SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ર૭ से अबुज्समाणे हओवहए કારણે પરિચક્કાજે . (૨-રૂ-૨) મહમૂદાદિ મrખવા ( ર–૨-૪ ) આ જીવ અજ્ઞાનથી હણાઈને જન્મ-મરણુદિ ચક્રમાં ફરે છે. જીવ મેહમાં મૂઢ થયા છે. દિયસિદ્ધિનાં સાધને શ્રી આચારાંગજી સૂત્ર મેક્ષની થેયસિદ્ધિ માટે સાધને જણવતાં કહે છે કે–સાધનસંપત્તિમાં રહીને અનાસક્ત રહેવું એ કઠિન છે. ઇન્દ્રિયનું વલણ પૂર્વાધ્યાસે ખેંચાઈ જાય છે એટલે લોકસંગને છોડે અને પદાર્થોને ય સંયમ કરે એટલે એમાં ત્યાગને પ્રધાન ધ્વનિ છે. કહ્યું છે અને હું મજબૂતપણે એમ માનું છું કે ત્યાગ અને શ્રી ગીતાજીનું આ સૂકત ટેકે આપે છે. જે સંન્યાસકરીએ તે ગીતાજી અને આચારાંગના કથનથી અનાસક્તિ ત્યાગ શ્રી આચારાંગ કહે છે કે – उड्ढं सोता अहो सोता तिरियं सोता विवाहिया । एते सोता वियाहिया जेहिं संगतिं पासह ॥ ६-६-७ ॥ ઊંચે જાઓ, નીચે જાઓ કે તિર્યન્દિશામાં જાઓ, ગમે ત્યાં જાઓ-કર્મનો પ્રવાહ તે સર્વત્ર જ છે પણ એ કર્મપ્રવાહની અસર તે એને જ થાય છે કે જેનામાં આસક્તિ છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy