SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આચારાંગસૂત્ર युक्तं कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् । કયુ કામrખ છે તો નિવધ્યતે | (–૨૨) જે કર્મફળને ત્યાગી, કર્મમાં ઉદ્યમવંત થાય છે તે કર્મ કરવા છતાં નૈષ્ઠિક શાન્તિ પામે છે. પણ જેની ફળમાં આસકિત છે તે સાધક કર્મ ન કરવા છતાં, નિવૃત્ત રહેવા છતાંયે કર્મબંધનથી બંધાય છે. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः। રમત-મૂતતિમાં સુન્ન િર ત્રિને છે (૭) આત્મવિજેતા, ઇન્દ્રિયજિત અને સર્વભૂતે ઉપર સમભાવ રાખનાર પુરુષ કર્મ કરવા છતાં નિષ્કર્મા ગણાય છે. એ કર્મલેપથી લેપાત નથી. હવે આપણે ગીતાના નિષ્કામ કર્મવેગને અને શ્રી સમતા, સમભાવ કે સમ્યકત્વ તરીકે અને ભગવતી ગીતા સમભાવ નમ ” ( –૪૮) સમત્વ એજ યોગ કહેવાય છે. इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः । निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः।। (-५-१९) જેમનું સમતામાં મન છે તેઓને આખો સંસાર જિતાએલો છે. ૧ શ્રી ગીતાજીની સાધના પણ અહીંથી જ શરૂ થાય છે. ભગવાન કૃષ્ણચંદ્ર પાર્થને કહે છે કે “ચોથઃ ૩ જા ” પણ યોગ શું ? એના ઉત્તરમાં કહે છે કે “સમલેં ચો ૩ચતે' સમત્વ એ જગ. સાધનાના પ્રારંભથી માંડીને સિદ્ધિ સુધી ઉત્તરોત્તર ભૂમિકાએ પણ આ સમત્વનું સ્થાન રહે જ છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy