SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૫૩ (૧૩) સંયમ अप्पमत्तो कामेहिं, उवरओ पाव-कम्मेहिं મરો વરાળ -રૂ-૨- વીર સાધકે પાપકર્મોથી વિરમીને અપ્રમત્ત અને જિતેન્દ્રિય બની સંયમમાં પ્રવૃત્ત રહેવું જોઈએ કારણ કે અસંયમી માટે સાધન નાનો માર્ગ દુશ્ચર છે પછી ભલેને તે વીરપુરુષો કાં ન હો ? તપશ્ચર્યા इह आणा-कंखी पंडिए अनिहे। મegi સાવેTઇ પુછે રરરર –(૪-રૂ-૪) સપુરુષની આજ્ઞાનો પાલક પંડિત કેઈપણ જાતની વાસના કે ભૌતિક ઈચ્છા રાખ્યા વગર એક આત્મન્નિતિનું લક્ષ રાખી દેહદમન કરે. जहा जुण्णाई कट्ठाई हव्ववाहो पमत्थइ। gવમત્ત-રસમgિ forણે છે -(૭-૩-૬) જેમ જીર્ણ લાકડાંને અગ્નિ જલ્દી બાળી નાંખે છે તેમ જે આસક્તિરહિત અને આત્મલક્ષી સાધક હોય છે તે કર્મોને જલ્દી બાળી નાંખે છે. –દ્વારા નાની મોટી અનેક સાધના–પ્રણાલિકાનું સામ્ય તારવી રથી હવે શ્રી આચારાંગ અને શ્રી ભગવદ્ગીતાનું કેટલું હજુ પણ હું એક નવીન દષ્ટિબિન્દુનું સામ્ય અહીં આપવા -નકશે પ્રથમ પૃષ્ઠ ઉપર દોરવામાં આવ્યું છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy