી કલ્પના નવસંસ્કૃતિનું નિર્માણ આપતા બ્રાહ્મણેાની સત્તામયી સંસ્કૃતિના પંથ જ નિરાળા અન્યા હતા. એ બન્ને વચ્ચે અન્ય વર્ગ અથડાતા હતેા. એ સમયે એક નવસંસ્કૃતિનાં જે આંદોલનો આવ્યાં એનાં શ્રી આચારાંગ અને શ્રી ભગવદ્દગીતા બન્ને પ્રત્યક્ષ અને પ્રબળ પુરાવારૂપ છે. * Page #491 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર શ્રી આચારાંગ જૈનધર્મના ગ્રંથ ગણાય છે, અને શ્રી ગીતા વેદધર્મના ગ્રંથ ગણાય છે. પણ બન્નેના આત્મા તે એક જ છે. ગીતાનું શરીર સાંખ્ય છે, ગીતાનું વસ્ત્ર વેદાન્ત છે, ગીતાનું આભૂષણ યાગ છે, દર્શનાનો સંદર્ભ એ એનું સૌ ગીતાના આત્મા પૂછે, તા . એને જ મળે કે જૈનસંસ્કૃતિ એ ગીતાના આત્મા છે. જૈનસસ્કૃતિ ગીતાના આત્મા અને અન્ય છે. પણ જવાબ એટલે ગીતાને કાળ પહેલા કે આચારાંગના કાળ પહેલા, આચારાંગ તે જૈનધર્મના ગ્રંથ છે, અને ગીતા વેદધર્મના ગ્રંથ છે; એવા એવા પ્રશ્નોને આપણે કારે મૂકી દઈશું. કારણ જે સમન્વય એ સંસ્કૃતિઓને સાધક સાધનાના માર્ગમાં પ્રવિષ્ટ થયા છે એને એ પ્રશ્નનું મહત્ત્વ જિજ્ઞાસાની દૃષ્ટિએ ભલે હાય, પણ કવ્યની દૃષ્ટિએ તે નથી જ. એટલે એવા સમભાવી સાધકા જો મને પૂછે તે શ્રી આચારાંગના વાચકે ને હું એ જ કહું કે આચારાંગ ભલે વાંચે પણ એ વાચનનું પાચન તે ગીતાના ચૂર્ણ પછી જ થાય, અને ગીતાના સાધાને પણ હું સાદર એ જ નિવેદન કરું કે ગીતાનું રહસ્ય શ્રી આચારાંગ વાંચ્યા પછી જ વધુ સ્પષ્ટ ઉકેલી શકાય. એ બન્નેને હું ટૂંક શબ્દોમાં એટલું જ કહું કૅ જૈનસ'સ્કૃતિ અને વેદસંસ્કૃતિ એ ભિન્ન નથી, અને ભિન્ન હાય તા માત્ર ભૂમિકાને ભેદે, વસ્તુભેદે નહિ. આ વાત પ્રથમ નવીન લાગશે ખરી ! નવીન એટલા માટે કે એ અનુભવગમ્ય છે. શ્રી આચારાંગના વાચન પછી ગીતાજી અને ગીતાજીના વાચન પછી આચારાંગ વાંચેા તે એ વાત સહેજે સમજાશે. પણ મને જે અનુભવ થયા છે તે પરથી હું એટલું કહી શકું છું કે: જિજ્ઞાસા અને વિજિગિયા Page #492 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : વેદને અર્થ જ્ઞાન થાય છે, જેનો અર્થ વિજેતા થાય છે.” જાણવું અને જીતવું બન્ને ક્રિયા જુદી છે, પણ પ્રવાહની દષ્ટિએ એ માત્ર ક્રમભેદ છે. પહેલાં જણાય છે અને પછી જિતાય છે. આ બ્રહ્મ સૂત્ર પ્રથમ સૂત્રથી ભાખે છે કે -- __ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः । એટલે કે નવીનતાના આકર્ષણ અને પૂર્વઅધ્યાસોની પકડ વચ્ચે એકાએક વિચારશ્રેણી જાગતાં જિજ્ઞાસા પ્રગટે છે. અને એ વિચારણને પ્રથમ પ્રશ્ન એ છે કે જન્મ, જરા, મરણ એ બધું શાથી ? હું ક્યાંથી આવ્યો? આ જગત શું ? અને હું શું ? શ્રી આચારાંગસુત્ર જૈન આગમનું અગ્રિમ અને આદ્યઅંગ ગણાય છે. એનું સૂત્ર પણ ઊલટી રીતે એ જ વાત વદે છે કે'इहमेगेसिं नो संन्ना होइ कम्हाओ दिसाओ वा आगओ अहमंसि, अत्थि मे आया उववाइए वा नत्थि ? के वा अहमंसि ? के वा इओ चुओ इह पेच्चा भविस्सामि'-आ०१-१-१ કેટલાક અને આવું જ્ઞાન જ નથી હોતું કે હું ક્યાંથી આવ્યો ? મારે આત્મા પુનર્જન્મ પામનારે છે કે નહિ ? એ બે પ્રશ્ન કરી પછી કહે છે કે હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ? અને હવે પછી અહીં અને પુનર્જન્મમાં મારી શી સ્થિતિ થશે ? આટલું જાણ્યા પછી જ્યાં યુદ્ધ શરૂ થાય છે ત્યાંથી જ જૈનસંસ્કૃતિના પાયાનું મંડાણ થાય છે. વેદધર્મના સાહિત્યફાલને કાળના માપથી માપીએ તેય પહેલા પૂર્વમીમાંસાના સૃજનજૂની સંસ્કૃતિ કર્મકાંડ, પછી ઉપનિષદ્દનું જ્ઞાન અને પછી મહાભારતનું યુદ્ધ. વેદાંત, ઉપનિષદકે ભાગવતનું જ્ઞાન અને મહાભારતના યુદ્ધમાંથી જ ભગવદ્દગીતાને જન્મ થયે એ શું સૂચવે છે ? આટલા પૂર્વ રંગ કહી હવે આપણે ગીતા અને શ્રી આચારાંગના મૌલિક પ્રમાણભૂત સમન્વય તરફ વળીએ. Page #493 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર ભગવદ્દગીતાના ચિત્રકાર ગીતામાં ભૌતિક યુદ્ધની પીછીને આધાર લઈ આધ્યાત્મિક યુદ્ધને ચીતરે છે. સંસ્કૃતિના સૂત્રધાર ગીતાના મુખ્ય સૂત્રધાર બને છે શ્રીકૃષ્ણ અને એના પરમસખા વીર અજુન. શ્રી આચારાંગમાં પણ શ્રી સુધર્માસ્વામી પિતાના સુશિષ્ય જંબૂને ઉદ્દેશીને આધ્યાત્મ યુદ્ધનું એ જ રીતે વિવિધ વર્ણન કરે છે. શ્રી આચારાંગના પ્રથમ અધ્યયનનું નામ પણ શસ્ત્રપરિજ્ઞા છે અને એમાં શોને વિવેક છે. શા કઈ રીતે અજમાવવાથી જયપરાજય મળે એનું એ રહસ્ય ઉકેલે છે. પણ ગીતામાં તે યુદ્ધની તૈયારી થઈ ચૂકી હતી. પાંડવો અને કૌરવોની મહારથી સેના બન્ને તરફ સજજ હતી. વડીલ, પિતરાઈ, સ્વજન, સખા અને મિત્ર ગણાતા એવા કૈક સ્વજનો સામે અને તરફેણમાં હતા. જેને હણું? કોને ન હણું? એવા વિચારમાં અર્જુન મૂંઝાતે હતે. શસ્ત્ર તે એની પાસે તૈયાર હતાં. પોતે પણ જન્મને ક્ષત્રિય, એટલે યુદ્ધ ખેલવું એ તે એને વારસાથી પ્રાપ્ત થયેલે ધર્મ. એ ધર્મની મર્યાદા રાખીને ચિનગારી ફેંકવાની જ માત્ર જરૂર હતી, અને એ શ્રીકૃષ્ણચંદ્ર પૂરી પાડી. અને ક્ષત્રિય હતે. એના બેધક પણ ક્ષત્રિય ક્ષત્રધારી હતા. છતાં વિકાસની ભૂમિકામાં જોઈએ તે અર્જુન એક જિજ્ઞાસુ હતે. જેકે જંબૂના બેધક સુધર્માસ્વામી બ્રાહ્મણ હતા પણ જંબુસ્વામી ક્ષત્રિય હતા. અજુન સદગૃહસ્થ હતા, જેકે એના બેધક તે ભેગી છતાં પણ યુક્તયેગી હતા જ. જંબૂ એ ત્યાગી હતા, અને સુધર્મા ત્યાગચૂડામણિ હતા. આ રીતે આચારાંગકાર અને જિજ્ઞાસુ બને ત્યાગી હતા. Page #494 -------------------------------------------------------------------------- ________________ ** પરિશિષ્ટ આટલા આકારભેદથી શ્રી આચારાંગમાં મુખ્યત્વે ઝળકે છે ત્યાગ અને શ્રી ગીતામાં ઝળકે છે અનાસક્તિયેાગ. પણ ત્યાગ અને નિરાસક્તિ એ તે માત્ર નામના ભેદ છે. કદાચ કેટલેક અંશે ખાદ્યક્રિયાના ભેદ હશે. એ બન્નેનાં હૃદય તા એકરૂપ જ છે, ત્યાગમા અને અનાસક્તિયાગ જે અનાસક્તિમાં ત્યાગ નથી, તે નિરાસક્તિ પૂર્ણ નથી; અને જે ત્યાગમાં અનાસક્તિ નથી, તે ત્યાગ સંપૂર્ણ નથી. અનાસક્તિનુ સાધન ત્યાગ અને ત્યાગનું ફળ અનાસક્તિ. આથી જ શ્રી આચારાંગમાં મળતાં મુખ્યમુખ્ય બધાંય તત્ત્વા ગીતાજીમાં સાંપડે છે. જેમ ગીતાજી ભાગમાંય ત્યાગ હાવા જોઈએ, કર્મ કરવા છતાં કર્મફળને ત્યાગ કરવા જોઈએ એમ કહી ચેતાવે છે, તેમ શ્રી આચારાંગ ત્યાગમાંય ભાગાપત્તિ આવી પડવાના સંભવ છે એમ કહી ત્યાગી સાધકને સાવધ કરે છે. ગીતાને સૂત્રધાર અર્જુન ધનુવિદ્યા શીખી ગયા હતા. લડવું કેમ એ જાણતા હતા. માત્ર ત્યાં લડવું ને કાં ન લડવું એ યુક્તિના અનુભવની જ ખામી હતી; એટલે એને સાંખ્ય ત્યાગવીરા પચે એમ હતું. સૌ કાઈ ને માટે એ સાધ્ય નથી. વિષયામાં રહેવું અને નિરાસક્ત બનવું એ તા એ કાઠામાં પાર’ગતનું જ કામ છે. જુઓ વેદધ કે જીઆ જૈનધર્માં; અન્નેમાં વિલ દૃષ્ટાંત છે. જનકવિદેહી જીવન્મુક્ત અને અહીં ભરત ચક્રવતી અને માતા મરુદેવી. એકને ભુવનમાં આત્મભાન, ખીજાતે હાથીના હાદ્દા ઉપર કેવળજ્ઞાન; અને બાકી તો ખીજા સૌને ત્યાગમાગે જ ઈચ્છિત મળ્યું છે. કપિલ જુએ કે કણાદ જુએ, વ્યાસ જુએ કે વસિષ્ઠે જુએ, ભતૃ હિર જુએ કે ગેાપીચંદ જી, કુમારિલભટ્ટ જીએ કે શંકરાચાર્ય જુએ, ભગવાન બુદ્ધ જુએ કે ભગવાન મહાવીર જીએ; સૌને ત્યાગમા સ્વીકારવા જ પડ્યો છે. ત્યાગ એટલે શું? એ વાત તે આગળ જ સ્પષ્ટ કરી છે. હવે આપણે શ્રી આચારાંગ અને શ્રી ગીતાના સૈદ્ધાન્તિક, સાધનાત્મક અને સમાનાર્થસૂચક શબ્દાત્મક સમન્વય વિષે વિચારીએ : Page #495 -------------------------------------------------------------------------- ________________ સૈ દ્વા ન્તિ ક • પરિચ્છેદ ૧ સામાન્ય ય તત્ત્વજ્ઞાનનું સામ્ય હવે આ પ્રકરણમાં જૈનસંસ્કૃતિના આત્મા શ્રીમદ્ ગીતાજીમાં કેવી રીતે પ્રતિષ્ઠિબિત થયો છે, એ એનાં જ સુનંદાં શ્વાકરત્નાદ્વારા તપાસીએ તે પહેલાં જૈનસંસ્કૃતિના મુખ્યમુખ્ય સિદ્ધાન્તા જોઇ જઈએ. જૈનસ’સ્કૃતિના મૌલિક સિદ્ધાન્તાઃ— (૧) જૈનદર્શીન દેહ, ઇંદ્રિયા, મન, મુદ્ધિથીયે પર જે એક અવ્યક્ત તત્ત્વ છે, એ આત્મા છે એમ આત્માનુ અસ્તિત્વ સ્વીકારે છે. (૨) પણ એ વૈદિક દર્શનાની જેમ આત્મા વિભુત્વવાદી હિ એટલે કે સંખ્યાત્મક દૃષ્ટિએ આત્મા એક જ છે એમ નહિ, પણ અનેક છે; અને એ અનેક આત્માઓનું સૌસૌનું વ્યક્તિત્વ પણ ભિન્નભિન્ન છે, એટલે આત્માનું અનેકત્વ અથવા સ્વતંત્ર આત્મતત્ત્વવાદ એમ માને છે, (૩) આત્મા પોતે પોતાના મૂળ સ્વરૂપથી નિત્ય છે, એટલે કે આત્માનુ નિત્યત્વ જૈનદર્શન સ્વીકારે છે. (૪) છતાંયે સાંખ્યની જેમ આત્મા ‘ફ્રૂટસ્થ નિત્ય ' નહિ પણ પરિણામી નિત્ય ” છે. 6 " (૫) કારણ કે કર્માંના એ જ કર્યાં છે. અને એ જ એને ભાક્તા છે. (૬) ભગવાન કે ઈશ્વર કાઈ પણ કાર્યના કે કર્મના કર્તા કે લદાતા નથી. જીવાત્મા પોતે જ પોતાના અજ્ઞાનથી રાગદ્વેષાદિ દોષયુક્ત ક્રિયાદ્નારા કર્મ બંધન કરે છે, અને એ જ એનું ફળ ભાગવે છે, ' એટલે કે ઈશ્વરનું અકત્વ' જૈનદર્શનને માન્ય છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પરિશિષ્ટ (૭) આત્મા પોતે કરેલાં કર્મ અને સંસ્કારને લઈને નિત્ય. હોવા છતાં એને દેહ સાથે વેજાઈને જન્મમૃત્યુ કરવાં પડે છે. એટલે કે કર્મની જો કર્તવભોક્તત્વની સંકલના સ્વીકારવી પડે છે, તે એને જ લઈને પુનર્જન્મની સિદ્ધિ થાય છે. એટલે જૈનદર્શન પુનર્જન્મને સ્વીકાર કરે છે. (2) આત્મા અને કર્મને સંબંધ અનાદિ હોવા છતાં એ સંબંધને અંત આવી શકે છે. અને જે કામાદિ ષરિપુઓથી સર્વથા મુક્ત થાય તેઓ સર્વજ્ઞત્વને પામી શકે છે. ત્યાં સ્ત્રી, પુરુષ, કે જાતિપાંતિ ઉચ્ચ કે નીચનો ભેદ નથી. એટલે “સર્વજ્ઞત્વને સૌ કોઈને એકસરખો અધિકાર છે, એમ જેનદર્શનનું માનવું છે. (૯) મુક્તિધામ પામ્યા પછી એ સિદ્ધ પુરુષોને શીરે ફરી પાછા સંસારમાં આવી જન્માદિ ધારણ કરવાની ફરજ રહેતી નથી. એટલે કે “મુક્તાત્માઓનું અપુનરાગમન ” એ એને નવમો સિદ્ધાંત છે. જોનસંસ્કૃતિના આ નવ મૌલિક સિદ્ધાંતોમાં એને સંપૂર્ણ આત્મા સમાઈ જાય છે. હવે શ્રીમદ્ ગીતાજીમાં એ સિદ્ધાંત એક યા બીજી રીતે કેવા ગોઠવાઈ ગયા છે એ શ્રી ગીતાજીના પ્રમાણભૂત લેકે આપવાથી વધુ સ્પષ્ટ રીતે સમજાશે – स वै अयमात्मा झानमयः। અર્થ-જેનાથી જાણું શકાય છે અને જે જાણે છે તે આ જ્ઞાનસ્વરૂપ આત્મા છે-બૂ. આ. ઉપનિષદ્દ. આત્માનું અસ્તિત્વ એની પૂર્તિમાં જગતને નિયમ વ્યક્ત કરતાં ગીતાજી કહે છે કે – नाऽसतो विद्यते भावो नाऽऽभावो विद्यते सतः। २-१६ * જૈન સંસ્કૃતિને આત્મા તપાસવા માટે આગળ જુઓ “વડદર્શનની સંક્ષિપ્ત મીમાંસા” નામને લેખ. Page #497 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર અર્થ:—જે વસ્તુ નથી એનું કદી કાઈ પણ સ્થિતિમાં ભાન થતું નથી. પણ આત્મા ચચક્ષુથી અદૃશ્ય હાવા છતાં જો એનું ભાન થાય છે તેા એનું અસ્તિત્વ છે જ. સારાંશ કે જે સત્ છે તેનું અસ્તિત્વ છે જ, અને જે અસત્ છે એનું અસ્તિત્વ નથી જ. આત્માનું નિયત્વ ૧૨ *अजो नित्यः शाश्वतोऽयम् पुराणो । हन्यते हन्यमाने शरीरे । ૨-૨૦ ઉત્તરાય વિનાશમવ્યવસ્થાડણ્ય, ન શ્ચિત વર્તુમત્તિ । ૨-૬૭ ઉત્તરાધ न In અર્થ:“આ આત્મા પોતે અજ, નિત્ય, સનાતન હાવાથી શરીરને નાશ થવા છતાંય એ હણાતા નથી. એનું શરીર સર્વાવસ્થાએમાં અખંડ અને અનાહત રહે છે. આત્મા અવિનાશી હાવાથી કાઈ પણ આબ્રાત ખેતેા વિનાશ કરવા સમ નથી. xअजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् । प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ।। ४-६ આત્માનું પરિણામી નિત્યત્વ આ આત્મા પોતે અજ, સત્ય, અવિનાશી અને ઈશ્વરત્વને અધિકારી હાવા છતાં પેાતાના જ કર્મને લઈ ને પેાતાના જ અજ્ઞાનથી પેાતાની જ કજાળથી જન્મ ધારણ કરે છે. એટલે ફૂટસ્થ આત્મા નિત્ય નહિ પણ પરિણામી નિત્ય છે. (અ. ૪. ૬) 6 * આત્માના સ્વતંત્ર વ્યક્તિત્વ ’ વિષે ૬ઠ્ઠા મુદ્દાની આગળ વિચાર કરવામાં આવ્યો છે, ત્યાં જોઇ લેવા ભલામણ છે. × ગીતાજીમાં પ્રથમ પુરુષનો પ્રયોગ બહુ છે અને આ કથન સંવાદરૂપે હાઈ એ સહેતુક છે. પણ એ પ્રથમ પુરુષને ઠેકાણે શુદ્ધાત્માની દૃષ્ટિએ ઉત્તમ પુરુષનો પ્રયોગ કરીએ, તે એ અવાસ્તવિક નથી, એ છૂટને લાભ લઈ અહીં ' ' સંમનિ ' ક્રિયાપદના અર્થ ઉત્તમ પુરુષને ઉદ્દેશીને લીધે છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ અને તેથી શ્રીમદ્ ગીતાજી પુનઃ ભાખે છે કેઃ— अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः । ૧૩ આત્મા પ્રકૃતિને લઈ તે દેહધારી અનેલો હાવા છતાં એને સર્જાયેલા દેહ ખરેખર વિનશ્વર છે. (અ. ૨. ૧૮નું પૂર્વાધ .) આત્માનું કતૃત્વ-ભેાકતૃત્વ વળી કહે છે કેઃ— शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः । गृहीत्वैतानि संयाति, वायुर्गधानिवाशयात् ॥ (१५-८) पुण्यः पुण्येन कर्मणा, पापः पापेन कर्मणा । આ આત્મા પુણ્યકર્મથી પુણ્યને સંચય કરે છે અને પાપકથી પાપના સંચય કરે છે. (”. આ. ઉપનિષદ્) " એની જ વધુ સ્પષ્ટતા કરતાં ભગવતી ગીતાજી ભાખે છે કેઃ नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः । अज्ञानेनाऽऽवृतं ज्ञानं, तेन मुह्यन्ति जन्तवः ॥ કાઈ પણ પાપ અને પુણ્યને કર્તા કાઈ ખીજો છે એમ ન માને. પણ જીવાત્માઓનુ જ્ઞાન પેાતાના અજ્ઞાનથી અથવા એનાં જ્ઞાનચક્ષુએ બિડાઈ જવાથી ઢંકાઈ જાય છે . અને એને લઈ તે જીવા મેાહ પામે છે. (અ. ૫. ૧૫) ઈશ્વરનું અકતૃત્વ અહીં કાઇને એ પ્રશ્ન થાય કે યુના કર્તા અને ભાતા ભલે જીવ હાય, પણ એ કના ફળને યથાર્થરૂપે ચેાજી દેનાર્ અને આ આખા જગતમાં જે નિયમબદ્દતા અને તાલબદ્ધતા દેખાય છે એને સાંધનાર કાઈ અપર સત્તા હેાવી જ જોઈએ અને એ સત્તાને ઈશ્વર તરીકે સ્વીકાર કરવા યેાગ્ય છે. એના જવાબમાં શ્રી ગીતાજી કહે છે કેઃ— न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः । न कर्मफलसंयोगं, स्वभावस्तु प्रवर्त्तते ॥ ५-१४ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૧૪ . આચારાંગસૂત્ર જગતનું કર્તુત્વ કે છેવોનાં કર્મોનું સર્જન કરવું એ ઈશ્વરનું કાર્ય નથી. તેમજ કાઈ પણ કર્મો કે કોઈ છનાં કર્મોનાં ફળ એમને અપાવવા એમાં પણ એની આવશ્યક્તા નથી. જગતમાં જે કાંઈ દેખાય છે એ બધું યોગ્ય સામગ્રી મળતાં પિતાના સ્વભાવાનુસાર જ પરિવર્તન પામ્યા કરે છે. માટે જ ફરીફરી કહ્યું છે કે – स्वभावत: प्रवृत्तानाम्, निवृत्तानाम् स्वभावतः। नाऽहं कतैति भूतानाम् , यः पश्यति स पश्यति ॥ પિતાનાં કર્મવશાત સ્વતઃનિવૃત્ત અને સ્વતઃ પ્રવૃત્ત થયેલા ' એવા જેનું હું કશું જ કરતો નથી. અર્થાત કે આ બધી રચના નિયમને વશવતી થઈ બન્યા જ કરે છે એવું જે જાણે છે એ જ સાચા પંડિત પુરુષો છે. પ્રત્યેક આત્માનું સ્વતંત્ર વ્યક્તિત્વ इच्छाद्वेषसमुत्थेन, द्वंद्वमोहेन भारत । सर्वभूतानि संमोहं, सगै यान्ति परंतपः॥ ७-२७ રાગ અને દ્વેષથી જન્મેલાં હંમોહથી સંસારના સર્વ જીવો ફસાઈ પડ્યા છે, અને એથી સંસારપરંપરાને પામ્યા કરે છે. जातस्य हि धुवं मृत्युः ध्रुवं जन्म मृतस्य च । જીવાત્માઓ અનેક છે અને એ જન્મે છે એવું નક્કી છે, તે પછી જ્યાં સુધી મુક્તિધામ ન પામે ત્યાં સુધી કર્મની સંકલનાના અનિવાર્ય નિયમને અધીન બની મરવું એ પણ અનિવાર્ય છે જ (અ) ૨. ૨૭ નું પૂર્વાર્ધ) પણ અહીં કઈ શંકા કરે તે પહેલાં જ જન્મમરણના ચક્રમાં રહેવા છતાં આત્મા પિતે પિતાના સ્વરૂપમાં અખંડ કેવી રીતે રહી શકે છે એની આદર્શ ઉપમા આપતાં ગીતાજી વદે છે કે -- वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृहणाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही॥ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પરિશિષ્ટ અર્થ –મનુષ્ય જેમ પિતાનાં વસ્ત્ર જીર્ણ થયે બીજાં નવાં વસ્ત્રો સજે છે, તેમ શરીર જીર્ણ થયે, આયુષ્યાવધિ પૂર્ણ થશે. તે શરીર છોડી નવું શરીર ધારણ કરે છે; અને એમ એમ કર્મવશાત એની જન્મપરંપરા વિષે જાય છે.* આ ઉપમા એટલી તે સર્વોત્તમ અને સર્વ પ્રકારે જીવના પરિણામી નિત્યત્વને ઘટી શકે છે કે આ ઉપમાદ્વારા હરકેઈ જિજ્ઞાસુ અને બુદ્ધિમાન સાધક તર્કનું સમાધાન યથાર્થ મેળવી શકે. (૧) વસ્ત્ર અને દેહ સંગી હોવા છતાં એ એકબીજાથી ભિન્ન છે, તેમ જીવાત્મા કર્મસંગી હોવા છતાં કર્મથી સમત નથી પણ પૃથક છે. (૨) વસ્ત્ર એ શરીરરક્ષણ તથા શરીરધારણનું સાધન છે, તેમ દેહ પણ આત્માના વિકાસનું સાધન છે. અને એ રીતે શરીરમાર્ચ સહુ ધર્મસાધનમ્ શરીર એ સાધનાનું સર્વોત્તમ સાધન છે. | (૩) વસ્ત્ર જ્યારે નિરુપયોગી થાય ત્યારે બીજું મેળવવા કે ધારણ કરવાની જરૂરિયાત ઉદ્દભવે છે; અને એ જરૂરિયાત પૂર્ણ થાય છે તેમ શરીર જીર્ણ થયે અને નિરુપયોગી સિદ્ધ થયે કર્મ–સૂક્ષ્મ શરીર– બીજું જ પિતાને ગ્ય શરીર ધારણ કરવાની યોજના તૈયાર કરે છે. અને એમ બનવું તે સ્વાભાવિક છે. પણ આ રીતે એ બધાં વસ્ત્રનાં પરિવર્તને વચ્ચે જેમ દેહ મૂળસ્વરૂપે જેમને તેમ જ રહે છે, તેમ આત્મા પણ પિતાના સ્વરૂપે જેમનો તેમ જ રહે છે. (અ. ૨-૨૨.) *શ્રી જિનભદ્રકૃત આવશ્યક નિર્યુક્તિ પર કરેલા ભાષ્ય (વિશેષાવશ્યક)માં ગણધરવાદનાં જે અવતરણે લીધાં છે તેમાં એક શ્લોક આ પ્રમાણે છે:वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि। तथा शरीराण्यपराऽपराणि जहाति गृह्णाति च पार्थ जीवः॥ - પ્રિય પ્રયાના પુત્ર ! જેમ જીર્ણ વસ્ત્રો છોડીને મનુષ્ય બીજે નવાં ગ્રહણ કરે છે તેમ આ જીવ પણ પરંપરાએ જૂનાં છેડે છે અને નવા ગ્રહે છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આચારાંગસૂત્ર વળી પરિવર્તનની શક્યતાને વધુ સ્પષ્ટ કરતાં ગીતાજી વહે પુનર્જન્મને સ્વીકાર देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा। तथा देहान्तरप्राप्तिर्षीरस्तत्र न मुह्यति ॥ (२-१३) જેમ દેહની હાજરીમાં સંસ્કાર, કાળ અને દેશપરત્વે પરિવર્તને થયાં કરે છે; એક જ દેહી એ જ દેહમાં કુમારવયે સરળતા, સૌમાર્ય, વાત્સલ્ય અને ચેષ્ટાવૈવિધ્ય અનુભવે છે; યૌવનમાં જમ્, ઉત્સાહ, ઔદાર્ય, વિદ્યા અને નવીન આશાના ડેલનમાં ડોલે છે અને પુનઃ જરાવસ્થામાં એ જ મદમાતું શરીર અને ચપળ ઈદ્રિયો શિથિલ અને જીર્ણ થાય છે એ સ્પષ્ટ અનુભવ થાય છે; તેમ એ જ દેહ જીર્ણ થયે પુનઃ અન્ય દેહની પ્રાપ્તિ થવામાં શી અસતા છે ? આ પરિવર્તનની પાછળ જે કંઈ કારણ છે એ જ કારણ સંકલનાબદ્ધતાના અનિવાર્ય નિયમને માન આપી, અન્ય દેહના નિર્માણકાર્યમાં હોવું સંભવિત કેમ ન ગણી શકાય ? ગીતાનો લોકાઈ કહે છે કે –એ દેહાન્તરપ્રાપ્તિ સ્વાભાવિક હોવાથી જ જે ધીર પુરુષ છે તે મૂઝાતો નથી. પણ અહીં પ્રશ્ન એ છે કે જેમ આ દેહમાં થતાં કૌમારાદિ અવસ્થાનાં કે શરીરનાં સ્થૌલ્યદૌર્બલ્યાદિ વિવિધતાનાં પ્રત્યક્ષ દર્શન થાય છે, તેમ જ અન્ય શરીરની પ્રાપ્તિ થાય ત્યારે એ બન્ને શરીરમાં સાક્ષીરૂપ અને પિતાના સ્વરૂપમાં સ્થિત રહેલા આત્મા કે ચૈતન્યને એનું ભાન સ્પષ્ટ કેમ નથી થતું? આવો જ પ્રશ્ન પૃથાનંદનને ઉદ્દલાવ્યા હતા. શ્રી કૃષ્ણચંદ્ર એ પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું છે કે अव्यक्तादिनि भूतानि व्यक्तमध्यानि भारत । વ્યmનિધનાચે તત્ર વા પરિવના II (૨-૨૮) Page #502 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૭ પ્રિય ભારત ! જીવમાત્રની પૂસ્થિતિ અને પશ્ચાતસ્થિતિ એ અજ્ઞાનનું આવરણ હેાય ત્યાં સુધી સ્વયં જોઈ કે જાણી શકાતી નથી, પણ મેં ઉપર કહ્યું તેમ વર્તીમાન પરિવતા જાણી શકાય તા એને કારણ સિવાય કાર્ય સંભવતું જ નથી. એટલે એ પહેલાં દેડ ન હાય તે! આ દેહ કેમ સંભવી શકે ? એવા નિયમને માન આપી એ સ્વીકારવું જ જોઈ એ, એમાં ખેદ કે આશ્રય જેવું શું છે? જેને પિતા, પિતામહ કે પ્રપિતામહ ન હેાય એવા પુત્રને પણ સ્વદેહસર્જનના નિમિત્તરૂપ એ. કારણા પ્રત્યક્ષ ન હેાય તેાયે અનુમાને પણ સ્વીકાર કરવા જ પડે છે. તે પછી એ જ દેહના ઉપાદાન કારણરૂપ ક સંક્લનાનેા અને એ કર્મના ભાજનરૂપ પૂર્વ દેહને સ્વીકાર કરવામાં શા ખાધ છે? શ્રી કિશારલાલભાઈ પાતાના નિમ્નાક્ત ઉપમાથી ધટાવે છેઃ— ગીતામ’થનમાં આ શ્લોકના અ “ ભારત ! પાણીનાં ટીપાંને આપણે એક, બે, ત્રણ, એમ ગણી શકીએ છીએ, જુદાં પાડી શકીએ છીએ, અને જ્યાં સુધી એ પાણી રહે ત્યાં સુધી આ તળાવનું પાણી, પેલું નદીનું પાણી, એમ ભેદ કરી શકીએ છીએ. પણ અર્જુન ! જે પાણીનું ટીપું વરાળ થઈને ઊડી જાય, તે ટીપું વિશ્વમાંથી નાશ પામતું નથી એમ ( વૈજ્ઞાનિક નિયમને લીધે ) જાણ્યા છતાં તેનું ત્યારબાદ શું થાય છે, તે આપણે ચેકસપણે જોઈ કે શોધી શકતાં નથી. કૌન્તય ! પાણીનું ટીપું ઊડી ગયા બાદ જેમ એને ઇતિહાસ અજાણ્યા બની જાય છે તેમ આકાશમાંથી ટીપું ખૂનીને ટપકયું ત્યારપહેલાંયે એ કયાં હતું, શી રીતે વરાળ બન્યું? વગેરે પણ આપણે કશું જાણતા નથી. પા! ભૂતમાત્રના જીવન વિષેની પણ આવી જ સ્થિતિ છે.’ હું તેા આને ચિત્રપટની ચિત્રસકલના સાથે સરખાવું છું. જ્યાં સુધી પડો અને દર્શક સામગ્રીની સ્પષ્ટ અનુકૂળતા કે ધીરતા ન હેાય ત્યાં સુધી જોનાર દૃશ્યનાં ચિત્રા જ જોઈ શકે અને એ પરથી Page #503 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આચારાંગસૂત્ર અનુમાન બાંધવા માંડે તો જ સ્પષ્ટ બંધાય છતાં એ કહેવું જ જોઈએ કે એની સળંગ સંકલનામાં પૂર્વ અને પશ્ચાત ચિત્રો છે અને એના સંકલનાકાર કે જ્ઞાતાને એને પ્રત્યક્ષ અનુભવ પણ છે એટલું જ નહિ, બલકે એ દ્રષ્ટા પણ જે ધીરજ રાખીને અને ઊંડાણની સંકલનાત્મક દૃષ્ટિએ જુએ તો એ પણ જાણી શકે. માત્ર પડદો તૂટી જવો જોઈએ. તે જ રીતે અજ્ઞાનને પડદો તૂટી ગયા પછી પિતાના પૂર્વ જન્મોની અને પશ્ચાત જન્મોની જ માત્ર નહિ બલ્ક સર્વ જીવોની, સર્વ અવસ્થાઓની ચાવી-મૂળ જ્ઞાન પણ થઈ શકે છે. વૈજ્ઞાનિકે પાણીના પૂર્વરૂપને તથા પશ્ચાત્ રૂપને નિયમરૂપે જાણી શકે તેય એને પ્રત્યક્ષ ન કરી શકે. પણ જીવનની સંકલન–સંબંધમાં તેવું નથી. તે તો શાન થતાં સ્પષ્ટપણે જાણી શકાય છે. એ જ ભાવને વ્યક્ત કરતાં ગીતાજીમાં શ્રી કૃષ્ણચંદ્રકથે છે કેસર્વત્વને સર્વને સમાન અધિકાર बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन । तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परंतप ॥ મારા અને તારા અને એવા અનેક ના જન્મ અને એને લગતી અનેક ક્રિયાઓ થઈ ગઈ તે બધું તું આજે (આવરણ હોવાથી) નથી જાણી શકતા, પણ હું જાણું છું. [અ. ૪. પ.] यस्तु स सर्वज्ञः सर्ववित्-सर्वमेवाविवेशं । (પ્રશ્નોપનિષ) ઉપરના કથનથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે. યોગીશ્વર શ્રી કૃષ્ણચંદ્ર કહે છે કે હું જાણું છું તેથી તું એમ ન સમજ કે બીજા ને જાણી શકે. જે કાઈ પ્રયત્ન કરે તે સર્વજ્ઞત્વના અધિકારી છે. માત્ર યોગ્યતા જોઈએ. યેગ્યતાના સંબંધમાં કહ્યું છે કે – निर्मानमाहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्त कामाः। द्वंद्वैविमुक्ताः सुखदुःखसंज्ञैर्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥ Page #504 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ માન, મેહ અને આસક્તિ વગેરે દોષથી નિવૃત્ત થયેલા, આત્મદશામાં લીન થયેલા, રાગાદિ રિપુદ્રોથી સર્વથા છૂટેલા, સુખ તથા દુઃખની સંજ્ઞાથી જ પર થયેલા એવા જ્ઞાની પુરુષો સર્વત્તપદને પામે છે કે જે પામ્યા પછી પુનઃ પતન સંભવતું નથી.[અ. ૧૫–૫] ગીતા વદે છે કે – प्रकृति पुरुषं चैव विद्ध्यनादी उभावपि । પ્રકૃતિ પુરુષને સંબંધ (ગીતાજીની દષ્ટિએ પ્રકૃતિ ને પુરુષને સંબંધ એટલે જનસંસ્કૃતિની દૃષ્ટિએ આત્મા અને કર્મનો સંબંધ સમજવો ) અનાદિ છે ને તેથી જ ડર્શ કર્મવીશ્વરઃ આ આખો સંસાર કર્મથી બંધાયેલું છે એમ સ્પષ્ટ માલૂમ પડે છે. [ ૩–૯ ] પણ છતાંય ઉપર કહ્યું તેમ સૌ જીવાત્માઓ સર્વથા નિર્દોષ થઈ મુક્તિ મેળવી શકે છે. મુક્તિ મેળવવામાં કોઈ પણ જાતિ–પાંતિ કે ઉચ્ચનીચના ભેદનાં બંધન હોતાં નથી. ત્યાં તો ગ્યતાનુસાર સૌને સમાન અધિકાર છે. એથી જ કહ્યું છે કે – मां हि पार्थ! व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः । स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥ હે પાર્થ ! મને (પરમાત્માને) અવલંબનભૂત માનીને જે પ્રયત્ન કરે છે તે છે પાપોનિમાં ઉત્પન્ન થયા હોય કે લૌકિક દૃષ્ટિએ સ્ત્રીલિગે, શકરૂપે કે વૈશ્ય રહ્યા હોય તેય તે બધા યોગ્યતા મેળવીઃ પરમોત્કૃષ્ટ પદ પામે છે. (૯-૩૨) - જે વેદધર્મની કૃતિને નામે “બ્રશુલ નાથીયાતાજુ’ સ્ત્રી-શો પાસેથી અશ્ચચનચ અધિકાર ઝુંટવી લે ત્યાં ત્યાગ, તપ કે મુક્તિના અધિકારની વાત શી ? ગીતાજી એ જ નામોલ્લેખ કરી પ્રકટપણે સ્પષ્ટ વિરેધ દર્શાવી સ્ત્રી શ કને કેવળ અધ્યયનનો જ નહિ બલકે મેક્ષનોય સર્વોત્કૃષ્ટ અધિકાર આપે છે છતાં તે ગ્રંથ વેદધર્મને ગણાય અને સૌથી પ્રથમ જેણે મોક્ષનો અધિકાર સ્ત્રીને મેં એ એટલું જ નહિ બલકે મુક્તિ આપીયે ખરી; ભગવાન ઋષભદેવની માતા Page #505 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આચારાંગસૂત્ર મુતાત્માઓનું અપુનરાગમન તે સ્થાન કેવું છે એની શબ્દદ્વારા ઓળખ ન થાય છતાં સમાધાન અર્થે કહે છે કે – તે સ્થાનને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશવંત કરી શકતા નથી न तदभासयते सूर्यो न शशाङ्को न पावकः। यद् गत्वा न निवर्तन्ते तद् धाम परमं मम ॥ .. અર્થ –કે એ સ્થાન લેકથી પર છે અને તેથી જ ત્યાં ગયેલા મુક્તાત્માઓ પુનઃ સંસારમાં પાછા ફરતા નથી. [૧૫-૬] આ જ ભાવને વ્યક્ત કરતા બીજા અનેક લેકે છે – मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् । नाप्नुवन्ति महात्मानः संसिद्धि परमां गताः ॥ પરમાત્મપદ કે પરમ સિદ્ધિપદને પામેલા એ મહાજનેને વિનશ્વર અને દુખપૂર્ણ એવા સંસાર સંબંધી જન્મમરણના ચક્રમાં જોડાવું પડતું નથી. [અ. ૮-૧૫] | यं प्राप्य न निवर्तन्ते तद् धाम परमं मम । જે સ્થાન પામ્યા પછી પુનરાગમન થતું નથી તે જ પરમાત્મપદ છે. [ અ. ૮-૨૧નો ઉત્તરાર્ધ ] | દાર્શનિક કે સૈદ્ધાત્ત્વિક દષ્ટિના ઊંડા અભ્યાસીઓ આટલા સિદ્ધાંતોનું સામ્ય જોયા પછી ગીતાને આત્મા શું છે, એ જરૂર સમજી મદેવીને મોક્ષ અને મલ્લિને સર્વોત્કૃષ્ટ એવું તીર્થકરપદ સંપ્યું. (જો કે આ માન્યતા વેતાંબરમતને અનુસરીને છે) આટલું જોયા પછી ગીતા એ સર્વધર્મને ગ્રંથ નથી એમ કઈ માને તો કેટલું આશ્ચર્ય ! ૧ હું ઘણુ વખત કહેતો આવ્યો છું કે ગીતામાં અર્જુનને દઢ શ્રદ્ધા કે ભક્તિના અવલંબનની આવશ્યક્તા હતી એટલે અનાસક્તિયોગના મૂર્તિમંત દષ્ટાંતની અહીં અપેક્ષા હોઈ અહીં શ્રીકૃષ્ણ-સંવાદમાં પ્રથમ પુરુષના પ્રયોગો ખૂબ થયા છે અને એ દષ્ટિબિંદુઓએ આવશ્યક પણ છે. પરંતુ ત્યાં હું શુદ્ધાત્મા કે પરમાત્માને અર્થ ઘટાડું છું. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પરિશિષ્ટ શકશે. પરંતુ ગીતાજી સાથે જેનસંસ્કૃતિનું કેવળ સિદ્ધાંતોનું સામ્ય છે એટલું જ નહિ બલકે સાધનાપ્રણાલિકાનુંય ઘણું સામ્ય છે. ઉપરાંત સૂત્ર સંબંધમાં શબ્દ-સામ્ય પણ વિરલ વિરલ સ્થળે એટલું નક્કર છે કે તેમાંથી ભગવદ્ગીતા જેન શબ્દને યૌગિક અર્થ માન્ય હોય એ નિષ્પક્ષપાતી અને તટસ્થ શાખા જૈનધર્મ ગ્રંથ ગણી શકાય. હવે સાધનાના સામ્ય તરફ વળીએ. ૨ ગીતામાં સાંખ્ય કે વેદાંત કે બીજાં દર્શનોને આત્મા શા માટે ન કહ્યો ? એનાં કારણે પાછળ આવતી “પદ્દર્શન મીમાંસા પરથી સરળતાથી બરાબર સમજાશે. અહીં ટૂંકમાં સમજાવું. સાંખ્ય અને યોગ આત્મા કર્તા નહિ પણ દ્રષ્ટા તરીકે સ્વીકારે છે. ઉત્તરમીમાંસા વિભૂતિએકત્વ અને આત્માનું કૂટસ્થ નિત્ય માને છે. ગીતાજી આત્માનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્થાપિત કરે છે. ગીતાજી કહે છે કે – हियते ह्यवशोऽपि सः बलादिव नियोक्ष्यति । પૂર્વમીમાંસા બાહ્ય કર્મકાંડોને પ્રાધાન્ય સેપે છે. ગીતા એને પરિહાર કરે છે. श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परंतप । સર્વ જગથિરું પાર્થ જ્ઞાને રિમાને છે ( ૪-રર ) તેજ રીતે ન્યાય અને વૈશેષિક આરંભવાદમાં માને છે. ગીતા પરિણામવાદને સ્વીકારે છે. આ સિવાય પણ ઘણો મતભેદ છે. ન્યાય [ વૈ. સાં. ]માં ચારિત્ર મીમાંસાનું સ્થાન નથી. ગીતામાં એ તો મુખ્યત્વે છે. બૌદ્ધમાં આત્મતત્વને સ્વીકાર નથી, જ્યારે ગીતામાં એ સ્પષ્ટ છે અને બીજું કોઈ પણ એવું દર્શન નથી કે જે જૈન દર્શન સિવાય એને આત્મા હોઈ શકે. Page #507 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ શ્રી ભગવદ્ગીતા અને શ્રી આચારાંગને સાધનાત્મક–સમન્વય Page #508 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ સાધનાત્મક–સમન્વય સંક્ષિપ્ત પરિચય વેદધર્મ - જનધર્મ દય-મોક્ષ ચેય–મોક્ષ અનાસક્તિ ત્યાગ સમતા સમભાવ હ્યવાદ સ્યાદુવાદ શ્રદ્ધા શ્રદ્ધા વીરતા–સત્યારાધના વીરતા-સત્યારાધના બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય વિવેક, સહિષ્ણુતા, અહિંસા | વિવેક, સહિષ્ણુતા. અહિંસા સંયમ, તપ સંયમ, તપ વેદધર્મ અને જૈન ધર્મનાં આ પ્રત્યેક અંગોની સમતુલના આગળનાં પાનાંઓમાં સપ્રમાણ કરવામાં આવી છે જે ઉપરથી બન્ને ધર્મોની એકવાક્યતા સ્પષ્ટ જણાઈ આવશે. Page #509 -------------------------------------------------------------------------- ________________ સાધનામક અહીં હું શ્રી આચારાંગનાં અને શ્રી ગીતાજીનાં વચનેદરથી એની સમજણ આપી પછી બન્નેના લેકને રજુ શ્રી ભગવદ્ગીતા શ્રી ગીતાજી પણ મેક્ષને જ પ્રાધાન્ય આપે છે. સ્વર્ગાદિ સુખ કરતાં, જ્યાંથી પુનરાગમન ન થઈ શકે એવું મુક્તિધામ એનું ધ્યેય છે. (1) દયેય–મેક્ષ जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये । ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्म कर्म चाऽखिलम् ॥ (७-२९) જરા અને મરણથી મુકાવા માટે મને (સત્યને) અવલંબીને જે પ્રયત્નવંત બને છે તે સંપૂર્ણ બ્રહઆત્મ-સ્વરૂપને અને આધ્યાત્મિકતાને પહોંચી શકે છે. त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् । मोहितं नाऽभिजानाति मामेभ्यः परमव्ययम् ॥ (७-१३) સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી યુક્ત એવા સંસ્કારોથી આ આખું જગત મેહમુગ્ધ બન્યું છે અને તેથી જ અજ્ઞાની હોઈ મને નિરક્ષર એવા આત્મસ્વરૂપને) જાણું થતું નથી. Page #510 -------------------------------------------------------------------------- ________________ સમન્વય -સામે સામે આપી તુલનાનું ચિત્ર દેરું છું. એ ચિત્રરૂપ -કરવાથી બહુ સ્પષ્ટ ખ્યાલ આવશે. શ્રી આચારાંગ જેનદર્શનનું પરમ ધ્યેય પૂછો તો એ જ જવાબ મળે કે મેક્ષ. મેક્ષ સિવાય ભૌતિક કે સ્વર્ગીય સુખ એકે અભીસિત નથી પણ મેક્ષ એટલે નૈયાયિક દર્શનની જેમ શૂન્ય નહિ કે અભાવાત્મક નહિ. ત્યાં પણ આત્મા અને એની સ્વરૂપમગ્રતા તો છે જ. આત્મા પર લાગેલાં કર્મો વ રાગોની સર્વથા મુક્તિ. જેનદર્શન કર્મોની મુક્તિ, દુઃખનો આત્યંતિક ક્ષય, પરમ સુખ, સમતા યોગની પરાકાષ્ઠા કે વીરતાભાવની પરાકાષ્ટાને મોક્ષનું સ્વરૂપ કહે છે. દયેયમેક્ષ से वन्ता कोहं च माणं च मायं च ઢોટું ર ાથે પરિવાર ટૂંat I (રૂ–૪–૧) ક્રોધ, માન, માયા અને લેભ એ ચતુઃ કષાયોથી મુક્તિ મેળવવી એ જેનદર્શનનું ધ્યેય છે પણ સંસાર કે કર્મબંધન શાથી? એ પ્રશ્ન થાય છે. એના કારણમાં મેહ અને અજ્ઞાનને બતાવે છે. अट्टे लोए परिजुण्णे दुस्संबोहे अविजाणए अस्सि लोए पव्वहिए तत्थ पुढो पास आउरा परियावन्ति ॥ (१-२-१) આર્તતા અને આતુરતાથી પીડાતો આ લોક અજ્ઞાનથી પીડાઈ રહ્યો છે છતાં દુઃખની વસ્તુ છે કે એને બોધ થતો નથી. Page #511 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર इच्छाद्वेषसमुत्थेन, द्वन्द्वमोहेन भारत । સર્વભૂતાનિ સંમર્દ ન ચાનિત પતt | (૭-ર૭) હે! પરંતપ! ઇચ્છા, દ્વેષ અને મેહથી સર્વ જીવો મૂઢ બનીને સંસારની જાળમાં પુનઃ પુનઃ ફસાય છે. ધ્યેયસિદ્ધિનાં સાધન હવે મોક્ષની પ્રેયસિદ્ધિ માટે સાધન તરીકે ગીતાજી મુખ્યત્વે લેકસંગમાં રહીને અથવા બીજા શબ્દોમાં કહીએ તે જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં રહીને –ગૃહસ્થાશ્રમની સાધનસંપત્તિમાં રહીને પણ– વિકાસ સાધી શકાય છે એમ કહે છે. અને એથી એમાં અનાસક્ત યોગને પ્રધાન ધ્વનિ છે. - હવે અનાસકિત અને ત્યાગ શું છે? મેં આગળ અનાસકિત એ માત્ર શબ્દભેદ છે. મારી આ માન્યતાને મિત્રાદુર તે વા પાઇવ ! આ શબ્દભેદને દૂર અને ત્યાગ વચ્ચે આબેહૂબ સામ્યતા જણાઈ આવશે. અનાસતિ શ્રી ગીતાજી કહે છે કે – न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः । १८-११ सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः । १८-९ પ્રત્યેક દેહધારીઓને કંઈને કંઈ કર્મ તે કરવું જ પડે છે એટલે આસકિત અને ફળને ત્યાગ કરવો એ જ સાચો ત્યાગ છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ર૭ से अबुज्समाणे हओवहए કારણે પરિચક્કાજે . (૨-રૂ-૨) મહમૂદાદિ મrખવા ( ર–૨-૪ ) આ જીવ અજ્ઞાનથી હણાઈને જન્મ-મરણુદિ ચક્રમાં ફરે છે. જીવ મેહમાં મૂઢ થયા છે. દિયસિદ્ધિનાં સાધને શ્રી આચારાંગજી સૂત્ર મેક્ષની થેયસિદ્ધિ માટે સાધને જણવતાં કહે છે કે–સાધનસંપત્તિમાં રહીને અનાસક્ત રહેવું એ કઠિન છે. ઇન્દ્રિયનું વલણ પૂર્વાધ્યાસે ખેંચાઈ જાય છે એટલે લોકસંગને છોડે અને પદાર્થોને ય સંયમ કરે એટલે એમાં ત્યાગને પ્રધાન ધ્વનિ છે. કહ્યું છે અને હું મજબૂતપણે એમ માનું છું કે ત્યાગ અને શ્રી ગીતાજીનું આ સૂકત ટેકે આપે છે. જે સંન્યાસકરીએ તે ગીતાજી અને આચારાંગના કથનથી અનાસક્તિ ત્યાગ શ્રી આચારાંગ કહે છે કે – उड्ढं सोता अहो सोता तिरियं सोता विवाहिया । एते सोता वियाहिया जेहिं संगतिं पासह ॥ ६-६-७ ॥ ઊંચે જાઓ, નીચે જાઓ કે તિર્યન્દિશામાં જાઓ, ગમે ત્યાં જાઓ-કર્મનો પ્રવાહ તે સર્વત્ર જ છે પણ એ કર્મપ્રવાહની અસર તે એને જ થાય છે કે જેનામાં આસક્તિ છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આચારાંગસૂત્ર માટે तस्मादसक्तः सततं कार्य कर्म समाचर । તો હાવરામ પરમાણોતિ પૂરા || તેથી અનાસકત રહી સતત કાર્યપરાયણ રહેવું જોઈએ. અનાસકત પુરુષ કર્મ આચરવા છતાં પરતત્ત્વવિકાસ પામવાને અધિકારી છે. असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः। नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाऽधिगच्छति ।। (૨૮-ક૬) આત્મજિત, નિસ્પૃહ અને અનાસક્ત સાધક સંન્યાસારા એટલે કે મુનિ પદધારા નિષ્કર્મા બની પરમ સિદ્ધિને પામે છે અને સંસારનાં બંધનોથી મુકત થાય છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ માટે ભારે ચ છ જ વિર ધરા (૨-૪-૧) सव्वं गिद्धि परिण्णाय एस वण्णते महामुणी अइअच्च सव्वतो संगं परिच्छिन्दिय बाहिरगं च सोयं નિમેશા ફુદ મરિદ્દિો (ક–૪–૮) આસક્તિની બે બાજુ--લાલસા અને વાસનાને ધીર પુરુષ દૂર કરે. આસકિત જ બંધન છે એમ જાણું એનાથી પર રહેવા મથે છે તે જ મહામુનિ છે. અને તે જ બાહ્ય અને આંતરિક બંધને છેડી લેકે સાથે રહેવા છતાં અને કર્મ કરવા છતાં નિષ્કામ કહે છે. एस मरणा पमुञ्चइ, से हु दिट्ठभए मुणी । लोगंसि परमदंसी, विवत्तजीवी उवसन्ते; समिए सहिए सया जए कालकंखी परिव्वए । અને તે જ મનિ નિર્ભય થઈને લેકમાંથી પરમાર્થ શોધી, એકાન્તપ્રિય, શાન્ત, વિવેકી, અપ્રમત્ત અને સમયજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરાથી મુક્ત થાય છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ હo આચારાંગસૂત્ર ત્યાગ અને અનાસક્તિ નિષ્કામવૃત્તિ-વાસનાત્યાગ અનાસક્તિના સંબંધમાં સામાન્ય રીતે લોકોને એ ખયાલ છે કે પ્રત્યેક કર્મો નિષ્કામ રીતે કરવાં. જે નિષ્કામને ઈચ્છા રહિતપણું એટલે જ અર્થ કરીએ તે તે ઈચછા વિના પ્રવૃત્તિ જ શક્ય નથી. નિષ્કામી પણ કર્મવેગી તે છે જ. એટલે ઈચ્છાને સ્વીકાર કરી વાસના રહિતપણું એ જ નિષ્કામનો અર્થ ઘટાડો રહ્યો. જે આપણે વાસનાની મીમાંસામાં ઉતરીએ તે તે એ ચર્ચા અનંત થાય. પણ સામાન્ય રીતેય અવલોકીયે તેય એટલું તે જણાઈ આવશે કે વાસનાનું સબીજ બળી જવું એ ઘણી જ ઊંચી ભૂમિકાની વાત છે. જેના દર્શનની અપેક્ષાએ જોઈએ તે બારમા ગુણ– સ્થાને જ કષાયોની સર્વથા ક્ષીણતા હોઈ શકે એવું પ્રતિપાદન છે. જે કે વાસનામાંય ગાઢ કે શિથિલ સંસ્કારોની અપેક્ષાએ તારતમ્યતા તો છે જ. આટલું વિચાર્યા પછી બે માન્યતાઓ ઉભી થાય છે (૧) વાસનાને રોકવા માટે નિમિત્તોથી દૂર રહેવું આવશ્યક છે. (૨) નિમિત્તોની સામે જીવવા છતાં માનવને સુલભ એવી પ્રજ્ઞાશક્તિ અને પુરુષાર્થથી વૃત્તિઓને આધીન થયા વગર સ્થિર રહેવું. આસક્તિત્યાગ: એક આદર્શ પહેલી માન્યતામાંથી ત્યાગને આદર્શ ખડે થાય છે અને બીજી માન્યતામાંથી અનાસકિતનો આદર્શ ખડા થાય છે. આ બેમાં સરળ માર્ગ કયો? એમ હવે પૂછવામાં આવે છે એ જ જવાબ મળે કે પ્રથમ તે કારણ કે નિમિત્તોથી પર રહીને વૃત્તિને જીતવામાં જે વીરતા જોઈએ છે એ કરતાં નિમિત્તોની સામે રહી વૃત્તિને જીતવામાં અનંતગણી વીરતાની જરૂર પડે છે. જંગલમાં કે વસાતથી દૂર રહી બ્રહ્મચારી રહેવું, નમ્ર, નિયમિત અને નિર્મોહી રહેવું સરળ છે. ધન કે અધિકાર ન મળ્યો હોય એને કરકસર અને સહિષ્ણુતા સુલભ છે. પણ અહીં ત્યાગનું ધ્યેય જેમણે રજુ કર્યું છે. એ ચકાવે છે કે કે તું ત્યાગને અથ પદાર્થોનો ત્યાગ કુટુંબકબીલાનો ત્યાગ કરી જંગલમાં ભાગી જવું એમ ન સમજીશ. તેથી જ શ્રી આચારાંગનું સૂત્ર Page #516 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ કહે છે કેઃ-નૈવ ગામે નૈવ ફળે ત્યાગ ગ્રામ્યવાસ કે જંગલ–વાસમાં નથી પણ ‘સંતિ पासह ' એટલે કે ત્યાગ આકિતના ત્યાગમાં છે એમ સમજ. ૩૧ ત્યાગની મર્યાદા આટલું અવલેાકયા પછી નિષ્કામ કર્મ અને ત્યાગ બન્નેનું ગૌણ ધ્યેય તે અનાસિકત જ છે એમ નક્કી થયું માત્ર એની સાધનાપ્રણાલિકામાં જે ભેદ રહ્યો છે તે એ છે કે એક માન્યતાથી એ ફલિત થયું જ્યાંસુધી પૂર્વાધ્યાસ નું જોર હેાય ત્યાંસુધી તમારે પદાર્થોં કે નિમિત્તોથી દૂર રહેવું અને ખીજીથી એ ફલિત થયું કે પદાર્થં તમારી પાસે પડયા હેય તેાય સંયમી રહેવું અને અનિવાર્ય આવી પડેલાં કાંતે કેવળ સ્વસ્વામિત્વ રાખ્યા વિના પણ આપત્તિધર્મ ગણી ભાગવી લેવાં, અથવા સત્કર્મો કરી એનું બળ ઘટાડી નાખવું—પરાજિત કરવાં. પણ જેની પાસે નવયૌવના સુંદરી, એક ક્ષત્રધારી સત્તા, સર્વાંગ સ્વામિત્વ, તનમળ મનેાબળ અને સાધનસંપત્તિ સામે હાવા છતાં નિર્વિકારી, નિહી, નમ્ર,:નિષ્પરિગ્રહી, નિયમિત અને ક્ષમાશીલ રહેવું એ કાટિગણું કિઠન છે, એ સહેજે સમજી શકાય તેવી સ્પષ્ટ બિના છે. આ બન્ને માન્યતામાં બન્ને કાર્ટિના સાધકાને સમાવેશ છે. એક સ્વધ જીવી અને ખીજા ચેાગી. શ્રી આચારાંગમાં એને ** અણુવત્તુ અને વસ્તુ એટલે મર્યાદિત ત્યાગવાળા અને સંપૂ ત્યાગવાળા તરીકે ઉલ્લેખ થયા છે. ત્યાગની વિકૃતિ: પાખડની પુષ્ટિ જો આ બન્ને માન્યતાને સમન્વય સધાય તે એક સર્વીંગ દૃષ્ટિ ઉંભી થાય અને સર્વ પ્રકારે સૌને આશ્વાસન મળે. પ્રસ્તુત પ્રયાસ પશુ એ અથે છે. જો એ ઉદ્દેશ ભૂલાય તેા અનાસક્તિને નામે સ્વચ્છંદ અને ત્યાગને નામે પાખંડ પાષાય. જ્યારથી ત્યાગના નામને ‘હાઉ’ ભયકર અન્યા અને રડતા છેકરાને એની મા કાઈ રીતે છાનેા ન રાખી શકે પણ “ ચૂપ! ખાવા આવ્યા ! ” એવું ખેાલતાં ભયભીત અની ચૂપ થઈ જાય એવી લેાક હૃદયમાં ઊંડી છાપ પડી ત્યારથી નિષ્કામ કર્મ યાગની દૃષ્ટિ પ્રજાને આશ્વાસનદાયક, આકર્ષક અને ,, Page #517 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્ર આદરણીય બની છે. પરંતુ જ્યાં સુધી ભારતવર્ષનું જીવન શ્રમજીવી અને સહજ સંયમી હતું, યંત્રવાદનાં આંદલને નહેાતાં પહેાંચ્યા, વિલાસી સંસ્કૃતિ અથવા વિલાસી સાધને નહેાતાં મળ્યાં ત્યાં સુધી એ દૃષ્ટિને પકડી રાખવામાં ય ખાધ નહેાતા, હવે યુગ બદલાયા છે. ત્યાગમય જીવન: વિશ્વશાંતિનું કારણ જીવનનાં ધારણ અને જરૂરિયાતા પણ બદલાઈ ગઈ છે. વિજ્ઞાનના આદર્શો વિકૃત થયેા છે. ધર્માંતે નામે કે રાષ્ટ્રોતિને નામે ભૌતિકવાદ પાંગરે છે. એટલે એ બન્ને સિદ્ધાંતાના આદર કર્યાં વિના ચાલી શકે તેમ નથી. ભારતવર્ષનાં એટલાં સદ્ભાગ્ય છે કે આજે એ એક એવી જીવન્ત મૂર્તિ ધરાવી રહ્યું છે કે જેના જીવનમાં ત્યાગ અને નિષ્કામ કયાગના અવિરાધ સહચાર દર્શાવતી ઉષા ઝળકી રહી છે. જગતને એ ઉષાનાં પાન અમૃતમય હે ! ૩ર * * * આટલું કહ્યા પછી હવે આસક્તિને વિષય વિચારીએ. રસાપભાગેચ્છા.અને સાં લિપ્સા એ એ એના સ્તંભ કે મૂળીયાં, જે ગણીયે તે એ છે. આસક્તિનું વૃક્ષ એમને જ લઈ તે ટકે છે. અજ્ઞાનનું જલ અને મેહનું આવરણ (વાડ) એને ધારણ–પાષણ આપી રહ્યું છે. બન્નેની મર્યાદા અને વાસ્તવિકતા સાપભાગમાં ખાદ્ય પદાર્થીથી શરૂઆત થાય છે. કીડી, ભમરા, માખી, પશુ વગેરે સામાં જુએ, એમના પરિગ્રહની મર્યાદા પેાતાના ખારાક પૂરતી દેખાશે. કારણ કે સ્વશરીર અને બહુ તેા નાનકડું કુટુંબશરીર એ એમનું ક્ષેત્ર છે. સાં'લિપ્સામાં પણ એમની મર્યાદા વિકારતૃપ્તિ અર્થે હશે. મનેાદ્રવ્યના વિકાસ પછી માનવસૃષ્ટિ નીરખીશું તે એ રસા પભાગના પણ વિકાસ થયેલા નજરે પડશે. માનવનું મન શ્રૃંગારથી ક્રમશ આગળ વધતાં ઠેઠ શાંતરસ સુધી વિકસતું દેખાય છે, માનવની સાં - લિપ્સા કેવળ વિકાર શમવાથી જ તૃપ્ત ન થતાં આગળનું ક્ષેત્ર શેાધવા મથેછે. ચિત્રકળા, શિલ્પશાસ્ત્ર, સ્થાપત્ય, વિજ્ઞાન, સાહિત્યશાસ્ત્ર, નાટય વાઘ,-ઇત્યાદિ સાધનસ ંપત્તિનું મૂળ સૌંદર્ય લિપ્સાના વિકાસને Page #518 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પરિશિષ્ટ આભારી છે. આજે દેખાતાં સાધનોની વિપુલ અને વ્યવસ્થિત સામગ્રી રસો ભેગની સુધાનું પરિણામ છે. છતાં હજુય તૃપ્તિ નથી માટે જ એ વિકાસ તરફ ગતિમાન છે અને એ વિકાસની કુદરતી સૃષ્ટિમાં આવશ્યક્તા અનિવાર્ય છે. પણ છેવટે વિકસતાં વિકસતાં જ્યાં એ વિરામ પામે છે કે પામવાની છે એની શોધ માટે જ નિરાસકિત કે ત્યાગનાં સાધને આધ્યાત્મિક વૈજ્ઞાનિકોએ પ્રજાને આપ્યાં છે. આધ્યાત્મિક વિજ્ઞાન રસ અને સ્વાદને ભિન્ન માને છે. સૌંદર્ય અને આકારરૂપને પૃથ; માને છે. સ્વાદ એ તે જીભને વિષય છે. જીભ તે રહી મનને આધીન અને મન રહ્યું આત્માને અધીન. એટલે આત્માનું સ્વાસ્થ હોય તે જ સ્વાદ રસ આપી શકે. સારાંશ કે રસ એ આત્માનુભવજન્ય છે, પદાર્થજન્ય નહિ. એ જ રીતે સૌંદર્ય પણ આત્મા છે. શરીરવૈધ નહિ, આથી જ એક અંગ્રેજ તત્ત્વજ્ઞ પણ એ જ ભાખે છે કે “ Beauty is to see not to touch- સૌંદર્ય એ નિરીક્ષણન–વેદન–અનુભવનો જ વિષય છે. એને ભોગવી કે સ્પર્શી શકાય જ નહિ. આથી ફલિત એ થયું કે રસેપભોગેચ્છા કે સૌંદર્યલિસાની વિકૃતિ એ જ આસકિત અને એમની સંસ્કૃતિ એ જ અનાસક્તિ એટલે રસોપભોગેચ્છા કે સૌન્દર્યલિસાને અનાસક્તિ કે ત્યાગ કોઈ પણ તરછોડતું કે તિરસ્કારતું નથી, તેમ ખુંચવીયે લેતું નથી. માત્ર વાસ્તવિક સ્વરૂપ નીરખવાનું આવાહન કરે છે. આટલું સમજ્યા પછી ત્યાગનો “હાઉ” ભયંકર નહિ લાગે પણ માતાના ખોળા સમો મીઠે લાગશે. ૧ આ રસને જૈન પરિભાષા પ્રમાણે અજીવને ગુણ કેઈ ન કલ્પી લે ! ગીતાજી કહે છે કે:-“વિષય વિનિવર્નન્ત નિરાધાર નિ: રસવ” સ્વાદેન્દ્રિયાદિના વિષયે સ્વાદ નહિ લેવાથી નિવૃત્ત થાય છે પણ એથી એના પરની રસવૃત્તિ જતી નથી. ૨ વિષચજન્ય સંદર્યલિપ્સાથી થતા પતનને ક્રમ જુઓ-૨–૬–૨ થી અને આચારાંગસૂત્ર–૨–૧–૧ થી. એ જેવાથી સ્થિતપ્રજ્ઞના લક્ષણોનીયે બન્ને વચ્ચેની સમાનતાનું ભાન થશે. Page #519 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર એક માન્યતા એવી છે કે કર્મોમાં પાપ છે માટે આ બન્ને માન્યતાઓમાં સત્યાંશે છે ખરાં પણ તેનાં આવશ્યક છે. ૩૪ શ્રી ભગવદ્ગીતા (૩) અનાસક્તિની દૃષ્ટિ नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते । मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ।। (१८-७) નિયત થયેલાં. કર્માંના ત્યાગ થઈ શકે જ નહિ. અને જો ક'થી મૂંઝાઈને કાઈ એના ત્યાગ કરે તે તે ત્યાગ તામસ ત્યાગ ગણાય. . नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् । અજ્ઞેષ્ણુના મે ચત્તત્સવિમુખ્યતે ।। (૬૮–૨૩) નિયત અને સાત્ત્વિકકમ પણ તે કહેવાય છે કે જેમાં આસક્તિ, રાગદ્વેષ કે લેચ્છાને સમાવેશ નથી. : , પણ કાઈ ક`થી જ ડરે તેા એને માટે કહે છે કેઃ-ભાઈ ! કર્રથી ન ડર. · સરંમન દુઃä ' સંસાર અને દુઃખ કર્માંથી નહિ પણ આર્ભથી થાય છે. માટે આરંભથી નિવૃત્ત થા. * નિચત કર્મ ક્રાને કહેવાં અને અનિયત કાને કહેવાં ? એ એક ગભીર પ્રશ્ન છે. અને સાધકની બુદ્ધિ આમાં ઘણીવાર અનિયત કર્મીને નિયત ઠરાવી કે નિયતને અનિયત ઠરાવીને ઠંગે ચ છે ખરી, પણ સામાન્ય રીતે નિઃસ્વાર્થ ભાવે કર્મો કરવાની ટેવ પાડવામાં આવે તે એનું અન્તઃકરણ સત્ય જણાવવા ચૂકે નહિ. પછી એ નાદ.સાંભળવા કે નહિ એ એની ઇચ્છાની વાત છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ * ૩૫ પરિશિષ્ટ કર્મોને ત્યા કરે અને અનાસક્તિ એટલે સત્કર્મો કરવાં. સગો સમજવા માટે બંનેની દષ્ટિઓને સમન્વય કરે શ્રી આચારાંગ (૩) ત્યાગની દષ્ટિ कम्मुणा स-फलं दट्ठ તt fજ કાઈ વેજા (૪–૪-૧) નિયત કર્મ સફળ જ છે એ જોઈને તે પ્રત્યે જે વિરાગભાવ ધારણ કરે છે તે જ સાચે વેદવિદ્ર-જ્ઞાની જાણવો. तं परिन्नाय मेहावी विदित्ता लोग, વત્તા #* તે મg fiાં (રૂ-૨-૨૪) મેધાવી પુરુષ વિવેકપૂર્વક સમજીને લેકચિ તરફ ન ઢળતાં આત્માભિમુખ થઈને વર્તે કારણ કે આત્માભિમુખતાપૂર્વક થએલું કર્મ કર્મબંધનું કારણ બનતું નથી. તમત્તા જ ર ા –અર્થાત જે સત્યદર્શી સાધકે છે તે પાપકર્મ કરતા નથી, એ ઉપરની વાતને ટેકે આપે છે. જ્ઞાનીજનેને માટે તો “જે કરવા તે સિવા” (૪–૨–૧) જે અજ્ઞાનીઓને કર્મબંધનનું સ્થાન હોય છે તે જ સંવરનું સ્થાન બને છે. એટલે જે કર્મોના બે ભેદ છે; મૂળકર્મ અને અગ્રકર્મ અથવા ગાઢ કર્મબંધન અને શિથિલ કર્મબંધન કહ્યું છે કે – આ શ્રી આચારાંગની પરિભાષામાં લોકસંજ્ઞા અને લોકેષણ શબ્દનો પ્રયોગ બહોળા પ્રમાણમાં થયું છે, એને અર્થ આગળ આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે પ્રત્યેની પાછળ સ્વાર્થ, માન, પ્રશંસા, પૂજા કે પ્રતિષ્ઠાદિના ગર્ભિત હેતુઓ પ્રત્યેક કાર્યોમાં હોય છે. એને ત્યાગ એ જ લોકૅષણને ત્યાગ. ફળત્યાગમાં પણ આ જ દૃષ્ટિબિન્દુ પ્રધાનપણે હેવું ઘટે. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આચારાંગસૂત્ર युक्तं कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् । કયુ કામrખ છે તો નિવધ્યતે | (–૨૨) જે કર્મફળને ત્યાગી, કર્મમાં ઉદ્યમવંત થાય છે તે કર્મ કરવા છતાં નૈષ્ઠિક શાન્તિ પામે છે. પણ જેની ફળમાં આસકિત છે તે સાધક કર્મ ન કરવા છતાં, નિવૃત્ત રહેવા છતાંયે કર્મબંધનથી બંધાય છે. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः। રમત-મૂતતિમાં સુન્ન િર ત્રિને છે (૭) આત્મવિજેતા, ઇન્દ્રિયજિત અને સર્વભૂતે ઉપર સમભાવ રાખનાર પુરુષ કર્મ કરવા છતાં નિષ્કર્મા ગણાય છે. એ કર્મલેપથી લેપાત નથી. હવે આપણે ગીતાના નિષ્કામ કર્મવેગને અને શ્રી સમતા, સમભાવ કે સમ્યકત્વ તરીકે અને ભગવતી ગીતા સમભાવ નમ ” ( –૪૮) સમત્વ એજ યોગ કહેવાય છે. इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः । निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः।। (-५-१९) જેમનું સમતામાં મન છે તેઓને આખો સંસાર જિતાએલો છે. ૧ શ્રી ગીતાજીની સાધના પણ અહીંથી જ શરૂ થાય છે. ભગવાન કૃષ્ણચંદ્ર પાર્થને કહે છે કે “ચોથઃ ૩ જા ” પણ યોગ શું ? એના ઉત્તરમાં કહે છે કે “સમલેં ચો ૩ચતે' સમત્વ એ જગ. સાધનાના પ્રારંભથી માંડીને સિદ્ધિ સુધી ઉત્તરોત્તર ભૂમિકાએ પણ આ સમત્વનું સ્થાન રહે જ છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ अग्गं च मूलं च विगिञ्च धीरे । पलिच्छिन्दियाणं णिकम्मदंसी । ( ३-२-५) અગ્રક અને મૂળ કર્મના ભેદના વિવેક કરી કર્મો કર. . એવાં કર્મો કરવાં છતાંય એ સાધક નિષ્કર્મો કહેવાય છે. પણું નિષ્કર્મા શબ્દના કાઈ દુરુપયોગ ન કરે એ માટે કહે છે કે—જે પુરુષ નિષ્કમાં હેાય છે તે નિયત અથવા સહેજ કા કર્તા હોય છે. अकम्मस्स ववहारो ण विज्जइ कम्मुणा उवाही जायइ । ( ३-१-३ ) નિષ્કર્માના જીવનમાં ઉપાધિ કે ધમાલ હોતી નથી તેમજ લૌકિક દેખાવ પણ હાતા નથી. એનું શરીર માત્ર યાગક્ષેત્રનું વાહન હોય છે. આચારાંગમાં વર્ણવેલા ત્યાગના પાયા કે જેના જૈનદનમાં જીમાં સમત્વ તરીકે જેના નિર્દેશ છે તેની તુલના કરીએ: 6 ૩૭ (૪) સમતા समियाए धम्मे अरियेहिं पवेदिते ' ( ५-३-२ ) સમતામાં જ ધર્મ છે ‘એમ આર્યોએ પ્રરૂપેલ છે.’ जं सम्मं ति पासइ तं मोणं ति पासइ જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં જ મુનિપણું છે. ૨ શ્રી આચારાંગમાં પણ સચવથી જ જૈન સાધકની દીક્ષાના પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ટા એ જ સિદ્ધિ મનાય છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર શ્રી ભગવદ્ગીતા સમભાવ आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन!। सुखं वा यदि बा दुःखं स योगी परमो मतः ॥ ६-३२ ।। ' પ્રિય પાર્થ ! આત્મસમાનભાવે જે સર્વભૂતે પ્રત્યે વર્તે છે તથા સ્વ કે પરના સુખ કે દુઃખમાં પણ સમભાવી રહે છે તે શ્રેષ્ઠ યોગી ગણાય છે. सुहृन्मित्रायुदासीनमध्यस्थद्वेष्यबन्धुषु । સાધુ થઇ ર vrg સમજુતિ | (8) મિત્ર, સખા, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષી અબાંધવ, સાધુસન્ત કે પાપી એ સર્વ ઉપર જે સમાન બુદ્ધિ રાખી શકે છે તે જ સર્વશ્રેષ્ઠ સાધક છે. સમભાવનું વર્તન બે રીતે જીવનમાં ઉતારી શકાયરૂપે. સમભાવી પુરુષ, નેકર, ચાકર, ભાઈ-ભાંડું કઈ ઉપર માફક જ એના તરફ વર્ત એ ક્રિયાત્મક સમભાવ ગણાયકરતાં તેના પ્રતિ મધ્યસ્થતા કે સહિષ્ણુતા કેળવે એ Page #524 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ શ્રી આચારાંગ સમતા तम्हा पण्डिए नो हरिले, मो कुज्जे भूएहिं કાખા હિદ સાથે મિg gયાનુપરત (૨-૮-૨). પંડિત સાધક પ્રત્યેક જીવોનાં સુખ–દુઃખનો વિવેક જાણી સર્વ ભૂતો ઉપર સમભાવ રાખે છે. કોઈને દુઃખી જોઈ તે હર્ષિત થતા નથી તેમ કાઈને સુખી જોઈ કુપિત થતો નથી. લો કર લો બજે? (––૧) સમભાવીને હર્ષ છે અને શેક છે ? णारइं सहए वीरे, वीरे नो सहए रइं। મિજે , તઈં ઘરે (ર––૬) એ સમભાવી સાધક વીર અને સ્થિરબુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) હેય છે તેથી એનું ચિત્ત કઈ પણ સંજોગોમાં આસકત થતું નથી. અને આસક્તિ જ શેક અને હર્ષનું કારણ છે. છે. (૧) ક્રિયાત્મક રૂપે અને (૨) ભાનતા કે વિચારાત્મક ક્રોધ, ઠેષ ઇત્યાદિ ન કરે એટલું જ નહિ પણ પિતાની અને કેઈના ધર્મવિચારેને કે માન્યતાઓને પણ દ્રોહ ન વિચારાત્મક સમભાવ કહેવાય. Page #525 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર શ્રી ભગવદ્દગીના સ્યાદ્વાદ સ્યાદવાદ જેનદર્શનનું તે સર્વોત્તમ અંગ છે એપણ ઓળખવામાં આવે છે. કેટલાક શાણુ ગણાતા વિદ્વાનોને પણ સ્યાદ્ભવાદનું ઉલ્લેખે છે. પદાર્થોની ભિન્ન ભિન્ન ભૂમિકામાં રહેલા સાધકનેઅને માન્યતાભેદ હોવા છતાં અવિરોધ રીતે એમને આ ધ્યેયને અનુલક્ષીને ગીતાને સંન્યાસનું માહાત્મ્ય જોઈને નિષ્કામ કર્મયોગને સ્વર ઉચ્ચ પોકાર્યો છે. અર્જુનના પ્રથમ જ પ્રશ્નમાં ભગવાન કૃષ્ણચંદ્ર સ્યાદ્વાદનાં દ્વારે ખુલ્લો મૂકતાં કહ્યું છે કે – संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ (५-९) सांख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः। vમથાસ્થિત વચ્ચગુમચોવિંતે I (-) * स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः। १८-४५ સંન્યાસ અને કર્મવેગ અને ઉત્તમ છે, જ્યારે લૌકિક કહેવત પ્રમાણે દૂધમાં અને દહીંમાં પગ રાખવા જેવું આ કથન અજુનને મૂંઝવણમાં નાંખી દીધો ત્યારે એણે ફરીથી પૂછ્યું કે ભગવન્! સાચું નિશ્ચિત કહોને કે ઉત્તમ કણ? એના ઉત્તરમાં શ્રી કૃષ્ણચન્દ્ર કહે છે કે, ભાઈ! એમાં કશું ગભરાવા જેવું નથી. સાંખ્ય અને યોગ એટલે Page #526 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ. શ્રી આચારાંગ - સ્યાદુવાદ સુવિદિત છે જ, એને અનેકાન્તવાદ અથવા અપેક્ષાવાદ તરીકે રહસ્ય ન સમજાતાં એમણે એને ઘણે સ્થળે વિકૃત રીતે એમનાં એમનાં દૃષ્ટિબિન્દુઓ જોઈને એ એ માર્ગ દેખાડવો વિકસવાની તક આપવી એ એકાન્તવાદનું ધ્યેય છે. સર્વથા માન્ય હોવા છતાં શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનની ભૂમિકા વસ્તુ અનેક ધર્માત્મક છે. એ વાતની સ્પષ્ટતા દ્વારા શ્રી આચારાંગ સ્યાદ્દવારને સિદ્ધાન્ત સમજાવે છે કે – इह एगे वायाओ विप्पउञ्जन्ति तंजहाःअस्थि लोए, णत्थि लोए; धुवे लोए, अधुवे लोए; साइए लोए, अणाइए लोए; सपज्जवसिए लोए, अपजवसिए लोए; सुकडे त्ति वा, दुक्कडे त्ति वा; कल्लाणे त्ति वा, पावे त्ति वा; साहु त्ति वा, असाहु त्ति वा; सिद्धि त्ति वा, असिद्धि त्ति वा; णिरए त्ति वा, अणिरए ત્તિ વા ! (૮-૨-૨) समियं ति मन्नमाणस्स समिया वा असमिया का समिया वा होइ उवेहाए (५-५-६) આ વિશ્વમાં લેકરુચિની વિચિત્રતા પ્રમાણે ભિન્નભિન્ન વાદ, મતો તથા માન્યતાઓ પ્રવર્તે છે. અને તેમાંની કેટલીક તે ઉપલક દષ્ટિએ પરસ્પર વિરુદ્ધ પણ દેખાય છે. જેમકે –લેકનું અસ્તિત્વ અને નાસ્તિત્વ, લોકનું નિયત્વ અને અનિત્યત્વ, લેકની અંતતા અને અનંતતા વગેરે. કઈ સત્કર્મોમાં, કોઈ દુષ્કર્મોમાં, કઈ કલ્યાણમાં, Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આચારાંગસૂત્ર , કે નિષ્કામ કર્મયોગ અને સંન્યાસ એ બે વસ્તુ બાળકને જ ભિન્ન લાગે છે, પંડિતેને નહિ કારણ કે એ બન્નેનું ધ્યેય તે એક જ છે. યેગ્યતાનુસાર માણસ એગ્ય માર્ગ પકડી લે છે અને સંસિદ્ધિને પામી શકે છે. નિશ્ચલ શ્રદ્ધા * श्रद्धावल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः । ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥-४-३९ સંયમી અને વ્યાકુળ સાધક પણ શ્રદ્ધાથી જ જ્ઞાન અને એ. જ્ઞાન પામ્યા પછી તુરત જ શાતિ મેળવી શકે છે. સારાંશ કે સમ્યજ્ઞાનનું મૂળ શ્રદ્ધા છે. अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।। नाऽयं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥ ४-४० અજ્ઞાની કે અશ્રદ્ધાળુ પ્રાયઃ સર્વ ક્ષેત્રમાં હમેશાં સંશયશીલ રહે છે એટલે ચિત્તની ડામાડોળ સ્થિતિમાં સુખ પામી શકતું નથી તેમ આ લેક કે પરલેક વિષે કશું જાણું પણ શકતા નથી. વારતા ૌ મ મ મમ: પાર્થ! –રૂા. પ્રિય અર્જુન! નમાલો થા માવીર બન. ૧ શ્રદ્ધાનાં અંગ બે (૧) વીરતા અને (૨) અર્પણતા. કારણ કે નિર્બળ, સ્વાર્થી અવિવેકી, અભિમાની કે દંભી પુરુષ શ્રદ્ધા કરી શકે નહિ અને કરે તો ટકી શકે નહિ. Page #528 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ કઈ પાપમાં પ્રવૃત્તિ કરતા નજરે પડે છે. કોઈ સાધુજન તો કઈ પાપી, કોઈ સિદ્ધિને માનનાર, કઈ નહિ માનનાર, કોઈ કર્મજન્ય ફળથી નરકાદિ ગતિને માનનાર, કેઈનહિ માનનાર પણ નજરે પડે છે. આ બધી માન્યતાઓ દષ્ટિભેદમાંથી પેદા થએલી છે. આ મત સાચે કે તે મત સાચે, આ ઉત્તમ કે તે ઉત્તમ, એ માત્ર દષ્ટિભેદ છે. જેને સમ્યગ્દષ્ટિ છે તેને સર્વથા સમ્યગૂ મળે છે. સ્યાદ્વાદની ચાવીથી દષ્ટિભેદની ભિન્નતા ભેદી શકાય છે અને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકે છે. નિશ્ચલ શ્રદ્ધા जाएं *सद्धाए णिक्खन्ते तमेव સજુપહિયા, ત્રિાદિત્તા વિર.-(-રૂ-) સાધક જે શ્રદ્ધાથી સાધનામાર્ગમાં પ્રવિષ્ટ થાય તે બીજી શંકાએને છોડી દઈને તેને જ નિશ્ચયપૂર્વક પાળે, કારણ કે સાધનાની સ્થિરતા શ્રદ્ધાથી જ થાય છે. वितिगिच्छं समावण्णेणं अप्पाणेणं Tો ઢ સમાÉ -(-૯-૨) સંશયાત્મા સમાધિ (શાન્તિ) પામી શકતા નથી. . વીરતા gયા મદર્દ (૨-રૂ-૨) સાધનાના આ મહામાર્ગે વીર પુરુષો જ ચાલી શકે છે એટલે વીરતાની પ્રથમ આવશ્યકતા છે. - - - - સમક્તિ કે સમત્વનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના સાધક સાધનામાં પ્રવિષ્ટ થઈ શકે નહિ એમ બને માને છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આચારાંગસૂત્ર (૮) સત્યારાધના અહીં. સાધકને પ્રશ્ન થાય છે કે શ્રદ્ધા કાના ઉપર– સ્વાવલંબન એ (૧) સત્ય અને (૨) સત્યના જીવન્ત સ્વરૂપમામે સરળ વ્રજ્ઞા-(૧૮-૬૬) મારે જ શરણે આવ. चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः । १८-५७ ચિત્ત અને સર્વ કર્માંને મારામાં સમર્પણ કરી દે. કાણું કે मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि । १८-५८ મારામાં લીન બનતાં મારા પ્રસાદથી તું કષ્ટાને તરી જઈશ. अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः । १८-६६ પ્રિય અર્જુન ! તું મારામય બની જા. હું તને સર્વ પાપાથી છેાડાવી મૂકીશ. સત્યની આજ્ઞામાં વર્તવું એટલે બ્રહ્મચર્ય પ્રિય, અપ્રમત્ત, સહિષ્ણુ, અહિંસક, સંયમી, એકાન્તપ્રિય અને તપસ્વી બનવું. < ૧ શ્રી આચારાંગમાં જ્યાં સત્યના પ્રયોગ છે ત્યાં શ્રી ગીતાજીમાં ‘ હું વાંચી શબ્દના પ્રયોગ છે ત્રૂતૢમાં પ્રભુત્વનું આર પણ છે એટલે કે ત્યાં સત્યનું સાકાર સ્વરૂપ છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪૫. સત્યારાધના કરવી? શ્રદ્ધાનું અવલંબન શું? ઉત્તર મળે છે કે શ્રધેય સગુરુ પૂર્ણ અર્પણુતા વિના સત્યારાધના સુલભ નથી. મામ ધર્મ -૨ મારે જૈન ધર્મ આજ્ઞા ઉપર જ નિર્ભર છે. માનદિર મેહાવો છે રૂ–૪ ૭ બુદ્ધિમાન અને શ્રદ્ધાથી પુરુષે હમેશાં આજ્ઞાપરાયણ રહેવું ઘટે. पुरिसा! सच्चमेव समभिजाणाहि ! सच्चस्स आणाए उवट्ठिए मेहावी मारं तरइ, सहिए धम्ममायाय તે સમuguસ;ા રૂ-રૂ-રૂ અહો ! સાધક ! તું સત્ય ઉપર પૂર્ણ પ્રતીતિ રાખ. સત્યની આજ્ઞામાં ઉત્સાહવંત થએલો ધીમાન સાધક શ્રદ્ધાવિહિત ધર્મનું અવલંબન લઈ સત્યને પામી સંસારને તરી જાય છે. सञ्चम्मि धिई कुव्वहा, एत्थोवरए मेहावी __ सव्वं पावं कम्मं झोसेइ (२-१-७) સત્યમાં ધૈર્ય રાખી જે બુદ્ધિમાન સાધક સત્યમાં સ્થિર થાય છે તે સર્વ પાપકર્મોને દૂર કરી શકે છે. लोगं च आणाए अभिसमेच्चा अकुओभयं । (३-४-५) જે સત્યની આજ્ઞામાં છે એને જગતમાં કેઈનો ય ભય નથી રહે એ સર્વથા સનાથ અને નિર્ભય છે. ૧ આરાધના, અર્પણતા કે ભક્તિ એક યા બીજા સ્વરૂપે એક ભાવનાનાં જ સૂચક છે. પરંતુ ભક્તિને નામે કાઈ અનિષ્ટ તત્વ ન પેસી જાય એટલે શ્રી આચારાંગકાર સત્યની આરાધના કરી વ્યક્તિપૂજા નહિ પણ ગુણપૂજા બતાવે છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર (૯) બ્રહ્મચર્ય बुद्ध्या विशुध्या युक्तो, धृत्यात्मानं नियम्य च । शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥१८-५१ સાધક પવિત્ર ભાવનાથી અમે ધીરજથી યુક્ત થઈ આત્મસંયમી બને અને શબ્દાદિ વિષયોને તજી રાગદ્વેષને ઘટાડે. વિષયસંયમ એ જ સાધનાનું જલસિંચન કરે છે. એને વિના સાધનાનું વૃક્ષ સુકાઈ જાય, કરમાઈ જાય અને અન્ત પડી જાય. વિષયનિરોધ ઉપર એટલું બધું મહત્ત્વ શા માટે ? એના ઉત્તરમાં શ્રી ગીતાજી જણાવે છે કે – ध्यायतो विषयान्पुंसः संगस्तेषूपजायते । संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ २-६२ क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः। स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाीित्प्रणश्यति ॥२-६३ વિષયચિંતનથી આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિથી કામવિકાર ઉદ્દભવે છે. વિકારથી આવેશ જન્મે છે. આવેશથી સંમેહ અને સંમેહથી સ્મૃતિ નષ્ટ થાય છે. સદબુદ્ધિનો નાશ થયે એટલે વાસ્તવિક જીવન જેવું કશું રહેતું નથી, ભાવમરણ થાય છે. (૧૦) વિવેક–જાગૃતિ અપ્રમત્તતા या निशा सर्वभूतानां तस्यां जागति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः॥ २-६९ Page #532 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ બ્રહ્મચર્ય जस्सिमे सदा य रूवा य, गंधा य, रसा य, फासा य, अहिंसमन्नागया भवन्ति, से आयवं, णाणव, वेयवं. મધું, ચંમી (૩-૨-૩) જેણે શબ્દાદિ વિષયને વિવેકપૂર્વક જાણું તન્યા છે તે જ આત્મવાન, શાનવાન, દવાન, ધર્મવાન અને બ્રહ્મજ્ઞ કહેવાય છે.. જે ગુને તે મૂઢ છે, જે મૂત્રાશે તે ૨-૨ વિષયે એ જ સંસારનાં મૂળ કારણભૂત છે એમ કેમ ? એના ઉત્તરમાં કહે છે કે:-- गुरू से कामा, तओ से मारस्स अन्तो, तओ से दूरे । એ બ્રહ્મચર્ય ભયંકર છે. ક્રમશઃ તે દ્વારા આધ્યાત્મિક મૃત્યુ થાય છે. અને આધ્યાત્મિક મૃત્યુ થયું એટલે જ એ સાધક સાધનાથી પતિત થયો સમજો. - (૧૦) વિવેક-જાગૃતિ અપ્રમત્તતા अप्पमत्तो काहिं उवरतो पावकम्मेहिं । ३-१-९ सव्वतो पमत्तस्स भयं, अप्पमत्तस्स णत्थि भयं । ३-४-३ Page #533 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર જ્યાં જગતના સર્વ જીવેાની નિશા છે ત્યાં સંયમી પુરુષ જાગ્રત છે અને જ્યાં જીવા જાગે છે ત્યાં વિવેકી મુનિ ઉદાસીન રહે છે. સંસારના જીવે જાગેા એ આ સૂત્રનો ભાવ છે. ૪૮ પૂર્વાધ્યાસાવૃત્તિને વિષયા તરફ વારંવાર ખેંચી જાય છે માટે સદા અપ્રમત્ત-જાગ્રત રહેવું જોઈએ. (૧૧) સહિષ્ણુતા समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकांचनः । तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिंदात्मसंस्तुतिः ॥ मानाऽपमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः । સર્જરમત્યની ગુણાતીતઃ સ ૩ન્યતે ॥ ૨o-ર૪–ર૯ ।। સુખ આવે કે દુઃખ આવે પણ જે આત્મલક્ષી રહી પ્રિય, અપ્રિય, નિન્દા, સ્તુતિ, માન, અપમાન તથા મિત્ર કે શત્રુના પ્રસંગમાં સમભાવ વેદી સર્વાર’ભથી મુકત રહે છે તે જ ગુણાતીત કહેવાય છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ જે અપ્રમત્ત પુરુષ છે તેને વિકાર પડતો નથી. અને તે પુરુષ પાપકર્મોથી વિરત થાય છે. પ્રમાદીને સર્વત્ર ભય છે. અપ્રમાદી સર્વત્ર નિર્ભય છે. સાજ-પરમ–wift Tો પણ સાચા વિા. आयगुत्ते सया धीरे जाया-मायाए जावए ॥ (३-३-४) મેક્ષમ્બેયી જ્ઞાની પુરુષ કદી પણ પ્રમાદ ન કરે. આત્મગુપ્ત ધીર બની દેહનો મોક્ષના સાધનરૂપ માની નિર્વાહ કરે. सुत्ता अमुणी, मुणिणो सययं जागरन्ति । ३-१-१ અજ્ઞાનીજનો સદાય સૂતેલા છે. જ્ઞાનીજને સતત જાગૃત રહે છે. (૧૧) સહિષ્ણુતા जावज्जीवं परीसहा उवसग्गा य संखाय। .. संवुडे देहभेयाए इति पन्ने हियासए । सव्वद्वेहि अमुच्छिए आउ-कालस्स पारए । तिइक्ख परमं नच्चा विमोहन्नयरं हियं ॥ ' (૮-૮-ર-) આત્મ–સંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યત સંકટ સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ સર્વોત્તમ આત્મહિત સમાએલું છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર (૧૨) અહિંસા વાસ્તવિક રીતે તે જૈનદર્શનની વ્યાખ્યા પ્રમાણે દશ પ્રાણા પૈકી કાઈપણ પ્રાણના નાશ કરવા, કરાવવા કે હા કે કર્મથી હા, પણ તે હિંસા જ છે. ક્રિશ્ચિયાનીટી વ્યક્ત જ્ઞાનમયી ચેતનાવાળા પ્રાણાની ત્રસ અન્ને પ્રકારના જીવાની હિંસામાં માને છે. અહુિસાની તરી આવે છે. अद्वेष्टा सर्वभूतानां મૈત્ર: હળ વ = ૬૨-૨ કાઈ પણ જીવા ઉપર દ્વેષ ન કરેા. સર્વભૂતા? પ્રત્યે મિત્રભાવ અને અનુક`પાભાવ રાખેા. आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ! | મુક્યું વા ર્િ વા વુડવું સ યોની ૫૨મો મતઃ ।। ફ્રૂર પેાતાને જેમ જીવન, સુખ, સન્માનાદિ પ્રિય છે તેમ સૌને પ્રિય છે માટે હે ! અર્જુન ! જે સત્ર સમભાવથી જુએ છે તે જ ચેાગી છે. सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि । ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ ६-२९ સર્વ જીવાને આત્મસમાન માની જે યાગપ્રયુક્ત થાય છે સત્ર સમદૃષ્ટિ રાખી શકે છે. सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः । ६-३१ સર્વાં જીવેામાં હું (સત્સ્વરૂપ) એક રૂપે રહેલા છું એમ જાણે. ૧ ભૂત એટલે વનસ્પતિના જીવા, પ્રાણ એટલે વિકલેન્દ્રિય જીવા, જીવ એટલે પંચેન્દ્રિય પ્રાણીએ અને સત્ત્વ એટલે પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિના જીવે. Page #536 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (૧૨) અહિંસા મત્તા વ્યાપ હિંસા" અર્થાત પ્રમત્તયોગથી જાણતાં-અજાણતાં અમેદવે, પછી તે મનથી હા, વાણુથી હિંસામાં હિંસા માને છે. પણ શ્રી ગીતાજી સ્થાવર અને એ વિસ્તૃત વ્યાખ્યા છે. તેમાં જૈન સંસ્કૃતિની ઊંડી છાપ निज्झाइत्ता पडिलेहित्ता पत्तेयं परिणिव्वाणं सव्वेसिं पाणाणं, सव्वेसिं भूयाणं, सव्वेसिं जीवाणं, सव्वेसिं सत्ताणं असायं अपरिणिव्वाणं महब्भयं दुक्खं त्ति बेमि । (१-६-२) પ્રત્યેક જીવોની શાન્તિનું લક્ષ રાખે. અશાન્તિ સૌને દુઃખકર છે, ભયંકર છે. સર્વે પણ પિકા, જુસ્સાવા, ટુ-વિટા, अप्पिय-वहा, पियजीविणो जीविउं-कामा, सव्वेसिं tવ ચિંા ૨–૧૦–૨૨ સૌ જીવોને જીવન અને સુખ પ્રિય હોય છે અને દુઃખ, અને વધ અપ્રિય હોય છે. કારણ કે બધા જીવોને જીવન પ્રિય હોય છે. કાઈ મરવા ચાહતું નથી. ખરી રીતે તે– __तुमसि नाम तं चेवं जं हन्तव्वं त्ति मनसि । જેને તું હણવા યોગ્ય માને છે તે તું પિતે જ છે. સારાંશ એ છે કે બીજાની હિંસા કરતાં પહેલાં તું તારા આત્માને હણીને પછી જ બીજાને હણી શકે છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર (૧૩) સંયમ असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः । वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥-६-३६ અસંયમી સાધક સાધનામાર્ગને પામી શકતું નથી પણ જે સંયમી અને પ્રયત્નશીલ છે તે ઉપાયદ્વારા તુરત જ ગારાધના કરી તપશ્ચર્યા योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः । एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ।। ६-१० યોગીપુરુષે હમેશાં એકાતવાસસેવી, તપસ્વી અને નિષ્પરિગ્રહી બની સાધના કરવી. मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः। परस्योत्सादनार्थ वा तत्तामसमुदाहृतम् ॥ १७-१९ પરંતુ મૂઢ રૂઢિથી કે પીડાપૂર્વક બીજાના અકલ્યાણ માટે કે એવી દૂષિત ઈચ્છાથી આદરેલું તપ એ તામસિક તપ છે. માટે એક આત્મલક્ષી તપ જ હોવું ઘટે. આ સિવાય સ્થિતપ્રજ્ઞ મુનિ તથા સાધકનાં લક્ષણે શકાય તેમ છે. અહીં વિસ્તૃતથી આપ્યું નથી. આ ઉપસામ્યવાચી વલણ છે તેને સ્પષ્ટ ખયાલ આવી જશે. માગું છું. આમાં શાબ્દિક એકતાનેય સમાવેશ છે. આને * પૂર્ણ અહિંસા સંયમ વિના શક્ય નથી. Page #538 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫૩ (૧૩) સંયમ अप्पमत्तो कामेहिं, उवरओ पाव-कम्मेहिं મરો વરાળ -રૂ-૨- વીર સાધકે પાપકર્મોથી વિરમીને અપ્રમત્ત અને જિતેન્દ્રિય બની સંયમમાં પ્રવૃત્ત રહેવું જોઈએ કારણ કે અસંયમી માટે સાધન નાનો માર્ગ દુશ્ચર છે પછી ભલેને તે વીરપુરુષો કાં ન હો ? તપશ્ચર્યા इह आणा-कंखी पंडिए अनिहे। મegi સાવેTઇ પુછે રરરર –(૪-રૂ-૪) સપુરુષની આજ્ઞાનો પાલક પંડિત કેઈપણ જાતની વાસના કે ભૌતિક ઈચ્છા રાખ્યા વગર એક આત્મન્નિતિનું લક્ષ રાખી દેહદમન કરે. जहा जुण्णाई कट्ठाई हव्ववाहो पमत्थइ। gવમત્ત-રસમgિ forણે છે -(૭-૩-૬) જેમ જીર્ણ લાકડાંને અગ્નિ જલ્દી બાળી નાંખે છે તેમ જે આસક્તિરહિત અને આત્મલક્ષી સાધક હોય છે તે કર્મોને જલ્દી બાળી નાંખે છે. –દ્વારા નાની મોટી અનેક સાધના–પ્રણાલિકાનું સામ્ય તારવી રથી હવે શ્રી આચારાંગ અને શ્રી ભગવદ્ગીતાનું કેટલું હજુ પણ હું એક નવીન દષ્ટિબિન્દુનું સામ્ય અહીં આપવા -નકશે પ્રથમ પૃષ્ઠ ઉપર દોરવામાં આવ્યું છે. Page #539 --------------------------------------------------------------------------  Page #540 -------------------------------------------------------------------------- ________________ શા બ્દિ ક.. પરિચ્છેદ (૩) સમાનાર્થક સામાન્ય ય Page #541 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર શાબ્દિક શ્રી ભગવદ્દગીતા यस्य सर्वे समारम्भाः कामसंकल्पवर्जिताः। ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥ -४-१९ જેણે કામ-સંકલ્પ રહિત સર્વ સમારંભને જાણ્યા છે તેને જ જ્ઞાની પુરુષ જ્ઞાનરૂપી અગ્નિથી દગ્ધ થએલા કર્મવાળા અને બુદ્ધિમાન સાધક તરીકે ઓળખે છે. या निशा सर्वभूतानां तस्यां जागति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ।।-२-३९ સર્વ જીવોની જ્યાં રાત્રિ છે ત્યાં સંયમી જાગે છે અને જ્યાં જગતના જીવ જાગે છે ત્યાં સંયમી ઊંઘે છે. उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । . आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना: जितः । अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ।। આત્માથી આત્માનો ઉદ્ધાર થઈ શકે છે. માટે આત્માનું પતન ન કરે. આત્મા જ આત્માનો શત્રુ છે. જેણે પિતાનો આત્મા જીત્યો છે તેનો એ બંધુ છે પણ જે વૃત્તિને અધીન થઈ આત્માને જીતી શક્યો નથી તેનો આત્મા શત્રુ સમાન છે. આટલીય રૂપરેખા પછી શ્રી ગીતાજી અને શ્રી. એમ છે. પણ આ પછી જીજ્ઞાસુ સાધકને ભારતીય દર્શને જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. આથી આ દૃષ્ટિ ધ્યાનમાં આવતા પ્રકરણમાં કરીશું. Page #542 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પ૭ ૫૭ –સમન્વય શ્રી આચારાંગ जस्सेते लोगंसि कम्म-समारंभा परिन्नाया મવતિ વિદુ મુળ પરિઝrઘ- -ત્તિ રેમિકા –૬–૨–૧ આ લોકમાં જેણે કર્મ–સમારંભોને જાણ્યા છે તે જ કર્મયોગી અને મુનિ સાધક ગણાય છે એમ હું કહું છું. सुत्ता अमुणी सया, मुणिणो सया जागरन्ति । ३-१-१ જ્યાં અજ્ઞાનીજનો સુતા છે ત્યાં જ્ઞાનીજનો સદાય જાગૃત છે. कसेहि अप्पाणं, जरेहि अप्पाणं । -४-३-५ તુજૈવ તે સારું ૩TI -૨-૪-૮ पुरिसा! तुममेव तुमं मित्त किं बहिया मित्तमिच्छसि ? -३-३-१० તું તારા આત્માને કસ. આત્માને જ દમ, તું પિતે જ તારું સંસાર-શલ્ય કાઢવાને સમર્થ છે. હે ! આત્મન ! તું જ તારે મિત્ર છે. બહારનાં મિત્રોને ક્યાં શોધી રહ્યો છે ? આચારાંગ સૂત્ર વચ્ચેની સામ્યતાનો ખ્યાલ આવી જાય અને જૈન સંસ્કૃતિ વચ્ચે શું સંબંધ છે. તે જાણવાની રાખી ષદર્શનની સંક્ષિપ્ત છતાં સર્વવ્યાપી મીમાંસા Page #543 -------------------------------------------------------------------------- ________________ ષ..............ની સંક્ષિપ્ત–મીમાંસા પ્રસ્તુત પ્રસંગે આપણે ષડ્ઝનની ટૂંક મીમાંસા કરીએઃ આ લેખમાં ઘણું એવું છે કે જે સાધક ન વાંચે તોય ચાલી શકે. વિશિષ્ટ જિજ્ઞાસુને એમ પણ ઈચ્છા રહે કે એ શું હશે ? અને જોઈએ. આ દષ્ટિએ આ લેખ લખું છું. પદનોને ઈતિહાસ પદર્શનનો ઇતિહાસ ઘણો જ રમૂજી છે. એ દર્શને ઐતિહાસિક દૃષ્ટિએ સમય મુકરર કરવાનું અહીં પ્રસ્તુત નથી. ઈતિહાસકારો હજી એ સમય પણ નિશ્ચિત કરી શક્યા નથી. એ સંશોધનનો વિષય છે, છતાં તત્ત્વચિંતનની દષ્ટિએ અને મારી દૃષ્ટિએ એને અતિ મહત્વનું સ્થાન પણ નથી. ઈતિહાસશે ધનની દૃષ્ટિએ છે પણ એમાં જ ગૂંચવાઈ રહેવું એ સાધકને માટે તે યોગ્ય નથી જ. ઈતિહાસ સહાયક છે, મૌલિક નથી. તત્ત્વ કે સિદ્ધાંત જ મૌલિક છે. દર્શનનું નામ અને એ વિષયનો રસ તે એક સામાન્ય વાચકથી માંડીને વિદ્વાન વર્ગ સુધી હોય એ સ્વાભાવિક છે. અહીં તો એને ક્રમિક વિકાસ આપવામાં આવે છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૫૯ દશનોનો કૃમિક વિકાસ દર્શન એટલે દષ્ટિ. અંધશ્રદ્ધાની સામે યુક્તિવાદનું જે અવિરામ યુદ્ધ ચાલે છે એનું જ નામ દર્શન. આ દર્શને ક્યારનાં છે એ નિશ્ચિત કહી શકાય નહિ. સંશોધકો એમ માને છે કે પ્રાથમિક દશામાં માનવસમાજ જ્યાંસુધી અધ્યાત્મવાદ કે તત્ત્વચિંતન કરવાની યોગ્યતા નહોતા ધરાવતો ત્યાં સુધી કર્મકાંડ આધિપત્ય જમાવતું અને એ કર્મકાંડની જટિલતા પછી કોઈ એક સમયે અધ્યાત્મવિદ્યા અને તત્ત્વચિંતનનો વિકાસ થયો એટલે કર્મકાંડની સામે એનું યુદ્ધ મંડાયું અને અધ્યાત્મવિદ્યાના યુગનો પ્રારંભ થયો. ઈ. સ. પૂર્વે ૧૫૦૦ વર્ષથી માંડીને ભારતનો પ્રાચીન યુગ શરૂ થાય છે. ત્યારબાદ ૧૦૦૦ વર્ષે મધ્યમયુગ અને ત્યારબાદ મુસલમાની હુમલા પછી નૂતનયુગ શરૂ થાય છે. એ ભારતના પ્રાચીનયુગ પહેલાં આર્યસંસ્કૃતિનું શું સ્વરૂપ હતું ? આર્યો કયાંથી અને કયારે આવ્યા? વૈદિક સંસ્કૃતિને ઉગમ અને વિકાસ ક્યારથી થયો ? બેબિલોનીયન સંસ્કૃતિની સાથે વૈદિક સંસ્કૃતિનો મેળ છે કે કેમ ? સુમેરીયન સંસ્કૃતિ અને બેબીલેનીયન સંસ્કૃતિને શો સંબંધ છે? ઇત્યાદિ. જે કે એ ઇતિહાસ પણ હજુ સંશોધનનો વિષય છે પણ એ જ્ઞાતવ્ય છે, એને માટે અહીં ચર્ચા પ્રસ્તુત નથી. અહીં તે હું પ્રસ્તુત સૂત્રને સંબંધ ધરાવતી વાતેને અંગે જ ષદર્શનનો પ્રશ્ન ચર્ચ છું. શ્રમણ ભગવાન મહાવીરનો કાળ એટલે ઈ. પૂ.પ૭ નો કાળ. એને સમાવેશ મધ્યયુગની આદિમાં જ થાય છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ બને સમકાલીન હતા, જે કે એમના પહેલાં પણ આધ્યાત્મિક ચિંતન, તપનું અનુષ્ઠાન અને જીવદયાની ભાવના : એ તો ઓછા વધુ પ્રમાણમાં હતાં જ. જૈન સંસ્કૃતિને ઉગમ પ્રાચીનતમ છે. શ્રમણ પાર્શ્વનાથ તો ઐતિહાસિક પુરુષ છે. એટલે એ સંસ્કૃતિનાં બીજે રોપાયેલાં તો હતો જ પરંતુ વૈદિક મંત્ર અને બ્રાહ્મણયુગના વિસ્તૃત અને જટિલ કર્મકાણનું વ્યાપક જેર હાઈ એ સગુણની પૂજાને એ૯૫ સ્થાન હતું. Page #545 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર પ્રસિદ્ધ છ દાનિકા આપણને ષડ્દર્શનનું નામ લેતાં સાંખ્યાદિ દર્શનાનું નામ યાદ આવે છે. કારણ કે ઇતિહાસ અને સાહિત્યની દૃષ્ટિએ એ નામેા છેક નજીક છે. છતાં ભગવાન મહાવીરના સમયે પણ દર્શને તા હતાં જ. એમના સમકાલીન ભગવાન બુદ્ધના પ્રારંભિક સાહિત્યમાં એને અને એના પ્રણેતાઓને ઉલ્લેખ આ રીતે મળે છેઃ— ૬૦ (૧) પૂરણ કાસ્યય—જેને અક્રિયાવાદી તરીકે એળખવામાં આવે છે. :(૨) મકખલી ગેાસાલક—આ વાદને સંસારશુદ્ધિવાદ કે નિયતિવાદ કહેવામાં આવે છે. (૩) અજિતકેસકબલી-ઉચ્છેદવાદ (૪) પશુદ કાત્યાયન—અન્યેાન્યવાદ (૫) જૈનસંઘ પાૉપીય-ચાતુમ સવરવાદ (૬) સંજય મેટ્ટિપુત્ત-વિક્ષેપવાદ જેમ આપણે આગળ કહી ગયા તેમ આ દર્શીને! ય વેદોકત ક્રિયાકલાપના વિરેાધે ઉત્પન્ન થયાં હતાં, અને એક યા બીજા પ્રકારે એમને ક્રિયાકાંડાની સામે એક સરખા વિરાધ હતા. આ જ છ દર્શને તે જૈન દર્શનમાં ચાર વિભાગેામાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છેઃ (૧) ક્રિયાવાદી, (૨) અક્રિયાવાદી, (૩) અજ્ઞાનવાદી અને (૪) વિનયવાદી. મકખલીપુત્ત ગેાસાલક શ્રમણ ભગવાન મહાવીરનો શિષ્ય હતા. પરંતુ મતભેદ થતાં એણે નવીન મત સ્થાપ્યો હતો. જો કે એનું સ્વતંત્ર સાહિત્ય ઉપલબ્ધ નથી. પરંતુ જૈન અને ૌદ્ધ સૂત્રોમાં જે ખિના ઉપલબ્ધ થાય છે તે પરથી એ પૂર્ણ સત્ય પર પ્રતિષ્ઠિત હોય કે નહિ તે ભલે વિવાદાસ્પદ હાય તોયે એમ માનવાનું કારણ મળે છે કે તે વખતે એ મત વધુ સુદૃઢ સ્વરૂપે હતો. આને માટે વાંચા:–ઉત્થાન'ના મહાવીરાંકમાં ખુશાલદાસ કરગથલાનો લેખ. Page #546 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ મુખ્ય ત્રણ દશને મકખલીપુત્ર ગોસાલકના વિનયવાદને અક્રિયાવાદમાં સમાવેશ છે, અને બૌદ્ધદર્શનનો ક્રિયાવાદમાં સમાવેશ છે. આ ચારે વાદોની માન્યતાનું સંક્ષિપ્ત સ્થાન આચારાંગના ૮ મા “વિમેક્ષ' નામના અધ્યયનના પ્રથમ ઉફેશકમાં છે, અને વિસ્તૃત રીતે શ્રી સૂયગડાંગ સૂત્રમાં છે. જેમ બૌદ્ધ ત્રિપિટકમાં એ છ વાદોના વિસ્તૃત રીતે ૬૨ ભેદ વર્ણવેલા છે તેમ જૈનદર્શનમાં એ ચારેના ૩૬૩ ભેદ વર્ણવેલા છે, છતાં મધ્યયુગના પ્રારંભમાં કેવળ ત્રણ ધર્મો હતા. એનું સમાધાન આચાર્ય શ્રી ધર્માનંદ કસબીજી આ રીતે આપવા પ્રયત્ન કરે છે – પૂરણકાશ્યપ અને મકખલી ગોસાલકને મત જલદી નાબુદ થયા છે. સંજય બેલદિપુત્રને મત જૈન સંસ્કૃતિમાં સમાઈ ગયો છે, અજિત કેશકુંબલીને મત ચાર્વાક કે લેકાયત રૂપે પરિણમી જવાથી એ નાસ્તિકવાદ ઠર્યો છે અને પકુદ કાત્યાયનના મતનાં તત્વે તે સમયે તે દબાઈ ગયાં હતાં પણ પાછળથી વૈશેષિક દર્શનમાં તેને ઉગમ નજરે પડે છે. એટલે આ રીતે એ યુગમાં વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણ જ દર્શને મુખ્ય હતાં અને એનું સ્થાન જેનધર્મ, વેદધર્મ અને બૌદ્ધધર્મ તરીકે પ્રતિષ્ઠિત થયું હતું.” વૈદિક કર્મકાંડ સામે જૈન અને બૌદ્ધ ધર્મને પ્રકોપ થયો. એને લઈને વૈદિક કર્મકાંડે જીર્ણ થયાં એ વાતને અહીં વિસ્તાર પ્રસ્તુત નથી. પણ જેમ જૈન અને બૌદ્ધ સંસ્કૃતિમાં કર્મકાંડનો વિરોધ હતે તેમ ઉપનિષદમાંય હતો જ. ભલે પછી એ છૂપાં આકારમાં હોય! આ સંબંધમાં શ્રી હરિરાય ભટ્ટાચાર્યજી મુંડકેપનિષદનું ઉદાહરણ જિનવાણીમાં આ રીતે ટાંકે છે – प्रवाह्येते अदृढा यज्ञरूपा अष्टादशोकमवरं षेषुकर्म । एतत् श्रेयो येऽभिनन्दन्ति मूढा जरामृत्युम् ते पुनरेवापि यान्ति। મુંડકોપનિષદ્ ૧-૨-૭ Page #547 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર યો અને એનાં અઢાર અંગે તેમજ કમેં બધાં અદઢ અને વિનાશશીલ છે. જે મૂઢજનો એ સર્વને શ્રેય માને છે તેઓ ફરી ફરીને જશ અને મૃત્યુના ફેરામાં પડે છે. જુઓ, જિનવાણ પૃષ્ઠ – ૭ પણ એ નિષેધ છું અને વેદમતાન્તગત હતા એમ કહી દેવું જરૂરનું છે. દશનેને પ્રારંભ અને તેની પ્રણાલિકા એ બાદ દર્શનેનો વિકાસ થાય છે. દર્શનને જન્મ ચાર્વાક મુનિના યુક્તિવાદે આપ્યો છે એવો ઘણા વિદ્વાનને અભિપ્રાય છે અને એ સપ્રમાણ અને સપ્રતીત છે. કાળની દષ્ટિએ પુરાતત્ત્વવિદો એમ કહે છે કે દર્શનને પ્રારંભ ઈ. પૂર્વેની પ્રથમ સદીથી થયો છે. અને એમાં સાંખ્યના કપિલ સૈથી પહેલા છે. પદર્શનોનો ક્રમ વિવિધ રીતે મળે છે, એની વિચારણા કરીએ – ઉદ્દે ઈતિહાસમાં મેં જોયું છે કે સાંખ્ય યોગ, નૈયાયિક વૈશેષિક, પુર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા આ છએ દર્શને વેદધર્મજનિત હાઈ વેદાંતવારિધિને મળનારી છ વિવિધ મધુર નિર્ઝરણુઓ રૂપે એને ગણુએ તે ખોટું નથી. એ એના પ્રણેતા ક્રમશઃ કપિલ, પતંજલિ, ગૌતમ અક્ષપાદ (ન્યાયદર્શનમાં પ્રાચીન અને નવીન એવા બે મત છે. પ્રાચીન ન્યાયદર્શનના પ્રણેતા મુનિ ગૌતમ અને નવીન ન્યાયના પ્રણેતા અક્ષપાદ ગણાય છે) કણાદ, જૈમિનિ તથા બાદરાયણ. આ ક્રમમાં જેન કે બૌદ્ધનો સમાવેશ નથી. એના વિદ્વાનો બે કારણે કલ્પ છે. એક તો ઉપરના બધા દર્શનોમાં ઈશ્વરકતૃત્વ કે ઈશ્વરપ્રેરકતાનું તત્ત્વ છે. એ તત્ત્વ જૈન દર્શનકે બૌદ્ધ દર્શનમાં નથી. એટલે એનો સંગ્રહ ન હોય. બીજું કારણ ૪ શ્રી ધર્માનન્દ કોસાંબીજી સાંખ્યદર્શનને કપિલ મુનિને જનકના પૂર્વે જ માની બુદ્ધદેવની બે સદી પહેલા થયા છે એમ માને છે. આ બધામાં એટલું તો તત્ત્વ છે જ કે દર્શનક્રમમાં સાંખ્ય દર્શનનો ફાળો અમોઘ છે અને તે સૌથી પ્રથમ છે, તેમ કહ્યા વગર રહી શકાય નહિ. Page #548 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ એ છે કે એ દર્શનોનું માત્ર વૈદિક ધર્મોમાં સ્થાન હોઈ એમાં જૈનદર્શન કે બૌદ્ધદર્શનનું સ્થાન નહોય. કારણ કે એ બને તે વેદધર્મથી તદન સ્વતંત્ર દર્શન છે. મારી સ્વતંત્ર માન્યતા એ છે કે જૈનદર્શન એટલે સત્યદર્શન ! એ બધાને સમાહાર કરે કે સંધાન કરે એટલું જ એનું કાર્ય. એને સમુદ્રની ઉપમા આપી શકાય. એક આચાર્યવરે બહુ સુંદર કથન उदधाविव सर्वसिन्धवः प्रविभक्तासु सरित्सु न हि तासु भवान् विदृश्यते । આચાર્યશ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કે “બદ્દર્શન જિન અંગભણિ. જે એ છએ દર્શન અંગ છે, તે જૈનદર્શન અંગ છે. આટલું થવા છતાં જૈન સંસ્કૃતિની માન્યતાને પ્રચાર કરવા સારુ જૈન દર્શનને પણ દર્શન તરીકે આલેખવાનો પ્રયત્ન થયો છે અને એ રીતે બૌદ્ધધર્મની પરંપરા પ્રમાણે જૈન ન્યાયની પરંપરા ચાલુ પણ થઈ છે. એટલે શ્રીહરિભદ્રસૂરિજી આ પ્રમાણે છ દર્શન ક્રમ વર્ણવે છે. बौद्धं, नैयायिक, सांख्य, जैन वैशेषिकं तथा ॥ जैमिनियनामानि दर्शनानाममून्यहो ॥ (૧) દર્શન પ્રણાલિકાનું મંડાણ જ યુક્તિવાદ–તક પર મનાતું હોઈ એ સારા પ્રમાણ અને તેના અવચ દાખલ થાય એ સ્વાભાવિક છે. તોય જે પ્રત્યક્ષાદિ પ્રમાણે તેમાં અવગાહન કરવાના સાધનરૂપ નય, નિક્ષેપ, સાપેક્ષવાદ ઇત્યાદિ અંગે રચાયાં છે. એ સાહિત્યનું બીજ તો મૂળ આગમોમાં અને તેની ટીકાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે એટલે જૈન સંસ્કૃતિનું મંડાણ કેવળ તક અને કેવળ કર્મકાંડ પર નથી પણ ભાવના, સત્યમ અને અનુભૂતિ એ ત્રણ એનાં મૂળ બીજ છે. ૨) જૈનાચાર્યોએ સન્મતિતિક જેવા પ્રૌઢ ન્યાયગ્રન્થની સ્વતંત્ર ઘણી રચનાઓ બનાવી ન્યાયપરંપરાને વેગ આપ્યો છે. (૩) વિવિધ દર્શનોને અવલોકવા માટે શ્રી હરિભદ્રસૂરિજી તથા શ્રી રાજશેખરને ‘પદ્દન સમુચ્ચય'; એની ટીકા તથા શ્રી સયગડાંગની ટીકા વાંચો. Page #549 -------------------------------------------------------------------------- ________________ H આચારાંગસૂત્ર આ દર્શનક્રમમાં યોગદર્શનને સ્થાન નથી અપાયું. એને સાંખ્યમાં સમાવેશ કરી દેવાનું યોગ્ય માન્યું હોય એ સંભવિત છે. તેઓ એમ પણ કહે છે કે નૈયાયિક અને વૈશેષિકનોય મૌલિક અત્યંત મતભેદ ન હોવાને કારણે એ બન્નેને એક સ્વરૂપે જોઈએ તે લોકાયતને પણ ઉપરના છ દર્શનોમાં સમાવેશ થઈ જાય. શ્રીહરિભદ્રસૂરિજીના આ દૃષ્ટિબિન્દુમાં એમનું ઉદાર માનસ અભિવ્યકત થાય છે કારણકે લોકાયત કે જે એક કેવળ નાસ્તિક તરીકે જ પ્રસિદ્ધ છે એનું દર્શનમાં સ્થાન ન હોવું મનાય છે, તે માન્યતાનો એ પરિહાર કરે છે. એમને મન દર્શન એટલે આસ્તિક કે નાસ્તિકનો, ઈશ્વરકર્તત્વનો કે અનીશ્વરવાદનો પ્રશ્ન ગૌણ છે અને એ જ દૃષ્ટિએ નવીન દૃષ્ટિ, નૂતન વિચારસરણી અને નૂતન પ્રેરણા આપે એ જ દર્શન, એટલે અર્થ વધુ સમુચિત છે. એક જૈનાચાર્ય વદે છે કે – जावन्ति होइ वयणपहा तावन्ति होइ नयपहा । જેટલી માન્યતાઓ એટલા ન હોઈ શકે. એ કશી બાધક વસ્તુ નથી. રૂઢ પ્રણાલિકા પ્રહાર કરવા માટે આવી વિચારસરણી ધર્મનું ઉચ્ચતર અંગ બની રહે છે. આટલે દર્શન–પ્રણાલિકાનો વિચાર કરી ગયા પછી હવે એ બધાં દર્શનોનાં અતિ સંક્ષિપ્તમાં મૂળતત્વોનું નિદર્શન કરવું અનિવાર્ય થઈ પડે છે. જો કે વિસ્તારભયથી હું બહુ સંક્ષેપમાં આપીશ. બૌદ્ધદશન - બદ્ધદર્શનમાં શૂન્યવાદી, ક્ષણિકવાદી તરીકે ઓળખાય છે કારણ કે એ ચિત્તથી પર રહેલા આત્મા સુધી ન જતાં કે બીજી ભાંજગડમાં ન પડતાં, માત્ર ઉપરની વ્યવહારિક પ્રણાલિકા અખત્યાર કરે છે. આથી ઈશ્વરવાદને બૌદ્ધદર્શનમાં સ્પર્શ સુદ્ધાં નથી. બૌદ્ધદર્શનનું આલયવિજ્ઞાન ક્ષણિક છે. એક ક્ષણે જે જ્ઞાન થયું તે બીજી જ ક્ષણે Page #550 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - નષ્ટ થાય છે પણ એ જ્ઞાન જે સંસ્કાર મૂકી જાય છે. એ પ્રવાહ, પરંપરાએ અનાદિ હાઈ એ સંસ્કારનો સર્વથા નિરાધ કરવાથી જ દુઃખને નિરોધ થઈ શકે, તેમ કરવું એ સૌને અભીષ્ટ છે. એ જ નિર્વાણ છે. ભગવાન સુગતે એ નિર્વાણ માટે ચાર આર્યસત્યો પ્રરૂપ્યાં છે- દુઃખ, સમુચ્ચય, માર્ગ અને નિરોધ, દુઃખને નિષેધ કરે એ જે સાધકનું કર્તવ્ય છે. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ એ પાંચ સ્ક કહેવાય. એ જ સંસારનો બંધ હોઈ દુઃખજનક છે. એ ધોને અનુબંધથી, અહંતા અને મમતાથી, રાગદ્વેષાદિ રિપંગણું જમે છે. બંધાય છે અને તેથી તેને સમુદય તરીકે ઓળખવામાં આવે છે. કામ માત્ર સંસ્કારજન્ય છે એથી એ સંસ્કાર પોતે વિશ્વર અને ક્ષેપણીય છે. એવી જાતની ઈચછા ઉત્પન્ન થવી એને માર્ગ કહેવામાં આવે છે. અને એ ઈચ્છા થયા પછી પ્રવૃત્તિદ્વારા એ સંસ્કારેનો રોધ કરવો એને મેક્ષ કહેવામાં આવે છે. . બદ્ધદર્શન, પાંચ વિષયો અને પાંચ ઇન્દ્રિયો તથા મન અને શરીરને કર્મના સાધનરૂપ માને છે. કર્મની સત્તામાંથી મુક્ત થવા પહેલા જીવમાત્રે કુકર્મની જગ્યાએ સુકર્મ સ્થાપવા જોઇએ અર્થાત ભોગવિલાસને સ્થળે અહિંસા, વૈરાગ્ય, સંયમ, તપ, ધ્યાન, સમાધિ ઇત્યાદિ આચરવા જોઈએ અને એ રીતે અનાત્મવાદી હોવા છતાં પુનઃ ભવ અને પાપ-પુણ્યાદિ તથા એના ફળમાં પણ એ માને છે અને સંસારનિવૃત્યર્થે અષ્ટાંગિક માર્ગ પ્રબોધે છે. આ માર્ગમાં અહિંસા અને એનાં પિષક નિયમ ઉપરાંત સત્ય, બ્રહ્મચર્ય અને અસ્તેય વિધાયક છે. એના ન્યાયની પરિપાટીમાં પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણેને અવકાશ છે. હેતુને ન્યાયદર્શનની જેમ પચાવવી ન માનતાં ત્રિઅવયવી સ્વીકારે છે. આ રીતે તૈયાયિકદર્શનની તત્ત્વવિવેચના સુંદર હોવાથી જેટલું તેમાં તર્કવાનું મહત્વભર્યું સ્થાન છે તેટલું સત્કર્મવિધાનનું નથી. જ્યાં તર્ક હોય છે ત્યાં ખંડનાત્મક પ્રવૃત્તિનું વલણ વિશેષ હોય એ સ્વાભાવિક છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર તૈયાયિક-દર્શન આ દર્શનમાં સંક્ષિપ્ત રૂપે સાત પદાર્થો અને વિસ્તૃતરૂપે જે સેળ તત્ત્વોનું નિરૂપણ છે તે ક્રમશઃ આ પ્રમાણે છે –(૧) દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ તથા (૨) પ્રમાણે, પ્રમેય, સંશય, પ્રજન, દૃષ્ટાન્ત, સિદ્ધાન્ત, અવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતષ્ઠા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન. એ યોગદાંતની જેમ એકત્વરૂપે નહિ પણ સ્ન દર્શનની જેમ બહુત્વરૂપે સ્વીકાર કરે છે. આત્મા એને સ્વીકાર્ય છે. એ ઈશ્વરને માને છે પણ એ ઈશ્વરને માને છે એથી રખે કઈ એ ઈશ્વરને કર્તા હતા માની લે! ન્યાયદર્શન ઈશ્વર પર કર્તુત્વનું આરોપણ કરતાં અચકાય છે. કારણ કે તેમ કરવાથી એ ઈશ્વરમાં સામાન્ય જીવો જેવી રામેચ્છા આરેપિત થવાનો ભય લાગે છે. એ એમ માને છે કે પ્રત્યેક જીવોનાં જેવાં અદ્રષ્ટ (કર્મ) હોય તે પ્રમાણે એમની ઈશ્વર માત્ર ફળયોજના કરી આપે છે. કારણ કે જગતની સમર્થ શકિતમત્તાની ચાવી એમના એકના જ હાથમાં છે. એ રીતે એ કર્મના નિયમને માને છે પણ એ નિયમને સ્વતંત્રતા નથી પતા. એમને પ્રત્યક્ષ તથા પંચાવયવથી અનુમાન ઉપરાંત ઉપમાન અને આગળ પ્રમાણ પણ માન્ય છે અને પ્રત્યેક જીવની પૃથફ પૃથક્ કર્મમુક્તિ પણ એને સ્વીકાર્ય છે. મેક્ષમાં ગયેલા આત્માઓ પુનરાગમન નથી કરી શક્તા એવા જૈન મન્તવ્યનું એ બહુ સુંદર યુક્તિપૂર્વક પ્રતિપાદન કરી બીજા દર્શનોના વિરુદ્ધ મન્તવ્યનું નિરસન કરે છે. વૈશેષિક-દર્શન વૈશેષિક દર્શનમાં અભાવ જેવા પદાર્થનું અતિરિક્ત તત્ત્વ તરીકે સ્વીકાર નથી. વસ્તુની અપ્રાપ્તિ એ જ અભાવ જેવો પદાર્થ હોય એમને ૧ અનુમાનના પાંચ અવયવોનાં નામ આ પ્રમાણે છે- પ્રતિજ્ઞા, હેતુ, શાંત, ઉપનય અને નિગમન. દા. ત. (૧) આ પર્વત અગ્નિવાળો છે. (૨) કારણ કે ત્યાં ધૂમ છે. (૩) જેમ કે રસોઈઘરમાં ધૂળ છે. (૪) જ્યાં જ્યાં ધૂળ છે ત્યાં ત્યાં અગ્નિ છે. (૫) જેમ રાઈધમાં ધૂમ છે તે ત્યાં અગ્નિ પણ છે. એ જ પ્રમાણે સર્વત્ર. Page #552 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬૭ અસંભવત લાગે છે. બાકીની માન્યતાઓ નૈયાયિક મતને મળતી જ છે એમ કહી શકાય. સાંખ્ય દર્શનમાં સેશ્વરવાદી અને નિરીશ્વરવાદી એવી એ શાખા છે. સાંખ્ય દર્શન પણ જીવા અનેક છે એમ વદી વેદાંત માંહેના અદ્વૈતવાદનું કઠાર ખંડન કરે છે. સાંખ્ય-દર્શન સાંખ્ય દર્શનમાં જીવ અને પ્રકૃતિ એવાં એ મૂળ તત્ત્વા છે. સાંખ્ય દર્શન આત્માને જૈન દર્શનની જેમ પરિણામી ન માનતાં ફૂટસ્થ નિત્ય તરીકે સ્વીકારે છે. આત્માને કર્તા કે ભાકતા તરીકે સ્વીકારવામાં એ આપત્તિ સમજે છે તેાય પ્રકૃતિજન્ય બુદ્ધિમાં ‘હું' પણાના આરેાપથી એ આત્મા પર કર્મોની અસર થાય છે. જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુની અવસ્થાઓ આરેાપિત થાય છે એમ તે એને માનવું જ પડે છે એટલે પુરુષ અને પ્રકૃતિ જેવા અન્ને સ્વતંત્ર અને નિત્ય તત્ત્વા માનવા છતાં— प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः । अहंकारविमूढात्मा कर्त्ताऽहमिति मन्यते - मुक्तावलि. પ્રકૃતિના ગુણાથી કરાતાં કાંને અહંકારથી વિમૂઢ થયેલા આત્મા પોતે કશું કરતા નથી છતાં હું કરું છું એમ માને છે. એ અજ્ઞાનને નાશ થઈ જાય, એટલે તુરત જ મેાક્ષ. પણ એ કેવળ કહેવાથી મળી જતા નથી એટલે ત્રિગુણાતીત થવા માટે સત્કર્માંનુ નિદન કરવું પડે છે. પણ એની પૂ` પૂર્તિ તે યાગદર્શનથી જ થાય છે. સાંખ્ય દર્શનનો ભારતીય દર્શનો પર અપૂર્વ ઉપકાર છે એમ કહ્યા વિના નહિ ચાલે. પ્રાચીનકાળના જૈન અને બૌદ્ધધર્મના ઉગમ પછી મધ્યમ યુગમાં એણે દર્શનનું પાયારેપણુ કર્યું છે એમ કહેવું જરાએ અયુક્ત નથી. જૈન દર્શન સાથે આ દર્શનને મૌલિક મતભેદ હોવા છતાં સારાં સારાં સાધકોને એટલું એનું તત્ત્વસામ્ય દેખાય છે. પ્રકૃતિ પોતે વિકારી નથી, એ અવ્યક્ત છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આચારાંગસૂત્ર રજોગુણ, સત્વગુણ અને તમે ગુણ એ ત્રણે ગુણોનું બળ એકબીજાને સંપૂર્ણપણે મારીને સોમ્યાવસ્થામાં રહ્યું હોય એવું ક૫નાગમ્ય તત્ત્વ એ જ પ્રકૃતિમાંય મહત કે બુદ્ધિ જે કહો તે જન્મે છે. અને બુદ્ધિ જન્મીને પછી અહંકાર થાય છે, અહંકાર એટલે બાહ્ય પદાર્થોમાં આત્માનું આરેપિત થઈ જવું. આઘાત સામે ટકી રહેવાની અને આઘાતની સામે પ્રત્યાઘાત કરવાની શક્તિ એ જ અહંકારનું લક્ષણ છે. અહંકારને લઈને જ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિો તથા મન એ અગિયાર તો શબદાદિ પાંચ વિષયોમાં પ્રવૃત્ત થાય છે. એ વિષયોની આશ્રયભૂત જે પાંચ, તનમાત્રાઓ હોય છે એને આકાશ, વાયુ, તેજ, જળ, અને પૃથ્વી રૂપે પાંચ મહાભૂતો કહેવામાં આવે છે. એ રીતે આ ચોવીશ તને લઈને એ પુરુષનું લિંગ શરીર અને સ્કૂલ શરીર યોજાય છે. એનાથી એને મુક્ત કરવા માટે સાધના આવશ્યક છે. આ થઈ સાંખ્યદર્શનની સંક્ષિપ્ત મીમાંસા. સાંખ્ય અને યોગ બન્નેને દર્શનના પ્રત્યક્ષ, અનુમાન અને આગમ, એ ત્રણ પ્રમાણે માન્ય છે. ગદર્શન ગદર્શનને સાંખ્ય-દર્શનની જ પૂર્તિ તરીકે માનીએ તે એ વધુ સુસંગત ગણાય. એથી જ શ્રી હરિભદ્રસૂરિજીએ સાંખ્યથી એને પૃથફ નથી સ્વીકાર્યું. ૧. સાંખ્ય સિદ્ધાંતથી ઘણા ખરા સાધકે પરિચિત જ હશે. એમણે વધુ સ્પષ્ટ અને વ્યવહાર સમજવો હોય અને સંસ્કૃતાદિ ભાષાને અભ્યાસ ન હોય તો એમણે “જીવન ધનમાં જેવું. એમાં શ્રી કિશોરભાઈએ પરંપરાપ્રમાણને તર્કગમ્ય અને વ્યવહાર બનાવવાનો પ્રયાસ ઠીકઠીક કર્યો છે. ૨ સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને વાણી, પગ, હાથ, ગુદા અને ઉપસ્થ એ પાંચ કર્મેન્દ્રિય કહેવાય છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬ ચેાગદર્શીન સાંખ્ય તત્ત્વાને અને વેદાંતના મૌલિક તત્ત્વાને પણ માને છે. માત્ર ફેર એટલા કે સાંખ્ય દર્શનના તત્ત્વચિંતન એ પ્રધાન વિષય છે. તત્ત્વાની સ્વીકૃતિ કે અનાદર માટે યુક્તિવાદનું મહત્ત્વ છે. એ ભાંજગડ યેાગદર્શનમાં નથી, પણ આથી યાગ નમાં સ્વતંત્ર તત્ત્વ જેવું કશું નથી એવું કાઈ ન સમજી એસે. યાગદર્શનમાં પણ ચારિત્ર્ય—મીમાંસાને વર્ણવતા તત્ત્વા છે. બૌદ્ધ દનના ચાર આČસત્યાની જેમ એ પણ સાંખ્યાભિમત હેય, હેયહેતુ, હાન, અને હાનાપાય એ ચતુર્વ્યુહને સ્વીકારે છે, પણ એ તત્ત્વોનું જે ક્રિયાત્મક અને સહેતુ સ્વરૂપ સાંખ્યદર્શન નથી આપતું તે યાગ દર્શન આપે છે. ચિત્તમલીનતા ત્યાજ્ય છે તા એના ઉપાયા શા ? અને એ કઈ રીતિએ ચેાજવા ? એ ક્રિયા જ ચેાગદર્શીનને જ પામે છે. ચેાગદર્શીન ચિત્તવૃત્તિનિરાધનું મંડાણ કરી એ નિરોધને લગતી જ વસ્તુ ચે છે. ચિત્તવૃત્તિઓના વિવિધ આકાશ અને પ્રકારે વર્ણવી એને અષ્ટાંગ મા પણ યેાજી દે છે. સાધક વર્ગને અહીં બહુમૂલી સામગ્રી સાંપડે છે. એથી જ એનું નામ સુદ્ધાં સાધક—દુનિયામાં આકબેંક નીવડયું છે. એ પ્રણાલિકાના સંક્ષિપ્ત વર્ણન માટે આ જ પુસ્તકમાં જુઓ ૯ મું અધ્યયન ૪થા ઉદ્દેશો. સૂત્ર નં. ની નોંધ. પૂર્વ મીમાંસા પૂર્વમીમાંસાના પ્રણેતા દનકારે, જૈમિનિ મુનિને વર્ણવે છે. જૈમિનિ મુનિની માન્યતા એ છે કે પ્રત્યક્ષ એવા કાઈ સર્વા દેવ દેખાતા નથી કે જેનું વચન પ્રમાણભૂત ગણી શકાય. માટે વેદવાકયેાતે જ પ્રમાણ માની વેદપાઠ કરેા. એ દ્વારા કામ્ય એવું સ્વર્ગ પ્રાપ્ત થઇ શકશે. આ રીતે એ દનની મર્યાદા વેદનાં વાચાને ઈશ્વરના વાકય જવું સ્વીકારતી થઈ ગઈ પણ પરબ્રહ્મની વિચારણાને સ્થાન ન મળ્યું. યજ્ઞાદિ નિમિત્તે હિંસાના ભૂતપૂજા, બાઘરનાનનું માહાત્મ્ય અને એવા અનેકાનેક જટિલ કર્મકાંડાના મેહ આ માન્યતાનાં વિકૃત રૂપ છે Page #555 -------------------------------------------------------------------------- ________________ ७० આચારાંગસૂત્ર કે જેતે લગભગ પ્રત્યેક દર્શનાએ અકાટય પ્રમાણેથી સસણત વિરાધ કરી એ માન્યતાનાં મૂળ જ હલમલાવી નાખ્યાં છે—એવા દાનિકાના મત છે. પૂર્વમીમાંસા પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ, અર્થાત્ત અને અભાવ એમ છ પ્રમાણેાને સ્વીકારે છે. ન્યાયદર્શીનમાં અભાવ નામના એક અતિરિક્ત પદાર્થોં મનાયા છે એને એણે પ્રમાણુ તરીકે સ્વીકાર કર્યો છે. જૈમિનિ મુનિ કર્મને સ્વીકારે છે પણ ત્યાં કર્મવાદની સ્પષ્ટપણે સ્વીકૃતિ નથી કારણ કે કર્મની સાથે ચાક્કસ ફળના નિશ્ચિત સબંધ માનવા જોઈ એ એ ત્યાં નથી. એટલે જ બુદ્ધિવાદના વિકાસ પછી બાદરાયણ નામના વેદાંતી મુનિએ જેમિનિના કર્મકાંડાની જાળને હટાવી એ સ્થળે નિશ્ચયાત્મવાદને સદેાદિત પ્રકાશ ફેલાવ્યો છે. વેદાંત તરીકે અત્યારે જેતે આપણે એળખીએ છીએ એ આ દેવિષને જ વારસે છે. વેદાન્તમાં बह्म सत्यं जगन्मिथ्या तमेव विदित्वाऽति मृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय सत्यं ज्ञानमनन्तं ब्रह्म, एकमेवाद्वितीयं ब्रह्म, प्रज्ञानं ब्रह्म, आनन्दं ब्रह्मणो વિજ્ઞાન વિમેતિ વાચન ’--શ્રુતિ-વૈવાત. એવાં મધુર સૂકતા છે કે જે બ્રહ્મના એકત્વ અને ફૂટસ્થનિત્યત્વ સૂચક છે. એ એમ માને છે કેઃ एक एव हि जीवात्मा भूते भूते व्यवस्थितः । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥ श्रुति । આ આત્મા એક જ છે પણ ભિન્ન ભિન્ન પ્રકારના જીવામાં એ પ્રતિબિંબિત થાય છે. બહાર જે દેખાય છે તે સસ્તુ નથી, ભ્રાન્તિ માત્ર છે. આને વિશ્વદેવવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આ માન્યતા કર્મવાદના સિદ્ધાંત પછી પીકી પડવા લાગી. એક જ ૧ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં આ વાદને પાનથીઝમ’ તરીકે શ્રી હરિસન ભટ્ટાચા જીએ. ઓળખાવ્યા છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પદાથી વ્યક્ત થતાં પૃથક્ પૃથક્ જીવાના સ્પષ્ટ અનુભવાય છે. આટલી વિવિધતા એક કાર્યમાથી ન જ સભવે. આત્મા જો કૂટસ્થ નિત્ય જ કેમ બની શકે? એ માન્યતા પછી એ ભેદા થયા. ૭૧ સુખદુઃખ થતા; ભિન્ન ભિન્ન કારણથી ઉત્પન્ન હાય તે। આ વિકૃતિનુંય ભાજન સગુણ અને નિર્ગુણ એવા બ્રહ્મના 7 આદરાયણે પછી વેદાંતની એ માન્યતાને શ્રી કુરલ ભટ્ટે અને ખાસ કરીને શ્રીમાન શંકરાચાયે ત દ્વારા એપ ચડાવ્યા. અને વેદાંતના ઈશ્વરીય એકત્વ' પછી શૈથિલ્ય આવી પુનઃ કર્મકાંડનું જે જોર વ્યાપી ગયું હતું અને કાપાલિક અને ક્ષપણુક જેવા પાખડી મત્તા જનતા પર આરૂઢ થયા હતાં, એમને પ્રતિશ્રી જેવા બનાવીને વેદાંતની પ્રતિષ્ઠા એમણે ઉજ્જવલ કરી. વેદાંતના એ શાંકરમતના કેવલાદ્વૈત પછી નિંબાર્કના (દ્વૈતાદ્વૈત) સ્વાભાવિક ભેદાભેદ અને ભાસ્કરના ઔપાધિક ભેદાભેદ પછી શ્રી રામાનુજાચાર્ય અને શ્રીકના વિશિષ્ટાદ્વૈત પછી શ્રી વલ્લભાચાર્યના શુદ્દાદ્વૈતની સ્થાપના થઈ છે અને ત્યારબાદ સત્તરમા સૈકાના મધ્યાન્હમાં થયેલા શ્રી માધ્વાચાર્યજીએ દ્વૈતવાદને પ્રચાર કર્યાં છે. St ૧ વિશિષ્ટાદ્વૈતમાં બ્રહ્મ, જીવ અને માયા એ ત્રણ તત્ત્વોને સ્વતંત્ર અને અનાદિ તરીકે સ્વીકાર છે. પણ એટલા ફેર કે ખ્રહ્મ અને રએ બન્નેને શરીર અને શરીરી એવા સંબંધ તા ખરા જ. શુ તમાં તત્ત્વરૂપે ત્રણેના સ્વીકાર છે પણ બ્રહ્મ જ નિત્ય છે. અને બાકીના બે તત્વા કેવળ વિનાદ અથે જ નિર્માયા છે એવી માન્યતા ૧ શ્રી કિશારભાઇને મત એ છે કે ગીતામાં વર્ણવાયેલા મતની વિશિષ્ટાદ્વૈત સાથે તુલના થઈ શકે તેમ છે. ૨ શ્રીમાન શંકરાચાયના કાળ વિક્રમ સંવત ૭૮૯ થી ૮૨૦, નિ ખા ૯૯૦; ભાસ્કરાચાર્ય ૧૦૦૦, રામાનુજ ૧૦૧૭, શ્રીક’૪ ૧૧૮૯, વલ્લભાચાય ૧૪૭૯ થી ૧૫૩૦, માધ્વાચાય ૧૬૫૦, Page #557 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આચારાંગસૂત્ર છે અને દૈતમાં તે બને તને સ્વતંત્ર અને પૃથફરૂપે સ્પષ્ટ સ્વીકાર છે. લોકાયતદર્શન . ચાર્વાક મુનિનું દર્શન એજ લેકાયત દર્શન. એને નાસ્તિકવાદ ગણે, જડવાદ ગણે, ભૌતિકવાદ ગણો કે જે ગણે તે એ છે. ભારતવર્ષમાં વૈદિક કર્મકાંડે જે હત્યાકાંડ અને સત્તાવાદની ધૂન મચાવી હતી, એની સાથે એટલા જ પ્રબળ પ્રત્યાઘાતની આવશ્યક્તા હતી. એ વખતના સંસ્કારી પુરુષો તે લોકસંગથી દૂર થઈ અરણ્યમાં એકાંતવાસ સ્વીકારતા એટલે પ્રજાની પીડા ટાળે એવી સંસ્કૃતિની ખેટ જેમને તેમ રહેતી. ચાર્વાક મુનિએ એ પુરી પાડી. યજનથી પરલોકમાં કામ્ય એવું સ્વર્ગ મળે છે એ માન્યતાને નિર્ભેળ કરવા ખાતર એમણે પરલોકને પધરાવી દીધે પછી પાપ અને પુણ્ય હોય જ શાના? પણ એ સંસ્કૃતિનું પરિણામ બહુ જ કપરું આવ્યું. પાછળના મનુષ્યએ એ માન્યતાની પાછળનો આશય ન સમજતાં કેવળ સ્વેચ્છાચાર અને અનાચાર પિષ્યાં. ભારતવર્ષમાં વામાદિ પંચના પ્રવર્તન આ બીજના વૃક્ષમાંથી પાકેલા ઝેરી ફળે છે એ કેટલાક વિદ્વાનોને મત છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને જડ વિજ્ઞાનમાં આ સંસ્કૃતિના પ્રતિબિંબ દેખાય છે ખરાં, જો કે હવે તે યુરોપિય તત્ત્વજ્ઞાન પણ આત્મવાદ અને કર્મવાદને સ્વીકારતાં થઈ ગયાં છે અને ઘણાય પાશ્ચાત્ય પ્રદેશમાં એ સંસ્કૃતિના વાવેતરનું અનુકૂળ વાતાવરણ પણ પેદા થતું જાય છે પરંતુ તોય એને સાર્વત્રિક પ્રચાર જોવા હજુ ભવું પડશે. - જેન સંસ્કૃતિને દર્શન તરીકે સ્વીકારવાની જેમની ઈચ્છા હોય એમણે દર્શનનું મંડાણ યુક્તિવાદ પર હાઈ ખંડન કરવું એ જ દર્શનનું યેય હોઈ શકે એ માન્યતાને જેને દર્શન સ્વીકારતી નથી, એટલું યાદ રાખવી પડશે. કારણ કે જેન દર્શન એમ માને છે કે સત્યના મંડનથી Page #558 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૭૩. અસત્યનું ખંડન સહેજે થઈ જાય છે એથી ખંડનાત્મક પ્રવૃત્તિને બદલે ઊલટું એ મંડનાત્મક પ્રવૃત્તિ સર્વ દર્શનોના સત્ય અને વિકસાવે છે અને બધા દર્શને વચ્ચે સહકાર સાધી આપવાનો પ્રયત્ન કરે છે. - જૈમિનિના કર્મકાંડેય એમને માન્ય છે પણ એ એટલું જ કહે છે કે યજ્ઞમાં જે હરિ હેમવાનું છે તે બહાર નથી. એ કહે છે કે – तवो जोई जीवो जोइठ्ठाणं, जोगा सुया सरीरं कारिसंग। कम्मेहा संजमजोगसंती, होमं हुणामि इसिणा पसत्थं ॥ –૩૦ ૦ ૨૨ જે યજ્ઞમાં તપરૂપ અગ્નિ છે, જીવાત્મા અગ્નિનું સ્થાન છે, મન, વચન અને કાયાની એકવાક્યતા રૂ૫ કડછી છે, શરીરરૂપ સુંદર યજ્ઞવેદિકા છે, કર્મરૂપી ઇંધન છે અને સંયમરૂપી શાન્તિમંત્ર છે એ પ્રશસ્ત ચારિત્રરૂપ ભાવયજ્ઞને કરે કે જે યજ્ઞને મહર્ષિજનોએ ઉત્તર ગણ્યો છે. સારાંશ એ છે કે જૈનદર્શન સૌ કોઈની માન્યતાને સદુદ્દેશ બતાવે છે વળી એ કઈ ધર્મનાં શાસ્ત્રો ખેટાં છે એમ નથી કહેતું. એ તો એમ કહે છે કે જોનારની દૃષ્ટિ બેટી છે એથી ખોટું દેખાય છે. માટે દૃષ્ટિને સમ્યક્ કરે. " सम्मादिहिस्स सम्मसूयं मिच्छादिहिस्स मिच्छासूयं ॥" -- iી જેની દૃષ્ટિ સમ્યફ છે એને સમ્યફરૂપે પરિણમશે અને જેની દષ્ટિ મિથ્યા છે એને સભ્યશ્રુત પણ મિથ્થારૂપે પરિણમશે. માટે સમ્યક્દષ્ટિ બને. એ સારુજ એ કેવળ સત્યની આરાધના કરવાનું કહે છે. એની પૂજા અને ઉપાસનામાંયે સદ્દગુણનું કેન્દ્ર છે. અને ભક્તિ પણ પૂર્ણ ત્યાગમાં જુએ છે. જેન દર્શનમાં છવ અને અજીવ બ તત્ત્વોને સ્વીકાર છે. સાંખ્યની જેમ જીવોની અનંતતાને એ સ્વીકારે છે પણ એ બૌદ્ધ દર્શનની જેમ એકાંત અનિત્ય કે સાંખ્ય કે વેદાંતની જેમ એકાંત Page #559 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર કુટસ્થ નિત્ય તરીકે નથી સ્વીકારતું. એ જીવ અને અજીવ બન્નેને પરિણાર્મ નિત્ય માને છે. ७४ સાંખ્યને આત્મા નિત્ય હાઈ એને જન્મમરણ કેમ સંભવે ? એટલે જન્મમરણની અસર સ્વીકારતાં એ અચકાયે છે અને આત્માને ફ્રૂટસ્થ નિત્ય માની પ્રકૃતિજન્ય મહત્ની આ બધી લીલા છે એમ કહે છે. જ્યારે ચાર્વાક આત્માને પ્રત્યક્ષ દેખવાથી આત્માનો જ અસ્વીકરે છે અને પંચમહાભૂતમાંથી એક નવીન શક્તિ જાગે છે તે દેહ નષ્ટ થતાં વિલય પામે છે એમ કહે છે. જૈન દર્શન એ આપત્તિને દૂર કરે છે. જે વસ્તુ જેમાંથી થાય એ એના જ ગુણાથી યુક્ત હેાય છે. ચેતનશક્તિ જડમાંથી ન જન્મે, એ તે ચેતનમાંથી જ જન્મે. રસાયણિક મિશ્રણથી નવી વસ્તુ ઉત્પન્ન થતી દેખાય છે ત્યાંય આ નિયમ લાગુ પડે છે. અને વસ્તુતઃ તા જે કંઈ જન્મતું કે નષ્ટ થતું દેખાય છે તે વસ્તુનું પરિવર્તન માત્ર છે. પદાર્થોં માત્ર સત્ છે પછી એ જીવ હો કે અંજીવ હો. પરંતુ નિમિત્ત મળતાં પરપ્રેરણા કે સ્વપ્રેરણાથી એમાંય પરિવર્તન સંભવે છે. એથી જ ‘ વવશે. જુવે વાઃ વિન્ને વા’ ઉત્પત્તિ સ્થિતિ અને લય એ સત્તુ લક્ષણ બની રહે છે. આથી જીવ અને અજીવ બન્ને પરિવર્તન પામતાં છતાં એમનું પેાતાનું મૂળ સ્વરૂપ તે સ્થાયી અને અખંડ જ રહે છે. લય પામવાની ક્રિયા તો જન્મ. ધારવાની ક્રિયાનું માત્ર રૂપ જ છે. જેમ હાઈડ્રોજન અને ઓકસીજન મિશ્ર થતાં એનું જલરૂપે રિણમન થાય છે અને પાછું એ ઉષ્ણુ થતાં વરાળરૂપે પરિણમે છે તેમ અવ અને જીવનું ગતિચક્ર ચાલ્યા કરે છે. (૧) અનેક ફેરફાર થવા છતાં એટલે કે જન્મ, યૌવન, જરા, મરણ મ્રુત્યાદિ અવસ્થાઓમાં પલટવા છતાં આત્મા જરાય ફેરફાર પામતા ના. અર્થાત્ તે ફ્રૂટસ્થ નિત્ય છે એવી વેદાંત અને સાંખ્યની માન્યતા છે. આત્મા પોતાના મૂળ સ્વરૂપને ત્રણે કાળમાં કર્માદ નિમિત્તદ્વારા થતાં ફેરફારોને અંગીકૃત કરે છે, એ પરિણામી નિત્ય છે. : Page #560 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭૫ ઘણીવાર એમાં મૂળ તત્ત્વ શું છે ? એમ પણ સમજાય તેાયે કારણ સામાન્ય નિયમ હોઈ એનો સ્વીકાર વિના કા. સભવે નહિ એ કરવા જ પડે છે. नो इंदियगेज्ज अमुत्तभावा, अमुत्तभावा वि य होइ णिच्चो । अज्झत्थहेउं निययस्त बंधो, संसारहेउं च वयन्ति बंधं ॥ ૩૦ ૩૦ પૈક આ ક્લાક કહી સાંખ્ય, વેદાંત અને ચાર્વાક એ ત્રણે દર્શનોનું સમા ધાન કરે છે. એ કહે છે કે આત્મા અમૂર્ત છે. એટલે એ મૂત ઇન્દ્રિચેાથી પ્રત્યક્ષ ન થઈ શકે એ સ્વાભાવિક છે. છતાં એનુ વેદન તો છે જ. જે સુખ, દુઃખનુ જ્ઞાન શરીરમાં અભિવ્યક્ત કરે છે, શરીર, ઇન્દ્રિયા અને મન ઉપર પણ જે કામુ ધરાવે છે તે આત્મા છે, તે એ અમૂર્ત હોવાથી જ નિત્ય છે. પણ અહીં સાંખ્ય પ્રશ્ન કરે છે નિત્યને બંધન શાં? એના ઉત્તરમાં એ વધે છે કે કર્માંના સંગથી એની અસર જીવ પર પડે છે એટલે એને પણ બંધન થાય છે. પણ એ બંધન નિત્ય સમવેત ન હોવાથી પ્રયત્નાથી છૂટી પણ શકે છે. બાકી મને દુઃખ થાય છે, તને સુખ થાય છે, એવું વેદન આત્માનું સ્પષ્ટ રીતે હોવા છતાં એને કેવળ ભ્રાન્તિ કે માયા માનવી એ તર્કગમ્ય વસ્તુ નથી.. અહીં સાંખ્ય દન આ બધું જોખમ બિચારી બુદ્ધિ પર નાખે છે. જૈનદર્શન કહે છે કે એ બુદ્ધિ પાતે ચેતના છે કે અચેતના ? જો એને અચેતન માને તે જાણવું કે એ જડને સ્વભાવ જ નથી અને ચેતનયુકત ગણા તા પ્રકૃતિ પાતે જડ હોઈ એમાંથી જન્મતુ તત્ત્વ ચેતનવંત હોય તે। એ વિશ્વનિયમને બાધિત કરે છે. એટલે બુદ્ધિમાં ચેતનનાં અશા જણાય છે એ આત્માનાંજ કરણા છે; એમ કહ્યા વિના ન ચાલે. અને જો એમ જ હોય તેા આત્માય જડના સંસĆથી, ‘ હું સુખી છું, હું દુઃખી છું, મરી જાઉં છું, જન્મ છું, એવું ખેલે છે' અને વેકે છે એમ માનવું રહ્યું. આ દૃષ્ટિબિંદુથી જ જીવ અને અજીવ બન્ને પરિણામી નિત્ય છે. તે ફૂટસ્થ નિત્ય પણ નથી, તેમ એકાંત અનિત્ય ፡ Page #561 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર પણ નથી. જગતની કોઈ પણ વસ્તુ સર્વાગ નષ્ટ થતી જ નથી. એનું પરિવર્તન જ માત્ર થાય છે. એના કર્મવાદની પ્રરૂપના એટલી તો સ્પષ્ટ, વિસ્તૃત અને અકાટય યુક્તિપૂર્ણ છે કે એને આશ્રય લઈ કોઈપણ દર્શન આશ્વાસન મેળવી શકે છે. જૈનદર્શનને કર્મવાદ , સાંખ્યના એક વિભાગને કર્મફળના દાતા તરીકે ઈશ્વરની સ્વીકૃતિ કરવી જ પડી. વેદાંતને પણ બ્રહ્મના નિર્ગુણ અને સગુણ એવા ભેદ પાડી સગુણ બ્રહ્મની કલ્પના કરીને અવતારવાદને આદર આપવો પડ્યો અને ઉત્પત્તિ, સ્થિતિ તથા લયાત્મક નિસર્ગતાને રૂપક આપવા જતાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા સ્પષ્ટ દેવો અને એમનાં વિવિધ પૂજન પણ શરૂ થઈ ગયાં; જે કે નૈયાયિક અને વૈશેષિક એથી અલગ રહ્યાં, પણ એમનેય ઈશ્વર ઉપરકત્વને નહિ તેય પ્રેરકતાનો આરોપ તો કરે જ પડ્યો. એ આખી ભાંજગડને જૈનદર્શનના કર્મવાદ ઉકેલી દીધી. એણે કહ્યું કે જેમ ઝરમાં ઈચ્છાશકિત ન હોવા છતાં ઝેર પીનારને એની અસર થાય છે, કારણકે ઝેરમાં મરણશક્તિને ગુણ છે. એનું પ્રતિકારક બળ ન મળે તો એને એ ભાવ ભજવે જ, કારણકે એ એને સ્વભાવ છે. તેમ કર્મ પિતે જડ હોવા છતાં જીવમાં રહેલા રાગદ્વેષવશાત એ કર્મયુદ્દગલે પિતે જ જીવમાં આશ્રય પામે છે, અને એની અસર થાય છે. એની વચ્ચે બીજી કોઈ શકિત કે ઈશ્વરને આવવાની આવશ્યકતા નથી. જેનદર્શન અને ઈશ્વરવાદ પણ આથી એ ઈશ્વરતત્વને નથી સ્વીકારતું એમ પણ નથી. એ ઈશ્વરતત્ત્વને સ્વીકારે છે એટલું જ નહિ પણ જગતના સુયોગ્ય એવા સૌ જીવોને ઈશ્વરત્વ પામવાનો અધિકાર છે એમ કહે છે. પણ એ Page #562 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૭૭, ઈશ્વરને સંસારની વ્યવસ્થાની ભાંજગડમાં પાડવા એને અભીષ્ટ નથી.' જેનદર્શનમાં જે પોતાના કામક્રોધાદિ ષડરિપુઓ કે ક્રોધાદિ ચાર કષાયનો સંપૂર્ણ નાશ કરે એને સૌને એ ઈશ્વર માને છે–પછી. એનું નામ ગમે તે હો. એની સામે વિવાદ નથી. જેમકે શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે – भवबीजाङ्करजनमा रागाथाः क्षयमुपागता। ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै । અર્થાત–સંસારભવ–બીજનાં અંકુરે-રાગદ્વેષાદિ કર્મબી જેને જેમણે ક્ષય કર્યો છે તે ઈશ્વરને–પછી ભલે તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હેય, જિન ભગવાન, બુદ્ધદેવ હે–ગમે તે હોય–તેમને નમસ્કાર છે. પણ એ ઈશ્વર પોતે વીતરાગ હોવાથી એને ઈચ્છા કે રાગ ૧ વીતરાગભાવની પરાકાષ્ઠા પામ્યા પછી સર્વજ્ઞ કે કેવળજ્ઞાની કહેવાય છે. એના બે વર્ગ છે. એક વર્ગ કેવળજ્ઞાન પામી પિતાનાં અવશેષ [ કુલ કર્મો આઠ છે. કેવળજ્ઞાન થયા પછી તેમાંના (૧) મેહનીય, (૨) અંતરાય, (૩) જ્ઞાનાવરણય અને (૪) દર્શનાવરણીય એ સંચાર ક્ષય પામે છે, અને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ રહે છે.] રહેલાં કર્મોને ખપાવી સર્વથા કર્મરહિત થાય છે. કર્મસંબંધ સર્વથા છૂટી જવાથી એ છો મુક્ત થાય છે અને મુક્ત ચૈતન્યને ઊર્ધ્વગતિશીલ સ્વભાવ રહે છે. ત્યાં સુધી સંસારનું વાતાવરણ હોય ત્યાં સુધી સ્થિર ન થતાં એ વાતાવરણથી પર જઈ સ્થિર થાય છે. એ રથાનને મુકતસ્થાન અને એ આત્માને સિદ્ધિ કહેવામાં આવે છે. મુકતજીવોને પુનરાવૃત્તિ નથી, સંસારચક્રની ઘટમાળ નથી, ત્યાં એ મુકત ચૈતન્યનું જે આનંદમય સ્વરૂપ હોય છે તે શબ્દદ્ય પણ નથી. બીજે વર્ગ એવો હોય છે કે જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જ્યાં સુધી એમની આયુષાવધિ હોય ત્યાં સુધી લોકકલ્યાણની સારી ફરજ બજાવવાનું અનિવાર્ય છતાં સહજનિમિત્ત માટે છે. આવા પુરુષોને અહંત કે તીર્થકરે કહેવામાં આવે છે. શ્રમણમહાવીર કે જેમને જૈન વીસમા તીર્થકર તરીકે માને છે તે આજ દશાને પામી ગયા હતા અને એમણે પોતાના આત્મજ્ઞાનથી જગતનાં દુઃખમૂળ શોધી સમસ્ત જગતના કલ્યાણને માર્ગ બતાવ્યો હતો. એમણે વનરપતિ અને જલાદિમાં પણ ચેતન-પ્રાણ–તત્વ છે એમ સ્પષ્ટ કહી એમના પ્રત્યે પણ સમભાવ રાખવાનું શીખવ્યું હતું. એમના બીજા વ્યાપક સિદ્ધાંતો સરલતાથી સમજવા માટે શ્રી ઉત્તરાધ્યયનાદિ સૂત્રો જુઓ. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આચારાંગસૂત્ર સંભવતાં ન હાઈ કાઈ જીવને એ કશું કરતા નથી. એને તા પાપી અને પુણ્યશાળી બન્ને સરખા છે, કારણ કે એ માને છે કે પાપ અને પુણ્ય ઉપાધિજન્ય છે. અને એ ઉપાધિ ખીજું કાઈ દૂર ન કરી શકે એને એ પેાતે જ દૂર કરી શકે. અપ્પા જત્તા વિત્તા ચ' અર્થાત્ આત્મા જ સુખ દુઃખનેા કર્તા અને વિનાશક છે. ઈશ્વરની પૂજા, ઉપાસના પણ કાઈ પ્રકારના લાભ સારુ નહિ માત્ર એમના ગુણાનું જીવનમાં સ્થાન મળે એ સારું યાજે છે, એની સાધના—પ્રણાલિકા એ જ જાતની ગુણુપૂજન ઉપર નિર્ભર છે. ज्ञानक्रियाभ्यां मोक्षः । યેાગદર્શનમાં જેમ ક્રિયા—પરાયણતાનું મહત્ત્વ છે તેમ જૈનદર્શીનમાં ક્રિયાપરાયણતાનું મહત્ત્વ છે. એની સાધના–પ્રણાલિકા ગૃહસ્થ કે ત્યાગી કાઈ પણ સાધક જીવનવ્યવહારમાં રહેવા છતાં સાધી શકે એવી સહજ અને સરળ છે. યાગવિદ્યાની પ્રાપ્તિ માટે આસને તથા પ્રાણાયામાદિના જે કઠિન પ્રયાગેા કરવા પડે છે તેવા કઠિન પ્રયાગે એ નથી બતાવતું. યાગદર્શનમાં જેમ ચિત્તશુદ્ધિનું મહત્ત્વ છે તેમ એ પણ ચિત્તશુદ્ધિને મહત્ત્વ આપે છે પણ ચિત્તશુદ્ધિ માટે વૃત્તિ પરની આસક્તિ નરમ પડે એવા ઉપાય! એને માન્ય છે અને એથી એ પ્રથમ પદ તાજ્ઞાનને જ આપે છે. જ્ઞાન એ પુસ્તકામાં નથી, એ તે સાધન છે. જ્ઞાન તે। આત્મામાં જ છે. પુસ્તકા એ બધા ખાદ્ય ૧ એ સાધ્ય તરીકે સત્ય અને સાધન તરીકે અહિંસા સ્વીકારે છે. જનધર્મીની અહિ'સાની વ્યાખ્યા માત્ર હિંસા ન કરવી એટલી જ નથી પણ સ્વકૃત કે પરકૃત કે અનુમેાદિત કાઈ પણ પ્રકારની હિંસામાં એ અધમ સમજે છે અને મન, વાણી, અને કમથી મુકત રહેવા માટે અર્થાત અહિંસા ને ચથાશકય વ્યવહારિક બનાવવા માટે ગૃહસ્થ સાધકને પણ મર્યાદિત બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સત્ય વચન, સરળ કાલ્ય, અસ્તેય, દયા, ક`મર્યાદા, ચિંતન, દાનાદિ ત્રા તથા મર્યાદિત તપશ્ચરણાદિ કરવાનું કહે છે. જીએ ઉપાસકદશાંગાદિ સૂત્ર-આ સૂત્રમાંય સાધકની મર્યાદા આવેલી હાઈ અહિં વિસ્તાર કરવા પ્રસ્તુત ધારતા નથી. Page #564 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭૯ પદાર્થો જ છે. પહેલાં જ્ઞાન અને પછી ક્રિયા. પણ ક્રિયાઓનું મહત્ત્વ માત્ર એ નિમિત્ત પૂરતું આંકે છે. આથી એના સાહિત્યમાં વિપુલતા છે, વિસ્તૃતતા છે. વિજ્ઞાન, મનેાવિજ્ઞાન, પ્રાણુવિદ્યા, ચેાગ, સાહિત્ય, કળા અને ઇતર વ્યવહારાપયોગી પણ અનેક વિષયેા છે પણ એનું લક્ષ્ય આત્મવિકાસ સાધવા પુરતું જ છે. અને એ જગતને જાણવાથી આત્મા જણાય છે એમ ન માનતાં, આત્માને જાણવાથી જગતને જાણી શકાય છે એમ માને છે. એ જગતના પદાર્થાને જાણે છે, વેઠે છે. છતાં એનું લક્ષ્ય તેા એમાંય આત્માભિમુખ જ રહે છે. જે સાધતા આત્મવલણને સાધક ન ખનતાં હાય એને એ સાહિત્યિક શાસ્ત્ર ન માનતાં શસ્ત્ર જ સમજે છે. લાકવણું ન જીવ અને અજીવ મુખ્ય તે। એ એ પદાર્થા જ હાવા છતાં જગતમાં જે કંઈ પિરિમિતિ, ગતિ અને વ્યવસ્થિતિ દેખાય છે એને માટે એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામનાં એ તત્ત્વા માટે છે. ધર્માસ્તિકાય એ જગતનાં ગતિમાન પદાર્થાનું સહાયક છે અને અધર્માસ્તિકાય જગતના સ્થિતિમાન પદાર્થોનું સહાયક છે. આ સિવાય પ્રત્યેક પદાર્થોના જેમાં અવકાશ મળે છે તેને આકાશતત્ત્વ માને છે. આકાશના લેાકાકાશ અને અલેાકાકાશ એવા બે ભેદા છે. તે સિવાય કાળ નામનું એક સ્વતંત્ર તત્ત્વ છે, કે જે પદાર્થોં પર થતાં પરિણામ અને વનનું પૃથહ્ત્વ સૂચવે છે. ઉપયેગ એ જ જીવનનું લક્ષ્ય હાઈ જીવ સિવાયનાં આ ખીજાં તત્ત્વોને અજીવમાં સમાવેશ થાય છે. આ બધાં ખાદ્ય ગુણ છે. બધાં જીવામાં સામાન્ય રીતે ઉપચેાગ, અદ્ભૂત્વ, કર્તૃત્વ, ભાકતૃત્વ, દેહપરિમાણ અને ક્ષાયિક ક્ષયાપશમ, ઉપશમ, ઔયિક અને પરિણામઆદિ ગુણા છે, જે ભાવા કહેવાય છે. આ રીતે એનું સંક્ષિપ્ત લેાકવણુંન છે, ૧. આની વધુ સમજ માટે નુ ઉત્તરાધ્યયન સૂત્રના અનુવાદ, Page #565 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર જીવિચાર હવે ખીજી વાત એની સસારી જીવાના સબંધમાં છે. સંસારી જવાની ગતિ, સ્થિતિ અને વિકાસની દૃષ્ટિએ આ ભેા છે. આ સ્થળે. તા મુખ્ય અને સંક્ષિપ્ત જ હકીક્ત આપવાની પ્રસ્તુત ધારું છું. ચેતના વિકાસની દૃષ્ટિએ એના ત્રણ ભેદે છે. પ્રથમ કાટિની પ્રાણષ્ટિ કે જેમાં ખનિજ તત્ત્વ તરીકે ઓળખાતી પૃથ્વી, જલ, તેજો, વાયુ અને વનસ્પતિના જીવા કે જેને જૈનદર્શન એ કેન્દ્રિય તરીકે માને છે, એ જીવાની ચેતના ક`ફળની અનુભૂતિ કરે એટલી જ વિકસિત છે, એમ કહી શકાય. ખીજી કેાટિની ચેતનાવાળા જીવે જેમાં દ્વીન્દ્રિયાદિ, ત્રીન્દ્રિયાદિ, ચતુરિન્દ્રિયાદિ અને અસંજ્ઞી પંચેન્દ્રિયાદિને સમાવેશ થાય છે. આ જીવાની ચેતના પ્રથમકેાટિના જીવે કરતાં કંઈક વિકસિત હાય છે. એ જીવા કના ફળને અનુભવ તેા કરે જ. પણ તે ઉપરાંત કાર્યને પણ અનુભવ કરે છે. આ કાટિમાં જલમાં ઉત્પન્ન થતી કેાડી તથા છીપના જીવા કીડી મકેાડી અને ભ્રમરાદિ તથા અગÈત્પન્ન સંમૂર્ણિમ તિર્યંચ તથા માનવાદિને મશઃ સમાવેશ થાય છે અને ત્રીજી કાટિના ને કે જેમને સન્ની એટલે વ્યક્ત મનવાળા કહેવામાં આવે છે . એ જીવે કર્મ ફળ અને કર્મ ફળના અનુભવ ઉપરાંત સ્પષ્ટ જ્ઞાન પણ ધરાવે છે. આ જીવામાં પશુ, પક્ષી અને માનવસૃષ્ટિને સમાવેશ થાય છે પણ મનુષ્યેામાં તે એથી પણ સ્પષ્ટ જ્ઞાન Supper Concious (સુપર કેાન્સિયસ,) વાણીસામર્થ્ય, સ્વાયત્ત પુરુષાર્થી તથા વિપુલ સામગ્રી હોય છે એ દૃષ્ટિએ ચાર ગતિમાં માનવગતિની શ્રેષ્ઠતા વર્ણવે છે. એ વ્યકતમનવાળા સંસારી જીવા ८० રજ્ઞાનની, ભૂમિકાની અને ૨. જ્ઞાનના જાતિ, શ્રુત, અવધિ, મન: પર્યાય અને કેવળ એવા પાંચ મુખ્ય અને મતિજ્ઞાનમાં મને વિજ્ઞાનની દૃષ્ટિએ વિભાગ પુરસર ઊંડાણથી થતાં ૩૩૬ ભેટા કે જેમાં સ્મૃતિ, પ્રજ્ઞા, વિવેકબુદ્ધિ, તર્ક, એકાગ્રતા આદિને સમાવેશ થાય છે. જ્ઞાનની વિસ્તૃત સમજ માટે નંદીજી સૂત્ર વાંચે. ૩ ભૂમિકાની દૃષ્ટિ એટલે આવિકાસની દિષ્ટ, ક્રોધાદિ કષાયાની ન્યૂનતા કે અગ્નિ“કતાની અપેક્ષાએ ગુણસ્થાનાની શ્રેણએ ચૌદ પ્રકારની છે; એના વન માટે ગુણસ્થાનદ્વારાદિનું વર્ણન જુએ. Page #566 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ યોનિથી જન્મ ધરવાની દૃષ્ટિએ તથા લિંગભેદની અને સંજ્ઞાદની દષ્ટિએ એવા એવા ભેદે અનેક પ્રકારના છે એમ માને છે. - અજીવ-વિચાર જૈનદર્શન અજીવ તત્વને પુગલ તરીકે માને છે. એ પુદ્ગલેના મુખ્ય પરમાણુ સ્કલ્પ, દેશ અને પ્રદેશ એવા ચાર તથા એ બધાનાં વસ્તુ–ારતમતાની દૃષ્ટિએ અનંત ભેદ છે છતાં; એ બધામાં લક્ષણે તે પુદ્ગલનાં જ હોય છે એટલે અવસ્થાંતર પામવા છતાં મૂલ ગુણની અવસ્થિતિ તે એનામાં એવી જ રહે છે. એ પુદ્ગલેમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે, એનું (સ્વતંત્રતા કે પરતંત્રતાથી) મિલન કે મુકિત થાય છે. એ સિવાય સૂક્ષ્મતા, સ્થૂળતા, આકારભેદ, અંધકાર, છાયા, પ્રકાશ, આતાપ ઈત્યાદિ પણ એના જ ધર્મો છે. જૈનદર્શનની આટલી સંક્ષિપ્ત યમીમાંસા પછી ચારિત્રમીમાંસાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જૈનદર્શન કેવળ યમીમાંસા કરીને નથી વિરમતું. એને મન તત્ત્વમીમાંસા એટલે એમાં ય અને ચરિત્ર બન્નેને સમાવેશ હે ઘટે. નવતની વિચારણા એટલે જીવ અને અજીવ પછી આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એવાં સાત અથવા જીવ, અજીવ પછી પાપ, પુણ્ય, આસવ, સવર, નિર્જરા, બંધ અને મેક્ષ એવાં નવતનો નિર્દેશ આવે છે અને આ નવતત્ત્વની જૈનદર્શનમાં અધિક મહત્તા છે. પ્રત્યેક સાધકને માટે પ્રથમથી જ એ તોની શ્રદ્ધાની અનિવાય આવશ્યકતા એ સ્વીકારે છે. વિવેકદષ્ટિવાળા સાધકને હેય, રેય અને ઉપાદેય એ ત્રિપુટીની જીવન-સાધનામાં પળેપળે જરૂર છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર આસવ આસવના એ પ્રકાર છે. શુભ અને અશુભ-પુણ્ય અને પાપ–ને આ રીતે આસ્રવમાંયે સમાવેશ થઈ શકે છે. આસ્રવ એટલે ક, વાણી અને મનને યાગ. પોતે સ્વભાવે શુદ્ધ હેાવા છતાં જ્યારે એનામાં રાગદ્વેષાદ્દિની અસર થાય છે, ત્યારે એ જીવતે કર્મીની અસર થાય છે. એ કર્મના મૂળ આઠ અને વિસ્તૃત રીતે ધાતિ અને અધાતિના મળીને ૧૪૮ ભેદા થાય છે. તથા તરતમભાવે તે સાંપરાયિક અને ઈર્ષ્યાપકિ ક તરીકે કહેવામાં આવે છે. આમાનાં પરાભવ કરતાં તે સાંપરાયિક કર્મ કહેવામાં આવે છે. કષાય સહિત થયેલું કર્મ સાંપયિક અને અકષાયજન્ય ક્રિયાથી થતું કમ ઈયથિક કહેવામાં આવે છે. (આના પણ અનેક ભેદો છે. ) ૮૨ અંધ આત્મા પાતે સ્વભાવે શુદ્ધ હાવા છતાં ઉપર્યુકત રીતે કર્માંસ્ત્રવથી બંધાયેલા રહે છે. કર્મોની સાથે જીવની એકવાકયતા થવી એનું નામ અધ. આ કર્મ બંધને લીધે જન્મ, જરા, રેગ તથા મરણ વગેરે અવસ્થાએ ભાગવવી પડે છે અને તેને ચેાગ્ય ગતિ, શરીર, ઇન્દ્રિયા, પ્રાણ અને મનની સામગ્રી તૈયાર કરવી પડે છે. આયુષ્યના ધાત–પ્રધાત સહવાં પડે છે. દેહદઢતા હેાવા છતાં ભૂલને લીધે જીવાતું આયુષ્ય કેમ અને કેટલાં પ્રકારે તૂટે છે? તથા જીવાત્મા જ્યારે કર્મબંધનને અંગે જે ગતિ કે સ્થાનમાં યેાજાવા માટે ગતિ કરે છે તે વખતે તેની સાથે કર્મ સામગ્રી અને સૂક્ષ્મ શરીરા કેવા રૂપે રહે છે? એની ગતિ કેવા પ્રકારે થાય છે? ત્યાં એ આહાર વિના કેમ રહે છે? વગેરે ખૂબ ઊંડાણ ભરી અને મનેરંજક ચર્ચા જૈનદર્શનમાં મળે છે. અહીં વિસ્તારભયથી આપવી યેાગ્ય ધારતા નથી. જૈનદર્શન બધનાં મૂળ કારણો મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભયાગ વર્ણવે છે. એ કબંધ કષાયની તરતમતા ઉપર Page #568 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮૩ આધાર રાખે છે. એની પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને ફળ પણ ભિન્ન ભિન્ન પ્રકારના હેાય છે. પણ એ બંધનમાંથી ક્રમશઃ છૂટવાનેા ઉપાય કરવા જોઇએ. એ ઉપાયમાં આદિ સ્થાન સવરનું છે. સવર સવર એટલે આસ્રવના નિરાધ, રાગદ્વેષાદિને લઈ ને આત્મા પર જે કર્મીની અસર થાય છે એને રાકવી એનું નામ સંવર. જે જીવ આવું ક્રિયાત્મક જીવન જીવે છે એને જૈનદર્શનમાં સાધુ તરીકેનું સ્થાન છે. એ સાધના એ પ્રકાર છે. ગૃહસ્થ સાધક અને ત્યાગી સાધુક. વ્યવહારમાં રહેવા છતાં ગૃહસ્થસાધક એ પ્રતિજ્ઞાને પાળી શકે એવા ખાર અણુવ્રત એમનાં માટે ખાધેલાં છે. એમાં અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિશાપરિમાણુ, ભાગ્યેાપભાગ્ય પદાર્થોના સંયમ, અનક્રિયાનું કે અનર્થકારી રૂઢિઓના પરિહાર, ભૂલનું પ્રાયશ્રિત, તપશ્ચરણુ, તત્ત્વચિંતન, દયા, દાન, સહિષ્ણુતા, વિનય, સેવા સ્વાશ્રય ઇત્યાદિને સમાવેશ થાય છે. આ ત્રતાનું પાલન સાધક માટે અનિવાર્ય છે. એમાં એનુ અને પરનુ અવ્યકત રીતે પણ કલ્યાણુ ચેાજાએલું છે. અને એમાં જ સદ્ધર્મની આરાધના છે.. એ બધાનુ ક્રમિક પાલન કરતાં આત્મવિકાસ થતા જાય છે. નિર્જરા કર્માંના ત્રણ પ્રકાર હેાય છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણુ. સંવરથી ક્રિયમાણુની શુદ્ધિ અને પ્રારબ્ધકને સમભાવે વેદના કરવાની શકિત જાગૃત થાય છે પણ સંચિત કર્મોના ક્ષયને માટે નિરાની પણ અતિ આવશ્યકતા છે. કને ભાગવીને પણ કા ક્ષય તા થાય જ છે. પણ જે કમ ભાગવતી વખતે દુ:ખ કે સુખના સંસ્કારી જન્મે છે તે કર્મ નિર્મૂળ થયું ન ગણાય. વૃત્તિપર જે સંસ્કારા રહે તે. બીજો એવા જ પ્રસંગ મળતાં પુનઃ જાગૃત થાય. એથી નિર્જરાના બે ભેદે બતાવ્યા છે. સકામ અને Page #569 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર - અકામ. સકામ નિર્જરા એટલે કેઈ પણ અનુકુળ કે પ્રતિકુળ પ્રસંગ આવે તે સ્વકૃત કર્મોનું જ પરિણામ છે, આવી પ્રતીતિ થયા પછી એ ફળને ભોગવવાની સ્વેચ્છાએ અપ્રતિકારક સહિષ્ણુશક્તિ જાગૃત કરી એને વેદી લેવું એ સકામ નિર્જરા કહેવાય છે. આવી ભાવના વિશિષ્ટ સાધકને સહજ હોય છે. એને કર્મમતિનો માર્ગ એ જ અભીષ્ટ છે. એ સકામ નિર્જરાના બે ભેદ છે. (૧) સવિપાક નિર્જરા (૨) અવિપાક નિર્જરા. કર્મના ફળભોગ પછી એ કર્મને સ્વાભાવિક ક્ષય થાય એને સવિપાક કહેવામાં આવે છે, અને કર્મનો ઉદય આવે તે પહેલાં એટલે કે ફળભાગ પહેલાં જ દયાદાનાદિ સાધનો દ્વારા જે કર્મને ક્ષય થાય એને અવિપાક નિર્જરા કહેવામાં આવે છે. સવિપાક નિર્જરા સહિષ્ણુતાથી અને અવિપાક નિર્જરા તપશરણથી થાય છે. જૈનદર્શનનું ધ્યેય-મોક્ષ જીવનાં બધાં કર્મો ખપી જાય તે મેક્ષ. આને મુકિત પણ કહેવામાં આવે છે. જેનદર્શનનું આ જ સર્વોત્તમ ધ્યેય છે. સાધકને તર્ક સમાધાન માટે જૈનદર્શનમાં જ્ઞાનમીમાંસા પણ છે. પ્રમેય (જાણવાને વિષય), પ્રમાણ (જાણવાનું સાધન), પ્રમા (જ્ઞાન), અને પ્રમિતિ (જ્ઞાનફળ), એવા ન્યાયદર્શનની જેમ ચાર ભેદો નથી કરતું. એ કહે છે કે જ્ઞાન પિતે જ સ્વતઃ પ્રમાણ છે. દીપક જેમ પોતે પ્રકાશે છે અને અન્યને પ્રકાશ આપે છે તેમ જ જ્ઞાન પોતે જાણે છે અને જણાવે છે એટલે પ્રમાણ કહો કે જ્ઞાન કહે એ બન્નેને એકમાં સમાવેશ થાય છે. અહીં એ પ્રશ્ન થઈ શકે કે મન અને ઇંદ્રિય કામ કરે છે તથા મન કે બુદ્ધિ જાણે છે એ બધું શું ? જનદર્શન કહે છે કે જ્ઞાનશકિત એ ચેતનનોજ સ્વભાવ છે. ભાવમન પર ચેતનનાં જે કિરણે પડે છે એ જ દ્રવ્યમનદ્વારા વ્યક્ત થાય છે અને ૧. આજ સૂત્રના ૯ મા અધ્યયનના ચતુર્થ ઉદ્દેશમાં તપશ્ચરણના ભેદ, પ્રભેદ અને એના નિર્દેશ તથા સમાજને વિસ્તૃત અધિકાર આપવામાં આવ્યો છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ ઉપયાગની વિવિધ શક્તિઓ જેવી કે સ્પર્શજ્ઞાન, ઇચ્છાશક્તિ, પ્રેરણા, ભાવના, તર્ક, સ્મૃતિ ઇત્યાદ્રિારા જ્ઞાનાકાર બની ઇંદ્રિયા અને શરીરના આકાર અને પ્રવૃત્તિનું રૂપ ધારણ કરે છે. એ બધાના આધાર ચેતનશક્તિ પર જ હાય છે, અજીવ એનું અધિકરણ છે, એટલી વાત ખરી, પણ એ સાધન રૂપે જ. પ્રમાણ અને નય પ્રમાણુના બે ભેદ છે. પ્રત્યક્ષ અને પરાક્ષ. પ્રમાણ અને જ્ઞાનના ભેદ ન હેાઈ એ પૂર્વકત પાંચે જ્ઞાનેને ઉપરના બન્ને પ્રમાણમાં સમાવી દેવામાં આવ્યાં છે પ્રથમનાં એ જ્ઞાનના પરાક્ષમાં અને પછીના ત્રણ જ્ઞાનને પ્રત્યક્ષમાં સમાવેશ કરે છે. અને એ પ્રત્યક્ષના પણ પારમાર્થિક અને સાંવ્યવહારિક એવા બે ભેદા કરી સર્વોચ્ચપદ કેવળજ્ઞાનને આપે છે. જૈનદર્શનની એક એવી માન્યતા છે કે એને ધ્યેયરૂપે તા જરાયે એછું કે અધુરું ગમતું નથી એટલે એ અનુભૂતિને જ જ્ઞાન માને છે. કલ્પના કે તર્કની આવશ્યકતા સ્વીકારે છે પણ મર્યાદા પૂરતી. તેથી જ આત્મપ્રત્યક્ષને એ પ્રત્યક્ષજ્ઞાન માને છે. અને એમાંય કેવળજ્ઞાનને જ એ મહતાપદે સ્થાપે છે. આ એ પ્રમાણેાના વિસ્તૃત રીતે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર ભેદને પણ એ સ્વીકારે છે. અને છેલ્લા ત્રણને પરાક્ષમાં સમાવે છે. પરાક્ષ જ્ઞાનમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એમ પ્રણાલિકા છે. ૧. વિશેષમાહિતી માટે નંદીસ્ટ જુએ. ( ૨ ) નુ પ્રમાણમીમાંસાદિ ન્યાયગ્રન્થેા. એમાં અનુમાનનાં અવચા તથા આકાર અને સ્મૃતિ તથા પ્રત્યભિજ્ઞાનાદિનાં લક્ષણા પણ વર્ણવ્યાં છે. આગમેામાં શ્વેતામ્બર અને દ્દિગ ંમરની પ્રણાલિકાને મુખ્ય ભેદ છે અને શ્વેતાંબર મ ંદિરમા અને શ્વેતાંખર સ્થાનકવાસીના ગૌણ ભેદ છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર પ્રમાણમાં પ્રવેશવા માટે એટલે કે જ્ઞાનને આકાર નક્કી કર્યા પહેલાં, એ પદાર્થની અસંપૂર્ણ જ્ઞાન સ્થિતિમાં જે વિવિધ વિચારસરણિઓ પ્રગટે છે અથવા પદાર્થોમાં અનેક ધર્મો હોવા છતાં કોઈ એક ધર્મ લઈને તે દ્વારા વસ્તુનું નિરૂપણ થાય કિવા તેમાંની કોઈ એક વિશિષ્ટ દૃષ્ટિએ વિષયની પ્રકૃતિનું નિરૂપણ થાય એને નય કહેવામાં આવે છે. એ નયના સંક્ષિપ્તરૂપે મુખ્ય બે તથા વિસ્તૃત રીતે પાંચ, છ, અને સાત વિભાગો નિયત કરવામાં આવ્યા છે. એમાં દ્રવ્યાધિક–એટલે દ્રવ્ય જ જેનો મુખ્ય વિષય છે એવો નય. અને પર્યાયાર્થિક-એટલે પર્યાય જેને મુખ્ય વિષય છે એ પર્યાયાર્થિક નય. આ પ્રમાણે વ્યવહાર અને નિશ્ચયભેદથી નય બે પ્રકારના છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર તથા શબ્દ એ ભેદથી નય પાંચ પ્રકારના છે. તેમજ, નૈગમ સંગ્રહ, વ્યવહાર, ઋજુત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવું ભૂત એ રીતે નય સાત પ્રકારનાં છે. આ રીતે જૈનદર્શનમાં યમીમાંસા, જ્ઞાનમીમાંસા અને ચારિત્રમીમાંસા એ ત્રણેનો સમાવેશ છે પણ આ બધી સામગ્રી હોવા છતાં એનો એ સમન્વય સાધવામાં જ ઉપયોગ કરે છે. એનું સમન્વય સાધવાનું એની પાસે અમોઘ સાધન છે. તે ઉચ્ચાદ્દવાદ. આટલી ષદર્શનની સંક્ષિપ્ત રૂપરેખા છે. આથી સમજાશે કે દર્શન કાઈ લડવાનું શસ્ત્ર નથી. પણ વિકાસ સાધવાનું એક સાધન છે. ગમે તે સાધક ગમે ત્યાં રહીને પોતાની દૃષ્ટિ વિકસાવીને વિકાસ સાધી શકે છે. (૩) સ્યાદવાદ સંબંધમાં સંક્ષિપ્ત છતાં વ્યવહારનિદર્શન સૂત્રોમાં આપ્યું છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ પા...રિ... ભા... ષિક શબ્દકોશ [ જે પિારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક જણાયું છે તેનું ટિપ્પણમાં વિવેચન કરવામાં આવ્યું છે.] પ્રત્યેક દર્શનને પોતપોતાની સ્વતંત્ર પરિભાષા હેય છે. એ પરિભાષા સમજ્યા વિના કેવળ લેકિક અર્થથી એના શબ્દોને ગોઠવવામાં આવે તે એ દર્શનને અન્યાય થાય, અને એનું રહસ્ય પણ ન સમજાય. એ ખાતર એની પરિભાષા જોઈ જવી જોઈએ. અહીં આ પુસ્તકમાં આવતા કેટલાક આધ્યાત્મિક પરિભાષાના શબ્દને સ્પષ્ટ કરવા માગું છું, એમાં લોકિક કેશ, જૈન પરિભાષા, અને ઇતર દર્શનેના શબ્દશાસ્ત્રને અવકાશ રહેશે. એ પરથી આ આખા સૂત્રના અર્થોને સમજવામાં સરળતા થશે. જૈન લૌકિક દાર્શનિક પરિભાષા પરિભાષા પરિભાષા ૧ અગારિન –ગૃહસ્થ સાધક ૨ અનગારિન –ત્યાગી, ગૃહ- જેન ભિક્ષુકની વગરના સાધુ ૩ અધમર—ધર્મવિરુદ્ધ ૪ અધર્માસ્તિકાય –જીવ અને અજીવ પદાર્થોની સ્થિતિમાં સહાય કરનારું તત્ત્વ ૫ અંતકરણઃ—જેન દૃષ્ટિએ મન, બુદ્ધિ, જેને ભાવમન તરીકે ઓળ ચિત્ત, અને સંજ્ઞા મન Page #573 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આચારાંગસૂત્ર ખવામાં આવે છે. દ્રવ્યમન પૌદ્ગલિક છે, ભાવમન ચૈતન્યના પ્રકાશરૂપ છે હું આરંભઃ—પાપકારી વ્યાપાર, કર્મબંધનનું પ્રબળ કારણ ૭ માત્મા (૧)—આત્મા, જીવ, પ્રકૃતિ; ૮ આસવ:(૨)—કર્માનું આગમન ૯ આસકિત:——પરગ્રિહેામાં બુદ્ધિ ૧૦ કઃ—ક્રિયા, [સમયસાર] વિષયે ભાગની લાક્ષણિક ક્રિયા, ભાગ્ય, કામ, ધંધા વ્યાપારપ્રવૃત્તિ. ૧૧ કલ્પનાઃ(૩)—તરંગ, સંભાવના ૧૨ ક્રોધઃ(૪)—રાષ, ગુસ્સા, ૧૩ વૃદ્ધિ:(૫)-આકાંક્ષા, આસક્તિ, આતુરતા, લાલચ ૧૪ ચિત્તઃ(૬)—અંતઃકરણ, મન, ચેતન, જ્ઞાન,ઉપયાગ, અભિપ્રાય ૧૫ તૃષ્ણાઃ—ઉત્કટ ઇચ્છા ૧૬ ત્યાગઃ—જૈનદષ્ટિએ હું ભક્તિ પ્રારંભ આગમન જીવ, ચેતન, ચિત્ત, સત્ત્વ, અંતઃકરણ દર્શન શાસ્ત્રોમાં આને સ્થાન નથી અતિશય માહ ક્રિયા, વ્યાપાર, સંસ્કાર, નસીબ જેની પર ક્રિયા થતી હાય તે અહંકાર ચતુષ્ટયનું કેન્દ્ર ... ઉત્કટ ઇચ્છા સકામવૃત્તિ વ્યાપાર કર્માની મન એક પ્રકારની માનસિક શક્તિ પર પડતી છાપ, ગુસ્સા ગુસ્સા મન અતઃકરણ અંત:કરણના એક વિભાગ વૃત્તિ Page #574 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ " ૮૯ પ્રીતિ અને અનાસક્તિને સમાવેશ ત્યાગમાં કરું છું. ૧૭ :(૭)–રાગનું ઊલટું સ્વરૂપ શત્રુતા મુખ્ય ભાવે શત્રુતા,ગૌણ ભાવે ઈર્ષ્યાદિ ૧૮ ધમ–વસ્તુને સ્વભાવ, ચાર પુરુષાર્થ એહિક અને અહિંસા, સંયમ તથા માંહેને એક પારલૌકિક તપશ્ચરણની સંસ્કારિતા પુરષાર્થ કલ્યાણ કરનાર ૧૯ ધમસ્તકાય (૮)–જીવ તથા અજીવ પદાર્થોને ગતિમાં સહાય કરનારું એક તત્ત્વ ૨૦. ધારણુ–માતાનને એક સ્મૃતિ. શરીરની અંદરના કે પ્રકાર, મનની બહારના કેઈકેન્દ્ર પર સ્થિરતા, સ્મૃતિ. ચિત્તને સ્થિર કરવાનો અભ્યાસ. ૨૧ ધ્યાન:(૯) --અત્યંતર તપને એક ચિત્તનું લક્ષ. ચિત્તને એક જ પ્રકાર, ચિત્તની એકા- એકાગ્રતા, પ્રત્યય પર વળગ્રતા, મનની સ્થિરતા, યોગનું એક ગાડી રાખવામનન, સ્મૃતિ, દઢ અંગ. નો પ્રયાસ, પ્રયત્નથી મન વગે એકતાનતા. રેને થયેલે વ્યાપાર. ૨૨ નિરાસકિતઃ–પરિગ્રહાદિમાં વૃદ્ધિ અતિશય સ્નેહ નિષ્કામ વૃત્તિ નહિ તે. ગીતામાં અનાસક્તિમાં , કે મેહ નહિ નિષ્કામ શબ્દ આવે છે. મેં તે. આચારાંગ સૂત્રમાં નિરાસકિત શબ્દ પણ એ જ અર્થમાં વાપર્યો છે. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આચારાંગસુત્ર ૨૩ નિદાન:--શ્રેયાર્થીના માર્ગોમાં જે તેમાંનું એક ત્રણ કાંટાઓ છે, પ્રત્યેક કાર્યની પાછળ રહેલી ફળની લાલસા, વાસનાની એક બાજુ, આત્માની અનંતતાને ભુલાવનારી તૃષ્ણા. ૨૪ નિદિધ્યાસ:—(૧૦)જૈન દર્શનમાં એનું સ્વાધ્યાય તરીકે સ્થાન છે. ૨૫ નિસર્ગ (૧૧)સ્વભાવ, સમ્યકહતા કે સમતાના એક પ્રકાર, ૨૬ પૂર્વગ્રહઃ—જૈન દર્શનમાં પૂર્વગ્રહ શબ્દના સ્થાને મમત્વ શબ્દ છે. ૨૭ પ્રતિકારઃ— ૨૮ પ્રમાદઃ—આત્મસ્ખલના, એના મદ, વિષય, કષાય, નિંદા, અને વિકથા એવા પાંચ પ્રકારે છે. ૨૯. માન:—— ગર્વ. ૩૦ માયા:——કપટ, છળ, લુચ્ચાઈ, મૂળ કારણ, પરિણામ. કુદરત, જગત, સૃષ્ટિ, સ્વભાવ. પ્રથમથી જ અધાયલા અભિપ્રાય બલા, વિરાધી ઉપાય. નિરતર ચિંતન. ગીતાની દૃષ્ટિએ પદાર્થમાત્રમાં રહેલી કેપટ. : જિ સાહ શક્તિ. ગફલત, ભૂલ. અસાવધાનતા, અજાગૃતિ. અભિમાન.ધૃતર દર્શનામાં અહંકાર. વેદાંતની માયા કરતાં પ્રસ્તુત માયા જુદા જ આકારમાં છે. Page #576 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૯૧ ૩૧ મેહ-મૂઢતા, અવિવેક, અજ્ઞા- અજ્ઞાન, ભ્રમ, આસક્તિ, નતા, રાગાંધતા. રાગ અને મૂછ, બેહશી. મૂંઝવણ મેહનો એટલો જ ફેર છે કે મેહનું દર્શન પદાર્થના દર્શન પછી બહારની ક્રિયામાં થાય છે, રાગનું સ્થાન વૃત્તિમાં પ્રચ્છન્ન હોય છે, મેહનું ક્રિયામાં દર્શન થાય છે. ૩૨ વેગડસંયમ, મન, વાણી તથા સંજમ, પરમાત્મા ચિત્ત વૃત્તિકાયાને વ્યાપાર, પ્રવૃત્તિ. સાથે સંબંધ ને નિષેધ કરવાના ઉપાય. ૩૩ રાગ –(૧૨)વિષયમાં આસકિત, મોહ, મમતા, સ્નેહ સ્નેહ આત્માનું રંજક પરિણામ. આસકિત. (સમયસાર ) સંસારનું બીજ રાગષ પર નિર્ભર છે. ૩૪ લોભા—સંચયવૃત્તિ. લેભ, પરિગ્રહ લેભ તૃષ્ણા ૩૫ લાલસા –તૃષ્ણા, લાલચ. ઉત્કટ ઇચ્છા ૩૬ વાસના –(૧૩)સંસ્કાર, ભાવના. પૂર્વ સંસ્કા- પૂર્વ સંસ્કા જેનદર્શનમાં વાસના શબ્દ બહુ રોથીદઢ થયેલી રેથી દૃઢ પ્રચલિત નથી નિદાન એ વાસ કામના થયેલી કામના નાનો એક વિભાગ છે. ૩૭ વિકપ –(૧૪)પ્રકાર, ભેદ, વિવિ- વિકલ્પ. કલ્પરહિત - ધતા, વિશેષ કલ્પના. બ્દજ્ઞાનની પાછળ ઊઠતો નિશ્ચય. ૩૮ વૃત્તિ –(૧૫)શેલી, આચારવૃત્તિ, અકસપણે ચિત્તમાં ઊઠતી : પ્રવૃત્તિ, સ્વભાવ. ઈચ્છી લાગણી ક્રિયાઓને કે આવેગ. સ્થાયી સંસ્કાર Page #577 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર ૩૯ વિચાર–અંતઃકરણની ઊંડાણ બુદ્ધિમાંથી ઊઠતા માંથી ઊઠતું નવીન મેલું કે જે વાસ્તવિક તર્કસત્ય નિર્ણયનું મુખ્ય કારણ છે. ની પછી બંધા યેલા ખ્યાલનું સંપ્રજ્ઞાન. (સ્પષ્ટ ભાન) વૈરાગ્ય–ત્યાગનું બીજ પદાથોમાં વિરકતવૃત્તિ. વિષયોમાં - અબદ્ધતા. ષ્ણને અભાવ. ૪૧ વૃતઃ–(૧૬)નિયમ, પાપથી નિવૃ- પ્રતિજ્ઞા. ત્તિ થવાની મર્યાદા ૪ર વિરતિ–સાવધ પ્રવૃત્તિનો અભાવ ... ૪૩ વિવેક–આત્મા તથા જ્ઞાન- સભ્યતા. સત્યાસત્યનું ભાનું પૃથક્કરણ. પૃથક્કરણ૪૪ નેહ –(૧૭)જૈનદર્શનમાં પ્રેમ, પ્રેમ, વહાલ, રાગ, રતિસ્નેહ, એકાર્યમાં પ્રીતિ, વિકાસ આવે છે ૪૫ સંસ્કાર – સુધારવું. કર્મોની મન પર પડતી છાપ. ૪૬ સ્મૃતિ –બુદ્ધિના નિર્ણય પછી બુદ્ધિની એક અંતઃકરણની થયેલે નિશ્ચિત સંસ્કાર. * બાજુ, સ્મરણ નિશ્ચયકારિણી -શક્તિ . ૪૭ સમાધિ–ચિત્તની એકાગ્રતા; ધ્યાનની અંતિમ મનની સ્થિરતા. દશા. ૪૮ શ્રદ્ધા –વિશ્વાસ, તત્વચિ વિશ્વાસ મનુષ્ય પોતે સ્વીકારેલી પ્રવૃત્તિમાં વિશ્વાસ. Page #578 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪૯ સમત્વ—સમભાવ, સમ્યમ્ દષ્ટિ સમભાવ ગીતા દષ્ટિએ થી જ. યેગનું લક્ષણ. ૫૦ સમદર્શી કે સમદષ્ટિ–અહીંથી સૌની તરફ યુક્તયોગીનું જ જેન તરીકે ગણાવાને પ્રારંભ સરખી નજરે પ્રાથમિક લક્ષણ, થાય છે. પોતાના બહિરાત્મા સાથે જોનાર. બૌદ્ધ દર્શનમાં યુદ્ધ કરીને વિજ્યશકિત પ્રાપ્ત નિષ્પા૫વૃત્તિ. સમાહિક શબ્દ કરવાના મારથ જાગે છે. ૫૧ સ્વભાવ–ધર્મ, પ્રકૃતિ, ગુણ, કુદરતને જ ગુણ. પ્રકૃતિ. પર સ્યાદવાદ–સ્યાદ્વાદ, અનેકાંત- દરેક વસ્તુનું ન્યાયદર્શનમાં વાદ કે અપેક્ષાવાદ. એકાર્થ એના પાસાં અન્યોઅન્ય સૂચવે છે. ભિન્નભિન્ન દષ્ટિ- પરત્વે જુદી ભાવ છે એની બિન્દુઓએ વસ્તુને સમજવાની જુદી રીતે સાથે આને પ્રણાલિકા. જ્ઞાન થાય છે મેળ કેટલાક એવો જેન વિદ્વાનો બેસાડે તત્વજ્ઞાનનો છે. પણ એ આધારભૂત બરાબર સુઘટિત સિદ્ધાંત. નથી. ૫૩ સમારંભ –મન, વાણી અને કાયાથી બીજાને દુઃખ આપવું. ૫૪ લોકસંજ્ઞા –(૧૮)લેકદષ્ટિ, કલાગણી, લેકેષણા, લેકભય, કામવાસના સંકેત. * સુચના –કૌસમાં આપેલા નંબરના ટિપ્પણો માટે આગળ જુઓ.. Page #579 -------------------------------------------------------------------------- ________________ -૯૪ આચારાંગસૂત્ર ટિપણે આત્મા–ક્રિશ્ચિયનીટીમાં ગાયમાં આત્મા નથી. એને કેટલાક અનર્થ કરે છે. એમનું વક્તવ્ય એમ છે કે ઇતર પ્રાણીમાં મનુષ્ય જેવું consious (ચેતના) નથી. એથી જ એમણે ઇતર જીવો પ્રત્યે દયાપૂર્ણ રહેવું ઘટે. પણ એમાં આત્મા નથી એટલે પ્રાણ, જીવ કે ચેતના નથી એમ નહિ. આસવ–આત્મા સાથે કર્મોની અસર કેવા રૂપે થાય છે એ માટે ષદર્શનના ક્રમમાં વિસ્તૃત વર્ણન આપેલું છે. કર્મ-કર્મનાં બંધને અને વિપાકો એકસરખા હોતા નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષ એક જ ક્રિયા કરતા હોવા છતાં એક શુભ કર્મ બાંધે, બીજે અશુભ કર્મ બાંધે. ક્રોધઃ—જેનદર્શનમાં ક્રોધ, માન, માયા અને લેભ એવા ચાર કષાયો વર્ણવ્યા છે. એમાં એના ભેદ. પ્રભેદો ઘણા છે. પણ એ સૌનું મૂળ તે મેહ જ છે. એમ શ્રી આચારાંગ સૂત્રમાં ક્રોધનું વ્યવહારુ રૂપ વર્ણવ્યું છે. (૫) કૃદ્ધિ –આ શબ્દને જૈન આગમ સાહિત્યમાં પુષ્કળ વપરાશ છે. ચિત્ત –સામાન્ય રીતે નીચેની ભૂમિકાએ જીવ હોય છે, ત્યાં સુધી એ શરીર પર જ “હું”નો પ્રયોગ કરતા હોય છે. અને એથી જરા વધુ વિકાસવંત માનવીઓ બહુ બહુ તે ચિત્ત કે અંતઃ કરણને આત્મા તરીકે સંબોધતા હોય છે. . (૭) ધમ–સામાન્ય રીતે લોકભાષામાં ધર્મ અને પુણ્ય શબ્દ એક જ અર્થમાં વપરાય છે અને એની વર્તમાન જૈન સંસ્કૃ1 તિમાં કેટલી ઉંડી અસર થઈ છે અને એને લીધે જે ત્રુટી Page #580 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૯૫ કે ખામી દેખાય છે એ સંબધમાં પ્રસંગેાપાત્ત મીમાંસા કરવાની મારી ઇચ્છા છે. ધાર્મિક પરિભાષાનાં શબ્દો જ્યારે રૂઢિનું સ્વરૂપ પકડે છે ત્યારે એનાં મૂળ બહુ ઉંડા નખાય છે. પરિભાષાના જ્ઞાનને અભાવે જ્યારે એ સંસ્કૃતિમાં જીવનારા ભૂલ કરે ત્યાં બીજાનું શું કહેવું ? સત્યાર્થપ્રકાશમાં મહર્ષિ ર્યાનંદ સરસ્વતીએ ધર્માસ્તિકાય અને ધર્મને એક જ સ્વરૂપ આપ્યું છે. એ ય પરિભાષાની સમજફેરનું પરિણામ છે ધર્માસ્તિકાય વિષે ષડ્દર્શન વિચારણાના લોકસ્વરૂપ વિભાગમાં સ્પષ્ટ વિવેચન છે. જોઇ લે. (૯) ધારણા:—મતિજ્ઞાનના ભેદ્દેનુ વિસ્તૃત વિવરણુજીએ શ્રી નંદીસૂત્ર. (૧૦) નિરાસક્તિઃ—ત્યાગ અને નિરાસક્તિ કે અનાસક્તિના વિસ્તૃત વિવેચન માટે જીઓ ઉપસંહારમાં શ્રી આચારાંગ અને શ્રી ગીતાજીના સમન્વય. (૧૧) નિસર્ગ :—મે' આ અનુવાદમાં કુદરત તથા કર્મફળની દૃષ્ટિએ નિસર્ગના ઉપયેગ ખૂબ કર્યો છે. એ સહેતુક છે. એનો વ્યાપક અને સંક્ષિપ્ત અર્થ એ છે કે જૈનદર્શનમાં જે પાંચ સમવાયે (પુરુષાર્થ, પ્રારબ્ધ, કાળ, નિયતિ, અને સ્વભાવ) છે એને યથાર્થ જાણવાથી તદ્દનુસાર જીવનની પ્રત્યેક ક્રિયામાં સહજતા આવી જાય, એ સહજતા પછી અલ્પાંશે હોય કે બહુ અશે. (૧૨) રાગઃ— –જૈન પરિભાષાથી રાગના અર્થ બહુ સ્પષ્ટ થઈ રહે છે સંસારનું ખીજ રાગદ્વેષ પર નિર્ભર છે અને રાગમાંથી દ્વેષ જન્મે છે. એટલે રાગના ઉપર સંસારનું મંડાણ છે. જીવમાં રહેલાં રાગદ્વેષાવિશાત્ કર્મ પુદ્ગલા જીવમાં આસ્રવ પામે છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર (૧૩) વાસનાઃ—શ્રી આચારાંગમાં મેં જ્યાં જ્યાં વાસના શબ્દ વાપર્યાં છે ત્યાં પૂર્વના સરકારાથી દૃઢ થયેલી કામના સમજવી. અને એના સ’બંધ સ્ત્રીમેાહના અર્થમાં વધુ સયુક્ત લાગે છે. આચાડાંગમાં આવતા સ્રીમાડા ત્યાગ વાસનાત્યાગના અર્થમાં લેવાના છે. આકિતની જે એ બાજુઓ વર્ણવી છે, તેમાં વાસના અને લાલસાનું સ્થાન છે. લાલસામાં તર પદાથૅના મેહતા સમાવેશ છે. લાલસા અને વાસનાના તારતમ્ય પરિણામ માટે જુએ, શ્રી આચારાંગ પૃષ્ટ ૧૬૮. કામ, ક્રોધ, માન, મદ, મેહ, મત્સર એવા ષડૂ રિપુએની પ્રણાલિકા માટે જુએ શ્રી આચારાંગ પૃષ્ટ ૧૦૭. . (૧૪ વિકલ્પઃ—મે વિકલ્પ અને વિચારના ભેદ બહુ વિસ્તૃત રીતે સ્પષ્ટ કર્યો છે. જુઓ ત્રો આચારાંગ પૃષ્ટ ૧૬૧. (૧૫) વૃત્તિ:—આચારાંગ સૂત્રમાં મે વૃત્તિને પ્રયાગ કર્યાં છે. એમાં લૌકિક અને અન્ય દનાની પરિભાષાને અર્થ લેવાના છે. વાસના અને વૃત્તિના ભેદ સમજવા હાય તા તે આ રીતે છે. વાસના સ્થાયી છે. અને સ્થાયી તત્ત્વમાંથી જ્યારે વિકલ્પે ઉઠે છે. ત્યારે એના જન્મસ્થાનને વૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. (૧૬) વ્રતઃ— —જૈનદર્શનમાં આના અણુવ્રત અને મહાવ્રત એવા ખે વિભાગ છે. અણગારી સાધકેા પાળે છે તે તેમાં સર્વાશ દષ્ટિ હાવાથી એ સાધકના સબંધમાં એમ પળાતાં ત્રતાને મહાવ્રત તરીકે કહેવામાં આવે છે. અને શ્રાવકાને વ્યવહારમાં રહી એ ત્રતાને પાળવાનાં હાઈ એમાં મર્યાદાની દૃષ્ટિ હેાવાથી એને અણુવ્રતા કહેવામાં આવે છે. અને એ મર્યાદા બરાબર જળવાઈ રહે તે હેતુએ શ્રાવકાને માટે ખાસ ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રતા યેાજવામાં આવ્યાં છે, મુખ્ય પાંચ વ્રતમાં અહિંસા સત્ય, અદત્ત, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહના સમાવેશ છે. મેગ Page #582 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૭ દર્શનની પરિભાષામાં એને યમ તરીકે ઓળખવામાં આવે છે અને એમાં ઉપર્યુકત પાંચે નિયમે હાય છે. (૧૭) સ્નેહઃ—સાંખ્યદર્શનની ત્રિગુણાત્મક પ્રકૃતિને ગીતાજીમાં જે વ્યવહારુ રૂપ અને એની એળખનું સ્વરૂપ આપ્યું છે. એ પ્રત્યેક સાધકે અવલેાકવા ચેાગ્ય છે. પ્રવૃત્તિના માટે આધાર વૃત્તિ પર હોય છે. વૃત્તિ પર જે જાતના સંસ્કાર હાય એ પ્રકારનું પ્રવૃત્તિમાં એનું રૂપ દેખાય છે. એક જ પદાર્થને અવલાકીને, જોઈ ને, સંભાળીને, રાખીને કે વિચારીને મન પર વિકલ્પે કે વિચારરૂપે જે જુદીજુદી ભાવનાએ ઊઠે છે. તેનાં કારણો વિવિધ સંસ્કાર પર નિર્ભર છે. એ વૃત્તિને હું આ રીતે પાંચ વિભાગેામાં વિભકત કરું છું; માહયુકત, રાગયુકત, સ્નેહયુક્ત, પ્રયયુકત, અને પ્રેમયુકત. માહમાં તમે ગુણુનુ આધિય રાગમાં તમે અને રજોગુણનું આધિક્રય. સ્નેહમાં ત્રણેનું સામ્ય પ્રણયમાં રજોગુણુનુ આધિય, તમેગુણનું આધિક્ય અને સત્ત્વગુણનુ' આધિક્ય. પ્રેમમાં સત્ત્વગુણુ જ પ્રધાનપણે હોય છે. નિષ્કામ કર્મયાગ કે ત્યાગ પ્રેમની ભૂમિકા પછી જ સાધ્ય થાય છે. મેહમાં આસુરી તત્ત્વ, રાગમાં પાવતા, સ્નેહમાં માનવતા, પ્રણયમાં સજ્જનતા, અને પ્રેમમાં સત્ પ્રયત્ન ને પ્રવૃત્તિ. જે પાંચમી ભૂમિકાએ ગયેલ હાય એને જ માનવતા પચે છે. માનવતાની દૃષ્ટિએ ભૂમિકાઓના વિકાસ સૌથી પ્રથમ કરવા ચેાગ્ય છે. (૧૮) લોકસાઃ—આ શબ્દ་ વપરાશ છે. જૈન આગમસહિત્યમાં પુષ્કળ Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્રી..આ..ચા..રાં..ગ....ત્ર તુ सूक्तामृत માત્ર માનવમાનવ વચ્ચે જ નહિ પણ સમસ્ત વિશ્વવગ સાથે પ્રેમની સાંકળ સાંધે તે ધર્મ. એવું જ્યાં ન દેખાય ત્યાં ધર્મ નથી, પણ ધર્મના વિકાર છે. ધમના વિકાર સર્વથા દૂર કરવા ચેાગ્ય છે. દેહનાં દાન કરતાંયે જિજ્ઞાસા મેાંઘી છે. તપશ્ચર્યાથી દેહને કૃશ કરવા સહેલા છે, પણ મ ટસમી ચંચળ વૃત્તિને કૃશ કરવી કઠિન છે. આરભ આસક્તિથી જન્મે છે. ત્યાગી પણ આસક્ત હાય તે। આરભજીવી છે, અને ગૃહસ્થ પણ સંચમી કે અનાસક્ત હાય તા તે અનારભજીવી છે. કર્મના કાયદો કોઈને કાઈ કાળે છેડતા નથી, છેડશે પણ નહિ. સુખ કે દુઃખ મનાય છે તેનું કારણ પણ કર્મીની વિચિત્રતા છે. કમમુક્તિ આત્મભાન થયા પછી જ સવિત છે. વિચાર અને વિવેક જિજ્ઞાસાના મૂળ પાયા છે. વૃત્તિઓમાં વારંવાર ઊઠતા વિકલ્પાની વિચારમાં ગણના થાય છે તે ભૂલ છે. જીવનમાં અદ્ભુત નવીનતા અને દિવ્યદૃષ્ટિ અપે તે વિચાર. વિચારનું કિરણ અંતઃકરણના ઊંડાભુમાં ઝળહળતી ચૈતન્યજ્યેાતિનું સ્ફુલિંગ છે. તે દ્વારા Page #584 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૯૯ જીવનની નિગૂઢ ગુફામાં જઇ જે બુદ્ધિ સત્યના રાહ સ્પષ્ટ કરે છે તેને વિવેકબુદ્ધિ કહેવામાં આવે છે. સત્યને સ્થાન કે ક્ષેત્રનાં બંધન નથી. અનાસક્ત દશા એ ત્યાગનું ફળ છે. વીય ને છુપાવવું એ આત્મઘાત છે. શીલરક્ષણ એ ચારિત્રઘડતરના મુખ્ય પાયા છે. જ્યાં સત્ય છે ત્યાં આત્મજ્ઞાન છે, અને જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે. સત્ય, શ્રદ્ધા અને સમભાવથી ચારિત્ર્યખળ ખીલે છે અને કર્મબંધન ઢીલાં પડે છે. વૃત્તિનાં દ્વન્દ્વો ઉપર વિજય મેળવે એ જ સાચા વિજેતા છે. શ્રદ્ધા વિના સમજ નથી, સમજ વિના શાન્તિ કે સમાધિ નથી. સત્પુરુષાના અનુભવ, આગમવચન અને પેાતાની વિવેકબુદ્ધિ એ ત્રણેના સમન્વય પછી સત્પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાના અટલ નિશ્ચય જાગે એ શ્રદ્ધા. અનુભવનાં મૂલ્ય મેઘેરાં છે. કાઇ,મરજીવા જ જીવનરત્નાકરમાં ડૂબકી મારી અનુભવનું રત્ન પામી શકે છે ? ભાગ આનંદને લૂટે છે. સંયમ આનંદને સમપે છે. વૃત્તિઓ ઉપર વિજય મેળવનાર પાતકી પણપ્રભુતા પામે છે. સ્વાપ ણુના માર્ગ સર્વશ્રેષ્ઠ છે. ઉપાદાનની શુદ્ધિ કર્યા બાદ સત્યની સાધના શરૂ થાય છે. સત્યનું એકલક્ષીપણું, વીરતાભરી અહિંસા અને માનમમતાના ત્યાગ: એ ત્રણે સાધનાદ્વારા ઉપાદાનની ક્રમશઃ શુદ્ધિ થાય છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર એક પાસેથી લઈને બીજાને આપવું એ આદર્શ દાન નથી. પોતાની આવશ્યકતાઓ ઓછી કરી તેમાંથી બીજા- . ને આપવું એ આદશ દાન છે. - સમભાવના પાયા ત્રણ છે નિઃસ્વાર્થતા, અર્પણતા અને પ્રેમ. એ ત્રણ પાયા ઉપર જે ક્રિયાથી જીવનનું ચણતર થાય એ ક્રિયાનું નામ ધર્મક્રિયા. નિર્ભયતા અને આત્મસ્વાતંત્ર્ય એ બે સાધુતાના મુદ્રાલેખે છે. જે સાધક પિતાના માર્ગમાં એક બાજુ સંકટના કાંટા અને બીજી બાજુ પ્રભનનાં પુષ્પ હોવા છતાં તેથી કંટાળતે કે તેમાં મુગ્ધ થતો નથી, તે જ સાધક પિતાની સાધનાને સિદ્ધ કરી શકે છે. યાવનમાં ધર્મ સહજ છે. થોવન એ જીવનનું સારભ છે. સૌન્દર્ય, ઉત્સાહ, ઓજસ્ અને આકર્ષણ એ વન– શક્તિનાં પ્રતીક છે. નૈસર્ગિક જીવન જિવાડે એ જ સાચે સંયમ. સંસ્કૃત રસની લહેજત ચખાડે એ સંયમ અને વિકૃત રસની ઝંખનાને વધારે એ વિલાસ. જીવન સંસ્કારને ઘડે છે અને સંસ્કારો જીવનને ઘડે છે. જેને જીવનને મોહ નથી અને મૃત્યુને ભય નથી, એ જ સાચે જ્ઞાની પુરુષ છે. જે ક્રિયાઓ દ્વારા કષાય મંદ પડે અને આત્માના ગુણે વિકસિત થાય એ જ ધર્માચરણ છે. સહિષ્ણુ પુરુષમાં જે આત્મબળ હોય છે તે લાખના વિજેતા વીરમાં નથી હોતું. Page #586 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧૦૧ વસ્ત્ર ધારણ કરે છે ત્યાગે એમાં મુક્તિનાં મસ્તિક નથી, પણ મુક્તિ તે મૂચ્છના ત્યાગમાં છે. અજ્ઞાની અને સૂતેલા છે, જ્ઞાની જન સદા જાગ્રત છે. જન્મમરણ બધાને છે જ, એમ જાણી સંયમમાર્ગે ચાલે. લેકૅપણું હોય ત્યાં સમતા ટકે જ નહિ. સમભાવને સંબંધ આત્મા સાથે છે. સાચે સાધક સમભાવથી જ આત્માને પ્રસન્ન રાખે છે. વિકૃત વિચારે કે વિકૃત માન્યતાઓનું ખંડન સત્યાર્થી સત્ય જાળવીને જ કરે. વાસ્તવિક રીતે તે સત્યાર્થીની ખંડનાત્મક શૈલી મંડનાત્મક રૂપ જ હોય છે. તેની કોઈ પણ પ્રવૃત્તિ વિવેકબુદ્ધિ, વચનમાધુર્ય અને અનુકંપાભાવથી રહિત હેતી નથી. સ્યાદવાદને આરાધક કે સનાતન ધર્મને સાધક આટલું ધર્મરહસ્ય બરાબર સમજે અને વિચારે. સત્યની આરાધનામાં વીરતાની કસોટી છે. આત્માભિમુખદષ્ટિના વિકાસ માટે દેહદમન, ઈન્દ્રિયવિજય અને વૃત્તિનિયમન એ ત્રણેની આવશ્યકતા છે. સ્ત્રી કે પુરુષ નરકનાં દ્વાર નથી, પણ પુરુષ કે સ્ત્રીમહિ જ ચિત્તને મૂંઝવનારો છે. મોહ કે વાસના જ નરકનાં દ્વાર છે. જેટલી મેહ કે વાસનાની અધીનતા તેટલી જ આત્મપરતંત્રતા, અને જેટલી મેહશત્રુ ઉપર વિજયસિદ્ધિ તેટલી જ આત્મસ્વતંત્રતા--આત્મમુક્તિ. જીવનમાં લઘુભાવ લાવ એ અમૂલું ધન છે. * Page #587 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આચારાંગસૂત્ર - જ્યાં પાપવૃત્તિ નથી, સ્વાર્થભાવના નથી, વાસના નથી, કલેશ કંકાસ નથી, “મારું એ જ સાચું એ કદાગ્રહ નથી પણ “સત્ય એ મારું” એ જ્યાં સત્યાગ્રહ છે, ત્યાં જ સદધર્મ ટકી શકે છે. સ્વાદ જય એ સાધનાનું સાચું સાધન છે. બહિર્મુખદષ્ટિ આત્મવિકાસનું આવરણ અને કર્મબંધનનું મૂળ છે. અહિંસાને જીવનના પ્રત્યેક ક્ષેત્ર સાથે સંબંધ છે. સાચા અને સનાતન ધર્મનું પાલન અહિંસાની જીવનવ્યાપી આચરણીયતામાં છે. એટલે અહિંસા સર્વને માટે અનિવાર્ય અને શક્ય હેઈ શ્રદ્ધાસ્પદ બનવી ઘટે. કૃત્રિમ વિલાસમાં હિંસાની ગંધ છે. હિંસા અને ધર્મ બન્ને એકીસાથે ટકી ન શકે. અહિંસાની શુદ્ધિ અને શક્યતા માટે આસક્તિ અને પૂર્વાધ્યાસથી પર રહેવું આવશ્યક છે. Sઈક : : : :: , Page #588 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર શું છે ? સક્ષિપ્ત પરિચય વિશ્વવંદ્ય પ્રભુ મહાવીરે કઠેર જીવન સાધનાના પરિણામે જે અનુભવપૂર્ણ જીવન્ત સાહિત્ય જગત સમક્ષ ધર્યુ છે તે મૌલિક ધર્મ, સાહિત્ય અને ભાવનાને લેાકભાષામાં ઉતારી, તેને જૈન તેમજ જૈનેતર સમાજ સમક્ષ મૂકી કરી ઉદાર જૈન ભાવનાના પ્રચાર કરવા; એ એકમાત્ર શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિરને મહાન ઉદ્દેશ છે. કાર્યવાહક મંડળ ઉત્પાદકઃ કવિવ` ૫. શ્રી નાનચન્દ્રજી મહારાજ [ જેમની દેખરેખ નીચે બધાં પ્રકાશના પ્રકાશિત થાય છે. ] લેખકઃ શતાવધાની ૫. શ્રી સૈાભાગ્યચન્દ્રજી મહારાજ [ જેમની કસાયેલી લેખિનીથી મહાવીર સાહિત્યનું લેખન લખાય છે. ] મન્ત્રીઃ શ્રી લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી [ જેમના હાથ નીચે સંસ્થાનું સંચાલન ચાલી રહ્યું છે ] સલાહકાર શ્રી બુધાભાઈ મહાસુખભાઈ શાહ શ્રી ઝૂડાભાઈ અમરશી શાહુ અર્થસહાયકઃ સ્વ. શ્રી ડુંગરશીભાઈ ગુલામચંદ્ર સંઘવી [ જેમની આર્થિક સહાયથી સંસ્થા ચાલી રહી છે. ] કાર્યાલય: શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર માણેકચેાક : : અમદાવાદ. Page #589 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સાહિત્ય શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર: ગૂજરાતી સરળ અનુવાદન, ઉપયોગી ઉદ્દઘાત, સમૃદ્ધ નોંધ તથા અનેક સરળ ટિપણેથી અલંકૃત, પૃષ્ઠસંખ્યા ૪૦૦, પાકું પૂંઠું, છતાં કિંમત માત્ર છ આના, ૮. ખ. જુદું. જેણે અનેક જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સતિષી છે, અનેક ધર્મપ્રેમીઓની ધર્મવૃત્તિને પોષી છે, અનેક જેનેતમાં જેનભાવનાનો સંચય કર્યો છે. તેની બે આવૃત્તિઓ-૬૦૦૦ પ્રતે છપાઈ ચૂકી છે. હિન્દી અનુવાદ પણ પ્રકાશિત થઈ ગયો છે. જોકેમાં તેની એકસરખી માંગણી ચાલુ છે, એ જ તેની લોકપ્રિયતાનો નાદર નમૂનો છે. એક જ અભિપ્રાય અનુવાદ કરનાર અમુક ફિરકાના સાધુ છે એ ખરું છે, છતાં અનુવાદને કઈ પણ અમુક સંપ્રદાયને રંગ ન લાગે તેની સંભાળ રાખેલી જણાય છે. જૈન ધાર્મિક સાહિત્યમાં આ પુસ્તકનું માનભર્યું સ્થાન છે. આ પુસ્તક જેને ઉપરાંત જૈનેતરને પણ ઉપયોગી થઈ પડશે. સૌ કઈ આ પુસ્તક વાંચી તેને લાભ ઉઠાવે. – મુંબઈ સમાચાર દશવૈકાલિકસૂત્રઃ શ્રમણ સંસ્કૃતિના આદર્શને અને ધર્મના વાસ્તવિક સ્વરૂપને જનસમાજ સમક્ષ રજૂ કરતાં સૂત્રનું સમૃદ્ધ અને સરલ ધ ટિપણુ સહિત ગુજરાતી અનુવાદન. પૃષ્ઠસંખ્યા ૨૦૦, કિંમત કેવળ ૦-૪-૬, ૮. ખ. જુદું. અહીં માત્ર એક જ અભિપ્રાય જૈન ધર્મમાં છેલ્લા તીર્થકર શ્રી મહાવીરની વાણી Page #590 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ માગધી ભાષામાં સંગ્રહાયેલી છે........આ જૈન સાહિત્યને ગૂજરાતી ભાષામાં ઉતારવાની જરૂર ઊભી જ હતી. એ સેવા આ પ્રકાશન મંદિરે સુંદર રીતે ઉઠાવી લીધી છે. એણે એક વિદ્વાન અને સમદષ્ટિવંત સાધુને રોગ સાધ્યો છે. અનુવાદક મુનિશ્રીનું ઉત્તરાર્થનસૂત્રનું સટિક ભાષાન્તર બહુ ગમ્યું હતું. આ અનુવાદ પણ ભાષાદષ્ટિએ જરૂર પૂરતાં ટિપણે તેમ જ સ્પષ્ટીકરણની દૃષ્ટિએ અને અભ્યાસલક્ષી પ્રવેશકને હિસાબે અભિનંદન માગી લે છે-“જન્મભૂમિ” સાધક સહચરીઃ જીવન સંબંધી જેને નવીન દૃષ્ટિ ઉદ્દભવી હોય, વિકાસના જે ઇચ્છુક હેય એવા જીવનસાધનાના વિકટ માર્ગે જનાર સાધકની આ સાચી સહચરી છે. ભ. મહાવીરના સાહિત્યમાંથી સાધકજીવનને ઉપયોગી સૂત્રો ચૂંટી કાઢી એને બનાવેલ આ ભાવનાવાહી સમલૈકી ગુજરાતી અનુવાદ છે. કલાપૂર્ણ સુંદર જેકેટવાળી, પાકા પૂઠાની કુલ પૃષ્ઠસંખ્યા ૧૫૦ ની, આ સહચરીની કિંમત માત્ર ૦-૪-૦, ૮. ખ. જુદું. સામાજિક સાહિત્ય શ્રી જ્ઞાન ગ્રંથમાળા આદર્શ ગૃહસ્થાશ્રમ-ગૃહસ્થાશ્રમની આદર્શતાને ઝંખતા ગૃહસ્થને અર્પણ થયેલું, આ સમભાવી ત્યાગીનું અજોડ પુસ્તક છે. તમે ગૃહસ્થ છો ? તમે જીવન જીવવા ઈચ્છે છે કે પૂરું કરવાં ? માનવી માનવીને નાતે લેખક તમને માર્ગદર્શન કરે છે. ભલા! ગૃહસ્થાશ્રમ એ ઝેર નથી, - અમૃત છે; તમે જીવતા તે શીખો-એ લેખકને પ્રેમ ભર્યો આગ્રહ છે. એ ત્યાગીના હૃદયનાં ભાવભર્યા વચનો Page #591 -------------------------------------------------------------------------- ________________ શું સૂચવે છે ? એ કહે છે ગૃહસ્થાશ્રમ એ ત્યાગમાર્ગની વિકાસની સીડી છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગ વિરોધી નથી. જેને જીવન ઉજ્જવળ બનાવવું હોય એવા દરેક ગૃહસ્થને આ વાંચવા અમારી આગ્રહભરી ભલામણ છે. પૃષ્ઠસંખ્યા ૩૦૦, કિંમત ૦–૧૦–૦, ૮. ખ. જુદું. અનેકમને એક અભિપ્રાય જે સાધુઓ, જેમને લેશ પણ અનુભવ નથી એવાં કુમળાં બાળકોને પણ ગૌરવભેર મૂડી નાખીને તથા ગૃહસ્થાશ્રમ ”એ તો “ધીકતે દાવાનળ” અથવા તે પાપાશ્રમ” છે એવાં વિધાન અને એવા ઉપદેશદ્વારા ગૃહસ્થાશ્રમીઓના જીવનમાં બુદ્ધિભેદ પેદા કરીને. એ બન્નેન–બાળ દીક્ષિત અને ગૃહસ્થાશ્રમીઓ એ બન્નેને -અભ્રષ્ટ તતભ્રષ્ટની સ્થિતિમાં મૂકી રહ્યા છે, તે જ સાધુસંસ્થાના એક સભ્ય-એક વિદ્વાન મુનિરાજ ગૃહસ્થાશ્રમ એ પણ આત્મવિકાસનું પ્રથમ પગથિયું છે; અને જે મનુષ્ય માનવધર્મ કે ગૃહસ્થ ધર્મની ભૂમિકામાંથી પસાર ન થયા હોય તે ત્યાગને અધિકારી બની શકતા નથી. એમ પ્રતિપાદન કરીને “આદર્શ ગૃહસ્થાશ્રમ દ્વારા ગૃહસ્થાશ્રમની ઉત્તમતા સમજાવતા થકા ગૃહસ્થાશ્રમીઓને અમૂલ્ય ક્તવ્યબોધ કરી રહ્યા છે એ કેવું અદ્દભુત ! આપણે ગૃહસ્થાશ્રમીઓ જે આવા સાચા સાધુઓનાં શિક્ષાવચને-ઉપદેશ અંતરમાં ઉતારીને તે પ્રમાણે આચરણ કરતા થઈએ, આચરવાને પ્રામાણિક પ્રયત્ન કરતા પણ થઈએ, તે શારીરિક, માનસિક, આર્થિક અને રાષ્ટ્રીય મુક્તિ અને સુખસમાધાન તે અવશ્ય પામીએ જ.. પામીએ. ૬ – જૈન યુવક સંગઠન પત્રિકા* Page #592 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પાપનું પ્રાયશ્ચિત્તઃ જેને પાપ સાલતું હોય, જે પાપની પીડાથી પીડાતો હોય, જે પાપમય પ્રવૃતિથી કંટાન્યો હોય, એવા પાપપ્રવૃત્તિમાં ભાન ભૂલેલા પાપાત્માઓને પ્રાયશ્ચિત્તદ્વારા જીવનશુદ્ધિને માર્ગ બતાવનાર, સ્વદેનું નિરીક્ષણ કરવાને પેગામ સંભળાવનાર આ પાપનું પ્રાયશ્ચિત્ત નામનું પુસ્તક કદમાં નાનું હોવા છતાં ભાવમાં મોટું છે. લલિત પ્રાકૃત ભાષામાં મૂળ લેકે, તેની નીચે સંસ્કૃત કે અને સમલૈકી ગૂજરાતી પદે સુંદર ભાવાર્થ સહિત આપવામાં આવ્યા છે. સંપૂર્ણ પૃષ્ઠ ૧૦૦, મૂલ્ય ૦-૧-૩, ૮. ખ. જુદુ. સુખને સાક્ષાત્કાર–સરલ–સરસ સુંદર માર્ગદર્શક પ્રકાશન. સુખ કેણ નથી ચાહતું ? બધા સુખની શોધમાં અહીંતહીં ભટકે છે, પણ સુખપ્રાપ્તિ નથી થતી. એક ક્ષણે લાગે છે કે હું સુખી થયો, બીજી જ ક્ષણે એ અદશ્ય થાય છે. આમ અનેક પ્રયત્નો કરવા છતાં જે વસ્તુ હાથ લાગતી નથી, તેને શોધવાની ચાવી આ પુસ્તકમાં છે. પૃષ્ઠ સંખ્યા ૮૮, કિંમત ૦–૧-૬, ૮. ખ. જુદું. સ્મરણશક્તિ –જડવાદના આ જમાનામાં બુદ્ધિમંદતા અને જડતા વધારવાના સાધનો બહુ વધી ગયાં છે. ચૈતન્યમાં મહાન શક્તિ હોવાનો વિશ્વાસ પણ આજે બહુ થોડાને રહ્યો છે. માનવજાતમાં જે સ્મરણશક્તિ જોઈએ તેને હાસ થતા જોવામાં આવે છે. એવે વખતે આ શતાવધાની વિદ્વાનનું સ્મરણશક્તિ શું છે અને એ કેમ પ્રાપ્ત થઈ શકે એ વિચારો દર્શાવતા મહાન ઉપયોગી વ્યાખ્યાનની અનુભવપૂર્ણ પુસ્તિકા યુવાને અને ગેખણિયા વિદ્યાથીઓને આર્શીવાદરૂપ છે. પૃષ્ઠસંખ્યા ૨૨, કિંમત માત્ર ૦–૧–૦, ૮. ખ. જુદું. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ‘સમાજવાદ: સમાજવાદ શું છે એ કઈ વિચારવામાં માણસને સમજાવવું પડે તેમ હવે રહ્યું નથી. પણ પ્રશ્ન એ છે કે ભારતીય સંસ્કૃતિને કયો સમાજવાદ રુચિકર નીવડશે? સમાજવાદ જે આવવાને જ હોય તે કઈ રીતે આવવો જોઈએ ? અહીં ડે. મેઘાણે પિતાની દુઃખી અને દલિત વર્ગ તરફની હમદર્દીભરેલી કલમથી તેની ખિલાવટ કરે છે. પ્રેમમય એકતા અને રાષ્ટ્રીય વિકાસ એ તો જૈનદર્શનના પ્રાણભૂત અંગે છે. એ ભાવનાની ઓળખાણ એની પ્રસ્તાવનાથી સુપ્રસિદ્ધ વિચારક મુનિવર્ય શ્રી સંતબાલજી કરાવે છે. “ધાર્મિક દૃષ્ટિ અને સમાજવાદ” નામની એ પ્રસ્તાવના તમને માનવતાનું અને ભારતીય સંસ્કૃતિના ' વ્યવહારુ સમાજવાદનું દિગદર્શન કરાવશે. લગભગ ૧૬૦ પૃષ્ઠના એ પુસ્તકની કિંમત માત્ર ૦-પ-૦, ૮.ખ. જુદુ. વર્તમાન પરિસ્થિતિ અને અહિંસાઃ પૂ કવિવર્ય પંડિત મુનિ રાજશ્રી નાનચંદ્રજી સ્વામીએ મુંબઈમાં આપેલાં વ્યવહારુ અહિંસા સંબંધનાં આ વ્યાખ્યાનોને સંગ્રહ જીવનવ્યાપી અહિંસાનું દિગદર્શન કરાવશે.શ્રી મુંબઈ જીવદયા મંડળીના પ્રયત્નથી આ પુસ્તક છપાયું છે. એની કિંમત પણ જીવદયા ફંડમાં જવાની છે. પૃ૪ ૮૦, કિંમત રૂા. ૦–૨-૦. શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર માણેકચેક-અમદાવાદ. Page #594 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ જૈનાગમ શબ્દસંગ્રહ [ અર્ધમાગધી-સંસ્કૃત અને ગુજરાતી કેશ ] સંપાદક શતાવધાની પંડિત મુનિ શ્રી રત્નચંદ્રજી સ્વામી અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત તથા ગૂજરાતી એમ બને ભાષામાં સંપૂર્ણ અર્થે આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. હાલ માત્ર પણ કિંમતે આ પુસ્તક મળે છે. વિદ્યાર્થીઓ, કોલેજિયને અને અર્ધમાગધીના અભ્યાસીઓને આવી અમૂલ્ય તક ફરી નહિ સાંપડે. છીંટનું પાકું પૂંઠું, પૃષ્ઠ ૮૫૦, મૂલ્ય માત્ર રૂા. ૩-૮-૦. : મળવાનું ઠેકાણું : શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર માણેકક–અમદાવાદ અમારા પ્રકાશને નીચેનાં સ્થળોએથી પણ મળશે કીરચંદ ખેતશી ગોસલિયા લાલબંગલા–ઘાટકેપર. મૅનેજર, શ્રી જે. સ્થા. જૈન કેન્ફરન્સ કાલબાદેવી, ભાંગવાડી, મુંબઈ ૨ ઉત્તરાધ્યયનસૂત્ર તથા દશવૈકાલિકસૂત્રના હિંદી અનુવાદ થઈ ચૂક્યા છે.. મળવાનું ઠેકાણું મેનેજર, શ્રી. જે. સ્થા. જૈન કોન્ફરન્સ કાલબાદેવી, ભાંગવાડી, મુંબઈ ૨ Page #595 -------------------------------------------------------------------------- ________________ – તમે નેંધી લે – આ સંસ્થા કેઈ વેપારી પેઢી નથી. એક ત્યાગીની દેખરેખતળે, એક ત્યાગીના અખંડ પ્રયાસથી અને વગરવ્યાજે નાણાં રોકનાર એક આર્થિક સહાયકની મદદથી આ સંસ્થા પડતર કિંમતે સમાજને માનવજાત માટેના વિકાસનું સાચું સાહિત્ય પૂરું પાડી રહી છે. ભગવાન મહાવીરના ઉપયોગી સાહિત્યને અને એમના મહામૂલા સંદેશને સમાજજીવનમાં ઉતારી સમાજજીવનને ઉદાત્ત અને જીવનવણતરમાં ઉપયોગી થાય એવું સાહિત્ય આપી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યત્કિંચિત ફાળો આપવાની એની ભાવના છે. આવી સંસ્થાને વિકસાવવામાં તમને યથાશકિત ફાળો આપવાની ઈચ્છા થાય તો તે તમે એક જ માગે તેમ કરી શકે તેમ છે. અને તે માર્ગ આ રહ્યો – પડતર કિંમતે મળતું એનું સાહિત્ય બને તેટલું જનતામાં વિસ્તરે એ માટે તમે પ્રયાસ કરે. પચીસ નકલથી વધુ ખરીદનારાઓ અને – બૂકસેલને – ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસૂત્ર અને સાધક સહચરીમાં ૬ ટકા પાપનું પ્રાયશ્ચિત્ત, સુખને સાક્ષાત્કાર, સ્મરણશક્તિ અને વર્તમાન પરિસ્થિતિ અને અહિંસામાં પ્રતિદીઠ એક પૈસો આદર્શ ગૃહસ્થાશ્રમમાં સેંકડે ૨૦ ટકા સમાજવાદમાં સેંકડે ૧૫ ટકા શ્રી આચારાંગસૂત્રમાં સેંકડે ૧૨ ટકા કમિશન મળશે. અર્ધમાગધી કેશમાં સેંકડે ૧૦ ટકા કમિશન મળશે. પુસ્તકમાં લખેલી બધી કિમતે અમદાવાદમાં સંસ્થાના કાર્યાલયે બેઠા આપવાની છે. Page #596 -------------------------------------------------------------------------- ________________ કવિવર્ય પંડિત મુનિશ્રી નાનચંદ્રજી સ્વામી વિરચિત તથા સંપાદિત સસ્તું સાહિત્ય સામાયિક સ્વરૂપ: આવૃત્તિ બીજી, કિંમત ત્રણ આના. જેમાં આદર્શ સામાયિકને સુંદર અને સચેટ ખ્યાલ આપેલ છે. જૈન પ્રશ્નોત્તર કુસુમાવલી : આવૃત્તિ ત્રીજી કિંમત ત્રણ આના. જનધર્મના સિદ્ધાંતને સામાન્ય પરિચય આપતા આ પ્રશ્નોત્તરે વિદ્યાર્થીવર્ગને બહુ ઉપયોગી થશે. સુબોધ સંગીતમાળા: ભાગ ત્રીજો આવૃત્તિ ચેથી, કિંમત ત્રણ આના. જેમાં સ્ત્રીસંબોધક ગીત, ભજનો, પદ અને ગાયનને સુંદર સંગ્રહ છે. સુબોધ કસુમાવલિ : આવૃત્તિ ત્રીજી, કિંમત બે આના. નિત્યપઠન કરવા લાયક ઉપદેશપ્રદ વચનામૃત અને પદો. રેસિટેશન. ભાગ ૧-૨-૩ સાથે, આવૃત્તિ બીજી, કિંમત નવ આના. સમાજસુધારાના દરેક પ્રશ્ન ઉપર રચાયેલાં સંવાદ, ભાષણો અને ગાયનોને સંગ્રહ. જૈન સિદ્ધાંત પાઠમાળા : મૂળપાઠ, આવૃત્તિ બીજી, કિંમત બાર આના. જેમાં શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર તથા સ્તોત્રસંગ્રહ અને તત્વાર્થસૂત્રનો પણ સમાવેશ કરેલ છે. જન સિદ્ધાંત પાઠમાળા : આવૃત્તિ પહેલી, જેમાં શ્રી દશવૈકાલિકસૂત્ર તથા શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર મૂળની સાથે જ સંસ્કૃત છાયા અને તેત્રસંગ્રહ વગેરે હોવા છતાં કિંમત માત્ર બે રૂપિયા રાખેલ છે, જન સિદ્ધાંત પ્રકરણસંગ્રહ ઃ આવૃત્તિ બીજી, કિંમત એક રૂપિયે. જેમાં ઉપયોગી પાંત્રીસ થેકડાઓને સંગ્રહ છે. શાસ્ત્રીય લિપિ. ઉત્તરાધ્યયનસૂત્રની ૮૪ કથાઓ : આવૃત્તિ બીજી, કિંમત આઠ આના. જેમાં ઉત્તરાધ્યયનમાંના પ્રસંગોને લગતી કથાઓને સંગ્રહ છે. સામાયિક પ્રતિક્રમણ : કિંમત ચાર આના. મૂળ અને અર્થસહિત ઉપયોગી હકીકતોથી ભરપૂર. દસંગ્રહ : આવૃત્તિ ત્રીજી, કિંમત ત્રણ આના. અનેક પ્રસિદ્ધ છે અને સ્તોત્રો સહિત. Page #597 -------------------------------------------------------------------------- ________________ દરેક ધર્મને માન્ય અને દરેક વ્યકિતને ગ્રાહ્ય સાર્વજનિન સસ્તું સાહિત્ય. આધ્યાત્મિક પ્રબંધાવલી : ત્રણ ખંડ સાથે, આવૃત્તિ બીજી. લેખકઃ છોટાલાલ હરજીવન સુશીલઃ જેમાં જીવન, મરણ, આત્મા, પરમાત્મા અને જગત સંબંધી તાત્ત્વિક લેખોનો સુંદર સંગ્રહ છે. ક્રાઉન સાઈઝ, પાકું છીંટનું સળંગ પૂ ઠં; ૩૦ ફરમાનું દળદર પુસ્તક હોવા છતાં કિંમત માત્ર બાર જ ના. આધ્યાત્મિક ભજનપદપુષ્પમાળા : આવૃત્તિ ત્રીજી. જેમાં અતિ પ્રસિદ્ધ મહાત્માઓ, ભકતે, કવિઓ અને સાક્ષરોના ચૂંટી કાઢેલા ૮૫૫ પદે સંગ્રહ છે, લગભગ ૬૦• પાનાં, સળંગ છીંટનું પાકું પૂંઠું, છતાં કિંમત દોઢ રૂપિયે. ભજનપદપુપિકાઃ આવૃત્તિ ત્રીજી, કિંમત છ આના, અધ કિંમતે ત્રણ આના. જેમાં મહારાજશ્રી નાનચંદ્રજી સ્વામીનાં રચેલાં પદમાંથી ચૂંટી કાઢેલાં ૩૦૦ પદનો અલગ સંગ્રહ છે. પૃષ્ઠસંખ્યા ૨૫૬. સંસ્કૃત કાવ્યાનંદ: ભા. ૧ લે, આવૃત્તિ બીજી, કિંમત બે આના. અતિપ્રસિદ્ધ ૩૭૫ કેનો સંગ્રહ. સંસ્કૃત કાવ્યાનંદઃ ભા. ૨-૩ જે, આવૃત્તિ પહેલી, કિંમત બાર આના. જેમાં ચૂંટી કાઢેલા જ્ઞાન, વૈરાગ્ય અને ઉપદેશના લગભગ ૧૦૩૭ શ્વેકે ગુજરાતી ભાષાન્તર સાથે આપેલા છે. આદર્શ સ્ત્રીરત્ન: આવૃત્તિ ત્રીજી, કિંમત ચાર આના. જેમાં આદર્શ પુત્રી, આદર્શ સ્ત્રી, આદર્શ માતાની અસરકારક ત્રણ કથાઓ છે. નેમિરાજ ઃ આવૃત્તિ બીજી, કિંમત ચાર આના. આદર્શ ત્યાગ અને આદર્શ ગૃહસ્થના ધર્મને સમજાવતી “વા. મો. શાહ' ની કલમથી લખાયેલી રસમયી નવલકથા. સખી : આવૃત્તિ બીજી, કિંમત દેઢ આન, સુશીલકૃત. સ્ત્રીઓના સાચા સલાહકાર તરીકે સુંદર ઉદબોધન. દરેક પુસ્તકનું ટપાલખરચ અલગ સમજવું. પુસ્તકે મળવાનું ઠેકાણું— કાર્યવાહક શ્રી અજરામર જૈન વિદ્યાશાળા લીંબડી-કાઠિયાવાડ, Page #598 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પુસ્તકન ન'અરે