SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક ક્રિયાઓમાં પારવન કરે છે. એ વાત ૧ કૈશી ગૌતમીય સંવાદમાં સ્પષ્ટ આપી છે. શું આ ધર્માંસંસ્કરણનું સૂચક નથી ? શાસ્ત્રામાં આવતા ‘વ્યં, પિત્ત, હારું, માથં ચ વિનાય’ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ઓળખી વવાનવીનતાના આદર્શ ના ઉલ્લેખ શું નવીનતાને અપનાવવાને આદર્શ નથી ? ' વ્યવહારામાં જિનકલ્પના આવતા નિર્દેશ સંસ્કરણની શકયતાને સૂચક નથી, તેા ખીજાં શું છે? બીજાં દનામાં ૨પર્યાયનું નામ સુધ્ધાં નથી ત્યારે જૈનદર્શન પર્યાયને સ્વીકારે છે. આમ અનેક રીતે પરિવર્તન કે સંસ્કરણના નિર્દેશ હાવા છતાં, ખૂદ ભગવાન મહાવીર નવસર્જન કર્યાં છે ? અને એના પટ્ટધર શિષ્યાએ ચાલતી પ્રણાલિકામાં ઉચ્ચ ધ્યેયને અનુલક્ષીને પરિવર્તન કર્યાના સ્પષ્ટ ઉલ્લેખા હેાવા છતાં, ઠેઠ જખૂસ્વામીથી માંડીને આજ સુધીના ઇતિહાસને ઊંડાણથી તપાસીએ તે। જણાશે કે ધર્મસંસ્કરણજીવી જૈને અને રૂઢિભંજક મહાન ક્રાન્તિકાર મહાવીરના અનુયાયીએ કેવળ પર પરાજીવી, રૂઢિજીવી રહ્યા છે, નવસર્જક બની શકયા નથી. પ્રતિ ધનનુ પરિણામ જૈનસંસ્કૃતિમાં જીવતી ‘જૈન કામની વર્તમાનમાં દેખાતી અવદશા કે પ્રગતિરુંધનનું મૂળ આ જ છે. જે મહાવીર જૈન-જૈનસમાજ ગુણપૂજા અને વિકાસપૂજામાં માનનારા હતા તે વ્યક્તિપૂજક બન્યા છે. જે વીરતાભરી અહિંસામાં માનનાર હતા સમાજ કયા ? ૧ જુઆ શ્રી ઉત્તરાધ્યયનસત્રનું ૨૩ સુ અધ્યચન. ૨ દનાની માન્યતા માટે શિષ્ટમાં જીએઃ ષડદનની સક્ષિપ્ત મીમાંસા, સ્વીકારે છે. વળી વૈશેષિકા પરમાણુવાદને માને છે ને એ નિત્ય છે. એમ દ્રુન્યને પદાર્થરૂપે અને એના ધર્મને ગુણરૂપે તે માને છે, પણ ઉલ્લેખ નથી. એ જ રીતે સાંખ્યમાં, વેદાંતમાં કે કાંચ પર્યાયનું નામ જ નથી. એમાં પર્યાયને ૧૧
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy