SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ઉદ્દેશક પાદવિહાર આ અધ્યયનના ચાર ઉદ્દેશક છે. એ ચારે વિભાગમાં ભગવાન મહાવીરની સંક્ષિપ્ત છતાં રહસ્યપૂર્ણ જીવની વર્ણવાઈ છે. ભગવાન મહાવીરની સાધનાની શ્રેણીનું નવનીત આમાં ટપકે છે. આ પ્રથમ ઉદ્દેશકમાં કેવળ મહાવીરના વિહારની વાત છે. - ત્યાગી સાધકને માટે ત્યાગ અને સંયમની દષ્ટિએ પગવિહાર જેટલે ઉપગી છે એટલે જ કલ્યાણની દૃષ્ટિએ પણ પગવિહાર ઉપગી છે. નિ:સ્વાર્થતા, નિર્ભયતા, સ્વાવલંબિતા અને સહજ સંયમિતતાની ચતુષ્ટયી પાદવિહારથી વિકસે છે. ને તે સાધકના જીવનવિકાસની સાધનામાં ચેતના સમાન ઉગી છે. ઉપદેશક વૃત્તની દૃષ્ટિએ પણ પાદવિહાર ખૂબ ઉપયોગી છે. ગ્રામ્ય જીવનનું નિરીક્ષણ, નિસગિક આનંદ અને સ્વચ્છ વાતાવરણની જેટલી અનુભૂતિ પાદવિહારથી મળે છે તેટલી કદાપિ વાહન દ્વારા ન જ મળી શકે. વાહનથી પરાવલંબી * શ્રમણ મહાવીરની સાધનાકાળને વિહાર કેવળ આત્મીય જીવનના ધન અર્થે હતે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy