SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્ય શ્રુતસ્કંધ શ્રી આચારગ સૂત્રને પ્રથમ બુતરકન્ધ બ્રહ્મચર્ય અતરકલ્પ તરીકે ઓળખાય છે. બ્રહ્મ એટલે આત્મા, અને આત્મા તરફ પ્રગતિ કરાવનારું સાધન એ બ્રહ્મચર્ય. વીર્યને જેટલે સંગ્રહ અને સદુપયોગ એટલું બ્રહ્મચર્યનું પાલન અને એને જેટલું વ્યય તથા દુષ્પગ એટલું જ બ્રહ્મચર્યનું ખલન. આ રીતે વિકાસને માટે મળેલાં દેહ, ઇંદ્રિય અને અંતઃકરણ ઇત્યાદિ પ્રત્યેક સાધનને સદુપયેગ કરે અને તે દ્વારા પૂર્વગ્રહને પરિહાર, અધ્યાસેને નિગ્રહ, કાયા, મન તથા વાણીને સંયમ, અને વાસના પર વિજય મેળવે એ સંપૂર્ણ બ્રહ્મચર્યની સાધનાનું મુખ્ય લક્ષ્ય છે, આચારાંગસૂત્રને બ્રહ્મચર્ય શ્રુતસ્કન્ધ નામને પ્રથમ શ્રુતસ્કંધ સમાપ્ત થયે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy