SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ આચારાંગસૂત્ર કેપ ન કરે. થોડું મળ્યાથી તેની નિંદા ન કરે, અને નકાર કરે તો ત્યાંથી તુરત જ પાછો વળે. અને આપે તો પણ તુરત જ પિતાને સ્થાને પાછો વળે. નેધ–આ સૂત્રમાં સંચમાર્ગે સાધનોનો ઉપયોગ કરવામાં દોષ નથી એમ સૂચવી ભેગ અને ઉપયોગનો ભેદ બતાવ્યો છે. છતાં સંચમીને સાધનો મળે કે ન મળે, તેય રાગ કે દ્વેષ ન થાય અને સમતા રહે એ એના સંચમની કસોટી છે. બીજી પ્રજાની ફરજ છે કે સંચમીને ઉપયોગી સાધનો પૂરાં પાડવાં; પણ પ્રજા એ ફરજ ચૂકે, તોય સાચો સંયમી એનું દુઃખ મનમાં ન લાવે, તેમજ સંયમનાં સાધનો મેળવવા માટે ગૃહસ્થના અતિસંસર્ગમાં ન આવે. રિ૦] મુનિરાજ આવું મુનિત્વ પાળે. ઉપસંહાર ભાગ અને ઉપયોગ બનને ભિન્ન વસ્તુ છે. એક આસક્તિ વધારે છે, બીજું આસક્તિ ઘટાડી સંયમનાં દાન કરે છે. એકમાં સ્વચ્છેદ છે, બીજામાં વિવેક છે. એથી જ ભેગે દુઃખજનક બને છે, ને સંયમ સુખપ્રેરક બને છે. એમ કહું છું. લકવિજય અધ્યયનને ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત થયો.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy