SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ લાકવિજય પ્રથમ અધ્યયનમાં મેાક્ષમાના મૂળસાધન-અહિંસાસૂક્ષ્મ વર્ણ ન થયું. હવે બીજું અધ્યયન લેવિજયનું આવે છે. લાક એટલે સસાર. પતિપત્નીના સબંધ, મામાપ અને બાળકના સંબંધ, મિત્ર, સંપત્તિ, વૈભવ ઇત્યાદિના સસર્ગ એ બાહ્ય સંસાર: અને તેના સશથી ઉત્પન્ન થતા અહંતા, અમતા, આસક્તિ, વિકાર, સ્નેહ, વૈર એ બધા ભાવાની આત્મા પર અસર થાય તે આત્યંતર અથવા ભાવસસાર.. ભાવસસાર દ્રવ્યસંસારના હેતુભૂત છે, જોકે રાગાદિ રિપુઓ પર વિજય મેળવવા તે જ સાથે લાકવિજય છે. પરંતુ દ્રવ્યસંસાર (બાહ્યસ'સાર)ની નિવૃત્તિ એ પણ એક સાધન છે; અને તે સાધનાની ભાવના પણ ભાવકષાયાના મંદપણાને લઈ ને જ ઉદ્દભવે છે. તેમ ધારી આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં સ્વજનસુતાદિના સંબંધના વિવેક સમજાવે છે. પ્રથમ ઉદ્દેશક સબંધમીમાંસા ઋણાનુબંધથી સબંધી ચાજાય છે. ભિન્નભિન્ન સ્થળેથી આવેલા જીવા પરસ્પરના સમાન તત્ત્વને લીધે માતા, પિતા
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy