SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ સમ્યક્ત્વ એટલે સાચાપણુ.. ત્રીજા અધ્યયનમાં ત્યાગ અને ત્યાગના ફળરૂપે સત્પ્રાપ્તિને લગતી ખીના આવી. જ્યાં સુધી સત્યથી જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી ત્યાગ સંભવે નહિ, એટલે ત્યાગ માટે જે તત્ત્વની આવશ્યક્તા છે. તેમ કહેા કે જે તત્ત્વ ત્યાગના પાયારૂપે છે તેમ કહેા. પણ તે રૂપે આ અધ્યયનમાં સ્ત્રકાર મહાત્મા સત્યને લક્ષ મનાવી તેનાં સાધના વ વે છે. પ્રથમ ઉદ્દેશક અહિંસા પ્રથમ અધ્યયનમાં આપેલી સૂક્ષ્મ અહિં‘સામાં વિવેકદૃષ્ટિ મુખ્ય હતી. અહીં આપેલી અહિંસામાં જીવનના સ ક્ષેત્રગતવ્યાપક અહિ‘સાની માલિક દૃષ્ટિ છે. પ્રથમ અહિંસા
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy