SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ઉદ્દેશક અહિંસા અને ધ સૂત્રકાર અહિંસાનું સ્વરૂપ બતાવી અહી ધમ અને વ્યવહારના મેળ સાધી કહે છે કે જયાં અહિંસા નથી ત્યાં ધ નથી. ગુરુદેવ મેલ્યાઃ— [૧] આત્માર્થી જંબૂ ! સાંભળ; જે આસવ ( કર્મબંધન )ના હેતુએ છે તે સંવર ( કર્યાં રેાવા )ના હેતુએ પણ થઈ શકે છે; અને જે ક ખપાવવાના હેતુએ છે તે કર્મ બંધાવાના હેતુરૂપ પણુ થઈ પડે છે. [૨] અથવા તેા જેટલા કર્માં ખપાવવાના હેતુઓ છે, તેટલા જ કર્મ બાંધવાના હેતુઓ પણ છે. અને કર્મ બાંધવાના હેતુએ છે, તેટલા જ કમ' ખપાવવાના હેતુઓ પણ છે. નોંધ:જ્યારે ધમાં કે વ્યવહારમાં નિમિત્તોને જ મહત્ત્વ અપાય, અને એ મહત્ત્વ પણ એટલું વધી જાય કે તેમાં ઉપાદાનને તે। લગભગ ભૂલી જ જવાય, ત્યારે ધમ જીવનવ્યાપી ક્ષેત્રને ખદલે કમ કાંડા, શુષ્કત્યાગ અથવા એવાં જ કઈ ખાદ્ય આચરણમાં સમાપ્ત થઈ જતા હેાચ એમ દેખાય છે. વાસ્તવિક રીતે જોતાં કમ કાંડા તા માત્ર નિમિત્તપૂરતાં છે, અને તેમના હેતુ ઉપાદાન ( અંતઃકરણસ્થિત સંસ્કારા)ની શુદ્ધિઅર્થે હાવા ઘટે. જે નિમિત્તો
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy