SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ આચારાંગસૂત્ર (૮) સત્યારાધના અહીં. સાધકને પ્રશ્ન થાય છે કે શ્રદ્ધા કાના ઉપર– સ્વાવલંબન એ (૧) સત્ય અને (૨) સત્યના જીવન્ત સ્વરૂપમામે સરળ વ્રજ્ઞા-(૧૮-૬૬) મારે જ શરણે આવ. चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः । १८-५७ ચિત્ત અને સર્વ કર્માંને મારામાં સમર્પણ કરી દે. કાણું કે मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि । १८-५८ મારામાં લીન બનતાં મારા પ્રસાદથી તું કષ્ટાને તરી જઈશ. अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः । १८-६६ પ્રિય અર્જુન ! તું મારામય બની જા. હું તને સર્વ પાપાથી છેાડાવી મૂકીશ. સત્યની આજ્ઞામાં વર્તવું એટલે બ્રહ્મચર્ય પ્રિય, અપ્રમત્ત, સહિષ્ણુ, અહિંસક, સંયમી, એકાન્તપ્રિય અને તપસ્વી બનવું. < ૧ શ્રી આચારાંગમાં જ્યાં સત્યના પ્રયોગ છે ત્યાં શ્રી ગીતાજીમાં ‘ હું વાંચી શબ્દના પ્રયોગ છે ત્રૂતૢમાં પ્રભુત્વનું આર પણ છે એટલે કે ત્યાં સત્યનું સાકાર સ્વરૂપ છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy