SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૫ પરિશિષ્ટ કર્મોને ત્યા કરે અને અનાસક્તિ એટલે સત્કર્મો કરવાં. સગો સમજવા માટે બંનેની દષ્ટિઓને સમન્વય કરે શ્રી આચારાંગ (૩) ત્યાગની દષ્ટિ कम्मुणा स-फलं दट्ठ તt fજ કાઈ વેજા (૪–૪-૧) નિયત કર્મ સફળ જ છે એ જોઈને તે પ્રત્યે જે વિરાગભાવ ધારણ કરે છે તે જ સાચે વેદવિદ્ર-જ્ઞાની જાણવો. तं परिन्नाय मेहावी विदित्ता लोग, વત્તા #* તે મg fiાં (રૂ-૨-૨૪) મેધાવી પુરુષ વિવેકપૂર્વક સમજીને લેકચિ તરફ ન ઢળતાં આત્માભિમુખ થઈને વર્તે કારણ કે આત્માભિમુખતાપૂર્વક થએલું કર્મ કર્મબંધનું કારણ બનતું નથી. તમત્તા જ ર ા –અર્થાત જે સત્યદર્શી સાધકે છે તે પાપકર્મ કરતા નથી, એ ઉપરની વાતને ટેકે આપે છે. જ્ઞાનીજનેને માટે તો “જે કરવા તે સિવા” (૪–૨–૧) જે અજ્ઞાનીઓને કર્મબંધનનું સ્થાન હોય છે તે જ સંવરનું સ્થાન બને છે. એટલે જે કર્મોના બે ભેદ છે; મૂળકર્મ અને અગ્રકર્મ અથવા ગાઢ કર્મબંધન અને શિથિલ કર્મબંધન કહ્યું છે કે – આ શ્રી આચારાંગની પરિભાષામાં લોકસંજ્ઞા અને લોકેષણ શબ્દનો પ્રયોગ બહોળા પ્રમાણમાં થયું છે, એને અર્થ આગળ આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે પ્રત્યેની પાછળ સ્વાર્થ, માન, પ્રશંસા, પૂજા કે પ્રતિષ્ઠાદિના ગર્ભિત હેતુઓ પ્રત્યેક કાર્યોમાં હોય છે. એને ત્યાગ એ જ લોકૅષણને ત્યાગ. ફળત્યાગમાં પણ આ જ દૃષ્ટિબિન્દુ પ્રધાનપણે હેવું ઘટે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy