SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર (૧૨) અહિંસા વાસ્તવિક રીતે તે જૈનદર્શનની વ્યાખ્યા પ્રમાણે દશ પ્રાણા પૈકી કાઈપણ પ્રાણના નાશ કરવા, કરાવવા કે હા કે કર્મથી હા, પણ તે હિંસા જ છે. ક્રિશ્ચિયાનીટી વ્યક્ત જ્ઞાનમયી ચેતનાવાળા પ્રાણાની ત્રસ અન્ને પ્રકારના જીવાની હિંસામાં માને છે. અહુિસાની તરી આવે છે. अद्वेष्टा सर्वभूतानां મૈત્ર: હળ વ = ૬૨-૨ કાઈ પણ જીવા ઉપર દ્વેષ ન કરેા. સર્વભૂતા? પ્રત્યે મિત્રભાવ અને અનુક`પાભાવ રાખેા. आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ! | મુક્યું વા ર્િ વા વુડવું સ યોની ૫૨મો મતઃ ।। ફ્રૂર પેાતાને જેમ જીવન, સુખ, સન્માનાદિ પ્રિય છે તેમ સૌને પ્રિય છે માટે હે ! અર્જુન ! જે સત્ર સમભાવથી જુએ છે તે જ ચેાગી છે. सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि । ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ ६-२९ સર્વ જીવાને આત્મસમાન માની જે યાગપ્રયુક્ત થાય છે સત્ર સમદૃષ્ટિ રાખી શકે છે. सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः । ६-३१ સર્વાં જીવેામાં હું (સત્સ્વરૂપ) એક રૂપે રહેલા છું એમ જાણે. ૧ ભૂત એટલે વનસ્પતિના જીવા, પ્રાણ એટલે વિકલેન્દ્રિય જીવા, જીવ એટલે પંચેન્દ્રિય પ્રાણીએ અને સત્ત્વ એટલે પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિના જીવે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy