SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર (૧૩) સંયમ असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः । वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥-६-३६ અસંયમી સાધક સાધનામાર્ગને પામી શકતું નથી પણ જે સંયમી અને પ્રયત્નશીલ છે તે ઉપાયદ્વારા તુરત જ ગારાધના કરી તપશ્ચર્યા योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः । एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ।। ६-१० યોગીપુરુષે હમેશાં એકાતવાસસેવી, તપસ્વી અને નિષ્પરિગ્રહી બની સાધના કરવી. मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः। परस्योत्सादनार्थ वा तत्तामसमुदाहृतम् ॥ १७-१९ પરંતુ મૂઢ રૂઢિથી કે પીડાપૂર્વક બીજાના અકલ્યાણ માટે કે એવી દૂષિત ઈચ્છાથી આદરેલું તપ એ તામસિક તપ છે. માટે એક આત્મલક્ષી તપ જ હોવું ઘટે. આ સિવાય સ્થિતપ્રજ્ઞ મુનિ તથા સાધકનાં લક્ષણે શકાય તેમ છે. અહીં વિસ્તૃતથી આપ્યું નથી. આ ઉપસામ્યવાચી વલણ છે તેને સ્પષ્ટ ખયાલ આવી જશે. માગું છું. આમાં શાબ્દિક એકતાનેય સમાવેશ છે. આને * પૂર્ણ અહિંસા સંયમ વિના શક્ય નથી.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy