SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપ્રભુની તપશ્ચર્યા ૪૧૩ પરંતુ એ સગૃહીત થયેલી શક્તિ ખાટે માગે ન વેડફાઈ જાય—તે માંધેલા પુલમાં ગાબડુ પડીને પાણી ચાલી ન જાય કિવા તે વિશુદ્ધ પ્રવાહમાં બીજી કોઇ ઉપરથી, માજીમાંથી કે નીચેથી અનિષ્ટ તત્ત્વ ન ભળી જાય તે પૂરતી સ ́ભાળ રાખવાની પણ જરૂર પડે છે. આથી જ મહાશ્રમણ મહાવીરે પાતાની સાધનામાં તપનું સ્થાન જ્ઞાન અને ધ્યાન પછી આપ્યું છે. જ્યાં સુધી મેાહનીય કનું જોર હાઈ પરપદાર્થોથી દૂર રહેવાની કાળજી ધરાવતાં છતાં મમતા કે અહુતાનું આરોષણ થઈ જાય. અને એમાં સુખ છે, એવી ઊંડીઊંડી વૃત્તિ રહે ત્યાં સુધી આત્મશાન્તિ સાધવી એ કેવળ વલખાં માત્ર છે. આવું ધારી સંયમ અને ત્યાગ કર્યા પછી પણ શ્રમણ મહાવીરે સાડાબાર જેટલાં વર્ષા દીર્ઘ તપશ્ચર્યા આદરી અને તે દી તપસ્વી મહાવીર કહેવાયા. ૧ ૨ તપનું નામ છ માસી છ માસી ઊણા પાંચ દિવસ ૩. ચોમાસી * ત્રણ માસી ૫ અઢી માસીએ ૬ એ માસીએ ७ દાઢ માસીએ ८ માસ ક્ષમણ ૯ પક્ષ ક્ષમણ ૧૦ સ ૧૧ તાભદ્ર પ્રતિમા મહાભદ્ર પ્રતિમા તેની સંખ્યા એક એક ર (3 (3 છે એ માર ખેતર એક એક તેના કેટલા દિવસ થયા દિવસ ૬૪૩૦×૧ = ૧૮૦ ૬×૩૦-૧-૧૭૫ ૪૪૩૦૪૯-૧૦૮૦ ૩૬૩૦૪૨-૧૦ રાષ્ટ્ર૩૦૪ર-૧૫૦ ૨૪૩૦x૬=૩૬૦ ૧૫,૩૦X૨=૯૦ ૧૪૩૦x૧૨-૩૬૦ ના૩૦૮૭૨=૧૦૮૦ ૧૦ દિવસની=૧૦ ૪ દિવસની= ત્રીસ દિવસને એક મહિના તે ગણતરીએ કેટલા સમય રોકાય વર્ષ માસ દિવસ . ૬ ર પ ૨૫.. . ૩ ૩ ૧ ૮૭ - . . ૫ • ૩ . . . ર '' .. . . O ર . ૧૦ ४
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy