SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ ઉદેશક સમાવિવેક અણસણ એટલે ન ખાવું એ વ્યાપક અર્થ નથી તેમ અણુસણું એટલે મરી જવું એ રૂઢ અર્થ પણ નથી. પરંતુ જીવન સમાપ્ત થવાનો સમય આવે તે પહેલાં સ્વયં સાવધાન થઈ હસતા મુખે મૃત્યુને ભેટવાને દઢ સંકલ્પ કરે અને દેહભાન ભૂલી આત્મભાનમાં લીન રહેવું એનું જ નામ અણુઅણુ એ સત્રકારને કથનાશય છે. અને એ જ દાષ્ટએ પ્રતિજ્ઞાપાલન કે ધ્યેયમાં અડાલ રહેવા ખાત૨ સ્વેચ્છાએ જીવનાત લાવે એને પણ અણુસણમાં સમાવેશ થાય છે. એ વાત આગળ કહેવાઇ ગઇ છે. હવે સૂત્રકાર આ ઉદ્દેશકમાં એવા સહજ મરણને અવસર આવે ત્યારે શું કરવું એ સમજાવે છે. અણસણને આરાધક નથી તે મૃત્યુ જલદી આવે તે પીડ પતે એમ માનતે, કે નથી તે જીવનના દીર્ઘકાળની
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy