SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર શાબ્દિક શ્રી ભગવદ્દગીતા यस्य सर्वे समारम्भाः कामसंकल्पवर्जिताः। ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥ -४-१९ જેણે કામ-સંકલ્પ રહિત સર્વ સમારંભને જાણ્યા છે તેને જ જ્ઞાની પુરુષ જ્ઞાનરૂપી અગ્નિથી દગ્ધ થએલા કર્મવાળા અને બુદ્ધિમાન સાધક તરીકે ઓળખે છે. या निशा सर्वभूतानां तस्यां जागति संयमी। यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ।।-२-३९ સર્વ જીવોની જ્યાં રાત્રિ છે ત્યાં સંયમી જાગે છે અને જ્યાં જગતના જીવ જાગે છે ત્યાં સંયમી ઊંઘે છે. उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । . आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना: जितः । अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ।। આત્માથી આત્માનો ઉદ્ધાર થઈ શકે છે. માટે આત્માનું પતન ન કરે. આત્મા જ આત્માનો શત્રુ છે. જેણે પિતાનો આત્મા જીત્યો છે તેનો એ બંધુ છે પણ જે વૃત્તિને અધીન થઈ આત્માને જીતી શક્યો નથી તેનો આત્મા શત્રુ સમાન છે. આટલીય રૂપરેખા પછી શ્રી ગીતાજી અને શ્રી. એમ છે. પણ આ પછી જીજ્ઞાસુ સાધકને ભારતીય દર્શને જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. આથી આ દૃષ્ટિ ધ્યાનમાં આવતા પ્રકરણમાં કરીશું.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy