SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ઉદ્દેશક ભેગોથી દુ:ખ શા માટે? કામગથી આસક્તિ, આસક્તિથી કમબંધ, કર્મબંધથી આધ્યાત્મિક મૃત્યુ, આધ્યાત્મિક મૃત્યુથી દુર્ગતિ અને દુર્ગતિથી દુખ; આ રીતે કામગ એ દુઃખનું મૂળ છે. ગુરુદેવ બોલ્યા:[૧] હે જં! કામભોગની આસક્તિથી રોગો ઉત્પન્ન થાય છે. નોંધઃ–વિષય તરફની ગાઢ આસક્તિને કારણે ચિત્તતાપ સતત રહ્યા કરે છે. ચિત્તગ્લાનિને લીધે સ્થાના સ્થાન કે નીતિઅનીતિને ખ્યાલ કર્યા વગર એ જીવ વિષય મેળવવા અર્થે ઝાવાં મારવા મંડી પડે છે. એવા પ્રયત્ન, કુસંગ તથા ચિત્તગ્લાનિને પરિણામે શારીરિક રગે પણ અવશ્ય જન્મે છે અને એ રીતે ‘મોને રોગમય’ સૂત્ર સાર્થક થાય છે. [] એવે વખતે જેની સાથે તે વસે છે તે સ્નેહીઓ જ તેને અવગણે છે. અથવા (સેવાશુશ્રુષા ન થતાં) તે (રેગિક) તેમને અવગણે છે. સેંધા એવા જીવની બેટી પ્રવૃત્તિથી કે રેગથી સ્નેહીઓનો સ્નેહ સુકાઈ જાય છે અથવા તો એના પ્રત્યે અણગમે જાગે છે. [૩] વળી કદાચ નેહીઓ સ્નેહાધીન રહે તો પણ તેઓ તેને રક્ષણ કે શરણ આપી શકનાર નથી. અને તે જ રીતે તે પોતે પણ
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy